________________
૨૭૬ ]
જૈન કેન્ફરન્સ હેરલ્ડ.
[ અકબર
જૈન ધાર્મિક હરીફાઈની પરીક્ષા. શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બૅડ તરફથી શેઠ અમરચંદ તલકચંદ જેન હરીફાઈની વાર્ષિક પરીક્ષા ચાલુ વર્ષ માટે તા. ૨૫-૧૨-૧• રવીવારે ૧ થી ૪ સુધી મુકરર કરેલ સ્થળોએ મુકરર કરેલ એજન્ટોની દેખરેખ નીચે લેવામાં આવશે. અભ્યાસક્રમ નીચે મુજબ નકકી કરવામાં આવેલ છે.
ધોરણ ૧ લું. પંચપ્રતિકમણ મૂળ, અર્થ, વિધિ અને હેતુ સહિત (શેઠ હીરાચંદ કકલભાઈવાળું પુસ્તક). વિધિપક્ષવાળા ઉમેદવારો માટે શેઠ ભીમસિંહ માણેકનું છપાવેલ વિધિપક્ષ પંચપ્રતિક્રમણ સૂત્ર મેટું. સિવાયના ગચ્છવાળાઓની પરીક્ષા તે તે ગ૭ના પ્રમાણભૂત પુસ્તકના અનુસાર લેવામાં આવશે.
ધોરણ ૨ જુ,
નીચેના બેમાંથી કોઈ પણ એક વિભાગ. ૧ જીવવિયાર તથા નવતત્વ પ્રકરણ (શેઠ ભીમસિંહ માણેકવાળાં પુસ્તકે).
શ્રાવક ધર્મસંહિતા (માંગરોળ જૈન સભાનું છપાવેલું). * ૨ નવતત્વ, નવસ્મરણ, અર્થ સહિત (શેઠ ભીમસિંહ માણેકવાળાં પુસ્તકે). .
ત્રણ ભાષ્ય (શેઠ વેણચંદ સૂરચંદ અથવા શેઠ ભીમસિંહ માણેકવાળું પુસ્તક ) અર્થ અને સમજણ તથા હેતુપૂર્વક.
ધેરણ ૩ જું ગશાસ્ત્ર (મુનિ કેશરવિજયજી તરફથી પ્રગટ કરેલું પુસ્તક). મહાવીર ચરિત્ર ભાષાંતર હેમચંદ્રાચાર્ય કૃત (શ્રી જૈન ધર્મ પ્રસારક સભા તરફથી પ્રસિદ્ધ થયેલું.) આનંદઘનજીની ચેવશી (જ્ઞાનવિમળસરિના ટબાવાળી).
ધોરણ ૪ થું. આગમસાર દેવચંદ્રજી કૃત (શેઠ ભીમસિંહ માણેક તરફથી છપાએલ). તત્વાર્થાધિગમસૂત્ર (રાયચંદ્ર જૈન શાસ્ત્રમાળામાંથી).
ધારણ ૫ મુ. નીચેના ૫ વિભાગમાંથી કોઈ પણ એક વિભાગ. ૧ ન્યાયા–સ્યા મંજરી (રાયચંદ્ર જૈન શારમાળામાંથી).
આઠ દૃષ્ટિનો સઝાય યશોવિજયજી કૃત ( પ્રકરણ રત્નાકર ભાગ ૧ લામાં
છપાયેલ છે તે. ) ૨ દ્રવ્યાનુયોગ –છ કર્મગ્રંથ (શેઠ ભીમસિંહ માણેક તરફથી છપાએલ). ૩ અધ્યાત્મ:–અધ્ય ભ કલ્પદ્રુમ (મોતીચંદ ગિરધરલાલ કાપડીઆ સાથી
સિટર તરફથી બહાર પડેલું). દેવમંદની વીશી (શેઠ ભીમસિંહ માણેક તરફથી વિવેચન સાથે
પાએલ.)