SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ જૈન કોન્ફરન્સ હેરફડ, (ફેબ્રુવારી. - * i, * જુલમાં મોકલવામાં આવે અને આ સ્કુલના ડાકટરની મદદ લેવાનું વિચારે તે આ થી ફલને અંગે સારી Private Practice ચાલવાને પુરતો સંભવ છે, જેને જે તેમ મધિય તો આ સ્કુલનું ખર્ચ તેમાંથીજ નીકળશે. ' છેવટ. ને ગુજરાત અને કાઠીઆવાડમાં ફક્ત પાંજરાપોળોને માટેજ આવા એ છામાં ઓછા ૦૦ પશુ વેદની જરૂર છે. ઉપર જે બજેટ મેં કહ્યું છે તે બજેટ પ્ર પાણે જે દર રિસે ૧૨ પશુ વેદોને તૈયાર કરીશું, તે આ સ્કુલનું કામ આઠ વરસ ૮ ગી ચાલશે. 4. ૧૨ ને બદલે દર વરસે ર૫ પશુ વેદોને બહાર પાડીશું તે બજેટમાં ફ ત રૂ. ૬૦૦) કે છોનેજ વાર્ષિક વધારો (તેઓના ખાધા ખર્ચન) કરે પડશે, અને જે કેમ થશે તે ફક્ત ચાર વરસમાં જ આપણું કામ પૂરું થશે. i' આ કામ પૂરું થયા પછી આ સ્કુલ આગળ ચલાવવી કે નહીં તે બાબતનો Hચાર હાલમાં કરવા કરતાં તે વખતેજ કરવો વધારે સલાહ ભરેલું છે. જે આ કુ નું પરિણામ સારું આવે અને પાંજરાપોળોને તેમજ દેશને આ સ્કુલની ઉપયોગિતા Vણાય તો કુલ કાયમ રાખવી. નહીંતર તે વખતે તે કુલ બંધ કરવાનો વિચાર કરે. ધાર્મિક હિસાબ તપાસણી ખાતું. છલે ખેડા તાબે શ્રો સ્થંભતીર્થ (ખંભાત) મદ ખારવાડામાં આવેલા શ્રી સ્થંભન પાર્શ્વનાથજી મહારાજના દેરાસરના વહીવટને લગતો રીપેટ. પર સદરહુ દેરાસરજીના શ્રી સંઘ તરફથી વહીવટકર્તા શેઠ છગનલાલ પાનાચંદ તથા ઠ ખુબચંદ મુળચંદ તથા શેઠ મગનલાલ પાનાચંદ અને શેઠ ભેગીલાલ જેઠાભાઈ સ્તકનો સં. ૧૯૫૯ થી સં. ૧૯૬૩ ના આસો વદ ૦)) સુધીનો હિસાબ રામે તપાસ્ય. ન જોતાં હિસાબ ચખે છે. પરંતુ આ મંદિર એક તીર્થ સ્થળ છે તેના પ્રમાણમાં હીવટ તથા નામું રાખવામાં આવેલ નથી. સદરહુ દેરાસરજી સુધરવાની કેટલીક રૂર જણાય છે તે ઉપર વહીવટ કર્તાઓએ તથા જૈન ગૃહસ્થોએ ધ્યાન આપવા જેવું છે. . આ ખાતું તપાસી જે જે ખામીઓ દેખાણું તેને લગતું સૂચન પત્ર વહીવટર્તાિ ગૃહસ્થને આપવામાં આવ્યું છે. તે આશા રાખીએ છીએ કે તે ઉપર તાકીદે દાન આપી યોગ્ય બંદોબસ્ત કરશે. છિલ્લે ખેડા તાબે થંભતીર્થ (ખંભાત) મધ્યે આવેલા શ્રી સાગરગચ્છ નેમસાગજીના ઉપાશ્રયની મારફત દેરાસર, જ્ઞાન, કબતર અને સાધારણ માતાના વહીવટને લગતો રીપોર્ટ સદરહુ વહીવટના શ્રી સંઘ તરફથી વહીવટકર્તા શેઠ છગનલાલ પાનાચંદ તથા ઉઠ પોપટભાઈ મૂળચંદ બીને દીપચંદ હસ્તકનો સં. ૧૯૫૯ થી સં. ૧૯૬૩ ના આસો દી ૦)) સુધીને હિસાબ અમે તપાસ્યું છે. તે જોતાં હિસાબ રીત પર રાખવામાં
SR No.536506
Book TitleJain Shwetambar Conference Herald 1910 Book 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1910
Total Pages422
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy