SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ જેન કેન્ફરન્સ હેરલ્ડ. (માર્ચ. છે. વળી ચર્ચાને વિષયની ચુંટણી પણ હવે તે કંઇ આપણે આગળથી ન ધારીએ –અપૂર્વ આવે છે. હવે (૩) જે ભાગ મુનિવિચાર આવે છે, તેમાં આપણામાં ની અને વિદ્વાન ગણાતા શ્રી બુદ્ધિસાગરજી, આણંદસાગરજી, કેશરવિજયજી, વિજયજી, નેમિવિજયજી, ચારિત્રવિજયજી વિગેરે તરફથી લેખો ન આવતા ચકનેમિ Iણે મુનિ મણિવિજય, મુનિ માણેક અને યતિ બાલવિજયજીના લાંબા લચક, લેખે યા આવે છે–(૪) થો ભાગ વિષયમાળાને શ્રાવકોના લેખ માટે રાખે છે. યેિની માળામાં પુપ, ગુલાબ, મોગરા, જુઈ, ચંબલી વગેરે સુગંધી આવવાની શા રખાય. પરંતુ તે આશા છેડા અપવાદે સિવાય ઘણી વખત કહેવાઈ ગયેલા મા લેખોમાં કરમાઈ ગયેલા કે તેના જેવા પુના જેટલી લઈ શકાય તેટલી લેવી છે. (૫) મે વિભાગ કોઈ વખત ચર્ચાપત્રનો તો કોઈ વખત સમૂળગો નડિજમ દેખાવ દે છે. ચર્ચાપત્રીઓને જેમાં કેટલું સ્થાન મળે છે, તે ચર્ચાપત્રીએ જાણે પુસ્તકની પરીક્ષા થાય છે કે નહિ, અને થાય છે તે કેટલાં પાનાં વાંચીને થાય અથવા કેવી સેલીએ થાય છે, તે અમારે લખવાની જરૂર રહેતી નથી. હમણાંના જૈનની આવી સ્થિતિ કરતાં પહેલાં ઘણી સારી સ્થિતિ હતી, તે કહ્યા ૨ ચાલે તેમ નથી. પહેલાં જેમ પત્રસાહિત્યને વિષય અત્યારે ચર્ચવામાં આવે તેમ તેમાં માસિક સાહિત્યનો વિષય ઠીક ચર્ચવામાં આવત; પુસ્તકોની પરીક્ષા ધારણ સારી થતી; વિષય અને લેખે વધારે સારા આવતા અને રા. અધિપતિ ! પોતાના લેખો લખવામાં તેમજ પત્રને અપૂર્વ અને સુંદર બનાવવા ઘણો પ્રયત્ન છે. ભાષા સારી અને હમણાંથી વિશેષ સંસ્કારી વપરાતી. હમણ જરા ચિત્રદશા છે તેમાં વિશેષ સુધારે અને સુંદરતા આવશે એમ સા જેન અંતઃકરણ પૂર્વક છશે અને તેમ થશે તો તેનો બહોળો વિસ્તાર જામશે. પત્રસાહિત્ય એ આ જમાનામાં પૈસે મેળવવાના સાધન કરતાં પ્રજાજગૃતિ વાનું ઉચ્ચ સાધન છે; આ પત્ર જેને પ્રપગી હોવાથી તે પત્ર જૈન પ્રજાના ર્થિક, ધાર્મિક, વ્યાવહારિક અને સામાજિક ગૃઢ પ્રીને ચર્ચા તેનું સમયાનુસાર તપુરઃસર નિરાકરણ લાવી સમાજનું સર્વ રીતે શ્રેય કરવા માટે છે, તેજ તેનો શ છે, અને તે સદાને માટે હવે જોઈએ. હવે આ પત્રની સુધારણા ( Remodeling ) વિષે કંઈ બેલીએ-જન પત્ર વમ મેળવેલી કીતિ હજુ ઓછા વધતા પ્રમાણમાં જારી છે અને તે જારી રાખી કાય એટલું જ નહિ, પરંતુ તેનાથી ઘણીજ યશદાયી કીર્તિ મેળવી શકાય. તે પત્ર ઠવાડિક તરીખે આખી શ્વેતાંબરીય પ્રજામાં પ્રથમ છે, તેના પર તે પ્રજાને ઘણો તેક હક્ક છે, આધાર છે, શ્રેય-કલ્યાણ છે. તેથી તેના પર સૌની મીઠી દ્રષ્ટિ-અમીમય પંખ હોવી જોઈએ. તે આપણું હાલું સાત વરસનું બાળક છે, તેનામાં આપણી વિષ્યની સારી આશાઓ હોવાથી આંખ ઠરીને હીમ થાય છે; છતાં પણ તેને ધારવાનું કામ પ્રથમ આપણેજ કરવું જોઈએ અને તેથી નીચેની સૂચના મીઠાં થી કરીએ છીએ.
SR No.536506
Book TitleJain Shwetambar Conference Herald 1910 Book 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1910
Total Pages422
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy