SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ एक बहुतही नवन सुन्दर ग्रन्थ। जैनसम्प्रदायशिक्षा। श्वेताम्बरधर्मोपदेष्टा यते श्रीश्रीपालचन्दरचित. इस महत्वके ग्रन्थमें स्त्रीपुरुषोंका धर्म, पतिपत्नीरबंध, पाणिग्रहण, रजोदर्शन, गर्भाधान, गर्भावस्थासे लेकर जन्म, कुमार, युवा और वृद्धावस्थातककी कर्तव शिक्षायें, आरोग्यरक्षा, ऋतुचर्या, रोगनिदान, पूर्वरूप, उपशम, डाक्टरी और देशी रीतिसे रोगोंकी परीक्षा, चिकित्सा, पथ्यापथ्य, दुग्ध, धृत, तेल, दाघि, तक्र, फल, तरकारी, कन्द, मूल, क्षार, नमक, वक्कर, गुड आदि सैकड़ों पदार्थों के गुणदोष, व्यायाम, वायुसेवन, आदि वैद्यकसम्बन्धी सम्पूर्ण बातोंका वर्णन बडे विस्तारके साथ सरल भाषामें कोइ पांचसो पृष्ठोमें लिखा है. इसके सिवाय, व्याकरण, सामायनीति, राजनीति, सुभाषित, ओसवाल, पोरवाल, महेसुरी, जातियोंकी उत्पत्ति, बाहर वा चौरासी जात्यिोंका वर्णन, ज्योतिष, स्वरोदय, शकुनविद्या, स्वप्नविचार आदि अनेकानेक विषयोंकाभी इसमें संग्रह है एक बडेही अनुभवी विद्वानने अपने जीवनभरके अनुभवोंको इसमें संग्रह करके सर्व साधारणके उनकारके लिये प्रकाशित किया है। यद्यपि इसका नाम जैनसम्प्रदायसे सम्बंध रखता है, परन्तु यथार्थ तो इसमें जिन विषयोंका वर्णन किया गया है, वे सबहीके लिये उपयोगी हैं। वैद्यक विषयकातो इसको एक अपूर्वही पुस्तक समझना चाहिये । हम प्रत्येक गृहस्थसे आग्रह करते हैं कि, वह इस ग्रन्थकी एक एक प्रति मंगाकर अपने यहां अवश्य ही रक्ख और गृहस्थाश्रमकी शोभाको बढावें। क्योंकि इसका " गृहस्थाश्रमशीलसौभाग्यभूषणमाला" जो दूसरा नाम है, वह बिलकुल ठीक है। सब लोकोंके सुभीतके लिये रायल आठपेजी साइजके ८०० पृष्ठके इस बडेभारी कपडेकी जिल्द बंधे हुए ग्रन्थकी कीमत केवळ ३॥) रुपये रक्सर है। डाकमहसूल ॥) आना. पुस्तक मिलनेका पता:-तुकाराम जावजी, निर्णयसागर प्रेसके मालिक-बम्बई. जाहेर खबर, અમારા મુંબઈના સુજ્ઞ ગ્રાહકોએ ખીલ લઈ તુરત આ માસિકનું લવાજમ આપવા મહેરબાની કરવી. બહાર ગામના ગ્રાહકોને જણાવવાની રજા લઈએ છીએ કે આ માસિકનું ચાલતી સાલ આખર લગીનું લવાજમ મેકલાવવા ગયા આ ક સાથે પત્ર લખી વિનંતિ કરી હતી. છતાં જેઓ સાહેબ પાસે લવાજમ બાકી છે તેમણે આ માસની આખર તારીખ લગીમાં મોકલી | આપવા તસ્દી લેવી. ચાલુ માસની આખર તારીખ સુધીમાં જે ગ્રાહકો તરફથી લવાજમ નહીં આવે તેમને આવતો અ ક વી. પી. થી મોકલવામાં આવશે. | સદરહુ વી. પી. તા. ૩૧-૧૨–૧૦ સુધી જ લવાજમનું કરવામાં આવશે માટે જ્ઞાન ખાતાને નુકશાન ન કરતાં સુન ગ્રાહકોએ વી. પી. સ્વીકારી લેવા કુપા કરવી. सूचाना. આ માસના અ'ક સાથે શાસ્ત્રી દુર્ગાશ કરી ઉમાશંકર શર્મા મુડેટીકરના હેન્ડબી લે વહેંચવામાં આવ્યા છે તે ઉપર વાંચનારાઓનું માન ખેંચવામાં આવે છે.
SR No.536506
Book TitleJain Shwetambar Conference Herald 1910 Book 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1910
Total Pages422
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy