________________
ધાર્મિક શિક્ષણનો ક્રમ
(જુલાઇ
(૪) ઉધોગ:
(૫) ભલાઈ:
પિતાના પાઠ વગેરે કરવામાં ઉગી રહેવું; અપ્રિય કે કઠણ કામ કરવામાં તેમજ રમતગમતમાં પણ ખંતીલા રહેવું; અધુરાં કામ કરવાં નહીં, વખતસર ઉલટથી સંકલ્ગાપૂર્વક કામ કરવું, ઘરકામમાં પિતાથી બનતી મદદ કરવી. આપણાં સગાં સંબંધી, સાથીઓ, નબળા, ગરીબ કે અપંગ ઉપર માયા રાખવી; તેમને બનતી મદદ કરવી; બીજાને માટે લાગણી-સમભાવ રાખે. જિનદર્શન તથા પૂજા; તેનું મહતુ ફળ; દેવ, ગુરૂ, તથા જ્ઞાનનું બહુમાન કરવું; આશાતના ટાળવી.
(૬) ધર્મકૃત્ય
અંગ્રેજી ધોરણ પહેલું.
( ઉમ્મર: ૧૦-૧૧ વર્ષ. ) • જ શ્રી આદિનાથ, શાંતિનાથ, પાર્શ્વનાથ, તથા વીર ભગવાનનાં સંક્ષેપમાં ચરિત્ર
વાર્તારૂપે કહેવાં; તથા એમની સાથેના બધા શલાકા પુરૂષોનાં આખ્યાન પણ સંભળાવવાં. ૧ નીચે જણાવેલાં સ્તવન-સજઝાય-પદ સમજ સહિત મુખપાકે –
ઉઠો ઉઠેરે મેરા આતમરામ જિનમુખ જોવા જઈએ રે; ” “નિર્મલ હોઈ ભજ લે પ્રભુ પ્યારા, સબરે સંસારસે હૈ જિન ન્યારા;” “ શ્રી ધર્મ જિલુંદ દયાલજી ધરમ તણે દાતા; ” “ તે બીના ઓર ન જાચું જિદરાયઃ” “કડુવાં ફળ છે ક્રોધનાં, જ્ઞાની એમ બોલે;”, “રે જીવ માન ન કીજીયે, માને વિનય ન આવે; ” “ સમ
કિતનું બીજ જાણીએજી, સત્ય વચન સાક્ષાત; ' ' તુમે લક્ષણ જે લાભનાંરે.’ • જ આચારપદેશ, વિધાર્થીની વય તથા સમજશક્તિ અનુસાર સાદી અને રસિક
કથાઓ વડે નીચે જણાવેલા વિષયો પર(૧) આત્મનિયંત્રણ: ક્રોધ, માન, માયા તથા લેભને ઉપશમાવવા; ખરાબ
વિચારને અટકાવવા. ' (૨) સત્યઃ વિચારીને બેસવું કે કાંઈ પણ કામ કરવું; વચન કે
વિશ્વાસભંગ કરે નહી; ખોટો ડોળ ઘાલે નહીં: રીત
ભાત સાદી રાખવી; સન્નિષ્ઠાથી વર્તવું. (૩) હિમ્મતઃ ખરાબ દ્રષ્ટાંતનો ત્યાગ કરી સારા દ્રષ્ટાંત અનુસાર વત્ત
વામાં, પિતાનો વાંક કબુલવામાં, મુશ્કેલીમાં સ્વાશ્રયી બન
વામાં, પિતાનું પાણી બતાવવું. * એ માટે શિક્ષકે ઋષિમંડળ વૃત્તિ તથા ત્રિષષ્ટિ શલાકા પુરૂષચરિત્ર જેવાં. ૧ શિક્ષકે ક્ષમા છે નાસી જૈન પ્રબંધમાંથી જેવી.