SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૧૦) જીવદયા-અહિંસા. Humanitarianism આપણે એમ પણ સાંભળીએ છીએ કે પ્રાચીન સમયમાં શૂરવીર ક્ષત્રી રાજાએ યુધ્ધના ક્ષેત્રમાંથી–મેદાનમાંથી પાછા હઠી જનારા નિર્બળ શત્રની પુંઠ પક ડતા નહિ પરંતુ તેને જીવતે જવા દેતા; આ જોતાં નિરાધાર પ્રાણીઓની પાછળ પડી તેમને હંફાવી મૃત્યુ વશ કરવાનું કેવી રીતે યોગ્ય કહી શકાય. ' આ પ્રસંગે જણાવવું જોઈએ કે જીવદયાના પાળવાના વિષયમાં જૈન ધર્મમાં જે પ્રિઢ – વિશાળ નિયમો-ફરમાને છે અને તદ્ અનુસરનાર વર્તક્ષમામૂલક ઉત્તમ નારા અસાધારણ આત્મિક બળ ધરાવનારા મહાનુભાવ-શિરસાવંદ્ય કેટિની જીવદયા પુરૂષના જે ઉત્તમ ચરિત્રે વવલપત્ર ઉપર આળેખાયેલા છે તેમ પ્રવેશ કરવાનું–તેમના માહાત્મ્યનું યથાર્થ મૂલ્ય (anriciation : કરવાનું તેમના પ્રશસ્ય-અનુકરણીય દષ્ટાંત અનુસાર વર્નાન કરવાનું હાલના જનસે માજના મનુષ્યને ઘણું ઘણું મુશ્કેલ છેએક રીતે કહીએ તે પ્રયાસ કરવામાં આ તે બીલકુલ મુશ્કેલ નથી, પરંતુ એકાંત પ્રવૃતિમાગમાં સ્થિત મોક્ષેમુખ મનુષ્ય તે તરફ વલણજ દષ્ટિગત થતું નથી. જીવદયાના વિષયમાં કમશઃ આગળ વધતા અહંત ભકતોને શિરસાવંઘ પરમ પૂજ તીર્થકર મહારાજાઓની પરમેસ્કૃષ્ટ ભાવદયા સવશે અનુકરણીય છે. “સવી જીવ કો શાસનસી, એવી ભાવદયા મન ઉલસી' એ સૂત્રનું સર્વદા કરવામાં આવતું રટ. અને તદનુસાર ઉચ્ચ વર્તન તેમની પરમ માન્ય ભાવદયાની સાક્ષી પૂરે છે. જે શાસ્ત્રકારે આમ ગુણ પ્રકટ કરવાની અભિલાષા રાખનારને જે ચાર ભાવના વારંવ ભાવવાને-મનન કરવાને ઉપદેશે છે તે ચાર ભાવનાઓ પૈકી ખાસ કરીને મૈત્રી આ કરૂણ ભાવના જીવદયાના સિદ્ધાંતોને ઘણીજ સારી રીતે રજુ કરે છે. પરમ જ્ઞાન વાન શ્રીમાન હરિભદ્રસૂરિ આ ભાવનાઓની વ્યાખ્યાજ એવી મનહર, અર્થસૂચક આ બેધક આપે છે કે સામાન્ય બુદ્ધિના મનુષ્ય ઉપર પણ અસર કર્યા વગર રહે નહિ તેઓ કહે છે કે – પ્રવિતા મૈત્રી પુનાની તથા વાળા - હાલમાં જ નામદાર રાજકોટના ઠાકોર - હેબે ઉપયોગી જાનવરોનો વધ થતો અટકાવી છે દયાના કાર્યને ઘણું જ સારું ઉત્તેજન આપ્યું છે. નામદાર જામ સાહેબે પણ પોતાના રાજય હદમાંથી વ્હાર મોકલાવવામાં આવતાં જાનવર ઉપર ભારે જકાત નાંખી હિંસાના કાર્યને આ કતરી રીતે અટકાવી ખેતીનાં સાધનોને પુષ્ટી આપી છે. માંસાહાર કરનાર પ્રાણીઓ અને તેથી અલગ રહેનારા પ્રાણીઓનાં બળ, આયુષ્ય, શરી સ્થિતિ વગેરેનો વિચાર કરીએ છીએ ત્યારે પણ એમ જ જણાય છે કે માંસાહાર કરનારાઓ જંદગી ટૂંકી હોય છે તથા તેઓ કર, આળસુ, સહિષ્ણુતા વગરના હોય છે અને માંસાહાર ન કરનારાઓ લાંબી અંદગીવાળા ઉદ્યાગી, શાંત અને સહનશીલ હોય છે. ધાર્મિક વિષયોના અભ્ય સમાં નામ કાઢનારા મહાન ધર્મસંસ્થાપકો માંસભક્ષણ કરનારા હતા એમ કોઈની તરફ પ્રતિપાદન કરવામાં આવ્યું નથી.”
SR No.536506
Book TitleJain Shwetambar Conference Herald 1910 Book 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1910
Total Pages422
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy