SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણાનુરાગ ફલક આ જન્મ ગુણ દેવ જે, જેને કર અભ્યાસ પરભવમાં તે પામશે, ફરી પૂરી તેહ તપાસ. - હે જીવ! તું આ ભવમાં ગુણ કે દેવ એ બેમાંથી જેને અભ્યાસ પાડીશ તે તે અભ્યાસને જોરે તે ફરીથી આવતા ભવમાં તું પામીશ. जो जंपइ परदोसे, गुणसय भरिओ वि मच्छर भरेणं; सो विउमाण मगरो, पल,लपुंज म पडिभाई---९ બેલે જે પરદોષ તે, ગુણગણ ભૂષિત હોય; મસરી તે વિદ્વાનમાં, ગણાય દમવિણ તેય. ગમે તેટલા ગુણે કોઈ માણસ ધરાવતે હોય પણ જે તેનામાં પારકાના દો. બોલવાની ટેવ હોય તો તે મત્સરીને વિદ્વાન પુરૂ પરાળ ( ક્રેતરાં ની પેઠે તદ્દ નિર્માત જ ગણે છે. जो परदोसे गिण्डइ, संतामंते वि दुठभाव गं; सो अपाणं बंधई, पावेण निरत्थएगावि--१० દુષ્ટ ભાવથી જે છતા, અછતા દોષ રહે; અર્થ વિણ એ આતમાં, પાપયુક્ત થશે જ. દુ:ટ ભાવથી જે જીવ પારકા પ્રસિધ્ધ કે અપ્રસિધ્ધ દે જુએ છે તે નાહ પિતાના આત્માને પાપી બનાવે છે. तं नियमा मुत्तव्वं, जत्तो उपजए कसापग्गी; तं वत्थु धारिजा, जेणो वसमो कसायाणं-११ કષાય અગ્નિ ઉદયનાં, તજવાં કૃત્ય ખચિત; દબે કષાયે જે થકી, ગ્રહણ કરો તે નિત. જેથી કષાય અગ્નિ ઉત્પન્ન થાય તેવું દરેક કામ ખચિત તજી દેવું અને જેથી કષાયે દબાઈ જાય તેવાં દરેક કામ કરવાં. जइ इच्छह गुरुपत्तं, तिहुयण सज्झमि अपणो नियमा; ना सव्व पयत्तेणं, परदोस बिवज्जणं कुणह-१२ ખરી પ્રભુતા પામવા, ઇરછે જે પ્રિયભાઈ; પરનિંદા પુરતી તજે, કરી સમસ્ત ઉપાયજો લેકમાં જે મોટાઈ મેળવવાની ખરી ઈચ્છા હોય તો હે જીવ! પારકા દેશે જોઈ તેની નિંદા કરવાનું, બની શકતા સઘળા પ્રયત્ન કરીને તું છોડી દે. વટ્ટી સંખના, રક્ષા કોઇ; उत्तम उत्तम उत्तम, मज्झिम भावा य सम्बेसि-१३
SR No.536506
Book TitleJain Shwetambar Conference Herald 1910 Book 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1910
Total Pages422
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy