________________
(૧૧૦ )
ધર્મ નીતિની કેળવણું.
(૨) આગ્ય: (૩) વિનય (3) ભલાઈક
હરકત ન થાય તેમ શાન્તિ તથા ધીરજથી વર્તવું; રસ્તામાં રઝળવું નહિ, સારા પદાર્થો બહેંચી આપવામાં આવે ત્યારે બડબડવું નહીં; મનની મોટાઈ, પ્રસન્નતા (આનંદી સ્વભાવ). ગાળેલું પાણી પીવું કાચું કે વાસી અનાજ ખાવું નહીં; નિયમિત વખતે માફકસર ખાવું. વડીલને વિનય કરે; સને યથાયોગ્ય સન્માન આપવું. પિતાથી બની શકે તેવાં નાનાં સરખાં કામ કરી આપવાં.
ગુઘોરણ ૪ થું.
( ઉમ્મરઃ ૯–૧૦ વર્ષ. ) ૩૦ જ હેમચંદ્રાચાર્ય તથા કુમારપાળ રાજા અને વસ્તુપાળ તથા તેજપાળનાં ચરિત્ર
વાર્તારૂપે સંક્ષેપમાં કહેવા. ૪ દેવવંદનનાં સૂત્રોનું પુનરાવર્તન તથા નીચે જણાવેલ સ્તવન–સઝાય–પદ સમજ સહિત મુખપાઠે – દુઃખ દેહગ દરે ટળ્યારે સુખ સંપત શું રે ભેટ; ” “ મુજ મન ભમરો પ્રભુ ગુણ પુલડેરે રમણ કરે દિન રાતરે; ” “ સાહેબ બહુ જિનેસર વીનવું વીનતડી અવધાર હે; ” શાંતિનું મુખડું જેવા ભણીજી, મુજ મનડું રે લોભાય;” “મેરે સાહિબ તુમહિ હો શ્રી પાશ જિમુંદા; ” “ જય જ્ય જય જય પાસ નિણંદ અંતરીક પ્રભુ ત્રિભુવન તારન;” “બાપલડીને જીભલડી રે તું કાં નવિ બોલે મીઠું; ” “ શ્રીરે
સિદ્ધાચળ ભેટવા મુજ મન અધિક ઉમાહ્યો. ' + ૪૦ આચાપદેશ, વિદ્યાર્થીની વય તથા સમજશક્તિ અનુસાર સાદી અને રસિક
કથાઓ વડે નીચે જણાવેલા વિષયો ઉપર – (૧) આત્મનિયંત્રણ: નમ્રતા ( મદત્યાગ 4 ); વાણીમાં મૃદુતા-શાંત, મધુરી
ને કમળ ભાષા બોલવી તોછડું કે ઉતાવળે ખેલવું નહીં (૨) વિનય સગાં-સંબંધી તેમજ શ્રેષ્ઠ કનિષ્ટ તથા બરોબરીઆ સાથે
ઉચિત આચાર; સઉને યથાયોગ્ય સન્માન આપવું. (૩) કૃતજ્ઞતા: માબાપ તથા ગુરૂને આભાર; કઈને પણ ઉપકાર વીસરે
નહીં. પ્રબંધચિંતામણિ તથા કુમારપાળ પ્રબન્ધને આધારે શીખવવું. + જુઓ પ્રકરણમાળામાં શત્રુ જય લઘુકલ્પ. * શિક્ષકે આઠ મદની સજઝાય કષ્ટાને માટે જેવી.