Book Title: Bhakti Margnu Rahasya
Author(s): Bhogilal G Sheth
Publisher: Shreyas Pracharak Sabha
Catalog link: https://jainqq.org/explore/005516/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ - ભક્તિ માર્ગનું રહસ્ય જો ગલાલ ગિ. હો ઠ dained ca tunteitalyanale - For Personal 8 Private se Only Page #2 -------------------------------------------------------------------------- ________________ ભક્તિમાર્ગનું રહસ્ય SNS - --- g/ લેખકઃ લેગીલાલ ગિ. શેઠ For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક અને પ્રાપ્તિસ્થાન શ્રેયસ પ્રચારક સભાના ટ્રસ્ટીઓ વતી શ્રી જે.બી. મોદી, પ્રમુખ ૩૫, મોરવી ઘઉસ, ડૉ. સુંદરલાલ બહલ પથ, ગોવા સ્ટ્રીટ, ફોર્ટ, મુંબઈ - ૪૦૦૦૦૧. ફોન - ૨૨ ૬૧ ૨૪૫૪ અન્ય પ્રાપ્તિ સ્થાન કિરીટભાઈ સંઘવી શ્રેયસ, ૫૦-બી સ્થા. જૈન સોસાયટી, નારણપુરા રેલવે ક્રોસિંગ પાસે, વાડજ અમદાવાદ - ૩૮૦૦૧૩ ફોન : ૨૭૫૫ ૨૭૫૭, ૨૭૫૫ ૨૨૫ ૬ ગીરીશ છોટાલાલ ભીમાણી બી-૨, સિદ્ધાંત, શ્રોફ રોડ, શારદાબાગ સામે, રાજકોટ - ૩૬૦ ૦૦૧. ફોન : (ધર) : ૫૫૨૬૮૨૧ (દુકાન) ૨૨૨૭૩૫૦ નૂતન આવૃતિ ઈ.સ. ૨૦૦૬ વિ. સ. ૨૦૬ ૨ અમર પ્રીંટસ ૩૯, પોલીસ કોર્ટ લેના હેન્ડલુમાઉસ, ફોર્ટ, મુંબઈ ૪૦૦૦૦૧. For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ ૦૦૦૦૦ ooooooooooooooooo ? શાશ્વત ધર્મ જયવંત વ! ? con શ્રીમત વીતરાગ ભગવતેએ નિશ્ચિતાર્થ કરેલે એ અચિંત્ય ચિંતામણિસ્વરૂપ, પરમ હિતકારી, પરમ અદ્દભુત, સર્વ દુઃખને નિસંશય આત્યંતિક ક્ષય કરનાર, પરમ અમૃતસ્વરૂપ એ સર્વોત્કૃષ્ટ શાશ્વત ધર્મ જયવંત વ! ત્રિકાળ જ્યવંત વર્તે ! સ હ –ીમદ્ રાજર્ષક :: I For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ ન મ કાર सरसशांति सुधारससागरं, शुचितरं गुणरत्नमहाकरम् । भविकपंकज बोधदिवाकर, प्रतिदिन प्रणमामि जिनेश्वरम् ॥ –શ્રી ગુણરત્નસૂરી સરસ શાંત સુધારસના સાગર, અતિ પવિત્ર ગુણરૂપી રત્નના મહાનિધિ તથા ભવ્ય જીવરૂપ કમળને વિકસ્વર કરવા માટે દિવાકર (સૂર્ય) સમાન શ્રી જિનેશ્વરદેવને હું પ્રતિદિન નમસ્કાર કરૂં છું. अन्यथा शरणं नास्ति, स्वमेव शरणं मम ।। तस्मात्कारुण्यभावेन, रक्ष रक्ष जिनेश्वरम् ।। હે જિનેશ્વર ભગવાન! તું જ એક મને શરણ છે, તારું સ્વરુપે જ એક શરણ છે, તારા વિના બીજું કે મારે શરણ નથી. તેથી કરુણાભાવથી મારું રક્ષણ કર, રક્ષણ કર ! - SS S ? છે . ' For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ શ્રાણિક શાશ્વત ધર્મ જયવંત વર્તે નમસ્કાર .. સમર્પણ પ્રસ્તાવના ૮ + ૮ % હૈ - ટ પ્રકરણ : મારા ભગવાન કેવા રૂડા છે ! ‘ભગ’ શબ્દના અર્થ ... ભગવાનના પ્રેમીની વિચારધારા ભગવાનની ભક્તિનું સ્વરૂપ ભક્તિનાં સાધનો અને પ્રાર્થનાક્રમ ભગવાનને ભક્તની વિનંતિ ભગવાનરૂપ સત્પરૂષનું માહાસ્ય ... ભગવાનના ભક્તનું આત્મસંબોધન... ભક્તનાં વિચાર-પુ .... - ભગવાનના ભક્તની સાધના ... મરણ–મંત્રો • પરિશિષ્ટ : શ્રીમદ્ રાજચંદ્રઃ પદે ૧૨૭ ૧૫૩ ૧૭૧. ૧૮૭ ૨૦૫ ૨૩૭ २४५ For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ આમોપકારી પરમ કૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રજીનાં પવિત્ર થરણકમળમાં... હું સમર્પણું * * * આપે પરમ ઉપકાર કરી આપનાં અમૃતતુલ્ય વચનથી વીતરાગધર્મમાં દઢ શ્રદ્ધા કરાવી, માર્ગદર્શન આપ્યું, સત્સંગનું અપૂર્વ માહાસ્ય સમજાવ્યું, આત્મ પ્રેરણા બળનું દાન કરી આત્મદશા વધારવાની તીવ્ર જિજ્ઞાસા જગાડી, તે ઉપકારને બદલે વાળી શકાય તેમ નથી. તેથી હું આપને અત્યંત ભક્તિથી નમસ્કાર કરી આ લઘુ ગ્રંથ આપનાં પવિત્ર ચરણકમળમાં સમર્પણ કરીને કૃતાર્થતા અનુભવું છું. લિ. સંતચરણે પાસક, ભેગીલાલ ગિ. રોડ For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ આ લઘુ કૃતિના સર્જનમાં પ્રેરણા આપનાર પરમ આત્મજ્ઞાની શાંતમૂતિ શ્રીમદ્ રાજચંદ્રજીનાં વચને, તથા તેમને આધ્યાત્મિક રહસ્યયુક્ત બેધ ખૂબ ઉપકારી થયેલ છે. તે ઉપકાર માટે આ આત્મા તેમને અત્યંત વિનયભક્તિ સહ વંદન કરી સંતેષ અનુભવે છે. આ ગ્રંથમાં ભક્તિમાર્ગનું માહાસ્ય બતાવવાને અને ભક્તિનું રહસ્ય પ્રગટ કરવાને અ૫ પ્રયાસ કર્યો છે. તેમાં ભક્તિમાર્ગને પ્રાધાન્ય પદ આપી, જ્ઞાનમાર્ગને ગૌણતામાં રાખેલ છે. તેથી જ્ઞાનમાર્ગને નિષેધ કરવાને કે અપલાપ કરવાને કઈ જ હેતુ નથી એમ સુજ્ઞ વાંચકે યથાયોગ્ય સમજવું. મતલબ કે ભક્તિમાર્ગની યથાર્થ સાધનાથી જ્ઞાનમાર્ગ પર જિજ્ઞાસુ વિચારકે આવવાનું છે. કેમકે ભક્તિ એ જ્ઞાનને હેતુ છે, જ્ઞાન મેક્ષને હેતુ છે, ક્ષમાર્ગ પામવાને હેતુ છે. - આધ્યાત્મિક વિકાસ સાધવાની જેને સાચી જિજ્ઞાસા છે, તેણે તે પિતાની પ્રાથમિક ભૂમિકામાં સદ્દગુરુદ્વારા ભગવાનના સ્વરૂપને ઓળખી તેમનાં લકત્તર ઉત્તમોત્તમ ગુણેને સમાજમાં લઈ એળખી, તેમાં અંતરથી પ્રેમ લાવી, શ્રદ્ધા કરી ભક્તિમાં જોડાવું અને બને તેટલું પ્રેમભક્તિનું આરાધન કરી ભગવાનનાં ઉપકારી વચનેના હાર્દને સમજી હૃદયમાં ઉતારવા. પરમકૃપાળુ For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્રજીએ પણ કહ્યું છે કે-“સપુરુષને વિષે, તેનાં વચનને વિષે, તે વચનના આશયને વિષે પ્રીતિ-ભક્તિ થાય નહીં ત્યાં સુધી આત્મવિચાર પણ જીવમાં ઉદય આવવા એગ્ય નથી.” (પત્રાંક પર૨); માટે જિજ્ઞાસુ જીવે જ્ઞાની પુરુષની પ્રીતિભક્તિપૂર્વક તેમની આજ્ઞાભક્તિનું યથાર્થ આરાધન કરવું કે જેથી તે દ્વારા કેઈ ધન્ય પળે પરાભક્તિની–પરમાત્મસ્વરૂપની પ્રાપ્તિ થાય. મુમુક્ષુ જીવનું લક્ષ તે જ હોવું જોઈએ, મતલબ કે પ્રથમ ભેદભક્તિનાં આરાધનથી અભેદભક્તિ કે જેમાં આત્મા ને પરમાત્માની એક્તાને અનુભવ છે તેની સિદ્ધિ થાય છે. ભક્તિમાર્ગ સહેલે છે, સરળ છે, સુગમ છે. કેઈ પણ ભવ્ય તેનું આનંદથી આરાધના કરી શકે છે. તેમાં ખાસ કઈ મુશ્કેલી નથી, કઠિનતા નથી, દોષે ઉત્પન્ન થવાની સંભવિ. તતા નથી. ભક્તિમાર્ગને યથાર્થ સાધક આત્મિક વિકાસ ઝડપી ગતિથી સાધી શકે છે અને પિતાની આત્મદશા જલદી ઊંચી લાવી શકે છે. તેનામાં સ્વચ્છેદાદિ દે શીવ્ર તાએ ટળી જઈ, નમ્રતા, લઘુતા, સરળતા, સમતા આદિ ગુણે પ્રગટ થાય છે. આત્મા કમળ, નિર્મળ ને પવિત્ર થતું જાય છે. માત્ર ભક્તિનું રહસ્ય સમજાવું જોઈએ. એ ભક્તિ ઉત્તરોત્તર વર્ધમાન થતી થતી પરાભક્તિની છેવટની હદ સુધી પહોંચે છે અને ત્યારે આત્મા પરમાત્મરૂપ થાય છે. આમાં અને પરમાત્માને ભેદ મટે છે. પવિત્ર જૈનદર્શન અનુસાર આ ચોથા ગુણસ્થાનથી માંડી સાતમા ગુણસ્થાનની ભૂમિકા છે. For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ ચેથે અલ્પ બે ધન પ્રકાશ છે, પાંચમે છટ્ટે તેથી વિશેષ છે, સાતમે વિશેષ વિશેષ સ્પષ્ટ પ્રત્યક્ષ-અત્યંત પ્રત્યક્ષ અનુભવ છે. અ૫ થડે પણ પ્રકાશ તે પ્રકાશ, અંધકારના ગમે તેટલા પ્રકાર કરીએ તેમાંથી પ્રકાશનું એક કિરણ પણ નહીં નીકળે, માટે જ કહ્યું કે, એક ચીનગારી માત્ર કર્મરૂપી ઘાસની ગંજીને બાળી નાંખવા સમર્થ છે, તેમ અલ્પ પણ સમ્યફ બોધ અંગે સમજવું. સમ્યગદર્શનને કેઈ અપૂર્વ અલૌકિક પ્રભાવ છે, તે ભક્તિમાર્ગના યથાર્થ આરાધનથી સુગમતાએ પ્રાપ્ય છે. કેમકે જ્ઞાનમાર્ગ દુરારાધ્ય છે. આટલું પ્રસંગે ચિત. આ સ્થળે પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રજીના ભક્તિમાર્ગ સંબંધી ટકેલ્કીર્ણ વચને જોઈએ— ભગવત્ મુક્તિ આપવામાં કૃપણું નથી, પણ ભક્તિ આપવામાં કૃપણ છે.”—પત્રક ૨૮૩ “ઘણા ઘણા પ્રકારથી મનન કરતાં અમારો દઢ નિશ્ચય છે કે ભક્તિ એ સર્વોપરી માર્ગ છે, અને તે પુરુષના ચરણ સમીપ થાય. તે ક્ષણવારમાં મેક્ષ કરી દે તે પદાર્થ છે.”—પત્રક ૨૦૧ • પ્રભુભક્તિમાં જેમ બને તેમ તત્પર રહેવું, મેક્ષને એ ધુરંધર માર્ગ મને લાગ્યો છે. ગમે તે મનથી પણ સ્થિર થઈને બેસી પ્રભુભક્તિ અવશ્ય કરવી યોગ્ય છે. મનની સ્થિરતા થવાનો મુખ્ય ઉપાય હમણા તે પ્રભુભક્તિ સમજે, આગળ પણ તે અને તેવું જ છે.”-પત્રક ૩૮૦ For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ - “શુદ્ધ ચિદાનંદસ્વરૂપ, અનંત સિહની ભક્તિથી તેમજ સર્વ દૂષણરહિત, કર્મમલરહિત, મુક્ત, નિરાગી, સકળ ભય રહિત, સર્વજ્ઞ, સર્વદશી જિનેશ્વર ભગવાનની ભક્તિથી આત્મશક્તિ પ્રકાશ પામે છેદર્પણ હાથમાં લેતાં જેમ મુખાકૃતિનું ભાન થાય છે, તેમ સિદ્ધ કે જિનેશ્વર સ્વરૂપનાં ચિંતવનરૂપ દર્પણથી આત્મસ્વરૂપનું ભાન થાય છે. તેમના ઉપકારને લીધે પણ તેઓની ભક્તિ અવશ્ય કરવી જોઈએ. વળી તેઓના પુરુષાર્થનું સ્મરણ થતાં પણ શુભ વૃત્તિઓને ઉદય થાય છે, જેમ જેમ શ્રી જિનના સ્વરૂપમાં વૃત્તિ લય પામે છે, તેમ તેમ પરમ શાંતિ પ્રગટે છે. ઈ.” –મોક્ષમાળા શિક્ષાપાઠ ૧૩-૧૪ “ભક્તિ જ્ઞાનને હેતુ છે, જ્ઞાન મેક્ષને હેતુ છે.” –પત્રક ૫૩૦ “શુભ શીતળતામય છાંય રહી, મનવાંછિત જ્યાં ફળપંક્તિ કહી, જિનભક્તિ ગ્રહે તકલ્પ અહે, ભજીને ભગવંત ભવંત લો.” પ્રભુભક્તિ ત્યાં ઉત્તમ જ્ઞાન, પ્રભુ મેળવવા ગુરુ ભગવાન.” “જ્ઞાનમાર્ગ દુરારાધ્ય છેઃ પરમાવગાઢ દશા પામ્યા પહેલા તે ભાગે પડવાનાં ઘણું સ્થાનક છે. સંદેહ, વિકલ્પ, સ્વચ્છંદતા, અતિ પરિણામીપણું એ આદિ કારણે વારંવાર જીવને તે માર્ગે પડવાના હેતુઓ થાય છે, અથવા ઊધ્વ ભૂમિકા પ્રાપ્ત થવા દેતા નથી. For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ કિયા માર્ગે અસદુ અભિમાન, વ્યવહાર આગ્રહ, સિદ્ધિમેહ, પૂજાસત્કારાદિ યોગ, અને દૈહિક ક્રિયામાં આત્મનિષ્ઠાદિ દોષને સંભવ રહ્યો છે. કેઈક મહાત્માને બાદ કરતાં ઘણું વિચારવાન જીએ ભક્તિમાર્ગને તે જ કારણેથી આશ્રય કર્યો છે અને આજ્ઞા શ્રિતપણું અથવા પરમ પુરુષ-સદ્દગુરૂને વિષે સર્વોપણ શિરસાવંદ્ય દીઠું છે અને તેમ જ વર્યા છે.”—પત્રાંક ૬૯૩ આ બધાં વચને અતિ સ્પષ્ટ અને સ્વયં પ્રકાશિત છે, તેથી તે સંબંધે કાંઈ વધુ કહેવાની આવશ્યકતા રહેતી નથી. આ સંસાર દુઃખને સમુદ્ર છે, તેમાં સુખ તે શું, સુખની છાયા સરખીયે નથી, એવું જેને સપુરુષના અનુગ્રહ લક્ષ થયું છે, અને તેથી તેનાથી છૂટવાની કામને ઉત્પન્ન થઈ છે અને પિતાના સહજ અનંત અવ્યાબાધ આત્મિક સુખવાળા આત્માની શુદ્ધ સ્વરૂપે પ્રાપ્તિ કરવાની જિજ્ઞાસા થઈ છે, તેણે તે સર્વોત્તમ ભક્તિમાર્ગને આશ્રય કરવો ઘટે છે. ભક્તિ એ જ્ઞાનને હેતુ છે એટલે ભક્તિના પ્રભાવથી શાસ્ત્રમાં નથી, સાંભળવામાં નથી એવું રહસ્યભૂત જ્ઞાન પ્રગટ થાય છે, તેના બળથી ભેદના ભેદ ખુલ્લાં થતા જઈ સમજાતા જાય છે. તેથી તે પરમ શાસ્ત્રજ્ઞ, અનેક ઉત્તમ જંથેના પ્રણેતા પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ પિતાની એક કૃતિમાં પ્રકાશે છે કે – For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ सारमेतन्मया लब्धं श्रुताब्धेरवगाहनात् । भक्तिभागवती बीज परमानंदसंपदाम् ।। મેં કૃતસાગરનું અવગાહન કર્યું તે તેમાંથી મને એટલે જ સાર મળે કે, ભગવાનની ભક્તિ એ જ પરમાનંદ - સંપદાઓનું બીજ છે. મુક્તિથી અધિક તુંજ ભક્તિ મુજ મન વસી.ઈ. –શ્રી ૪૦ જિન સ્તવન, ઉ. શ્રી યશોવિજય આ ઉપરથી ભક્તિમાર્ગનું માહાસ્ય સમજી શકાય તેમ છે. ભક્તિ એ મુખ્ય પણે આજ્ઞાના આરાધનની અપેક્ષા રાખે છે ને “આજ્ઞાનું આરાધન એ જ ધર્મ, આજ્ઞાનું આરાધન એ જ તપ.” “સTTઘમો માળા તવો' એ શાસ્ત્રવચન છે. આત્મજ્ઞાની શ્રીમદ્ રાજચંદ્રજી પણ એ જ હેતુને જણાવતાં સમસ્ત દ્વાદશાંગીનાં સારભૂત વચને પ્રકાશે છે કે “સર્વ દુઃખથી મુક્ત થવાને અભિપ્રાય જેને થયે હોય તે પુરુષે આત્માને ગવેષ, અને આત્મા ગવેષ હોય તેણે યમ-નિયમાદિક સર્વ સાધનને આગ્રહ અપ્રધાન કરી સતસંગને ગવેષ તેમ જ ઉપાસ. સત્સંગની ઉપાસના કરવી હોય તેણે સંસારને ઉપાસવાને આત્મભાવ સર્વથા ત્યાગ. પિતાના સર્વ અભિપ્રાયને ત્યાગ કરી પિતાની સર્વ શક્તિએ તે સત્સંગની આજ્ઞાને ઉપાસવી. તીર્થકર એમ કહે છે કે જે For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ કઈ તે આજ્ઞા ઉપાસે છે તે અવશ્ય સત્સંગને ઉપાસે છે, એમ જે સત્સંગને ઉપાસે છે તે અવશ્ય આત્માને ઉપાસે છે, અને આત્માને ઉપાસનાર સર્વ દુઃખથી મુક્ત થાય છે.” " (દ્વાદશાંગીનું સળંગ સત્ર). “સ્વરૂપલક્ષે જિન આજ્ઞા આધીન જે.” સ્વસ્વરૂપના લક્ષપૂર્વક ભ૦ જિનની આજ્ઞાનું આરાધન અથવા જ્ઞાની પુરુષની આજ્ઞાનું આરાધન એ જ ધર્મ ને એ જ તપ. “આણાએ ધો”નું રહસ્ય એ જ છે તથા ભક્તિમાર્ગનું રહસ્ય પણ એ જ છે. એમાં યમ નિયમાદિક સર્વ સાધને સમાવેશ પામી જાય છે. ઉપરોક્ત ભાવ બતાવવા માટે ગાદિ વિષયે પર અનેક ગ્રંથ રચનાર બહુશ્રુત ગુસરહસ્યના દર્શક મહર્ષિ હરિભાચાર્યજી સ્વરચિત “અષ્ટક' ગ્રંથમાં જણાવે છે કે – 'यस्य चाराधनोपायः सदाज्ञानाभ्यास एव हि । यथाशक्ति विधानेन नियमात्स फलप्रदः ।। अ हिं सा सत्य म स्ते यं ब्रह्म चर्य म संग ता। गुरूभक्तिस्तपो ज्ञान सत्पुष्पाणि चचक्षते ॥' અર્થાત–પ્રભુની આરાધનાને શ્રેષ્ઠ ઉપાય તેની આજ્ઞાન આરાધન નિત્ય કરવું એ જ છે. આરાધન યથાશક્તિ વિધાનથી નિશ્ચયે ફળદાયી થાય છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ અસંગતા, સદ્ગરુભક્તિ, તપ, જ્ઞાન એ રૂપી સપુષ્પથી તે મુમુક્ષુ ભગવાનની પૂજા કરે છે. વળી એજ આશય પ્રદશિત કરનાર શ્રીમદ્ રાજયંછનાં વચને આ સ્થળે ઉતારીએ છીએ. તેઓશ્રી પત્રાંક ૮૫૫માં જણાવે છે કે – “પરમ પુરુષની મુખ્ય ભક્તિ, ઉત્તરોત્તર ગુણની વૃદ્ધિ થાય એવા સદ્વર્તનથી પ્રાપ્ત થાય છે, ચરણપ્રતિપત્તિ (શુદ્ધ આચરણની ઉપાસના) રૂપ સદ્વર્તન જ્ઞાનીની મુખ્ય આજ્ઞા છે, જે આજ્ઞા પરમ પુરુષની મુખ્ય ભક્તિ છે.” - અત્રે “શુદ્ધ” શબ્દને પ્રવેગ થયેલ હોવાથી સમ્યગદર્શનપૂર્વક અહિંસાદિ સદ્વર્તન સમજવા ગ્ય. “ચરણપ્રતિપત્તિ ની સિદ્ધિ ત્યારે જ થાય છે. મહર્ષિ હરિભદ્રા ચાર્યજીનાં વચમાં “જ્ઞાન” અને “અસંગતા” શબ્દથી પણ એજ આશય નીકળે છે. યથા શક્ષ્ય સિદ્ધ જળક્ષ્ય સિદ્ધિ આત્મદ્રવ્યની સિદ્ધિ થયે ચારિત્રની સિદ્ધિ-ચારિત્રની સભ્યતા. આ ઉપરથી ભક્તિનું માહાસ્ય અને રહસ્ય, તેને ઉત્તરોત્તર વિકાસક્રમ સમજાશે. ભક્તિનું ફળ બતાવવા શામાં કહ્યું છે કે तद्वत्तोर्थकरान्ये त्रिभुवनभावप्रभावकान् भक्त्या। समुपाश्रिता जनास्ते भवशीतमपास्य यान्ति शिवम् ॥ .. અર્થાત-“તેની જેમ ત્રણે ભુવનના ભાવેને પ્રગટ For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૫ કરનાર શ્રી તીર્થકરોને જેઓ ભકિતપૂર્વક આશ્રય કરે છે, તેઓ ભવરૂપી શીતને દૂર કરી મોક્ષને પામે છે.” શીત' શબ્દ અને “તાપ” અર્થમાં સમજાય છે. ભવરૂપી તાપ” भतीए ज़िणवराणां खिज्जति पुव्वसंचिय कम्मा। गुणपगरिसबहुमाणो कम्मणदवाणलो जेण ।। અર્થાત -શ્રી જિનેશ્વરની ભક્તિથી પૂર્વે ઉપાર્જન કરેલા કર્મો નાશ પામે છે. કારણ કે ગુણપ્રકર્ષનું બહુમાન એ કર્મરૂપી વનને બાળવા માટે દાવાનળ સમાન છે. ' ગ્રંથ છાપવાનું કામ ભાવનગર, સાધના મુદ્રણાલયવાળા શ્રી ગીરધરભાઈ કુલચંદ શાહે ખૂબ કાળજીપૂર્વક અને ઉલ્લસિત ભાવથી કરેલ છે તે માટે તેમને પણ આભાર માનવાનું ઉચિત સમજીએ છીએ. મુદ્રણ અંગે કોઈ ભૂલ રહી જવા પામેલ હોય તે સુ વાંચકે સુધારી લઈ વાંચવા વિનતિ છે. સ પુરુષનું પોગી જીવનું કલ્યાણ કરે ? ૪, મેરબી હાઉસ ગોવા સ્ટ્રીટ, મુંબઇ-૧ તા. ૧૧-૭-૧૯૭૬ સંતચરણોપાસક ભોગીલાલ ગિ. શેઠ.. For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ જિનભક્તિ–પ્રયોજન “જિનપદ નિજપદ એકતા, ભેદભાવ નહીં કાંઈ લક્ષ થવાને તેહને, કહાં શાસ્ત્ર સુખદાયિ.” –શ્રીમદ્ રાજચંદ્રજી શ્રી જિન ભગવાનનું જેવું શુદ્ધ આત્મસ્વરુપ છે, તેવું જ શુદ્ધ નિશ્ચયનયની દષ્ટિએ આ આત્માનું મૂળ સ્વરૂપે છે. માત્ર કર્મ–ઉપાધિકૃત-પાધિક ભેદ છે, પણ મૂળ સ્વરુપદષ્ટિથી તે બન્નેમાં કંઈ પણ ભેદ નથી. જેવું “અનંત સુખ સ્વરુપ” તે જિનપદ છે, તેવું જ “મુળ શુદ્ધ તે આત્મપદ છે? આ જિનપદ અને નિજ પદની એક્તા છે, એ લક્ષ થવાને માટે જ સુખદાયક એવા સર્વ શાસ્ત્રનું નિરૂપણ છે અને એ જ આ ભક્તિનું પ્રાજન છે. ઇએ છે જે જગીજન, અનંત સુખસ્વરુપ; મૂળ શુદ્ધ તે આત્મપદ, સંગી જિનસ્વરુપ.” –શ્રીમદ્ રાજચંદ્રજી - - - - - For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ મા રી ભ ગ વાન કેવા રૂડા છે! અહો આશ્ચર્ય ! પરમ આશ્ચર્ય ! For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ હે પ્રભુ! આ ૫ ના ઉપકા ૨ અનંત છે. એ ઉપકારનો બદલો કેમ વાળી શકાય? ઉપકાર માટે ફરી ફરી વારંવાર વંદન કરૂં છું. દુઃખાર્તા અને શોકાર્ત એવા આ સંસારના સ્વરૂપનું પ્રત્ય રવરૂપે દર્શન કરી, સંસારમાં રહીને સંસારરોગ મટાડવાની અદ્વિતીય અને અમોધ ઔષધિની શોધ કરી સંસારનો છેદ કર્યો તથા જીવના કલ્યાણ અર્થે પરમ ઉદારતાથી પરમ ઔષધિ પ્રકાશિત કરી, શાશ્વત સુખને શાશ્વત માર્ગ સર્વ કાળને માટે ખુલ્લું મૂકતા ગયા, એવા ધીર વીર તીર્થકર વીતરાગ પ્રભુજીને અત્યંત ભક્તિથી ત્રિકાળ વંદન હે ! સમય સમયના વંદન હે! . For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ W 7 . UJJU મારા ભગવાન કેવા રૂડા છે! અહે, આશ્ચર્ય, પરમ આશ્ચર્ય ! હે પ્રભુ, આપ. પરમ શુદ્ધ છે, પરમ બુદ્ધ છે, પરમ જ્ઞાની છે, પરમ દશી છે; પરમ સુખી છે, પરમ આનંદી છે. પરમ શાંત છે, પરમ કાંત છે, પરમ શીતળ છે, પરમ વિમળ છે; પરમ સૌમ્ય છે, પરમ શીત છે. પરમ પીર છેપરમ વીર છે, પરમ ગંભીર છે, પરમ ઉદાર છે, પરમ ગુરુ છે, પરમ વિદ્ય છે. For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ ભક્તિમાર્ગનું રહસ્ય પરમ નિરાગી છે, પરમ નિર્મોહી છે, પરમ નિરીહ છે, પરમ નિમમ છે; પરમ નિમાની છે, પરમ નિમયી છે, પરમ નિર્લોભી છે, પરમ નિર્વિકારી છે. પરમ ક્ષમાવંત છે, પરમ વિનમ્ર છે, પરમ સરળ છે, પરમ સંતેષી છે; પરમ નિઃસ્પૃહ છે, પરમ નિર્ભય છે. પરમ પિતા છે, પરમ ભ્રાતા છે, પરમ ત્રાતા છે, પરમ રક્ષાકર્તા છે; પરમ મિત્ર છે, પરમ સખા છે, પરમ બંધવ છે, પરમ સનેહી છો. પરમ વૈર્યવંત છે, પરમ વીર્યવંત છે; પરમ વૈરાગી છે, પરમ શુક્લધ્યાની છે. એવા.. જિજ્ઞાસુ જેના પરમ પૂજ્ય, પરમ સેવ્ય, પરમ ઉપાસ્ય, પરમ આરાધ્ય, For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ મારા ભગવાન કેવા રૂડા છે ! પરમ ધ્યેયરૂપ પરમ ઈષ્ટ, પરમ મિષ્ટ, પરમ વલ્લભ, પરમ વાલેસરી; પરમ મેહન, પરમ સહન, પરમ નાથ, પરમ સાથ પરમ વંદન, પરમ વંદન. એવા મોક્ષમાર્ગના નેતા, કર્મદળના ભેરા; ‘તના જ્ઞાતા, કેવળસુખના દાતા; અભયદાન દાતા. કર્મના કાળ, કર્મના શત્રુ, કર્મના સંહારક, કર્મના વિનાશક કર્મના દાહક, કર્મના મારક. એવા ભવ્ય જીવના હદયના નવસરહાર, કરૂણાના સાગર, સમતાના અગર ક્ષમાના સમુદ્ર, શાંતિના ઉદધિ. For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ ભક્તિમાર્ગનું રહસ્ય વાણીના પદ્મસરોવર, જિનશાસનના શણગાર. અમૃતના સાગર, પીયૂષના ભંડાર, સુધારસ ભેગી, આનંદરસ ભેગી. આ ત્મા રે મી, આત્મ વિશ્રામી; આત્મપરિણામી. એવા... ગુણ સમૂહના ભંડાર, પ્રકાશનો કરનાર, દિવ્ય તેજપુંજના ઘd, સર્વ તિમિરjજના હત્ત. અનાથના નાથ, અસહાયના સાથ, અશરણના શરણ, વિદ્ગોના હરણ તરણ તારણ, મરણ મારણ For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ મારા ભગવાન કેવા રૂડા છે ! એવા અનંત અનંત અનુપમેય, લે કે ત્તર ગુણોના ધારક સહજાન્મસ્વરૂપ પરમ ગુરુ, વી ત ર ગ ૫ ૨ મા મા. ચૈતન્ય ઘન પ્રભુ, તિસ્વરૂપ વિભુ, અનંત ઐશ્વર્યના ધણું, રત્નત્રયના મુકુટમણિ એવા... મુક્તિસુંદરીના વરરાજા, ગણધરપ્રભુના ગુરુરાજ, ચેસઠ ઈદ્રોથી પૂજનિક, વંદનિક, અર્ચનિક; શ્રી દેવાધિદેવ, દેવદેવેશ્વર નાથ! શ્રી તીર્થકર મહાપ્રભુજીને અત્યંત અત્યંત પૂર્ણ વિનય સહ ભક્તિથી ત્રિકાળ ત્રિવિધ વંદન હે! વંદન હે અમયાત્મક નમસ્કાર હે! નમસ્કાર હે ! For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ ભક્તિમાર્ગનું રહસ્ય હે ભગવાન! આપના એકેક ગુણનો વિસ્તાર અનંત છે. આપના એવા અનુપમ, અદ્ભુત, આશ્ચર્યકારક, વિસ્મયકારક, અચિંત્ય, કલ્પનાતીત, વચનાતીત, વચનઅગોચર, ઈન્દ્રિય-અગોચર, બુદ્ધિ-અગોચર અનંત અનંત ગુણાતું હું પામર શું વર્ણન કરી શકું? અનંત શક્તિને હીનબુદ્ધિ કેવી રીતે ન્યાય આપી શકે? માત્ર સ્વલ્પ મતિથી યથાશક્તિ કહેવાના ભાવ કર્યો છે. તેમાં રહેલી ત્રુટિઓ, ક્ષતિઓ, ભૂલે, દેની આત્મભાવે ક્ષમા ચાહું છું. હે પ્રભુ! આપના એકેક ગુણને વિસ્તાર અનંત છે, અપાર છે, અદ્ભુત છે. - એ સર્વ ગુણોની પ્રાપ્તિ અર્થ, આત્મદશા પરમ ઉજવળ થવા માટે સ્વ કલ્યા ણ ના ઉત્કૃષ્ટ હેતુએ, એર્વોત્કૃષ્ટ શુદ્ધિ અને સિદ્ધિ માટે. હે ભગવંત! આપના અચિંત્ય દ્રવ્યની પૂર્ણ શુદ્ધિરૂપ લોકેત્તર ગુણનું સ્મરણ કરૂં છું, ચિંતન કરૂં છું, સન્માન For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ મારા ભગવાન કેવા રૂડા છે! કરૂં છું, સત્કાર કરું છું, બહુમાન કરૂં છું. આપના એકેક ગુણને પૂર્ણ પ્રેમથી, પૂર્ણ ભાવથી, પૂર્ણ સ્નેહથી, અહો અહે ભાવથી વંદન કરું છું, પ્રણામ કરું છું, નમસ્કાર કરૂં છું. હદયના શુદ્ધ ભાવથી, અંતરના ઉલ્લાસથી, અંતઃકરણના એકાગ્ર પરિણામથી આપના પ્રત્યેક ગુણનું સ્તવન કરૂં છું, કીર્તન કરું છું, પૂજન કરૂં છું, અર્ચન કરૂં છું. હે ભગવાન ! અવિનય, આશાતના બદલ ક્ષમા ચાહું છું, હે પ્રભો! આપની તથા આપના કેઈ ગુણની જાણતાં અજાણતાં, પ્રમાદપણે, અનુપગપણે, ઉન્મત્ત પણે કે અશુભ યોગે કોઈ પણ પ્રકારની આશાતના, વિરાધના કરી અવિનય આદિ અપરાધ, દેષ કર્યા હોય, કરાવ્યા હોય, કરતા પ્રત્યે અનુમોદ્યા હોય તે તે સર્વેને આપની પાસે અનંત સિદ્ધ ભગવંત ને કેવળી ભગવંતની સાક્ષીએ બે હાથ જોડી, માન મિડી, મસ્તક નમાવી અતિ વિનમ્ર ને દીનભાવે પશ્ચાતાપપૂર્વક ખમાવું છું. આપની કૃપાથી મારા તે સર્વ દોષ ક્ષય થાઓ, ક્ષય થાઓ ! હે કૃપાનિધાન! આપની પરમ શાંત, પરમ કાંત, પરમ વીતરાગ, મુખસદ્રાનાં પવિત્ર દર્શન કરી આ અપવિત્ર નેત્રને પવિત્ર કરૂં છું. For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ ભક્તિમાર્ગનું રહસ્ય આપના ઉત્તમોત્તમ સર્વોત્કૃષ્ટ ગુણેનું શ્રવણ કરી આ અપવિત્ર કર્ણને પવિત્ર કરૂં છું. આપના અચિંત્ય, નિર્મળ ગુણેની અનુપમ સુવાસથી આ અપવિત્ર નાસિકાને પવિત્ર કરું છું.. આપના વચનાતીત સર્વોત્તમ ગુણનું સ્તવન કરી, પરમાર્થ રસને આસ્વાદ લઈ આ અપવિત્ર જીભને પવિત્ર કરૂં છું. આપના વચન–અગોચર ગુણેની શીતળતાથી આ અપવિત્ર ત્વચાને પવિત્ર કરૂં છું. તે સર્વ વડે અશાંત, મલિન અને સમયે સમયે પર ભાવમાં કુદકા મારતા અપવિત્ર મનને શાંત અને પવિત્ર કરૂં છું. અને તેથી કરીને આ આખા અપવિત્ર અને દુધ મારતા ભયંકર અશુચિમય મલિન દેહને પવિત્ર કરૂં છું અને આપના અદ્ભુત ગુણનું સ્મરણ કરી, દેહાત્મભાવથી પર થવાને ઉદ્યમી થઈ મારા આત્માને ઉજમાળ કરૂં છું. For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ મારા ભગવાન કેવા રૂડા છે ! અને ' હે કરૂણાના અખૂટ ભંડાર! છે તેમ કરવામાં પણ આપ શ્રીમદ્ ભગવંતની બેહદ કૃપા જ કારણભૂત છે, આપની કરૂણામય દષ્ટિ જ સહાયભૂત છે. તે અનુપમ કૃપાના કારણે હું, આપનું નાનું બાળક, આપને અત્યંત અત્યંત ઉપકાર માનું છું, આભાર માનું છું. અને, આપને પ્રણામ કરું છું. વંદન કરૂં છું. નમન કરૂં છું. For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ - ભક્તિમાર્ગનું રહસ્ય પૂરક વથનામૃત આત્મજાગૃતિપૂર્વક સામ્યભાવની પરાકાષ્ઠા સર્વ દ્રવ્યથી, સર્વ ક્ષેત્રથી, સર્વ કાળથી અને સર્વ ભાવથી જે સર્વ પ્રકારે અપ્રતિબંધ થઈ નિજરવરૂપમાં સ્થિત થયા તે પરમ પુરુષોને નમસ્કાર. દેહ પ્રત્યે જેવો વસ્ત્રને સંબંધ છે, તે આત્મા પ્રત્યે જેણે દેહને સંબંધ યથાતથ દીઠે છે, મ્યાન પ્રત્યે તરવારને જે સંબંધ છે તેવો દેહ પ્રત્યે જેણે આત્માનો સંબંધ દીઠે છે, અબદ્ધસ્પષ્ટ આત્મા જેણે અનુભવ્યો છે, તે મહાપુરુષોને જીવન અને મરણ બને સમાન છે. અજ્ઞાનથી અને સ્વસ્વરુપ પ્રત્યેના પ્રમાદથી આત્માને માત્ર મૃત્યુની બ્રાંતિ છે, તે જ ભ્રાંતિ નિવૃત્ત કરી શુદ્ધ ચૈતન્ય નિજઅનુભવ પ્રમાણમાં પરમ જાગ્રત થઈ જ્ઞાની સદાય નિર્ભય છે. એ જ વરુપના લક્ષથી સર્વ જીવ પ્રત્યે સમભાવ ઉત્પન્ન થાય છે. સર્વ પરદ્રવ્યથી વૃત્તિ બાવૃત્ત કરી આત્મા બકલેશ સમાધિને પામે છે. પરમ સુખસ્વરુપ, પરમેસ્કૃષ્ટ શાંત, શુદ્ધ ચેતન્ય સ્વરુપ સમાધિને સર્વ કાળને માટે પામ્યા તે ભગવંતને નમસ્કાર, તે પદમાં નિરંતર લક્ષv પ્રવાહ છે જેને તે પુરુષોને નમસ્કાર. –શ્રીમદ રાજચંદ્ર પત્રાંક, ૮૩૩ For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ ભગ શબ્દના અર્થ GU) - For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૪ પૂરક વચનામૃત સ'સારની અશરણુતા સમરત સંસાર મૃત્યુ આદિ ભયે અશરણુ છે તે શરણને હેતુ થાય એવું કલ્પવું તે મૃગજળ જેવું છે. વિચારી વિચારીને તીર્થંકર જેવાએ પણ તેથી નિવર્તવુ, છૂટવું એ જ ઉપાય શૅપ્યા છે. તે સંસારના મુખ્ય કારણ પ્રેમબ ંધન તથા દ્વેષધન સર્વ જ્ઞાનીએ સ્વીકાર્યાં છે. તેની મૂંઝવણે જીવને નિજવિચાર કરવાને અવકાશ પ્રાપ્ત થતા નથી, અથવા થાય એવા યેાગે તે બંધનના કારણથી આભવીય પ્રવર્તી શકતું નથી, અને તે સૌ પ્રમાદના હેતુ છે, અને તેવા પ્રમાદે લેશમાત્ર, સમયકાળ પશુ નિર્ણય રહેવું કે અજાગૃત રહેવું તે આ જીવનું અતિશય નિČળપણુ છે, અવિવેકતા છે, ભ્રાંતિ છે, અને ટાળતાં અત્યંત કઠણુ એવા મેાહ છે. પત્રાંક, ૫૬૬ · . * ભક્તિમાર્ગ નુ' રહસ્ય * જન્મ-જરા-મરણાદિ દુઃખે કરી સમરત સંસાર અશરણુ છે. સર્વ પ્રકારે જેણે તે સંસારની આસ્થા તજી તે જ આત્મસ્વભાવને પામ્યા છે અને નિર્ભય થયા છે. વિચાર વિના તે સ્થિતિ જીવને પ્રાપ્ત થઇ શકતી નથી, અને શંગના માહે પરાધીન એવા આ જીવને *વિચાર પ્રાપ્ત થવા દુર્લોભ છે. —શ્રીમદ્ રાજચંદ્ર * વિચાર=સ્વ–પરના વિવેક, જડ-ચેતનન બેનાન × For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ ભગ’ શબ્દના અર્થ ભગવાન અથવા ભગવંત એટલે “ભગવાળા ત્યાં ભગ શબ્દના ઘણું અર્થ થાય છે. માડશાન મહારથ થશો વૈરાગ વિતy . रुपवीर्य प्रयत्नेच्छा श्री धर्मे चर्य योनिषु ।।" આ ગાથાથી ભગ શબ્દના અર્થ (૧) અર્ક (૨) જ્ઞાન (૩) માહામ્ય (૪) યશ (૫) વૈરાગ્ય (૬) મુક્તિ (૭) રૂ૫ (૮) વીર્ય (૯) પ્રયત્ન (૧૦) ઇચ્છા (૧૧) શ્રી (૧૨) ધર્મ (૧૩) એશ્વર્ય અને (૧૪) નિ થાય છે, તેમાંથી પહેલે અને છેલ્લે (અર્ક તથા નિ) અર્થ છેડી બાકીનાં અર્થ જેમના સંબંધમાં રહ્યા છે તે ભગવાન કહેવાય છે. જ્ઞાન : કે હે શ્રી તીર્થંકર પ્રભુ! આપને ગર્ભવાસથી જ ત્રણ :નિર્મળ જ્ઞાન–મતિ, શ્રુત, અવધિ હોય છે, તે આપને અતિશય છે. આપ દીક્ષા અંગીકાર કરે છે ત્યારે ચોથું મન:પર્યવજ્ઞાન પ્રગટે છે અને આપ ચાર જ્ઞાનના ધર્તા થાઓ છે એ આશ્ચર્યકારક ઘટના છે. અને ત્યારપછી આપ For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ ભક્તિમાર્ગનું રહસ્ય ચાર ઘાતી કર્મોને સંપૂર્ણ ક્ષય કરે છે, ત્યારે અનંત પદાર્થો અને તેના પાને એક જ સમયમાં જાણવા દેખવાવાળું કેવળજ્ઞાન પ્રગટાવે છે તેથી આપનું સર્વજ્ઞ સર્વ દશીપણું સિદ્ધ થાય છે. એ આપ ભગવંતનું જ્ઞાન અમારૂં બહુમાન આકર્ષે છે. માહાસ્ય હે પ્રભુ! આપના માહાસ્યનું શું વર્ણન કરૂં? તે તે વર્ણનાતીત છે, છતાં હું પણ બતાવી–તે કહીને આત્મસંતોષ લઈ કૃતાર્થ થઉં છું. પ્રભુ! આપના બધા કલ્યાણક-ગર્ભમાં આવવું, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન અને સિદ્ધત્વ-પ્રભાવના અતિશયવાળા હેઈ તે સમયે સમસ્ત નારકી અને સ્થાવર જીવેને પણ એક સમયની શાતા ઉપજે છે. ઘોર અંધકારથી સદા વ્યાપ્ત એવા નરકમાં પણ એક સમય માટે પ્રકાશ પથરાય છે. એ આપને અતિશય બુદ્ધિગમ્ય કેમ થાય? હે પ્રભુ! આપ ગર્ભમાં આવતા પહેલાના છ માસે સાયિક સમકિતી એવા માતાપિતાની યશકીર્તિ તરફ ફેલાય છે અને સમૃદ્ધિની વૃદ્ધિ થાય છે. ગર્ભમાં પ્રવેશ કરે છે ત્યારથી તે આપના અત્યુત્તમ ઉચ્ચ કુળમાં જાણે ધન, વૈભવ, યશ આદિની વૃષ્ટિ થતી હોય તેમ જણાય છે For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ ‘ભગ’ શબ્દના અર્થ ૧૭ અને સાથે સાથે મારી, માહ મરી, ઉપદ્રવ, વિપ્લવ આદિને નાશ થઈ સુખને સૂર્ય ઊગી દેદીપ્યમાન થાય છે. અતિ વૃષ્ટિ અને અનાવૃષ્ટિ આપના આત્મતેજ સામે મુખ પણ બતાવી શકતા નથી. આપના પ્રભાવથી ઈન્દ્રોનાં આસને ચલાયમાન થાય છે ત્યારે ઈંદ્ર અવધિજ્ઞાનથી આપના કલ્યાણ કે જાણે, આપના વંદનને માટે હર્ષિત થઈ આવ-જા કરે છે અને મહત્સવ ઉજવે છે. હે પ્રભુ! આપનું માહામ્ય અચિંત્ય છે. આપને અમારા સમય સમયના વંદન હે! વંદન હે! યશ હે પ્રભુ! ગામમાં આવતાં જ આપને યશસૂર્ય પ્રકાશ આપવાનું શરૂ કરે છે અને આપની કીર્તિ ત્રણે લેકમાં પ્રસરે છે. દેવકના દેવ-દેવીઓ અને ઈદ્રો તથા પાતાળ લેકમાં નાગકન્યાઓ આપની નિરંતર સ્તુતિ કરી આપના યશ ઉપર કળશ ચડાવે છે. અનેક પરિષહે અને ઉપસર્ગોને તથા રાગદ્વેષને સંપૂર્ણપણે જીતે છે, ત્યારથી આપને યશ સદાકાળને માટે પ્રતિષ્ઠિત થાય છે. હે પ્રભુ! આપના યશને અવશેષ બાકી ન રહેવાથી આપ ત્રિકાળ તપે છે છતાં એ સુયશના અંશની પણ નિરીહ એવા આપને કદી ઈચ્છા નથી એવા આપને ત્રિકાળ નમસ્કાર છે! For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ભક્તિમાર્ગનું રહસ્ય રાગ્ય હે પ્રભુ! જન્મથી જ ક્ષાયિક સમકિતી અને ત્રણ જ્ઞાનના ધર્તા હોઈ ગર્ભવાસમાં પણ આપને વૈરાગ્ય ઝળકે છે. પૂર્વભવમાં દેવકના ઉત્તમ સુખ અને શાંતિ મળવા છતાં કેવળ ઉદાસીનભાવે રહ્યા, ત્યાર પછી મનુષ્યભવમાં ઉત્તમ કુળ, સુખસામગ્રીની વિપુલતા, શ્રેષ્ઠ રાજ્યનાં શ્રેષ્ઠ સુખ અને વૈભવ પ્રાપ્ત છતાં આપને વૈરાગ્ય દઢતર કાયમ રહે છે તે જોઈ આશ્ચર્ય થાય છે. હે પ્રભુ! સાંસારિક સુખનાં બંધન, રાજ્યના બંધન, લેક સંબંધી બંધન, માતપિતા, સ્વજનાદિ સંબંધી બંધન, દેહાદિ સંબંધી બંધન એ આદિ સર્વે બંધનેને છેદી ભેદી સર્વસંગપરિત્યાગ કરી પ્રવજ્યા સ્વીકારી ત્યારે આપને વૈરાગ્ય કેવો હશે ! તેની કલ્પના કરવી કઠિન છે. અને જ્યારે સર્વ ઘનઘાતી કર્મોને સંપૂર્ણ ક્ષય કરી સર્વજ્ઞ થયા ત્યારે આપની ઉદાસીનતા અને આપને વૈરાગ્ય કે ઊજવળ, ઉત્કૃષ્ટ અને અપૂર્વ હશે તે તે ક૯પનાતીત છે. અહો ! અપૂર્વ વૈરાગ્ય કેવું અપૂર્વ સદ્ભાગ્ય સજે છે! એ અપૂર્વ વૈરાગ્યને અમારા અગણિત નમન હો! નમન હો! મુક્તિ હે પ્રભુ! આપે પ્રથમ સમક્તિ લીધું ત્યારથી જ મુક્તિ સાથે સગપણ સંબંધથી જોડાયા છે. આપનું વચન છે કે સમકિત થયું ત્યારથી મુક્ત પણું છે. ત્યાર પછી આપ કર્મોની For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ ભગ” શબ્દના અર્થ જાળમાંથી છૂટવા યુક્તિ કરી સફળતાને વરતા ગયા, તેમ તેમ આપ મુક્તિસુંદરીની સમીપ ને સમીપ જતા ગયા. અને પછી તે એ જમ્બર પુરુષાર્થ ઉપાડ્યો ને તેને એ વેગ આપે કે શેષ રહેલાં કર્મો બિચારા રાંકડા બની ગયા, અને આપના ઉગ્ર વેગ આગળ અને શુકલધ્યાનના અપૂર્વ બળ આગળ ટકી ન શકવાથી ભયભીત થઈ નાસવા માંડ્યા. પરિણામે જ્ઞાનાવરણુ, દર્શનાવરણ, મેહનીય અને અંતરાય કર્મને આપના અદ્ભુત સામર્થ્યના યોગે ભસ્મીભૂત કરી આપે મુક્તિસુંદરી સાથે લગ્ન કર્યા. અને અપૂર્વ અવ્યાબાધ શાશ્વત સુખ અને આનંદના જોક્તા થયા. એ મુક્તિસુખની વ્યાખ્યા કરવાની કોઈની શક્તિ નથી. હે પ્રભુ! મુક્તિને વરવા માટેની આપની અદ્ભુત યુક્તિ, અનુપમ સ્વરૂપ ભક્તિ અને અદ્વિતીય શક્તિ જોઈ અમને આશ્ચર્ય સાથે આનંદ થાય છે. એ મુક્તિસુંદરીની વરમાળા પિતાની ગ્રીવામાં શેભાવવા કેણુ ન ઈછે? હે પ્રભુ! અમે આપનાં શરણને આશ્રય કરીએ છીએ. આપના જેવી યુક્તિ, ભક્તિ અને શક્તિનું દાન કરે જેથી અમે મુક્તિ પામીએ. હે પ્રભુ! ભુવનભૂષણ! આપના આત્મઐશ્વર્યથી આપનું શરીર જગતનાં ઉત્તમમાં ઉત્તમ પુદગલોનું બનેલું હોવાથી For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ २० ભક્તિમાર્ગનું રહસ્ય તેજ, કાંતિ, સૌંદર્યતા, શીતળતા, સ્પર્શ, ગંધ, રસાદિની બાબતમાં પણ તે અદ્ભુત છે. અમને આશ્ચર્ય થાય છે કે આત્મિક ગુણે જડ જેવા જડ પદાર્થોને પણ કેવા બદલી નાંખે છે! હે પ્રભુ! આપનું રૂપ કેવું તેજોમય, લાવણ્યમય અને શેભામય છે! આપના દેહના લેહી તથા માંસ કેવા ધવળ, દૂધ જેવા સફેદ અને ઉજળા અને સુરભિયુક્ત છે! એવી આશ્ચર્યકારક દેહની કાંતિ અને રૂપ આપે કેવી રીતે પ્રાપ્ત કર્યા ? કેમ કે એવું રૂપ દેવ મનુષ્યમાં ક્યાંય જોવામાં આવતું નથી. હે પ્રભુ! આપની શાંત કપૂરમય વીતરાગી મુદ્રાનું દર્શન કરવા માત્રથી ભવભવના પાપ નાશ થાય છે અને વંદન સ્તવન કરવાથી ઇચ્છિત ફળને આપનાર થાય છે. ખરેખર પ્રભુ! આપ સાક્ષાત્ કલ્પવૃક્ષ છે. ' હે પ્રભુ! આપનું રૂપ અનૂપ છે, આપનું દર્શન એ જ સુદર્શન છે. આપના ચરણકમળમાં ભ્રમરની જેમ મારે આત્મા પરમ લયપણાને પામે એ જ માગું છું. વીર્ય હે પ્રભુ! આપનું વીર્ય વચનથી કહી શકાય તેવું નથી. એટલે એ બળનું વ્યવહારિક માપ કાઢવા માટે મહર્ષિઓએ નીચે પ્રમાણે કહ્યું છે, તેને આધાર લઈ ડું કહું છું – For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ ૨૧ ‘ભગ’ શબ્દના અર્થ ૧૨ દ્ધાનું બળ એક ગેધામાં, ૧૦ ગોધાનું બળ એક ઘડામાં, ૧૨ ઘડાનું બળ એક પાડામાં, ૧૫ પાડાનું બળ એક હાથીમાં, ૫૦૦ હાથીનું બળ એક સિંહમાં, ૨૦૦૦ સિહનું બળ એક અષ્ટાપદમાં, ૧૦ લાખ અષ્ટાપદનું બળ એક બળદેવમાં, ૨ બળદેવનું બળ એક વાસુદેવમાં, ૨ વાસુદેવનું બળ એક ચક્રવર્તીમાં, ૧૦ લાખ ચક્રવતીનું બળ એક નાગેન્દ્રમાં, ૧ કરોડ નાગેન્દ્રનું બળ એક ઈન્દ્રમાં અને અનંત ઈન્દ્રોનું બળ શ્રી તીર્થંકર પ્રભુની ટચલી આંગળીમાં હોય છે. અહે ! પ્રભુનું વીર્યબળ તે જુઓ! શાસ્ત્રમાં વાત છે કે શ્રી મહાવીર પ્રભુને જન્મ થયે ત્યારે ઈન્દ્રો આવી ભગવાનને નાત્રપૂજા માટે અડેલ મેરૂ પર્વતના શિખર પર લઈ ગયા. ઈન્દ્રને શંકા ઉત્પન્ન થઈ કે આ બાળ ભગવાન સહસ્ત્ર કળશેને ભાર કેમ સહી શકશે? અવધિજ્ઞાનથી ભગવાને તે જાયું અને ઈન્દ્રની શંકા દૂર કરવા અર્થે ડાબા પગના અંગુઠાથી પર્વતને સહેજ ધક્કો માર્યો, ત્યાં તે પર્વતમાંથી શિલાઓ ગબડવા માંડી, મેરૂ પર્વત કંપાયમાન થયું. ઈન્દ્ર અવધિજ્ઞાનથી થયેલી હકીકત જાણું. ઈન્દ્ર પ્રભુને આશાતના બદલ ક્ષમાવ્યા. સાર એ છે કે પ્રભુનું અનંત અદ્દભુત આત્મએશ્વર્યથી સહજ નિષ્પન્ન બળ કેવું અદ્ભુત છે! આ તે થઈ શરીરબળની વાત. પરંતુ તેથીયે અતિ આશ્ચર્યકારક પ્રભુનું આત્મબળ હોય છે, જે આત્મવીર્યના For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ભક્તિમાર્ગનું રહસ્ય બળથી ભગવાન પરમ પરાક્રમ ફેરવીને અનંત કમેને વંશ કરે છે, અને પોતાના અનંત સ્વાભાવિક ગુણે પ્રગટાવે છે. હે પ્રભુ! આપનું વીર્ય અનંત છે, આપનું બળ અનંત છે. તે વાય સંબંધી કઈ દેવ થયે હેય તે તે માટે ક્ષમાપના ચાહું છું. પ્રયત્ન હે પ્રભુ! આપનું અચિંત્ય વિર્યબળ જન્મથી જ કેવું છે તે જોતાં જે આશ્ચર્ય ઉપજાવે છે તે તે વીર્યને કામે લગાડી કર્મક્ષય માટે પ્રયત્ન કરે છે અને અદ્ભુત ચમતકૃતિઓ સજે છે તે જોતાં આશ્ચર્યની અવધિ કેમ હોય! અડોલ આસન, રાત્રીની મહાપ્રતિમા, સમુદુઘાત, ઉપસર્ગો સામે જબ્બર પુરુષાર્થ, શશી અવસ્થા એ વગેરે વિસ્મયજનક છે. હે પ્રભુ! આપના પુરુષાર્થની પ્રગટતા અને પ્રયત્નની પ્રબળતા અમાપ ને અગાધ છે. એ પુરુષાર્થને અમારા વારંવાર ભક્તિ સહિતના નમસ્કાર હે ! ઇચ્છા હે પ્રભુ! આપે ત્રીજા ભવે તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું ત્યારે આપે કેવી વિશ્વવ્યાપક પ્રબળ ભાવના ભાવી હશે તે પૂર્ણ પણે અમે સમજી શકવા અશક્ત છીએ. આપની For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ ‘ભગ’ શબ્દના અર્થ લેકકલ્યાણની વિશ્વવ્યાપક અનુકંપાયુક્ત ઈચ્છા કેવી બળવાન હશે, કેવી નિરંતર પ્રવતતી હશે, તે કાર્ય આપ કેવા પ્રકારે કરી શક્યા હશે એ આદિ પ્રશ્નો સમાધાન પામી શકતા નથી. અહો ! આપે પૂર્વભવમાં ભગવાન ગુરુજીને આધીન રહી ઈચ્છાને એવો વેગ આપે કે હે નાથ! આ દુઃખમાં સબડતા અને પીડાથી પીડિત સમસ્ત સંસારના જીને જિનશાસનના રસિક બનાવી, શક્તિ આપી દુઃખથી મુક્ત કરૂં, તેઓનું દુઃખ નજરથી જોઈ શકાતું નથી, તેમને જન્મ મરણના દુઃખથી છોડાવવાની શક્તિ આપ. આવી વિશ્વવ્યાપક સહજરિત લોકોત્તર કરૂણભાવનાથી આપે તીર્થકર નામકમ ઉપાર્જન કર્યું. બાકી આપ જેવા પરમ જ્ઞાની પુરુષને તીર્થકર થવાની ઈચ્છા કદાપિ હોતી નથી. જે આપ જેવા જ્ઞાની પુરુષને પણ તેવી અભિલાષા ઈચ્છા થાય તે જ્ઞાન પર આવરણ આવી જાય, પરંતુ આપને રાગને રાગ હેતે નથી પૂર્વ-પ્રારબ્ધ જનિત સહજ છે, તેના આપ સાક્ષી માત્ર છે તેવી આપની વીતરાગી ઈચ્છા, વીતરાગી કરૂણાભાવ હોય છે અને તે આપ જેવા સ્વરુપનુભવી, સ્વરુપગુપ્ત પરમ વૈરાગી એવા આપ જેવાને જ ઘટે છે. વ્યવહારદષ્ટિએ ગુરૂજીએ શિષ્યની પ્રાર્થના સાંભળી અને જેટલા જિનશાસનને શરણે આવે તેટલાને શક્તિ આપવાનું વચન આપ્યું અર્થાત્ તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું. For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ભક્તિમાર્ગનું રહસ્ય બાકી તે આપ જેવા જ્ઞાની પુરુષને પૂ. ૩. યશેવિજયજી મહારાજના કથનાનુસાર “તુંહી ગુરુ તું હી ચલે, ચેતન અબ મેહે દર્શન દીજે”, જ્ઞાની પુરુષને આત્મા એ જ તેને ગુરુ અને એ જ તેને ચેલે (સામાન્ય બધા જીવોને માટે આ વસ્તુ ન સમજવી.) એ રીતે આપે આત્મામાંથી સહજસ્કુરિત અનુકંપાપૂર્વક પ્રાર્થના કરી હશે, પણ આવી ગુપ્ત રહસ્યભૂત વાત સામાન્ય જીવથી કેમ સમજાય? આપની વીતરાગી કરૂણે કેટલી બળવાન હશે તેનું રહસ્ય સમજવું એ પણ એક કેયડારૂપ છે. દેવગતિના ત્યાર પછીના ભાવમાં પણ ત~કારની ભાવના કાયમ રહી અને મનુષ્યગતિમાં આવી સર્વજ્ઞ થતાં તિર્થંકર નામક ઉદયમાં આવ્યું ને લાખે ભવ્ય જીવોને બેધ આપી તાર્યા એથી આપ તરણતારણ કહેવાઓ છે. અહે! ભગવંતની વીતરાગી ઈચછાનું આત્મસામર્થ્ય કેટલું વિશેષ આશ્ચર્ય તે એ છે કે સ્વરૂપાનુભવી એવા આપે સ્વરૂપે નિરીચ્છક વિશ્વવ્યાપક કરૂણાભાવથી પ્રથમ (ત્રીજા ભવે) તીવ્ર ઈચ્છા કરી, પછી તેને ઉદય નિવૃત્ત થતાં સર્વથા નિરીચ્છાને આશ્રય કર્યો છતાં ઈચ્છાનું ફળ નિષ્ફળ ન થયું. અર્થાત્ ભવ્ય જીવને તારવાને પરમ ઉત્કૃષ્ટ લેકોત્તર પુણ્યજન્ય સર્વોત્કૃષ્ટ તીર્થંકર નામકર્મના ભેગવટાને વિપાકઉદય થયે, એવા આપ તીર્થંકર ભગવંતને વિનયસહિત. પરમ ભક્તિએ નમસ્કાર હૈ, નમસ્કાર હે ! For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ ‘ભગ’ શબ્દના અર્થ શ્રી એટલે લક્ષમી, સંપત્તિ, સંપદા. હે પ્રભુ! કવાયરૂપ ચોર ડાકુઓ આપની આત્મસંપત્તિની લૂંટાલૂંટ કરી રહ્યા હતા, તેમની સામે પરમ પરાક્રમ ફેરવીને ડાકુઓને જીતી તેમને કેવળ ક્ષય કરી આપે આત્મલક્ષ્મી પૂર્ણ શુદ્ધસ્વરૂપે પ્રાપ્ત કરી એ સુપ્રસિદ્ધ છે. અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ, અનંત આનંદ, અનંત વિર્ય, અનંત સમતા, અનંત શાંતિ, અનંત ધીરજ, અનંત વીરતા, અનંત સ્થિરતા એ આદિ આપની સંપદાઓ અનેક પ્રકારની વિપદાઓ અને ભય વાળીને કેવળજ્ઞાન સ્વરૂપે સર્વકાળને માટે સંપ્રાપ્ત કરી અને લબ્ધિ-રિદ્ધિ-સિદ્ધિએના સ્વામી થયા છતાં તેની સામું પણ જોયું નહીં; એવા આપ શ્રીમદ્ ભગવંતને અત્યંત ભક્તિથી કટિ કોટિ વંદન કરું છું. હે પ્રભુ! આપની સંપદાઓના વર્ણન સંબંધી કઈ દેવ થયે હેય તે માટે પુનઃ પુનઃ ક્ષમાવું છું. આપ કૃપા કરી ક્ષમા આપશે એ માગું છું. હે નાથ ! આપ “શ્રી”ને વરીને સર્વશ્રી પણ થયા છે. આપની “શ્રી”નું તે મોટા મોટા ઈન્દ્રો, નરેન્દ્રો, ચક્રવર્તીએ પણ બહુમાન કરે છે, આપના ચરણમાં રહી શરણ ઈચ્છે છે અને આપના જેવા સમર્થ થવા ભાવના ભાવે છે. For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ ભક્તિમાર્ગનું રહસ્ય કમ હે પ્રભુ! આપ જ સર્વોત્કૃષ્ટ મંગળ ધર્મના પ્રવર્તક છે, ધર્મને ઉપદેશ કરનાર છે, ધર્મના નાયક છો અને ધર્મના સારથિ છે. ધર્મ વિના કેઈને ક્યારે પણ સુખ મળી શકતું નથી. તે ધર્મ–આત્મધર્મ આપે પરમ કૃપા કરી બતાવ્યું અને શાશ્વત સુખને માર્ગ ખુલ્લે કરી આપે તે આપ ભગવંતને અનંત ઉપકાર છે. હે પ્રભુ! આપે સંસારમાં રહી સંસારનાં ભીષણ દુઃખો જન્મ, જરા, મરણનાં દુઃખે સંપૂર્ણ પણે છેદવાની અજબ ઔષધિ શેાધી, તે ઔષધિનું સેવન કરી, આરાધના કરીને અનંત અવ્યાબાધ આત્મિક સુખને પ્રાપ્ત કર્યું અને પછી તે ઔષધિનું જીવના કલ્યાણાર્થે દાન કરી પ્રકાશન કર્યું. એ કેઈ અપૂર્વ અદ્ભુત છે. એવા અનાશ્રવરૂપ, મહાયેગાત્મક, પરમ નિર્જ રાના કારણરૂપ અને અતિ કલ્યાણકર ધર્મ પ્રવર્તાવ્યું અને ઉપદે તેથી આપ જ સાચા ધર્મના નાયક અને ધર્મના સારથિ ઠરે છે તેમાં સંદેહ શું? હે પ્રભુ! સંસારરૂપી પ્રજ્વલિત અગ્નિને ઓલવવા આપે નિષ્કારણ કરુણાથી ધર્મરૂપી મેઘ વરસાવ્યો. તે ધર્મ દેશવિરતિ અને સર્વવિરતિ એમ બે પ્રકારે બતાવે, તેથી ગૃહસ્થદશામાં પણ ધર્મપ્રાપ્તિને લાભ સારી રીતે લઈ શકાય તેવું આપે બતાવી અનંત ઉપકાર કર્યો છે. જીવ ગૃહસ્થદશામાં રહીને પણ જે યથાર્થ પુરુષાર્થ કરે તે આ For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ ર૭. “લાગ” શબ્દના અર્થ કાળે ને આ ક્ષેત્રે સાતમા અપ્રમત્ત ગુણસ્થાન સુધી પહોંચી શકે છે, એક ભવ બાકી રહે ત્યાં સુધીને પુરુષાર્થ કરી શકે છે, એ આપના શાસનિર્દિષ્ટ જાગૃતિપ્રેરક અને ઉત્સાહપ્રેરક વચનને વારંવાર નમસ્કાર કરીએ છીએ. અપારવત સંસારસમુદ્રથી તારનાર નિષ્કારણ કરૂણાથી જેણે ઉપદેશ કર્યો તે જ્ઞાની પુરુષના ઉપકારને નમસ્કાર હે !” પ્રાણીમાત્રને રક્ષક, બંધવ અને હિતકારી એ જે કોઈ ઉપાય હોય તે તે વીતરાગને ધર્મ જ છે.” –શ્રીમદ્ રાજચંદ્ર એ રીતે આપ કેવળજ્ઞાની સર્વજ્ઞ પ્રભુના ઉપદેશધર્મનું આપના ભક્ત (પ્રભુથી વિભક્ત નહિ તે ભક્ત) જ્ઞાની પુરુષે પાને પાને ને પદે પદે ભવ્ય જીને પ્રેરણા પાતું ઉત્કીર્તન. કરેલું છે, તે સદ્ધર્મ આમની કૃપાથી જ્ઞાનગોચર થઈ હે પ્રભુ! મારા હૃદયાંધકારમાં પ્રકાશ પાથરે! અહે! શ્રી સર્વજ્ઞ જિનેશ્વર ભગવંતપ્રણીત ધર્મરૂપી ઉદ્યોત જગતમાં વિદ્યમાન હોવા છતાં ગાઢ મહીંધકારથી વ્યાપ્ત દુઃખિત અને પીડિત પ્રાણીઓ સંસારમાં પરિભ્રમણ કરે છે, તે એક આશ્ચર્ય છે. સંસારરોગના ક્ષય માટેની ઉત્તમોત્તમ ઔષધિ પ્રાપ્ત છતાં પ્રાણીઓ રેગના ભંગ બની રહેવા શા માટે ઇચ્છતા હશે એ વળી અધિક આશ્ચર્ય ઉપજાવે છે. For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ભક્તિમાર્ગનું રહસ્ય આત્મવિકાસના મમીને પ્રગટ કરનાર અને કર્મને સંહાર કરનાર ધર્મ ત્રિકાળ જયવંત વર્તા, જયવંત વતે ! અમૃતરૂપી ધર્મચંદ્ર સદા શીતળ પ્રકાશ પાથરે! એથયે હે તીર્થંકર પ્રભુ! સમસ્ત લેકમાં સર્વથી ચઢીયાતી અવસ્થારૂપ આપના અતિશયે અત્યંત ચમત્કાર ઉત્પન્ન કરે એવું આપનું ઐશ્વર્ય સાનંદાશ્ચર્ય ઉપજાવે છે. હે પ્રભુ ! આપને જન્મથી લેકેત્તર રૂપ અને કાંતિવાળી, દિવ્ય સુગંધથી સુવાસિત, પ્રસ્વેદ અને મલરહિત અને નિગી પરમ દારિક કાયા હોય છે, શ્વાસોશ્વાસ પર કમળથી પણ અધિક સુગંધિત હોય છે, માંસ તથા લેહી દૂધની જેમ ઉજ્વળ અને દુર્ગંધરહિત હોય છે, આહાર અને નીહાર ચર્મચક્ષુને અગોચર હેય છે. હે કરુણાનિધિ પ્રભુ! આપ જ્યારે સર્વ ઘાતિ કને ક્ષય કરીને કેવળજ્ઞાન કેવળદર્શન પ્રાપ્ત કરી પૂર્ણ શુદ્ધ સ્વરુપ પ્રગટાવે છે ત્યારે બીજા અગિયાર અતિશયે ઉત્પન્ન થાય છે, આપની દિવ્ય વાણી મનુષ્ય, તિર્યંચ અને દેવતા એની ભાષામાં સ્વયં પરિણમી જાય છે. મસ્તકના પાછલા ભાગમાં સૂર્યને પણ ઝાંખે પાડી દે એવા મનહર તેજનું મંડળ-ભામંડળ પ્રગટ થાય છે. બસે ગાઉથી અધિક વિસ્તારમાં રેગ, વૈર, ઈતિ, મરકી, અવૃષ્ટિ, અતિવૃષ્ટિ, દુભિક્ષ, For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ ૨૯ ‘ભગ’ શબ્દના અર્થ સ્વરાષ્ટ્ર અને પરરાષ્ટ્રના ભય હોતાં નથી. આ સર્વ અતિ શ આપનું ઐશ્વર્ય પ્રગટ કરે છે. એવું અદ્ભુત ઐશ્વર્ય અમ જીવને ખૂબ આશ્ચર્યમાં ગરકાવ કરી દે છે. હે કરુણામૂર્તિ પ્રભુ! આપના ઐશ્વર્યાની તે અવધિ જ નથી. દેવતાઓ આપનું અદ્ભુત સામર્થ્ય અને આશ્ચર્યયુક્ત સર્વોત્કૃષ્ટ ઐશ્વર્યથી પ્રભાવિત થઈ આપની ચરણસેવાને હા લેવા અન્ય ઓગણીસ અતિશયે ઉત્પન્ન કરી કૃતાર્થતા અનુભવે છે. હે પ્રભુ! તે દેવે પરમ પ્રસન્ન થઈને રત્ન, સુવર્ણ અને રૂપ્યમય ત્રણ મનહર કિલ્લાઓથી શોભતું સમવસરણ છે. રચે છે, તેની રચનાનું મનરમ દશ્ય અદ્ભુત વિસ્મયકારક છે રત્નજડિત પાદપીઠ પર પ્રભુજીને ઉત્તમોત્તમ પરમાણુ ઓથી સુશોભિત કાંતિવાળો દેહ પીઠના વ્યાસને સ્પર્શ કર્યા વિના વિરાજે છે. પ્રભુની મુખમુદ્રા ઉપર સમ્યક દર્શન-જ્ઞાનચારિત્રની એકતારૂપ રત્નત્રયનું ભાન કરાવતાં ત્રણ છત્રો શેલે છે, પાદપીઠની પાછળ વિશાળ અશોક વૃક્ષ, સર્વના શાકને હરનાર અને આત્માનંદ પ્રગટ કરવામાં કુશળ એવું સુરમ્ય અલૌકિક વૃક્ષ, આનંદ અને પ્રસન્નતાની એળે ઉડાડતું મઘમઘી રહ્યું છે તથા તેની ડાળીઓ, સર્વ અંગ-ઉપાંગો પ્રભુજી અને પ્રભુજીના અનંત ચતુષ્ટય ગુણેને ભાવભક્તિથી વાંદવા પ્રભુ તરફ ઝૂકી ધન્ય ધન્યતા અનુભવે છે. - પ્રભુજીની જમણી તથા ડાબી બાજુએ દેવેન્દ્રો ચામર For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ભક્તિમાર્ગનું રહસ્ય ઢળે છે તે જાણે એટલા માટે કેમ ન હોય કે પ્રભુજીના ગુણેની સુગંધ તરફ સર્વત્ર પ્રસરી પર્ષદામાં ઉપસ્થિત દેવ, મનુષ્ય અને તિર્ય... ગતિના ભવ્યાત્માએ તે થકી લાભ મેળવી આત્મલાભ, આત્મકલ્યાણ અને આત્મય ભાવદશાનુસાર પ્રાપ્ત કરે, વળી ચામરનું નીચે જવું એટલે મિથ્યાત્વ, અજ્ઞાન અને રાગદ્વેષાદિ દોષનું તિભાવે જવાનું કે ક્ષીણ થવાનું કે ક્ષય થવાનું સૂચન કરે છે, તથા ચામરનું ઊંચે જવાનું તે સમકિત પ્રાપ્ત થવાનું ને શુદ્ધ થવાનું, ગુણેનું પ્રગટવાનું ને વૃદ્ધિ પામી પૂર્ણતાએ પહોચવાનું કહી જાય છે. પ્રભુના આખા દેહમાંથી સુંદર અને મધુર રણકારથી નીકળતે દિવ્ય ધ્વનિ પર્ષદામાં હાજર રહેનાર સર્વ જીના વિધ વિધ પ્રશ્નોનું એક સાથે સમાધાન સહુ પિતાપિતાની ભાષામાં સમજી શકે એ રીતે કરવા સામર્થ્ય ધરાવે છે. મહાપ્રભુજીના અતિશય પુણ્યની આ અતિશયતા છે અને વિચાર, તર્ક કે બુદ્ધિને અગમ્ય એવી વિસ્મયકારક ઘટના છે. પ્રભુજીની દિવ્ય વનિરૂપ વાણું, પર્વતના શિખર પરથી પ્રવહતી નિર્મળ મીઠા પાણીની સરવાણીની જેમ, જેને જેને સ્પર્શે છે, તેને ફળદ્રુપ થઈ ગ્યતાનુસાર મીઠું ફળ આપનાર અને ઉચ્ચ ઉચ્ચ દશાના અધિકારી બનાવનાર થાય છે. આત્મશુદ્ધિ અને આત્મસિદ્ધિનું ઉત્તમોત્તમ પવિત્ર દાન કરનાર તે અપૂર્વ, અલૌકિક દિવ્યવાણી ત્રિકાળ જયવંત વત, જયવંત વતે. પ્રભુજીના મુખકમળની પાછળ દિવ્ય, તેજોમય કાંતિઓથી For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ ભગ” શબ્દના અર્થ * ૩૧. અલંકૃત અને દેદીપ્યપણે ઓપતું પ્રભુના આત્મિક તેજપુંજના પ્રતીક સમું ભામંડળ અનેરી શોભા પ્રસરાવી જેનારનાં હૃદયને હર્ષિત કરે છે. આ તેજસ્વી ભામંડળની આશ્ચર્યતા એ છે કે તેમાં દષ્ટિ સ્થિર કરનાર ભવ્ય જીવે પિતપતાની આત્મિક દશાની લાયકાત પ્રમાણે કાં તે પૂર્વ ભવ અથવા ભ, કાં તો આગામી ભવ કે ભવે, કાં તે ગુપ્ત પશ્નોનું સમાધાન અથવા રહસ્યના ઉકેલ જુએ છે તે ઉપરાંત આત્મજ્ઞાન પિપાસુને જ્ઞાન થાય છે, ક્ષયોપશમ સમક્તિી ક્ષાયિક સમક્તિની પ્રાપ્તિ કરે છે, છઠ્ઠા ગુણ સ્થાન વતી મુનિ અપ્રમત્ત ગુણસ્થાનને સ્પર્શવાનો અદ્વિતીય લાભ મેળવે છે, ઈત્યાદિ આગળ માટે સમજવું. હે ત્રિલેકીનાથ! આપની આગળ આકાશમાં (સામ્રાજ્યને) ધ્વનિ કરતો દુંદુભિ આપના મહાન આત્મિક સામ્રાજ્યને બતાવી આપના ચરણશરણમાં આવનાર સર્વ જી આપના સમસ્ત એશ્વર્યને પ્રાપ્ત થશે એવી ઉદ્દઘોષણા કરતો હોય તેમ જણાય છે. હે પ્રભુ ! આવી તમારી ચમત્કારિક પ્રાતિહાર્યો લક્ષમીને જોઈને કયા મિથ્યાદષ્ટિએ વિસ્મય ન પામે. હે પ્રભુ! આપ વિહાર કરે છે ત્યારે કાંટાઓ અને મુખવાળા થઈ જાય છે અને સુખકર અનુકૂળ વાયુ થાય છે. દેવતાઓ પાદન્યાસ માટે સુવર્ણકમળની રચના કરે છે. હે પ્રભુ! આપના કેશ, રેમ, કૂર્ચ (દાઢીમૂછ) અને For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ભક્તિમાર્ગનું રહસ્ય હાથપગના નખની વૃદ્ધિ થતી નથી. હે પ્રભુ! આપની રિદ્ધિ, સિદ્ધિ, અતિશય અને ઐશ્વર્યાની સ્તુતિ અમ પામર જીવે કયાં સુધી કરી શકે ! આપના ઐશ્વર્યાની કથા સાંભળીને પણ અમારી વ્યથા દૂર થઈ અમારું વીર્ય ઉલ્લસિત થાય છે. એ આપ ભગવંતને જ અનુગ્રહ છે. હે પ્રભુ! લેકોત્તર પુણ્યના પ્રકર્ષથી સહજ નિષ્પન્ન આપના આવા ઐશ્વર્યથી જ્ઞાની પુરુષના વચનાનુસાર હું મુગ્ધ નથી થતું. પરંતુ ભગવાનનું બાહ્ય સ્વરૂપ પણ કેવું અલૌકિક અદ્ભુત છે-હોય તે બતાવી બાળ–અજ્ઞાન ને આપની પ્રત્યે સાત્વિક પ્રેમ ઉત્પન્ન થાય એ હેતુએ આ પામર જીવે કથન કર્યું. શ્રી સંમતભદ્રસૂરિજીએ “દેવાગમસ્તેત્ર”ની રચના કરી છે. “શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથમાં સ્વ. શ્રી મનસુખભાઈ સાથે થયેલ વાર્તાલાપની “ઉપદેશ નોંધ પા. ૭રમાં ઉલ્લેખિત છે, તે મહત્વની હોઈ અત્રે આપવાનું ઉચિત સમજું છું. 'देवागमननभोयान चामरादि विभूतयः, मायाविष्वपि दृश्यंते, नातस्त्वमसि नो महान.' સ્તુતિકાર શ્રી સંમતભદ્રસૂરિને વીતરાગદેવ જાણે કહેતા હોય છે સંમતભદ્ર! આ અમારી અષ્ટ પ્રાતિહાર્ય આદિ વિભૂતિ તું જે, અમારૂં મહત્વ છે. ત્યારે સિંહ ગુફામાંથી For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ ૩૩ ભગ” શબ્દના અર્થ ગંભીર પગલે બહાર નીકળતાં ત્રાડ પાડે તેમ શ્રી સંમતભદ્રસૂરિ ત્રાડ પાડતાં કહે છે – દેવતાઓનું આવવું, આકાશમાં વિચરવું, ચામરાદિ વિભૂતિનું ભેગવવું, ચામરાદિ વૈભવથી વીંઝાવું, એ તે માયાવી એવા ઇંદ્રજાળિયા પણ બતાવી શકે છે. તારી પાસે દેવેનું આવવું થાય છે, વા આકાશમાં વિચરવું વા ચામર છત્ર આદિ વિભૂતિ ભેગવે છે માટે તું અમારા મનને મહાન ! ના, ના. એ માટે તું અમારા મનને મહાન નહીં, તેટલાથી તારૂં મહત્વ નહીં. એવું મહત્વ તે માયાવી ઇંદ્રજાળિયા પણું દેખાડી શકે.” ત્યારે સદુદેવનું મહત્વનું વાસ્તવિક શું? તે કે વીતરાગપણું એમ આગળ બતાવે છે.” –શ્રીમદ્દ રાજચંદ્ર For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ ભક્તિમાર્ગનું રહસ્ય પૂરક વચનામૃત સંસારગત વહાલ૫અસંસારગત વહાલ૫ ભ્રાંતિગતપણે સુખસ્વરૂપ ભાસે છે એવા સંસારી પ્રસંગ અને પ્રકારોમાં જ્યાં સુધી જીવને વહાલપ વર્તે છે, ત્યાં સુધી જીવને પિતાનું સ્વરૂપ ભાસવું સંભવિત છે, અને સત્સંગનું માહાભ્ય ૫ણ તથારૂ૫૫ણે ભાયમાન થવું અસંભવિત છે, જયાં સુધી તે સંસારગત વહાલપ અસંસારગત વહાલપને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ખચીત કરી અપ્રમત્તપણે પુરુષાર્થને રવીકાર એગ્ય છે, આ વાત ત્રણે કાળને વિષે અવિસંવાદ જાણે નિષ્કામપણે ખી છે. ” –શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક, ૩૩૧ For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ ભગવાનના પ્રેમીની વિચારધારા... - - For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ ભક્તિમાર્ગનું રહસ્ય પ્રેમ એ ભગવાનની દિવ્ય પ્રસાદી છે. પ્રેમ એ પ્રત્યેકની સ્વતંત્ર અણમોલ મૂડી છે. પ્રેમ એ નિરંતર વહેતું અમૃતઝરણું છે.. પ્રેમ એ ગજબનું વશીકરણ છે. પ્રેમ એ સુખ શાંતિ અર્પનાર અમેઘ મંત્ર છે. પ્રેમ એ દુઃખક્ષય માટે અદ્વિતીય ઔષધ છે. For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ tet, ભગવાનના પ્રેમીની વિચારધારા... હે ભગવાન! આપ પરમપૂજ્ય છે, હું હીન પૂજક છું.' હે પ્રભુ, વ્યવહારધર્મો પૂર્વકાળના ઋણાનુબંધથી સંબંધમાં આવેલા ઉપકારી માતા, પિતા, ભ્રાતા, ભગિની, વડિલ આદિ તેઓ પ્રત્યેની ફરજ ચૂકવી દઈ ઋણમુક્ત થાઉં ત્યાં સુધી પૂજ્ય છે. પરંતુ પ્રભુ, પરમાથે પરમ પૂજ્ય તો આખા લેકમાં આપ એક જ છે. અન્ય કોઈ પણ નથી એ નિશ્ચય વર્તે છે. તેથી આપની સાથે કેવળ એકરૂપતા થતાં સુધી ભવભવ હું આપને દીન પૂજક રહું તે આ દાસની હદયની ભાવના છે. હે ભગવાન! આપ પરમ સેવ્ય છે, હું પામર સેવક છું. હે પ્રભુ, સંસારમેં શેઠ, સત્તાધારી, અધિકારી, ઉપરી આદિ પૂર્વે નિબંધન કરેલાં કર્મોને ઉદય પૂર્ણ થતાં સુધી સેવ્ય ભલે છે, પરંતુ વિશેષ ધર્મે તે પરમ સેવ્ય આખા જગતમાં આપ એકલા જ છે, અન્ય કઈ પણ નથી એવી For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ ભકિતમાર્ગનું રહસ્ય દઢતા છે. તેથી “હું” અને “આપ” એ ભેદ મટતાં સુધી આ અને આગામી ભામાં હું આપને પામર સેવક રહું એવી અંતરની ઈચ્છા છે. હે ભગવાન! આપ પરમ ઉપાસ્ય છે, હું રંક ઉપાસક છું. હે પ્રભુ! સંસારના કલ્પિત સુખ અથે વા દુઃખનિવારણ અર્થે, માનાર્થે વા પૂજાથે એ આદિ બ્રાંતિગત ભાવથી કોઈ તે દેવ દેવીઓ આદિને ઉપાસ્ય ગણી ઉપાસના કરે છે અને તેથી મિથ્યાત્વને દઢ કરી દીર્ઘ સંસાર વધારે છે. દેવ દેવીઓ પણ પોતાના કર્મને આધીન હોઈ દુઃખને અનુભવ કર્યા કરે છે, તે અન્યનું દુઃખ કેમ ટાળી શકે? માટે હું મિથ્યાત્વને પિષણરૂપ માન્યતાને માન આપું નહીં, તેમને સ્વહિતાર્થે ઉપાસ્ય ગણું નહીં અને તેમ છતાં તેઓ પ્રત્યે મધ્યસ્થ રહું. હે નાથ ! નિશ્ચય ધર્મ તે સકળ લેકમાં પરમ ઉપાસ્ય આપ એક જ છે, અન્ય કોઈ પણ નથી એવી પ્રતીતિ વતે છે, તેથી ભેદભાવ મટી અભિન્નભાવ પ્રકાશતાં સુધી ભાભવ હું આપ સર્વજ્ઞ અને સર્વ શક્તિમાન પ્રભુને રંક ઉપાસક રહું એ મારી આત્માભિલાષા છે. હે ભગવાન ! આપ પરમ આરાધ્ય છો, હું નમ્ર આરાધક છું, હે પ્રભુ! આ અશરણરૂપ અને અનિત્ય સંસારમાં કઈ For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ ૩૯ ભગવાનના પ્રેમીની વિચારધારા તે દુઃખના ડરથી, ભયથી, વૈરથી, ભય પમાડવાના, વશ કરવાના, ચમત્કાર દેખાડવાના હેતુથી, ધનાદિની પ્રાપ્તિની ઈચ્છાથી, અથવા એવા અનેક પ્રકારના ભ્રાંતિવાળા વિપરીત ભાથી વિવિધ પ્રકારના મંત્રને આરાધ્ય ગણું આરાધના કરે છે, કરાવે છે, કત્તને અનુમોદે છે. તે સર્વ અકલ્યાણનું કારણ હોઈ ત્રિવિધ તાપથી બળતા એવા સંસારની વૃદ્ધિ કરે છે. માટે હું એવા કોઈ મંત્રનું આરાધન કરું નહીં, કરાવું નહીં, અને કર્તા પ્રત્યે ભલું જાણું નહીં. પરમાર્થ હેતુઓ અને સેવકલ્યાણની પ્રાપ્તિ અર્થે મારે મને તે આખા જગતમાં એક આપ પ્રભુ જ પરમ આરાધ્ય છે. આપના પવિત્ર નામસ્મરણને મહામંત્ર, આપના પરમ ઉપકારી વચનરૂપ મંત્ર અને સર્વ પ્રકારે આરાધ્ય છે. તેથી આપના અને મારા વચ્ચેનું અંતર તૂટી જતાં સુધી પ્રત્યેક ભવે હું આપ ભગવંતને વિનમ્ર આરાધક રહું એ જ, આમેચ્છા છે. હે ભગવાન! આપ પરમ દયેયરૂપ છે, હું આજ્ઞાંકિત ધ્યાતા છું. હે પ્રભુ! આ સંસારમાં ભવાભિનંદી જી વિવિધ પ્રકારના મિથ્યા ધ્યેયથી પીડિત થઈ, અનેક કષ્ટ સહી સિદ્ધિ મેળવવા માટે દુઃખી થઈ રહ્યા છે. કેઈ તે લૌકિક મહત્તાને, કોઈ યશકીર્તિને, કઈ ધનવૈભવાદની પ્રાપ્તિને, For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ ભક્તિમાર્ગનું રહસ્ય કોઈ સત્તા અધિકારને, કંઈ લેકનું મનરંજન કરવાના હેતુને, કોઈ જગતને રૂડું દેખાડવાના હેતુને, કેઈ અનેકવિધ ઉજ્ઞાનની વૃદ્ધિના હેતુને, ઉપાદેય ધ્યેય સમજી પ્રયત્ન કરે છે, તેમાં સફળતા મળવી, ન મળવી તે તે પ્રારબ્ધાધીન છે. સફળતામાં અભિમાન કરે છે, નિષ્ફળતા મળતાં ખેદ કરે છે, રડે છે; કલ્પાંત કરે છે. બંને અવસ્થા જન્મોની પરંપરા વધારનાર હોઈ આ રત્નચિંતામણિ સમાન મનુષ્યદેહ વૃથા ગુમાવે છે અને પરિણામે ભાવિ દુઃખને આમંત્રે છે. - હે ભગવાન! હું આપની કૃપાપ્રસાદીથી સમજે છું કે એ સર્વે દુઃખદાયક ધ્યેય છે. તેમાં કલ્યાણનો અને સુખને અંશ પણ નથી. તેથી હું એવા કેઈ અહિતકારી ધ્યેયને ધ્યેયરૂપ સ્વીકારીશ નહીં. પૂર્વ કર્માનુસાર જેમ થવાનું છે તેમ થાઓ. હે કરૂણાસાગર! મારા ચિત્તમાં તે આપ એકજ ધ્યેયરૂપ છો. આપનું અનંત જ્ઞાનદર્શનમય, પરમ તિર્મય, પરમ શાંત વીતરાગ સ્વરૂપ મારૂં ધ્યેય છે, ધ્યાન છે. તેથી મારૂં તેવું પૂર્ણ સ્વરૂપ પ્રગટતાં સુધી હું આપની આજ્ઞાભક્તિમાં નિશદિન વતી ધ્યાતા રહે એ મારી આકાંક્ષા છે. હે ભગવાન! આપ પરમ પિતા છો, પરમ ત્રાતા છે. હે પ્રભુ! સંસારમાં કવચિત દુર્ભાગ્યવશાત્ કુસંસ્કારી પિતા મળે તે રક્ષણ તે દૂર રહ્યું પરંતુ ઊલટું કુસંસ્કારને For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ ૪૧ ભગવાનના પ્રેમીની વિચારધારા વિષમ વાર મળવાને સંભવ રહે, અનિષ્ટ પાપભાનું સિંચન થઈ કુસંસ્કારના સમૂહને પોષણ મળે અને તે કારણે ચાર ગતિનાં ભયંકર દુખે ગવવાનો વખત આવે અને મનુષ્યદેહ એળે જાય. અને સદ્ભાગ્યે સુસંરકારી પિતા હોય તે તે બાળકના સ્વચ્છેદને ગાળે છે, દેને ટાળે છે, ભૂલની ક્ષમા આપી સુધારે છે, ગુણોને ઉત્કર્ષ કરવામાં સાથ આપે છે, અને છેવટે પિતે ઉપાર્જન કરેલ પૌગલિક લક્ષ્મી, વૈભવ આદિને વારસો આપે છે. તેથી સંસાર અપેક્ષાએ પિતા સારી રીતે રક્ષણકર્તા અને ઉપકારી છે, પરંતુ તે માત્ર એક ભવ પૂરતા જ થઈ શકે છે. માટે, હે પ્રભુ! મારા ચિત્તમાં તે એમ નિશ્ચય આવે છે કે એક આપ જ મારા પરમ પિતા છે, પરમ ત્રાતા છે. કેમકે આપ આપના શરણે આવેલા બાળકને સદૈવ સદાકાળ રક્ષણ આપી, યથાર્થ માગદર્શનથી, બધથી, પ્રેરણાથી તેના નાના દે ટાળી, પવિત્ર પરમાર્થમાર્ગમાં પ્રવેશ કરાવી, અપૂર્વ આમિક ગુણે પ્રગટાવવાનું સામર્થ્ય આપી, સંસારનાં ભીષણ દુઃખેથી છોડાવી, નિર્ભય બનાવી, આપની અંનત રિદ્ધિ સિદ્ધિને અણમોલ વારસે આપી, આપના જે સર્વસમર્થ, સર્વજ્ઞ, સર્વદશી અને પરમાનંદસ્વરૂપ કરી છે. હે નાથ! આપની કૃપા અસીમ અને અપરંપાર છે. For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ભક્તિમાર્ગનું રહસ્ય જગતમાં આપના જેવા કેઈ પિતા થઈ શકે તેમ નથી, આપ જ જગતપિતા છે અને જગબંધુ છે. હે જગતપિતા! આથી હું, આપનું ભૂલું પડેલું અશક્ત ને નિર્ધન બાળક, મારા પરમ પિતા એવા આપના પાવનકારી ચરણકમળમાં હું અને મારું કહેવાતું, મનાતું સર્વસ્વ આપને અર્પણ કરીને આપનું અનન્ય શરણ અંતરના નિર્મળ ભાવથી સ્વીકારું છું અને આપની કૃપા વરસો એમ ભાવું છું. તે જ પ્રમાણે હે કૃપાળુ! સંસારના જૂઠા સંબંધમાં ભ્રાતા, મિત્ર, સખા, સનેહીએ વ્યવહારદષ્ટિએ કોઈ પ્રકારે ઉપકારી થાય છે, પરંતુ આત્માથે જોતાં તે આપ જ પરમ બ્રાતા છે, પરમ મિત્ર છે, પરમ સખા છે, પરમ સનેહી છે, કેમ કે આપ સાચા અનંત ઉપકારી છે, જે ઉપકારને બદલે વાળવા હું સર્વથા અસમર્થ છું, વળી આપ કંઈપણ લેવાને સર્વથા નિસ્પૃહ છે, જેથી હું મન, વચન અને કાયાની એકાગ્રતાથી આપના ચરણારવિંદમાં નમસ્કાર કરૂં છું. હે ભગવાન! આપ પરમ ઈષ્ટ છે, પમ મિષ્ટ છો. હે પ્રભુ! ત્રણ લેક અને ત્રણ કાળમાં પ્રાપ્ત કરવા યોગ્ય સર્વોત્કૃષ્ટ પદાર્થ તે અનંત ચતુષ્ટયયુત એ એક શુદ્ધ આત્મા છે. એ સર્વોચ્ચપદની પ્રાપ્તિ તે આપના For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ ભગવાનના પ્રેમીની વિચારધારા ૪૩ અનુગ્રહથી થાય છે, કેમ કે આપ નિષ્કારણ કરૂણા કરી આપના શરણાગતને આપની સર્વ સમૃદ્ધિ, શક્તિ અને સામર્થ્ય અપીને નવાજે છે અને આપના જેવા કરે છે. આપની એવી સનાતન પદ્ધતિને કારણે હું એવા દઢ નિશ્ચય પર સ્થિર થાઉં છું કે આપ એકલા જ પરમ ઈષ્ટ છે, પરમ મિષ્ટ છે, આપ જ પરમ વાલેસરી છે, પરમ હિતસ્વી છે, પરમ વલ્લભ છે, પરમ દુર્લભ છતાં પરમ સુલભ છે. આ લેકમાં આપ વિના અન્ય કોઈ એ પદની યેગ્યતા ધરાવતું નથી. માટે અન્ય કોઇનું શરણ મને ઈષ્ટ નથી, પ્રિય નથી. એક આપનું જ શરણ અને રક્ષણ મને ઈષ્ટ છે અને તે અમારી પરિપૂર્ણ જ્ઞાનાનંદ દશા થતાં સુધી રહે એ ઉત્કૃષ્ટ ભાવના છે. હે પ્રભુ! જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડે ઉતરું છું, તેમ તેમ આપના તવના ચમત્કારે, અપૂર્વ ગુણે દષ્ટિગોચર થાય છે. તે અનંત ગુણે મતિથી અગ્રાહ્ય છે, વર્ણનથી અતીત છે. કેમ કે આપ ગુણરત્નના સાગર છે, સર્વોત્કૃષ્ટ કલ્યાણ ભાવનાના ભંડાર છે, સમસ્ત અપૂર્વ શક્તિઓના મહોદધિ છે, પરમ ઉત્કૃષ્ટ સિદ્ધિઓના નિધિ છે. તેથી આપ જ પરમ ઈષ્ટ, પરમ મિષ્ટ છે. હે ભગવાન! આપ પરમ શુદ્ધ છે, પરમ બુદ્ધ છે, અહો! પરમ આશ્ચર્યકારક પરાક્રમ વડે આત્મવીર્ય For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ ભક્તિમાર્ગનું રહસ્ય ફેરવી રાગ, દ્વેષ, અજ્ઞાનને સંપૂર્ણપણે ટાળી આપ શુદ્ધ થયા છે; સુધા, તૃષા, પ્રસ્વેદ આદિ અઢાર દેષ રહિત થઈ શુદ્ધતાને વર્યા છે; પરપરિણતિરૂપ વિકારના અંશને પણ વિધ્વંસ કરી, વિભાવભાવને અત્યંત અભાવ કરી શુદ્ધોપયેગી થયા છે, જ્ઞાનાવરણાદિ ઘનઘાતી કર્મોનાં પુદ્ગલ રજકણેને વિણ વીણીને ભસ્મ કરી પરમ શુદ્ધતાને પામ્યા છે અને શેષ અઘાતી કર્મપ્રકૃતિને મળેલી સીંદરીની આકૃતિવત્ કરી છે, એવા આપના નિર્મળ ઝળહળતા પ્રકાશરૂપ શુદ્ધ ચૈતન્યતિને અત્યંત ભક્તિથી નમસ્કાર કરું છું. વળી હે પ્રભુ! લેક અને લોકનું સ્વરૂપ, કર્મ અને કર્મનું સ્વરૂપ, સંસાર અને સંસારનું સ્વરૂપ, જડ અને ચેતન દ્રવ્ય, તેના સૂક્ષ્માતિસૂક્ષ્મ ભેદ, ચેતનનું સહજ સ્વરૂપ, ચેતનની મહા ઐશ્વર્યરૂપ ગુપ્ત, નિગૂઢ મહાન ચમત્કૃતિઓ આદિ જે જાણવા ગ્ય હતું તે જાણી લીધું છે, છાંડવા ગ્ય હતું તે છાંડી દીધું છે અને આદરવા ગ્ય હતું તે આદરી લીધું છે. તેથી હવે કાલેકના જ્ઞાયક એવા આપને કંઈ વિશેષ જાણવાનું, છેડવાનું આદરવાનું શેષ ન રહેતાં આપ પરમ બુદ્ધ છે. હે પ્રભુ! હું આપના એ પરમ ગુણને આદર કરું છું એ ઉત્તમ ગુણે મને બહુ ઈષ્ટ છે, મિષ્ટ છે તેથી ઉપાદેય અને ઉપાસ્ય સમજું છું. હું આપને નમ્ર બાળક એ આપની For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ ભગવાનના પ્રેમીની વિચારધારા સ્વરૂપથ લતાને વિચારું, ધ્યાવું, શહતામાં કેલિ કરું અને સ્થિર રહે એ અભિલાષા છે. હે પ્રભુ! હું આપને દીન 'ઉપાસક આપની કૃપાથી પરાક્રમને ફેરવી, ઉપગની અથહતા ટાળવા પુરુષાર્થી થઈ શુલતાને પૂર્ણ ઉઘાડ થતાં સુધી આપની આજ્ઞાભક્તિમાં રહું અને ઉપાસક એ નામ સાર્થક કરૂં એવી ભાવના છે. હે ભગવાન! આપ પરમ જ્ઞાની છે, પરમ દશી છે. હે પ્રભુ! અચિંત્ય સામર્થયેગે મેહનીયાદિ ચાર ઘાતીકને વિશેષ સંહાર કરી આપે પૂર્ણ જ્ઞાનજાતિ પ્રગટાવી છે તે અને પરમ આશ્ચર્યમાં ગરકાવ કરી દે છે. પરમ જ્ઞાન અને પરમ દર્શન પરિપૂર્ણ પ્રગટ કરી આપ પરમ જ્ઞાની ને પરમ દશી થયા છે. ' હે પ્રભો ! પરમ જ્ઞાન અથવા કેવળજ્ઞાનનું યથાતથ્ય સ્વરૂપ સમજવું તે પણ સામાન્ય જીવ માટે અતિ અતિ દુર્ઘટ છે. અહો ! આપ તે જેટલા પેય પદાર્થો છે, તેના જેટલા ગુણે છે અને તેના જેટલા ત્રણે કાળના પર્યાય છે, તે બધાને એકી સાથે એક સપાટે, એક જ સમયમાં યુગપત જાણે છે, દેખે છે, એ આપની આશ્ચર્ય ઉપજાવનાર અનંત જ્ઞાનશક્તિ, દર્શનશક્તિ માટે અહો! આહા! સિવાય શું કહી શકાય!! હે પ્રભુ! જીવ આદિ અરૂપી દ્રવ્યના એકેક પ્રદેશને, For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ ભક્તિમાર્ગનું રહસ્ય રૂપી પુદ્ગલના એક એક પરમાણુને અને કાળના અવિભાજ્ય ભાગરૂપે સમયને આપની અદ્દભુત જ્ઞાનશક્તિ પ્રકાશિત કરે છે ત્યાં આશ્ચર્યની અવધિ કેમ હોય? હે પ્રભુ! આપ પરમ જ્ઞાની છે, પરમ દર્શી છે, આપ સમય સમયની વાત જાણી દેખી રહ્યા છે, ઘટઘટની વાત જાણી દેખી રહ્યા છે. આપનાથી કાંઈ અજાયું નથી, કાંઈ છાનું નથી, કાંઈ ગુપ્ત નથી. હે સર્વદેવ ભગવાન! આપને જ્ઞાનપ્રકાશ તે પ્રગટ કે ગુપ્ત, સ્થૂળ કે સૂક્ષમ, સૂક્ષ્મ કે અતિસૂક્ષમ, પૂર્વકાળના, આ કાળના કે આગામી કાળના દ્રવ્ય-ગુણ–પયાને એક સમયમાં જાણે છે, દેખે છે. તેથી આપનું જ્ઞાન અનંત ઠરે છે. હે શાનશક્તિના મોદધિ, જ્ઞાનપ્રકાશન પુંજ, સર્વદેવ! આપના જ્ઞાનને મહિમા અચિંત્ય છે, અપરંપાર છે, અનંત છે. એ સર્વોત્કૃષ્ટ જ્ઞાનને વિચાર કરતાં મને અત્યંત અહેભાવ આવે છે, પરમ આદર થાય છે. આપને એ સર્વોત્તમ ગુણ મને બહુ બહુ પ્રિય છે. તેની પ્રાપ્તિ અર્થે આ બાળક આપ પરમ પિતાને આશ્રય કરી, આપને આધીન વતી, આપની આજ્ઞાનું શુદ્ધ ભાવે આરાધના કરી, આપને અનુગ્રહ મેળવી આપની અતુલ સિદ્ધિને વારસદાર થવા પૂર્ણપણે આકાંક્ષિત છે. તે ઈચ્છા પૂર્ણ કરવા આપને ખૂબ ખૂબ પ્રાર્થના કરે છે. For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ ભગવાનના પ્રેમીની વિચારધારા હે ભગવાન! આપ પરમ સુખી છે, પરમ આનંદી છે. હે પ્રભુ! આપ ભગવંતે જગતના મહી ને બેધ આપ્યો કે સુખ અંતરમાં છે, બાહામાં નથી. સંસારમાં સુખ તે શું સુખની છાયા સરખી પણ નથી. છતાં જેમ કસ્તુરીઓ મૃગ પિતામાંથી નીકળતી સુગંધને જાણતા નથી અને તેની શોધ માટે બહાર દોડે છે, ખુવાર થાય છે, થાકે છે અને ખેદ પામે છે તેમ વિષયેથી જેની ઇન્દ્રિયે આ છે, પીડિત છે એવા સંસારના કલ્પિત સુખના રોગી જીવ સુખની શોધ માટે બહાર દેડે છે, ખુવાર થાય છે, થાકે છે અને ખેદ પામે છે. “મોટો ચક્રવર્તી રાજા તે પણ વધતા વૈભવ, પરિ ગ્રહના સંક૯પમાં પ્રયત્નવાન છે અને મેળવવામાં સુખ માને છે”, તે ભૂલી જાય છે કે “જ્ઞાનીઓએ તે તેથી વિપરીત જ સુખને માર્ગ નિર્ણત કર્યો કે કિંચિત્ માત્ર પણ રહવું એ જ સુખને નાશ છે.” [શ્રીમદ્ રાજચંદ્ર ] વળી આપે કરૂણ લાવી ઉપદેશ કર્યો કે સુખને ઉપાય પણ પિતાની પાસે છે, પોતાના જ હૃદયમાં છે. સુખને ઉપાય હજાર કે લાખ ગાઉ દૂર નથી, સ્વર્ગમાં કે પાતાળમાં નથી, હિમાલય આદિ પર્વતની ગુફામાં કે દંડકારણ્યની ઝાડીમાં નથી, ઘરમાં કે વનમાં નથી. તે માત્ર પોતાના અંતરમાં છે, પિતાના આત્મામાં છે. For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ભક્તિમાર્ગનું રહસ્ય હે પ્રભુ! આપે તે સંસારના સ્વરૂપનું સત્ય સ્વરૂપે દર્શન કરી, સંસારની વિષમતાને છેદી–ભેદીને, સર્વ જીવે પ્રતિ ઉત્તમ ક્ષમાભાવ રાખી, સર્વસંગપરિત્યાગ કરીને, રાગ દ્વેષ, અજ્ઞાનને નિઃશેષ ક્ષય કરી, તે ક્ષય કરવામાં વિસ્મયજનક આત્મવીર્ય પ્રગટાવી, સહજ, સ્વાધીન, નિરાલંબી, અનંત અવ્યાબાધ, સદાકાળ ટકે એવું, સર્વોત્તમ, અવર્ણનીય, વચનાતીત આત્મિક સુખ પ્રગટ કર્યું છે, તેથી આપ પરમ સુખી છે, પરમ આનંદી છો, પરમ સંતોષી છે, અનંત ચતુષ્ટયયુક્ત, અનંત ઐશ્વર્યના ધણી એવા આપ શુદ્ધ ચૈતન્ય સ્વામી છે. એ શુદ્ધ ચિતૂપના એકેક પ્રદેશથી નિરંતર નિર્વહતી સુખામૃતની અખંડ રસધારાને અને આનંદરસના અખૂટ પ્રવાહને આપ સમયે સમયે અનુભવ કરે છે. આપના એક સમયના સુખની પાસે ત્રણે કાળના દેવદેવીઓના સુખને સમૂહ અલપમાં અ૮૫ છે. હે સુખના મહેદધિ, સુખના સાગર! આપ જ સાચા અમૃતના સાગર છે, પીયૂષના ભંડાર છે, સુધારસના ભેગી છે, આનંદરસના ભોગી છે, આત્મારામી, આત્મપરિણમી છે. હું આપને દીનહીન બાળક આપના એ સમ્રાટ આત્મિક સુખ અને આનંદ ગુણને અત્યંત અહોભાવથી સત્કારું છું. એ ગુણ મને બહુ બહુ પ્રિય છે, ઈષ્ટ છે. તે ગુણ મારામાં પ્રગટાવવા આપનું શરણ બ્રહું છું. પરમ કૃપા કરીને આપ પ્રેરણા આપે, માર્ગદર્શન આપે, શક્તિ આપો અને તેની For Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ ભગવાનના પ્રેમીની વિચારધારા ૪૯ પ્રાપ્તિ માટે પુરૂષાર્થને યોગ્ય બનાવે એ જ આપની પાસે માંગુ છું તે સફળ કરશે. કૃપા કરીને મારી ભાવના પૂર્ણ કરશે, પૂર્ણ કરશે. હે ભગવાન! આપ પરમ નીરાગી છે, . પરમ નિમોહી છે. હે પ્રભુ! રાગ અને દ્વેષનાં બળતાં પ્રબળ નિમિત્તોના ઘેરાવાની વચ્ચે રહીને આપ નીરાગી અને નિર્મોહી કેમ કરીને થઈ શક્યા? તે બુદ્ધિમાં ઉતરતું નથી. ખરેખર, આપનું સામર્થ્ય અદ્દભુત છે, અકળ છે. સંસારના સમસ્ત ભૌતિક પદાર્થો અને સગપણના વિવિધ સંબંધે આપને જરા સરખી પણ અસર કરવા સમર્થ ન થયા અને આપે તે સર્વેને જીતી અજિત થઈ, વિજયે ધ્વજ ફરકાવ્યે તે અમને આશ્ચર્ય પમાડે છે. એક સમય પણ અસંગપણાથી રહેવું એ અતિ અતિ વિકટ કાર્ય છે, તેવું અસંગપણું, નિર્મોહીપણું, નિર્વિકારીપણું, નીરાગીપણું સર્વ કાળને માટે આપે પ્રગટ કર્યું તે જોઈ પરમાશ્ચર્ય પામી અમે આપને કેટ કેટિ વંદન કરીએ છીએ. હે પ્રભુ! આપે ઇંધ સામે ક્રોધ કરીને ક્રોધને જી તેમ છતાં અાધી ઠર્યા. માન સામે દીનપણાના માનથી માનને જમીનદોસ્ત કર્યો તે છતાં નિર્માની કહેવાયા. માયા સામે સાક્ષીભાવની માયા કરી તેની છાયા સરખી પણ ન રહેવા દીધી તેમ છતાં નિમાંથી પદ મેળવ્યું અને લેભ સામે For Personal & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ભક્તિમાર્ગનું રહસ્ય શુદ્ધ સ્વરૂપ પ્રગટાવવાને લેભ કરી લેભને ભસ્મીભૂત કર્યો, તેમ છતાં નિર્લોભી (વીતરાગ)નું ઉત્તમ બિરૂદ પ્રાપ્ત કર્યું તે અમને સાનંદાશ્ચર્ય ઉપજાવે છે. અહે! એટલું કરવાથી અનેકાનેક ગુણે આપના પવિત્ર ચરણારવિંદમાં આવીને પડ્યા અને આપ પરમ ક્ષમાવંત, પરમ વિનમ્ર, પરમ સરળ, પરમ સંતોષી, પરમ નિઃસ્પૃહ અને પરમ નિર્ભય ગુણોન ધારક બન્યા. વળી હે પ્રભુ ! સમસ્ત પ્રકારની લબ્ધિઓ, સિદ્ધિઓ અને શક્તિઓ આપની દાસીઓ થઈને આપના ચરણકમળમાં આવીને સેવા માટે હાજર થઈ ગઈ, છતાં તેની સામું પણ જોયું નહીં. હે પ્રભુ! આવા આપના ઉત્તમોત્તમ ગુણો મને બહુ મહ પ્રિય છે, મને આકર્ષે છે અને મીઠી મૌનતાના ઈશારાથી મને જાણે કેમ બેલાવતા ન હોય તેવો આભાસ થાય છે. તેથી હે પ્રભુ! હું પણ આપના ગુણોથી આકર્ષાઈ મારૂં સર્વસ્વ અર્પણ કરી આપના ચરણકમળમાં સેવા માટે હાજર થઈ સ્થિર રહે એવી ભાવના રહે છે. આપની સંપૂર્ણ આત્મદશાને પ્રાપ્ત ન થાઉં ત્યાં સુધી આપની આજ્ઞામાં રહી સાચો ઉપાસક થઈ ઉપાસક નામ સાર્થક કરૂં. હે ભગવાન! આપ તે ગુણ ગુણના ભંડાર છે, હે પ્રભુ! આપના સમસ્ત અપૂર્વ ગુણનું યથાર્થ વર્ણન મહાન લબ્ધિઓને વરેલા મહાન યોગીશ્વરે કે For Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ ભગવાનના પ્રેમીની વિચારધારા ૫૧ દેવતાઓના ઇન્દ્રો ક્યારેય પણ કરી શક્યા નથી. જેમ પ્રલયકાળને લીધે સમુદ્રનું પાણી ખસી જાય અને પેટાળમાં રહેલે અમૂલ્ય તેજસ્વી રને સમૂહ જે ખુલ્લે થાય, તે કેઈથી માપી શકાતું નથી તેમ હે નાથ ! આપના સદાય દેદીપ્યમાન ગુણેના ભંડારને માપવાને કોઈ જ સમર્થ નથી. કેમકે આપ તે ઉત્તમ ગુણરત્નના સમુદ્ર છે, તે સમુદ્રને પાર કેણ પામી શકે? શાંત ચૈતન્યમૂર્તિ પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રજી પિતાના અપૂર્વ અવસર” નામની અમરકૃતિની ૨૦મી ગાથામાં અમૃતવચને પ્રકાશે છે કે – “જે પદ શ્રી સર્વ દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહિ પણ તે શ્રી ભગવાન જે, તેહ સ્વરૂપને અન્ય વાણું તે શું કહે? અનુભવગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જે.” જે અચિંત્ય જ્ઞાનાદિ અનંત ગુણોના સમૂહથી શોભતું પરમપદ, પરમાત્મસ્વરૂપ શ્રી સર્વજ્ઞ ભગવંતે પિતાના કેવળજ્ઞાનમાં દીઠું, તે પદનું વર્ણન અપૂર્વ વચનગના ધારક એવા ખુદ સર્વજ્ઞ શ્રી તીર્થંકર પ્રભુ પણું પૂર્ણ પણે કહી શક્યા નહિ, તે તેવા ચિંતનાતીત, વચનાતીત, ગુપ્ત ચમત્કારરૂપ સ્વરૂપને બીજા કેઈ છસ્થની વાણું કેમ વર્ણવી શકે ? કેમકે તે સર્વોત્તમ પદનું સંપૂર્ણ જ્ઞાન માત્ર અનુભવ ગેચર છે. For Personal & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ ભક્તિમાર્ગનું રહસ્ય તે હે પ્રભુ! હું અલ્પજ્ઞ, મંદમતિ આપના અદૂભુત ગુણેને પાર કેમ પામી શકું? હે ગુણના સમુદ્ર, ગુણ ગણના ભંડાર, દિવ્ય તેજસ્વી ગુણેના ઘર્તા! મને આપના પ્રગટ ગુણે જઈને બહુમાન થાય છે. તે સર્વ ગુણે મને અત્યંત અત્યંત પ્રિય છે, ઈષ્ટ છે. હે કૃપાળુ ! પરમ કૃપા કરી, ઉપકાર કરી આપના અપૂર્વ, દિવ્ય, અલૌકિક અને અદ્ભુત ગુણોનું સિંચન આ આત્મામાં કરતા જશે એવી આ દીન પામરની વિનંતિ છે. વળી હે પ્રભુ! આત્મપ્રભુની સહજ અપૂર્વ શાંતિ અને શીતળતા પુદ્ગલને પરમાણુઓને પણ કેવા પલટાવે છે તે જ્ઞાન પણ આપ પ્રભુએ અનુગ્રહ કરી કરાવ્યું છે. એક તે તે કર્મોને સંહાર કરે છે, નાશ કરે છે. બીજું તેના બળથી દેહનાં અશુભ પરમાણુઓને નાશ થઈ, પરમ શુભ, ઉત્તમત્તમ, પરમ શ્રેષ્ઠ, પરમ તેજોમય, પરમ કાંતિમય પર માણુઓ હોય છે, આ કારણે હે પ્રભુ, આપ પરમ કાંત છે. ' હે નાથ! આપને આ ઉત્તમ ગુણ મને બહુ બહુ પ્રિય છે, ઈષ્ટ છે. આપનું આ બાળક તે ગુણને ઈચ્છુક છે. આપની કૃપાથી તેની પ્રાપ્તિ જલદી જલદી થાય એવી ભાવના છે તે આપના અનુગ્રહથી સિદ્ધ થાઓ એ જ માંગુ છું. હે ભગવાન! આપ પરમ ધીર છે, પરમ વીર છે, હે પ્રભુ! આપના ધીરજ અને વીરતાના ગુણોનું હું For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ ભગવાનના પ્રેમીની વિચારધારા શું કીર્તન કરૂં! આપે સંસારમાં રહીને સંસારને છેદ્યો તે એક મેટું આશ્ચર્ય છે. સંસારના વિષમમાં વિષમ ઉદયકાળ અને પરિબળે સામે આપ એકલા હાથે વીરતાથી ઝઝુમ્યા અને સફળતાને વય એ તે વળી વિશેષ આશ્ચર્ય ઉત્પન્ન કરે છે. આપે મનુષ્ય, દેવ, તિર્યચકૃત ભીષણ ઉપસર્ગો અને ડાંસ, મચ્છર, સુધા, તૃષા આદિ ભયંકર પરિષહેને અદ્ભુત ધર્મ અને સમતાથી વેદી તેમને કેવળ નિ:સત્વ કર્યા, ક્યાંય પણ અધીરજ કે અસમતા, ખેદ કે ગ્લાનિને અંશ પણ રહેવા ન દીધે એ આપ ભગવંતનું અદ્વિતીય પરાક્રમ અને નિર્ભયપણું મારા હૃદયમાં સાનંદાશ્ચર્ય ઉપજાવે છે. સામાન્ય છે તે કર્મોના સામાન્ય ઉદય સમયે પણ લાભ પામી સ્થિરતા રાખી શક્તા નથી, જ્યારે આપે વિકટમાં વિકટ સંજોગો વચ્ચે પરમ વૈર્યવંત અને વયવંત રહીને આત્મસ્થિરતા, આત્મશાંતિ અને આત્મસમાધિના દુની એક કાંકરી સરખી પણ ખરવા ન દીધી એ કાંઈ ઓછું વિસ્મયજનક નથી. હે પ્રભુ! એવી રીતે આપે કમંદળના ક્ષેત્તા થઈ, કમર શત્રુઓના કાળ બનીને કાળને જ કિંકર કર્યો, પરમ વૈરાગી અને પરમ શુક્લધ્યાની થઈને, કેવળજ્ઞાન, કેવળદશન, કેવળ સુખ અને કેવળ વીર્ય સંપૂર્ણ પણે પ્રગટ કરીને, પૂર્ણ For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ ભક્તિમાર્ગનું રહસ્ય વીતરાગ થઈ, શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરી મુક્તિસુંદરીને વર્યા. અહો આશ્ચર્ય ! અહો આશ્ચર્ય !! હે કૃપાળુ નાથ ! આપને એ સર્વોત્તમ ગુણે મને બહુ બહુ પ્રિય છે, ઈષ્ટ છે. હું તે ગુણેનું સાચા મનથી સન્માન કરું છું. હે નાથ ! આ જીવ તે જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મેહનીય અને આંતરાય કર્મોની જાળમાં સપડાય છે અને ખૂબ પામર, દીનહીન અને નિવય થયો છે. તે હવે તેનાથી છૂટવા આપ પ્રભુજીના શરણે આવ્યું છે તે પરમ કૃપા કરી, સાથ આપી, આપના પૈર્ય અને વીરતાના ગુણેનું દાન કરી આ પામરને જલદી જલદી છેડાવશે એ જ આ રંકની વિનંતિ છે. હે પ્રભુ, આ રંક સેવકની એ વિનંતિ માન્ય રાખશે. હે ભગવાન! આપ પરમ શાંત છે, પરમ કાંત છે. હે પ્રભુ! શાંતિ ને સમતાને આપનાર આપને અદ્ભુત ધ સ્મરણમાં આવે છે. આપે સંસારસુખના અભિલાષી અને બેધ કર્યો કે “હે છે, સમજે. રાગદ્વેષની પરિણતિથી વિરામ પામે, વિરામ પામે. પ્રમાદ છોડી જાગ્રત થાઓ, જાગ્રત થાઓ ! સંકલ્પ-વિકલ્પ, રાગ-દ્વેષના પરિણામે આત્માની સહજ શાંતિને હરી લે છે. કષાયા સ્વભાવથી ઉગ હાઈ તે આત્માના સહેજ શીતળ સ્વભાવને ઉણ કરે For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ ૫૫ ભગવાનના પ્રેમીની વિચારધારા છે. આત્માને અશાંતિ ઉપજાવી અકળાવે છે, મુંઝવે છે, અને વીતરાગતા શાંત સ્વભાવ પ્રગટ કરી પરમ શાંતિને નિરંતર અનુભવ કરાવે છે. માટે એ વિભાવ પરિણામને ભાવસંયમ પ્રાપ્ત કરાવી શાંત કરે, શાંત કરે અને બરફની પાટ પાસે બેઠા હોઈએ અને શીતળતા અનુભવીએ એવી આત્માની સહજ સ્વાભાવિક શીતળતાને અનુભવ કરાવે, અનુભવ કરાવે, પરંતુ પ્રભુ! મેં આપનાં અમૂલ્ય વચનને લક્ષમાં લીધા. નહીં, આપના ચીંધેલા માર્ગને ઓળખે નહીં અને હું બ્રાંતિથી અશાંતિને જ શાંતિ માની વત્ય કર્યો છું તે હવે આપની કૃપાથી સમજાય છે. હવે બરાબર સમજાય છે કે સંકલ્પ-વિકલ્પ એ જ આકુળતા વ્યાકુળતા છે અને આકુળતા એ જ અશાંતિ છે. હે પ્રભુ! આપે તે પરમ આશ્ચર્યકારક આત્મવીર્ય પ્રગટાવી, વિષમ ઉદય કાળ સામે પડી, કર્મોને બાળી પ્રજાળી, રાગદ્વેષની શૃંખલાને તેડી ફેડી, પરપરિણતિને ભરમ કરી આત્માની અપૂર્વ શાંતિ, અપૂર્વ શીતળતા પ્રગટ કરી છે. આપનું એ અદ્દભુત પરાક્રમ પરમ આશ્ચર્ય ઉપજાવે છે. હે ભગવાન! આપ પરમ ગંભીર છે, પરમ ઉદાર છે. હે પ્રભુ! આપ અનંત લક્ષિાના પત્તા છે, અનત For Personal & Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ ૫૬ ભક્તિમાર્ગનું રહસ્ય સિદ્ધિઓના સ્વામી છે, અનંત શક્તિએના ધારણહાર છે. આપનું અનંત જ્ઞાન છે, અનંતુ દર્શન છે, અનંત સુખ છે, અનંત વીર્ય છે. એવી રીતે આપ અનંત અનંત ગુણેના નિધિ છે તેમ છતાં આપ કેવા સાગર જેવા ગંભીર છે તે જોઈ અમને પરમ આશ્ચર્ય થાય છે. આટલા બધા સર્વોત્કૃષ્ટ ગુણેને આપે અંતરમાં કેવા સમાવી દીધા છે કે કોઈ કળી પણ ન શકે! આપ પ્રત્યેક જીવ સંબંધી સમયે સમયે શું બન્યું, શું બને છે અને શું બનશે એવી ત્રણ કાળની વાત જાણી દેખી રહ્યા છે. કેણ ભવ્ય છે, કેણ અભવ્ય છે, કોણ ક્યારે મોક્ષને પ્રાપ્ત થશે, કે કેટલા ભ કરશે અને કેટલા દુઃખ પામશે એ આદિ સમસ્ત પ્રકારનું સંપૂર્ણ જ્ઞાન આપે ભગવત ધરાવે છે છતાં એ સર્વને અત્યંત ગુપ્તપણે અંતરમાં ગોપવી રહ્યા છે એ આપની કેવી અદ્ભુત ગંભીરતા છે! હે પ્રભુ! કેઇ ભવ્ય જીવ આપનામાં પ્રેમ લાવી, શ્રદ્ધા કરી, આપને શરણે આવી, આપની આજ્ઞાનું આરાધન કરી આપની રિદ્ધિસિદ્ધિની માંગણી ન કરે ત્યાં સુધી આપ પરમ ઉદાર અને દાનેશ્વરી હોવા છતાં લેશ પણ દાન કરતા નથી અને પરમ ગંભીર રહો છે એ એક અદ્ભુત રહસ્ય છે. આપે તે અબાધિત સિદ્ધાંત આપ્યો છે કે ભગવાનમાં પ્રેમ For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ ભગવાનના પ્રેમીની વિચારધારા ૫૭ કરે, શ્રદ્ધા કરો, ભગવાનની આજ્ઞા આરાધો પછી પ્રાર્થનામાં જે માગશે તે મળશે. હે પ્રભુ! આપ કેવા ઉદાર છે ! આપે આપના અમૂલ્ય ગુણરત્નને અખૂટ ભંડાર સદા ખુલ્લે જ રાખે છે. જે કોઈ યોગ્યતા મેળવી આપની પાસે માંગે છે, તેને ઓપ તેની યોગ્યતાનુસાર દાન કર્યા જ કરે છે, ક્યારે પણ અટકતા નથી, થાકતા નથી અને તે એટલે સુધી કે આપ આપના સર્વે અદૂભુત ગુણોનું દાન કરે છે અને લેનારને આપના જેવું જ સમૃદ્ધ બનાવે છે. દાન લેનાર અનેકાનેક હોવા છતાં આપને ભંડાર કદી ખાલી થતા નથી પણ સદાય ભરપુર જ રહે છે. આ પણ એક ન સમજાય તેવું આશ્ચર્ય છે. - હે પ્રભુ! આપ તે ખરેખર કલ્પવૃક્ષ છે. “અચિંત્ય જેનું માહાસ્ય છે એવું આ (પરમાત્મરૂપ) સત્સંગરૂપ કલ્પવૃક્ષ પ્રાપ્ત થયે જીવ દરિદ્ર રહે એમ બને તે આ જગતને વિશે તે અગિયારમું આશ્ચર્ય જ છે.” – શ્રીમદ્ રાજચંદ્ર - હે પ્રભુ ! આપનું વચન છે કે જગતમાં સ્વભાવથી સિદ્ધ સમાન એવા બિચારા અભવ્ય જીવે પણ ઘણા ઘણું છે જેઓ કદી આ દુઃખથી પીડિત અને ભયાકુળ સંસારને અંત લાવી મૂક્ષને પ્રાપ્ત થવાના નથી અને અનંતકાળ સુધી ચારે ગતિઓમાં ભટકવાના છે. તે પછી શું એમ હશે કે For Personal & Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ ૫૯ ભક્તિમાર્ગનું રહસ્ય તેઓ ક્યારેય પણ આપ ભગવંતમાં સારો પ્રેમ અને સાચી શ્રદ્ધા કરી શકતા નથી અને સાચા મનથી આપનું અનન્ય શરણ સ્વીકારી શકતા નથી તેથી તેઓ અભય રહે છે? હે પ્રભુ! આ૫ના જ્ઞાનમાં દેખાતું હોય તે સત્ય છે. હે સર્વ દેવ! આપની કૃપાથી આપના ધૈર્ય, ગંભીરતા અને ઉદારતા એ ત્રણે ગુણે અને તેનું રહસ્ય મને સમજાયું છે, કે કઈપણ જીવ આપની અને આપના પવિત્ર ધર્મની સત્ય સ્વરૂપે શ્રદ્ધા કરી આપને શરણે ન આવે ત્યાં સુધી મૌનપણે ગંભીર રહી ધીરજ રાખે છે. ગમે તેટલે વિલંબ થાય અને કાળ વ્યતીત થાય તે પણ અખૂટ ધીરજને લેશ પણ ન્યૂન થતું નથી. આપનું શરણ સ્વીકાર્યા પછી આપ આપના ભક્તનું રક્ષણ કરે છે ને તેની સર્વ માગણીઓને સંતે છે. છેવટે આપનું સર્વસ્વ આપી દઈ તેને આપના સમાન સમર્થ કરે છે. હે પ્રભુ! આ આપના રહસ્યયુક્ત ગુણેનું સાચું જ્ઞાન આપે કરાવ્યું તેથી હું આપને ખરા અંતઃકરણપૂર્વક ખૂબ ઉપકાર માનું છું અને આપને અત્યંત ભક્તિભાવથી કટિ કોટિ વંદન કરું છું. તે અદભુત જ્ઞાનને સંપૂર્ણ લાભ મારે લે જ છે અને તે માટે હું પ્રમાદને ત્યાગ કરું છું, આપનું શરણ અને રક્ષણ મેળવી, આપની કૃપા અને અનુગ્રહને પામીને હું પુરુષાથી થતું. For Personal & Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ ભગવાનના પ્રેમીની વિચારધારા ૫૯ હે પ્રભુ! સાથ આપી મારા પુરુષાર્થને એ વેગ અપાવજે કે જેથી હું આત્મવિકાસની સીડી જલદીથી ચઢી શકું અને પરમ પવિત્ર અને પરમ પાવનકારી આપના ચરણકમળ સમીપ રહી આપની સેવાને ઉત્તમ લાભ મેળવી શકું. હે પ્રભુ! આપ તે પરમ ગુરુ છે તે સમયે સમયે જ્ઞાનદાન કરતા રહેશે, ભૂલ થતી હોય ત્યાં ચેતાવી બચાવશે. વળી હે પ્રભુ! આપ પરમ વૈદ્ય છે. તે મારા રાગ, દ્વેષને અજ્ઞાનરૂપ ત્રિદેષને અનુપાન સહિતના ઔષધથી નિવારશે ને મને વીતરાગ બનાવી વીતરાગ કશે. એ જ મારી ભાવના છે, અભિલાષા છે, માગણી છે, કૃપા કરીને તે પૂર્ણ કરશે. For Personal & Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ ભક્તિમાર્ગનું રહસ્ય પૂરક-વચનામૃત જ્ઞાનીના આશ્રયે મનુષ્યદેહની સાર્થકતા દુર્લભ એવો મનુષ્યદેહ પણ પૂર્વે અનંત વાર પ્રાપ્ત થવા છતાં કંઈ પણ સફળપણું થયું નહિ, પણ આ મનુષ્યદેહને કૃતાર્થતા છે કે જે મનુષ્યદેહે આ જીવે જ્ઞાની પુરુષને ઓળખ્યા તથા તે મહાભાગ્યને આશ્રય કર્યો, જે પુરૂષના આશ્રયે અનેક પ્રકારના મિયા આગ્રહાદિની મંદતા થઈ, તે પુરૂષના આશ્રયે આ દેહ છૂટે એ જ સાર્થક છે જન્મજરા-મરણાદિકને નાશ કરવાવાળું આત્મજ્ઞાન જેમને વિષે વતે છે, તે પુરૂષને આશ્રય જ જન્મ–જરા-મરણાદિકને નાશ કરી શકે, કેમકે તે યથાસંભવ ઉપાય છે. સંયોગ સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રારબ્ધ હશે તે વ્યતીત થયે તે દેહને પ્રસંગ નિવૃત્ત થશે. તેનો ગમે ત્યારે વિયોગ નિશ્ચયે છે, પણ આશ્રયપૂર્વક દેહ છૂટે એ જ જન્મ સાર્થક છે, કે જે ઓશ્રયને પામીને જીવ તે ભાવે અથવા ભાવિ એવા થોડા કાળે પણ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે.” –શ્રીમદ રાજચંદ્ર પત્રક, ૬૯૨ For Personal & Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ ભગવાનની ભકિતનું સ્વરૂપ... હાં છે, મ ા . . - For Personal & Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ ભક્તિમાર્ગનું રહસ્ય ઘણું ઘણા પ્રકારથી મનન કરતાં અમારે દઢ નિશ્ચય છે કે ભક્તિ એ સર્વોપરી માર્ગ છે, અને તે પુરૂષના ચરણ સમીપ થાય તે ક્ષણવારમાં મક્ષ કરી દે તે પદાર્થ છે.” (પત્રાંક ૨૦૧) કોઈક મહાત્માને બાદ કરતાં ઘણું વિચારવાન જીએ ભક્તિમાર્ગને તે જ કારણેથી આશ્રય કર્યો છે અને આજ્ઞા શ્રિતપણું અથવા પરમ પુરૂષ સદૂગુરૂને વિષે સર્વાર્પણ શિરસાવંઘ દીધું છે અને તેમ જ વર્યા છે.”( પત્રક ૬૯૩) ભક્તિ જ્ઞાનને હેત છે, જ્ઞાન મેક્ષને હેત છે.” (પત્રાંક પ૩૦ ) –શ્રીમદ્ રાજચંદ્ર ભક્તિનું બળ સંસારનાં વિપરીત પરિબળોને નિર્બળ કરે છે, આત્માને ઉજવળ કરી નિર્મળ કરે છે. ભક્તિની શક્તિ અનુપમ છે. તે શક્તિની સીમા અમર્યાદ છે. અમર્યાદ શક્તિ મુક્તિનું દાન દે છે. E; For Personal & Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ TI ભગવાનની ભક્તિનું સ્વરૂપ શ્રવણ, કીર્તન, પૂજન, અર્ચન આદિ નવધા ભક્તિના નામે ઓળખાતા નવ પ્રકાર પ્રસિદ્ધ છે. તેની પાછળ તેને હાર્દમાં રહેલ અંતર્ગત ભાનું મૂલ્ય અમૂલ્ય છે અને સર્વ સિદ્ધિને આપનાર છે. ભક્તિનું સ્વરૂપ સદ્દગુરૂગમે સમજવા યોગ્ય છે એ જ્ઞાની ભગવંતના વિધાનના મૂળમાં જે રહસ્ય વાત છુપાયેલી છે તે માત્ર અંતરગત ભાવે અને તેના આરાધન સંબંધે છે. તે જણાવી તેની વ્યાખ્યા કરતાં પહેલાં, જેને સ્વાત્મકલ્યાણની પ્રાપ્તિ અર્થે સાધના કરવાની તીવ્ર જિજ્ઞાસા વતે છે, તેણે શું કરવું, કયા ક્રમથી ચાલવું તે બતાવનાર શ્રેણિ પરમ કૃપાળુ આત્મજ્ઞ શ્રીમદ્ રાજચંદ્રજીએ પત્રાંક ૧૨૮માં અદ્દભુત શૈલીથી માંગણીરૂપ વચને દ્વારા પ્રકાશિત કરી છે, તે માર્ગદર્શકરૂપ અપૂર્વ બેધવચને આ રહ્યાં :– ક્ષણે ક્ષણે પલટાતી સ્વભાવવૃત્તિ નથી જોઈતી, અમુક કાળ સુધી શૂન્ય સિવાય કંઈ નથી જોઈતું; તે ન હોય તે અમુક કાળ સુધી સંત સિવાય કંઈ નથી જોઈતું. For Personal & Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ ६४ ભક્તિમાર્ગનું રહસ્ય તે ન હોય તે અમુક કાળ સુધી સત્સંગ સિવાય કંઈ નથી જોઈતું; તે ન હોય તે આર્યચરણ (આર્ય પુરૂષએ કરેલાં આચરણ) સિવાય કંઈ નથી જોઈતું, તે ન હોય તો જિનભક્તિમાં અતિ શુદ્ધ ભાવે લીનતા સિવાય કંઈ નથી જોઈતું; તે ન હોય તે પછી માગવાની ઈચ્છા પણ નથી.” સહજ વિચારથી સમજાશે કે સૌથી પ્રથમ ઉત્તમ વસ્તુની જિજ્ઞાસા બતાવી, અને તેના અભાવમાં તેની પ્રાપ્તિ થવા અર્થે અતિ ઉપકારી ભાવદશાની ઈચ્છા વ્યક્ત કરી છે, એમ ઉત્તરોત્તર કરવામાં આવ્યું છે. મેક્ષાભિલાષીએ ઠેઠ નીચેના પગથિએથી શરૂ કરી ઉપર ચઢતા જઈ અંતિમ શ્રેષ્ઠ ધ્યેય સુધી પહોંચવાનું છે એ નિર્દેશ કર્યો. - પ્રથમ કહ્યું કે ક્ષણે ક્ષણે પલટાતી સ્વભાવવૃત્તિ નથી જોઈતી, અર્થાત્ સહજ સ્થિર સ્વભાવરૂપ અથવા ક્ષાયકભાવવાળી આત્મદશા જોઈએ છે. તે કયારે આવે? તે જણાવવા માટે ત્યારપછીનાં વચને કહે છે, કે જ્યારે અમુક કાળ સુધી દેહ, પ્રાણ, ઇન્દ્રિયે, મન, વચન, વિક૯૫ આદિથી પર એવી હવભાવ સ્થિરતારૂપ આત્મદશા અથવા સ્વાનુભૂતિ સ્વરૂપ શૂન્યાવસ્થા સંપ્રાપ્ત થાય ત્યારે ઉત્કૃષ્ટ ધ્યેય સુધી અંતમાં પહોંચી શકાય છે. તે સ્વાનુભવરૂપ સમ્યક દર્શનની પ્રાપ્તિને અપૂર્વ લાભ સંત કે પુરૂષના સમાગમના નિમિત્તથી મળે છે, તે કારણે તેવી માગણી કરી. સંતની સાચી ઓળખાણ સત્સંગના આરાધનથી થાય છે અને આત્મકલ્યાણના હેતુની For Personal & Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ ભગવાનની ભક્તિનું સ્વરૂપ ૬૫ સિદ્ધિનુ રહસ્ય પણ સત્સંગના યેાગે પ્રાપ્ત થાય છે, તેથી સત્સંગ માટેની માગણી કરી પાપથી નિવાઁ વારૂપ સદાચારના સેવન વિના સત્સંગ કુળવાન થતા નથી, તેથી આય્યચરણુ માટે ઇચ્છારૂપ માંગણી કહી; અને સદાચારનું સેવન જિનભક્તિ એટલે જિનભગવંત અને તેમણે પ્રકાશેલાં ધમ વચનેમાં પ્રેમ અને શ્રદ્ધા આવ્યા વિના થઈ શકતું નથી, તેથી જિન ભક્તિમાં શુદ્ધ ભાવ રાખી લીન થવાની માંગણી કરી. જે જિજ્ઞાસુ જીવને મહત્ પુણ્યના ઉદય હાય, તેને પેાતાના પૂના શુભ ઋણાનુખ'ધી સ ંતપુરૂષ કે સત્પુરૂષને સમાગમયેાગ સુલભપણે આવીને મળે છે, તેમની આળખાણુ તથા પ્રતીતિ સહજતાએ થાય છે અને તેના શુભ પરિણામે તેમની ભક્તિને પ્રાપ્ત થવાથી તે ભાગ્યવંત જીવનું પરમા માગમાં પ્રવેશવુ' અને પ્રયાણ કરવુ' જલદીથી થાય છે. હવે જે ભક્તિ જ્ઞાનના હેતુ છે અને જ્ઞાન માને હેતુ છે, તે ભક્તિનું સત્ય સ્વરૂપ સમજીએ; અને તે સ્વરૂપ સમજવાથી સાથે સાથે પરમ કૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રજીનાં “ મેાક્ષના એ ધુરંધર માગ મને લાગ્યા છે.” (પત્રાંક ૩૮૦) એ વચના પ્રતીતરૂપ થશે. જેના પર પરાએ રૂઢીગત અય જીવના જાણુવામાં છે એવા રૂડા ‘“ભક્તિ” શબ્દમાં પરમ હિતકારી ત્રણ ભાવા ત ગત રહ્યા છે : (૧) પ્રેમ (૨) શ્રદ્ધા અને (૩) અપ ણતા. આ ત્રણે માત્માના અલૌકિક ગુણા છે. જીવ એ ત્રણેના For Personal & Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ ભક્તિમાર્ગનું રહસ્ય અશુદ્ધ ઉપયોગ તેના સંસારી જીવનવ્યવહારમાં કરતો આવ્યું છે ને કરે છે, તે ઉપગને શુદ્ધતા પ્રત્યે વાળવાથી પરમાર્થલાભની પ્રાપ્તિ થાય છે. પ્રેમ એ જીવને સહજ ગુણ છે, ઈશ્વરી બક્ષિસ છે, સના અનુગ્રહની દિવ્ય પ્રસાદી છે. તેનું ઉત્પત્તિ ક્ષેત્ર પવિત્ર હદય છે અને તેના આવિર્ભાવનું સ્થાન નેત્ર છે, નેત્રમાંથી નીતરતે અમીરસ તે જ શુદ્ધ પ્રેમનું પ્રતીક છે. શ્રદ્ધા એ પણ જીવને સ્વાભાવિક ગુણ છે, પ્રભુએ બક્ષેલી દિવ્ય શક્તિ છે, તળેટીથી પર્વતના શિખર સુધી સુગમતાએ પહોંચાડનાર પ્રકાશ જ્યોતિ છે, નિર્બળને બળ આપનાર સબળ પદાર્થ છે. જ્યાં પ્રેમ છે ત્યાં શ્રદ્ધા છે શ્રદ્ધા છે ત્યાં પ્રેમ છે. પ્રેમને ટકાવનાર, ઉજજવળ રાખનાર અને સાથે ને સાથે રહેનાર જે પદાર્થ છે, તે શ્રદ્ધા છે. પ્રેમ અને શ્રદ્ધા એક જ સિક્કાની બે બાજુએ છે. શ્રી હેમચંદ્રાચાર્ય કૃત “પ્રાકૃત વ્યાકરણ”માં ભક્તિને શ્રદ્ધા કહી છે. આચાર્ય સંમતભદ્ર “સમીચીન ધર્મશાસ્ત્રમાં ભક્તિ અને શ્રદ્ધા એકાર્થ વાચક કહ્યા છે. અરહંત, આચાર્ય, શ્રીગુરૂ અને પ્રવચનમાં ભાવવિશુદ્ધિયુક્ત અનુરાગ એટલે પ્રેમ એ જ ભક્તિ છે, એમ શ્રી પૂજ્યપાદસ્વામી કહે છે, તેઓ તે એટલે સુધી ઉપદેશ વચન પ્રકાશે છે કે શ્રી જિન. For Personal & Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ ભગવાનની ભક્તિનું સ્વરૂપ દેવની મુખમુદ્રાના દર્શન માત્રથી જીવ આત્મજ્ઞાન પામી મુક્તિરૂપી લક્ષ્મી મેળવે છે. - શ્રી કુંદકુંદાચાર્ય “મોક્ષપ્રાકૃત ગાથા પર માં કહે છે કે “દેવ અને ગુરૂની ભક્તિ કરનાર સાધમ પ્રત્યે તથા સંયમી જ્ઞાની પુરૂષ પ્રત્યે પ્રેમ રાખનારા તથા સમ્યક્ત્વને ધારણ કરનારા યેગી ધ્યાનમાં લીન થાય છે.” આચાર્યદેવેનાં ઉપરોક્ત વચનેથી સ્પષ્ટ થશે કે ભક્તિ શબ્દમાં પ્રેમ અને શ્રદ્ધાના ભાવે અપેક્ષિત છે જ. શ્રદ્ધા વિનાને પ્રેમ પાંગળો છે અને પ્રેમ વિનાની શ્રદ્ધા આંધળી છે, માટે જ કહ્યું કે સાચે પ્રેમ અને સાચી શ્રદ્ધા સાથે રહેવાના સ્વભાવવાળા અને પરસ્પર બળ આપી સહાયભૂત થનારા ઉત્તમ ગુણ છે. જ્યારે પ્રેમ પાંગરે છે, ત્યારે શ્રદ્ધા પણ વિકસે છે જેમ જેમ શ્રદ્ધા ઉચ્ચતર સ્તરને પ્રાપ્ત થતી જાય છે, તેમ તેમ પ્રેમામૃતનું શાંતિદાયક ઝરણુ નિરાવરણ પણે વેગથી વહે છે અને બંને સંપથી સાથે મળી જપ વિના આવરણ-અંતરાને તેડે છે. - પ્રેમ અને શ્રદ્ધાનું શુદ્ધ અને સત્ય સ્વરૂપ આગળ કહેવામાં આવશે; દરમ્યાન અહીં પ્રેમ અને રાગના અર્થોમાં શું તફાવત છે તે અવલોકી જવાનું ઉચિત જણાશે. - . પ્રેમ એ પરમ મિત્ર છે. રાગ વા નેહ એ ગુપ્ત શત્રુ છે. પ્રેમ અનાસતિને ઘાતક છે, રાગ આસક્તિને પિષક છે. પ્રેમ નિસ્વાર્થ અને નિસ્પૃહ છે, રાગ થવાથી અને For Personal & Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ ૬૮ ભક્તિમાર્ગનું રહસ્ય સ્પૃહાવાળો છે. પ્રેમ કર્મબંધનથી છોડાવે છે, રાગ કર્મબંધને આકર્ષે છે. પ્રેમ ભવકટ્ટિ કરવામાં કુશળ છે, રાગ ભાવવૃદ્ધિ કરવામાં સફળ છે. પ્રેમ ચારિત્રનું ઘડતર કરે છે, રાગ ચારિત્રને નડતર કરે છે. પ્રેમ પર ભોગ આપવા નિરંતર તત્પર છે; રાગ પરને ઉપભેગા કરવા સતત અનુરક્ત રહે છે. પ્રેમ અમૃતસ્વરૂપ છે; રાગ વિષસ્વરૂપ છે. પ્રેમ સ્થિર સ્વભાવી છે, રાગ અસ્થિર સ્વભાવી છે. ભક્તિમાં સમાવેશ પામતા પ્રેમ અને શ્રદ્ધાના ભાવે જોયા પછી અંતર્ગત “અર્પણતા”ના ત્રીજા ભાવ પ્રતિ વળીએ. પ્રેમ અને શ્રદ્ધાનું પ્રાપ્ત ફળ તે અર્પણતા. વ્યવહાર દષ્ટાંતે પણ વિચારથી સમજાશે કે જ્યાં પ્રેમ (રાગ) અને શ્રદ્ધા છે ત્યાં અર્પણતાને જન્મ સહજ થાય છે, પતિ-પત્નીના સંબધે જુઓ કે પિતા-પુત્રના સંબંધે જુઓ, ધન પાર્જન વેળાની સ્થિતિ સંબંધે જુઓ કે આપત્તિની કસોટી વેળાએ બચાવી શકે એવી વ્યક્તિ પ્રત્યેના પિતાના ભા સંબંધે જુઓ તે દરેક સ્થળે પ્રેમ (રાગ)-શ્રદ્ધા-અર્પણતા જ જોવા મળશે. વ્યવહારમાં આ સ્થિતિ હોવાને લીધે તેને “સંસાર ભક્તિ” કહેવામાં આવે છે. - જેમ જેમ પ્રેમ અને શ્રદ્ધા વધે છે એટલે નિર્મળ થઈ શુદ્ધતા તરફ જાય છે, તેમ તેમ અર્પણતા વિકસે છે, ખીલે છે અને તેની ઉપકારિતા પ્રગટતાએ અનુભવાય છે. અર્પણુતા એટલે આજ્ઞારાધન, આજ્ઞાંકિતપણું, વેચ્છાને ત્યાગ અથવા For Personal & Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ ૬૯ ભગવાનની ભક્તિનું સ્વરૂપ ઈચ્છાની સંપણી. અપશુતા એટલે મન, વચન, કાયા અને તેમની પ્રવૃત્તિઓ પરત્વે અહંતા મમતાને ત્યાગ. અર્પણતા એટલે પિતાના બાહ્ય સ્વરૂપી વ્યક્તિત્વને હૂાસ. આ રીતે પ્રેમ, શ્રદ્ધા અને અર્પણતા એ ત્રણની ત્રિપુટી એટલે ભક્તિ, એ ત્રણની એક્તા એટલે ભક્તિ અને પરમાર્થે એ ત્રણ શુદ્ધ ગુણેને ત્રિવેણી સંગમ એટલે અગમ અને અગેચર એવા સનાતન સત્યસ્વરૂપને, દિવ્ય જ્યોતિથી સદા પ્રકાશિત અલૌકિક પદાર્થને અનુભવ, આ પરથી ભક્તિ એ મોક્ષને હેતુ છે એ પણ સ્પષ્ટ થશે. અધ્યાત્મ પ્રેમીની પ્રાથમિક ભૂમિકામાં તે ભક્તિ એટલે પ્રેમ-શ્રદ્ધા–અર્પણતા શ્રી જિનેશ્વર ભગવત પ્રત્યે કરવાના હોય છે અને જે વિશુદ્ધ ભાવે કરવાથી ગ્યતા આપે છે. સાચા મુમુક્ષુએ આ નીચેનાં વચને દઢતાપૂર્વક વિચારી અવધારવા યોગ્ય છે. “પૂર્વે થઈ ગયેલા અનંત જ્ઞાનીઓ જે કે મહાજ્ઞાની થઈ ગયા છે, પણ તેથી કંઈ જીવને દેવ જાય નહીં એટલે કે અત્યારે જીવમાં માન હોય તે પૂર્વે થઈ ગયેલા જ્ઞાની કહેવા આવે નહીં, પરંતુ હાલ જે પ્રત્યક્ષ જ્ઞાની બિરાજમાન હોય તે જ દેષને જણાવી કઢાવી શકે. જેમ ઘરના ક્ષીર સમુદ્રથી અત્રેના તૃષાતુરની તૃષા છીપે નહીં, પણ એક મીઠા પાણીને કળશે અત્રે હેય તે તેથી તૃષા છીએ.” (પત્રાંક ૪૬) For Personal & Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ શક્તિમાગ નું રહસ્ય 66 પૂર્વે થઈ ગયેલા માટા પુરૂષનું ચિંતન કલ્યાણુકારક છે; તથાપિ સ્વરૂપસ્થિતિનું કારણ હાઈ શકતુ નથી; કારણ કે જીવે શું કરવું તે તેવા સ્મરણથી નથી સમજાતું. પ્રત્યક્ષ જોગે વગર સમજાવ્યે પણ સ્વરૂપસ્થિતિ થવી સંભવિત માનીએ છીએ, અને તેથી એમ નિશ્ચય થાય છે કે તે જાગતું અને તે પ્રત્યક્ષ ચિંતનનું ફળ મેાક્ષ હેાય છે. કારણ કે મૂર્તિમાન મેાક્ષ તે સત્પુરૂષ છે. મેાક્ષે ગયા છે એવા (અદ્વૈતાર્દિક) પુરૂષનુ ચિ ંતન ઘણા કાળે ભાવાનુસાર મેાક્ષાદિક ફળદાતા હાય છે. સમ્યક્ત્વ પામ્યા છે એવા પુરૂષને નિશ્ચય થયે અને જોગ્યતાના કારણે જીવ સમ્યક્ત્વ પામે છે.’ (પત્રક ૨૪૯) “ પરમાત્મા અને આત્માનું એકરૂપ થઈ જવુ' (!) તે પરાભક્તિની છેવટની હદ છે. એક એજ લય રહેવી તે પરાભક્તિ છે. પરમ મહાત્મ્યા ગેાપાંગનાએ મહાત્મા વાસુદેવની શક્તિમાં એ જ પ્રકારે રહી હતી; પરમાત્માને નિરજન અને નિર્દેહરૂપે ચિતવ્યે એ લય આવવી વિકટ છે, એટલા માટે જેને પરમાત્માના સાક્ષાત્કાર થયા છે, એવા દેહધારી પરમાત્મા તે પરાભક્તિનું પરમ કારણ છે. તે જ્ઞાની પુરૂષનાં સ ચરિત્રમાં ઐકચભાવના લક્ષ થવાથી તેના હૃદયમાં વિરાજમાન પરમાત્માનેા ઐકયભાવ હાય છે; અને એ જ પરાભક્તિ છે. જ્ઞાનીપુરૂષ અને પરમાત્મામાં અંતર જ નથી; અને જે કાઈ અંતર માને છે, તેને માની પ્રાપ્તિ પરમ વિકટ છે. જ્ઞાની તેા પરમાત્મા જ છે અને તેની ઓળખાણુ વિના પુરમાત્માની પ્રાપ્તિ થઈ નથી; માટે સવ પ્રકારે ભક્તિ ૭૦ For Personal & Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ ૭, ભગવાનની ભક્તિનું સ્વરૂપ કરવા ગ્ય એવી દેહધારી દિવ્યમૂર્તિ-જ્ઞાનીરૂપ પરમાત્માનીને નમસ્કારાદિ ભક્તિથી માંડી પરાભક્તિના અંત સુધી એક લયે આરાધવી, એ શાસ્ત્ર લક્ષ છે. પરમાત્મા આ દેહધારી રૂપે થયો છે એમ જ જ્ઞાની પુરૂષ પ્રત્યે જીવને બુદ્ધિ થયે ભક્તિ ઊગે છે અને તે ભક્તિ ક્રમે કરી પરાભક્તિરૂપ હોય છે. આ વિષે શ્રીમદ્ ભાગવતમાં, ભગવદ્ ગીતામાં ઘણું ભેદ પ્રકાશિત કરી એ જ લક્ષ પ્રશં છે, અધિક શું કહેવું? જ્ઞાની તીર્થંકરદેવમાં લક્ષ થવા જૈનમાં પણ પંચપરમેષ્ઠી મંત્રમાં “નમે અરિહંતાણું” પદ પછી સિદ્ધને નમસ્કાર કર્યો છે, એ જ ભક્તિ માટે એમ સૂચવે છે કે પ્રથમ જ્ઞાની પુરૂષની ભક્તિ અને એ જ પરમાત્માની પ્રાપ્તિ અને ભક્તિનું નિદાન છે.” (પત્રાંક ૨૨૩) –શ્રીમદ્ રાજચંદ્ર જે શ્રી જિનદેવની અને તેમનાં વચનેની શ્રદ્ધાયુક્ત ભક્તિથી શમ, સંવેગ, સરળતા, નમ્રતાદિ ગુણે પ્રગટાવી આત્મજ્ઞાનની પ્રાપ્તિને સાચો જિજ્ઞાસુ થયું છે, તેને ઉપરનાં વચનેને ગંભીર, કલ્યાણકારક આશય યથાર્થતાએ લક્ષગત થઈ સમજાય છે. તેના આત્મામાં જ્ઞાની પુરૂષના પરમપકારી સમાગમગની તીવેચ્છા રહ્યા કરે છે, અને તેની ઝંખના અને લય પ્રબળતાએ પહોંચે છે ત્યારે પૂર્વના પરમાથે પુણ્યને ઉદય સંપ્રાપ્ત થતાં કોઈ ધન્ય કાળે અને ધન્ય ક્ષેત્રે પિતાના પૂર્વના શુભ અણાનુબંધી જ્ઞાની પુરૂષ કે સત્યરૂષના સમાગમને સુગ થાય છે. તે જીવ તે પુરૂષને ગુણ લક્ષણથી ઓળખી લે છે, તેમના પવિત્ર ચરણકમળને આશ્રય સ્વીકારે For Personal & Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ ૭૨ ભક્તિમાર્ગનું રહસ્ય છે અને તન-મનથી આત્મભાવે તેમની પ્રેમ-શ્રદ્ધા-અર્પણુતાવાળી ભક્તિમાં જોડાઈ કલ્યાણ પ્રાપ્ત થઈ વીતરાગ માર્ગમાં આગળ વધે છે અને પછી તે શ્રી ગુરૂદેવની સર્વ ઋદ્ધિ સિદ્ધિ મેળવવી જ છે એ અંતરંગ દઢ નિશ્ચય પ્રકાશને હવાથી આત્મિક બળવીર્યને પ્રબળપણે પ્રગટાવી, ગુરૂઆજ્ઞામાં રહી પુરૂષાથી થાય છે અને ગુરૂકૃપા થકી તેમની ઉચ્ચ આત્મદશાને મેળવી ભાગ્યશાળી થાય છે. આ રીતે ભક્તિમાર્ગ સરળ અને સુગમ છે, સ્વચ્છ અને સુમધુર છે, અ૫ પ્રયાસે અને અ૫ કાળે ફળ દેનાર છે. અબુધ અને અશક્ત પણ તેને ઉત્તમ લાભ મેળવી શકે છે. આ માર્ગના આરાધકેમાં ક્રિયામાર્ગીઓના અસદુ અભિમાનને સ્થાને સસ્વરૂપ શ્રી સદ્દગુરૂ પ્રત્યે નમ્રતાપૂર્વકનું બહુમાન હોય છે, વ્યવહારક્રિયાના આગ્રહને બદલે પ્રેમ–શ્રદ્ધા-અર્પણતા વધારવાને ઉત્સાહયુક્ત આગ્રહ હોય છે અને સિદ્ધિમેહને સ્થાને આત્મશુદ્ધિ અને આત્મસિદ્ધિ માટેને ઉમળકાભર્યો મહ હોય છે, વળી આ આરાધક જ્ઞાનમાર્ગીઓની જેમ સંદેહશલ્યથી પીડાતા નથી. વિક્રપાના વંટોળમાં અટવાતા નથી, સ્વછંદાદિ દોષમાં સપડાતા નથી તેમ પ્રાણને જ હરી લે એવા અતિ પરિણામીપણામાં કદી પરિણમતા નથી, કેમકે તેમના માથા પર સ્વરૂપનિષ્ઠ પુરૂષ સમાન ધિગધણી વિરાજમાન છે, અને આથી જ “કેઈક મહાત્માને બાદ કરતાં ઘણા વિચારવાન એ ભક્તિમાર્ગને તે જ કારણથી આશ્રય કર્યો છે અને આજ્ઞાશ્રિત પણું અથવા પરમ પુરૂષ For Personal & Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ ૭૩ ભગવાનની ભક્તિનું સ્વરૂપ સદગુરૂને વિષે સર્વોપણ શિરસાવધ દીઠું છે અને તેમ જ વર્યાં છે.” ( શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૬૯૭) જ્ઞાન અને ભક્તિ બંનેનું લક્ષ્ય એક જ છે, સ્વાસ્મોપલબ્ધિ વા આત્મસિદ્ધિ કરવાનું એટલે મોક્ષનું જ્ઞાનમાર્ગમાં તર્ક, બુદ્ધિ અને અનુમાન શક્તિની બલતા હોય છે, ભક્તિમાર્ગમાં હૃદયમાંથી નિર્ઝરતી પ્રેમ, કરુણા, આદ્રતા અને ઉપકારભૂત ભાવભીની લાગણીઓની પ્રબળતા હોય છે. જ્ઞાનમાર્ગ શુષ્ક કઠણ અને દુરારાધ્ય હેવાથી બહુ થોડા મનુષ્ય તેને લાભ લઈ શકે છે, ભક્તિ માર્ગ સ-રસ, સહેલે અને ઓછા પરિશ્રમે સાધ્ય થતું હોવાથી ઘણા ઘણુ મનુષ્યો તેના આશ્રયથી માટે લાભ ઉઠાવી શકે છે. જ્ઞાનમાર્ગમાં પિતાને ચાર ઘાતીકર્મોની બેડીઓથી જકડાયેલ પોતાના આત્માનું જ આલંબન લેવાનું હોય છે તેથી કાર્ય સિદ્ધિ કઠિનતાથી થાય છે, ભક્તિમાર્ગમાં ભક્તને ચાર ઘાતી કર્મોના બળવાન ક્ષયપશમથી ઉત્પન્ન બળવતી શક્તિઓના ધારક પરમકૃપાળુ જ્ઞાની પુરૂષ કે સપુરૂષની પ્રત્યક્ષ તેમ જ પરોક્ષ સહાય હોવાથી તેમને સાથ તથા સહારે છે અને તે કારણે સિદ્ધિની સફળતા સહેલાઈથી થાય છે, જ્ઞાનમાર્ગીને શાસ્ત્રજ્ઞાનની મુખ્યતા હોવાથી શાસ્ત્રા ધ્યયનનું મુખ્ય પણું હોય છે, ભગવાનરૂપ સંપુરૂષના ભક્તને તેમની અપૂર્વ, એકાંત હિતકારી અને પૂર્વાપર અવિરલ વાણી એ જ મુખ્યતાએ શાસ્ત્ર સ્વરૂપ છે અને તેથી આજ્ઞા ન મળી હોય ત્યાં સુધી શાસ્વાધ્યયનનું અત્યંત ગૌણપણું છે. જ્ઞાન માગીને સમાધિના શીતળ સુખ માટે એકાગ્રતા અને ધ્યાનના For Personal & Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ ७४ ભક્તિમાર્ગનું રહસ્ય કઠિન પ્રાગે કરવા પડે છે; આ પ્રયોગ વેળાએ વિક્ષિપ્ત ચિત્ત વારંવાર અંતરા નાંખી હેરાન પરેશાન કરે છે અને અતિ પરિશ્રમ બાદ સફળતા મળે છે, ત્યારે ભક્તને તેવા કેઈ લીનતા થવા માટેના પ્રયોગની જરૂર પડતી નથી, તે સપુરૂષની મુખાકૃતિનું હદયથી અવલોકન” કરતે હોવાથી તથા “તેનાં મન, વચન, કાયાની પ્રત્યેક ચણાનાં અદ્ભુત રહ” નિહાળતે હોવાથી તેમના ઉત્તમ ગુણે-શાંતિ, સૌમ્યતા, ક્ષમા, નિર્લોભતા, નમ્રતા, પ્રેમ, વીતરાગતા, કરુણ આદિ-દષ્ટિગોચર થતાં અને તે પર વિચાર કરતાં પુરૂષ પ્રત્યેને અત્યંત બળવાન અહેભાવ તેના આત્મામાં ઊઠતાં, વિકસતાં તે સહસા સહજ જ પ્રેમસમાધિમાં આવે છે અને પછી તે તેના ફળરૂપે આત્મસમાધિને અપૂર્વ લાભ તેને સ પ્રાપ્ત થાય છે. આ પ્રકારે ભક્તિમાર્ગ સરળ અને સહેલે છે. જ્ઞાનમાર્ગ અને ભક્તિમાર્ગ ધ્યેય, લક્ષ્ય, પ્રજનભૂત હેતુ અને ફળજન્ય અનુભવના અમૃતવાદની અપેક્ષાએ સમાન છે. - અહીં કોઈને વિકલ્પ આવે કે શ્રી જિનેશ્વરદેવ પ્રણીત પવિત્ર જૈનદર્શનમાં સમ્યક જ્ઞાન-દર્શન-ચારિત્રને મોક્ષમાર્ગ કહ્યો છે, ત્યારે પરમ આત્મદષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજીએ, “ભક્તિ એ સર્વોપરી માર્ગ છે, મને એ ધુરંધર માર્ગ મને લાગ્યું છે એમ જે પ્રતિપાદન કર્યું ત્યાં વિરોધાભાસ નથી? તેનું સમાધાન આ રીતે વિચારવાથી થઈ જશે. હવે આપણે જાણીએ છીએ કે ભક્તિ શબ્દમાં પ્રેમ, શ્રદ્ધા અને અર્પણતાના ભાવે અંતર્ગત રહ્યા છે. For Personal & Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ ભગવાનની ભકિતનું સ્વરૂપ ૭૫ વિદ્યમાન સજીવનમૂર્તિ સત્પરૂષમાં પ્રેમ એટલે તેના દેહમાં, પિદુગલિક આકૃતિમાં પ્રેમ નહીં પરંતુ દેહથી ભિન્ન છતાં દેહસ્થિત, કેત્તર અિધર્ય, વૈભવ અને ગુણેથી સુશેભિત, જોતિ સ્વરૂપ, સ્વપર પ્રકાશક આત્મા પ્રત્યે, સના તન સત્ પ્રત્યે, સત્યસ્વરૂપ પ્રત્યે પ્રેમ અને આદર. આથી જડ અને ચેતન વચ્ચેની વહેંચણી, દેહ અને આત્મા વચ્ચેની સાચી અને યથાર્થ ખતવણું સત્પરૂષમાં પ્રેમ કરવાથી સહજ થાય છે અને તેને જ સાચું જ્ઞાન કહે છે. વળી સહુરૂષ ઉપદેશવચનથી તે જ વાત જણાવે છે ત્યારે તે સત્યજ્ઞાનની દૃઢતા થાય છે. આને વ્યવહારથી સમ્યકજ્ઞાન કહ્યું છે. પુરૂષનાં સ્વરૂપ અને વચનમાં વિશ્વાસ તે શ્રદ્ધા; આ “સાચા પુરૂષ છે, સાચા મોક્ષમાર્ગના ઉપદેણ છે, જેમ તે કહે છે તેમ જ મેક્ષમાર્ગ છે...તેમ જ મોક્ષમાર્ગ હાય...” તેવી આત્મામાં પ્રતીતિ થતાં તેને વ્યવહાર સમ્યક દશન કહે છે. જ્યારે પ્રેમ અને શ્રદ્ધાની પવિત્ર જેડી બહારની બંધનકારક આસક્તિને ક્રમપૂર્વક તેડીને શુદ્ધતા પ્રત્યે જાય છે અથવા બીજા શબ્દોમાં જ્યારે પ્રેમ ઉજ્જવળ તથા નિર્મળ થતું જાય છે તથા શ્રદ્ધા તેની સાથે સાથે રહી, બળ આપી એકાગ્રપણે પ્રવર્તે છે, ત્યારે “પ્રેમસમાધિ આવે છે, “પ્રેમ સમાધિ એટલે ભગવાનરૂપ પુરૂષના અથવા બેધસ્વરૂપ શ્રીગુરૂના સતત સુખરૂપ સ્મરણથી ઉત્પન્ન થતી એકાગ્રતા અને ધ્યાનાવસ્થા પછી એકાગ્ર મરણરૂપ તે ધ્યાનાવસ્થા ટકી For Personal & Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ ૭૬ ભક્તિમાર્ગનું રહસ્ય રહે તે તેના ફળરૂપે આનંદપ્રદ શૂન્યતા જન્મ પામે છે; આ અનુભવ અદ્ભુતતા સર્જવા સમર્થ થાય છે, એટલે કઈ અતિ શુભ, સુભગ અને ધન્ય પળે સ્વાત્માનુભૂતિ અર્થાત્ નિશ્ચય સમક્તિ અથવા સમ્યફદર્શન થાય છે. ત્યારે આ સમ્યક દર્શનના પ્રભાવથી વ્યવહારથી ગણાતું સમ્યકજ્ઞાન નિશ્ચય સમ્યફજ્ઞાન થઈ જાય છે. બંનેની નિશ્ચયથી ઉત્પત્તિ એક જ સમયે છે આમ પ્રેમ અને શ્રદ્ધા સમ્યફ જ્ઞાન-દર્શનની સાથે સંબંધિત છે એટલે તેમની વચ્ચે સામ્યતા છે એ આથી સ્પષ્ટ સમજાશે. હવે સમજવાનું રહ્યું તે ભક્તિમાં સમાવેશ પામતે ત્રીજો ભાવ અર્પણતા છે. સત્યરૂષમાં પ્રેમ અને શ્રદ્ધા ઊપજી 'વિકસ્યાં પછી તેમના પ્રત્યે ભક્તને અર્પણ ભાવ જન્મ લે છે, જે કંઇ પોતાનું માનવામાં આવતું હતું, તે સર્વસ્વ શ્રી ગુરૂદેવના પવિત્ર મેળામાં સમર્પણ કરવાનું આત્મભાવે થતું કાર્ય શરૂ થઈ પૂર્ણતા તરફ જાય છે. " જેમ જેમ પુરૂષ પ્રત્યેના ભક્તના ભાવે પ્રેમ અને શ્રદ્ધારૂપી ગુફાની ઊંડાણમાં જાય છે અને અર્પણતાને પ્રકાશ તેને અજવાળી સહાયભૂત થાય છે, તેમ તેમ તે બંને ગુણેની વિશુદ્ધતા વધે છે, દેનું જવું અને ગુણેનું પ્રગટવું થાય છે, સૂકમ દે દેખાવા શરૂ થાય છે, તેના ક્ષય માટે પુરૂષાર્થ ગુરૂ આજ્ઞામાં રહી થાય છે અને વૃત્તિઓ ક્ષીણ થતી જાય છે. આ પ્રમાણે રાગદ્વેષને પરિણામોનું મંદ થવું, For Personal & Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ ભગવાનની ભક્તિનું સ્વરૂપ ઇચ્છાઓનું ક્ષીણ થવું અને તેને સંયમ થ તે વ્યવહાર સમ્યક ચારિત્ર છે, આત્મવીયની વિશાળ અને પ્રબળ પ્રગટતા થતાં ભક્ત જ્યારે તે જ પ્રેમ ગુફાની વધુને વધુ ઊંડાણમાં ઉતરે છે, ત્યારે તેને પવિત્ર અને નિર્મળ આત્મા પિતાના સસ્વરૂપના અનન્ય ચિંતન પ્રત્યે સહજ જ વળે છે અને ગુરૂ આજ્ઞાના આરાધનના ફળરૂપે તેમની કૃપાથી પિતાના શુદ્ધસ્વરૂપી ચૈતન્યાત્માને શુદ્ધ અનુભવ કરવા પરમ ભાગ્યવંત બને છે. આ નિશ્ચય સમ્યક ચારિત્ર છે, પ્રેમ, શ્રદ્ધા અને અર્પણતાની એકતારૂપ પરાભક્તિનું પૂર્ણપણે પ્રકાશવું છે, આત્માનું પરમાત્મારૂપ થવું છે, જ્યાં જ્ઞાન, ય અને જ્ઞાતા તથા ધ્યાન, ધ્યેય અને ધ્યાતા એકપણે પરિણમે છે, અને અંતમાં આત્મા પરમપદ કે કૈવલ્યપદને પ્રાપ્ત થઈ અનંત અવ્યાબાધ સુખસ્વરૂપ સ્થિતિમાં સર્વકાળને માટે રહે છે.. આથી સિદ્ધ થશે કે ભક્તિ એટલે પ્રેમ, શ્રદ્ધા અપણતા તથા શ્રી જિનદેવના સિદ્ધાંતમાં પ્રરૂપેલ સમ્યફ જ્ઞાનદર્શન–ચારિત્ર વચ્ચે કોઈ ભેદ નથી, વિષમતા નથી; શબ્દ જુદા જુદા પણ ભાવે એક સરખા સમાન છે. આગળ પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રજીનાં વચને જણાવ્યાં તેમ “જ્ઞાની પુરૂષ અને પરમાત્મામાં અંતર જ નથી” અથવા શ્રી સદૂગુરૂ અને પરમાત્મામાં ભેદ નથી; અર્થાત જ્ઞાની પુરૂષ એટલે આત્મા, પરમાત્મા, ઈશ્વર. આથી તેમના પ્રત્યે પ્રેમ તે પરમાર્થે સ્વાત્મા પ્રત્યેને પ્રેમ છે તેમના પ્રત્યે શ્રદ્ધા તે For Personal & Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ ૭૮ ભક્તિમાર્ગનું રહસ્ય પરમાર્થે સ્વાત્માની શ્રદ્ધા છે, અને તેમના પ્રત્યે અર્પણતા તે પરમાર્થે સ્વાત્મા પ્રત્યેની અર્પણતા છે, એટલે અહંકારમમકાર રહિત તથા કત્તાં ભક્તાના સ્વામીત્વપણુ રહિત થઈને અનાસક્તભાવે ઉદયાધીનપણે વર્તવારૂપ અર્પણતા છે. ઉપરની વાત આકૃતિ દ્વારા જોઈએ. જ્ઞાત દર્શન ચારિત્ર , -2 સિધ્ધિઓ સુખ -૦ વીર્ય પ્રેમ અર્પણતા શ્રધ્ધા અહીં જ્ઞાન, દર્શનાદિ આઠ આત્માના ગુણે છે. ૨ = પ્રત્યક્ષ સંપુરૂષ કે જ્ઞાની પુરૂષ અને તેમાં વચ્ચે 9 બિન્દુ છે તે તેમના આત્માના ચિહ્નરૂપે છે. For Personal & Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ ભગવાનની ભક્તિનું સ્વરૂપ પ્રેમ ને જ્ઞાન વચ્ચે બિન્દુમાંથી પસાર થતી લીટી દોરે. શ્રદ્ધા ને દર્શન વચ્ચે બિન્દુમાંથી પસાર થતી લીટી દોરે અર્પણતા ને ચારિત્ર વચ્ચે બિન્દુમાંથી પસાર થતી લીટી દોરે. ભક્તનું આત્મવીર્ય સકુરાયમાન થઈ પુરૂષમાં પ્રેમ કરવા પ્રત્યે વળે છે, ત્યારે પ્રેમની માત્રા અનુસાર ભક્તના આત્માને ઉપયેાગ પુરૂષને પવિત્ર આત્મા સાથે ગુપ્તતાએ અનુસંધાન કરે છે, તેમના થકી બળ મેળવે છે અને વિવેકપૂર્વકના સત્યજ્ઞાનને લાભ પ્રાપ્ત કરે છે. આવી રહસ્યમય ગુપ્ત પ્રક્રિયા થવા પાછળ જે વૈજ્ઞાનિક નિયમ છે, તે જેના જ્ઞાનમાં હશે, તેને આ પ્રક્રિયા સમજવાનું સુગમ થશે. તે જ પ્રમાણે ભક્તનું આત્મવીર્ય સત્પરૂષમાં શ્રદ્ધા કરવા તરફ કાર્યશીલ થાય છે, ત્યારે શ્રદ્ધાના બળ અનુસાર તેવી જ ગુપ્ત પ્રક્રિયાથી ઉત્પન્ન થતું ફળ પ્રાપ્ત થાય છે, એટલે સત્યદર્શન થાય છે. એ જ રીતે ભક્તનું આત્મવીર્ય પુરૂષનાં પવિત્ર ચર માં પિતાનું માનેલું સર્વસ્વ અર્પણ કરવા તત્પર થાય છે, ત્યારે અર્પણભાવની સ્થિતિ અનુસાર તે જ પ્રક્રિયાજનિત ઉત્તમ ફળ મળે છે અર્થાત્ સત્ય ચારિત્રને લાભ થાય છે. ઘણું ઊંચા પ્રકારની લબ્ધિઓને સિદ્ધિઓ અહીં પ્રગટ થાય છે. Aસર્વ વીર્ય જ્યારે પ્રેમ, શ્રદ્ધા અને અર્પણતાની એકત્રતા અને પૂર્ણતા માટે કામે લાગી જાય છે, ત્યારે અનંત અવ્યાબાધ સુખમાં સ્થિતિ થાય છે. For Personal & Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ ભક્તિમાર્ગનું રહસ્ય પૂરક વચનામૃત મનુષ્યદેહની દુર્લભતા “ચકવર્તીની સમસ્ત સંપત્તિ કરતાં પણ જેને એક સમયમાત્ર પણ વિશેષ મૂલ્યવાન છે એ આ મનુષ્યદેહ અને પરમાર્થને અનુકૂળ એવા યુગ સંપ્રાપ્ત, છતાં જે જન્મ-મરણથી રહિત એવા પરમ પદનું ધ્યાન રહ્યું નહીં તો આ મનુષ્યત્વને અધિષિત એવા આત્માને અનંતવાર ધિક્કાર છે! | હે જીવ! આ કોશરૂપ સંસારથી, વિરામ પામ, વિરામ પામ, કાંઈક વિચાર, પ્રમાદ છોડી જાગ્રત યા! જાગૃત થા !! નહીં તે રત્નચિંતામણિ જે આ મનુષ્યદેહ નિષ્ફળ જશે.” -શ્રીમદ રાજચંદ્ર For Personal & Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ ભક્તિનાં સાધનો અને પ્રાર્થનાક્રમ For Personal & Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ ભક્તિમાર્ગનું રહસ્ય પ્રાર્થના એ અલૌકિક તત્ત્વ પામવાનું ઉત્તમ સાધન છે. તેનું ફળ અદ્ભુત અને અચૂક છે. પાપી પણ તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. જેમ જેમ હૃદયપૂર્વકના ભાવ વધતા જાય છે તેમ તેમ પ્રાર્થનાનું બળ વધે ને ભગવાન પાસે આગળ આગળની દશા માટે શું માગવું તે સમજાતું જાય છે. જેમ બાળક બોલતાં શીખવાનું શરૂ કરે છે ત્યારે પ્રથમ અસ્પષ્ટ અને અસંબંધિત શબ્દો ઉચ્ચારે છે, પરંતુ ધીમે ધીમે બોલતાં બોલતાં જ સ્પષ્ટ બેલવાનું શીખે છે, તેમ પ્રાર્થનાના પ્રથમ અભ્યાસી પ્રાર્થના કરતાં કરતાં સાચી હૃદયપૂર્વકની ગહન ને ગંભીર પ્રાર્થના કરવાનું આપોઆપ શીખે છે. For Personal & Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ = - -- - ભકિતનાં સાધનો અને પ્રાર્થનામ ભગવાન અને ભક્ત હે ભગવાન! આપ વીતરાગી છે આપ ક્ષમાવંત છે આપ દયાવંત છો આપ વીર્યવંત છે આપ અકષાયી છે આ૫ નિર્મોહી છે આપ નિષ્પાપ છો આ પવિત્ર છે આપ અપ્રમાદી છે આપ સર્વજ્ઞ છે આ૫ નિર્ભય છે આપ અજરામર છે આપ આત્માનંદી છે આપ આત્મરસગી છે આપ અમૃતરસના કુંભ છે હું રાગી છું હું ક્રોધથી ભરપૂર છું હું દયાહીન છું હું નિવર્ય છું હું સકષાયી છું હું મોહથી મુંઝાયેલ છુ હું સપાપ છું હું અપવિત્ર છું હું પ્રમાદી છું હું અલ્પજ્ઞ છું હું ભયવાળો છું હું મરણશરણું છું હું પુદ્ગલાનંદી છું હું વિષયરસભેગી છું હું કટુરસને કુંભ છું For Personal & Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ ૮૪ ભક્તિમાર્ગનું રહસ્ય આપ સમતાના સાગર છે હું વિષમતાને અગર છું આપ શાંતિના સરોવર છે હું અશાંતિથી ભરપૂર છું આપ ગુણગુણના ભંડાર છે હું અનંત દોષથી સભર છું હે પ્રભુ! ગમે તે પાપી, અનંત દોષથી ભરેલે, એક પણ ગુણરહિત, રાગી અને મહી જીવ પણ જે આપનામાં પ્રેમ રાગ કરી આપને શરણે આવે છે તે તેને આપ પૂર્ણ પ્રેમથી સ્વીકારે છે, તેના પાપદેષ જોઈ તિરસ્કાર કરતા નથી એ આપની નિષ્કારણ કરુણું આશ્ચર્ય ઉપજાવે છે. અહે! આપને આપના સમસ્ત બાળકે પ્રતિ કે અનન્ય અનુપમ લોકોત્તર પ્રેમ છે! અને વળી જે બાળક આપના જેવા અનંત, અવ્યાબાધ, સહજ, આત્મિક સુખની ઈચ્છા કરે છે, તેને તે આપ ઉત્તરોત્તર રેગ્યતાનુસાર વિશેષ વિશેષ સાથ આપી સનાથ કરે છે અને તેની આત્મદશા ઉંચે ને ઊંચે લઈ જાઓ છે. પ્રેમનું સ્વરૂપ અને ભક્તને પ્રેમ તથા તેની ભાવના હે પ્રભુ! પ્રેમ એ તે આપની દિવ્ય પ્રસાદી છે. એ પ્રસાદી આપ ભગવંતે દરેક જીવને કરૂણા કરીને આપી છે. પરંત જીવને તેને સાચે ઉપયોગ કરતાં કયારેય આવડયું નથી, જે આવડયું હેત તે તે કયારને વિષમ દુઃખથી પીડિત એવા આ અનિત્ય અને અશરણરૂપ સંસારથી છૂટી જઈ, પિતાના પરમાનંદસ્વરૂપ, શુદ્ધ ચૈતન્યસ્વરૂપને સંપ્રાપ્ત For Personal & Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ ભક્તિનાં સાધને અને પ્રાર્થનાક્રમ ૮૫ થયું હોત. તેણે તે એ અમૃતઝરણના દાતા, દુઃખક્ષય માટે અદ્વિતીય ઔષધિના દેનાર, અને સુખશાંતિ માટે અમેઘ મંત્રના આપનાર એવા આપને કેવળ ભૂલી જઈ એ સાત્વિક પવિત્ર પ્રેમને વૈષયિક રાગમાં પલટાવી સંસારના પૌગલિક વિષય ને સંસારના જૂઠા સગપણથી જોડાયેલા સંબંધીઓમાં પ્રેમ (રાગ) કર્યો અને સંસાર પરિભ્રમણ વધાયું". હે ભગવાન! એ ભ્રાંતિથી ભ્રમિત થઈ કેવળ બહુ ભૂલી ગયા કે ઈશ્વર એ જ પ્રેમ છે, પ્રેમ એ ઈશ્વર છે. જે કોઈ બીજું બધું ભૂલી જઈ, જાણેલું વિસ્મરણ કરી ભગવાનના પ્રેમમાં સ્થિર થઈ રહે છે, તેની ભગવાન સાથે એકરૂપતા થાય છે અને ભગવાનની તેની સાથે એકતા થાય છે. આવું અલૌકિક, અદ્ભુત, પરમ આશ્ચર્યકારી પ્રેમનું સ્વરૂપ છે, પ્રેમનું સામર્થ્ય છે. પ્રેમ શાહી ખમીર માગી લે છે, અજબ પુરુષાર્થની અપેક્ષા રાખે છે, સર્વત્ર જ્યાં ત્યાં વેરાયેલી પ્રેમમાત્રાઓને એકત્ર કરી એક ભગવાનમાં સ્થિર કરવાનું જ્ઞાનીએ સૂચવે છે. પ્રેમ છે ત્યાં ભેદભેદ નથી, પક્ષાપક્ષ નથી. પ્રેમ છે ત્યાં શ્રેષ નથી, ઈષ્ય નથી, વૈર નથી. પ્રેમ છે ત્યાં સ્વાર્થ નથી, માન નથી, ભય નથી. પ્રેમ ક્રોધને આધીન થતું નથી પણ ક્ષમાવંત છે. માનને વશ થતું નથી પણ વિનમ્ર છે. For Personal & Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ ભક્તિમાર્ગનું રહસ્ય માયાથી લેવાતું નથી પણ સરળ છે. લોભથી લેભાત નથી પણ સંતોષી છે. પ્રેમ સતને ચાહક છે, મલિનભાવને મારક છે. શાંતિને કારક છે, અશાંતિને દાહક છે. સુખને પોષક છે, દુઃખને સંહારક છે. પ્રેમ પરની માગણી કરતા નથી, પર ભેગ આપે છે. પ્રેમ સ્વાર્થવૃત્તિને ત્યાગી છે, પરમાર્થવૃત્તિને ભેગી છે. પ્રેમ કાંઈ સહી શકતો નથી, છતાં બધું સહે છે. આવું છે શુદ્ધ પ્રેમનું શુદ્ધ સ્વરૂપ, પ્રેમનું અલૌકિક સામર્થ્ય તેની વિસ્મયજનક અદ્દભુત શક્તિ. અહે! આશ્ચર્ય! - હે પ્રભુ! આપે અનુગ્રહ કરી પ્રેમની દિવ્ય પ્રસાદી આપી છે. તે હવે એટલી બધી શક્તિ આપશે કે જેથી હું પ્રેમની પરાકાષ્ટાએ પહોંચી પરાભક્તિને પામી આપની સાથે એકરૂપ થઉં. હે પ્રેમમૂર્તિ, પ્રેમ શક્તિના દાતા ! આપ આ બાળકને શક્તિનું એવું દાન કરે કે તે આપને પૂર્ણ પ્રેમથી ચાહી શકે, મન, વચન અને કાયાની એકાગ્રતાથી ચાહી શકે, તેના લેહીના અણુએ અણુમાં પરમ પવિત્ર અને કલ્યાણકારી પ્રેમરસ પ્રવહે, તેના હૃદયના એકેએક ગુપ્ત અને ગહન ખૂણેખૂણાના પ્રદેશથી શીતળ પ્રેમતિ જલતી રહે, અને આત્માના એકેક પ્રદેશથી પ્રેમને સુમધુર મીઠો ધ્વનિ નીકળ્યા જ કરે. For Personal & Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ ભક્તિનાં સાધનો અને પ્રાર્થનાકમ ૮૭ હે પ્રેમસાગર વિભે! મારા હૃદયને અને મનને આપ. નામાં સ્થિર કરી, એક કરો. મારી તે એવી ભાવના છે કે મારે આપના પ્રેમસરોવરમાં ડૂબકી મારી વાઈ જવું છે, સર્વ ભાન ભૂલી જઈ આપનામાં લીન થવું છે અને એ દિવ્ય આનંદરસના, સુધારસના, આત્મરસના કેવળ ભક્તિા બનવું છે. સર્વ દુઃખ અને કલેશથી મુક્ત થઈ એક પરમ શાંતરસમાં સર્વકાળને માટે ઝુલવું છે. ડૂબકી મારવી છે. હે કરૂણાના ભંડાર ! પરમ કરૂણા લાવી આ આપના પ્રેમી ભક્તની ભાવના પૂરી કરશે. શ્રદ્ધાનું સ્વરૂપ અને ભગવાનના ભક્તની શ્રદ્ધા, ભાવના હે પ્રભુ! આપને ઉપકાર અપરંપાર છે. આપ કેટકેટલી શક્તિઓના અંશે પ્રત્યેક જીવને તેના સ્વાત્મકલ્યાણાર્થે આપે છે. જીવ જે સમજે અને તેને યથાર્થ લાભ લેવાને નિર્ણય કરે તે આત્મવિકાસ સાધી આત્મશ્રેય સુલભતાએ પ્રાપ્ત કરી શકે. શ્રદ્ધા આત્માને ત્રિકાળી ગુણ છે, શ્રદ્ધા એ જીવનનું અમૃત છે, હૃદયમાંથી વહેતું પરમ માધુર્ય છે, સત્યરૂષના અનુગ્રહની ઉત્તમ પ્રસાદી છે, પરમપદપ્રાપ્તિનું કલ્યાણકારી બીજ છે, સિદ્ધિનું પ્રથમ અને અંતિમ સોપાન છે. શ્રદ્ધા એ પ્રેરણા છે, પ્રકાશ છે. મેહની જડતામાં ચેતનની સરવાણી For Personal & Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ ૮૮ ભક્તિમાર્ગનું રહસ્ય એટલે શ્રદ્ધા. શ્રદ્ધા એ જ સાચું વાસ્તવિક જીવન છે. શ્રદ્ધાથી જીવવું એટલે ભગવાન અર્થે જીવવું. ભગવાનનાં અમૃતમય વચનના આશયને સ્વીકાર, તે પ્રત્યે ચિત્તનું એકાગ્ર વલણ અને તેમાં તલ્લીનતા તે શ્રદ્ધા. સર્વ પદાર્થોમાં શું આદરવા યોગ્ય છે. પ્રાપ્ત કરવા યોગ્ય છે તેને વિવેક કરાવવા ઉપરાંત જે અદશ્ય પદાર્થ અને તેના રહસ્ય છે તેની ખાત્રી-નિશ્ચય કરાવનાર જે તત્વ તે શ્રદ્ધા. જે જે દશ્ય છે તે સર્વ ક્ષણિક અને વિનાશી છે તથા જે અદશ્ય છે, તે શાશ્વત અને અવિનાશી છે એવું ભાન કરાવે તે શ્રદ્ધા. આ શ્રદ્ધારૂપી ચક્ષુદ્વારા ગુપ્ત રહેલા કરૂણાસાગર આત્મપ્રભુ અને અદશ્ય જગતની વાસ્તવિક ચમત્કૃતિઓનું પ્રથમ અપ્રત્યક્ષ અને અંતે પ્રત્યક્ષ દર્શન થાય છે. જે શ્રદ્ધાથી જીવે છે તે તત્વને પામે છે. તેનું બાહ્ય જીવન ગમે તેટલું ઉપાધિમય, કે દુઃખમય ભલે હે તે પણ તેના આંતરજીવનમાં તે અક્ષેશપણે રહી પરમ તત્વના લક્ષમાં, ભગવાનના ધ્યાનમાં અધિકતાએ સ્થિર થાય છે. એક માત્ર શ્રદ્ધાના બળથી ભગવાન પ્રગટ થઈ સાક્ષાત્ દર્શન આપે છે. અહે આશ્ચર્ય ! પરમ આશ્ચર્ય ! ત્રિકાળી શુદ્ધ સ્વરૂપજ્ઞાન અને સ્વરૂપાચરણથી પ્રસિદ્ધ એવા આધ્યાત્મિક દિવ્ય જીવનમાં ભાગીદાર થવું તે સમ્યક For Personal & Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ ભક્તિનાં સાધને અને પ્રાર્થનાક્રમ દર્શન. તે ચિદાકાશમાં દિવ્ય તિદર્શન છે. સત્ય દર્શનની કેઈ એક ચોક્કસ અનુભવની અંકિત છાપ છે. અલૌકિક પાર માર્થિક જીવનનું અને ભગવાન સાથે એકતા થવાનું એ પવિત્ર નિર્મળ દર્શન છે. આ દર્શન ઠેઠ પ્રભુજીના પરમ પાવનકારી ચરણે સુધી લંબાઈને ત્યાં જ એંટી જઈ સ્થિર થઈ એકરૂપ થાય છે. એ ભવ્ય જીવને પોતાપણાના અહં. ભાવને અભાવ કરાવી ભગવાનની પ્રેમભક્તિમાં તન્મયતાવાળી દશા લાવીને દેહાત્મબુદ્ધિ અને સકલ વ્યક્તિત્વને ભૂલાવી દે છે. અહે! એવી પરમ કલ્યાણકારી સમ્યફ શ્રદ્ધાનું બળ તે જુઓ! કેવું આશ્ચર્યકારક છે! હે પ્રભુ! આપના અનુગ્રહથી આપની અને આપના પવિત્ર વીતરાગધર્મની શ્રદ્ધા થઈ છે. કૃપા કરીને આપ એ શ્રદ્ધાને ખૂબ બળવાન અને પવિત્ર કરાવતા જશે કે જેથી ઉંઘમાં કે સ્વપ્નમાં, જાગતાં કે નિદ્રા-તંદ્રામાં એક ક્ષણ પણ તે ડગે નહીં; પૂર્વની ભૂલના પરિણામે ગમે તેવા વિષમ ઉદયકાળ કટીરૂપે આવે તેમ છતાં પણ એ શ્રદ્ધાને અંશ પણ વિધ્વંશ ન થાય અને મને તેમાંથી જરા પણ ચલિત ન કરે. હે પ્રભુ! મારી તે એવી ભાવના છે કે વીતરાગધર્મના પાયારૂપ એ શ્રદ્ધાને ઠેઠ મિનારા સુધી લઈ જવી છે તો આપ પરમ સહાયભૂત થશે એવી આપને વિનંતિ છે. હે પ્રભુ ! મને આપના ઉપદેશપ્રસાદથી બરાબર સમજાય છે કે શ્રદ્ધા એ આત્માને ત્રિકાળી ગુણ છે પણ For Personal & Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ ५० ભક્તિમાર્ગનું રહસ્ય અપરિણામી કે સ્થિર નથી; શ્રદ્ધા પરિણામ સ્વભાવવાળી હોઈ વિકાસના સ્વભાવવાળી છે, તેથી તે ઉત્તરોત્તર વર્ધમાન થવી જોઈએ, નિર્મળ બનવી જોઈએ અને બળવતી થવી જોઈએ. નહિતર તે ઘટે છે અને ઘટતાં ઘટતાં પતનના માર્ગે ચાલી જાય છે. તે હે પ્રભુ! મને સતત જાગૃત રખાવશે, ભૂલ થતી હોય ત્યાં ચેતાવશે અને સાચા માર્ગે આ રંક બાળકને આગળ ધપાવશે. વળી હે પ્રભુ! આપને ઉત્તમ બેધ મને સ્મરણમાં છે કે શ્રદ્ધાને પરિણામી કરવા અને કાર્યશીલ બનાવવા ચિંતન એ મુખ્ય સાધન છે. આપ ભગવંતના દિવ્ય લકત્તર ગુણેનું ચિંતન જેમ જેમ વધે છે, તેમ તેમ શ્રદ્ધા વધે છે, આત્મિક પ્રેમ વધે છે અને ગુણેની પ્રાપ્તિ થવા માટે જિજ્ઞાસા અને ઝંખનાનું બળ વધે છે. આ ચિંતનસાધનાના આરાધનથી દિવ્ય રહસ્યપૂર્ણ જ્ઞાન ક્રમથી પ્રગટતું જાય છે અને તે થકી પિષણ પામતી શ્રદ્ધા બળવતી અને વેગવતી થતી જાય છે. તેના પરિણામે તે ગુપ્ત રહસ્યના ઊંડાણ સુધી પહોંચવા ક્રિયાશીલ બને છે. જેમ જેમ તેવી આત્મદશા થતી જાય છે તેમ તેમ અંતરંગ કર્મોનાં આવરણ નાશ પામી પરમ સતના અપ્રગટ ભેદનું વિશેષ જ્ઞાન પ્રગટે છે ને પછી જ્ઞાનપ્રકાશના અદ્દભુત શીતળ તેજમાં સ્નાન કરી પૂર્ણ શુદ્ધ સ્વરુપને આહાદ અનુભવાય છે, સમ્યક શ્રદ્ધાનું બળ કેઈ અલૌકિક છે! હે પ્રભુ! શ્રદ્ધાનું સ્વરૂપ કેવું આશ્ચર્યકારક છે!! For Personal & Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ ભક્તિનાં સાધનો અને પ્રાર્થનાક્રમ પ્રાર્થનાનું સ્વરુપ ભગવાનને પ્રાર્થના અને તેનું બળ હે ગુપ્ત રહેલા કરૂણાસાગર! આપને કે મહાન ઉપકાર છે! આપે કરૂણા કરી જીવના કલ્યાણ અર્થે અને તેના શાશ્વત સુખની પ્રાપ્તિ અર્થે કેવા સત્સાધને બતાવ્યાં છે? અને તે સાધને પણ સાદા, સરળ અને સુગમ હોવા છતાં ફળની અપેક્ષાએ કેટલાં સુંદર, ઉત્તમ અને અલૌકિક છે! કોઈ પણ જીવ છે તે તેને ઉપગ કરી સત્ય પુરુષાર્થ જરા પણ કષ્ટ વિના કરી શકે છે અને તેથી નીપજતે ઉત્તમ પરમાર્થલાભ સહેલાઈથી પામી શકે છે. - પ્રેમ, શ્રદ્ધા અને ભાવનાને અધિક બળ આપવા માટે આપે પ્રાર્થના બતાવી છે. આપે વચન આપ્યું છે કે સાચા મનથી કરેલી પ્રાર્થનામાં જે માગશે તે મળશે. હે પ્રભુ! આ પણ કેટલું આશ્ચર્યકારક છે! પ્રાર્થના એ કોઈ ઉત્તમ, પરમોપકારી, આત્મપલબ્ધિ પ્રાપ્ત કરવા માટેનું સાધન છે. પ્રાર્થના એટલે ભગવાનની ઓળખાણ, ભગવાનના દિવ્ય સ્વરૂપનું સ્પષ્ટ જાણપણું. પ્રાર્થના એટલે ભગવાનના લેકોત્તર ગુણોનું દર્શન, પ્રાર્થના એટલે તે દિવ્ય સ્વરૂપ અને લકત્તર ગુણેમાં હૃદયથી પ્રીતિ-આસક્તિ. પ્રાર્થના એટલે તે પ્રીતિ–આસકિતના બળના શીતળ તેજથી હદય ઝળહળી ઊઠી પ્રશસ્ત રાગયુક્ત ભાર્મિનું ઉછળવું અને અનુપમ શબ્દો દ્વારા પ્રકાશિત થવું. પ્રાર્થના એટલે For Personal & Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ ભક્તિમાર્ગનું રહસ્ય તેવી ભાવવિભેર દશામાં કોઈ વાર ચિત્ત શાંત થઈ જતાં તથા મન અંતરના ઊંડાણમાં ઊતરી વિલીન થતાં ભગવાનને અનુભવથી મળવું એટલે આત્મપ્રભુને ભેટો થે. પ્રાર્થનાની પહેલી અવસ્થા આ પહેલી અવસ્થા ક્ષમાપના કરવારૂપ છે. અહીં ભક્તિ ભગવાનની પ્રતિમા અથવા ચિત્રપટ સન્મુખ બે કર જોડી વિનમ્રપણે શાંતિથી બેસવું અને ભગવાનનાં નયનમાં દષ્ટિ સ્થિર કરવી. અભ્યાસથી દષ્ટિ સ્થિર થતાં જે ચમત્કારિક અનુભવ થાય તે જોયા કરવું. શરૂમાં ચિત્તમાં વિકલ્પ ઊઠશે, અકળાવશે અને અભ્યાસ છોડી દેવાના વિચાર સુધી ખેંચી જશે, પરંતુ તેથી નિરાશ ન થવું, ધૈર્યને ત્યાગ ન કરે, વિકપ જવા માટે આવે છે એમ માની શ્રદ્ધાબળ વધારી ધીરજને આશ્રય કર. વિકલ્પની નિવૃત્તિ માટે સરળમાં સરળ ઉપાય એ છે કે વિક૯૫ આવે અથવા આવે છે એવું અંદરમાં ભાન થાય ત્યારે તેની સામે રૂડા “શાંતિ” શબ્દ ઉચ્ચાર. તેથી વિકપ તત્કાળ દૂર થશે. વારંવાર શાંતિ’ શબ્દ બેલ પડે તે તેમ કરવું. આમ વિકલ્પના છા થવાથી તે નિરાધાર થશે અને આખરે તેનું બળ તૂટતાં જતા રહેશે. ચેડા કાળના અભ્યાસથી આખરે મન શાંત થતું જતું અનુભવાશે. પ્રમાણમાં ચિત્તની સ્થિરતા આવ્યા પછી પિતાના પૂર્વના દે, પાપ, ભૂલો અને અપરાધેનું સ્મરણ કરી, પ્રગટપણે For Personal & Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ ભક્તિનાં સાધને અને પ્રાર્થનાકમ પ્રભુ સમક્ષ મુખથી બેલીને કહી જવા અને તે માટે ક્ષમાપના માગી માફ કરવા વિનંતિ કરવી. આ બધું કંઈપણ ગોપવ્યા વિના નિષ્કપટપણે અંતરના વિશુદ્ધ ભાવથી અત્યંત પ્રમાણિકપણે કરવું. આ અભ્યાસ દરરોજ બે વખત નિર્ણિત કરેલા ચોક્કસ સમયે ઉ૯લસિત ભાવથી કરો. આ અભ્યાસથી કઈ એક વખત આત્મપ્રદેશને સ્પર્શીને સ્વદેષની આલેચનાને અત્યંત બળવાન, રૂંવાડાં ઊભા કરી દે એ નિર્મળ સત્ય પ્રાયશ્ચિતભાવ સ્વયં આવી જશે; અને એ છે પરમકૃપાળુ ભગવાનની અપ્રગટ કૃપા, કેમકે એ અનુભવના બળથી આત્મા કર્મોના ભારથી હળવો થાય છે, મહાબંધનથી છૂટે છે અને પાવનકારી કલ્યાણને ભેટવા માટે સુઅવસર પ્રાપ્ત થાય છે. - આ અવસ્થામાં સવદેશદર્શન કરવાથી અને તે પ્રભુ પાસે પ્રગટ કરવાથી તથા હૃદયપૂર્વક ક્ષમા યાચવાથી, તેના આત્માની મલિનતા દૂર થાય છે, અને તે હળવે, નમ્ર અને લઘુ બને છે. તેનામાં કેટલાક અંશે અનુકંપા અને સમતા પ્રગટી, આત્મજાગૃતિ આવે છે. ક્ષમાપના “હે ભગવાન! હું બહુ ભૂલી ગયે. મેં તમારાં અમૂલ્ય વચનેને લક્ષમાં લીધાં નહીં. મેં તમારા કહેલા અનુપમ તત્વને વિચાર કર્યો નહીં, તમારા પ્રણત કરેલા ઉત્તમ શીલને સેવ્યું નહીં, તમારા કહેલાં દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યા નહીં. For Personal & Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ ૯૪ ભક્તિમાર્ગનું રહસ્ય હે ભગવન્! હું ભૂલ્ય, આથડ્યો, રઝ અને અનંત સંસારની વિટંબણામાં પડ્યો છું. હું પાપી છું. હું બહુ મદોન્મત્ત અને કર્મરજથી કરીને મલિન છું. હે પરમાત્મા! તમારા કહેલા તત્વ વિના મારે મિક્ષ નથી. હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું, અજ્ઞાનથી અંધ થયો છું. મારામાં વિવેકશક્તિ નથી અને હું મૂઢ છું, નિરાશ્રિત છું, અનાથ છું. નિરાગી પરમાત્મા! હવે હું તમારૂં, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું છું. મારા અપરાધ ક્ષય થઈ, હું તે સર્વ પાપથી મુક્ત થઉં, એ મારી અભિલાષા છે. આગળ કરેલાં પાપને હું હવે પશ્ચાતાપ કરું છું. જેમ જેમ હું સૂમ વિચારથી ઊંડો ઉતરૂં છું, તેમ તેમ તમારા તત્ત્વના ચમત્કારે મારા સ્વરૂપને પ્રકાશ કરે છે. તમે નિરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદરવરૂપ, સહજાનંદી, અનંતજ્ઞાની, અનંતદશ અને શૈલેય પ્રકાશક છે. હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષીએ ક્ષમા ચાહું છું. એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય; તમારા કહેલા રસ્તામાં અહેરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ. For Personal & Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ ભક્તિનાં સાધનો અને પ્રાર્થનાકમ હે સર્વજ્ઞ ભગવાન! તમને હું વિશેષ શું કહું? તમારાથી કંઈ અજાણ્યું નથી, માત્ર પશ્ચાત્તાપથી હું કમજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું.” ૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ –શ્રીમદ્ રાજચંદ્ર પ્રાર્થનાની બીજી અવસ્થા આ બીજી અવસ્થામાં ભગવાન સમુખ બેસી તેમના ગુણેનું કીર્તન થાય છે. તેમના ઉત્તમ ગુણે પ્રત્યે અંતરમાં પ્રભેદભાવ, અહેભાવ આવે છે, શ્રી ભગવાનના ચરિત્રમાંથી અનુપમ પ્રસંગે યાદ કરી ગુણોની પ્રશંસા કરાય છે ગુણેની ઉત્કૃષ્ટતા ધ્યાનમાં આવતાં પ્રેમભક્તિથી શિર ભગવાનનાં ચરણમાં નમી પડે છે, દયા, શાંતિ, સમતા, ક્ષમા, પૈયે, નિસ્પૃહતા, નિરહંકારતા, નિમમતા, નિર્લોભતા, સંપૂર્ણ. અભતા, એ આદિ ગુણની સુવાસ પ્રસરતી અનુભવાય છે. આથી ભક્તને આત્મા એ પવિત્ર ગુણેના ભાવને ગ્રહણ કરે છે, પકડે છે અને તેના સુસંસ્કાર ચિત્તમાં અંકિત થાય છે. અંકિત થયેલી છાપ અંદરને અંદર ગુપ્તપણે વિકસિત થઈ, સ્પષ્ટ થઈ આગળ ઉપર સુંદર ઈચ્છિત ફળને આપવા સન્મુખ થાય છે, અર્થાત્ તે ગુણે અંશે અંશે પિતાનામાં પ્રગટતા જઈ ઈષ્ટ ફળની પ્રાપ્તિ થાય છે. For Personal & Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ ભક્તિમાર્ગનું રહસ્ય આ અવસ્થાની પ્રાર્થનાનું ફળ એ છે કે પ્રાર્થનાકારના આત્મામાં કંઈ વધુ જાગૃતિ આવે છે, અહંભાવ ઘટવા તરફ પ્રવર્તે છે, સ્થૂળ પાપોથી નિવર્તવાનું થાય છે, શુભ ભાવમાં રહેવા માટે વૃત્તિને ઝુકાવ તે તરફ હોય છે, ભૂલે થાય છે છતાં પાછા વળી શકવાની શક્તિ આવે છે અને ગુણે પ્રત્યે પ્રમાદભાવ વધે છે. ભગવાનના જે જે ગુણ સંગીત કરતાં આત્મા ઉલ્લસિત થઈ તે ભાવે પરિણમે છે ત્યારે તે ભાવ અંતરંગમાં અપ્રગટતાએ ખીલે છે. આવા દિવ્ય અલૌકિક ભાવને એકાદ અંકુર, અંશદષ્ટિ પણ અદ્દભુત ચમત્કારિક ફળને અર્પવા સમર્થ થાય છે. એ પણ અલૌકિક તત્વનું અલૌકિક આશ્ચર્ય છે. પ્રાર્થનાની ત્રીજી અવસ્થા આ અવસ્થામાં ભગવાનના પ્રેમી ભક્તમાં શ્રી પુરુષનાં વચનામૃતના વાંચન-અભ્યાસથી વિવેક ઊગે છે કે આ સંસાર અસાર અને અશરણરૂપ છે, દુઃખથી આત્ત અને ભયાકૂળ છે, દેહ નાશવંત છે અને ભેગ રેગ સમાન છે, માત્ર એક શુદ્ધ, ચૈતન્યસ્વરૂપ, અવિનાશી આત્મા જ સર્વોત્કૃષ્ટ પદાર્થ છે અને તેથી તે અચિંત્ય, અનુપમ, રવાપર પ્રકાશક, જ્ઞાનદર્શનમય તવ પ્રાપ્ત કરવા યોગ્ય ઉપાદેય અને આરાધવા ગ્ય છે. આ વિવેકપૂર્વકના વિચારથી તેનામાં ઉચિત વૈરાગ્ય અને ઉપશમ પ્રગટ થાય છે, અથવા કહે કે કલ્યાણમૂતિ પવિત્ર સમ્યક દર્શનની પ્રાપ્તિ અર્થેનાં લક્ષણે, શમ-સવેગ For Personal & Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ ભક્તિનાં સાધને અને પ્રાર્થનાકમ -નિર્વેદ-આસ્થા-અનુકંપા, ઉદિત થઈ વર્ધમાનતાને પામતાં જાય છે; વૃત્તિઓ ને કષાયે ઉપશાંત થાય, વાળી લેવાય એવી આત્મદશા થાય તે “શમ', આત્માની નિજ શુદ્ધતા પ્રાપ્ત કરવાની અભિલાષા તે સંવેગ, કલેશમય સંસારથી વિરામ પામવાના ભાવ તે “નિર્વેદ', સપુરૂષનાં વચનના ભાવને અંતરથી સ્વીકાર તે “આસ્થા” અથવા દેહાદિથી ભિન્ન હું ચેતન છું એવી શ્રદ્ધા તે આસ્થા અને બંધાયેલા ચિત્ ચમત્કાર માટે કરુણ આવવી “અનુકંપા. ઉપર કહ્યા તે ગુણે પ્રગટવાથી તેનામાં તવ પામવાની યોગ્યતા આવી છે. કેઈના સહારા વગર કાર્યની સિદ્ધિ થવી કઠણ છે એમ તેની પાત્રતાને લીધે સમજાય છે કે વિદ્ય માન પ્રત્યક્ષ સંપુરૂષ અથવા જ્ઞાનીપુરૂષ, જેઓ આત્માનુભવી હોય, માર્ગને પામેલા હોય અને માર્ગના મર્મથી સુવિદિત હોય, તેઓ જ માર્ગ પમાડી શકે એવી સુવિચારણા તેના અંતરમાં તેના સદુભાગ્ય વેગે ઊગે છે અને તેવા સુગની પ્રાપ્તિ માટે તેનું હૃદય ઝંખે છે. વળી તે સપુરુષનાં વચનના અવલંબને એ પણ જાણે છે કે કઈ પૂર્વને આરાધક જીવ પ્રત્યક્ષ જ્ઞાની પુરૂષની અવિદ્યમાનતા હોય તે છતાં તેમનાં વચનના આશ્રયે આત્મજ્ઞાનને ઉત્તમ લાભ મેળવી શકે છે. પરંતુ તેના આત્મામાં જ્ઞાની પુરૂષને પ્રત્યક્ષ સમાગમગ થાય તેવી ભાવના પ્રકાશિતપણે રહ્યા કરે છે અને તેથી તે ભગવાનની સન્મુખ શાંત ચિત્તથી બેસી પ્રભુને પ્રાર્થના કરે છે – For Personal & Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ ૯૮ ભક્તિમાર્ગનું રહસ્ય હે વીતરાગ પરમાત્મા, આપ અનાથના નાથ છે, અશરણના શરણ છે, આપને અત્યંત હૃદયપૂર્વકની ભક્તિથી વંદન કરું છું. ત્રણે કાળના પંચપરમેષ્ઠી ભગવંતને પૂર્ણ વિનય સહ પ્રણામ કરું છું. આપ “નિરોગી, નિવિકારી, સચ્ચિદાનંદસ્વરૂપ, સહજાનંદી, અનંતજ્ઞાની, અનંતદશી અને ત્રિલેયપ્રકાશક છે'; હું આપનું અજ્ઞાન, અબુધ અને અશક્ત પામર બાળક છું. મારા કલ્યાણને અર્થે આપના શરણે આવ્યો છું. .. મારી આપને વિનંતિ છે કે આપ જ મારા નાવિક થઈ મને આત્મજ્ઞાનના માર્ગ પર ચઢાવે, વીતરાગમાર્ગમાં પ્રવેશ કરાવી આગળ આગળ વધારે, અથવા મારા પૂર્વભવના શુભ ઋણાનુબંધી જે જ્ઞાની પુરૂષ હોય તેમને સમાગમગ કરા જેથી શ્રેયને પામી શકું. હે પ્રભુ, આપ તે બધું જાણે છે. આપ સર્વની ભાવના પૂરી કરે છે, તે મારી તીવ્ર જિજ્ઞાસા પૂર્ણ કરશે, પૂર્ણ કરશે. * અરિહંત, યે અરિહંત, જય અરિહંત, % અરિહંત. પ્રાર્થનાની થી અવસ્થા ત્રીજી અવસ્થામાં પ્રતિદિન બે કે ત્રણ વખત નિયમિત પ્રાર્થના કરવાથી, તે સિવાયના સમયમાં રૂડા ભાવમાં ચિત્તને રોકવાથી અને શમસંવેગાદિ ગુણો આવવાથી યોગ્યતા વધ. For Personal & Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ ભક્તિનાં સાધના અને પ્રાથનાકમ ૯૯ વાને કારણે ભક્ત અનુપકારી તેમ ધ્યેયમાં વિન્નરૂપ અસત્ સીંગથી નિવૃત્ત થતા જાય છે અને ઉપકારી તથા આત્મભાવને પાષણરૂપ એવા રત્નચિંતામણિ સમાન અથવા કલ્પવૃક્ષ સમાન અતિ કલ્યાણકારી સત્સંગના ચેગને પામે છે. સત્સંગના મહિમા અપરંપાર અને વચનાતીત છે, તે તેને અનુભવથી સમજાય છે. સત્સંગમાં શાંતિ અને આનંદનું જે વેદન થાય છે, તથા પ્રભુ પ્રત્યેની પ્રેમ-શ્રદ્ધા વધવાના જે અનુભવ થાય છે, તે પૂર્વે વેઠેલા નહીં હાવાથી તેને અપૂર્વ લાગે છે. તેથી ભગવાનના દિવ્ય દર્શન માટે તેના અંતરમાં તાલા . વેલી લાગે છે તેમ સ્વાનુભવ માટેની ઝંખના પ્રદ્દીપ્ત થાય છે, સત્પાત્રતા આવતાં અને વધતાં શું નથી થતુ તે કલ્પવુ કઠણુ છે. આ અવસ્થામાં પ્રાથનાકાર, સત્પાત્રતાયુક્ત ભક્ત ભગમાનની સન્મુખ વિનયાન્વિત્ થઈને બેસી ભગવાન એલાવે તેમ ખેલવાના નિર્ધાર કરે છે; અને પછી તેના હૃદયમાંથી નીકળતાં પ્રાથનાનાં ભાવામિ થી ભીંજાયેલાં વચના બહાર આવે છે. “ હે પરમકૃપાળુ ભગવત, અપાર કરુણાના સાગર, ગુણગુણના ભંડાર, સહજાત્મસ્વરૂપ ચૈતન્યપ્રભુ, હું, આપનુ' અનાથ પામર બાળક સનાય થવા આપના શરણે આવ્યેા છું. મારૂં સર્વસ્વ, મારાં મન, વચન, કાયા For Personal & Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ભક્તિમાર્ગનું રહસ્ય સહિત બધું આપનાં પવિત્ર ચરણે ધરું છું. મારું કંઈ નથી. હવે આપને વિનંતિ છે કે અનુગ્રહ કરી આપના દર્શનને અમૂલ્ય લહાવે આપી આ જીવને આનંદિત કરશે. તે શુભ અવસર આવશે ત્યારે આ જીવના આનંદની અવધિ ક્યાંથી હશે? તે મંગળ પ્રસંગની અતી ઉત્કંઠાથી પ્રતીક્ષા કરૂં છું, જલદીથી આવે એવી ભાવના ભાવું છું. હે પ્રભુ, અત્યારે હું આપના ચિત્રપટ સામે બેસી આપની મુખાકૃતિનું પ્રેમપૂર્વક હૃદયથી અવલોકન કરું છું તેમાં પણ કેટલે આનંદ વેદાય છે. અહે, શી આપની અનુપમ શાંત મુખમુદ્રા, અહો, કેવી આપની મધુર, દિવ્ય મુખકાંતિ, અહે, કેવું આપનું તેજોમય લલાટ, અહો, કેવાં આપનાં પ્રકાશમય નયને ને તેમાંથી નીતરતાં અમીરસઝરણું !!! હે અસહાયના સાથ, આપની વીતરાગ સ્વરૂપ મુખાકૃતિનાં દર્શન કરી હું પાવન થાઉં છું. આપનાં દર્શન કર્યા જ કરૂં એમ આત્માથી ભાવ રહે છે. ” એ પ્રકારે ભક્તના પ્રેમના ભાવો હૃદય ગુફામાંથી બહાર આવે છે ત્યારે ભક્તને આત્મા પ્રેમસભર થતાં હળવે થાય For Personal & Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ ભક્તિનાં સાધને અને પ્રાથનાક્રમ ૧૦૧ છે તેમ કામળ થાય છે. વારવારની આ પ્રેમ-ભક્તિથી તેને સુભાગ્યના શુભ ઉદયે ભગવાનનાં દર્શન થાય છે અને તેને આત્મા પ્રફુલ્લિત થઈ આન ંદરસના અપૂર્વ આસ્વાદ કરે છે. આ ભગવાન અન્ય કાઈ નથી પણ ભગવાનરૂપ સત્પુરૂષને તે સત્સંગ કરે છે, તે જ છે. આ દનનું ઉત્તમ ફળ સમ્યક્ દર્શનની, આત્મજ્ઞાનની પ્રાપ્તિ છે, અને તેમ થશે તેવી ખાત્રી આપે છે. હવે સત્સ`ગનુ' આરાધન તે પ્રેમીભક્તને વિશેષ વિશેષ ઉપકારી થતુ જાય છે. સત્પુરૂષ પ્રત્યેના તેના પ્રેમ-શ્રદ્ધાભાવ ઊર્ધ્વ થતા જાય છે. ભાવની સ્થિરતા વેળાએ ચૈતન્ય સ્વરૂપનાં ભિન્ન ભિન્ન પ્રતીકે ભિન્ન ભિન્ન સમયે તેને દૃષ્ટિગેાચર થાય છે. તે પ્રતીકે છે—ઊગતા સૂર્ય, ખીજના ચંદ્ર, તારેા અથવા તારાઓનું ઝુમખું, વિદ્યુત જેવા પ્રકાશિત ઝમકારા, હીરા, હીરાકણીએ, હીરાના હાર, ઝાંખા કે તેજસ્વી પ્રકાશ, દીવી, જ્યાત ઇત્યાદિ. યાદ રાખવુ આવશ્યક છે. આ બધા પ્રતીકા માત્ર ખાદ્ઘ છે અને ઉત્સાહ વધારવા માટે, સ્વાત્માની ઉજજવળતા થવા અર્થે નિમિત્ત માત્ર છે. તે આત્મા નથી; તે પ્રતીકને જોનાર આત્મા છે. કયારેક મેઘધનુષ અથવા તેના જુદા જુદા રંગેામાંથી એક અથવા વધારે જોવામાં આવે છે અને દરેક રંગને પરમાથ તેમ માહાત્મય છે; તેા વળી કયારેક જિનમંદિર, જિનપ્રતિમા, સાધુસ ંત દશનરૂપ થાય છે; અથવા મીઠી સુગંધ અનુભવાય છે. For Personal & Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ ભક્તિમાર્ગનું રહસ્ય પ્રાર્થનાની પાંચમી અવસ્થા ઉપકારી ચોથી અવસ્થાના અંતમાં થયેલા અનુભવને કારણે ભગવાનના પ્રેમીભક્તના અંતરમાં પ્રતીતિ આવે છે કે તેને સંસાર કિનારે હવે દૂર નથી એટલે આત્મજ્ઞાનની પ્રાપ્તિ સમીપમાં છે. તે પોતાના હૃદયથી સ્વીકારેલા શ્રી ગુરૂદેવ પાસે જઈ વિનયપૂર્વક વંદન કરી, નહીં દૂર તેમ નહીં સમીપ, બેસે છે. શ્રી ગુરૂની શાંત મુખમુદ્રાના દર્શનથી હર્ષિત થાય છે, શાંત થાય છે, અને પછી પિતાના આત્મકલ્યાણ માટે માર્ગદર્શન આપવા ભક્તિસહ વિનવે છે, તે કહે છે – “હે પ્રભુ, અનાથના નાથ, આપ સર્વ સમર્થ છે. આપના પવિત્ર અને કલ્યાણકારી સત્સમાગમથી આ જીવને સંસાર, દેહ અને ભોગનું સત્યસ્વરૂપ સમજાયું છે અને તેનાથી સર્વથા છૂટવાની અને અવ્યાબાધ સુખસ્વરૂપનિજાત્માની પ્રાપ્તિ કરવાની જિજ્ઞાસા થઈ છે. આપના શુદ્ધ જ્ઞાનમાં આ પામર જીવની સત્પાત્રતા જણાતી હોય તે આપને યોગ્ય લાગે તેમ આજ્ઞા આપી વીતરાગમાર્ગ પર આરૂઢ કરવા વિનવું છું. કૃપા કરી આજ્ઞા આપો અને કૃતાર્થ કરે.” | શ્રી સદૂગુરૂદેવને ભક્તની સત્પાત્રતા જોઈને અને સાચે છૂટવાને કામી છે એમ જાણને પ્રમોદભાવ ઉપસી આવે છે અને તેઓ નિષ્કારણ કરુણાથી સત્પથદર્શન કરાવે છે, ભક્તિનું રહસ્યમય સત્યસ્વરૂપ સમજાવે છે અને અત્યંત પાવનકારી આરાધનમંત્રનું દાન કરે છે. ભક્ત હર્ષ અને For Personal & Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ ભક્તિનાં સાધને અને પ્રાર્થનામ ૧૦૩ પ્રેમના અતિરેકથી પુલક્તિ થઈ ઊઠીને પરમ ઉપકાર માને છે ત્યારે શ્રીગુરૂ મૂક આશિષ આપી તેને નવાજે છે. શ્રી સદ્દગુરૂના સાનિધ્યમાં કોઈ બાહ્ય કારણ વિનાની શાંતિને સુંદર અનુભવ, સુગંધની લહેરને અનુભવ, રાગશ્રેષની પરિણતિને ઉપશમ, અંદરની શીતળતા, પ્રેમનું વહેતું નિર્મળ ઝરણ, શ્રદ્ધાના તેજનું પ્રકાશિતપણું, જરૂર મુક્ત થવાશે એ ભાવની સ્વયં ઉદ્ભવ પામતી પ્રતીતિ એ આદિ કારણેથી ભક્તના હર્ષને કઈ પાર નથી, આનંદની કઈ અવધિ નથી, ઉલ્લાસ અને ઉમંગની કઈ સીમા નથી. તેના દિલના દરિયાનાં ઊંડાણમાં એક જ ભાવ ગુંજે છે, “આજ્ઞાનું આરાધન એ જ ધર્મ, આજ્ઞાનું આરાધન એ જ તપ.” ભક્તિના ભારથી નમેલા પ્રેમીભક્તનાં આ વચને સહસા સરી પડે છે – હે પરમ કૃપાળુ દેવ! જન્મ, જરા, મરણદિ સર્વ દુખને અત્યંત ક્ષય કરનારે એ વીતરાગપુરૂષને મૂળ માર્ગ આપ શ્રીમદે અનંત કૃપા કરી મને આપ્યો તે અનંત ઉપકારને પ્રત્યુપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું. વળી આપ શ્રીમદુ કંઈ પણ લેવાને સર્વથા નિસ્પૃહ છે, જેથી હું મન, વચન, કાયાની એકાગ્રતાથી આપના ચરણાવિંદમાં નમસ્કાર કરું છું. આપની પરમ ભક્તિ અને વીતરાગ પુરૂષના મૂળ ધર્મની ઉપાસના મારા હૃદયને વિષે ભવપર્યત અખંડ For Personal & Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ભક્તિમાર્ગનું રહસ્ય જાગૃત રહે એટલું માગું છું તે સફળ થાઓ, સફળ થાઓ. શાંતિઃ શાંતિઃ શાંતિઃ –શ્રીમદ્ રાજચંદ્ર હવે તે સાધક ભક્ત અપૂર્વ હિતને સાધનાર આજ્ઞામંત્રની પ્રાપ્તિથી ઉલ્લસિત થઈ ઈષ્ટ ધ્યેયની સિદ્ધિ માટે પુરૂષાર્થ થાય છે. ભગવાનરૂપ સદ્ગુરૂદેવમાં પ્રેમ અને શ્રદ્ધાને ઝરો નિર્મળ કરતે અને આરાધનમંત્રની સાધના કરતા તે દિન પ્રતિદિન આગળ વધે છે અને ભાવનું બળ પ્રબળ કરતે જાય છે. શ્રી ગુરૂદેવનાં ચરણે સર્વ સમર્પણ કરવાની તેની તીચ્છા પ્રગટ થાય છે. પ્રેમ, શ્રદ્ધા અને અર્પણભાવેચ્છાના બળથી તેને આપાગ સ્થિર થતે જાય છે. ઉપગ જેમ જેમ સ્થિરતા પકડે છે તેમ તેમ જ્ઞાનને ઉદય સમીપ આવે છે અને પછી એક વખત શ્રી ગુરૂદેવની અનુપમ કૃપાથી પ્રેમસમાધિ બાદ ઉપયોગ એકદમ સ્થિર થઈ સહજતાએ શાંત થાય છે. એવી શાંત દશા અમુક સમય સુધી રહે છે અને એ અપૂર્વ શાંતિનો અનુભવમાંથી બહાર નીકળતાં અલૌકિક અને પરના અવલંબન વિનાના આનંદનું વેદના થાય છે. આ જ ગ્રંથિભેદ છે, આત્મજ્ઞાન છે, સ્વસંવેદન છે, આત્માનુભૂતિ છે. ભક્ત આ અનુભવ શ્રીગુરૂ સમક્ષ વર્ણવી બતાવે છે, ત્યારે શ્રી ગુરૂ તેની તધ્યતાને સ્વીકાર કરે છે અને તેને સમતિ થયાની મહેર મારે છે અને આશિષ આપી આગળ વધવા પ્રેરણા આપે છે. For Personal & Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ ભક્તિનાં સાધને અને પ્રાર્થનાક્રમ ચૈતન્ય પ્રભુને દિવ્ય અનુભવ થયાનું શ્રી સદૂગુરૂદેવ પાસેથી જાણતાં ભક્તનું હૃદય આનંદથી ઉભરાય છે અને તેમની અસીમ કૃપા બદલ હર્ષથી ઘેલે થઈ વારંવાર વંદન નમસ્કાર કરે છે અને ઉપકાર માને છે. યથાર્થપણે ઉપકાર માનવા જેટલા શબ્દો જડતા નથી; વળી હમિર એટલી વેગવાળી છે કે અંતરમાં પ્રગટેલા ભાવ પૂરા બહાર આવી શક્તા નથી. તેનાથી આટલું જ બોલાય છે – “ અહે, અહે, શ્રી સદ્દગુરૂ, કરુણસિંધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યો, અહ, અહ, ઉપકાર. શું પ્રભુ ચરણ કને ધરૂં, આત્માથી સહુ હીન, તે તે પ્રભુએ આપીયે, વતું ચરણાધીન. આ દેહાદિ આજથી, વર્તે પ્રભુઆધીન દાસ, દસ, હું દાસ છું, આપ પ્રભુને દીન. ” –શ્રીમદ્ રાજચંદ્ર પ્રાર્થનાની છઠ્ઠી અવસ્થા ઉપરની ભૂમિકામાં ભવ્ય પ્રાર્થનાકાર ભક્તને દેહ અને આત્માના ભિન્ન ભિન્ન સ્વરૂપની પ્રતીતિ થતાં સ્વાત્માનુભવરૂપ સમ્યક્ દશન–જ્ઞાનની અપૂર્વ પ્રાપ્તિ થઈ. તે પવિત્ર દર્શન થયા પછી ગમે તે વર્તન હો, પરંતુ તેને તીવ્ર બંધન નથી, અનંત સંસાર નથી, સોળ ભવ નથી, અત્યંતર દુઃખ નથી, શંકાનું નિમિત્ત નથી, અંત For Personal & Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ - ૧૦૬ ભક્તિમાર્ગનું રહસ્ય રંગ મેહિની નથી, સત્ સત નિરુપમ, સર્વોત્તમ, શુકલ, શીતળ, અમૃતમય દર્શનજ્ઞાન, સમ્યફ જોતિર્મય, ચિરકાળ આનંદની પ્રાપ્તિ, અદ્ભુત સસ્વરૂપ દર્શિતાની બલિહારી છે! જ્યાં મતભેદ નથી, જયાં શંકા, કંખા, વિતિગિચ્છા, મૂઢ દષ્ટિ એમાંનું કાંઈ નથી, છે તે કલમ લખી શકતી નથી, કથન કહી શકતું નથી, મન જેને મનન કરી શકતું નથી.” શ્રીમદ્ રાજચંદ્ર (પત્ર (૧) આત્માની આત્મામાં સમ્યફપ્રતીતિ આવતાં પૂર્વના અને ઉત્તરના પરિણામમાં જે અગત્યના ફેરફાર થાય છે તે સમકિતી ભક્તને અનુભવમાં આવે છે. શમ, સંવેગ, નિર્વેદ, દયા, શાંતિ, ક્ષમા અને સમતા એ આદિ ગુણે વર્ધમાન થતા જાય છે. તેનું ફળ આ પ્રમાણે જોવા મળે છે – (૧) પ્રકૃણ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્મા પિતાની શાંત અને સ્થિર સ્થિતિમાં રહી પરિણમે એવી વૃત્તિ રહે છે. (૨) આત્મવિકાસની સુરૂચિ વધે છે અને સમયાનુકુળ પ્રયત્ન થાય છે. (૩) સપુરૂષ અને તેના વચનેમાં અભિરૂચિ, પ્રેમ અને શ્રદ્ધા વિશેષ બળવાન થાય છે. (૪) વ્યાધિ ઉપાધિના માઠા પ્રસંગે આત્મવીર્ય સહજ પ્રગ ટતાં પૂર્વની અપેક્ષાએ વધુ શાંતિ વેદાય છે. For Personal & Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ ભક્તિનાં સાધને અને પ્રાર્થનામ ૧૦૭ (૫) સંસારના ખેદરૂપ, શકરૂપ પ્રસંગે જઈ આત્મામાં - વૈરાગ્ય અને ઉદાસીનતાનું ગ્રહણ વધારે થાય છે. (૬) પિતાને અહિતરૂપ અને હાનિકર્તા નિમિત્તો મળે છે ત્યારે પર દોષ જેવાની વૃત્તિ અટકી જાય છે. અને પૂર્વની પિતાની ભૂલનું પરિણામ છે એમ નિજ દોષ તરફ દષ્ટિ રહે છે. (૭) પૂર્વના કોઈ વરીનું પિતા પ્રત્યે અસદુ અશુભ વર્તન હોય, તે છતાં મૌન સેવી, શાંતિને અવગાહી પ્રભુ પાસે તેના હિતની માગણી કરે છે. દ્વેષ બુદ્ધિને અંકુરે પણ ન રહે તેવી તેની આભેચ્છા, આત્મ જાગૃતિ અને આત્મપુરૂષાર્થ હોય છે. (૮) પરિચયમાં આવતા જનોને ધર્મમાગ માટે ઈચ્છા ઉત્પન્ન કરાવવાની વૃત્તિ થાય છે, તેઓની વિમુખતા જણાય તે મધ્યસ્થ રહે છે. (૯) મુમુક્ષુની વૃત્તિ સંસારનાં તીવ્ર દુઃખના નિમિત્તે ઉત રતી જણાય ત્યારે ધર્મમાં સ્થિર કરવાનું કાર્ય કર્તવ્ય રૂપ લાગે છે અને કરે છે. (૧) ધર્મભાવની વૃદ્ધિ જેમ થાય તેવા નિમિત્તા મેળવવામાં આનંદ માને છે ને તે કારણેને સેવે છે. (૧૧) ગૃહસ્થ જીવનને ઉદય હોય તે ત્યાં વ્યવહારશુદ્ધિ જાળવી વ્યવહારધર્મ, ફરજ પાર પાડી નિવૃત્ત થવાની ભાવના સેવે છે. I * For Personal & Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ભક્તિમાર્ગનું રહસ્ય (૧૨) ટુંકામાં આત્મ ઉજજવળતા, આત્મ પવિત્રતા, આત્મ નિર્મળતા અને આત્મશુદ્ધતા પ્રત્યે ઉપયોગ પ્રેરાય છે, જેથી ક્રમે ક્રમે સફળતા પ્રાપ્ત થતી જાય છે. અહીં જેટલી સફળતા તેટલી આત્મદશા ઊર્ધ્વગામી થાય છે. હવે ભક્તની પ્રબળ અંતરેચ્છા એવી રહે છે કે રાગદ્વેષની પરિણતિને ક્ષય અને શુદ્ધાત્માને આવિર્ભાવ થાય. તેને સમજાય છે કે રાગદ્વેષની પરિણતિને સંયમમાં લેવા માટે સદૂગુરૂદેવ પ્રત્યે સમર્પણ ભાવની અત્યંત આવશ્યકતા છે અને તે માટે હૃદયપૂર્વકને પુરૂષાર્થ ઉપાડે છે. સમર્પણભાવ એક એવી અદ્દભુત અજબ શક્તિ છે કે જે સર્વ શક્તિમાન ભગવાનને પણ સુતરના કાચા તાંતણાથી બાંધી લે છે અને તેમાંથી તેઓ છૂટી શકતા નથી, છૂટવા ઇચ્છતા પણ નથી. અર્પણતા ભગવાનમાં પ્રેમ-શ્રદ્ધા વધ્યા વિના આવી શકતી નથી, એટલે જ કહ્યું છે કે પ્રેમ-શ્રદ્ધાઅર્પણુતાના ત્રિવેણી સંગમરૂપ ભક્તિ કરનાર ભક્તને ભગવાન આધીન છે. બદલામાં ભગવાન તેનું ગુપ્તતાએ રક્ષણ કરે છે અને તેની સર્વ ભાવના પાર પાડી સંતોષે છે, તે એટલે સુધી કે મન અને હદયથી ખરેખર રંગાયેલે ભક્ત ઈ છે ત્યારે ભગવાનને પ્રત્યક્ષ હાજર થવું પડે છે અને આત્મપ્રભુ ઉજવળ, પવિત્ર અને નિર્મળ થાય છે. જેટલા અંશે સમર્પણભાવ તેટલા અંશે ભગવાનનું રક્ષણ બીજી રીતે જોઈએ તે ભગવાનરૂપ સપુરૂષ પ્રત્યે જેટલે For Personal & Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ ભક્તિનાં સાધનો અને પ્રાર્થનાક્રમ ૧૦૯ અંશે સમર્પણભાવ તેટલે અંશે અહંકાર-મમકારને ત્યાગ. જેટલા પ્રમાણમાં અહંને અભાવ તેટલા પ્રમાણમાં આત્મ વિશુદ્ધિને આવિર્ભાવ; અને જેટલે અંશે આત્મવિશુદ્ધિને પ્રગટ પ્રભાવ તેટલે અંશે આત્માના નિર્મલત્વ, હળવાશ, પ્રસન્નતા અને આનંદને ઉઘાડ. ભક્તના હૃદયમાં અર્પણુતાનું માહાસ્ય અને તેથી ઉત્પન્ન થતી શક્તિઓ, લબ્ધિઓ અને સિદ્ધિઓનું યથાર્થ જ્ઞાન વર્તે છે, જે કે સિદ્ધિ આદિ માટે તેના અંતરમાં કિચિત માત્ર મેહ નથી અને ત્યાજ રૂપ ગણે છે, તે પણ તે શક્તિએ આત્માની અનંત શક્તિનું સ્પષ્ટ ભાન અને જ્ઞાન કરાવનાર છે એમ સમજે છે અને તેથી આત્મા પ્રત્યેને વિશુદ્ધ ભાવ શુદ્ધતા તરફ જાય છે અને તે કલ્યાણની વૃદ્ધિ કરે છે. તે કારણે ભક્ત ભગવાનને પ્રાર્થો છે. હે પરમકૃપાળુ ભગવંત! આપની કૃપાથી આ બાળકે પ્રેમબહાના સગી બળથી વરુપ પ્રતીતિ મેળવી છે અને કોઈ પ્રકારે આ રત્નચિંતામણિ સમાન મનુષ્ય દેહની સાર્થતા સાધ્ય કરી છે. પરંતુ તેથી અટકવાની તેની કઈ વૃત્તિ નથી. તેને તે આપના અનુગ્રહથી ઊંચી ઊંચી પાયરી પર આરૂઢ થઈ ઠેઠ પૂર્ણતાની ટોચ પર પહોંચવું છે. અનાથમાંથી સનાથ થવું છે. તેથી હું આપના પવિત્ર મેળામાં માથું મૂકી, મારૂં મનાતું સર્વસ્વ, મન, વચન અને કાયા અને તેની સમસ્ત For Personal & Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ભક્તિમાર્ગનું રહસ્ય પ્રવૃત્તિ આપને અર્પણ કરું છું. તે સર્વ પ્રવૃતિ આપની આજ્ઞાનુસાર થાઓ અને મારા આત્મામાં અહેમમના ભાવ ઊંડાણમાં પણ રહ્યા હોય તે નિવૃત્ત થાઓ, એ આપની પાસે માગું છું તે સફળ થાઓ. હે દયાનિધિ, મારે તે આપના જેવા પરમ શુદ્ધ, નિર્મોહી, અસંગ થવું છે તે મારી પાસે તે પુરૂષાર્થ કરાવશે, પ્રેરણા આપશો તથા બળ આપશે.” * પ્રેમ શ્રદ્ધાપૂર્વકની વિનંતિ અને અર્પણતાના અંશે અશે વધતા ભાવેનું ઈષ્ટ ફળ એ છે કે વિનંતિકારના ભાવ કમળ, દયામય, સમતામય અને શાંતિમય અધિક અધિક થતા જાય છે. ચિત્તમાં પ્રસન્નતાનું બળ વધે છે, વિદ્ગો દૂર થતાં જાય છે, દુશમને દ્વેષભાવ છેડી દઈ મિત્રે બનતા જાય છે, પુણ્યને સંચય ને ઉદય પ્રાપ્ત રસ વધતાં અનુકૂળ નિમિત્તો અને સંજોગો પ્રાપ્ત થાય છે. જે બરાબર ધ્યાન પૂર્વક તપાસવામાં આવે તે જણાશે કે કાર્યો કર્યો, પ્રસંગે પ્રસંગે ભગવાનની અનુપમ કૃપા કામ કરી રહી છે. કેઈ ચમત્કારિક રીતે પિતાનું રક્ષણ થાય છે. ભૂલે અથવા દેશે વિના પ્રયત્ન અટતા જાય છે. આવું છે સાચા પ્રેમ-શ્રદ્ધાઅર્પણતાનું રહસ્ય અને તેનું ફળ. આ આશ્ચર્યકારક ફળનું કયાં સુધી વર્ણન કરવું? અનુભવથી વિશેષ સમજાય તેમ છે ભગવાનની કૃપારૂપ અમીદ્રષ્ટિથી ભીંજાયેલ ભક્તના હૃદય માંથી આનંદસભર વચને સહસા સરી પડે છે. For Personal & Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ ભક્તિનાં સાધને અને પ્રાર્થનાકમ ૧૧૧ “હે પ્રભુ, સંસારમાં રહીને સંસાર છેદવાની જડીબુટ્ટીઓ શોધી, પ્રકાશિત કરી અમને સમજણ આપી તે માટે અમે આપને ખૂબ ખૂબ ઉપકાર માનીએ છીએ. સંસાર રેગ મટાડવા માટે પ્રેમ-શ્રદ્ધા-અર્પણતા અને ભાવનાપ્રાર્થનારૂપ અદ્વિતીય અમેઘ ઔષધિઓ આપી જે ઉપકાર કર્યો છે, તેને બદલે અમે કઈ રીતે વાળી શકવા સમર્થ નથી. તેથી અમારા મન, વચન અને કાયા આપના ખેાળામાં આત્મભાવે અર્પણ કરી સંતોષ માનીએ છીએ.” પ્રાર્થનાની સાતમી અવસ્થા પ્રાર્થનાકાર ભક્ત હવે વિશેષ સુવિચારવાન થયેલ છે, તેનામાં સુવિવેકની પણ વૃદ્ધિ થઈ છે. શ્રી તીર્થકર મહાપ્રભુના વિચારમાં, ગુણેમાં તલ્લીન થતાં કેટલાક સુખદ, આશ્ચર્ય કારક અને આનંદદાયક વિરોધાભાસ તેની વિશાળ બુદ્ધિમાં આવે છે અને માર્મિક રીતે અંતરમાં ખુશી થાય છે, સાથે સાથે તેને પ્રભુ પ્રત્યેને અહોભાવ એકદમ વધી જાય છે. તે અંતરમાં જ કહે છે કે – હે પ્રભુ, આપ અંતરંગ શત્રુઓને હણનારા છતાં ક્ષમાવંત છે. રાગાદિ પ્રત્યે નિર્દય છતાં પરમ દયાળુ છે. વીતરાગ છતાં મુક્તિસુંદરીને ભેગવનાર છે. કેઈની સાથે સંબંધ વિના સહુના બંધવ છે. For Personal & Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ભક્તિમાર્ગનું રહસ્ય કોઈના પિતા નથી છતાં જગતપિતા છે. કેવળ અસંગ છતાં લેકના નાથ છે. કેવળ મધ્યસ્થ છતાં ત્રિજગતના રક્ષક છે. કેવળ ઉદાસીન છતાં પરમ ઉપકારી છે. કેવળ મમતારહિત છે છતાં સર્વ પર કૃપા કરે છે. રત્નાદિકને ત્યાગ કર્યો છે છતાં રત્નત્રયના ધારક છે. શાંત સ્વરુપી થયા છે છતાં ચિરકાળ તપ છે. અદી છે છતાં આત્મતેજથી દીપ્ત છે. તારક છે છતાં અભવીને તારતા નથી. આટલું મને મન કહેતાં એકાએક તેને પોતાના ઉપકારી સદુગરૂદેવના પવિત્ર સમાગમની સ્મૃતિ આવે છે, તેમની શાંત મુખમુદ્રા નજર સમક્ષ તાદશ્ય થાય છે અને તેમનાં “મન, વચન, કાયાની ચેષ્ટાનાં અદ્દભુત રહસ્ય” પ્રલયકાળે સમુદ્રનું પાણી ખસી જાય અને પેટાળમાં રહેલ રતનસમૂહ ખુલ્લે થાય તેમ પ્રગટ થાય છે, સમજાય છે અને તેમની અપૂર્વ આત્મદશાની આશ્ચર્યયુક્ત સ્થિતિ જોઈ અત્યંત અહોભાવ આવે છે. તે પવિત્ર સ્મૃતિ અને આનંદદાયક સ્મરણમાં ગરકાવ થતાં તે બહારના વાતાવરણની અસરથી મુક્ત થાય છે, ઇન્દ્રિયો પિતપોતાનું કાર્ય અટકાવે છે તેથી તેનાથી પણ છૂટે છે, દેહનું ભાન ભૂલે છે અને મન શાંત થઈ ઊડે ઊંડે ઉતરતું હોય તેમ અનુભવે છે. અંદરની જાગૃત અવસ્થા જેવી ને તેવી ઉજવળ, સુખસ્વરૂપ અને શાંતિવાળી વેદાય છે. For Personal & Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ ભક્તિનાં સાધને અને પ્રાર્થનાકમ ૧૧૩ જ્ઞાન લેતી વેળાએ જે અનુભવ થયો હતો તે પ્રકારને આ અનુભવ ફરીથી પ્રકાશિત થયે; ફરક માત્ર એટલે જ કે આ અનુભવ ઘરે, વિશેષ ઊંડાણવાળો અને વર્ણવી ન શકાય તેવી મમ્રતાવાળે હતે. આ અનુભવની મીઠાશથી તેના આનંદને કોઈ પાર નથી, કેમકે તે અનુભવ પછી તેને પ્રભુનાં દર્શન, શ્રી ગુરૂદેવનાં દર્શન ઈત્યાદિ તથા અપૂર્વ શાંતિનું વેદન થયું છે. આ અનુભવની જાણ કરવા નમ્ર ભકત શ્રી ગુરૂદેવ પાસે ધીમે પગલે, અંદરમાં મુદિત થતે, શાંતભાવે જઈ પિતાની વાત વિનય સહ વિદિત કરે છે અને મૌન થાય છે. ડીજ વારના મૌન પછી શ્રી ગુરૂ હર્ષસહિત નિવેદન કરે છે અને સંતેષપૂર્વક પ્રકાશે છે કે – હે શિષ્ય! વીતરાગ ભગવંતની અમીમય કૃપા દૃષ્ટિથી તું પરમ ભાગ્યવંત થયો છે. તારી આત્મદશા ઉચ્ચગામિની થઈ છે. અનંત સંસારમાં રખડાવનાર, રગદોડનાર, અનંત કલ્પનાતીત દુઃખનું વેદન કરાવનાર અને સ્વભાવથી નીરાગી, નિર્વિકારી પ્રકૃણ શુદ્ધ આત્માને રાગદ્વેષની પ્રબળ જાળમાં સપડાવી આધિ, વ્યાધિ અને ઉપાધિના પ્રસંગમાં આત્મસ્થિરતાથી ચૂત કરનાર અનાદિના શત્રુઓ મિથ્યાત્વ અને અનંતાનબધી કષાયની ચાંડાલ ચેકડીને તથા સિદ્ધિ મેહ, ચમત્કારમેહ આદિને નાશ કરવા તું સંપૂર્ણ સફળ થયા છે. . હે કૃપાપાત્ર, “નિજ સ્વભાવ જ્ઞાનમાં કેવળ ઉપયોગ. For Personal & Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ભક્તિમાર્ગનું રહસ્ય તન્મયાકાર, સહજ સ્વભાવે, નિર્વિકલ્પપણે આત્મા પરિણમે તે કેવળજ્ઞાન છે” (શ્રીમદ્ રાજચંદ્ર) તેની તથારૂપ પ્રતીતિ નિરંતર વત્ય કરે તેવા શુદ્ધ સમકિતની ઊર્વ દિશા તને પ્રાપ્ત થઈ છે તે માટે અભિનંદન આપું છું અને આગળની ઉચ્ચ ભૂમિકામાં પ્રવેશ મેળવે એ આશિર્વાદ છે.” . શ્રી ગુરૂદેવમાં પ્રેમ-શ્રદ્ધા–અર્પણતા એટલે જ શ્રી ગુરૂની કૃપા. પિતાપણું છેડી ગુરૂને આધીન થઈ વર્તવું એ જ કૃપા મેળવવાની ચાવી છે. એ કૃપાથી જેના અંતરમાં આત્માનું અજવાળું પ્રકાશિત થયું છે તે ભક્ત શ્રી ગુરૂદેવનાં ઉપરોક્ત વચનેથી આનંદમગ્ન થયો કે તેમનાં પવિત્રચરણ કમળને નમસ્કાર કરે છે અને ઉપકાર માને છે. પછી તે ઉત્કૃષ્ટ ત્રણ ભવ (કેઈ અપેક્ષાએ ચાર) બાકી રહે એવી આત્મદશા સૂચક પરમ કૃપાળુ દેવનાં વચનામૃતના પાનથી ઉલ્લસિત થતા ભક્તને અંદરમાં આશ્ચર્ય થાય છે અને વિચાર સ્વયં ફુરી આવે છે કે તે એ કર્યો મોટો પુરૂષાર્થ કર્યો છે કે તેનું આવડું મોટું ફળ મળ્યું? જગતમાં ઘણું છે ખૂબ ઊંડા ઉતરી શાસ્ત્રાભ્યાસ કરે છે, ઝીણું ઝીણું કાંતે છે, તર્કબુદ્ધિ ચલાવી શંકાઓનું સમાધાન મેળવવા તનતોડ મહેનત કરે છે, કેટલાક યમ, નિયમ, પ્રાણાયામ આદિ સાધનની સિદ્ધિ માટે તીવ્ર પરિશ્રમ કરે છે, તે વળી કેટલાક દેહને કષ્ટ આપીને કષ્ટસાધ્ય તપાચરણ સેવે છે, તેમાંનું કંઈ પિતે તે કર્યું નથી, તે પછી આવા ઉત્તમ For Personal & Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ ભક્તિનાં સાધને અને પ્રાર્થનાક્રમ ફળની પ્રાપ્તિ કેમ થઈ હશે? એ પ્રશ્ન તેના માટે કોયડારૂપ બની રહ્યો છે. સમાધાન જાણવાના હેતુએ પરમ જિજ્ઞાસા-સંયુક્ત ઉહાપોહ તેના અંતરમાં કેટલાક સમય સુધી એમને એમ જીવંત રહ્યા કરે છે ને ગુરૂદેવને તેના આનંદપ્રદ ઉકેલ માટે ભીના હૃદયથી વિનંતિ કરે છે. સાચા મનથી અને પ્રેમપૂર્વકના દિલથી કરેલી પ્રાર્થનામાં પ્રભુજી પાસે જે કંઈ માગણી કરાય છે, તે આવીને મળે છે એ જે સિદ્ધાંત છે તે ભક્તના સંબંધમાં સત્ય થાય છે ભાવનાની ભવ્યતાથી પરમાર્થ પુણ્યને ઉદય ખેંચાઈને ઉદિત થાય છે અને શ્રીગુરૂના પરમ પ્રેમી ભક્તને એક સુભગ પળે પૂર્વ ભવોના કેટલાક આકર્ષક અને હૈયું ઠરી જાય એવા પ્રસંગે સ્મૃતિમાં આવે છે, અને તેની અજબ, ચિરકાળ ટકે એવી અને ઉત્સાહપ્રેરક ઘેરી છાપ તેના આત્મામાં અમાપ પૂણે અંકિત થાય છે. તેને હર્ષ અંદરમાં સમાતું નથી અને ઉછળી ઉછળીને બહાર આવી રૂંવાળાં ઉભાં કરે છે. પૂર્વ ભવોમાં શ્રીગુરૂદેવ સાથેના પિતાના સંસારસગપણના સંબંધે, તેથી બંધાયેલ શુભ ઋણાનુબંધ, લેકપયોગી સત્કાર્યો, લેક પ્રત્યયી સેવા, પ્રભુ ભક્તિ તથા ધર્મરાધન એ સર્વનું તાદશ્ય ચિત્ર માસમાં જોયું હતું તેનું શ્રી ગુરુ પાસે નિવેદન કર્યું ત્યારે તેઓએ સહજભાવે તેની સત્યતાની ખાત્રી આપી અને તેના આત્મામાં વધુ બળને અને પ્રેરણાને સંચાર થાય તેવાં વચને પ્રકાશી શાબાસી આપી. વિનમ્ર અને વિનયી ભક્તનાં નયને હષાશ્રુનાં બિંદુ For Personal & Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ ભક્તિમાર્ગનું રહસ્ય ઓથી ભીંજાયા; પ્રકાશિત મોતી જેવાં સ્વચ્છ બિંદુઓની ધારા ગાલ પ્રદેશ પર વહેવા લાગી, જાણે કેમ પ્રેમસમુદ્રનાં નીર વીરતાથી ઉછળીને કિનારાથી દૂર દૂર ફેંકાતા ન હોય ! અથવા આંખની કયારીમાંથી શ્રી ગુરુની કૃપા રૂપ અમીરસધારા વહેતી ન હોય! શ્રી ગુરુએ ઉપકાર કરી સિદ્ધાંતિક રીતે બેધથી સમજાવ્યું હતું કે આ કળિયુગ કે પંચમકાળમાં પૂર્વના શુભ કાળની અપેક્ષાએ જ્ઞાનની પ્રાપ્તિ તથા આત્મદશાને વિકાસ સુલભ તાએ અને અલ્પકાળે સાધ્ય થાય છે અને ભવ્ય જીવ કોઈ વિદ્યમાન પુરુષ કે જ્ઞાની ભગવંતમાં પ્રેમ-શ્રદ્ધા–અર્પણતા લાવી લાભ લેવાનો નિર્ણય કરે તે અલ્પ પ્રયાસે શ્રેયને સાધી શકે છે. તે સિદ્ધાંતમાં ભક્તની અડેલ શ્રદ્ધા હતી અને પુરૂષાર્થ પણ તદનુસાર હતા, તેથી તે ટુંકા સમયના ગાળામાં તેને ગુરૂકૃપાથી અદ્ભુત ચમત્કારિક સામર્થ્યવાળું, ઝડપથી કેવળજ્ઞાન પ્રતિ લઈ જનાર અતુલ બળવાળું અને ગુપ્ત ભેદેના દ્વારેને ખેલવામાં કુશળ એવા પ્રભુત્વવાળું શુદ્ધ સમકિત પ્રાપ્ત થયું. વારંવાર વંદન છે એ પરમ શાંતિ અને શીતળતાને અપનાર પરમ કલ્યાણમૂતિ શુદ્ધ સમ્યફ દર્શનને અને સમ્યફ જ્ઞાનને! ત્રિકાળ જયવંત વર્તે “શ્રી સપુરુષનાં વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ !” પ્રાર્થનાની આઠમી અવસ્થા : આત્મદશા ત્વરિત ગતિએ વધવામાં ઉત્તમ નિમિત્તરૂપ શ્રી સદૂગુરૂદેવની અદ્વિતીય કૃપાથી પ્રમુદિત થતા ભક્તના For Personal & Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ ભક્તિનાં સાધનો અને પ્રાર્થનાક્રમ ૧૧૭, હૃદયમાં પ્રેમની વેત નિર્મળ છે ઊંચે ને ઊંચે ઉડી રહી છે ને શ્રદ્ધાને પ્રકાશ વિશેષ વિશેષ ક્ષેત્રમાં પથરાતો જાય છે. આથી તેનાં મન, વચન, કાયાની પ્રવૃત્તિની અને ઈચ્છાની સોંપણી શ્રી ગુરૂનાં ચરણકમળમાં આત્મભાવે કરવાના ભાવ દઢીભૂત થયા છે અને તે પુરૂષાર્થ હૃદયપૂર્વક ઉપાડે છે, તેમ કરવા માટે તેને આત્મા તલસે છે. કાર્ય દેખીતી રીતે કઠણ છે પરંતુ જ્યાં પ્રેમ અને શ્રદ્ધા બળવાનપણે ઉદયમાં હોય ત્યાં તે બંનેના પરમ મિત્ર અર્પણતાને હાજર થવું પડે છે; સાથ અને સહારો આપવા હાજર થાય છે. અહો! પ્રભુ આજ્ઞામાં રહી પ્રભુકૃપા થકી પ્રાપ્ત પ્રેમ-શ્રા–અર્પણતા કયું કાર્ય સાધી ન શકે! એ ત્રિપુટીની વિદ્યમાનતાએ આત્મ વિકાસ અને આત્મ શુદ્ધતારૂપ પર્વતના ઉન્નત શિખર પર પહોંચી નિવાસ કરવાની સમર્થતા કેમ ન આવે? અર્થાત જે જેનું ફળ હોય તે સફળ થઈ સંપ્રાપ્ત થાય એ અબાધિત નિયમ છે. ભક્તના અંતરમાં આ અટલ સિદ્ધાંત ઊંડે કોતરાઈને પ્રકાશિતપણે રહ્યો છે અને જ્યારે અર્પતાની કેડી પર ચાલવાની પગદંડી અટકી જાય છે, ત્યારે સિદ્ધાંત પ્રકાશી ઊઠી તેના આત્માને અજવાળે છે, તે વેળાએ શ્રી સદ્દગુરુની કૃપાનું માહાસ્ય તેને વિશેષતાએ સમજાય છે અને તે થકી બળ મળતાં પુરુષાર્થમાં આગળ વધે છે. એક વેળા નીરવ શાંતિ હતી ત્યારે પ્રેમીભક્ત શ્રી ગુરૂ દેવના ઉપદેશપ્રસાદમાંથી સદ્ધધની અભિરૂચિના પ્રારંભથી વધતા આત્મિક વિકાસનાં કારણે પર વિચાર કરીને તેની For Personal & Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ભક્તિમાર્ગનું રહસ્ય તારવણી કરવામાં શું થાય છે. તેના વિવેકી વિચારમાં આટલા કારણે દષ્ટિ ગોચર થાય છે, પ્રભુ ભક્તિ, શાસ્ત્ર શ્રવણ અને અધ્યયન, સદુવિચાર, સામાન્ય સત્સંગ, સદાચાર, સત્સમાગમ, પ્રત્યક્ષ વિદ્યમાન પુરૂષ કે જ્ઞાની ભગવંતની ભક્તિ એટલે તેમનામાં પ્રેમ-શ્રદ્ધા-અર્પણતાના ભાવ અને તેવા તથારૂપ પુરૂષ સાથે પોતાના પૂર્વના ઘણા ભને શુભ કણાનું. બંધને સંચય અને ઉદય; અને આ કારણેમાંના છેલ્લા બે ઝડપી ગતિએ વિકાસ સાધવા માટે અત્યંત ઉપકારી થાય છે, તે બે કારણેને સુગ થાય ત્યારે ભક્ત અલ્પ કાળે અને અલ્પ પ્રયાસે, દેહને તપાદિથી કઈ દીધા વિના કે માનસિક પરિષહ વેદ્યા વિના પરમાર્થમાર્ગના સ્વચ્છ, સુંદર અને ઘેરી રસ્તા પર વેગથી દેડી ઈષ્ટ સ્થાને આનંદ અને સંતે ષથી પહોંચી જાય છે. વચ્ચે દેખા દેતી કંટકરૂપ મુશ્કેલી શ્રી ગુરૂના માર્ગદર્શન અને અનુગ્રહથી દૂર થવામાં વિલંબ થતું નથી તેમ ખેદ અને નિરાશા પાસે આવી શક્તા નથી. આમ મોક્ષની સરળ વાટ હોવા છતાં તથારૂપ પુરૂષને વેગ પ્રાપ્ત થ દુર્લભ છે, અતિ દુર્લભ છે. આ વિચાર શ્રેણિના અંતમાં ભક્ત પિતાને તે સુયોગની પ્રાપ્તિ થઈ હોવાથી પરમ ભાગ્યવંત સમજે છે અને જરાપણ પ્રમાદન સેવવાને અને પુરૂષાર્થને વેગ વધારવાનો નિર્ધાર કરે છે. એક ક્ષણને પણ પ્રમાદ કરવાથી મળેલી અમૂલ્ય તક બેઈ બેસવાનો વખત આવે છે, તેવી સાચી સમજણ તેનામાં For Personal & Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ ભક્તિનાં સાધનો અને પ્રાર્થનાક્રમ આવી ગઈ છે. પ્રાપ્ત અવસર અફળ જાય અને નવેસરથી કાર્ય કરવું પડે એને તેના આત્મામાં પ્રબળ નકાર વતે છે. આત્મદશાના ઝડપી વિકાસને આકાંક્ષી ભક્ત એકાએક ભાવસભર પ્રાર્થના કરવા પ્રેરાય છે અને ભગવાનની આજ્ઞાથી જે વચને બેલાય તે જ બલવાના નિર્ધારથી શરૂ કરે છે. હે પરમ કૃપાળુ શ્રી સદ્દગુરૂ ભગવંત, આપે મને આટલી ઊંચી દશા સુધી લઈ જઈ મહાન ઉપકાર કર્યો છે, પરંતુ મારી આભેચ્છા લેશ પણ અટકવાની નથી, મારી તમન્ના તે આપ પ્રભુની સર્વ રિદ્ધિસિદ્ધિ મેળવવાની છે. તે માટે બળ આપી એગ્ય પુરૂષાર્થ કરાવશે. આપનાં સંકોત્કીર્ણ ઉપદેશ વચને મારા હૃદયમાં કેત રાઈ ગયા છે કે સર્વ ભાવની અર્પણતા એ જ સિદ્ધિનું રહસ્ય છે. તેમ થવા માટે અહંતા-મમતાને ત્યાગ, મન, વચન અને કાયાની સોંપણું તથા વેચ્છાની નિવૃત્તિ અત્યંત આવશ્યક છે, અને તે સર્વ આપ પ્રભુજીનાં ચરણકમળમાં સમર્પણ કરવા ઘટે છે. તે આ ક્ષણથી મારું કહેવાનું સર્વસવ આત્મભાવથી આપને ચરણે ધરું છું અને તેના બંધનથી મુક્ત થઉં છું. આપ કૃપા કરી તે સ્વીકારશે અને મને સનાથ કરશે. સનાથ થયો છું તેવા મંગલ વચને પ્રકાશી આનંદિત કરશે હે પ્રભુ, મને આપના ઉપદેશથી બરાબર સમજાયું છે કે મન, For Personal & Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ભક્તિમાર્ગનું રહસ્ય વચન, કાયાને અર્પણ કરવાનું કાર્ય કેટલું કઠણ છે; અર્પણતા કરી છે એમ લાગે અને મનાય, તે પણ આત્માના ઊંડાણમાં રહેલું અહં રહી જવાને સંપૂર્ણ સંભવ છે અને તે અહં. વૃત્તિના સદુભાવમાં અર્પણતાની કચાશ ગણાય તેવી કઈ ન્યૂનતા આ આત્મામાં ન રહે તેવી આશિષ આપી બળનું દાન કરશે, અને તેને ઊંચી પાયરી પર ચઢાવશે. હે કરૂણાસાગર, હું આપને વિશેષ શું કહું? આપ બધું જાણે છે. મારે તે આપ પ્રભુની આજ્ઞાને આધીન થઈ વર્તવું છે; આપની ઈચ્છાનુસાર જ ચાલવું છે. આપ ભાવ કરાવો તેમ ભાવ કરવા છે, બેલા તેમ બોલવું છે અને કાર્ય કરાવે તેમ કાર્ય કરવું છે. એક સમયથી માંડીને અખંડપણે આજ્ઞારાધનમાં રહું એ જ માત્ર અભિલાષા છે. એ મારી ભાવના કૃપા કરી પૂર્ણ કરશે.” - ભક્તના આત્મામાંથી નીકળેલી આ સ્વહિત સાધક પ્રાર્થના શ્રી ગુરૂદેવ પાસે પહોંચી ગઈ અને તેને સ્વીકાર થયે. શ્રી ગુરૂદેવના સુખદાયક સમાગમ વેળાએ ભક્ત આ વાત શ્રીમુખેથી સાંભળી ત્યારે ઉપકારના ભારથી અને હર્ષોર્મિના આવેશથી તેને કંઠ ગદ્ગદિત થઈ જતાં આભાર વચને બહાર આવી શક્યાં નહીં, પરંતુ એકદમ પ્રભુનાં ચરણોમાં તે ઢળી પડે. ચરણના શીતળ સ્પર્શથી તેના આત્મપ્રદેશોએ જે અપૂર્વ શાંતિનું વેદન કર્યું તે વચનાતીત હતું, અને તેમાંય જ્યારે શ્રીગુરૂદેવે આશિષ આપવા તેના મસ્તક અને પીઠ પર જમણે For Personal & Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ ભક્તિનાં સાધનો અને પ્રાર્થનાક્રમ ૧૨૧ હાથ ફેરવ્યો ત્યારે તે ભક્તના અંતરાનંદની કોઈ અવધિ ન રહી; તે અમનસ્ક, વિક૯૫થી રહિત, કેવળ શાંત પ્રેમસમા. ધિમાં લીન થઈ ગયા. તે સમાધિસુખમાંથી બહાર આવતાં જ વંદન કરી પ્રભુજીને ખૂબ ખૂબ ઉપકાર માન્ય. ધન્ય છે તે અપૂર્વ અનુભવને, ધન્ય છે તે પવિત્ર ક્ષેત્રને અને ધન્ય છે તે સુભગ કાળને ! ભક્તની ભાવના આ રીતે પૂરી થઈ સદ્ગુરૂદેવની ભક્તિનું ફળ અજોડ છે તેની આથી વિશેષ પ્રતીતિ કઈ હોઈ શકે? પ્રાર્થનાની નવમી અવસ્થા ભક્તના આત્મિક વીર્યની વર્ધમાન પામતી પ્રગટતાથી સમર્પણ ભાવ ઊંડે ઉતરી સૂક્ષ્મતા તરફ દિનપ્રતિદિન આગળ વધે છે અને તેની પૂર્ણતાના લક્ષે તેને પુરૂષાર્થ પણ વધત જાય છે. સદ્ગુરૂદેવની કૃપાથી અને આશિષથી તેનામાં પ્રબળ બળને સંચાર થયો છે અને પૂર્ણ સમર્પણને અવરોધક બળની સામે પડવા અને તેને હરાવવા શક્તિવંત થયેલ છે. આ પ્રકારનું અંતરયુદ્ધ ચાલી રહ્યું છે તેમાં જય મેળવવાની કામનાવાળે ભક્ત જંપ્યા વિના સદ્ગુરૂદેવને માથે રાખીને જંગ ખેલી રહ્યો છે. કયારેક હાર તે કયારેક જીત એવી અવસ્થા પ્રારંભ કાળે રહ્યા પછી “હારે હાર ખાતી જાય છે અને “જય વિજયની ઊજળી દિશા તરફ જાય છે. ભક્ત જયનાં પાદચિન્હો પારખી શકે છે તેમ અનુભવી શકે છે. તે ચિહે આ પ્રમાણે છે. ભક્તને શ્રી ગુરૂદેવની અને તેમના વીતરાગ શાંતસ્વરૂપ આત્માની સમૃતિ અને દરેક પ્રવૃત્તિ કરતી વખતે તેમણે આપેલ For Personal & Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ સક્તિમાર્ગનું રહસ્ય આજ્ઞાનું સ્મરણ તેના પેાતાના પ્રગટ ખ્યાલ વિના આશ્ચય કારક રીતે સહજ રહ્યાં કરતાં હાય એમ લાગે છે. કર્તાપણાના ભાવના અભાવ જણાય છે “ હુ”નું સ્વામીત્વપણું સ્વરૂપમાં ભળી જઇ પરિવર્તન પામ્યુ હાય એવી કેાઈ દશા અનુભવગમ્ય દેખાય છે. ચિત્ત સૌમ્ય અને શાંત થયું છે અને ચારિત્રમાહના ઉદયથી તેમાં ઊઠતા પરિણામ પેાતાના નહીં એવા પારકા લાગે છે, અને તે પણ ઘટતી જતી સ્થિતિવાળા હોય એમ દૃષ્ટિમાં સ્પષ્ટ ભાસે છે. મેાહનીયના વિશેષ ક્ષયાપશમની સાથે સાથે આવરણા અને અંતરાયે તૂટતાં હાય એમ અનુભવ થાય છે; કેમકે આત્માની સ્થિર અને શાંત દશામાં નિર્મળ જ્ઞાનના ઉઘાડ થતાં ગુપ્ત ભેદૈા સમજાતા જાય છે; શાસ્ત્રમાં નથી એવા રહસ્ય જ્ઞાનનું પ્રગટપણું થતું જાય છે; જાતિસ્મૃતિજ્ઞાન વિશેષતાએ પ્રભાવ બતાવે છે; અને જ્યારે શ્રી ગુરૂદેવના પરમ પ્રેમી ભક્ત આ સર્વ અનુભવની સુંદર કહાણી તેમની પાસે વિનમ્રતાથી નિવેદિંત કરે છે અને શ્રી ગુરૂ સંતાષપૂર્વક તેની તથ્યતાને સ્વીકાર કરવા ઉપરાંત રહસ્યા અને ભેદ્યાને વિશેષ સમજાવતી જ્ઞાનવાણી પ્રકાશે છે ત્યારે ભક્ત આનંદ વિભાર અની જાય છે. પવિત્ર વીતરાગ ધમનું અર્ચિત્ય માહાત્મ્ય તથા નિળ આત્માનુ અદ્ભુત સામર્થ્ય જોઈ તેના અહેાભાવ અત્યંત વધુ માન થાય છે અને હવે તે આત્મા પરમ શુદ્ધતા જલદીથી પામે તેવી તાલાવેલી ઉત્કૃષ્ટ તાએ વર્તે છે. તેવામાં શ્રી સદ્ગુરૂદેવ ભક્તને પ્રેમ-શ્રદ્ધા-મપ ણુતાની For Personal & Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ ભક્તિનાં સાધને અને પ્રાર્થનાક્રમ ૧૨૩ નિષ્ઠાપૂર્વક એક લય લગાડી તેની એકતારૂપ પરિણમવાને ઉપકારી ઉપદેશ અને આદેશ આપે છે. કેમકે તે ત્રણ ગુણનું એકત્રતારૂપ પરિણમન તે આત્માનું શુદ્ધ ચારિત્ર જ છે, અર્થાત્ ત્યાં ભેદરૂપ અવસ્થા વિલીન થતાં શુદ્ધ આત્માને શુદ્ધ અનુભવ પ્રકાશિત થાય છે, આત્મા પરમાત્મારૂપ થાય છે; પરાભક્તિની છેવટની હદ આ છે. ભક્ત આ વિકાસ સાધક ઉપદેશથી અત્યંત પ્રસન્ન થાય છે અને આદેશને શિરસાવંઘ ગણી તે પુરૂષાર્થ ઉપાડી તેમાં લીન થવાને દઢ નિશ્ચય કરે છે. આવા અદ્ભુત માર્ગદર્શન અને પ્રેરણાબળ પ્રદાન કરવા માટે શ્રી સદૂગુરુદેવને ખૂબ આભાર માને છે. ભક્ત શાંતભાવથી શ્રી ગુરુને પ્રાર્થો છે – “હે કરૂણ સાગર, પૂર્ણ નિર્ભયતાનું દાન કરનાર, સર્વોત્કૃષ્ટ આત્મસિદ્ધિની પ્રાપ્તિના માર્ગદર્શક તથા ઉત્તમોત્તમ પ્રેરણાના દાતા શ્રી ગુરુ ભગવંત, આપે અનંત કરૂણા કરી આપના આ ભક્તને ગુણના ઊંચા ઊંચા સ્થાન પર આરૂઢ કરવાને જે મહાન ઉપકાર કર્યો છે અને કરતા રહે છે તેથી તે આપનાં પવિત્ર ચરણોમાં પડી ભાવ પૂર્વક નમન કરે છે, આપ દયાળુદેવને સમય સમયના વંદન કરે છે. તે વંદનને આપને સ્વીકાર તે આના સદ્ભાગ્યના પરમ પુયના ઉદયરૂપ પ્રકાર છે એમ તેને સમજાય છે. આપે શુદ્ધતાની ઉત્તમ શ્રેણિ પર ચઢવા પથદર્શન કરાવી આદેશ આપે, તે આપની આજ્ઞાથી અને આપની For Personal & Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ ભક્તિમાર્ગનું રહસ્ય કૃપા થકી તે પવિત્ર આદેશનું આરાધન એકનિષ્ઠાએ કરવાનું ચૂકીશ નહીં અને મને નિઃશંક ખાત્રી છે કે તેમ કરવાથી સર્વ પરભાવ વિદેશ જઈ આપે બતાવેલ ઉદ્દેશની સિદ્ધિ થશે. હે શાંતમૂર્તિ, જ્ઞાનમૂર્તિ, ચૈતન્યમૂતિ પરમાત્મા, મને આપ સમાન જલદી જલદી કરે એ જ મારી અંતિમ ઇચ્છા છે, ભાવના છે અને પ્રાર્થના છે, તે ઉપકાર કરીને પૂર્ણ કરશે.” ઉલ્લાસથી ભક્તનું આત્મવીર્ય સર્વ પ્રદેશે ઈષ્ટની સિદ્ધિ માટે ઊછળી રહ્યું છે કે તેના રોમ રોમમાં એ એક જ લગની થનગની રહી છે. તેનું ચિત્ત કોઈ અન્ય સ્થળે પ્રતિબદ્ધતા પામતું નથી તેનું મન કેઈ અન્ય વિષયનું મનન કરી શકતું નથી. એવી દશામાં એક ધન્ય દિવસે ભક્ત શ્રી સદ્દગુરૂદેવના ચૈતન્યસ્વરૂપ પ્રત્યેના (પરમાર્થથી પિતાના સ્વરૂપ પ્રત્યેના) પ્રેમ શ્રદ્ધાના પૂરમાં તરતે તરત અર્પણતારૂપ હલેસાં મારતા માતે, વેગની ગતિ વધારત આગળ ને આગળ જઈ પંથ કાપે છે. પંથને છેડે નજીક જ છે અને ત્યાં પહોંચતાં ગુરૂકૃપાના બળથી અને આજ્ઞાના અદ્વિતીય આરાધનથી પ્રેમશ્રદ્ધા–અર્પણતા એકરૂપ થાય છેભેદને ભંગ થઈ સ્વાત્માની અસંગ દશા, શુદ્ધ દશા, અતિ અતિ પવિત્ર અને નિર્મળ દશા ભક્તને અનુભવગમ્ય થાય છે. ભક્ત તેમાંથી બહાર નીકળે છે ત્યારે તેના અપૂર્વ આનંદને કઈ પાર નથી. અત્યાર પર્યંત For Personal & Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ ભક્તિનાં સાધને અને પ્રાર્થનાક્રમ ૧૨૫ આટલી ઊંડાણવાળો તેમ નિમગ્નતા સહિતને આત્માનુભવ તેને થયે નહોતે. પરમકૃપાળુ શ્રી ગુરૂ પાસે જઈ દર્શનથી હર્ષિત થઈ, ભક્ત અનુભવની વાતનું નિવેદન કરે છે, ત્યારે ગુરૂદેવ પ્રસન્ન તાથી તેને આત્માની અપ્રમત્ત સંયમવાળી દશાની પ્રાપ્તિ થયા બદલ શાબાશી આપે છે અને આશિષ આપી આગળ વધવા માટે પ્રેરણા આપે છે. આત્માની પરમ શુદ્ધ, પ્રકૃષ્ટ શુદ્ધ સ્થિતિ પામવી હવે સાવ સમીપ છે તે જાણું ગુરૂદેવને અથાગ ઉપકાર માને છે. હવે તેને લપક શ્રેણિમાં આરૂઢ થઈ, ચારે ઘાતી કર્મોને ક્ષય કરી નિજ શુદ્ધતા પૂર્ણપણે પ્રગટ કરવાનું કાર્ય શેષ રહ્યું છે અને તે સુલભ છે. પરમોત્તમ આત્મકલ્યાણને સાધનાર પ્રેમ, શ્રદ્ધા અને અર્પણતાના ભાવો ત્રિકાળ જયવંત વહેં ! તે ભાવેની પ્રાપ્તિ માટેના “સપુરૂષનાં વચનામૃત, મુદ્રા અને સત્ સમાગમરૂપ નિમિત્તે કારણે પણ ત્રિકાળ જયવંત વર્તે, જયવંત વર્તા! For Personal & Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ ભક્તિમાર્ગનું રહસ્ય પૂરક-વચનામૃત આર્ય-મુમુક્ષુજનેને સંબોધને ' દેહથી ભિન્ન સ્વ-પરપ્રકાશક પરમ જાતિસ્વરૂપ એ આ આત્મા તેમાં નિમગ્ન થાઓ. હે આર્યજન! અંતર્મુખ થઈ, સ્થિર થઈ, તે આભામાં જ રહે તે અનંત અપાર આનંદ અનુભવશે. x xx વિષયથી જેની ઈન્દ્રિયો આ છે, તેને શીતળ એવું આત્મસુખ, આત્મતત્વ કયાંથી પ્રતીતિમાં આવે ? xx સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સત્કૃષ્ટ સિદ્ધિ. હે આજન! આ પરમ વાકયને આભાપણે તમે અનુભવ કરો.” –શ્રીમદ્ રાજચંદ્ર પત્રક ૮૩૨ For Personal & Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ ભગવાનને ભકતની વિનંતિ. For Personal & Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ શક્તિમાર્ગનું રહસ્ય ને દિવ્ય ઇશ્વરી બક્ષિસ ને પ્રાથના અને વિન'તિ પ્રસાદી છે. બંનેના ખળ અત્યંત પ્રમળ છે. અન્નનું અ ંતિમ ધ્યેય પ્રભુને મળવાનું અને ભેટવાનુ છે. બન્ને હૃદયના વિશુદ્ધ પ્રેમના સ્વયં સ્ફુરણથી ખાદ્ય અથવા અંતરે વાચાના માધ્યમ દ્વારા ખહાર આવે છે. અન્નેમાં વચનાની સરળતા, સરસતા, નમ્રતા અને મૃદુતા હાય છે. મને ચિત્તની વિશુદ્ધિ લાવી અંતર્ ચક્ષુના ઉઘાડ માટે સહાયભૂત થાય છે. મુખ્યપણે ફરક માત્ર એટલે છે કે પ્રા'નામાં પ્રભુનુ પ્રભુત્વ સંગીત થાય છે, વિનતિમાં જીવતું દોષત્વ પ્રગટ થાય છે. પ્રાર્થનામાં પ્રભુ અથવા ભગવાનરૂપ સત્પુરૂષના ઉલ્લસિત પ્રમેાદભાવથી ગુણ્ણાનું કીર્તન થાય છે અને આત્મ દશાના વિકાસ અર્થે તે ગુણાની પ્રાપ્તિ અર્થે પ્રાથના થાય છે. વિનંતિમાં પ્રભુ પાસે સ્વદેાષા જણાવી તેની નિવૃત્તિ માટે ક્ષમાપના માગી આત્મકલ્યાણના માર્ગે જવા માટે મા દશ ન, પ્રેરણા તથા બળ આપવા વિનતિ કરાય છે. For Personal & Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ s ભગવાનને ભક્તની વિનંતિ [૧] હે પ્રભુ! આ જીવ અનાદિકાળથી આ સંસાર અટવીમાં અજ્ઞાનદશામાં મૂઢ થઈ રઝળ્યા કરે છે, આથડ્યા કરે છે. તે દેવ, નરક, મનુષ્યમાં અને તિર્યંચ ગતિઓમાં ભમે છે. બીજાઓને દુઃખી કર્યા છે અને પિતે દુઃખી થયે છે. અનંત પરિભ્રમણકાળમાં ઈર્ષા, વૈર, અવગણના, અવજ્ઞા, અસૂયા, મદ, મત્સર, તૃષ્ણા, ક્રોધ આદિ તીવ્ર માઠા પરિણામ કરીને તેને વશ માઠાં કૃત્ય કરી પાપકર્મના ભારથી બંધાય છે, તે સર્વથી મુક્ત થવા ઈચ્છે છે. હે પ્રભુ! આ જીવે ભૂલ કરવામાં કંઈ જ બાકી રાખેલ નથી. અજ્ઞાનવશ, પ્રમાદવશ, નિર્બળતાવશ તેણે આ અનાદિ સંસારમાં સર્વ પ્રકારના ભાવે અને સર્વ પ્રકારનાં કૃત્ય કર્યા છે, તે સર્વ દષથી આપની કૃપાએ છૂટવા ઈચ્છે છે. હે પ્રભુ! આ જીવે મનથી, વચનથી, કાયાથી, જાણતાં અજાણતાં, ઉપગપણે કે અનુપાગપણે, આપના સંબંધી, આપના જ્ઞાન-દર્શન-ચારિત્ર સંબંધી, પંચ પરમેકી ભગવંત સંબંધી, જ્ઞાન અને શાન સંબંધી, દર્શન અને દર્શની For Personal & Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ ભક્તિમાર્ગનું રહસ્ય સંબંધી, સદ્ગુરુ સંબંધી, મુમુક્ષુ ને જિજ્ઞાસુ સંબંધી, સાધમ અને પરધર્મી ભાઈ-બેન સંબંધી, માતા-પિતા સંબંધી, પતિ (પત્ની) સંબંધી, સગા-પિત્રાઈ ભાઈ-બેન સંબંધી, કુટુંબ સંબંધી, સંસારના સમસ્ત જે સંબંધી અવિનય, અશાતના, વિરાધના આદિ કોઈ પણ દેષ કર્યા હાય, કરાવ્યા હોય, કર્તા પ્રત્યે અનુમોદ્યા હોય તે આપની પાસે અનંત સિદ્ધ ભગવંત અને કેવળી ભગવંતની સાક્ષીએ પશ્ચાતાપપૂર્વક શમાવું છું. હે પ્રભુ! તે મારા સર્વ દોષ ભસ્મ કરશે એ વિનંતિ છે. હે નાથ! પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, અબ્રહ્મ, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લેભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, વૈશુન્ય, પરંપરિવાદ, રતિ-અરતિ, માયામૃષાવાદ અને મિથ્યાદર્શનશલ્ય એ અઢાર પાપસ્થાનકમાંથી કેઈપણ સેવ્યા હોય, સેવરાવ્યા હેય, સેવતા પ્રત્યે અનુમેઘા હોય તે સર્વ દોષની આપની પાસે સિદ્ધ પ્રભુ અને અરિહંત પ્રભુની સાક્ષીએ બે હાથ જોડી, માન મોડી ક્ષમાવું છું. હે પ્રભુ! મારા તે સર્વ દે મિથ્યા થાઓ, મિથ્યા થાઓ એ વિનંતિ છે. હે પ્રભુ ! ઉદયકાળ પ્રમાણે વર્તતા રાગદ્વેષ આદિ કર્યા હોય તે માટે માફી માગું છું. કૃપા કરીને મારા અપરાધે નિષ્ફળ કરી ક્ષમા કરો એ વિનંતિ છે. For Personal & Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ ભગવાનને ભક્તની વિનંતિ ૧૩૧ હે પ્રભુ! મને સદાય આપનું મરણ અને શરણ રહો એ વિનંતિ છે. [૨] હે પ્રભુ! કરૂણાના ભંડાર, નિકારણ દયાના સાગર ! હું આપનું અજ્ઞાન, અબુધ, અને અશક્ત પામર બાળક છું. પરમ દીનતાથી મારા આત્મકલ્યાણના અર્થે આપના શરણે આવ્યો છું. અનાથમાંથી સનાથ થવા આપના નિષ્પાપ, નિર્દોષ ચરણકમળમાં રહેવાની જિજ્ઞાસા થઈ છે. હે અનાથના નાથ, અસહાયના સાથ! મને કંઈ આવડતું નથી. પ્રાર્થના કેમ કરવી તથા આપની પાસે શું માંગવું તેનું પણ જ્ઞાન નથી. મારી તે એટલી જ બુદ્ધિ ચાલે છે કે આપ ભગવંતને આશ્રયે મારું કલ્યાણ છે. તે સિવાયનું બધું આપ કૃપા કરીને શીખવશો. કેવળ સુખના દાતા ! હું આપના પાવનકારી ખેળામાં માથું મૂકું છું. આપ મારી સંભાળ લેશે એ માગું છું. મારી તે એવી ઈચ્છા રહે છે કે હું આપની આજ્ઞાભક્તિમાં સદા રહું, આપની ઈચ્છાને અનુસરું અને આપની કૃપાદષ્ટિને અધિકારી થઉં. હે ગુણગુણના ભંડાર, ચૈતન્યપ્રભુ સ્વામી ! આપ નીરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદ સ્વરૂપ, અનંતજ્ઞાની, For Personal & Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ ભક્તિમાર્ગનું રહસ્ય અનંતદશી છે. એ આપના ઉત્તમ ગુણે વારંવાર સ્મરણમાં આવે છે. આપની કૃપાથી એ સર્વ ગુણે મારામાં પ્રગટે અને હું આપના જે થાઉં એ મારી જિજ્ઞાસા છે, તે તે સફળ કરશે એવી આપના આ દીનહીન બાળકની નમ્ર વિનંતિ છે. બાકી તે હે પ્રભુ! આ જીવને કંઈ બોલતાંય આવડતું નથી અને કરતાંય આવડતું નથી, તે આપ સર્વજ્ઞદેવથી ક્યાં અજાણ્યું છે? આપને આશ્રયે છું તે તેની જવાબદારી આપની જ છે. હવે આપને ગ્ય લાગે તેમ કરશે અને મારી પાસે કરાવશે. હું અજ્ઞાન છું તેને જ્ઞાની કરે, અબુધ છું તેને બુદ્ધ કરે અને અશક્તહીન પુરુષાર્થી છું તેને સશક્ત–પુરુષાર્થ કરે તે આપને આધીન છે તે તે સર્વ કૃપા કરીને કરાવશે એ આપને પ્રાર્થના છે. હે પ્રભુ! અપરાધી એવા આ રંકની નીચેની વિનતિ અવધારી મને મારી પ્રભુતા પમાડી આત્મિક સુખના ભોક્તા બનાવશે. (ઝુલણા છંદ) તાર હો તાર પ્રભુ મુજ સેવક ભણી, જગતમાં એટલું સુજશ લીજે, દાસ અવગુણભર્યો જાણે પિતાતણે, દયાનિધિ દીન પા દયા કીજે. ૧ For Personal & Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ ભગવાનને ભક્તની વિનંતિ રાગદ્વેષ ભર્યો માહુ વૈરી ક્રોધવશ ધમધમ્યા શુદ્ધ ગુણ નવિ રમ્યા, નડ્યો, લેકની રીતમાં ઘણુંય રાતા; આધ્યું. આચરણ લેાકઉપચારથી, ભમ્યા ભવમાંહી. હું વિષય માતા. ૨ શુદ્ધ શ્રદ્ધાન લી આત્મ અવલ અવિનુ, શાસ્ત્રઅભ્યાસ પણ કાંઈ કીધેા; સ્વામી દર્શન સમા નિમિત્ત લહી નિમ ળા, તેહવેા કાય તિણે કા ન સીધે।. દેષ કે વસ્તુને અહુવા ઉદ્યમતણેા, જો ઉપાદાન એ ચિ ન થાશે; ૧૩૩ સ્વામી ગુણ એળખી, સ્વામીને જે ભજે, સ્વામી સેવા સહી નિકટ લાગે. ૪ જ્ઞાન ચારિત્ર તપ વીય ઉલ્લાસથી, દર્શિત્રુ શુદ્ધતા તેઢુ પામે; જગત વત્સલ મહાવીર જિનવર સુણી, કમ ઝીપી વસે મુક્તિ ધામે તારો માપજી બિરૂદ નિજ રાખવા, ચિત્ત પ્રભુ ચરણને શણુ વાસ્યા; દાસની સેવના રખે નેશે. ૬ For Personal & Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ભક્તિમાર્ગનું રહસ્ય વિનતિ માનજે શક્તિ એ આપજો, ભાવ સ્યાદ્વાદતા શુદ્ધ ભાસે; સાધી સાધકદશા સિદ્ધતા અનુભવી, દેવચંદ્ર વિમલ પ્રભુતા પ્રકાશે.” ૭ પૂજ્ય શ્રીમદ્દ દેવચંદ્રજી મહારાજ સાહેબ રચિત આ શ્રી મહાવીરજિન સ્તવન પર વિવેચન પણ પોતે જ કર્યું છે તે અહીં આપીએ છીએ. (૧) કેઈક અવસરે શ્રી જિનાગમના અભ્યાસ કરીને સંસાર ભ્રમણ જ્ઞાનાવરણાદિ આવરણે આવૃત્ત પોતાની આત્મ શક્તિ જાણીને અનાદિ પરભાવાનુવંગતા દેષને દુઃખે ઉદ્વિગ્ન આત્મા તે પિતાની સાધતા શક્તિ અણદેખતે પરમ નિયામક સમાન વીશમાં શ્રી વીરનાથના ચરણ શરણ નિર્ધારીને, શ્રી વીરપ્રભુની આગળ પ્રાર્થના સહિત, વિનંતિ કરે છે હે નાથ ! હે દીનદયાળ ! હે પ્રભુજી! મુજ સરીખે જે તત્ત્વસાધન તથા આજ્ઞા નિર્વાહમાં અસમર્થ, તેને માત્ર નામથી સેવક જાણી તાર, તાર!! એ ગુણરોધકરૂપ દુઃખથી નિસ્તાર!! તુજ સરીખા પ્રભુ વિના બીજા કોને કહું? જગતમાં એટલું સુજશ લીજે, યદ્યપિ પ્રભુ તે જશના કામી - નથી, પરંતુ ઉપચારે, ભક્તિ આતુરતાએ કહે છે, જે મુજ સરી દાસ તે યદ્યપિ રાગ, દ્વેષ, અસંયમ, અનુષ્ઠાનાશંસાદિ દેષ, એકતાદિ દેષ, અનાદરાદિ દેવરૂપ અવગુણે ભય છે, તે પણ તાહરે કહેવાય છે. તે માટે હે દયાનિધિ! કેતાં For Personal & Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ ભગવાનને ભક્તની વિનંતિ ૧૩૫ ભાવકરુણાના નિદાન! દીન જે હું રંક, અશરણ, દુખિત, તત્ત્વશૂન્ય, જ્ઞાનાદિ સંપદારહિત, ભાવદરિદ્રી, માર્ગને વિરાધક, અસંયમ સંચારી, મહાવિકારી, તમારી આજ્ઞાથી વિમુખ, અનાદિને ઉદ્ધત, એવા મુજ ઉપર દયા કરજે. તાહરી કૃપા તેથી જ ત્રાણ (શરણ) થશે. યદ્યાપિ અરિહંત તે કૃપાવંત જ છે, તે કૃપા શી કરવી છે તે પણ અથી વિચારે નહીં માટે અથનું એ વચન છે, જે દયાવંતને જ એમ કહેવાય છે, જે હે દેવ! તમે દયાના ભંડાર છે, તમને જ અવલંબે તરીશ, એ જ સત્ય છે. (૨) દાસ કેવો છે, રાગદ્વેષ ભર્યો, જગતમાં પડે, ગુણીથી ઈર્ષ્યા કરે છે, મેહ જે મુંજિતપણું તે તત્વની અજાણતા વિપસતા, હેતુએ મોહરી નડે તેથી દબાણે છે, તથા લેકની જે રીત કેતાં ચાલ તેમાં તે ઘણે જ માતે છે, લેકની ચાલ માંહે મગ્ન છે, કરંજનને અથી છે, ધ જે તાતા ચંડ પરિણામ તેહને વિષે ધમધમી રહ્યો છે, જેમ ધમણ ધમતાં અગ્નિ તપે, તેમ તપી રહ્યો છે, શુદ્ધ ગુણ જે સમ્યગ દર્શન, સમ્યક જ્ઞાન, શુદ્ધ ચારિત્ર, ક્ષમા, માર્દવ, આજવાદિ આત્મગુણ તેને વિષે રમે નહીં, તન્મયી ન થયે, તે રૂ૫ ન ગ્રહ્યું. વળી ભમે ચતુર્ગતિરૂપ ભવચકમાંહે, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવરૂપ સંસાર તેને વિષે હું વિષય જે પંચેન્દ્રિયન વાદ, તેમાંહે માતે કતાં મગ્ન થયે, વિષયગ્રસ્ત થયે થક, એમ સંસારચક અનુભવ્યું તે હવે મુજને For Personal & Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ ભક્તિમાર્ગનું રહસ્ય તાર તાર હે નાથ! દીનબંધુ! નિકારણ દયાળ! મુજને તાર, ભવદુઃખથી ઉગાર. (૩) કદાચિત કઈ કહેશે જે આવશ્યકરણાદિક આચરણ આદર્યું અંગીકાર કર્યું, પરંતુ તે સર્વ લોકે પચારથી એટલે વિષ તથા ગરલ તથા અન્યાનુષ્ઠાનથી ભાવના ધર્મ વિના ઉપચારે અંગીકાર કર્યું. તથા કઈ કહેશે ઉચ્ચ ગેત્ર, યશાદિક કર્મના વિપાકે જ્ઞાનાવરણીય ક્ષયે પશમ યેગે શાસ્ત્રને અભ્યાસ પણ કીધે, શાસ્ત્ર ભણ્યા, શાસ્ત્રના યથાર્થ અર્થ પણ જાણ્યા તથા અધ્યાત્મ ભાવનાએ સ્પર્શ જ્ઞાનાનુભવ વિના કૃતાભ્યાસ કીધે, પરંતુ શુદ્ધ યથાર્થ સ્યાદ્વાદેપિત ભાવધર્મ તે વિના શેષ ભાવધર્મની રૂચિએ જે પ્રવર્તન દાન દયાદિક કરીએ તે સર્વ કારણ સમજવાં, પરંતુ મૂળ ધર્મ નહીં. ધર્મ તે વસ્તુની સત્તા આત્માને વિષે સ્વરૂપપણે પરિણામિક્તાએ રહ્યો છે. તે માટે જે પ્રગટયે તે ધર્મ એવું શુદ્ધ શ્રદ્ધાન, શુદ્ધ પ્રતીતિ તથા વળી આત્માની સ્વરૂપે પ્રગટ કરવારૂપ રુચિ તથા આત્માના સ્વગુણને આલે. બન વિના જે આચરણ તે આચરણે તથા શ્રુતાભ્યાસે તેવું કાર્ય જે કાર્યથી આત્માનું સાધન થાય, તે કોઈ નીપજ્યું નહીં, જે થકી આત્મગુણ કોઈ પ્રગટે તે થયું નહીં, તે માટે અહ પરમેશ્વર! તાહરી જ કૃપા પાર ઉતારે, નિતારે, તે માટે તાર તાર! (૪) સ્વામી શ્રી વીતરાગ જે પરકાયના અકર્તા, પર For Personal & Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ ભગવાનને ભક્તની વિનંતિ ૧૩૭ ભાવાદિના અકતા, ઈચ્છા, લીલા, ચપળતા રહિત છે એટલે જે ઈચ્છા તે તે ઊભુતાવતને છે અને જે પરમેશ્વર તે તે પૂર્ણ સુખી છે, તે માટે ઈચ્છા રહિત, વળી લીલા પણ સુખની લાલચવાળાને હેય અને લાલચીપણું નથી એહવા સ્વામીના દર્શન સમાન નિર્મળ નિમિત્ત લહી કેતાં પામીને જે એ આત્માનું ઉપાદાન મૂળ પરિણતિ તે શુચિ કેતાં પવિત્ર નહીં થાશે તે જાણીએ છીએ જે વસ્તુ, જે જીવ તેને જ દેષ કેતાં અવગુણ છે, એટલે રખે એ જીવને દલ અયોગ્ય હોય? એ જીવની સત્તા કેવી રીતની છે? અથવા પોતાના ઉદ્યમની ખામી છે? કેમકે આકરે પ્રયત્ન ઉદ્યમ કરી આત્માને સમાર જોઈએ, તે એ જીવ પોતાની ઊણશે આત્માને સમારે નથી, તે માટે હવે શું કરવું? જે બીજો ઉપાય કેઈ નથી, તે શ્રી અરિહંતની સેવા તેહીજ નિચ્ચે નિકટ કેતાં નજીકતા લાસે કેતાં પમાડશે એટલે એ આત્મા દુષ્ટ છે, પરંતુ શ્રી જિનરાજની સેવાથી દુષ્ટતા તજશે. (૫) સ્વામી જે શ્રી અરિહંત, તેના ગુણને ઓળખીને જે પ્રાણી શ્રી અરિહંતને ભજે કેતાં સેવે તે દર્શન કેતાં સમકિતરૂપ ગુણ પામે, જ્ઞાનદર્શનની નિર્મળતા પામે. જ્ઞાન તે યથાર્થ ભાસન, ચારિત્ર તે સ્વરુપરમણ, તપ તે તત્વ એકાગ્રતા, વીર્ય તે આત્મસામર્થ્ય, તેના ઉલાસથી કેતાં ઉલસવેથી જ્ઞાનાવરણાદિ કર્મને ઝીપીને વસે કેતાં રહે મુક્તિ કેતાં મેક્ષ નિરાવરણ સંપૂર્ણ સિદ્ધતારૂપ ધામે કેતાં થાનકે વસે. For Personal & Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ભક્તિમાર્ગનું રહસ્ય (૬) જગત્રય વત્સલ કેતાં જગત્રયના ધર્મહિતકારી, એવા મહાવીર શ્રી વીશમા જિનવર, તેહને સુણી કેતાં સાંભળીને ચિત્ત કેતાં મન તે પ્રભુને ચરણને શરણે વાસ્યા કેતાં વસાવ્યું. તે માટે હે પ્રભુ પરમેશ્વર ! મારે આત્મા તો પલટાને સર્વ સાધન કરે એવી શક્તિ દેખાતી નથી, માટે ભદ્રક ભક્તિએ કહું છું જે હે તાત! હે દીનબંધ! મુજ દાસને તમે તારજો, તમારું તારકતાનું બિરુદ રાખવા માટે દાસ જે સેવક તેની સેવના ભક્તિ સામું જોશે નહીં, પણ તમારે સંગે તરીએ, એહી જ નિયમો આધાર છે. (૭) માહરી એટલી વિનતિ માનજે, એ પણ ભદ્રકપણાથી ભક્તિનું વચન છે, જે શક્તિ સામર્થ્ય એવી આપજે, તે કહે છે. જે ભાવ કેતાં વસ્તુધર્મ તે સ્વાદુવાદ રીતે નિત્ય અનિત્ય, એક અનેક, અસ્તિ નાસ્તિ, ભેદ અભેદપણે છ દ્રવ્યના અનંતા ધર્મ શુદ્ધ, શંકાદિક દૂષણ રહિત ભાસે કેતાં જાણપણુમળે આવે, સાધી કતાં નીપજાવીને સાધકદશા તે ભેદરત્નત્રયી, સિદ્ધતા, નિષ્પન્નતા અનુભવે કેતાં ભગવે, સર્વ દેવમાંહે ચંદ્રમા સમાન સિદ્ધ ભગવાન તેહની વિમળ કેતાં નિર્મળ જે પ્રભુતા તે પ્રકાશે કેતાં પ્રગટ કરે, એટલે સ્વાદુવાદ જ્ઞાને સાધકતા પ્રગટે, સાધકતાથી સિદ્ધતા પ્રગટે, એવી જ સાર પદ્ધતિ છે. [૩] અનન્ય શરણના આપનાર, સહજાત્મ સ્વરૂપ, દીનના બેલી, અનાથના નાથ, કેવળ કરુણામૂર્તિ એવા આપશ્રી For Personal & Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ ભગવાનને ભક્તની વિનંતિ ૧૩૯ ભગવંતને અત્યંત ભક્તિથી નમસ્કાર કરું છું, નમસ્કાર હે પ્રભુ! આપનાં પરમ શાંતરસમય અમૃત વચને શ્રવણ કરી, વાંચી, વિચારવાથી મને પ્રતીતરૂપ જણાયાં છે. સંસાર, દેહ અને ભેગનું સ્વરૂપ ક્ષણિક, વિનાશી અને દુઃખદાયક જેમ આપ ભગવંતે કહ્યું છે તેમ જ છે, એવું ભાન આપના અનુગ્રહથી થયું છે. અનાદિકાળની કલ્પિત સુખની ભ્રાંતિ લક્ષમાં આવી છે અને સ્વાધીન, અખંડ સુખવાળા નિજાત્માની પ્રતીતિ થઈ છે, તે આપની કૃપા માટે અતિ ઉપકાર માનું છું. હવે આ દેહાદિના બંધનથી છૂટવાની જિજ્ઞાસા છે તે આપ પ્રભુ પાર પાડે એવી વિનંતિ છે. | હે પ્રભુ આ જીવ અનંતકાળથી સંસારની ચારે ગતિમાં રઝળે છે અને દુઃખી થયા છે. હવે તે સંસારસાગર તરી જવાની ઈચ્છાવાળે થયો છે. આપ ભગવંતના સાથ વગર તેમ થવું અસંભવિત છે, તેથી તે આપના પવિત્ર ખેળામાં તેના મન, વચન, કાયા અને તેનું પિતાનું કહેવાતું સર્વસ્વ આત્મભાવે અર્પણ કરે છે અને આપનું શરણ સ્વીકારે છેઆપ તેને પ્રેરણા આપશે, માર્ગદર્શન આપશે, પુરુષાર્થ કરાવશે અને પુરુષાર્થ કરવાની જોઈતી શક્તિ પણ આપશે. હે પ્રભુ! આપ તે બધું જ કરવા સમર્થ છે, આપનાથી કાંઈ જ અશક્ય નથી. હે પ્રભુ! આપ તે અનાથના નાથ છે તે આ જીવને For Personal & Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪. ભક્તિમાર્ગનું રહસ્ય સનાથ કરશે, પરમ પિતા છે તે આ બાળકને હાથ ઝાલશો અને પરમ ત્રાતા છે તે આ સંસારથી ભયભીત આત્માને રક્ષણ આપશે. આ બાળકે ભૂલેની પરંપરા કરેલા છે, અનંત દેષ કયાં છે તે સર્વની ક્ષમા આપી, માફ કરવા વિનંતિ છે. મારા તે સર્વ દોષે ભસ્મ કરશે અને મને તેનાથી છેડાવશે. હે પ્ર! આપની આજ્ઞાભક્તિમાં રહું, આપની ઈચ્છાને અનુસરૂં, આપ રાજી રહે તેમ જ કરું એ જ જિજ્ઞાસા છે, તે આ બાળકને પ્રેરણા, બળ અને શક્તિઓ આપતા જ રહે એવી વિનંતિ છે. હે પ્રભુ ! આપની કૃપાથી આપની અને વિતરાગધર્મની શ્રદ્ધા થઈ છે તે તે શ્રદ્ધાને બળ અપાવી બળવાન કરાવશો, જેથી વિષમ ઉદયકાળ વખતે પણ તેમાંથી ચલિત ન થઉં. મારે તે આપના સિવાય બીજું કઈ શરણ નથી. આપ જ આ આત્માને ઊંચે ચડાવશે અને ઉત્તરોત્તર ઊંચી ઊંચી પાયરી પર લઈ જશે, જેથી પરિણામે હું આપને અનંત સુખવાળા જ્ઞાનદર્શનમય સ્વરૂપમાં ભળી જઈ એકરૂપ થાઉં. એ પરમ મંગળ અવસરની ખૂબ ઉત્કંઠાથી પ્રતીક્ષા કરી રહ્યો છું. ને જલદી જલદી પ્રાપ્ત થાઓ એવી આપને હૃદયપૂર્વકની પ્રાર્થના છે. હે પ્રભુ! મને મેહના ફંદામાંથી મુક્ત કરશે. રાગદ્વેષના ઝેરથી રક્ષણ કરશે. For Personal & Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ ભગવાનને ભક્તની વિનતિ ૧૪૧ વિકલ્પ-સ’કલ્પની જાળથી છેડાવશે અને આનંદસાગરમાં લીન કરશે. [ ૪ ] સંસારના સ્વરૂપનું સત્ય સ્વરૂપે દન કરી, સમારની વિષમતાન છેદીભેટ્ટીને, સર્વ જીવ પ્રતિ ઉત્તમ ક્ષમાભાવ રાખી શાશ્વત સુખની પ્રાપ્તિ કરી, ઉપકાર કરીને ઉત્તમ માક્ષગતિના દ્વાર સકાળને માટે સાવ ખુલ્લા મૂકી ગયા છે એવા શ્રી ધીર, વીર, ગંભીર ને ઉદાર શ્રી તીર્થંકર પ્રભુજીને અત્યંત શક્તિથી કાટ કેઢિ વદન ક' છું, વંદન કરૂ છું. હે પ્રભુ! આ જીવ અનાદિકાળથી આ સંસાર અટવીમાં પેાતાના સ્વચ્છ ંદને પેષીને રખડ્યો છે. તે ચારે ગતિમાં ભમ્યા છે. અણઘટતા ભાવે કરી કરીને જ્ઞાનાવરણાદિ ચાર ઘાતી કર્મોની જાળમાં ફસાયા છે. આપ સમથ' પ્રભુની આજ્ઞાનું ઉલ્લંધન કરીને કર્માંના અસહ્ય ભારથી આત્માના ઉત્તમાત્તમ ગુણ્ણાને દબાવી કચડી દીધા છે અને આપના ચીંધેલા માને ઓળખ્યા વિના મન, વચન અને કાયાની પ્રવૃત્તિ કરીને કેવળ દુ:ખી થયા છે. હે પ્રભુ! આપનાં એકાંત ઉપકારી વચનાને લક્ષમાં લીધા નહીં. આપે અનતી કૃપા કરી અમૃતબાધના ધાય વરસાવ્યે કે - For Personal & Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ ભક્તિમાર્ગનું રહસ્ય હે જીવ! આ સંસાર દુઃખે કરીને આત્ત અને ભયાકુળ છે, તેના થકી વિરામ પામ, વિરામ પામ! તેમાં કયું સુખ છે એ વિચાર! સાચું અનંત અવ્યાબાધ સુખ તે તારા આત્મામાં છે. તેનું વિસ્મરણ કરી મિથ્યા સુખની વાસનાને લઈ બહારના પદાર્થો પાછળ શા માટે દોડે છે, અને ખુવાર થાય છે? હે જીવ, સમજ, કાંઈક સમજ, બુઝ, જાગૃત થા, જાગૃત થા ! પ્રમાદને ત્યાગ કર, ત્યાગ કર! હે જીવ! વિચાર કર. આ સંસારમાં જીવ એકલે જન્મે છે, એકલે મરે છે અને એટલે જ પિતાના પૂર્વે બાંધેલા શુભાશુભ કર્મોનું ફળ ભોગવે છે. તેને કઈ સગું નથી, કેઈ વહાલું નથી, બધા તેનાથી કેવળ ભિન્ન છે. માત્ર પૂર્વના ત્રણાનુંબંધના યોગે છે સંસારના જૂઠા સગપણથી સબંધિત થાય છે, મેળો ભરાય છે અને ઋણનું ચૂકવણું પૂરું થતાં વિના વિલંબે, આદર્યા અધૂરાં રાખી, જી વિદાય લેતા જાય છે. એક સમય માત્રને ગોટાળો કે વિલંબ તેમાં થતું નથી. જે જન્મમરણે પરવશતાએ થયા કરે છે તેમાં શરણરૂપ કઈ થતું નથી. એવા આ અનિત્ય અને અશરણરૂપ સંસારથી વિરામ પામ, વિરામ પામ! તારૂં હિત સંભાળ, ડાહ્યો થઈ સમજ. હે પ્રભુ! આપનાં અમૂલ્ય વચન પર શાંતિપૂર્વક ચિત્ત દઈને વિચાર સરખે કર્યો નહીં અને તેની ભારે ભાર ઉપેક્ષા For Personal & Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ ભગવાનને ભક્તની વિનંતિ ૧૪૩ કરી તે ભૂલ હવે આપની કૃપાથી સમજાય છે તે અક્ષમ્ય ભૂલ માટે આપ દયાળુ ભગવંતની ક્ષમા ચાહું છું. હે પ્રભુ! હવે તે એવા ભાવ રહે છે કે ગમે તે સંજોગોમાં પણ આ વિષમ સંસારથી છૂટવું જ છે ને આત્મકલ્યાણ સાધી આત્મશ્રેય કરવું જ છે. આ ભાવનાને ખૂબ વેગ અપાવશે ને ખૂબ બળવતી બનાવતા જશે. તે માટે આપનું શરણ સિદ્ધ પ્રભુ ને અરિહંત પ્રભુની સાક્ષીએ સ્વીકારું છું મને સદા આપનાં ચરણ સમીપ રાખશો, દોષથી છેડાવશે, માર્ગદર્શન આપી સાચા માગે આગળ વધારશે. હે પ્રભુ! આ જીવને તે કંઈ આવડતું નથી તે તે અત્યાર સુધી કર્મ નચાવે તેમ નાચ્યા ર્યો છે અને ભૌતિક સુખની પાછળ દારૂ પીધેલાની જેમ પાગલ બની વગર વિચાર્યું દોડ્યા જ કર્યો છે. અને હે પ્રભુ! પરિણામે ઘાતી કર્મોના થરના થર પિતાના નિર્મળ નિઃસંગ તિસ્વરૂપ શુદ્ધાત્માના પ્રદેશ પ્રદેશે ભેળા કર્યા છે. મારા તે સર્વ કર્મોના થરને ક્ષય કરાવે એ જ આપને વિનંતિ છે, જેથી આપના જે શુદ્ધ અને સમર્થ થઉં. હે પ્રભુ! આ બાળકને હવે આપની આજ્ઞાનુસાર ચાલવું છે, આપ રાખે તેમ રહેવું છે, કાર્ય કરાવે તેમ કાર્ય કરવાં છે, ભાવ કરાવે તેમ ભાવ કરવા છે અને પિતા. પાગું છોડવું છે. સ્વચ્છેદથી કે મતિક૯૫નાથી વર્તવાની જરા પણ ઈચ્છા નથી. તે આપના શરણે આવેલા આ બાળકનો For Personal & Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ ભક્તિમાર્ગનું રહસ્ય હાથ ઝાલી, સાથ આપી આપની બાથમાં લેશે. અને આપના ઉત્તમોત્તમ ગુણેનું દાન કરીને ધન્ય કરશે, ધન્ય કરશે. હે દેવાધિદેવ, તીર્થંકરપ્રભુ! આપ તે અમારા પરમ પિતા છે, ને અમે તમારાં બાળક છીએ. આપને બાળકો પ્રતિ અનન્ય પ્રેમ છે, તે આપ અમને આપનાં અનંત જ્ઞાન, દર્શન અને સુખના અખૂટ ભંડારના વારસદાર જલદીથી કરો. | મારી ઉપાદાનની યેગ્યતા ક્ષણે ક્ષણે વધારે અને જેમ બને તેમ ત્વરાથી આપ જેવી અનંત શાંતિ અનુભવીએ અને ધીરજ તથા સમતાને અવગાહીએ એવી આપને વિનંતિ છે. હે પ્રભુ! વર્તમાનમાં ન કપેલા ઉદયકાળે આવતાં અમે અમારી સ્વસ્થતા અને આત્મશાંતિ રાખી શક્તા નથી. હે નાથ ! એટલી બધી શક્તિ આપશે કે જેથી તે ઉદયકાળ સામે વીરતાથી લડી તેને નિ:સત્વ કરી શકીએ. હે સર્વજ્ઞદેવ! આપની છાયા નીચે કંઈ જ કરવું અશક્ય નથી. અમારે તે આપની કૃપાથી અદ્ભુત પુરૂષાર્થ ઉપાડ છે, કયાંય પણ અટકવાની વૃત્તિ નથી, દિન-પ્રતિ દિન અમારી શ્રદ્ધાને વધુ બળવતી કરવી છે અને સમયે સમયે આપ પ્રભુને સાથ પામવે છે, જેથી અમે ત્વરાથી આપનાં પવિત્ર ચરણેમાં વાસ થતાં અમારું જીવન ધન્ય કરીએ, ને આપના જેવા થઈએ. For Personal & Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ ભગવાનને ભક્તની વિનંતિ પરંતુ હે કૃપાનાથી અમારી ભૂલની પરંપરાને લીધે અમે ભયસંજ્ઞાના ઉદયથી, અણધારેલા ઉદયકાળથી અને અશુભ નિમિત્તોથી ગભરાઈ જઈ અમારી સ્થિરતા ગુમાવીએ છીએ અને અશાંતિના વંટોળમાં આમ તેમ અટવાઈએ છીએ. આપ કૃપા કરીને તેની સામે પડવાનું ખૂબ બળ આપશે, અને નિમિત્તાધીન દષ્ટિ છેડાવશે. હે પ્રભુ! અમારે તે અમારી એવી આત્મદશા જોઈએ છે કે કેઈપ્રત્યે રાગ કે દ્વેષ ન થાય, અમારી શાંતિ ન જોખમાય, અને સમાધિભાવ બ રહે. આ અમારી ભાવના પૂરી કરશે. અમારે તમારા સિવાય કઈ આશરે નથી, કેઈ શરણ નથી. અમે તે આપ પ્રભુના રક્ષણ નીચે રહી સર્વ પ્રકારે નિર્ભય થવા ઈચ્છીએ છીએ. હે નાથ! આપ તે પરમ પિતા છે, પરમ ત્રાતા છે, અમારી શ્રદ્ધાની કચાશને લીધે અમે ભયથી ધ્રુજીએ છીએ અને ડરથી મરીએ છીએ. કૃપા કરીને અમારી શ્રદ્ધા વધારતા જશે. અમારે પણ શ્રદ્ધાને વધારીને કેવળ નિઃશંક, નિર્ભય ને નિઃસંગ થવું છે. આપને અમારા માથા ઉપર રાખવા છે, જેથી કોઈ પ્રકારે ભયને અંશ અમારા હૃદયમાં પ્રવેશ કરવાની હિંમત સરખી ન કરે. અનંત શક્તિઓને ઘેધ ભક્તજનેના હદયમાં વરસાવનાર, અખૂટ આત્મવીર્ય પ્રગટાવનાર, સર્વજ્ઞ, સર્વદશી For Personal & Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ ભક્તિમાર્ગનું રહસ્ય પ્રભુજીને મારા આત્મકલ્યાણ માટે અત્યંત ભક્તિપૂર્વક કોટિ કોટિ વંદન કરું છું, વંદન કરૂં છું. હે પ્રભુ! નિશાદથી માંડીને મનુષ્ય સંજ્ઞી પંચેન્દ્રિયપણું પ્રાપ્ત કરી વર્તમાનકાળ પર્યત જે જે ભગવાનરૂપ સપુરૂષ અને જ્ઞાની પુરૂષ આ જીવના ક્રમિક આત્મદશાના ઇષ્ટ વિકાસમાં નિષ્કારણ કરવા કરી ઉપકારભૂત થયા છે અને આગામી કાળમાં પૂર્ણ શુદ્ધતા, નિર્વિકારતા અને વીતરાગતા પામતાં સુધીમાં થશે તે સર્વ ભગવતેને અત્યંત અત્યંત વિનયભક્તિસહ વંદન કરું છું, વંદન કરૂં છું. હે અમૃતસાગર! કૃપાવંત પ્રભુ! આપની અસીમ કૃપાથી, અગમ અગોચર અમીમય દિવ્યદષ્ટીથી મારું હૃદય આજે પ્રભાતના ઉદયકાળથી નિર્મળ પ્રેમાનંદથી ઉભરાય છે; અંત. રંગમાં ઉછરંગનાં તરંગ ઊછળી ઊછળીને શમાય છે; તરંગ શમાતાં વિશુદ્ધ પ્રેમ શ્રદ્ધાને પ્રેમળ ઝરે દેહમાં કેઈ ન સમજાય તેવી શીતળતા પાથરતે હેય તે આભાસ થાય છે અને ચિત્ત પ્રસન્નતા અનુભવાય છે. આ પ્રકારને સુરમ્ય અને આનંદપ્રેરક અનુભવ અત્યાર સુધી ક્યારે પણ થયે નહિ, તેથી અંતરમાં એમ દઢ નિશ્ચય થાય છે કે આપને પ્રાર્થના સહિત કરેલી વિનંતિ કેટલી બળવાન, એકાંત હિતકારી અને કલ્યાણકારી ફળ આપવામાં સમર્થ છે ! For Personal & Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ ભગવાનને ભક્તની વિનતિ ૧૪૭ સૂક્ષ્મ અભ્યંતર અવલેાકનથી જોતાં પ્રગટ ભાસે છે કે વિશુદ્ધતાએ કરેલી વિનતિ મારા ચિત્તની વિકારી, વ્યભિ ચારી અને મલિન અવસ્થાને ટાળી વિશુદ્ધ કરવા પ્રવૃત્ત થઇ ચૂકી છે; મળ વિક્ષેપની વિશેષ ન્યૂનતાથી ઉત્પન્ન વિશુ દ્ધિના કારણે એ જ હૃદયપૂર્વક કરેલી વિનંતિ નિરાગી, સહજાત્મસ્વરૂપ પરમગુરૂ આપ પ્રભુની સમીપ લઈ જવામાં પ્રગટેલા દીપ સમાન પ્રકાશરૂપ બની છે; અને મારી પ્રબળ ઉમેદરૂપ આશા છે, અચળ શ્રદ્ધા છે કે તે એક દિવ્ય જ્ગ્યાતિ મય સુભગ કાળે યથાતથ્ય નિમિત્તને પામીને મારા અંતર્ ચક્ષુની બંધ બારી પરભારી ઉઘાડવામાં પ્રતિબ’ધના હ્રાસ કરી સહાયકારી થશે. મને વિશ્વાસ છે કે તેનું સુંદર ફળ એ આવશે કે મારૂં વિક્ષિપ્ત ચિત્ત અક્ષેાલપણાને પામીને આપનાં પવિત્ર ચરણકમળમાં ચેાંટી રહેશે; અને એક વખત એવા પરમા પુણ્યને અદ્વિતીય ઉદય આવશે કે આને નિવાસ સર્વ બંધનપાશના નાશ કરી ઓપનાં ચરણ પાસે જ હશે, તે મારા દિવસ પરમ ધન્ય હશે. હે પરમકૃપાળુ પરમાત્મા ! આપની ભક્તિનુ ફળ આવડું માટુ છે તેની યથાર્થ પ્રતીતિ આ આત્મામાં નિશ્ચયે પ્રકાશિત થઈ છે. મારે તા હવે આપની કૃપાથી આપની આજ્ઞાનુ આરાધન એક ચિત્તે, મન, વચન અને કાયાની એકાગ્રતાથી અને એકનિષ્ઠાએ કરવું છે; કેવળ નિઃશક, નિર્ભય અને નિ:સ'ગ થવુ' છે. • For Personal & Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ ભક્તિમાર્ગનું રહસ્ય તે માટે હે પરમગુરૂ! આપના અનુપમ, સર્વોત્તમ સહારાની પરમ આવશ્યકતા છે, સહારાના આશરા વિના વિકાસ સાધવે તે આકાશકુસુમવત છે. તે હે નાથ ! મને સાથ આપી, મારી બાંહ્ય ઝાલી, સત્વર તારે, તારે, એ જ મારી હૃદયપૂર્વકની આત્મભાવે વિનંતિ છે. મારી ભાવના પૂર્ણ કરશે, પૂર્ણ કરશે. # શાંતિઃ શાંતિઃ શાંતિઃ [૭] છેલ્લી ઘડીની વિનંતિ હે પ્રભુ, આ નશ્વર દેહના આયુષ્યની છેલ્લી ઘડી આવે તે અવસરે હું તારી પાસે આટલી માગણી કરું છું, તે તું પૂરી કરજે, પૂરી કરજે. દેહાયુષની પૂર્ણતા એકાએક થોડી ક્ષણમાં થાય તે પણ તારું સ્મરણ અને ધ્યાન આત્મજાગૃતિપૂર્વકની તલ્લિનતાવાળું રખાવજે. દેહ વ્યાધિગ્રસ્ત બની નિર્બળ થતું જાય અને વ્યવહારે ચારે નિષ્ફળતાને પામતા જઈ અંતિમ ક્ષણ સમીપ આવે ત્યાં સુધીના ઉપકારી કાળમાં તારું જ ચિંતન રટણ રહે એવું અવશ્ય કરાવજે. હે પ્રભુ, દેહત્યાગની આકરામાં આકરી કસોટી વેળાએ અનંત કાળથી જીવ મુંઝાયે છે અને તે પ્રસંગે આપચિગ દેહાદિમાં રાખીને વર્યો છે, પરંતુ હવે તારી અસીમ કૃપા મારા પર ઉતરી હેવાથી તેમ ફરીથી નહીં બને એ વિશ્વાસ છે તે માન્ય રાખજે. For Personal & Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ ભગવાનને ભક્તની વિનંતિ હે પ્રભુ, મારાથી સર્વ પ્રકારે સર્વથા ભિન્ન એવા આ નાશવંત દેહની મરણ પથારી પાસે સ્વજને અને સગાસંબંધીઓ એકઠાં મળ્યા હોય અને આ દેહને જોતાં હોય, ત્યારે મને માયાનું એક પણ બંધન ન હૈ, મેહને અંશ ન હે, અને મમતાને સ્થાને સમતા હો એ તારી પાસે માગું છું અને તેમાં સફળતા મળશે એમ તારા અનુપમ અનુગ્રહથી અંદરમાં પ્રતીતિ વતે છે. હે પ્રભુ, સંસારના એ સર્વ સગાંસંબંધીઓ પ્રત્યે એક મીઠી નજર ફેરવી જઈ તેમની જગતના સમસ્ત જીવેની થયેલા સર્વ અપરાધ બદલ ક્ષમા યાચના કરૂં તેમ તેમનું કલ્યાણ ઈચ્છું તેમ મારી પાસે કરાવજે. હે પ્રભુ, અશાતા વેદનીયને કદી વિષમ ઉદયકાળ હોય અને મારાથી સહન ન થઈ શકે એવી દેહપીડા ઉપડે તે મને તારે ભક્તજન જાણી તું એકદમ દેડીને હાજર થજે અને તારી તેજસ્વી મુખમુદ્રાના દર્શનથી વેદનાને ભૂલાવી હર્ષિત કરજે. હે પ્રભુ, પૂર્વે જ્યારે તે મને કરુણ લાવી ભક્તિનું દાન દીધું હતું, પ્રેમપીયૂષની અંજલિ ભરીને પાઈ હતી અને શ્રદ્ધાના તેજને પાથરી અંતરનાં દ્વાર ઉઘાડયાં હતાં, ત્યારે તે મને નિર્ભયપણે રહેવાનું વચન આપ્યું હતું, તે તું પ્રીતથી અને હેતથી પાળજે અને મને આ કસોટી કાળે નિર્ભય રાખજે. For Personal & Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ ભક્તિમાર્ગનું રહસ્ય વળી હે પ્રભુ, ઉપકાર કરી આ દેહ છૂટવાના દિવસનું અને સમયનું જ્ઞાન તું મને ત્રણ દિવસ પહેલાં અગાઉથી આપજે જેથી હું તારા દિવ્ય સ્વરૂપના મરણ ચિંતન અને ખાનની પૂર્ણ તૈયારીમાં ઉત્સાહપૂર્ણ હોંશથી અને આનંદથી રહી શકું. હે પરમકૃપાળુ ! તારાં આ વચને મારા હૃદયમાં સતત ગુંજયા કરી બળ આપે છે કે – “પરમાગી એવા શ્રી કષભદેવાદિ પુરૂષે પણ જે દેહને રાખી શક્યા નથી, તે દેહમાં એક વિશેષપણું રહ્યું છે તે એ કે, તેને સંબંધ તે ત્યાં સુધીમાં જીવે અસંગાપણું, નિર્મોહપણું કરી લઈ અબાધ્ય અનુભવસ્વરૂપ એવું નિજસ્વી રૂપ જાણી, બીજા સર્વ ભાવ પ્રત્યેથી વ્યાવૃત્ત (છૂટા) થવું, કે જેથી ફરી જન્મમરણને ફેર ન રહે. તે દેહ છોડતી વખતે જેટલા અંશે અસંગપણું, નિર્મોહપણું યથાર્થ સમરસપણું રહે છે તેટલું મોક્ષપદ નજીક છે એમ પરમ જ્ઞાની પુરૂષને નિશ્ચય છે.” –શ્રીમદ્ રાજચંદ્ર (૭૮૦) તે હવે હે પ્રભુ, મારી છેલ્લી ઘડીની વિનંતિ છે કે મારો છેલ્લે શ્વાસ સંચરે ત્યારે તારી પ્રેમભક્તિના આરા. ધનથી મારી આત્મદશાની જે યેગ્યતા તારા જ્ઞાનમાં દેખાતી હોય તે અનુસાર મારા આત્માની સમતા, સ્થિરતા કે શાંતિની નિમગ્નતા રખાવજે. ૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ For Personal & Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ ભગવાનને ભક્તની વિનંતિ ૧૫૧ [૮] અંત સમયની ભાવના પ્રભુ આટલું મને આપજે આયુષ્યની છેલ્લી ઘડી, ના રહે મને કઈ બંધન માયાતણું છેલ્લી ઘડી. મરણ પથારી પાસ સ્વજને ને સંબધી હે ભલે, જોયા કરે આ દેહને પણ ચિત્ત મારૂં નવ ચલે. મારી નજર મીઠી ફરે માગે ક્ષમા સહુ જીવની, પ્રભુ આપજે માફી મને નાની મોટી મુજ ભૂલની. સહેવાય ના મારા થકી એવી પીડા કદી ઉપડે તે દેડીને હાજર થજે તું તેજસ્વરૂપી મુખડે છેલી કસોટી આકરી પ્રભુ મુંઝવે સહુને ઘણી; કૃપા કરીને તારજે મને ભક્તજન તારે ગણી. તૈભક્તિદાન આપી કહ્યું, રહેજે હવે નિર્ભય બની; વચન આપ્યું છે તે મને તે પાળજે પ્રભુ હેતથી. દિવસ ત્રણ બાકી રહે, ભગવાન ! ત્યારે આપજે, દેહત્યાગના સમયનું ને દિનનું તું જ્ઞાન મને. જેથી મંગલ હેતુએ હું લીન થઈને કરી શકું; ચિંતન રૂડું ને ધ્યાન ઊંડું દિવ્ય જ્યોતિ સ્વરૂપનું. For Personal & Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ ભક્તિમાર્ગનું રહસ્ય શરીર બહુ નિર્બળ બને ને શ્વાસ છેલ્લે સંચરે, વેળા એવી તું આપજે ના હોય અગવડ કોઈને. પ્રભુ આટલું મને આપજે તું આયુની છેલ્લી પળે; શાંતિ, સમતા, સ્થિરતા મને આવીને સહેજે મળે. = AD પૂરક વચનામૃત જેને મૃત્યુની સાથે મિત્રતા હય, અથવા જે મૃત્યુથી ભાગી છૂટી શકે એમ હોય, અથવા હું નહીં જ મરું એમ જેને નિશ્ચય હોય, તે ભલે સુખે સૂએ. –શ્રી તીર્થકર છછવનિકાય અધ્યયન For Personal & Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ ભગવાનરૂપ સપુરુષનું માહા.... છે છે કદ : = - A ? 35 કે For Personal & Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ ભક્તિમાર્ગનું રહસ્ય આ કાળમાં સપુરૂષનું દુલ ભપણું હેવાથી, ઘણે કાળ થયાં સત્પરૂષને માર્ગ, માહાસ્ય અને વિનય ઘસાઈ ગયાં જેવાં થઈ ગયા હેવાથી અને પૂર્વના આરાધક છે એછા હેવાથી જીવને પુરૂષનું એાળખાણ તત્કાળ થતું નથી. ઘણું છે તે પુરૂષનું સ્વરૂપ પણ સમજતા નથી. કાં તે છકાયના રક્ષપાળ સાધુને, કાં તે શાસ્ત્રો ભરાયા હોય તેને, કાં તે કેઈ ત્યાગી હોય તેને અને કાં તે ડાહ્યો હોય તેને સપુરૂષ માને છે, પણ તે યથાર્થ નથી. –શ્રી મદ રાજચંદ્ર (ઉપદેશ છાયા) સપુરૂષે કહેતા નથી, કરતાં નથી, છતાં તેની સત પુરૂષતા નિર્વિકાર મુખમુદ્રામાં રહી છે. (પત્રક ૨૧) મૂર્તિમાન સમક્ષ તે સંપુરૂષ છે. (પત્રક ૨૪૯) –શ્રીમદ રાજચંદ્ર મ For Personal & Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ ૦િ * ૦૦૬ ૦૪ ૦ ૦ ૦ ૦ ૦ = ભગવાનરૂપ સત્પરૂષનું માહાસ્ય શ્રી સત્યરૂષનું માહાભ્ય અચિત્ય, અગાધ અને અપાર છે, તેનું પૂર્ણપણે વ્યાખ્યાન કરવું અસંભવિત જેવું છે કેમકે સપુરૂષ એટલે જ “મૂર્તિમાન મોક્ષ” અથવા શુદ્ધ આત્મા અથવા અચિંત્ય દ્રવ્ય” જે અચિંત્ય દ્રવ્યની શુદ્ધ ચિતિસ્વરૂપ કાંતિ પરમ પ્રગટ થઈ અચિંત્ય કરે છે, તે અચિંત્ય દ્રવ્ય સહજ સ્વાભાવિક નિજસ્વરૂપ છે એ નિશ્ચય જે પરમ કૃપાળુ સત્વરૂપે પ્રકા તેને અપાર ઉપકાર છે.” (શ્રીમદ રાજચંદ્ર ૮૩૨) આ લેક ત્રિવિધ તાપથી આકુળવ્યાકુળ છે. ઝાંઝ. વાના પાણીને લેવા દેડી તૃષા છીપાવવા ઈચ્છે છે, એ દીન છે. અજ્ઞાનને લીધે સ્વરૂપનું વિસ્મરણ થઈ જવાથી ભયંકર પરિભ્રમણ તેને પ્રાપ્ત થયું છે. સમયે સમયે અતુલ ખેદ, જવરદિક રોગ, મરણાદિક ભય, વિયાગાદિક દુઃખને તે અનુભવે છે, એવી અશરણતાવાળા આ જગતને એક સપુરૂષ જ શરણ છે. પુરૂષની વાણી વિના કોઈ એ તાપ અને તૃષા છેદી શકે નહીં એમ નિશ્ચય છે. માટે ફરી ફરી તે પુરૂષના ચરણનું અમે ધ્યાન કરીએ છીએ. For Personal & Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ ભક્તિમાર્ગનું રહસ્ય સંસાર કેવળ અશાતામય છે. કોઈ પણ પ્રાણીને અલ્પ પણ શાતા છે, તે પણ પુરૂષને જ અનુગ્રહ છે; કંઈ પણ પ્રકારના પુણ્ય વિના શાતાની પ્રાપ્તિ નથી; અને એ પુણ્ય પણ સાપુરૂષના ઉપદેશ વિના કોઈએ જાયું નથી; ઘણે કાળે ઉપદેશેલું તે પુય રૂઢિને આધીન થઈ પ્રવર્તે છે, તેથી જાણે તે ગ્રંથાદિથી પ્રાપ્ત થયેલું લાગે છે, પણ એનું મૂળ એક સપુરૂષ જ છે માટે અમે એમ જ જાણીએ છીએ કે એક અંશ શાતાથી કરીને પૂર્ણ કામતા સુધીની સર્વ સમાધિ તેનું સંપુરૂષ જ કારણ છે; આટલી બધી સમર્થતા છતાં જેને કંઈ પણ સ્પૃહા નથી, ઉન્મત્તતા નથી, પિતાપણું નથી, ગર્વ નથી, ગારવ નથી, એવા આશ્ચર્યની પ્રતિમારૂપ સરૂષને અમે ફરી ફરી નામરૂપે સ્મરીએ છીએ. - “એક સમય પણ કેવળ અસંગપણથી રહેવું એ ત્રિલેકને વશ કરવા કરતાં પણ વિકટ કાર્ય છે, તેવા અસંગપણાથી ત્રિકાળ જે રહ્યા છે, એવાં સપુરૂષનાં અંતઃકરણ, તે જોઈ, અમે પરમાશ્ચર્ય પામી નમીએ છીએ. હે પરમાત્મા અમે તે એમ જ માનીએ છીએ કે આ કાળમાં પણ જીવને મેક્ષ હોય. તેમ છતાં જેન ગ્રંથમાં કવચિત્ પ્રતિપાદન થયું છે તે પ્રમાણે આ કાળમાં મેલ ન હોય, તે આ ક્ષેત્રે એ પ્રતિપાદન તું રાખ અને અમને મેક્ષ આપવા કરતાં પુરૂષના જ ચરણનું ગાન કરીએ અને તેની સમીપ જ રહીએ એ વેગ આપ. For Personal & Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ ભગવાનરૂપ સત્પરૂષનું માહાસ્ય ૧૫૭ “હે પુરાણપુરૂષ! અમે તારામાં અને પુરૂષમાં કંઈ ભેદ હેય એમ સમજતા નથી, તારા કરતાં અમને તે સપુરૂષ જ વિશેષ લાગે છે, કારણ કે તું પણ તેને આધીન જ રહ્યો છે, અને અમે પુરૂષને ઓળખ્યા વિના તને ઓળખી શક્યા નહીં એ જ તારૂં દુર્ઘટપણું અમને પુરૂષ પ્રત્યે પ્રેમ ઉપજાવે છે. કારણ કે તે વશ છતાં પણ તેઓ ઉન્મત્ત નથી અને તારાથી પણ સરળ છે, માટે હવે તું કહે તેમ કરીએ! હે નાથ! તારે ખોટું ન લગાડવું કે અમે તારા કરતાં પણ પુરૂષને વિશેષ સ્તવીએ છીએ; જગત આખું તને સ્તવે છે, તે પછી અમે એક તારા સામા બેઠા રહીશું તેમાં તેમને કયાં સ્તવનની આકાંક્ષા છે અને કયાં તને ન્યૂનપણું પણ છે?” -શ્રીમદ્ રાજચંદ્ર (૨૦૧૩) સાતમા અપ્રમત્ત સંયમ નામના ગુણસ્થાનકે અમુક ઊંચી દશાએ પહોંચતાં સપુરૂષનું પદ પ્રાપ્ત થાય છે, ત્યાંથી શરૂ કરી કેવળ પદને પ્રાપ્ત એવા પરમ પુરૂષ સુધીના સર્વ મેટા પુરૂષે સંપુરૂષ કહેવાય છે, એટલે સત્પરૂષના મધ્યમ અને ઉત્કૃષ્ટ એ બે ભેદ પડે છે. “મધ્યમ સપુરૂષ હોય તે ચેડા કાળે તેમનું એળખાણ થવું સંભવે, કારણ કે જીવની મરજી અનુકૂળ તે વતે. સહજ વાતચીત કરે અને આવકારભાવ રાખે તેથી જીવને પ્રીતિ થવાનું કારણ બને પણ ઉત્કૃષ્ટ પુરૂષને તે તેવી For Personal & Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ભક્તિમાર્ગનું રહસ્ય ભાવના હોય નહીં અર્થાત નિસ્પૃહતા હોવાથી તે ભાવ રાખે નહીં, તેથી કાં તે જીવ અટકી જાય અથવા મુંઝાય અથવા તેનું થવું હોય તે થાય ” પૃષss – શ્રીમદ્ રાજચંદ, ઉપદેશછાયા અહીં ઉપર સપુરૂષના માહાભ્યનું જે વર્ણન આપ્યું છે તે ઉત્કૃષ્ટ સન્દુરૂષ સંબંધનું છે. મધ્યમ પુરૂષની વ્યાખ્યા અને તેમનું અદ્ભુત માહાસ્ય દર્શાવતાં અપૂર્વ વચને આ રહ્યાં બીજું કાંઈ શોધ મા. માત્ર એક સપુરૂષને શોધીને તેનાં ચરણકમળમાં સર્વ ભાવ અર્પણ કરી દઈ વત્યે જા. પછી જે મેક્ષ ન મળે તે મારી પાસેથી લેજે. સપુરૂષ એ જ કે નિશ દિન જેને આત્માને ઉપવેગ છે; શાસ્ત્રમાં નથી અને સાંભળ્યામાં નથી, છતાં અનુભવમાં આવે તેવું જેનું કથન છે, અંતરંગ પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણ છે. બાકી તે કંઈ કહ્યું જાય તેમ નથી અને આમ કર્યા વિના તારે કોઈ કાળે છૂટકે થનાર નથી, આ અનુભવપ્રવચન પ્રમાણિક ગણ એક સપુરૂષને રાજી કરવામાં તેની સર્વ ઈચ્છાને પ્રશંસવામાં, તે જ સત્ય માનવામાં આખી જિંદગી ગઈ તે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પંદર ભવે અવશ્ય મેક્ષે જઈશ.” –શ્રીમદ્ રાજચંદ્ર (૭૬). For Personal & Private Use Only . WWW.jainelibrary.org Page #176 -------------------------------------------------------------------------- ________________ ભગવાનરૂપ સત્પુરૂષનું માહાત્મ્ય ૧૫૯ સત્પુરૂષની વિલક્ષણતા એ છે કે તેઓની મન, વચન અને કાયાથી જે કઈ પ્રવૃત્તિ થતી હોય, ત્યાં પશુ તેમને અંતર્મુખ ઉપયાગ સ્ખલના પામતા નથી. આત્મજાગૃતિ એવી ને એવી તીક્ષ્ણ હાય છે; જેથી ક્રમ બંધ થવાના અવકાશ ઉપસ્થિત થતા નથી. પ્રાર્શ્વજનિત ઉદયગત પ્રવૃત્તિ થતી દેખાય છે તેમાં અહંતા મમતાના અભાવે કેવળ નીરસપણું હાવાથી પ્રવૃત્તિ નિવૃત્તિ માટે જ હાય છે. કયારેક તેમના આત્માપયેાગની તીક્ષ્ણતા મંદ હાય ત્યારે આત્મજાગૃતિની વિશેષતાથી ઉપયેગમાં ચારિત્રમેાના ઉડ્ડયથી ઊઠતા ભાવાની પાછળ આત્માના ઊંડાણમાં રહેલ રાગભાવનુ જોડાણુ સત્પુરૂષ જાણી લે છે, પકડી પાડે છે અને આત્મવીય પ્રબળતાએ પ્રગટાવી પટકી મારે છે એટલે તેના નાશ કરે છે. લક્ષ અને ધ્યેય એક જ છે કે નિજાત્માને પરભાવથી મુક્ત કરી શુદ્ધ કરવા અર્થાત્ ચૈતન્યાત્માનું શુદ્ધ, પ્રકૃષ્ટ શુદ્ધ " રૂપ જેવું છે તેવું પ્રગટ કરવું. એ એક જ એકાંત ધ્યેયને વળગી રહી તેમના મન, વચન, કાયાની પ્રવૃત્તિ થતી હાય છે અને પરમાં સ્વામીત્વપણું નહીં હાવાથી તે પ્રવૃત્તિ ખાધાકારક કે બંધનકારક થઈ શકતી નથી અને તે જ “ તેમને આત્માના ઉપયાગ છે” એ વચનથી જણાવ્યું. “ આત્માને ઉપયેગ છે” એ વચનાને સમજાવવા બીજા શબ્દોમાં કહીએ તા તેઓની બધા પ્રકારની બાહ્ય For Personal & Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ ભક્તિમાર્ગનું રહસ્ય પ્રવૃત્તિ આત્માના ઉપગપૂર્વક થતી હોય છે, એટલે બેલવું પડે, ચાલવું પડે, આહાર-વિહાર ઈત્યાદિ ક્રિયા કરવી પડે ત્યારે આજ્ઞામાં રહી ઉપગપૂર્વક કરતા હોય છે. આ દશાનું વર્ણન કરતાં એમ કહેવાય છે કે ખાય છે છતાં ખાતા નથી, પીએ છે છતાં પીતા નથી, બેલે છે છતાં બોલતા નથી, ચાલે છે છતાં ચાલતા નથી, ઈત્યાદિ. આ વિરોધાભાસી વચનેના સમાધાન માટે અથવા તેનું રહસ્ય સમજાવવા માટે કહ્યું છે કે તેમને આસક્તિ ન હોવાથી અનાસક્તભાવે ક્રિયા થાય છે એટલે “વિચરે ઉદયપ્રગ”ના ભાવમાં જણાવ્યા પ્રમાણે તેમની વાર્તાના હોય છે, અર્થાત તેઓ “ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર” વતે છે. સપુરૂષની વ્યાખ્યાના બીજા બેલમાં એમ કહ્યું કે “શાસામાં નથી, સાંભળ્યામાં નથી છતાં અનુભવમાં આવે એવું જેનું કથન છે.” આ વચને ગંભીર, ગહન અને બુદ્ધિથી તત્કાળ ન સમજાય તેવાં છે. કેઈ શાસ્ત્રમાં ન હોય અને ક્યારેય સાંભળવામાં ન આવ્યું હોય એવું જે કથન સપુરૂષ પ્રકાશે છે, તે કથન કેવું અદ્ભુત હોય તેની કલ્પના સામાન્ય જીવથી થવી દુષ્કર છે. વળી તે કથનની પરમ સત્યતા અનુભવમાં આવે તેવી હોવાથી તે સિદ્ધકથન કહી શકાય. આ કથન કેવા પ્રકારનું હોય તે સમજવા પ્રયત્ન કરીએ.” જે પુરૂષ શ્રીગુરૂને ઉપદેશક શ્રવણ કરી તેમની આજ્ઞાનુસાર આત્માના ઉપયોગને સ્થિર કરવાનો આરંભ કરી For Personal & Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ ભગવાનરૂપ સપુરૂષનું માહાભ્ય ૧૬૧ પુરૂષાર્થ ઉપાડે છે ત્યારથી માંડી ક્રમશઃ સ્થિરતા અને શાંત તાનાં સુખદ સોપાન ચઢતે જઈ “નિશદિન જેને આત્માને ઉપયોગ છે” તે દશાને પ્રાપ્ત કરે છે ત્યાં સુધીમાં પરમકૃપાળુ શ્રીગુરૂની કૃપાથી તેને અવનવા આશ્ચર્યકારક અદભુત અનુભવે થાય છે તે અનુભને પરમાર્થ સમજાઈ હદયમાં ઉતરી જાય છે. શાસ્ત્રમાં કહેલાં કથનને વિશેષ અર્થ દષ્ટિગોચર થાય છે; મને નિગ્રહરૂપ તપના બળથી તથા બાહ્યાભંતર સંયમના પ્રભાવથી ચારેય ઘાતી કર્મો-જ્ઞાનાવરણીય, દર્શન વરણીય, મેહનીય અને અંતરાય કર્મોને વિશેષ વિશેષ ક્ષપશમ ઉત્પન્ન થતાં અનેક પ્રકારની જ્ઞાનાદિ શક્તિઓ તથા લબ્ધિઓ પ્રગટ થાય છે; બાહા શૈલીને અંતરું શિલી જેમ છે તેમ સમજાય છે. સમસ્ત શાસ્ત્રો બાહ્ય શૈલીથી લખાયેલાં હોય છે, તે જે કે મહા ઉપકારી છે, દ્રવ્ય કૃતજ્ઞાન આપવામાં ઉત્તમ નિમિત્તરૂપ છે અને તે જીવને અનુભવજ્ઞાનની પ્રાપ્તિ અર્થે અધિકારીપણું આપે છે તે પણ તેની અંદર રહસ્ય કે મર્મ (જે અંતર શિલીને વિષય છે) પ્રગટ ન કર્યો હોવાને લીધે સ્વરૂપસ્થિતિ થવી સંભવતી નથી; આથી જ કહ્યું છે કે શાસ્ત્રમાં માર્ગ કહ્યો છે પણ મર્મ કહ્યો નથી; મર્મ તે સપુરૂષના અંતરાત્મામાં રહ્યો છે.” વળી પત્રાંક ૨૦૦, “વચનાવલીમાં શ્રીમદ્ રાજચંદ્રજીએ કહ્યું કે “શાસ્ત્રમાં કહેલી આજ્ઞાઓ પણ છે અને તે જીવને અધિકારી થવા માટે કહી છે. મેલ થવા માટે પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા આરાધવી For Personal & Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ ભક્તિમાર્ગનું રહસ્ય જોઈએ.” કારણ કે પુરૂષને અંતર શૈલીનું ગુમ ભેદવાળું અપૂર્વ જ્ઞાન પ્રાપ્ત હેવાથી યથાર્થ માર્ગદર્શન આપી શકે છે, જીવમાં રહેલા સ્થળ તેમ સૂકમ દેશે બતાવી કઢાવી શકે છે. આ અંતર્ શૈલી અને તેમાં રહેલું ગુપ્ત જ્ઞાન ગુરૂશિષ્યની અખંડ પરંપરા દ્વારા અખંડપણે ચાલ્યા કરે છે અને મેક્ષમાર્ગ પણ અખંડિતપણે પ્રવહ્યા કરે છે. આ અંતર્લી શી છે, કેવી છે? તેનું જ્ઞાન જે કે ગુપ્ત છે, તે પણ તે સમજવા માટે અંગુલિનિર્દેશ કરીએ. જેથી તેની ઝાંખી કરી શકાય. દેહ અને આત્મા સંગી અવસ્થામાં છે તથા આત્મા દેહવ્યાપી છે. હવે જ્યારે આત્મા જ્ઞાન પામે છે (ચેથું ગુણસ્થાનક) તે વેળાએ તે બંને દ્રવ્યો વચ્ચે અને તેમના સંબંધમાં કેવા પ્રકારની ગુપ્ત પ્રક્રિયા થાય છે તેનું જ્ઞાન તે અંતશિલીને વિષય છે. તે જ પ્રમાણે આત્મા ગુણસ્થાનનાં પાન ચઢતે જાય છે ત્યારે પણ તે બે પદાર્થો વચ્ચે થતી ગૂઢ પ્રક્રિયાનું જ્ઞાન તે જ શિલીમાં સમાય છે. શાસ્ત્રમાં આ આત્મિક વિકાસના કમને કમેની પ્રકૃતિની બંધ અવસ્થા, ઉદય, ક્ષય, સત્તાગતસ્થિતિ આદિથી બતાવ્યું છે અને સર્વ ગુણસ્થાનકેને ચઢતે ક્રમ મોહનીય કર્મની અપેક્ષાએ સમજાવ્યો છે. પરંતુ ઉપર જણાવ્યું તે વિષય સંબંધનું જ્ઞાન જણાવેલ નથી. સર્વવિરતિ, અપ્રમત્ત. સંયમ નામના ગુણસ્થાનકે, ઉપશમ તથા ક્ષેપક શ્રેણિઓ વગેરેને પરમાર્થ અંતર્લીના જ્ઞાનથી જ માત્ર સમજાય છે. For Personal & Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ ભગવાનરૂપ પુરૂષનું માહાભ્ય ૧૬૩ આત્મદશાની વર્ધમાનતાના રહસ્યમય ગુપ્ત પ્રતીકનું અદ્ભુત આશ્ચર્યકારક જ્ઞાન હોવું તે અંત શૈલીને વિષય છે. આત્મભાવ વધતાં અને આત્માની પવિત્રતા તથા નિર્મળતા થતાં થતાં કેવા કેવા અનુભવે થાય તે બધું સત્પરૂષના અંતરાત્મામાં છૂપાઈને રહ્યું હોય છે અને તે જ અંતશૈલીનું જ્ઞાન છે. આથી જ કહ્યું કે સત્પરૂષનું શિષ્ય પ્રત્યે અનુભવમાં આવે એવું કથન હેાય છે. સપુરુષનું માહાસ્ય દર્શાવતા ત્રીજા બેલમાં એમ કહ્યું કે “અંતરંગપૃહા નથી એવી જેની ગુપ્ત આચરણ છે.” આ તે અનુભવગમ્ય પ્રમાણભૂત વચન છે કે જેમ જેમ જીવને પુરૂષ પ્રત્યે પ્રેમ વધતું જાય છે તથા શ્રદ્ધા ભક્તિ ઊર્વ ગતિને પામતી જાય છે, તેમ તેમ જીવના હૃદયમાં આહાદિથી સ્થિત સંસારગત પ્રીત તથા વહાલપ ઘટતાં જાય છે અને આગળ જતાં પ્રક્ષીણ થઈ નહિવત્ સ્થિતિએ પહોંચે છે. પુરૂષ પ્રત્યે પ્રેમ તે સત્પરૂષના નિર્મળ, વીતરાગસ્વરૂપ આત્મા પ્રત્યે પ્રેમ છે અને તે પરમાર્થે નિજાત્મા પ્રતિને પ્રેમ છે અને તેને સુખદ પરિણામથી સંસારભાવ ન્યૂન ન્યૂન થતે જઈ આત્મભાવ વૃદ્ધિ પામતે જાય છે. આત્મભાવ વધવાથી આત્માને ઉપયોગ સ્વસ્વરૂપ પ્રતિ વાર. વાર વળવાથી ઉપગ હતાની કેડી પર આગળ વધે છે અને તે જ પુરૂષાર્થના અને સંયમના બળથી તે પુરૂષ પિતે જ પુરૂષના પવિત્ર પદને પામે છે, જ્યાં તેને “નિશદિન For Personal & Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ ભક્તિમાર્ગનું રહસ્ય આત્માને ઉપગ” રહે એ આદિ માહામ્યવાળી અપૂર્વ દશા સંપ્રાપ્ત થાય છે, જ્યાં ભેદના ભેદ ખુલ્લા થાય છે, ગુપ્ત તાને પડદે ખસી જાય છે અને અનેક પ્રકારની શક્તિઓ પ્રગટ થાય છે. આવા સત્પરૂષના અંતરમાં એક જ ઉલ્લાસ છે, એક જ મંગલ ભાવના છે, એક જ ધ્યેય છે કે પરમત્કૃષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરવી. તેમના અંતરંગમાં એ સિવાય અન્ય કેઈ સંસારગત પૃહાને રંગનથી, તેથી તેઓ નિસ્પૃહ થયા છે કિંતુ તેમની નિસ્પૃહતા બહારથી કઈ જાણે શકે નહીં, કળી શકે નહીં એવી તેમની અંતરંગ ગુપ્ત આચરણ હોય છે. જ્ઞાનીની કળા અને વિદ્યાના અનભિજ્ઞ જીવો તેમના અંતરૂ ચારિત્રને કેમ પારખી શકે? તેમનાં બાહ્યા અને અંતર ચારિત્ર વચ્ચે કંઈ એકરૂપતા હોતી નથી. ઉદયાધીન બાહ્ય ચારિત્ર કર્મોનાં બંધનથી છૂટવા માટે થતું હોય છે. સ્વવીર્યના ઉપગથી ઉત્પન્ન સ્વપુરૂષાર્થરૂપ અંતર્ ચારિત્ર સર્વોત્કૃષ્ટ શુદ્ધિ અને સર્વોત્કૃષ્ટ સિદ્ધિ અર્થે થતું હોય છે. - “નિજ સ્વભાવ જ્ઞાનમાં કેવળ ઉપગે, તન્મયાકાર, સહજ સ્વભાવે, નિર્વિક૯૫૫ણે આત્મા પરિણમે તે કેવળજ્ઞાન છે,” અને તે જ સર્વોત્કૃષ્ટ સિદ્ધિ છે. (૭૧૦) સર્વ દ્રવ્યથી, સર્વ ક્ષેત્રથી, સર્વ કાળથી અને સર્વ ભાવથી જે સર્વ પ્રકારે અપ્રતિબદ્ધ થઈ નિજસ્વરૂપમાં” (૮૭૩) સ્થિતિ થાય તે સષ્ટિ સિદ્ધિ છે. For Personal & Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ ભગવાનરૂપ સત્પુરૂષનું માહાત્મ્ય ૧૬૫ પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રજી (પત્રાંક ૮૭૫) શ્રી સત્પુરૂષનુ અદ્ભુત માહાત્મ્ય બળવાન ઉપકારી વચનેથી જણાવતાં પ્રકાશે છે — “ અહા સત્પુરૂષનાં વચનામૃત, મુદ્રા અને સત્તમાગમ! સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, ક્રેન માત્રથી પણ નિર્દોષ અપૂર્વ' સ્વભાવને પ્રેરક, સ્વરૂપ પ્રતીતિ, અપ્રમત્તસયમ અને પૂર્ણ વીતરાગ નિર્વિકલ્પ સ્વભાવનાં કારણભૂત;— છેલ્લે અયેગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાબાધ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર ! ત્રિકાળ જયવંત વર્ષાં । ૐ શાંતિ:, શાંતિ, શાંતિઃ " તે અહીં જીવની આત્મદશાની ઊંચી ઊંચી શ્રેણિને પ્રાસ થવાનાં શ્રેષ્ઠ નિમિત્ત કારણેા પ્રથમની લીટીમાં સ્પષ્ટપણે. જણાવ્યાં, તે સત્પુરૂષનાં વચનામૃત, તેમની ગુણેાથી સુચાશિત પવિત્ર મુખમુદ્રા અને અપૂર્વ તાને પ્રાપ્ત કરાવનાર પરમ ઉપકારી સત્યમાગમ. તે નિમિત્તોના આશ્રય વિના જીવને માર્ગની પ્રાપ્તિ થવી અત્યંત કઠણ છે એ સિદ્ધાંત રહસ્ય પણ ગૂઢપણે નિર્દે"શ. કરી બતાવ્યું, ભગવાનરૂપ સત્પુરૂષની મહત્તા અપક્ષપાતપણે જણાવતાં આ વચના સ્વયંસિદ્ધ છે. For Personal & Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ ભક્તિમાર્ગનું રહસ્ય " સત્યરૂષ અને તેમનાં અમૃત સ્વરૂપ, શાંતભાવને પમાડ નાર વચને અનાદિની મેહનિદ્રામાં સૂતેલા ચેતનને જાગ્રત કરે છે, વૃત્તિ શિથિલ થઈ નીચે ઉતરે તે ત્યારે તેને સ્થિર રાખવામાં સહાય કરે છે, માત્ર દર્શનથી જીવને પિતાના નિર્દોષ અપૂર્વ સ્વભાવ પ્રતિ વળવાની પ્રેરણા આપે છે અને તેના સુંદર ફળરૂપ સ્વરૂપ પ્રતીતિથી આત્મજ્ઞાન. આત્મદર્શનની પ્રાપ્તિ કરાવે છે (૪થું ગુણસ્થાનક), તેથી પણ આગળ વધારી અપ્રમત્ત સંયમ, જ્યાં આત્માની શુદ્ધતાને નિર્વિકલ્પપણે અનુભવ થાય છે એવા સાતમાં ગુણસ્થાનકે લઈ જાય છે, અને ત્યાર પછી પિતાને પૂર્ણ વિતરાગ નિર્વિકલ્પ સ્વભાવ પ્રગટ કરાવી કેવળીપદને પમાડે છે (૧૩મું ગુણસ્થાનક). તેરમા ગુણસ્થાનકે હજુ મન, વચન અને કાયાના ત્યાગ પ્રવર્તમાન છે તથા ચાર અઘાતી કર્મો ભેગવવાં શેષ રહ્યાં છે. ત્યાં કેવળી પ્રભુને આયુષ્યકાળ અંતર્મુહૂર્તને બાકી રહે ત્યારે તે ભગવંત ત્રણેય વેગને રૂંધે છે અને છેલ્લે સમુદ્દઘાત કરી, ચારે અઘાતી કર્મોની સ્થિતિ સમાન કરી, ભેગવી લઈ, ક્ષય કરી, શુદ્ધ બુદ્ધ અને મુક્ત થાય છે અને એક સમયમાં ઊર્ધ્વ ગતિએ સિદ્ધાલયમાં વિરાજી અનંત અવ્યાબાધ સહજાનંદ સ્વરૂપમાં સર્વ કાળને માટે રહે છે. આયુષ્યને છેલ્લે અંતમુહૂર્ત કાળ તે અગીકેવળી નામનું ચૌદમું ગુણ સ્થાનક છે. તે અહીં “છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાબાધ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર” એ વચનેથી For Personal & Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ ભગવાનરૂપ સત્પરૂષનું માહાન્ય ૧૬૭ જણાવ્યું. તે પરમ ઉપકારી, પરમ કલ્યાણકારી, પરમ હિત રૂપ ત્રણે નિમિત્તે કારણે ત્રિકાળ જયવંત વર્તા જયવંત વર્તે શ્રીમદ્ રાજચંદ્રજીએ છ પદના અપૂર્વ અમૃત પત્રમાં સપુરૂષનું માહાસ્ય દર્શાવતાં અન્ય વચને તથા તેમને નમસ્કારરૂપ વચને કહ્યાં તે અહીં ઉતારીએ છીએ. “જે પુરૂએ જન્મ, જરા, મરણને નાશ કરવાવાળે, સ્વસ્વરૂપમાં સહજ અવસ્થાન થવાને ઉપદેશ કહ્યો છે, તે સપુરૂષને અત્યંત ભક્તિથી નમસ્કાર છે. તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં પણ આત્મસ્વભાવ પ્રગટે છે. એવા સર્વ સરૂષે, તેનાં ચરણારવિંદ સદાય હદયને વિષે સ્થાપન રહે! જે છ પદથી સિદ્ધ છે એવું આત્મસ્વરૂપ તે જેનાં વચનને અંગિકાર કર્યો સહજમાં પ્રગટે છે, જે આત્મસ્વરૂપ પ્રગટવાથી સર્વ કાળ જીવ સંપૂર્ણ આનંદને પ્રાપ્ત થઈ નિર્ભય થાય છે, તે વચનના કહેનાર એવા સપુરૂષના ગુણની વ્યાખ્યા કરવાને અશક્તિ છે, કેમકે જેને પ્રત્યુપકાર ન થઈ શકે એ પરમાત્મભાવ તે જાણે કંઈપણ ઈચ્છા વિના માત્ર નિષ્કારણ કરણાશીલતાથી આખે, એમ છતાં પણ જેણે અન્ય જીવને વિષે આ મારે શિષ્ય છે અથવા વ્યક્તિને કત્તા છે, માટે મારે છે, એમ કદી જોયું નથી, એવા જે સંપુરૂષ તેને અત્યંત ભક્તિએ ફરી ફરી નમસ્કાર હો', ' ' . For Personal & Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ ભક્તિમાર્ગનું રહસ્ય જે સહુએ સદ્ગુરુની ભક્તિ નિરૂપણ કરી છે, તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે. જે વ્યક્તિને પ્રાપ્ત થવાથી સદગુરૂના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દષ્ટિગોચર થઈ અન્ય સ્વછંદ મટે, અને સહેજે આત્મબંધ થાય એમ જાણીને જે ભક્તિનું નિરૂપણ કર્યું છે તે ભક્તિને અને તે સત્પરને ફરી ફરી ત્રિકાળ નમસ્કાર હો! જે કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળજ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી, પણ જેના વચનના વિચારને શક્તિપણે કેવળ જ્ઞાન છે એમ સ્પષ્ટ જાણ્યું છેશ્રદ્ધાપણે કેવળજ્ઞાન થયું છે, વિચારદશાએ કેવળજ્ઞાન થયું છે, ઈચ્છાદશાએ કેવળજ્ઞાન થયું છે, મુખ્ય નયના હેતુથી કેવળજ્ઞાન વતે છે, તે કેવળજ્ઞાન સર્વ અવ્યાબાધ સુખનું પ્રગટ કરનાર, જેના ગે સહજ માત્રમાં જીવ પામવા ગ્ય થયે, તે સત્પરૂષના ઉપકારને સત્કટ ભક્તિએ નમસ્કાર હે ! નમસ્કાર હે !” (૪૯૩) એવા પુરૂષના પ્રત્યક્ષ દર્શનથી ગુપ્તતાએ મેહનું મર્દન થાય છે. સપુરૂષને સદ્વત્તિએ વંદન તે આત્મામાં જાગૃતિનું સ્પંદન લાવે છે. સપુરૂષની મુખાકૃતિનું પ્રેમથી અવલોકન તે સ્વાત્માની આવૃત્તિ માટે અવલંબન છે. For Personal & Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ ભગવાનરૂપ સત્પુરૂષનું માહાત્મ્ય સત્પુરૂષનાં નેત્ર સ્થિર ને શાંત જોઈ સત્પુરૂષની દૃષ્ટિ અમી વરસતી જોઈ પેાતાના હૃદયક્ષેત્રમાં પ્રેમનુ' નીર વહે છે. પેાતાની વિકારવૃત્તિ શમી જાય છે. સત્પુરૂષનાં વચનેના શ્રવણથી અંતરમાં ઉલ્લાસનુ' દ્રવણ થાય છે. સત્પુરૂષનાં વચનના વિચારથી દાષાનું વમન થઇ સદાચાર આવે છે. સત્પુરૂષનાં વચનના ચિંતનથી વ્યવહાર ચિંતા ઘટતી જાય છે. સત્પુરૂષનાં વચનના અનુપ્રેક્ષણથી આત્મા ઉત્તમ શિક્ષણ પામે છે, મિથ્યાત્વ ઝેરથી રક્ષણ મળે છે. સત્પુરૂષની (તેમના આત્માની) સતત સ્મૃતિથી જગતની વિસ્મૃતિ હાય છે. વૃત્તિની આત્મામાં સ્થિતિ હાય છે. સવ ઢાષાની શીધ્ર નિવૃત્તિ થાય છે. સત્પુરૂષનાં ચરણ જેવું શરણુ ખીજું કઈ નથી, તે મરણનુ` મરણ કરાવે છે. ૧૬૯ For Personal & Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ १७० ભક્તિમાર્ગનું રહસ્ય સપુરૂષનાં ચરણે સમીપ નિવાસ જે વાસ અન્ય કોઈ નથી. તે વાસને લીધે કેઈ ત્રાસ વેઠવું પડતું નથી. સર્વ પાશ નિરાશ થઈ છૂટી જાય છે. કર્મોને વ્યાસ સંકળાઈ નાશ પામે છે. અને સર્વોત્કૃષ્ટ સિદ્ધિ થાય છે. . ,GES For Personal & Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ ભગવાનના ભક્તનું આત્મ સંબોધન.... For Personal & Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ ભક્તિમાર્ગનું રહસ્ય ચિંતન એ પ્રકાશ છે. પ્રકાશ પ્રેરણા આપે છે ચિંતનથી સ્મરણશક્તિ વધે છે. ચિંતનથી પ્રતિભાશક્તિ ખીલે છે. ચિંતનથી જ્ઞાનાવરણ તૂટે છે. જ્ઞાનાવરણ તૂટવાથી જ્ઞાનને ઉઘાડ થાય છે. જ્ઞાનના ઉઘાડથી મેહનીય કર્મ દબાય છે. મોહનીય કર્મ દબાવાથી વૈરાગ્ય વર્ધમાન થાય છે. વૈરાગ્ય વધતાં ફરીથી જ્ઞાન વધે છે. આ અદ્દભુત જ્ઞાન-વૈરાગ્યને સંબંધ છે. તેનું પૂર્ણપણું એટલે સંપૂર્ણ જ્ઞાન ને વીતરાગતા. સંપૂર્ણ જ્ઞાન ને વીતરાગતા એ જ પૂર્ણાનંદ, એ જ બ્રહ્માનંદ. For Personal & Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ ભગવાનના ભક્તનું આત્મસંબોધન રાગદ્વેષ ને અજ્ઞાન જેના સંપૂર્ણપણે ટળી ગયા છે, જેમણે અનંત ઐશ્વર્યયુક્ત સ્વસ્વરૂપે પ્રગટ કર્યું છે, જેઓ અઢાર દેષરહિત થઈ શુદ્ધ ને બુદ્ધ થયા છે, જેઓ શાંતરસમાં ઝુલી અમૃતસાગર થયા છે, જેઓ કૃતકૃત્ય થઈ અરિહંત કેવળીપદને પામ્યા છે, તે ભગવાનને અત્યંત ભક્તિથી કોટિ કોટિ વંદન હો! સમય સમયના વંદન ! પરમ પ્રેમે વંદન હો! મારા શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ અથે ત્રિકાળ નમસ્કાર હો! હે આત્મન્ ! એ પરમ પુરૂષનાં એક વચનમાં શ્રદ્ધા કર, શ્રદ્ધા કર. એ વચનમાં ક્યારે પણ સદેહ કરીશ નહિ. એમની એકેય આજ્ઞાનું વિરાધન કરીશ નહિ. તેમના એકેક વચનમાં અનંત આગમ ભર્યા પડ્યા છે. તેમના એક વચનના આશ્રયે નિર્વાણમાર્ગ પમાય છે. તેમનું એક એક વચન અમૃતફળનું દેનાર છે. ન સમજાય તે પણ કદી શંકા લાવીશ નહીં. આ યથાર્થ છે, સત્ય છે, એમ ભાવથી કહેજે. For Personal & Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ ભક્તિમાર્ગનું રહસ્ય ૧૭૪ હે આત્મના એ અમૃતમય વચનેનું અવલંબન લઈ અમૃતરસને અનુભવ કર, અનુભવ કરે; અને પિતાને પવિત્ર કર, પવિત્ર કર. [૨] હે આત્મન ! તમે પિતે જ પરમાનંદ સ્વરૂપ છે, શાંત સ્વરૂપ છે. આનંદાનુભવ શાંતિ મળતાં થાય છે. શાંતિ સંક૯પ-વિકલ્પ તર થતાં વેદાય છે. માટે આનંદ એ જ શાંતિ. શાંતિ એ જ આનંદ. આનંદ વેદતાં થાક ન હોય. થાક હોય તે આનંદ કેમ કહેવાય? સંસારનું ગમે તેટલું સુખ હોય, તે પણ થાક આપે છે અને થાકની નિવૃત્તિ માટે નિદ્રા જોઈએ છે. મન, વચન અને કાયાની પૌગલિક સુખ સંબધે થતી પ્રવૃત્તિથી આનંદ કપાતું હતું ત્યાં પણ થાકને અનુભવ થતાં તે આનદ મિથ્યા કર્યો. વળી તે આનંદ પરના આધારે થતે દેવાથી કલ્પિત અને પરાધીન થયે અને પરાધીનતાને આનંદનું નામ તે, માત્ર અવિવેકી મૂર્ખ જ આપે. વિવેદી સજજન કદી ન આપે. For Personal & Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ ભગવાનના ભક્તનું આત્મ સ`ખાધન માટે, એ જ માન. નિવિપતા નિવિ પતા એ જ ગાન ક્રુ, તેથી હું' નિવિકલ્પતાને ચાહું છું. નિર્વિકલ્પ સમાધિ ઈચ્છુ છુ”. નિવિકલ્પ જ્ઞાતા-દૃષ્ટા થવા ભાલું છે. [3] હું આત્મન્ ! અત્યંત અત્યંત વિવેક કર, વિવેક કર. માહ્ય રસાસ્વાદના ત્યાગ કર, ત્યાગ કર પરમારસના શાંતપણામાં વૃત્તિને સ્થિર કર, સ્થિર કર મૌન થા, મૌન થા. ચૈતન્યપ્રભુના ઉત્કૃષ્ટ સુવાસિત ગુણેાનું સ્મરણ કર. તે દિવ્ય ગુણેાના સ્મરણરૂપ દિવ્ય ધ્વનિમાં અનુક્રમે લીન થા. તેમાં સ્થિર થઈ અમૃતસાગરનુ' અવલેાકન કર. પરમ શીતળ એવા આત્માન ંદના અનુભવ કર, અનુભવ કર. ૐ શાંતિ: શાંતિ: શાંતિ: ૧૭૫ For Personal & Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ ભક્તિમાર્ગનું રહસ્ય હે પ્રિયાત્મનJ જડ ઈન્દ્રિયના જડ વિષયનું તારે શું પ્રયોજન છે? કશું નથી. જગતનું આશ્ચર્ય મૂક. તેમાં કયું સુખ છે તે વિચાર. બાહ્યાનું માહભ્ય ભૂલ. તે માહાભ્યને દેનાર તું પોતે જ છે, તારૂં નિધાન તારી પાસે જ છે, એ ન ભૂલ. બાદ પદાર્થો કાંઈ ફરજ પાડી કહેતા નથી કે હે ! તમે અમારા માહાભ્યને ઈચ્છ, પ્રશંસે નહિતર દુઃખી થશે. બાહ્ય પદાર્થો તે જેમ છે તેમ છે. મહાસક્તિને લીધે તેમાં મહાભ્યને આરોપ છે. તેને તું માહાભ્ય દેવાનું છેડીશ તે છૂટશે. તેથી રાગદ્વેષ રહિત થવાથી તું સુખી થશે. હે આત્મન ! તું સર્વ પ્રકારે શુદ્ધ, શુદ્ધ, પ્રકૃષ્ટ શુદ્ધ છો. તું પતે જ શુદ્ધ ચેતન્યસ્વામી છે. એ સ્વામીના નિરંતર શીતળ સ્પર્શ, અલૌકિક દર્શન, સ્વભાવરમણુતારૂપ દિવ્ય સંગીત, પરમોત્કૃષ્ટ અનુપમ ગુણેની For Personal & Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ ભગવાનના ભક્તનું આત્મસ'મધન ૧૭૭ અનુપમ સુવાસ અને અમૃતમય ભાન દરસની મધુરતાને ગ્રાહક થા, તેમાં વૃત્તિને જોડ અને ઇચ્છાના વાસ પણ ત્યાં જ સ્થિર કર. પ્રભુની આજ્ઞાભક્તિથી તેમજ.... આનદસ્વરૂપ શુદ્ધાત્મા. આનંદસ્વરૂપ શુદ્ધાત્મા. આનંદસ્વરૂપ શુદ્ધાત્મા. [૫] સ્વભાવે છે તેવા થા. સ્વરૂપદર્શન વિના તેમ થવુ' બની શકે નહીં. સ્વરૂપદર્શન પરદ્રવ્યના ત્યાગથી ને આંતવિચારથી થાય. પરદ્રવ્યના ત્યાગ જિજ્ઞાસુપણું આવ્યા વિના સંભવે નહીં. જિજ્ઞાસુ પણુ. પરદ્રત્ર્યનું માહાત્મ્ય મંદ પડવાથી અને છૂટવાથી અને સ્વદ્રવ્ય પ્રત્યે મહિમા આવી તે પ્રત્યે લક્ષ થવાથી સમુત્પન્ન થાય છે. ત્યારે જ નિજદેષ પ્રતિ અપક્ષપાત શુદ્ધિ થાય છે. પર દ્રવ્યનું માહાત્મ્ય વિચારબળથી છૂટે છે. વિચારબળ સત્સ`ગના સેવનથી સ’પ્રાપ્ત થાય છે. સ્વદ્રવ્ય પ્રતિ đક્ષ સસમાગમના યાગથી થાય છે. .. For Personal & Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ ભક્તિમાર્ગનું રહસ્ય પરમ દુર્લભ એવા સત્સંગ અને સત્સમાગમના મેગે સત્પાત્રતાનું જન્મવું ને વૃદ્ધિ પામવું સુલભતાથી થાય છે. સુપાત્રતા વધતાં સ્વસ્વરૂપ યથાર્થ સમજાતું જાય છે. સમજાયા પછી અંતર્ધ શરૂ થાય છે. સ્વરૂપપ્રાપ્તિ માટે ગુરણા થાય છે, ત્યારે, નિજભાવ ને પરભાવથી છૂટા પડવાને આરંભ થાય છે, સ્વ-પરના વિવેકને ઉદય થાય છે. વિર્યબળ વધતાં સ્વભાવ તરફ ઉપગ વળે છે અને.... હું સર્વથી સર્વ પ્રકારે ભિન્ન છું. હું ચૈતન્યસ્વરૂપ અવિનાશી આત્મા છું. ' મારે શુદ્ધસ્વરૂપ વિના એક પરમાણું માત્ર મારૂં નથી. હું કેવળ જ્ઞાતાદણારૂપ છું, તેમ જ થઉં. હું સ્વરૂપે રાગદ્વેષ રહિત છું, તેથી રાગ રહિત વીતરાગ થઉં. કર્મના ઉદયે મન, વચન, કાયાની જે કઈ પ્રવૃત્તિ થાય તેને કત્ત-ભક્તા હું નથી. તેને માત્ર જોયા કરું. જ્ઞાતાદષ્ટા રહું. કર્મના ઉદયે થતી અવસ્થામાં ઉદાસીન રહું. હર્ષ-વિષાદ કરું નહીં. ઠીક-અકીક માનું નહીં. સર્વ જ કર્માધીન છે. For Personal & Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ ભગવાનના ભક્તનું આત્મસંબોધન ૧૭૯ કર્મના ઉદયાનુસાર તેમની પ્રવૃત્તિ છે. તે પ્રત્યે રાગદ્વેષ કરું નહીં. વિના માગ્યે કોઈપણ જીવને સલાહ સૂચન કરું નહીં. માગ્યેથી જિનમત અનુસાર ભગવાનના સિદ્ધાંત લક્ષમાં રાખી કલ્યાણરૂપ થાય તેમ કહું. અસત્ય-માયા-કપટ સેવું નહીં. ન સમજાય ત્યાં મૌન રહું. બીજા કેમ મારું માનતા નથી એવા વિકલ્પ કરું નહીં. બીજા મારું માને છે તે ઠીક છે એવા ભાવ કરું નહીં. આમ હોય તે ઠીક એવી ઈચ્છા કરું નહીં. આમ ન હોય તે ઠીક એવી આશા કરું નહીં. વિના કારણે બેલું નહીં, વાત કરું નહીં, વિકથામાં રસ લઉં નહીં. બલવાના પ્રસંગે સત્ય, પ્રિય ને હિતરૂપ કહું અસત્ય, હિંસા, ચોરી, મૈથુન ને પરિગ્રહ કરી આત્માને બંધનમાં નાંખુ નહીં. સત્ય, અહિંસા, અસ્તેય, બ્રહ્મચર્ય ને નિષ્કિચનત્વને ખૂબ વખાણું, તેને આશ્રય કરું, તેનું સેવન કરું. ઉદય કર્મોને સમભાવે વેદી, ફરજ ચૂકવી દઈ ઋણમુક્ત થવું મારૂં શુદ્ધ કેવળજ્ઞાન સ્વરૂપે પ્રગટ કરું. For Personal & Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ મારા અખંડ અન્યાબાધ સુખના લેાક્તા થઉં. [ 9 ] ભક્તિમાગ નું રહસ્ય હું આત્મન્ ! આ વચના તારા કલ્યાણ માટે ખૂબ લક્ષમાં લેવા જેવાં છે. તેમ થવા માટે ખૂબ પુરૂષાથ ઉપાડ. સિદ્ધિ મળશે. આનંદ. માનંદ. આનંદ. સરળ અને નમ્ર સુભાગી છે, કારણ તેઓ ભગવાનનાં ઉત્તમ ગુણેાના પ્રેમી વારસદાર થાય છે. સદ્ધ પ્રેમી, જિજ્ઞાસુ અને પિપાસુ ભાગ્યવંત છે, કેમકે તે સંતેષ અને શાંતિના અધિકારી બને છે. દયા, શાંતિ અને ક્ષમાના ધારક પવિત્રતાને વરે છે, અને પવિત્ર હૃદયી ભાગ્યશાળી છે, કારણ કે તેઓ ભગવાનનાં દન કરે છે, અને કૃતાથ થાય છે. લેાક નિંદે, અપમાન કરે, ધિક્કારે અથવા વિવિધ પ્રકાર કષ્ટ આપે તે છતાં જે ભગવાનની આજ્ઞાને આધીન રહી સમતાભાવે વેદી સહન કરે છે તે પરમ ભાગ્યવત છે. કારણ કે કરૂણાસાગર ભગવાન તેના અત્યુત્તમ બદલે આપી તેને પરમ આન`દિત કરે છે. For Personal & Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ ભગવાનના ભક્તનું આત્મસમયન ૧૮૧ વિનમ્ર થઈ મૃત્યુ પંત ભગવાનની આજ્ઞાનું એકધાર્ આરાધન કરનાર નિશ્ચયે માત્મદશાની ઉંચી પાયરી પર આરહણ કરે છે અને સુખી થાય છે. [4] હૈ આત્મન્ ! તમે શાંતસ્વરૂપ છે. શાંત થાઓ, શાંત થાઓ. તમે શીતળસ્વરૂપ છે. શીતળ થાઓ, શીતળ થાઓ. તમારા સહુજ શાંત શીતળ સ્વભાવના અનુભવ કરો. તેથી કેવળ પરમાનંદ અનુભવશે. કેમકે તમે સ્વભાવે પરમાનંદરૂપ છે, બાહ્ય શાંતિનું તમારે શુ' પ્રત્યેાજન છે? સહુજ શાંતિ ઇચ્છે. ખાહ્ય શીતળતાને તમારે શું કરવી છે ? સહેજ શીતળતા ઇચ્છે. બાહ્ય આનંદનું તમારે શું કામ છે ? સહેજ આનંદ ઈચ્છે. તેમ થવા માટે ભગવાનની કૃપા મેળવે. તે મેળવવા માટે ભગવાનને રાજી કરા. રાજી કરવા માટે ભગવાનની આજ્ઞાનું આરાધન કરા. આરાધન કરવા, મન, વચન, કાયા તેમના ખેાળામાં અર્પણ કરે. ભગવાનમાં પ્રેમ કરે, શ્રદ્ધા કરા, For Personal & Private Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ ભક્તિમાર્ગનું રહસ્ય તેમના ગુણની પ્રાપ્તિ માટે સુદઢ ભાવના કરે, વિનંતિ કરે. તેમના સ્વરૂપમાં ભળવા માટે પ્રાર્થનામાં લીન થાઓ. ભગવાન પરમાત્મા અનંત જ્ઞાનને પ્રકાશ હોવાથી જેટલા પ્રમાણમાં આપણે તેની સાથે આત્મિયતા કેળવીએ તેટલા જ પ્રમાણમાં ઉચ્ચતમ પ્રજ્ઞા આપણામાં અને આપણા દ્વારા વ્યક્ત થવા માંડે છે. પ્રાર્થનાનું ઉત્કૃષ્ટ સ્વરૂપ એ છે કે પ્રાર્થનાકાર પોતાના વ્યક્તિત્વને ભૂલી જાય છે અને ભગવાનના સ્વરૂપમાં સ્થિર થઈ લીન થાય છે. ત્યારે પ્રાર્થના પરાભક્તિનું નામ પામે છે, અને પરાભક્તિ એ આત્મા ને પરમાત્માની એક્તારૂપ છે. [૯] હે આત્મન ! ભગવાનનાં વચનમાં શ્રદ્ધા કરી મુગ્ધ રહેશો, તે તમે ભગવાનના સાચા ભક્ત થઈ શકશો. તેમ કરવાથી ભગવાન પ્રેરણા આપશે, માર્ગદર્શન આપશે. તેથી તમે સત્યને ઓળખશે. સની ઓળખાણ મુક્તિ અપાવશે. તમે ભક્તમાંથી ભગવાન બનશે. For Personal & Private Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ ભગવાનના ભક્તનું આત્મસ મધન ભગવાનનું વચન સદાય જીવંત ને શક્તિવ’ત છે. એધારી તીક્ષ્ણ તરવાર કરતાં અતિ તીક્ષ્ણ છે, દુ'મ્ય છે. સદ્ગુરુના અવલ`બને તે સમજાય છે અને સ્વપરના ભેદ સુલભતાથી થાય છે. એવા એકેય ભાવ નથી જે તેમાં પ્રકાશિત ન થાય. આરાધન મળથી સમસ્ત પદાર્થાં, પદાર્થીના સૂક્ષ્માતિસૂક્ષ્મ ભાવે ને ગુપ્ત ભેદે પ્રગટ થાય છે. આ છે ભગવાનની કૃપાનું ફળ, ભગવાનની શાંતસ્વરૂપ વાણીનું માહાત્મ્ય અને ભગવાનની નિષ્કામ ભક્તિનું પ્રભુત્વ. [ ૧૦ ] હું આત્મા ! જ્ઞાની ભગવંતાએ અનુભવ કરી આ વચને કહ્યાં છે, તે પર વિચાર કરી અ ́તરમાં ઉતાર. ભગવાનમાં પૂર્ણ પ્રેમથી શ્રદ્ધા કરે. સમ્યક્ પ્રતીતિ મળવાન તેટલી વેઢવાની શક્તિ બળવાન. સકલ્પ–વિકલ્પ કર્યાં વિના ઉદયાનુસાર વર્તવાની ટેવ પાડો. ઉદ્ભયને સમતાથી વેદે તેને નવા કન્તુ અંધન નથી. રાગદ્વેષનાં મધન એ જ ઋણાનુ ધ છે, ઋણાનુબંધ ચૂકવ્યા વિના મુક્તિ નથી. અને મુક્તિ વિના સુખ પણ નથી. × × ૧૮૩ For Personal & Private Use Only × Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ - ભક્તિમાર્ગનું રહસ્ય સદુચિંતન માટે એકાંતવાસને વખાણે. જે જેનું ધ્યાન કરે તે તે થઈ જાય છે. માટે જેવું ઈચ્છે છે તેવું વિચારે. મળશે. બીજાનું તારે શું કામ? તું તારું સંભાળ. તારે થવું છે પૂર્ણ નિષ્કામ, તારૂં પદ અજવાળ. [૧૧] હે આત્મન ! ભગવાનની કૃપાનું ફળ તે જે. કેવું આશ્ચર્યકારક છે ! થડે પણ પ્રેમ આપતાં પ્રેમીને ઉપર ખેંચે છે. કેવડું મોટું ફળ! ભગવાન કેવા વત્સલપૂર્ણ છે ! રાઈ જેટલી શ્રદ્ધા કરતાં તેને વિશાળ વૃક્ષમાં ફેરવી નાંખે છે. ભગવાન કેવા શક્તિશાળી છે! સ્વલ્પ અર્પણતા કરતાં અધિક લાભથી નવાજે છે. ભગવાન કેવા ઉદાર છે ! પ્રાર્થના કરી માગતાં ભગવાન બધું આપે છે. ભગવાન કેવા રૂડા છે! ભગવાનનું શરણું કષ્ટ, દુઃખ ને મરણનો નાશ કરે છે. ભગવાન કેવા મરણમારણ છે For Personal & Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ ભગવાનના ભક્તનું આત્મસ એાષન ૧૮૫ ભગવાનને સાથ ભવસમુદ્રથી તારી ઉત્કૃષ્ટ સિદ્ધિ આપે છે. ભગવાન દેવા તરણતારણ છે! ભગવાનના ભક્ત મુક્ત થઇ ભગવાન થાય છે. અહા! ભગવાનની કેવી અસીમ કૃપા ! માટે હૈ કૃપાનાથ ! હું આપની તુષમાનતા જ ઈચ્છું છું. મારી આત્મેચ્છાને વાસ પણ ત્યાં જ હા. મારે જગતની તુષમાનતાને શું કરવી છે ? જગત અનિત્ય અને અશરણુ હાઈ તેની તુષમાનતા પણ અનિત્ય અશરણરૂપ છે. આપ નિત્ય સનાતન છે, તેથી આપની તુષમાનતા પણ નિત્ય ને સનાતન છે. [૧૨] આત્મપ્રકાશ આત્મ સ્વરૂપ દ્રવ્યકથી ભિન્ન હું ભાવકમથી ભિન્ન હું આત્મ સ્વરૂપ નાકમથી ભિન્ન હું આત્મ સ્વરૂપ શુદ્ધ ચિદ્રૂપ સર્વ જીવાથી પર હું જડ દ્રન્યાથી પર હું શુદ્ધ ચિદૂષ સવ ભાવેાથી પર હું શુદ્ધ ચિત્તૂપ For Personal & Private Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ ભક્તિમાર્ગનું રહસ્ય હું છું ચેતન શુદ્ધ સ્વરૂપ ત્રિકાળી નિર્મળ બુદ્ધ સ્વરૂપ ચિતન્યઘન હું સુખ સ્વરૂપ અખંડ કેવળ જ્ઞાન સ્વરૂપ શુદ્ધ નિરંજન તિ સ્વરૂપ અમલ અરૂપી મેક્ષ સ્વરૂપ અવિનાશી હું જ્ઞાન સ્વરૂપ અજરામર હું જ્ઞાન સ્વરૂપ સહજાનંદ હું જ્ઞાયક ભાવ પરમાનંદ હું જ્ઞાયક ભાવ શાંત સ્વરૂપ હું ચેતન ભાવ શીત સ્વરૂપ હું ચેતન ભાવ સમતા રૂપ હું ચેતન ભાવ ચેતન ભાવ હું ચેતન ભાવ જ્ઞાયક ભાવ હું જ્ઞાયક ભાવ પરભાવથી મુક્ત હું આત્મ સ્વરૂપ કેવળ અસંગ હું આત્મ સ્વરૂપ અસંખ્ય પ્રદેશી હું આત્મ સ્વરૂપ નિજ અવગાહના પ્રમાણ સ્વરૂપ અજરામર ધ્રુવ શુદ્ધ સ્વરૂપ સ્વપર્યાય પરિણામી સમયાત્મક રૂપ શુદ્ધ ચૈતન્ય હું આત્મ સ્વરૂપ નિવિકલ્પ દષ્ટા હું સ્વ સ્વરૂપ. For Personal & Private Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ ભકતનાં વિચાર-પુષ્પો... PULஷ For Personal & Private Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ ભક્તિમાર્ગનું રહસ્ય ભક્ત જ્યારે ચિંતનની ઊંડી ગુફામાં પ્રવેશ કરે છે ત્યારે ચિંતનની ચિનગારી પ્રકાશ પાથરી હૃદય ગુફાને અજવાળે છે. તે તેના હૃદયાકાશને પ્રકાશિત કરી ઉજવળ ને ધવળ પવિત્રતાથી દેદીપ્યમાન કરે છે. ભક્ત જ્યારે વિચારસાગરમાં ડૂબકી મારી ઊંડો ઉતરે છે ત્યારે રંગબેરંગી, આકર્ષક, રમણીય વિચારતી ભગવાનની કૃપાથી મેળવવા સમર્થ થાય છે, અને તે તેના આત્માને ઉપકારી થાય છે. ભક્ત જ્યારે સુંદર વિચારબગીચામાં પગલાં માંડી ડગ ભરે છે, ત્યારે તેની દષ્ટિ વિવિધ રંગોથી સુશોભિત અને અનુપમ સુગંધથી સુવાસિત પુષ્પ પર પડે છે અને તેને લલચાઈને ચૂંટે છે. તે પુ પરને મેહ તેના જીવનનું વહેણ બદલાવે છે. For Personal & Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ ભક્તાનાં વિચાર-પુષ્પો * લાખેણી ક્ષણ ક્ષણ જાય છે, તેને સદુપયોગ કરે. * કાળ વણા ચાલ્યા જાય છે, એક ક્ષણ પણ પાછી આવતી નથી. પાછળથી પસ્તાવું ન પડે એવું કરે. * સમજુ સમજ્યા પછી જરાય પ્રમાદ કરતા નથી. અણસમજુ પ્રમાદનું સ્વરૂપ સમજતા નથી. પ્રમાદના છેદનું ઉત્તમ કારણ સત્સમાગમ છે. પરભાવ, રાગદ્વેષ એ જ ગતિ-આગતિને હેતુ છે. આત્મલક્ષે જેટલા રાગદ્વેષ ઘટ્યા તેટલે અંશે પ્રભુકૃપા. જીવના અનાદિના ગુપ્ત શત્રુઓ બે, રાગ અને દ્વેષ. તે બંનેને વિસ્તાર અનંત છે. તે અતિ સૂક્ષ્મ અને ગહન છે. તેનાં મૂળ ખૂબ ઊંડાં છે. રાગદ્વેષના સભાવમાં આત્મા પિતાના ચંદ્રથી પણ અનંતગણ અધિક શીતળ પ્રકાશને ઉઘાડ કરી શકો નથી. તેના ઉપશાંત થવાથી, ક્ષય થવાથી આત્મા પ્રકાશિત થતું જાય છે ને પિતાની દશાની પ્રતીતિ આપને જાય છે. For Personal & Private Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ ભક્તિમાર્ગનું રહસ્ય * જ્ઞાની ભગવતીએ રાગ અને દ્વેષને મહા વિષધર સર્પ, ધાડપાડુ ડાકુ, ચાર અને ડરપેાક વૈરીની ઉપમા આપી છે તે ઠીક જ છે, એવા શત્રુઓને કેમ સાંખી લેવાય ? સસાર–વ્યવહારમાં એવા જીવાના ત્રાસ કાણુ સહે છે? કોઇ નહીં. તે પરમાથે આ ગુપ્ત રિપુએને નાશ કરવા અવશ્ય ઘટે છે. * અંતરંગ શત્રુના નાશથી માહ્ય શત્રુઓ જલદી જીતાય છે અને શરણે આવે છે. *હું આત્મા ! તું મેહ ન કર, રાગ ન કર, દ્વેષ ન કર; માહ ન કર, રાગ ન કર, દ્વેષ ન કર. * પરના દોષ જોવા નહિ, પરના ઢાષ જોવાથી તે દ્વેષા પેાતામાં આવે છે. તેથી આત્મા મલિન થાય છે. ભગવાનના પ્રેમીએ કાઈની નિંદા કરવી નહિ. નિંદા એ વિષ્ટા સમાન છે. નિંદા કરનાર વિષ્ટાની દુર્ગંધના અનુભવ કરે છે. * પેાતાના દોષને આળખીને તેને ટાળવા. એળખવા માટે અપક્ષપાતપણે વિશાળ બુદ્ધિ રાખવી, હૃદયની કામળતા-સરળતા રાખવી જેથી સૂક્ષ્મમાં સૂક્ષ્મ દોષ પણ જોઈ તેને દૂર કરી શકાય. સ્વદ્વેષ કી ઢાંકવા નહિ. ક્રોધ, ઈર્ષ્યા, અસૂયા, અહંકાર આદિ દેષા અગ્નિની જવાળા જેવા છે, તે આત્માને તમાયમાન કરે છે, તેનાથી ખચવું. For Personal & Private Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ ભક્તનાં વિચાર-પુષ્પા ૧૯૧ * ભગવાનરૂપ સત્પુરૂષાના ગુણેાનુ સ્મરણ કરવુ. સ્મરણ, ચિંતન કરવાથી તે ગુરૂ પેાતામાં આવે છે. તેથી આત્મા વિશુદ્ધ થઈ પવિત્ર થાય છે. ગુણા પ્રાપ્ત કરનાર પવિત્રાત્મા દિવ્ય સુગંધના અનુભવ કરે છે. ભગવાનરૂપ પ્રશä' પુરુષની ભક્તિ કરા, તેનું સ્મરણુ કરા, તેનું શુચિંતન કરો. . આ સર્વે ગુણા એક સમ્રાટ શાંત ગુણમાં સમાય છે. “ શાંતપણું પ્રાપ્ત કરવાથી જ્ઞાન વધે છે. ’’ “ આત્મસિદ્ધિ માટે દ્વાદશાંગીનું જ્ઞાન જાણતાં ઘણા વખત જાય, જ્યારે એક માત્ર શાંતપણું સેન્યાથી તરત પ્રાપ્ત થાય છે. ” “ જીવ જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે શાંતપણામાં વિચરે તે અંતમ્'હૂતમાં મુક્ત થાય છે. ” “ જ્ઞાનીએ જો કે વાણિયા જેવા હિંસાખી ( સૂક્ષ્મપણે શેાધન કરી તત્ત્વા સ્વીકારનારા) છે, તેા પણ છેવટે લેાક જેવા લેાક (એક સારભૂત વાત પકડી રાખનાર) થાય છે. અર્થાત્ છેવટે ગમે તેમ થાય તે પણ એક શાંતપણાને ચૂકતા નથી, અને આખી દ્વાદશાંગીના સાર પણ તેજ છે.'' આત્મજ્ઞાની શ્રીમદ્ રાજચંદ્રજી અહા, કેવા અદ્ભુત છે શાંતિ ગુણને મહિમા ! For Personal & Private Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ ભક્તિમાર્ગનું રહસ્ય ૧૯૨ * શૃંગાર, વીર, કરૂણા, હાસ્ય, રૌદ્ર, ખિભત્સ, ભય, અદ્ભુત અને શાંત એ નવે રસમાં શાંતરસ ઉત્તમ છે. શાંતરસ એ અમૃતરસ છે, અનંત આનંદ મેળવવાનુ સાધન છે; શાંતરસ સહેજ છે, સુગમ છે, સ્વચ્છ છે, નિર્માંળ છે; સ રસાને સાર છે અને તેથી રસાધિરાજ છે. તે મેળવવામાં શરીરને કષ્ટ પડતુ નથી, મનને ચિંતામાં નાંખવુ પડતુ નથી, અને અન્ય સાધનાની જરૂર પડતી નથી. * “ સવ' મંગલ નિધી દ્રઢિ યસ્મિન, સંગતે નિરુપમ સુ ખ મે તિ; મુક્તિ શમ' ચ વશીભવતિ દ્રાક્, ત સુધા ભજત શાંતરસેન્દ્રમ્. ” અર્થાત્ સ.મંગલના નિધાન એવા શાંતરસ જેના હૃદયમાં પ્રાપ્ત થાય તે નિરુપમ સુખને પામે છે અને મુક્તિનું સુખ એકદમ તેના કબજામાં આવી જાય છે. માટે હું નિમુધજના, એવા શાંતરસેશ્વરને તમે ભજો, તેને જ સેવા, તેને જ આરાધા, તેને જ ભાવે. ભાવના તેથી સિદ્ધિ રૂડા પુરૂષાએ નિષ્કારણુ કરૂણા કરી જીવના કલ્યાણાર્થે એક સાદા, સરળ અને સુગમ ઉપાય પ્રાપ્યા છે કેજેવી ભાવના તેવી સિદ્ધિ. આ સિદ્ધાંત અખડ, અમા For Personal & Private Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ ભક્તનાં વિચાર-પુષ્પ ૧૯૩ ધિત અફર છે. તેના સેવનથી સહુ કોઈ ઈષ્ટ મેળવી શકે છે. * ભગવાને વિચારની અચિંત્ય શક્તિ દીઠી છે અને તેમ કહી બતાવ્યું છે. આ વાત સહુને અનુભવગમ્ય પણ છે. માટે પરમાર્થને જે ઇચ્છતા તે તેના વિચારમાં અપ્રમત્ત રહેવું, તે જ સ્વ-પરના વિવેક વિચારના ભાવમાં રમવું, ખંત, ધીરજ અને ઉત્સાહથી પ્રવર્તવું. કેઈ ધન્ય પળે એક સમય એવો આવી જશે જ્યારે આત્મા તે ભાવે પરિણમશે, આત્મા આત્મભાવે પરિણમશે, આ જ સિદ્ધિને મંગળ પ્રારંભ. આત્મજ્ઞાન પણ તેવા જ કમે થાય છે. આગળની દશા તે જ શક્તિથી વધે છે. એટલે કે સ્વ–પર વિવેકરૂપ ભેદજ્ઞાનના વિચારથી વધે છે. * સના સતત વિચાર સત પ્રત્યે લઈ જાય છે, શાંતિના સતત વિચાર શાંતિને અનુભવ કરાવે છે. અખંડ દિવ્ય જીવન માટેના વિચાર શાશ્વત જીવન આપે છે. શાશ્વત સુખપ્રાપ્તિના વિચાર શાશ્વત સુખ આપે છે. * સંસારના સતત વિચાર સંસાર આપે છે. ક્રોધના નિરંતરના વિચાર ફોધ કરાવે છે. તે પ્રમાણે માન, માયા, લેમના વિચારનું ફળ મળે છે. સંસારથી છૂટવાના વિચાર સંસારથી છોડાવે છે. * જેટલે અંશે રાગનું મંદપણું તેટલે અંશે શાંત પણું. For Personal & Private Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ ', ૧૯૪ ભક્તિમા નુ રહસ્ય જેટલે અંશે રાગનું તીવ્રપણું તેટલે અંશે શાંતિનું ભંગપણું. માટે શાંતિના ચાહકે રાગના ત્યાગને ક્રમ સેવવા. રાગ (પ્રેમ) કરવા તેા સત્પુરૂષ પ્રત્યે કરવા અને અંતે રાગને વીતરાગભાવમાં પલટાવવા. ચૈતન્યસ્વરૂપ શાંત ને વીતરાગભાવના સ્વભાવવાળુ છે. તે સ્વરૂપતુ' ઉપયાગપણે ધ્યાન કરવું. તેથી આત્મશુદ્ધિ અને આત્મસિદ્ધિ પમાય છે. સર્વ જ્ઞાનીએએ તેમ જ યુ છે. * કારણ-કાર્ય ભાવને ખૂબ સૂક્ષ્મતાએ ને ઉપયાગની તીક્ષ્ણતાએ વિચારવાથી ઘણા ભેદે ખુલ્લા થતા જાય છે. રહસ્યા સમજાય છે ને જ્ઞાનની વૃદ્ધિ અને નિ`ળતા થાય છે. * આત્માના ઈચ્છુકે માના તજવા જોઈએ. માનાના ઇચ્છુકે આત્માની અપેક્ષા ન રાખવી. * * અહા ! આશ્ચય છે કે એક તણખલાના બે ટુકડા કરવાની શક્તિ જેનામાં નથી એવા આ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્મા અન ંત શક્તિના ધણી છે. એક વખત જો તે જાગૃત થાય અને પેાતાના સ્વરૂપને, ભગવાનને યથાથ પણે તન્મય ઉપયેાગપણે ધ્યાવે તે એ ઘડીમાં મેાક્ષ પામે. અંતર્ધ્યાન થયેલા આત્માને પ્રગટ કરા. For Personal & Private Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ ભક્તનાં વિચાર-પુષ્પ ૧૫ વિસારી મૂકેલાનું સ્મરણ કરે.. બિચારા કેદમાં પુરાયેલા દુઃખીને છોડાવે. ત્રિવિધ તાપાઝિથી બળતાને શીતળ કરે. દુઃખથી કચડાયેલાને સુખી કરે. રાગદ્વેષથી પ્રજવલિત અગ્નિને શાંત કરે. તેમ કરવા માટે ભગવાનને શરણે જાઓ. તેમની પાસે પ્રેરણા માગે, માર્ગદર્શન માગે, શક્તિઓ માગો ને પુરૂષાર્થ કરે. તેમની આજ્ઞાનું એક નિષ્ઠાએ આરાધન કરે. * મહત પુણ્યોદય હોય ત્યારે જ ભગવાનરૂપ સત્પરૂષની પ્રત્યક્ષ આજ્ઞા મળે છે. પ્રત્યક્ષ આજ્ઞાની પ્રાપ્તિ તે પુરૂષની કૃપાદષ્ટિ. કૃપાદ્રષ્ટિ એ જ કલ્યાણને હેતુ. * સમ્યફ શ્રદ્ધા એ મોક્ષને પાય છે. અને એ જ કેવળજ્ઞાન સુધીને મિનારે છે. માટે શ્રદ્ધા એ વાસ્તવિક જીવન છે. જેણે શ્રદ્ધારૂપ અમૃતરસનું પાન નથી કર્યું તેનું જીવન નિષ્ફળ છે. * શ્રદ્ધા એ જીવન છે, શંકા મૃત્યુ છે. શ્રદ્ધા એ પ્રકાશ છે, શંકા અંધકાર છે. શ્રદ્ધા એ પ્રેમ છે, શંકા હેષ છે. શ્રદ્ધા એ સુબુદ્ધિ છે, શંકા દુબુદ્ધિ છે. For Personal & Private Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ ભક્તિમાર્ગનું રહસ્ય * જેમ જેમ પરિણામ શુદ્ધ થતા જાય છે, તેમ તેમ સૂમ રીતે શ્રદ્ધા વધતી જાય છે. જ ભગવાન તે એમ કહે છે કે જે તમે રાઈના દાણા જેટલી પણ શ્રદ્ધા રાખશે તે તમારે માટે કઈ વસ્તુ અશકય નથી. નાને એ અગ્નિને તણખે મોટી ઘાસની ગંજીને બાળે છે, તેમ તણખારૂપ શ્રદ્ધા કર્મનાં પુજને બાળવા સમર્થ થાય છે. આ શ્રદ્ધા, વરૂપ શ્રદ્ધા, સ્વરૂપપ્રતીતિ, વસ્વરૂપને નિશ્ચય કરાવી પૂર્ણ શુદ્ધ સ્વરૂપ પમાડે છે, આવું સમ્યફ શ્રદ્ધાનું બળ છે. જ ભગવાન કહે છે કે જે તમે શ્રદ્ધા રાખી મારા સ્વરૂપમાં વાસ કરશે અને મારાં વચને તમારામાં વાસ કરશે, તે જે કાંઈ તમે ઈચ્છશે તે અવશ્ય મળશે. . * સત્ય તે એ છે કે, આપણે કપીએ તેનાં કરતાંય ભગવાન રૂડા છે. ભગવાન અતિ અતિ રૂડા છે. * જે એવા રૂડા ભગવાનના સ્વરૂપમાં સાચો પ્રેમ હોય, સાચી શ્રદ્ધા હોય, સાચે અર્પણભાવ હોય, તે આપણું ઇચ્છા કરતાં અનેકગણું તેઓ આપવા ઈચ્છે છે. અને તેથી ઉત્તરોત્તર આત્મવિકાસ વર્ધમાન પામે છે. For Personal & Private Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ ભક્તનાં વિચાર–પુ ૧૯૭ * ભગવાન તે અમૃતસાગર છે, જે રસ જગતનું જીવન છે, તે તેને નિરંતર વહેતે ઝરે છે જે કઈ તે રસનું પાન કરે છે તે શાશ્વત સુખને વરે છે. ભગવાન ચર્મચક્ષુથી જોઈ શકાતા નથી. પરંતુ જે કઈ પ્રેમથી ભગવાનની ભક્તિ કરે છે, પ્રાર્થના કરે છે, તેને ભગવાન પ્રત્યક્ષ દર્શન આપી કૃતાર્થ કરે છે. ભગવાનના દિવ્ય, અલૌકિક, મહા તેજસ્વી સ્વરૂપના દર્શન કરવાં હેય તેણે હૃદયને ભગવાનના સતત વિચારથી ભાવિત કરવું, તે ભાવમાં અપ્રમત્ત રહેવું, અન્ય ભાવે ભગવાનને અર્પણ કરવા. તેમ કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે ને કૃપા વરસાવે છે. » પરમાર્થમાગની એક અજબ વિચિત્રતા છે, અને તે વ્યવહારમાર્ગથી સ્પષ્ટ ભિન્ન પડે છે. આ માર્ગમાં પોતાની કલ્પના-બુદ્ધિના ત્યાગી થઈ, બધું ભગવાનને આશ્રયે છેડી બુદ્ધ થાય છે, તેને ભગવાન શુદ્ધબુદ્ધ બનાવે છે, ભગવાનના જ્ઞાનમાં જગતનું ડહાપણ મૂખાંઈ દેખાય છે. ભગવાનની તે એવી લીલા છે કે જે લઘુ થાય છે તેને ભગવાન ગુરૂ કરે છે. જે ગુરૂ થાય છે તેને ભગવાન લઘુ કરે છે. * જે લઘુ, નમ્ર, અભિમાન રહિત થતું જાય છે, તેને For Personal & Private Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ શક્તિમાર્ગનું રહસ્ય ભગવાન પાતાના વૈભવના ગુપ્ત અખૂટ ભડારમાંથી રત્ના આપે છે ને શાંતિ આપે છે. ૧૯૮ ૨ ગુરૂ, મેાટા, અભિમાની થતા જાય છે તેને ભગવાન સંસારમાં રખડાવી તેનાં કર્માનુ ફળ ભેગવાવી, લઘુ કરે છે. * ભગવાન સર્વશક્તિમાન છે. તેઓ મધુ' કરવા સ` સમ છે. તેમની કૃપા તેમના જેટલી જ મળવાન છે. તેમણે પ્રરૂપેલા ધમ સત્કૃષ્ટ મગળ છે. * જેને ત્યાં કલ્પવૃક્ષેા ચાકર છે, ચિંતામણી દાસ છે, કામધેનુ દાસી છે એવા.... હે કલ્યાણમૂતિ ધર્મ ! તું તારા આશ્રિતને કયું સુખ ન આપી શકે ? સ્વર્ગ' ને ઠેઠ મેક્ષ સુધીનું સુખ આપવા તુ સમ` છે, માટે હું શાંતસ્વરૂપ ધર્મ ! હું તને નમસ્કાર કરૂ છુ, વંદન કરૂ' છું. એ પરમ ધર્મ ને પ્રકાશનાર, વીતરાગ ભગવત, સહજામ સ્વરૂપ પરમગુરુ શ્રી દેવાધિદેવને પણ અત્યંત શક્તિથી કેડિટ ક્રેડિટ વંદન કરૂ છું. # હું પરમ ઉપકારી સર્વોત્કૃષ્ટ સુખના હેતુભૂત ધ! ક્યા શબ્દોથી તારા ગુણગ્રામ કર'! For Personal & Private Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ ભક્તનાં વિચાર–પુષ્પા ૧૯૨ (મહેલ) છે. ધમ વિના સુખ નથી. તુ સુખના મહા હુ તું વેદનાના અવસરે શાંતિ આપનાર છે. તુ' સુખના સમયે સુખની વૃદ્ધિ કરનાર છે. હૈ વીતરાગ ધર્મ ! મને તમારા સદાય આશ્રય રહા ! હે મંગળમય ધર્મ ! તારા પ્રભાવ અદ્ભૂભુત છે. તારા પ્રભાવ બાહ્ય ને અભ્યંતર રીતે અનુભવાય છે. મુખ શાંત ભાવની રેખાએથી ચળકે છે. કપાળે તેજસ્વીતાને પ્રકાશ પથરાય છે. ચક્ષુ અમીરસથી ભીના થઈ નિર્દોષતાથી ચમકે છે. વાણીમાં મીઠાશ અને માય ઉભરાય છે. ચેાગ્ય ભાવ યાગ્ય રીતે વચનદ્વારા બહાર આવે છે. ભાવના સહેજ સંયમ વમાન થતા જાય છે. ચિત્ત સ્થિર, સ્વસ્થ ને શાંત થાય છે. વિષમ નિમિત્તો અસર કરવા સમર્થ થતાં નથી. હૃદય પવિત્રતાના વાસથી કામળ, સરળ અને પ્રેમાળ ખને છે. * ભગવાનના દ્રોહી થઈ તેને નારાજ કરવા કરતાં આખુ જગત દુશ્મન બની વિમુખતાએ વતે તે વધુ પસંદ કરવા ચેાગ્ય છે. * ભગવાન એક તેજસ્વરૂપ સાચા ભેમિયા અને સદા સહાયક સાથી છે, તા પછી તેના આશ્રિતને કાના ભય હાઈ શકે? For Personal & Private Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ ભક્તિમાર્ગનું રહસ્ય * ભગવાનનું વચન છે કે તમે નમ્ર અને શાંતિપ્રિય થશે તે હું તમારી સાથે જ રહીશ અને જો તમે મારી ભક્તિમાં લીન થઈ શાંત થશે તે હું તમારા હૃદયકમળમાં વાસ કરીશ. ભગવાનને પ્રજ્ઞાવંત પ્રેમીભક્ત ભગવાન તરફથી પ્રાપ્ત અધ્યાત્મ વિભૂતિ કરતાં દાન દેનાર એવા ભગવાનની કૃપાને અધિકાધિક મૂલ્યવતી ગણે છે. જ ભગવાનને સાચો ભક્ત ને ધમાનુરાગી તે એક પણ કાર્ય પોતાની બુદ્ધિથી કરતા નથી. ભગવાનની આજ્ઞાનુસાર જ વતે છે. બધું ભગવાનને પૂછી પૂછીને કરે છે. * જ્યારે ભગવાનમાં પ્રેમ વધે છે, શ્રદ્ધા વિકસે છે, ભાવના વેગવતી થાય છે, વિનંતિનું બળ વધે છે, દયા, શાંતિ અને સમતાના ગુણે સારી રીતે ઉઘડી ભક્તનું હદય પવિત્રતાને પામે છે ત્યારે. ભગવાન કૃપા કરીને ભક્ત સાથે વાત કરે છે. તેને પૂર્વ ભવેનું સ્મરણ કરાવી બોધ આપે છે. ભાવિમાં બનવાના પ્રસંગેનું જ્ઞાન કરાવે છે. જ્ઞાનમાં ગુપ્ત રહસ્ય પ્રગટ કરી ધન્ય કરે છે. જ અહો ! ભગવાનની કૃપા અદ્દભુત ને અપાર છે. તે કૃપાને અપૂર્વ લાભ લેવા સત્ય પુરૂષાથી થવું. " બે વાર......... For Personal & Private Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ ભકતનાં વિચાર-પુષે ૨૦૧ * અસત્સંગ ને અસતપ્રસંગ આત્મલક્ષે છોડતા જવું. જગતની તુષમાનતા સંબંધે ઉદાસીનતાને કમ સેવ. ભગવાનમાં ને તેમના ગુણેમાં ચિત્તને સ્થિર કરવું. સાચા ભક્તો સાથે સત્સંગનું આરાધન કરવું. તેથી ભગવાન પ્રસન્ન થઈ સિદ્ધિાનું કામ કરે છે. અનંત અવ્યાબાધ સુખ અને શાંતિ અર્પે છે. ભક્ત ભગવાન થાય છે, જીવ શિવ થાય છે. * વીર પુરૂષના વીર્યની ગતિ સંસારમાર્ગમાં કે પરમાર્થ. માર્ગમાં સરખી હોય છે. વીર પુરૂષે બાંધવામાં તેમ છોડવામાં શુરવીર હેય છે. વીર પુરૂષ મિત્ર અને શત્રુ બંનેની સામે પડે છે. વીર પુરૂષ સિફારસ કે લાગવગ વાપરતા નથી, સ્વબળ એ તેમનું સફળ શસ્ત્ર છે. વીર પુરૂષે કહેતા નથી, કરી બતાવે છે. વીર પુરૂષે ચાચક મટી અયાચક થાય છે. સત્પરૂષની સંગતિ ગતિ–આગતિને નાશ કરે છે. સપુરૂષને સંગ આત્મરંગ જગાવી, અસંગ થવા માટે કર્મોની સામે અભંગાણે જંગ ખેલાવે છે. સપુરૂષની ચરણ સેવા કર્મનાં દેવા ટાળે છે. સપુરૂષની પ્રેમભક્તિ કલ્પવૃક્ષની જેમ ફળે છે, અને શક્તિનું દાન દઈ મુક્તિ આપે છે. સત્પરૂષને અંતકાળ પર્વરૂપે થાય છે. સપુરૂષના અંતકાળે હાજરી સદ્ભાગ્ય સૂચવે છે. સદુભ ગ્યની તરતમતા ભાવાનુસાર હોય છે. For Personal & Private Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ ભક્તિમાર્ગનું રહસ્ય * સર્વ ભાષા “એમ” શબ્દમાં સમાય છે. સર્વ મંત્ર એમ શબ્દમાં વિલીન થાય છે. “" અક્ષર બે હઠ ઉઘાડવાથી અને “મ' અક્ષર બે હોઠ બીડવાથી બોલાય છે, ત્યાં ઉઘાડ-બંધને રહસ્યયુક્ત પરમાર્થ ઉત્તમ છે. • હે પરમકૃપાળું, આપે આ પૃથ્વી પર રૂપી દેહ ધર્યો ન હતો તે અમારાં નયન આપનાં પવિત્ર દર્શન કયાંથી કરી શકત? દર્શન વિના આપની દિવ્યતાની ઓળખાણ કયાંથી થાત? ઓળખાણ વિના અમારા હૃદયમાં શ્રદ્ધા અને પ્રેમ કેમ જન્મત? પ્રેમ વિના અમારા ચિત્તમાં હર્ષને ઉદુભવ કયાંથી થાત? હર્ષ થયા વિના આપને સમાગમ વારંવાર કેમ ઈચ્છત? સમાગમ વિના આપનું વીતરાગવરૂપ કેવી રીતે જાણી શકત? સ્વરૂપ જાણ્યા વિના આપના ગુણેને કેમ ઓળખી શકત? ગુણે જાણ્યા વિના તેની પ્રાપ્તિ માટે અમારે ઉત્સાહ કેમ વધત? ઉત્સાહ વિના અમારો આત્મા વિકાસ કેમ સાધત ? વિકાસ થયા વિના અમારા આત્માની વિશુદ્ધિ કયાંથી થાત? વળી હે પ્રભુ, સમાગમ વિના આપનાં વચનામૃતનું પાન કેમ કરી શકત? તે અમૃતપાન વિના અમારી જાગૃતિ કેવી રીતે વર્ધમાન For Personal & Private Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ ભાનાં વિચાર-૫ ૨૦૩ થાત? જાગૃતિ વધ્યા વિના અમારા દોષની નિવૃત્તિ શાથી થાત? દોષની નિવૃત્તિ વિના અધ્યાત્મભાવની વિશુદ્ધિ કયાંથી થાત? માટે હે પ્રભુ, અમે એમ જ માનીએ છીએ કે આપના પરમોપકારી પ્રત્યક્ષ સમાગમ વિના અને આપનાં એકાંત હિતકારી વચનામૃતના અવલંબન વિના ધ્યાનદશા, આત્મશાંતિ અને શાંતસ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. આપની ભક્તિ વિના ભક્તની મુક્તિ થતી નથી. શક સાધનાની સફળતા માટે :– જે કંઈ થાય છે એ યોગ્ય છે એમ માનવું પિતાનાં કર્મોનું ફળ ધીરજ, શાંતિ, સમતાથી વેદવું. કયારે પણ બીજાના દેશ જેવા નહીં. પરના દેષ સંબંધે ક્ષમા આપવી. નિંદા, બુરું કરનારનું કરૂણ લાવી કલ્યાણ ઈચ્છવું પિતાના દેની ક્ષમાયાચના કરવી.. સ્વદોષ સૂક્ષમતાએ ઓળખીને ટાળવા. જગતની માહિની ને કલેશિત ભાવથી લેપાવું નહીં. મન, વચન, કાયાથી કોઈ જીવને દુભવ નહીં. સર્વ જેને આત્મારૂપ માનવા. For Personal & Private Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ પાતા થકી સમસ્ત જીવા શાંતિ પામે એમ વર્તવું. ભગવાનમાં પ્રેમ અને શ્રદ્ધા ખૂબ જ વધારવા. ભગવાનને આત્મભાવે સવ અર્પણ કરતા જવું. ભગવાનનું સ્મરણ સમય માત્ર ન ભૂલવું. ભગવાનનું શરણુ અવિરતપણે સ્વીકારવું. બધી પ્રવૃત્તિ તેમની આજ્ઞાનુસાર કરવી, સ્વચ્છંદથી કંઈ પણ કરવું નહીં. ભગવાનની ભક્તિમાં પ્રેમથી લીનતા કરવી. મન, વચન, કાયા સ્થિર શાંતભાવે રાખવાં. ગુણનું ઉત્કૃષ્ટપણું સહન કરવું. ભગવાનરૂપ ન થવાય ત્યાં સુધી જવું નહીં. શક્તિમાગ નું રહસ્ય For Personal & Private Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ CAL ભગવાનના ભક્તની સાધના.... S For Personal & Private Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ ભક્તિમાર્ગનું રહસ્ય સાધના એ પુરૂષાર્થ છે. પુરૂષાર્થ પુરૂષ ને અર્થ એ બે શબ્દને સમાસ છે. પુરૂષ એટલે આત્મા અને અર્થ એટલે ભાવ, લક્ષ્મી વગેરે. આત્મા પિતાને સ્વભાવભાવ પામે તે હેતુએ જે પ્રયત્ન થાય વા આત્મારૂપ ઉત્તમ લક્ષમીની પ્રાપ્તિના દયેયથી જે કરવામાં આવે તે પુરૂષાર્થ અથવા સાધના. સાધના (પુરૂષાર્થ) વગર કોઈ પણ સિદ્ધિ સુધી પહોંચી શકે નહીં. ભગવાનને ભક્ત સાધનાના બળથી જ અંતિમ ધ્યેય સુધી પહોંચી મનુષ્ય દેહને સાર્થક કરે છે ને કૃતકૃત્ય થાય છે. For Personal & Private Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ ભગવાનના ભક્તની સાધના ભગવાનરૂપ સપુરૂષના શ્રીમુખેથી નીકળેલાં અમૃતસ્વરૂપ બોધવચનેના શ્રવણથી ઉલ્લસિત થયેલ ભક્ત તે રહસ્યમય નિર્વાણપથદર્શક વચનેને હૃદયમાં પ્રેમથી અંકિત કરે છે, આનંદિત થાય છે અને તેમની આજ્ઞાનુસાર સાધનાની કેડી પર ચાલવા પરમ ઉત્સાહી બને છે.. આ રહ્યાં તે અપૂર્વ વચને – ૧ “નિરંતર ઉદાસીનતાને કમ સેવ, ૨ પુરૂષની ભક્તિ પ્રત્યે લીન થવું; ૩ સપુરૂષનાં ચરિત્રનું સમરણ કરવું, ૪ સપુરૂષનાં લક્ષણનું ચિંતન કરવું; ૫ સપુરૂષની મુખાકૃતિનું હદયથી અવલોકન કરવું, તેનાં મન, વચન, કાયાની પ્રત્યેક ચેષ્ટાનાં અદભૂત રહ ફરી ફરી નિદિધ્યાસન કરવા ૭ તેઓએ સમ્મત કરેલું સર્વ સમ્મત કરવું.” શ્રીમદ્ રાજચંદ્ર (પત્રક ૧૭૨) For Personal & Private Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ ભક્તિમાર્ગનું રહસ્ય છે ઉગ એ જ સાધના છે. વિશવ સાધના તે માત્ર સપુરૂષનાં ચરણકમળ છે.” ઉપયોગ શુદ્ધ કરવા આ જગતના સંકલ્પ-વિકલપને ભૂલી જજે, પાશ્વનાથાદિક ગીશ્વરની દશાની સ્મૃતિ કરજે, અને તે જ અભિલાષા રાખ્યા રહેજે.” શ્રીમદ્ રાજચંદ્ર (પત્રાંક ૩૭) ઉપયોગ એ જ સાધના છે” એ પરમ જ્ઞાનીના વચનને અર્થ એ છે કે સતત જાગૃતિ રાખી આમેપગની શુદ્ધતા કરવાને પુરૂષાર્થ એ સાધના છે, આત્મા જ્ઞાનદર્શનમય છે એટલે જાણવા દેખવાવાળે પદાર્થ છે. જેથી વસ્તુઓ બેધ થાય ને અનુભવ થાય તે ઉપગ એ પ્રકારે છે. એક જ્ઞાને પગ અને બીજે દશને પગ. અસંખ્ય પ્રદેશી આત્માના એક એક પ્રદેશથી ઉપગ શક્તિની ધારા નિરંતર વહ્યા કરે છે અને પદાર્થને બંધ કરે છે. તે ધારા જ્યાં સુધી પર પદાર્થોને મેહથી પકડે છે અને પરનું રાગદ્વેષથી જ્ઞાન-દર્શન કરે છે, ત્યાં સુધી ઉપગ અશુદ્ધ છે અને તેથી તેને શુદ્ધ કરવાનું રહે છે. ઉપગની શુદ્ધિ માટે ત્રણ વિભાગમાં જે સરળ ઉપાય બતાવ્યો છે તે ભગવાનના ભક્તને સારી રીતે લક્ષગત છે. તે ઉપાયનાં આદેશ વચને જગતના સંક૯૫– વિકલ્પ ભૂલી જવા ઈત્યાદિ છે તે ભક્ત બરાબર સમજે છે. તેના વિચારમાં એ પણ યથાતથ્ય આવે છે કે જગતના સંકલ્પ વિકલ્પ ઊઠવાનું અને તેમાં પ્રીતિ થવાનું કારણ સંસારની For Personal & Private Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ ભગવાનના ભક્તની સાધના મેહાસકિત છે; અને તે મેાહાકિતની મંદતા તથા નિવૃત્તિ ભગવાનરૂપ સત્પુરૂષના પવિત્ર સમાગમ અને તેમનાં વૈરાગ્યપ્રેરક વચનાના આશ્રયે શીઘ્રતાથી થાય છે આ વિચિત્ર સસારમાં પૂર્વ ભવામાં થયેલી માતા મેન, ભાભી, કાકીને આજે પત્ની તરીકે ભેગવાય છે અને પિતા, ભાઈ, અનેવીને આજે પતિ તરીકે સ્વીકારાય છે, ઇત્યાદિ અનેક પ્રકારે કમ`ની વિચિત્રતા દર્શાવનાર શ્રીગુરૂનાં વચનાથી ભક્તનું હૃદય વૈરાગ્યથી સભર રહ્યા કરે છે અને એ જ વૈરાગ્યના શીતળ જળથી તેની વૃત્તિએ ઉપશાંત થાય છે; જગતની માહિની અને કલેશિત પરિણામેાની ધારા મંદ પડતી જાય છે અને મેાક્ષાભિલાષી ભક્ત શ્રી ગુરૂદેવના સાંનિધ્યની સુવાસથી વાસિત થઈ તથા વૈરાગ્ય-ઉપશમના ખળથી પ્રેરિત મની ઉદાસીનતાના ક્રમમાં દિન પ્રતિદિન ભાગળ વધતા જાય છે. જગત પ્રત્યેની કોઈ રૂચિ કે વૃત્તિએ ચિત્તમાં ન ઉઠે તે ઉદાસીનતા છે; સંસાર સબંધે રાગદ્વેષની પરિણતિને અભાવ અથવા આત્માપયેાગની સ્થિરતા તે ઉદાસીનતા છે; જેટલા અંશે પર ભાવેથી પર રહેવુ એટલે આત્માથી ન જોડાવુ, તેટલા અંશે ઉદાસીનતા કહેવાય. ૨૦૯ “ સુખકી સહેલી હૈ, અકેલી ઉદાસીનતા; અધ્યાત્મની જનની, તે ઉદાસીનતા. ', (૭૭) “જહાં રાગ અને વળી દ્વેષ, તહાં સવદા માના ક્લેશ; ઉદાસીનતાના જ્યાં વાસ, સકળ દુઃખને છે ત્યાં નાશ.” —શ્રીમદ્ રાજચંદ્ર (૧૦૭) For Personal & Private Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ શક્તિમાર્ગનું રહસ્ય સંસારમાં સુખ-દુઃખ, સયેાગ-વિયેાગ, લાભ-અલાભ, જય–પરાજય, સ ́પત્તિ-વિપત્તિ, આદિના પ્રસંગે એ આકુળતા વ્યાકુળતા કે હ—Àાક થવાથી આત્મા અસ્થિર પરિણામી થાય છે. તે અસ્થિર પરિણામેા ઘટતા જાય અને સ્થિરતા તરફ જઈ શકાય એવા પુરૂષામાં જવું તે ઉદાસીનતાના ક્રમનુ સેવન છે, તે ક્રમમાં સફળતાથી આગળ વધવા માટે સત્પુરૂષોનાં ચરિત્રનું સ્મરણ અને પ્રસંગ આવ્યે અવલ ખન લેવુ ઉપકારી થાય છે, તે હવે જોઇએ. ૨૧૦ દરેક જીવના જીવનમાં સાતા અસાતા વેદનીય કર્મોના ઉદય આવ્યા કરે છે, કયારેક તીવ્રપણે તેા કયારેક મદપણે. સાતાથી સુખનું અને અસાતાથી દુ:ખનુ' વેદન થાય છે. તીવ્ર સાતાના ઉદયે સંસારસુખનાં ઉત્તમ સાધને સુલભતાએ સ'પ્રાપ્ત થાય છે ત્યારે તે સ્થિતિ સમપરિણામે વેઢવી કે જીરવવી કઠણ પડે છે અને ગવ, મદ, પ્રતિષ્ઠા મેહ, તૃષ્ણા, અવગણના, તિરસ્કાર આદિ દોષો ઉત્પન્ન થાય છે અને જીવને પછાડે છે. મુમુક્ષુ જીવને તેવા દોષનું ન્યૂનપણું હાય તે સંભવિત છે, છતાં દોષની નિવૃત્તિ હોતી નથી. તે નિવૃત્ત થવા અર્થે સત્પુરૂષાનાં ચરિત્રાના આશ્રય લેવા અત્યંત જરૂરી અને છે; તેવા તીવ્ર કે મંદ પરિણામવાળા દેષભાવેા અંતરમાં ઉપસ્થિત થતાં જ તેને ડામવા માટે મેાટા પુરૂષોનાં ચરિત્રાની સ્મૃતિ લે છે. ભાવિ તીથ"કર ભગવાની બાહ્ય રિદ્ધિ, વૈભવ વગેરે અનુપમપણે હેાવા છતાં તથા ઉત્તમ શક્તિએ હાવા છતાં તેએ કેવા મનેાવિજયી, શાંત, ગંભીર અને ઉદાસીન 1 For Personal & Private Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ ભગવાનના ભક્તની સાધના ૨૧૧ હતા, કેવા રવસ્થ અને સમપરિણામી હતા, તેમના આત્માની કેવી અદ્દભુત વીતરાગદશા હતી, તે બધા પ્રકાર અંદરમાં અપક્ષપાત બુદ્ધિએ વિચારી મેક્ષાભિલાષી અને સાધનામાં ઉત્સાહી મુમુક્ષુજન શાંતભાવને અવગાહે છે. અથવા કોઈ સમ્યફદષ્ટિ ચકવતીને યાદ કરી, તેમને રિદ્ધિ સિદ્ધિ બહૂલ તાએ હોવા છતાં, છ ખંડનું સ્વામીત્વપણું હોવા છતાં, અદ્વિતીય વૈભવ હોવા છતાં અને ચૌદ અદ્ભુત રત્ન સેવામાં હાજર હોવા છતાં, તેઓ કેવી આશ્ચર્યકારક અલિપ્તતાથી રહેતા હતા અને ગર્વ કે ગારવથી કેવા અબદ્ધ રહેતા હતા એ આદિ પ્રકારના સ્મરણથી આત્માર્થી જીવ બેધ લઈ, બળ મેળવી ઉદાસીન પણે, સમપરિણામે રહેવાનું શકય બનાવે છે. આ રીતે પુણ્યના ઉદયમાં સુખપ્રાપ્તિ વેળાએ આત્મસ્થિરતા ને આત્મશાંતિ જાળવવા સપુરૂષનાં ચરિત્રે આધારભૂત થાય છે. વળી અસાતાના તીવ્ર ઉદયે દૈહિક વેદના, વિયોગ આદિ વખતે માનસિક વ્યથા, સ્વજને વગેરેના મરણ પ્રસંગોએ ઉત્પન્ન થતે અકથ્ય ખેદ એ આદિ પરિસ્થિતિ હોય ત્યારે ચિત્ત સ્થિર રહેવું કે દુઃખને સમ્યક પ્રકારે વેદવું ઘણું ઘણું કઠણ છે. મુમુક્ષુ જીવને પણ તેવી આકરી કસોટીના પ્રસંગે આત્માને સ્વસ્થ રાખવે મુશ્કેલ બને છે; પરંતુ તેવા સંગે પ્રાપ્ત થાય ત્યારે ધીરજ, સમતા, ક્ષમા અને દવાની શક્તિ મેળવવા માટે જિજ્ઞાસુ, મુમુક્ષુ કે આત્માથી જ્યારે પુરૂષનાં ચરિત્રની સ્મૃતિ લે છે, ત્યારે તેવા પુષ્ટ આલંબનથી સાધકનું For Personal & Private Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ ભક્તિમાર્ગનું રહસ્ય આત્મવીર્ય પ્રગટે છે અને તે નિજ ગુણેના અંશે અંશે ઉઘાડથી સ્થિર થઈ ઉત્તરોત્તર સપાન ચઢતે જાય છે. સાધનામાં બળ આપનાર અને ચિત્તસ્થયને ટકાવનાર પુષ્ટ આલંબનાં ઉદાહરણ આ રહ્યાં. ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ પ્રભુ ચાર જ્ઞાનના ધર્તા છે. અનેક આશ્ચર્યકારક લબ્ધિ અને સિદ્ધિઓના સ્વામી છે. આત્મસ્વભાવ પૂર્ણતાએ પ્રગટાવવાના કામી છે. તેવામાં પૂર્વ જન્મના વેરી કમઠના જીવ (જે દેવગતિમાં છે)ના અંતરમાં પૂર્વનું વૈર સાંભરી આવતાં ઉલસે છે, વેરના ઉદયથી અનેક પ્રકારના ભય ઉપજાવનાર, પ્રાણહાનિ થતાં વાર ન લાગે તેવા ઉપસર્ગો કરે છે, પ્રભુ કેવળ સમભાવે સ્થિર છે તે જઈ આખરે જળવૃષ્ટિ અને ખૂબ ગાજવીજના ભયંકર કડાકા સાથે ભયાનક વરસાદ વરસાવે છે; પાણીની સપાટી ચીને ઊંચી આવી ઠેઠ પ્રભુના ખભા સુધી પહોંચે છે, તે છતાં પ્રભુ થિર અને અડેલ છે. તેમને ભય નથી, ખેદ નથી, કોય નથી, વેષ નથી તેમ કોઈ અન્ય ભાવ નથી. તેઓના આત્મામાં આ ભાવે છે – સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છું. એક કેવળ શુદ્ધ ચિતન્ય સ્વરૂપ, પરમત્કૃષ્ટ, અચિત્ય સુખસ્વરૂપ, માત્ર શુદ્ધ અનુભવરૂપ હું છું. ત્યાં વિક્ષેપ છે? વિકલ્પ છે? ભય છે? છેદ શે? બીજી અવસ્થા શી? હું માત્ર નિર્વિકલ્પ શુદ્ધ, For Personal & Private Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ ભગવાનના ભક્તની સાધના ૨૧૩ શુદ્ધ, પ્રકૃણ શુદ્ધ, પરમ શાંત ચૈતન્ય છું. હું માત્ર નિર્વિકલ્પ છું, નિજ સ્વરૂપમય ઉપગ કરું છું, તન્મય થાઉં છું.” –શ્રીમદ્ રાજચંદ્ર (૮૩૩) તેવામાં ધરણેન્દ્રદેવનું આસન ચળે છે અને ઉપયોગ મૂકી દેતાં પૂર્વ ભવના પિતાના રક્ષણદાતા અને સન્માર્ગ બતાવનાર એવા પરમ ઉપકારી પ્રભુને ઉપસર્ગ થાય છે તે જુએ છે. વિના વિલંબે ઉપકારને કોઈ અંશે બદલે વાળવાના હેતુએ ઉપસર્ગ દૂર કરવા એક વિરાટકાય સર્પના પૃષ્ટ ભાગના ઘુંચડાથી પ્રભુનું આસન કરે છે અને વિશાળ સફણાની છત્રી બનાવી પ્રભુનું રક્ષણ કરે છે. પાણીની સપાટી ઊંચે ચડે છે, તેમ તેમ આસન પણ ઊંચી સ્થિતિએ આવે છે, ત્યારે કમઠને જીવ થાકે છે અને તેનું જેર તૂટે છે, ત્યાં જ પ્રભુને કેવળજ્ઞાન પ્રગટે છે અને બધું શાંત થાય છે. આ ઘર, જીવલેણ, અત્યંત વિષમ ઉપસર્ગોની વેળાએ પ્રભુ કેવા નિરાગી અને નિર્વિકારી હતા! કેવી પરમ શાંત અને સમ આત્મદશા હતી! એ વેળાએ નહોતે પ્રભુને ઉપસર્ગકર્તા પ્રત્યે કિંચિત ઠેષ કે રક્ષણકર્તા પ્રત્યે કિંચિત રાગ. તેઓ કેવળ સમતાભાવમાં હતા, સમાધિમાં સ્થિત હતા અને શુદ્ધોપગની સુધારસધારામાં તરબળ હતા. પાર્શ્વનાથસ્વામીનું ધ્યાન ગીઓએ અવશ્ય સ્મરવું જોઈએ એનાગની છત્રછાયા વેળાને પાર્શ્વનાથ એર હો!” -શ્રીમદ્ રાજચંદ્ર (૨૧) For Personal & Private Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ ભક્તિમાર્ગનું રહસ્ય ભયંકર ઉપસર્ગોનું બીજુ દષ્ટાંત ચોવીશમા અંતિમ તીર્થંકર શ્રી મહાવીર સ્વામીનું સુપ્રસિદ્ધ છે. સૌથી મટે ઉપસર્ગ તેમના પૂર્વભવના મહા વૈરી સંગમ દેવતા થકી થયે હતો; ઉપસર્ગના ભિન્ન ભિન્ન પ્રકારે અકથ્ય કષ્ટ આપનાર, પીડા અને ભય ઉપજાવનાર, સામાન્ય જીવના તે છાતીનાં પાટીયાં તત્કાળ બેસી જઈ પ્રાણઘાત કરે એવા દુષ્ટ અને ઘાતકી હતા, છતાં તેવા જીવલેણ ઉપસર્ગોથી આકરામાં આકરી સ્થિતિ વેળાએ પ્રભુની કેવી અદ્ભુત સૌમ્યતા હતી ! કેવી વિસ્મયકારક ક્ષમાનીરની પ્રવહતી નિર્મળ ધારા હતી ! જેમના દર્શન માત્રથી સ્વરૂપસ્થિતિ પામી મુક્ત થવાય એવા પુરૂષને ઉપસર્ગ પમાડી અનંત સંસારમાં રઝળાવે, રગદોળાવે એ પ્રકારના કર્મનું ઉપાર્જન અજ્ઞાન અને મૂઢતાવશ આ જીવ કરે છે તે જોઈ પ્રભુની કરુણ કેવી અનુપમ અને ઉત્કૃષ્ટ હતી! પરમ પરમ વૈરાગ્યની કેવી પ્રભાવિત ઉજજવળતા હતી ! પરમ આશ્ચર્યકારક ઉદાસીનતાની કેવી ઉત્તમ ફુરણા હતી ! કેવી ઉત્કૃષ્ટ નિર્ભયતા હતી! નિર્લોભતાની પરમ વિમળ અમૃતધારા કેવી સુગમ પણે અને સહજતાએ ઝરતી હતી! પ્રભુના પ્રભુત્વથી અસંગણું સર્વોત્કૃષ્ટતાએ કેવું દેદીપ્યમાન હતું! એવા સર્વ પ્રકારના સુસ્મરણથી મુમુક્ષુ સાધકના અંતરમાં પ્રેરણું બળ, ઈચ્છાબળ અને નિશ્ચયબળનું આવવું સુગમ થાય છે. એવું જ ઉત્તમ અને અનુપમ ત્રીજું દષ્ટાંત શ્રી કૃષ્ણ ભગવાનના નાના ભાઈ મહા યોગીશ્વર અંત:કૃત કેવળી શ્રી ગજસુકુમારનું અતીવ પ્રસિદ્ધ છે, તે સંક્ષેપે જોઈએ. For Personal & Private Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ ભગવાનના ભક્તની સાધના ૨૧૫ શ્રી ગજસુકુમાર વયમાં નાના, મનહર રૂપવાળા અને સુવિવેકી છે. તેમની સગાઈ થઈ ચૂકી છે, તેવામાં શ્રી નેમનાથ તીર્થંકર પ્રભુના સમવસરણમાં પ્રભુની દેશના સાંભળી વૈરાગ્ય આવતાં પ્રભુની પાસે દીક્ષા લે છે. શુદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિ માટે જેના અંતરમાં ઉછરંગ સમાતું નથી અને આત્મવીર્યના કવચથી સુરક્ષિત સુકુમાર પ્રભુને શીધ્રાતિશીઘ મેક્ષ કેમ થાય તેને ઉપાય વિનયસહ પૂછે છે. બાળગીની પરમ ગ્યતા અને ભાવિમાં જે બનવાનું છે તે જોઈ પ્રભુજી ઉપાય બતાવે છે કે જે પરમ વિષમ નિમિત્તો વચ્ચે પણ સમતા ધારણ કરી નિજ આત્મદ્રવ્યમાં ઉપયોગને સબળપણે જોડી રાખે તે અતિ અલ્પકાળમાં શિવસુંદરીને વરે છે. પ્રભુની આજ્ઞા અને આશીર્વાદ મેળવી મુનિવર ગજસુકુમાર સ્મશાનમાં જઈ આરાધના શરૂ કરે છે. કર્મના ઉદયાનુસાર તેમના પૂર્વાશ્રમના સસરા સમિલ પિતાની પ્રિય પુત્રીનું ઉજ્જવળ ભાવિ બગાડનાર જમાઈને શોધતાં શોધતાં તે ભૂમિમાં ધ્યાનસ્થ ગજસુકુમાર પાસે આવી પહોંચે છે, તેનામાં પૂર્વના વેરને ઉદય ઊછળે છે અને સાનભાન ભૂલી, ક્રોધના અતિરેકથી ઉન્મત્ત બની જમાઈના માથા પર માટીની સગડી કરી તેમાં બળતા અંગારા મૂકે છે. મુનિવર સ્થિતિ પારખી લે છે અને પરમ સમતારૂપ પરમ શીતળ અમૃતજળથી આત્માને હવડાવે છે, ક્ષમાનીરથી પવિત્ર અને શુદ્ધ કરે છે તથા પરમ પરમ ઉદાસીનતાની ઉત્તમોત્તમ શ્રેણિ પર આરૂઢ કરે છે. આમ બાળાગી મુનીશ્વરનું મસ્તક ભડભડ બળવા માંડે છે For Personal & Private Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ શક્તિમાગ નું રહસ્ય ૨૧૬ અને અગ્નિ અગ્નિનું કામ કરે છે, ત્યારે મુનિશ્રી મુનિને ઉચિત ઉપરાંત કાય કરે છે. અને પછી આત્માની પરમ શીતળ અમૃતધારામાં તમેાળ થઈ, ઉપયાગને સ્વભાવમાં નિશ્ર્ચલ પણે સ્થિર કરી, ક્ષપકશ્રેણ માંડી એ ઘડીમાં કેવળી થઈ, આયુષ્ય ક'ની પૂર્ણતા થતી હાવાને કારણે છેલ્લું અયેાગી ગુણસ્થાનક પુર્ણ કરી પરમ શુદ્ધ, બુદ્ધ અને મુક્ત થાય છે. વિષમ ઉપસ્રના કસેાટી કાળે મુનિવરના અંતરમાં નહેાને ભય કે ક્રોધ તેમ નહાતા વેર કે વેદનાને ભાવ. એ ભગવત તા કેવળ સમતારસના યાગી અને આત્મરસના ભોગી હતા. પવિત્ર સત્પુરૂષાનાં આવા અદ્ભુત ચરિત્રનું સ્મરણ કરવાથી સાધનામાં અનુરક્ત સાધકમાં પીડા, દુ:ખ અને *સેાટીના પ્રસંગે સમભાવે રહેવા માટે પ્રેરણાખળ મળે છે, સહનશીલતા વધે છે અને ઉદાસીનતા ક્રમ પર આગળ વધવાનું બની શકે છે. * આ દૃષ્ટાંતા પરથી સાધકને નીચેનાં અમૃતવચનાના આશય તૈમ પરમા વિશેષતાએ સમજાય છે અને નિજકલ્યાણાર્થે તેને ઉપયેગમાં લેવાના ક્રમિક પુરૂષામાં પ્રવર્તે છે. ” “શાતા અશાતાના ઉદય કે અનુભવ પ્રાપ્ત થવાનાં મૂળ કારણેાને ગવેષતા એવા તે મહત્ પુરૂષાને એવી વિલક્ષણ સાન'દાશ્રય વૃત્તિ ઉદ્ભવતી કે શાતા કરતાં અશાતાના ઉન્નય સંપ્રાપ્ત થયે અને તેમાં પણ તીવ્રપણે તે ઉદય સાંપ્રાપ્ત થયે For Personal & Private Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ ભગવાનના ભક્તની સાધના ૨૧૭ તેમનું વય વિશેષપણે જાગ્રત થતું, ઉલ્લાસ પામતું અને તે સમય કલ્યાણકારી અધિકપણે સમજાતે” શ્રીમદ્ રાજચંદ્ર (૯૧૩) વળી પિતાના મૂર્તિમાન મોક્ષ” સ્વરૂપ શ્રી ગુરુદેવની કલ્યાણકારી પ્રેમભક્તિમાં દિન પ્રતિદિન અધિકતાએ લીન થવાના તથા તેમની પવિત્ર અને શાંત મુખમુદ્રાનું હૃદયથી અવલોકન કરી પોતે શાંત થવાના પુરૂષાર્થ કરવા ઉપરાંત શ્રી ગુરુનાં અમૃતતુલ્ય વચને બંધ અંતરમાં પ્રેમથી અવગાહી, ચારિત્રમાં ઉતારી, તેને આત્મસાત્ કરવા પ્રયત્ન સાધક ઉત્સાહપૂર્વક આચરે છે, તે બોધવચને આ પ્રમાણે છે – ઉપયોગ લક્ષણે સનાતન સંકુરિત એવા આત્માને દેહથી, તજસ અને કામણ શરીરથી પણ ભિન્ન અવલકવાની દષ્ટિ સાધ્ય કરી, તે ચેતન્યાત્મક સ્વભાવ આત્મા નિરંતર વેદક સ્વભાવવાળે હોવાથી અબંધદશાને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી શાતાઅશાતારૂપ અનુભવ વેદ્યા વિના રહેવાને નથી એમ નિશ્ચય કરી. છે જે શુભાશુભ પરિણામ ધારાની પરિણતિ વડે તે શાતાઅશાતાનો સ બ ધ કરે છે તે ધારા પ્રત્યે ઉદાસીન થઈ દેહાદિથી ભિન્ન અને સ્વરૂપ મર્યાદામાં રહેલા તે આત્મામાં જે ચલસ્વભાવરૂપ પરિણામધારા છે તેને આત્યંતિક વિગ કરવાને સન્માર્ગ ગ્રહણ કરી, For Personal & Private Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ ભક્તિમાર્ગનું રહસ્ય - પરમ શુદ્ધ ચૈતન્ય સ્વભાવરૂપ પ્રકાશમય તે આત્મા કર્મવેગથી સકલંક પરિણામ દર્શાવે છે તેથી ઉપરામ થઈ, જેમ ઉપશમિત થવાય, તે ઉપયોગમાં અને તે સ્વરૂપમાં સ્થિર થવાય, અચલ થવાય, તે જ લક્ષ, તે જ ભાવના, તે જ ચિંત વના અને તે જ સહજ પરિણામરૂપ સ્વભાવ કરવા ગ્ય છે.” શ્રીમદ રાજચંદ્ર (૯૧૩) ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વતે છે” એવા કૃપાનિધિ શ્રી ગુરુદેવનાં ઉપકારી બોધવચનેના બળથી ભક્ત સાધનાને બળવાન કરતા જાય છે. તેને આત્મા કોમળ, નમ્ર, ઉપશાંત અને દયા થયા પછી અને વૈરાગ્યથી સભર બન્યા પછી તે સર્વ જી પ્રત્યે આમદષ્ટિએ જોવાનું કરતે જાય છે. સર્વે આત્માઓ છે. તે સર્વ જી પિત પિતાના કર્મને આધીન થઈ વતે છે, તે પછી પરની દષવાળી પર્યાય (અવસ્થાઓ) સામે શું જવું? પરમાં દેષ દેખવાની બુદ્ધિથી શું લાભ? જે જીવે પ્રત્યેથી પિતાનું અહિત થતું જણાય, પિતાના લાભને હાનિ થતી દેખાય, કઈ પૂર્વના વેરના કારણે હિક દુઃખ કે માનસિક વ્યથા ભેગવવાને પ્રસંગ દેખાય ત્યારે સામા પ્રત્યે દોષ ન લાવતાં પિતાના પૂર્વકર્મનું આ અનિષ્ટ ફળ છે એમ સુવિવેકથી વિચારી આત્મપરિણામને સ્વસ્થ અને સ્થિર રાખવાના પ્રયત્નમાં રહે છે અને તેવા અશુભ નિમિત્તાથી દૂર રહેવાની ઈચ્છા કરે છે, પરંતુ પ્રતિકારરૂપ કંઈ પણ કરવાના ભાવ કે આત્મભાવે સામાનું અનિષ્ટ કરવાના માઠા પરિણામ તે કરતું નથી. ઊલટું તેવા સંજોગોમાં For Personal & Private Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ ભગવાનના ભક્તની સાધના ૨૧૯ વિશાળ દિલથી અને દયા સંયુક્ત ભાવથી સામાને ક્ષમા આપે છે અને ભગવાન પાસે પ્રાર્થના કરી તેનું કલ્યાણ ઈચ્છે છે. ભક્તના અંતરમાં ઉપગને શુદ્ધ કરવાની અભિલાષા રહ્યા જ કરે છે. પૂર્વે થઈ ગયેલા મહાન ગીશ્વરની અને પ્રત્યક્ષપણે વિદ્યમાન એવા પિતાના શ્રી ગુરુદેવની જ્ઞાનદશા, સમદશા, અપૂર્વ સ્થિરતાવાળી આત્મદશા મેળવવાની તેની તીચ્છા વર્યા કરે છે. તે સતત ભાવના ભાવ્યા કરે છે કે હું પણ તેમના જેવો પરમ નિર્મળ, પરમ નિરાગી અને પરમ નિર્વિકારી થઉં. નિર્બળતા, રાગ અને દ્વેષનાં બધાં બંધને તેડી નાંખુ એવી ઈચ્છા કરે છે ને વારંવાર તે ઈચ્છાને વાગોળે છે. ભક્ત સમ્યફ પ્રકારે જાણે છે કે તે ઇચ્છાનું ફળ ભગવાનરૂપ સપુરૂષમાં અનન્યભાવે પ્રેમ કરવાથી, અતૂટ શ્રદ્ધા રાખવાથી અને નિષ્કપટપણે તેમની આજ્ઞાનું આરાધન એક નિષ્ઠાએ કરવાથી શીધ્ર અને સુલભતાએ સંપ્રાપ્ત થાય છે. તેમ કરવાથી આત્મકલ્યાણથી માંડી સર્વોચ્ચ પદની પ્રાપ્તિ થઈ શકે છે. આ પ્રમાણે ઉપગને શુદ્ધ કરવાને માટે એટલે ઉત્કૃષ્ટ આત્મશુદ્ધિ માટે ઉપર કહ્યાં તે ત્રણ અંગથી સુવાસિત એવા ઉત્તમ ઉપાયની સાધનામાં તત્પર થઈ ભક્ત પુરૂષાર્થ કરે છે, આ તેની અજબ સાધના છે, અચૂક ફળ દેનાર છે તેમાં તેને ખેદ થતો નથી, કંટાળો આવતો નથી, ઉત્સાહ મંદ પડતું નથી. જેમ જેમ વિષમ નિમિત્તે સન્મુખ થાય છે For Personal & Private Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ ભક્તિમાર્ગનું રહસ્ય તેમ તેમ મનચક્ષુ સમક્ષ શ્રી ગુરુદેવની શાંત મુખમુદ્રાના પવિત્ર દર્શનથી અથવા તેમની સ્મૃતિ લેવાથી અને તેમનાં વચનના આશ્રયથી આત્મવીર્ય પ્રગટાવવાનું બળ મેળવે છે, તેની સામે વીરતાથી લડે છે અને યુદ્ધને અંતે જય મેળવે છે. આ પ્રકારે ભગવાનની કૃપાથી તેને આત્મા સ્વસ્થ પરિણામી થઈ પવિત્ર થતું જાય છે, સમતાભાવ વધારતે જાય છે અને ક્રમશઃ શાંતપણાને ભજતે જાય છે. પરમાત્મરૂપ શ્રી ગુરુદેવમાં પ્રેમ, શ્રદ્ધા અને અર્પણભાવ, એ ત્રિપુટી મોક્ષની પ્રાપ્તિ કરાવનાર સરળ અને શ્રેષ્ઠ ઉપાય છે. તે સાધનામાં વેગ લાવવા માટે અને ચિત્ત ચૈર્યની પગદંડી આગળ વધારવા માટે શ્રીગુરૂએ ઉપદેશ આપેલ સાધનાના પ્રાગે સાધક–ભક્ત ઉત્કંઠા પૂર્વક નિયમિત કરે છે અને તેથી નિષ્પન્ન થતે લાભ પ્રાપ્ત કરે છે. આ પ્રયોગ સાવ સાદા, સીધા, સરળ, કટ્ટરહિત છે અને છતાં ક૯૫નામાં ન આવે તેવા ઉત્તમ ફળને દેનાર છે. આજ્ઞાપૂર્વક કરેલું આરાધન શ્રી ગુરૂદેવની ગુપ્ત કૃપાથી શીઘ્રતાએ સિદ્ધિ આપનાર થાય છે; પૂર્વ કર્મના ઉદયથી ઉત્પન્ન થતાં વિઘો કઈ અગમ્ય. પણે અદશ્ય થઈ જાય છે અને અનેક પ્રકારની સુવિધા આવીને મળે છે. આવું છે આજ્ઞારાધનનું પ્રભુત્વ આજ્ઞારાધન, આજ્ઞાંક્તિપણું અપણતા એ એકાર્થ વાચક શબ્દ છે. તેનું બળ જેમ જેમ વધે તેમ તૈમ સિદ્ધિ સમીપપણે વતે છે. For Personal & Private Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ ભગવાનના ભક્તની સાધના ૨૨૧ આધ્યાત્મિક પ્રયોગો : [૧] શ્રી ગુરુદેવે ઉપદેશેલ નીચે જણાવેલ નવ ભાવનાઓનું સમજણપૂર્વકનું અનુપ્રેક્ષણ તેમની આજ્ઞાનુસાર કરવું. આત્મજ્ઞાનના લાભ માટે તે પૂર્વ તૈયારીરૂપ હાઈ પરમ યેગ્યતા આપે છે. જેટલા અંશે હૃદયના વિશુદ્ધ ભાવયુક્ત પુરૂષાર્થ, તેટલા અંશે શુભ ફળની ઉપલબ્ધિ. આ અભ્યાસ પ્રતિદિન નિયમિતપણે એક જ સ્થળ અને સમયે દિવસના ઓછામાં ઓછા બે વખત સવારે અને રાત્રે શાંત ચિત્તથી અને એકાગ્રતાથી પંદર મિનિટ સુધી કરે. ઉપયોગને વચનના ભાવો સાથે જોડી દઈ તેની સાથે એકતાર થવાના પયત્નમાં રહેવું. અભ્યાસથી સર્વ સિદ્ધિ છે એ સિદ્ધાંત વિસ્મરણ ન કર. આ પ્રયોગ એક માસ કર્યા પછી જે તે ભાવે સારી પેઠે અંતરમાં ઊતરી જાય તે બીજા મહિને છેલ્લી ૭, ૮, ૯ના કવાળી ભાવનાએ તે જ રીતે ભાવવી અને એક માસ પર્યત તેને અભ્યાસ કરે. ભાવનાઓ : (૧) મારાં ચક્ષુથી જે જે દશ્ય પદાર્થો હું જોઉં છું, તે તે સર્વે પર્યાયસ્વરૂપ અને વિનાશી છે. હું તે સર્વથી સર્વથા કેવળ ભિન્ન છું. હું અવિનાશી, નિત્ય ચૈતન્યાત્મા છું. (ર) જે જે પદાર્થો પિતે નાશવંત છે અને પિતાને સહાયરૂપ થઈ શકતા નથી, તે તે મને રક્ષણકર્તા કેવી રીતે થઈ For Personal & Private Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ ભક્તિમાર્ગનું રહસ્ય શકે? આથી હું તે પદાર્થો પ્રત્યેની શ્રદ્ધા અને મેહિનીને પ્રીતિ અને આસક્તિને આ ક્ષણથી જ ત્યાગ કરૂં છું અને મારા શાશ્વત, અવ્યાબાધ સુખસ્વરૂપ આત્મામાં જ પ્રેમ અને શ્રદ્ધા કરૂં છું. (૩) હું દેહ નથી, લાગણીઓ નથી તેમ વિકલપસ્વરૂપ નથી, દેહનું અસ્તિત્વ પ્રમાણમાં ટુંકા કાળે નાશ પામે છે, લાગણી કે વિકલ્પ અનિત્ય હેઈ ક્ષણ માત્રમાં ક્ષય થાય છે, તે સર્વને જ્ઞાતા દષ્ટા એ હું સદા નિત્ય છું. (૪) અનાદિકાળથી ક્રોધ, માન, માયા, લેભ આદિ કષાય અને નેકષાય ભાવે મારા અંતરંગ સાચા શત્રુઓ છે. હવે મેં તેમને તેમનાં સાચા સ્વરૂપે ઓળખી લીધા છે અને મારા બળવાન તથા અચળ નિશ્ચયબળથી તેમને જીતવા માટે કટિબદ્ધ થયે છું. અનુભવથી મને લાગે છે કે શ્રી ગુરૂદેવની કૃપાથી કષાયે ઉપશાંત થતા જાય છે, આથી મારા આત્મામાં શ્રદ્ધા પ્રકાશે છે કે આખરે તેમની સતામણું દૂર થશે. (૫) જેમ જેમ ઉપરોક્ત કષાયભાવે વધુ અને વધુ દબાતા જાય છે, તેમ તેમ મારું સત્યસ્વરૂપ અંધકારના પડદાને ચીરીને વધારે ને વધારે બહાર આવતું જાય છે. (૬) મનની સમસ્ત કલ્પિત પ્રવૃતિ અટકી જઈ તે શાંત થતાં જ મારું સહજાનંદી શુદ્ધ કેવળજ્ઞાનસ્વરૂપ પ્રગટ થશે એવી આનંદપ્રેરક પ્રતીતિ અંતરમાં વસે છે. For Personal & Private Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ ભગવાનના ભક્તની સાધના ૨૨૩ (૭) આથી હવે સંકલ્પ-વિકલ્પ કે રાગદ્વેષ કરવાની મારી લેશ માત્ર ઈચછા નથી. શ્રીગુરૂની કૃપા થકી હું મનની સ્થિરતા અને ચિત્તની શાંતિનું સર્જન કરું છું. (૮) હું સ્થિર અને શાંત થઉં છું. હું જ પ્રભુ છું એમ જાણું છું. હું જ ઈશ્વર છું એમ ચિંતન કરું છું. (૯) હું ખૂબ સ્થિર અને શાંત થઉં છું. હું પરમાત્મસ્વરૂપ છું એમ પ્રતીત કરૂ છું. [૨] પ્રાથમિક ભૂમિકામાં સ્થિત તથા પરમાર્થના રૂચિવંત જીવને માટે આત્મવિકાસ અર્થે શ્રી ગુરૂદેવે અકારણ કણાથી બતાવેલ પ્રાગ વિધિવિધાન સહીત કહેવામાં આવે છે, તેનું ફળ એકાગ્રતા અને સ્થિરતાની ક્રમશઃ પ્રાપ્તિ એ છે. દરરોજ નિયમિત સમયે અને સ્થળે બે વખત (અથવા વધારે વખત) સવારે અને રાત્રે ત્રીશ મિનિટથી એક કલાક સુધી પ્રયોગ કર, ઊઠતા વિકલ્પ પર સંયમ લાવવા માટે આ અભ્યાસ ઘણે ઉપકારી છે. ભગવાનરૂપ સત્પરૂષ એટલે પિતાના પરમ ઉપકારી શ્રી ગુરુદેવના ચિત્રપટ સન્મુખ બેસવું. દેહની સ્થિરતા જાળવવી, એટલે હલનચલન ન થાય એવા સુખાસને બેસવું. ઈચ્છિત સમય પર્યત સંસારના સર્વ ભાવથી વિરામ પામી ચિત્તને પર્ણ સ્થિર કરવું. પછી એક દીર્ઘ શ્વાસ ખેંચી છેડી દે. For Personal & Private Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ ભક્તિમાર્ગનું રહસ્ય શ્રી ગુરૂદેવના ચિત્રપટ પર ચરણથી શીર્ષ સુધી ત્રણ વખત દષ્ટિને ધીમે ધીમે ફેરવી, અંતરના પ્રેમપૂર્વકના નિર્મળ ભાવથી મુખાકૃતિનું અવલોકન કરવું. થોડીવાર તેમ કયાં પછી દષ્ટિને ગુરૂદેવનાં પવિત્ર નયનમાં સ્થાપન કરી સ્થિર રાખવી. મટકું મારવાની ફરજ આવી પડે તે તેમ કરવું. એ પવિત્ર ચક્ષુમાંથી પ્રેમ અને કરુણાને પ્રબળ અને શીતળ પ્રવાહ વહીને પિતા પ્રત્યે આવે છે અને સુખદ અનુભવ કરાવે છે એમ કલ્પનાથી માનવું. અભ્યાસથી કલ્પના સત્ય ઠરશે. પ્રાગ વચ્ચે ચિત્તમાં વિચારે કે વિકલ્પ ઊઠે તે તેને ઉપશમ કરવા એટલે તેના પર મનન ન કરતાં તેના જ્ઞાતા કે સાક્ષી તરીકે રહેવાને પુરૂષાર્થ કરે, તેવા પુરૂષાર્થથી વિકપનું બળ તૂટશે અને તેની નિરાધાર સ્થિતિ થતાં સ્થિરતા આવશે. સ્થિરતા આવ્યેથી આત્મામાં કઈ પ્રકારે સમતા અથવા શાંતિ અનુભવાશે. તેની સાથે તે સ્થિરતાના કારણે કેટલાંક ચમત્કારિક પરિણામ આવશે. ચિત્રપટની ચારે કિનાર સોનેરી પીળા રંગવાળી અથવા શ્વેત રંગથી પ્રકાશિત દેખાશે. ચિત્રપટની આસપાસની ભૂમિનું ક્ષેત્ર સામાન્ય તેજવાળું અને ચિત્રપટ પ્રકાશથી ઝળહળતું દેખાશે. આ વગેરે દ નિહાળતાં આનંદ ઊપજશે. બાદ આંખ બંધ થઈ જતાં, સ્થિરતા હશે તે મનઃચક્ષુ સામે રંગબેરંગી વાદળાં પસાર થતાં અથવા ઊંચે ચઢી વિખરાતા જોવામાં આવશે. કાળી છાંટથી મિશ્રિત લાલ, પીળે, For Personal & Private Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ ભગવાનના ભક્તની સાધના ૨૨૫ વાદળી, જાંબુડી રંગવાળાં વાદળાં હશે; પ્રત્યેક રંગને પર માર્થ ભિન્ન ભિન્ન છે અને તેનું જ્ઞાન દશા જાણવા માટે ઉપકારી થાય છે. આ પ્રયોગના અભ્યાસથી ચિત્રપટની સહાયતા વિના ભાસ કે સ્વપ્નમાં શ્રી ગુરુદેવના દર્શનને અનુપમ અને અમૂલ્ય લાભ પ્રાપ્ત થાય છે અને તેનું ફળ પરમાર્થે ઘણું મોટું છે. “એનું સ્વપ્ન જે દર્શન પામે રે, તેનું મન ન ચઢે બીજે ભામે રે, થાય કુણને લેશ પ્રસંગ રે, તેને ન ગમે સંસારને સંગ રે.” –શ્રીમદ્ રાજચંદ્ર ( પત્રક ૧૬૮) [૩] આધ્યાત્મિક વિકાસ માટે મનની સ્થિરતા હોવી ખૂબ જરૂરી છે. નિરંકુશ મન એ જ સર્વ સુખદુઃખનું તેમ બંધમેક્ષનું કારણ છે. આ મર્કટ જેવું મન કયારે પણ શાંત થઈને બેસતું નથી અને ક્ષણે ક્ષણે કુદકા મારી દોડધામ નિરંતર કર્યા કરે છે. સંકલ્પ-વિકલ્પમાં રાચતું અસ્થિર મન કેવી રીતે સંયમમાં આવે તેના જુદા જુદા ઉપાયો જ્ઞાની પુરૂએ ઉપદેશવચનેમાં બતાવ્યા છે અને તે અવશ્ય કલ્યાણકારી છે, તે ઉપાય આ પ્રમાણે છે. (૧) સતશ્રતનું For Personal & Private Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ શક્તિમાર્ગનું રહસ્ય ૨૨૬ વાંચન, શ્રવણ અને ચિંતન, મનન કરતાં કરતાં એકાગ્રતા અને પછી લીનતા આવે છે; (૨) શ્રી ગુરૂદેવનાં વચનામૃતનું પાન ચિત્તને ભટકતું અટકાવી સ્થિરતા લાવે છે; (૩) એકાંત શાંત સ્થળમાં ઉપાધિરહિત થઈ બેસવુ અને શ્વાસેાશ્વાસમાં “ સાહું” અથવા “ એમ્”ને અજપાજાપ સહજતાએ ચાલે છે તેમાં ચિત્તને રાકવું, તેનાથી સ્થિરતા આવી શાંતિને અનુભવ થાય છે; (૪) શ્રી ગુરૂદેવમાં પ્રેમ અને શ્રદ્ધાની ઠીક પ્રમાણમાં વૃદ્ધિ થયા પછી તેમની સ્મૃતિ વારવાર સ્નેહપૂર્વક લેવાથી એકાગ્રતા અને સ્થિરતા પેાતાના કબજામાં એકદમ આવી જાય છે અને તેમના પ્રેમ, કરુણા, શાંતિ, સમતા, ક્ષમા, વીતરાગતા આદિ ગુણ્ણાના ચિંતવનથી લીનતા, અપૂર્વ શાંતિનું વેદન અને ચિરકાળ ટકેએવા મનાસંયમ અનુભવાય છે.તેાકાની મનને શાંત કરવા માટે આ સરસ અને સરળ ઉપાય છે. આ ઉપરાંત મનાસંયમની સાધનામાં સહાય અર્થે શ્રી ગુરૂદેવ સાધક-ભક્તને એક અનેાખા પ્રયાગ બતાવે છે તે આ પ્રમાણે છે :— : ભાવાનુ. અંતરમાં સુલભતાએ પરિણમન થવા માટે સથી ઉત્તમ સમય જાગ્રત અને નિદ્રા વચ્ચેના સંધિકાળ છે; કુદરતે મા કાળ જનહિતાર્થે સહજતાએ આપ્યા છે. તેના શ્રેષ્ઠ લાભ સહુ કાઈ લઈ શકે છે. ઊંધ પહેલાના સમયે મન સ્વાભાવિક રીતે વિકલ્પ રહિત અને લગભગ શાંત હાય છે; તે જ પ્રમાણે સવારે જાગૃત થયા પછી પણ તેવી જ સ્થિતિ For Personal & Private Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ ભગવાનના ભક્તની સાધના ૨૨૭ હોય છે. આ અનુકૂળ સમયને સદુપયેાગ પ્રગથી કરવાને છે રાત્રે પથારીમાં જઈ સૂતા સૂતા ઊંઘના આક્રમણ સુધી શ્રી ગુરૂદેવે આશીવાંદપૂર્વક આપેલ આત્મગુણદર્શક આજ્ઞામંત્રનું સ્મરણ કરવું, શરૂમાં ઉપયોગને તેમાં જોડી રાખવાને યત્ન કરે અને સ્મરણ ચલાવ્યા કરવું. આ સ્મરણ ઓછામાં ઓછું અડધી કલાક સુધી તે અવશ્ય થવું જોઈએ. તેમ થયા પછી નિદ્રાને ઉદય આવતાં ઊંઘી જવું ને તેમાં બાધ નથી. આથી આ મંત્રને ભાવ આત્મા પકડ જશે, સ્થિર અને શાંત થતે જશે. અભ્યાસના થડા કાળ પછી રાત્રિમાં કોઈ હેતુએ જાગી જવાનું બને ત્યારે જણાશે કે સ્મરણ આશ્ચર્યકારક રીતે ચાલુ છે અને એ જ આત્માએ ભાવનું પ્રેમપૂર્વક ગ્રહણ કર્યું છે અને તેનામાં ઈષ્ટ પરિણમન થયું છે તેની પ્રતીતિ છે. આની અસર બીજા આખા દિવસ દરમ્યાન શાંતભાવમાં લગભગ રહેવારૂપ હશે, એટલે મનમાં ઉઠતા વિકપની વણઝાર અટકી ગયેલી અનુભવાશે; સતાવતા નકામા વિચારે પિતાથી દૂર દૂર નિર્જન રણમાં નિરાધારપણે જતા રહેશે. સવારે જાગૃત થયા પછી પથારીમાંથી એકદમ ઊભા થવું નહીં પરંતુ તે વેળાએ પાંચથી દશ મિનિટ સુધી તે જ સ્મરણ કરવું અને પછી શાંતિપૂર્વક ઊઠવું. આ પ્રગ ચિત્તની શાંતિ તથા મનની સ્થિરતા માટે અતીવ લાભદાયી છે એટલું જ નહીં પણ તે આધ્યાત્મિક દશાની વધુ માનતા માટે પરમ ઉપકારી છે. દરરોજ નિયમિતપણે કરવાથી તેની અસર દીર્ઘકાળ સુધી ટકી રહે છે. For Personal & Private Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ શક્તિમાર્ગનું રહસ્ય [૪] આ ચેાથે પ્રયાગ, પરમાર્થને અવરોધક વ્યવહાર ચિંતા કે મુંઝવણુ, પારમાર્થિક આવરણ કે અંતરાય, સ્વામદશાની વર્તમાન સ્થિતિ, આત્મદશાના ભાવિ વિકાસ એ માદિ સંબધે કોઈપણ પ્રશ્નના ઉત્તર શ્રીગુરૂની કૃપાથી ભગવાન આત્મા પાસેથી મેળવવા સબંધે છે. ભગવાનરૂપ સત્પુરૂષના ભક્ત પ્રેમ અને શ્રદ્ધાની નિમ ળતામાં અમુક હદે પહેાંચ્યા પછી તથા નીરજ, શાંતિ ને સમતા ગુણા અમુક ઇચ્છિત અશે। સુધી પ્રગટાવ્યા પછી ભગવાનની વાણી પ્રયાગદ્વારા સાંભળવા ભાગ્યવંત થાય છે, તે આત્માના અવાજ એ નામથી સુપ્રસિદ્ધ છે, તે માટેના આધ્યાત્મિક પ્રયાગ આ પ્રમાણે છે. કોઈ એકાંત શાંત સ્થળમાં જઈ બેસવું અથવા સુવુ’. જે કાઈ પ્રશ્નના ઉત્તર ભગવાનમાત્મા પાસેથી મેળવવા હાય તે સ ંબંધે ભગવાનને વિનંતિ કરવી અને પ્રશ્નના સમાધાન માટે બળવાનભાવપૂર્વક માગણી કરવી, તેમની કૃપા ઈચ્છવી અને કૃપા બદલ ઉપકાર માનવા. દેહને શખવત્ શિથિલ કરવા અને પછી મનમાં “હું શાંત થઉં છુ, સ્થિર થઉં છુ ” એ મંત્રવચનેાનુ સ્મરણ એક ચિત્તે ધ્યાનપૂર્વક કરવું, તેમ લગભગ પ`દર મિનિટ સુખી કર્યા બાદ સ્મરણુ બંધ કરી શાંત થવું, વચ્ચે વિકલ્પ ઊઠે તેને નહીં લંબાવતા ઉપશમ કરવા એટલે વિકલ્પની For Personal & Private Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ ભગવાનના ભક્તની સાધના ૨૨૯ ઉપેક્ષા કરવી. તેના અભ્યાસથી વિકલ્પો ધીમે ધીમે ઓછા થતા જશે અને શાંત રહેવાશે, ધીરજ રાખવી. મંત્રસ્મરણ બાદ શાંત થયા પછી પ્રશ્નના ઉત્તરરૂપ જે વિચાર સહજતાએ પ્રથમ આવે તે પ્રશ્નના સમાધાનરૂપે છે એમ માનવું અને શ્રદ્ધા રાખવી. પ્રશ્ન ભવિષ્યકાળ સંબંધી હોય તે તેની સત્યતાની ખાત્રી કરવી અને શ્રદ્ધા વધારીને તેને નિર્મળ કરવી. આત્માની યોગ્યતા હશે તે ઉત્તર સત્ય જ મળશે. કદાચ પ્રથમ પ્રયત્ન ઉત્તર ન મળે તે નિરાશ થવું નહીં સર્વ કાર્યમાં પ્રથમ ભૂમિકા હંમેશ વિકટ હોય છે. એ વિકટ કાર્યને અવિકટ બનાવવા ફરી ફરી યત્ન કર, આખરે વિજય મળશે જ. આત્મદશાની સ્થિરતા અને શાંતિ વધતાં ક્યારેક અથવા ઘણું કરીને ઉત્તર અંતરમાં ધ્વનિથી મળે છે. એ ઇવનિ દિવ્ય મધુર રણકાર જેવો હોય છે, તે સાંભળતાં ચિત્ત પ્રસન્ન અને આનંદિત થાય છે. આ અનુભવ અદ્દભુત અને અલૌકિક હોય છે ધ્વનિથી મળેલા સંદેશા કયારે પણ અસત્ય હેતા નથી. જેમ વિનિથી કહ્યું હોય તેમ જ હતું, છે, અથવા બનશે તેને નિ:શંક નિશ્ચય થાય છે. તેથી પણ આગળની દશા થતાં વગર પ્રાગે અને વગર પ્રયાસે ભગવાન આત્મા અંતરધ્વનિથી માર્ગદર્શન આપ્યા કરે એવી સંભવિતતા છે. અંતરધ્વનિ ન હોય છતાં આત્મસ્થિરતાની વેળાએ કયારેક અંતરમાં એકાએક અણચિંતવેલ કે અણુકપેલ ભાવે પ્રગટે તે તે પણ માગ For Personal & Private Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ ભક્તિમાર્ગનું રહસ્ય સૂચક ગણવા યોગ્ય છે. તેવા અંતરે પ્રેરણાથી ઉત્પન્ન સહજ ભાવેની ઉપેક્ષા ન કરવી. પરમકૃપાળુ શ્રી ગુરૂદેવે ઉપકાર કરી બતાવેલ આ પ્રયોગ અત્યંત ઉપયોગી લાભદાયી અને પ્રભાવશાળી છે. શ્રીગુરૂની આજ્ઞા લઈ અને આશીર્વાદ મેળવી તેની સાધના કરવાથી સિદ્ધિ જલદીથી મળે છે. આ સાધનાનું ઉત્તમ ફળ આગળ જણાવવામાં આવશે. આ સાધનાનું નામ “દશ મિનિટનું મૌન” કહેવું ઉચિત છે. પ્રયોગના પ્રારંભ પહેલાં પૂર્વ ભૂમિકાની તૈયારી પાંચ મિનિટ સુધી કરવાની છે. પૂર્વભૂમિકા: બતાવેલ સમય સુધી (અંદાજે) નિશ્ચયપૂર્વકના ભાવથી જણાવ્યા પ્રમાણે સ્વયંસૂચન કરવું. (૧) બે મિનિટ સુધી “ભગવાનની કૃપાથી હું મારા નિષ્કારણ કરૂણાવતા શ્રી ગુરૂદેવ પાસેથી ખૂબ બળ ખેંચું છું. અને મેળવું છું તે બળને સુખદ પ્રવાહ મારા આખાય દેહમાં વહેતે હું અનુભવું છું.” (૨) બે મિનિટ સુધી - “હે કાયા, તમે અનુગ્રહ કરી સ્થિર થાઓ, સ્થિર For Personal & Private Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ ભગવાનના ભક્તની સાધના ૨૩૧ થાઓ. હવે તે સ્થિર થાય છે અને તેમાંથી મારા ઉપયાગ છૂટી જાય છે. “ હું મન, તું મારા સન્મિત્ર થઈ મારા પરમા પુરૂ ષા માં સહાયરૂપ થા. શાંત થા, શાંત થા અને કઇ વિકલ્પ ,, ન કર. (૩) એક મિનિટ સુધી “ હું મનને સ્થિર કરૂ છું. હું શાંત થઉં છું. હું શાંતિમય છું. હું શાંતસ્વરૂપ છું. ” " મૂળ પ્રયોગ : દરા મિનિટનુ મૌન : પૂર્વ ભૂમિકા તૈયાર કર્યાં પછી દશ મિનિટના મૌનના અભ્યાસ કરવાના છે. દશ મિનિટ પૂરી થયાની જાણ માટે કેાઈ સાધનના ઉપયાગ કરવા અથવા આંદાજે ખ્યાલ કરવેા. અભ્યાસથી દશ મિનિટ પૂર્ણ થયાનું જ્ઞાન અંદરમાં નિશ્ચિય કરેલેા હશે તેથી સહજ થશે. સ્થિર આસને ટટ્ટાર બેસવુ' અથવા સીધા ચત્તા સૂઇ જવું. આંખેા ખંધ રાખવી. આ અભ્યાસની શરૂઆત દશ મિનિટના મૌનથી કરવી, વિચારો અને વિકલ્પાને સ ંયમમાં . લેવાના પ્રયત્ન કરે. ચિત્તમાં વિકલ્પ ઊઠવાની જાણ માટે અંદાજે ત્રીશ સેકન્ડ પ′′ત કેાઈ પરિશ્રમ વિનાના હળવા સહજ ધ્યાનથી અંતરમાં નિરીક્ષણ કરો. વિકલ્પ પ્રવેશ થયાનુ જણાય તેા તુરત અંતરમાં માત્ર “શાંતિ” શબ્દને શાંતભાવે For Personal & Private Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ ભક્તિમાર્ગનું રહસ્ય ઉચ્ચાર કરો અને તેમ થતાં જ તત્કાળ તે દૂર થઈ જશે. “શાંતિ શબ્દ જ એ રૂડે છે કે તેના ઉચ્ચાર માત્રથી અંદરમાં શાંતિ પથરાય છે અને વિદ્ગો તથા અંતરાયે નાશ થાય છે. અનુભવથી આ વાત પ્રમાણભૂત લાગશે. શાંતિ આત્માને પરમોત્તમ ગુણ હેઈ વ્યવહારજીવનમાં પ્રવૃત્ત રહેવા છતાં તેના નિરંતર સ્મરણના અભ્યાસથી આત્મા તે ગુણના ભાવને ગ્રહણ કરી શાંત થતું જાય છે, શાંત થાય છે. દશ મિનિટના અભ્યાસ દરમ્યાન જ્યારે જ્યારે વિક૯પ ઊઠે કે આવવાના છે એવી આગળથી જાણ થાય ત્યારે ત્યારે “શાંતિ” શબ્દ અંદરમાં બેલી તેને હાંકી કાઢવાનું ચૂકવું નહીં. આ આધ્યાત્મિક ને અત્યંત શ્રેયસાધક અભ્યાસની દશ મિનિટ પૂરી થયા બાદ તપાસ કે તેટલા સમય દરમ્યાન અંદાજે કેટલી વાર “શાંતિ” શબ્દ ઉચ્ચારવાની ફરજ આવી પડી હતી. અભ્યાસ વેળાએ ઉચ્ચાર કર્યાની સંખ્યા ગણવા તરફ લેશ માત્ર ઉપયોગને જોડવે નહીં, તે સંખ્યાને અંદાજ એની મેળે લક્ષમાં આવી જશે. - દશ મિનિટમાં ઉચ્ચાર કર્યાની સંખ્યા ૨૪ની હોય તે ત્રીજા વર્ગમાં, ૧૬ની હોય તે બીજા વર્ગમાં, ૮ની હોય તે પહેલા વર્ગમાં, ૮થી ઓછી હોય તે ઉત્તમ શ્રેણીમાં પાસ થયા તેમ સમજવું. અને ઉચ્ચાર ન કરે પડ્યો હોય અને શાંત રહેવાનું બની શક્યું હોય તે ઉત્તમ સિદ્ધિ ગણવી. સાધનાની શરૂઆતમાં વિકલ્પ ચારિત્રમેહના ઉદયથી For Personal & Private Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ ભગવાનના ભક્તની સાધના ૨૩૩ ખળપૂર્વક ઘૂસી આવે અથવા આવવાના યત્ન કરે તે નિરાશ થવું નહીં; કેમકે તેમ ખનવું અત્યંત સહજ છે. હિંમત રાખવી અને સફળતા અવશ્ય મળશે એવી મળવતી આશાને અવગાહી પ્રયત્ન જારી રાખવે. પ્રથમ, દિવસના એક વાર એક જ સમય અને સ્થળે આઠ દિવસ સુધી અનુકૂળ શાંત વાતાવરણ હેાય ત્યારે આ અભ્યાસ કરવા; ત્યાર પછી એક પખવાડિયા સુધી દિવસના બે વાર કરવા; ને ત્યાર પછી આઠ દિવસ સુધી દરાજ ત્રણ વાર કરવા. અભ્યાસના પરિણામે પ્રથમ વર્ગની ઉત્તમ શ્રેણિમાં આવ નાની સફળતા પ્રાપ્ત થાય તા મનના સયમ ઘણેા વધ્યા છે તેમ જાણવું; અને હવે દશના બદલે પંદર મિનિટ સુધી મૌન રહેવાની સાધના કરવી અને તે પ્રમાણે ક્રમશઃ મિનિટ વધાર્યો જવી. સાધનાનું ફળ : આ અભ્યાસ એકાગ્ર થવાની શક્તિ વધારે છે અને તેથી મૌનની સપાટીથી વધુ ને વધુ ઊંડાણમાં જવાનું મળ સ`પ્રાપ્ત થાય છે. આત્મવીયના ઉઘાડ, વિકાસ, તીવ્રતા અને ગુરુવિશુદ્ધિ કાઈ અગમ્યપણે વધતાં જાય છે. અંતરમાં શ્રદ્ધાના વિસ્તરતા નિમ ળ પ્રકાશ આત્મદ્રવ્યને ઉજ્જવળ અને પવિત્ર બનાવતા જાય છે. તેના સુંદર પરિણામરૂપે મનની સ્થિરતા, ચિત્તની શાંતિ, ઇન્દ્રિયાના વિષયા પર ક્રમશઃ વિજય, અંત રંગ વૃત્તિઓના સંયમ અને આત્માને વિશુદ્ધિ પ્રત્યેના For Personal & Private Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ મતિમાર્ગનું રહસ્ય અપૂર્વ વિકાસ અનુભવગમ્ય થાય છે. વિચિત્ર અને કટીવાળા સંજોગ અને પ્રસંગે વચ્ચે પણ સમતા, ઉદાસીનતા અને આંતરિક શાંતિ વેદાય છે. મૌન રહેવાના અભ્યાસમાં જેમ આગળ વધાય છે, તેમ તેમ બાહ્ય રૂચિ એાસરી ઉત્કૃષ્ટ વૈરાગ્ય, પરમ ઉદાસીનતા દશ્યરૂપ થાય છે, મહાસક્તિના કિલામાં ઠેકઠેકાણે તડ પડે છે અને આગળ ઉપર રાગના કિલ્લાનાં કોઈ ભાગ કે ભાગે ભાંગી પડી જમીનેસ્ત થાય છે, અને શ્રી ગુરૂદેવની અસીમ કૃપાથી આખરે આત્મશાંતિ પૂર્ણ પણે પ્રકાશિત થાય છે. અહે, ભગવાન સ્વરૂપ શ્રી ગુરૂદેવની કૃપા અનુપમ છે અને તેઓ જ અનુપમ સુખના દાતા છે એ કેમ ભૂલાય ! For Personal & Private Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ સ્મરણ-મંત્રો For Personal & Private Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ ભક્તિમાર્ગનું રહસ્ય જ્ઞાની ભગવતેએ શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં લીન થઈ અમૃતસાગરનું અવલોકન કરી, અનુભવ કરીને આત્મતિ સંબંધી જે ઉત્તમ, અનુપમ, પ્રેરણાત્મક, પરિણામ પમાડી શકે તેવા સામર્થ્યવાળાં વચન જીવનાં કલ્યાણાર્થે પ્રકાશિત કર્યા છે તે રૂડા પવિત્ર મહાત્માઓને વિનયભક્તિસહિત વારંવાર નમસ્કાર કરું છું, નમસ્કાર કરું છું. આત્મસ્મૃતિજનક કઈ પણ એક મંત્રનું સવ અન્ય ચિંતાને ત્યાગ કરી, હૃદયના ઉલ્લસિત સાચા ભાવથી નિરંતર સ્મરણ કરવામાં આવે તે ઉત્તમ સ્વરુપેલાભને ધર્મલાભ મળે એ નિઃસંદેહ છે એમ જ્ઞાની પુરૂષોએ કહ્યું છે, તે સત્ય છે. આત્મા “ દ્રવ્યથી-હું એક છું, અસંગ છું, સર્વ પરભાવથી મુક્ત છું. ક્ષેત્રથી અસંખ્યાત પ્રદેશાત્મક નિજ અવગાહના પ્રમાણુ છું. કાળથી-અજન્મ-અજર-અમર શાશ્વત છું, સ્વપર્યાય પરિણામી સમયાત્મક છું. ભાવથી-શુદ્ધ ચૈતન્યસ્વરૂપ માત્ર નિર્વિકલ્પ દષ્ટા છું.” - શ્રીમે રાજચંદ્ર For Personal & Private Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ . • સ્મરણુ–મંત્ર ભગવાનરૂપ સત્પરૂષનાં આત્મગુણદર્શક તથા અન્ય ઉપકારી વચને મંત્રણવરૂપ છે. તેમની વાણું તે તે અનુભવને નિચોડ છે, અનુભવનું અમૃત છે. તે અપૂર્વ વાણીમાં અગાધ અને અમાપ શક્તિ રહેલી છે. ભવ્ય ભક્તજનના હૃદયમાં સેંસરી ઊતરી જઈ તેનામાં પરિણામ પામે એવી અદૂભુતતા તે વચનગ ધરાવે છે. અનુભવસિદ્ધિ થયા પછી નિશદિન આપાગી, આત્મારામી અને આત્મનિષ્ઠ પુરૂષની પરમ પવિત્ર ને નિર્મળ હદયસરિતામાંથી સહજતાએ પ્રવહતી વચનજળધારાનું સામર્થ્ય અલૌકિક કેમ ન હોય? આત્મપ્રદેશના બળવીર્યના સ્પર્શથી પૂરી રીતે રંગાયેલ વાણમાં અચિંત્ય શક્તિને સંચય કેમ ન સંભવે ? એ મધુર અને મિષ્ટ, ઉપયોગી અને ઉપકારી વચનમંત્રને સ્વાભાવિક પ્રભાવ જ એ છે કે તેનું ઉત્સાહપૂર્ણ અને શ્રદ્ધાપૂર્ણ ભાવથી સ્મરણ કરનાર સાધક-ભક્તની સ્થૂલ પ્રકૃતિનું આમૂલ પરિવર્તન થાય છે, તેની પાર્થિવ વૃત્તિ એકદમ પલટાય For Personal & Private Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ ભક્તિમાર્ગનું રહસ્ય છે અને અનાદિકાળથી પ્રવાહરૂપે ચાલી આવતી મિથ્યાદષ્ટિ ટળી જઈ સમ્યફદષ્ટિને ઉદય થાય છે અને તેને હિતકારી પરિણામે ભક્તને આત્મા ઊર્ધ્વગતિ તરફ પ્રયાણ કરતે કરતે શુદ્ધતાને પામે છે. અનાદિકાળથી છવ પિતાના અનુપમ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને અને તેની અચિંત્ય અનંત શક્તિને ભૂલી જઈ, “દેહ તે હું” એવી ભ્રાંતિમાં રહી આ અનિત્ય, અશરણરૂપ અને અસાર સંસારની ચારે ગતિમાં પરતંત્રતાએ મુસાફરી કર્યા કરે છે અને પ્રત્યેક વેળાએ પરમાં સુખ બુદ્ધિ રાખી તેમાં જ ર પચ્ચે રહી સંસારની સફર વધાર્યા કરે છે. તે ભ્રાંતિરૂપ અજ્ઞાનની નિવૃત્તિ માટે તથા વાસ્તવિક નિજ નિરૂપમ સ્વરૂપની પ્રતીતિ થવા અર્થે જ્ઞાની પુરૂષનાં સ્વરૂપદર્શક મંત્ર સ્વરૂપ વચને બ્રાંતિ છેદક હેઈ તેનું સ્મરણ, રટણ અને ચિંતન સતત, એકમના થઈને કરવા ગ્ય છે. સ્વરૂપ પ્રતીતિરૂપ અનુભૂતિના અપૂર્વ લાભની પ્રાપ્તિ અર્થે શ્રી ગુરુદેવની આજ્ઞાપૂર્વક તે વચન મંત્રનું આરાધન કરવું, તેમાં ચિત્તને ઉપવેગપૂર્વક જોડવું, તેમાં રહેલ ભાવ સાથે એકતાર થવું અને લય લગાડવી. ઉત્કૃષ્ટ ફળ તેથી શીઘ્રતાએ સંપ્રાપ્ત થાય છે. આત્મવિશુદ્ધિનાં ઉચ્ચ ઉચ્ચ શિખરે ક્રમશઃ સર કરવા માટે વિકાસની ભિન્ન ભિન્ન ભૂમિકાએ ભિન્ન ભિન્ન વચનમંત્રનું આરાધન કરવાનું વધુ લાભદાયી અને અતીવ ઉપકારી થાય For Personal & Private Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ સ્મરણ મંત્ર ૨૩૯ છે એ નિઃશંક છે. તે જ પ્રમાણે ઘાતી કર્મોના અધિક ક્ષ પશમના લાભાર્થે પણ જુદા મંત્રવચને છે. તેનું એકચિત્તે સ્મરણ કરવાથી જ્ઞાન, દર્શન અને ચારિત્રનું બળ વધે છે. પ્રત્યેક આસ્તિક ધર્મમાં જૈન, વેદાંત, બૌદ્ધ કે ઈસ્લામમંત્રની ઉપાસનાનું પ્રભાવશાળી માહાભ્ય ગાયું છે અને તે તે ધર્મમાં પોતપોતાના બીજાક્ષરો સહિતના મંત્રે છે અહીં બીજાક્ષરોવાળા મંગે સહેતુ આપવામાં આવ્યા નથી. વાસ્ત વમાં જોઈએ તે સર્વ ભાષા અને સર્વ મટે એક શબ્દમાં સમાય છે, એટલે એ છેલ્લામાં છેલ્લો અત્યંત પ્રભાવશાળી અને અદ્ભુત પરમ શાંતિને આપનાર પ્રણવ મંત્ર છે. પવિત્ર જૈન દર્શનના પવિત્ર પંચપરમેષ્ઠી નમસ્કાર મંત્રના પહેલા પહેલા અક્ષરોનો સમાસ કરતાં ૩૪ શબ્દ બને છે અને તે જ તેનું પ્રાભાવિક માહાસ્ય સૂચવે છે. વળી શ્રી તીર્થકર પ્રભુની વાણી ધ્વનિથી સતત છૂટતી હોય છે, જે ને મહિમા સિદ્ધ કરે છે. તે એટલે પરમ પ્રેમ, એટલે પરમ કરુણા, તેઝ એટલે પરમ સમતા, એટલે પરમ ઉદાસીનતા, ૩ઝ એટલે પરમ શાંતિ, ટુંકામાં છે એટલે સર્વ ભાષા, સર્વ ભાષાના સર્વોત્તમ ગુણે અને ભાવેને સમાસ અને આ રીતે જોતાં મંત્રને મહિમા અપરંપાર છે. . સ્મરણ-મંત્ર : મિથ્યાદર્શનના ઉપશમ–સોપશમ થવા માટે : For Personal & Private Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ ભક્તિમાગ નું રહસ્ય “હું દેહાદ સ્વરૂપ નથી અને દેહ, સ્ત્રી, પુત્રાદિ કોઈપણ મારાં નથી; શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવા હું આત્મા છું. * શ્રીમદ્ રાજચંદ્ર (૬૯૨) * “સથી સર્વ પ્રકારે હું ભિન્ન છું, એક કેવળ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ,....અર્ચિત્ય સુખસ્વરૂપ....હું' છું. " હું માત્ર નિર્વિકલ્પ શુદ્ધ, શુદ્ધ, પ્રકૃષ્ટ શુદ્ધ પરમ શાંત ચૈતન્ય છું, ” શ્રીમદ્ રાજચંદ્ર (૮૩) ܪܕ Ο “ દેહથી ભિન્ન સ્વપરપ્રકાશક પરમ જાતિસ્વરૂપ એવા ” હું આત્મા છું. (૮૩૨) #સહજાત્મસ્વરૂપ હું ચૈતન્યાત્મા છું. * કેવળ હું' જ્ઞાનસ્વરૂપ આત્મા છું. #હું... પરમાન ંદસ્વરૂપ છું. હું એક છું, શુદ્ધ છું, બુદ્ધ છું. માત્ર અસંગ, જ્ઞાતાદેષ્ટા છું. હું શુદ્ધ ચિદ્રુપ છું. # હું સિદ્ધસંદેશ યુદ્ધ આત્મા છું. સચ્ચિદાનઢ સ્વરૂપ ચેતન છુ. # હું For Personal & Private Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૪૧ સ્મરણ મંત્રો મિથ્યાદર્શનના અભાવ માટે : * હું અજર, અમર, શાશ્વત આત્મા છું. * હું “શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યધન, સ્વયં તિ, સુખધામ” છું. * હું પરમ પરમ શાંત ચૈતન્યધન છું. જ્ઞાનાવરણના વિશેષ પશમ માટે – * હું જ્ઞાનરૂપ પ્રકાશ છું, પ્રકાશથી મારૂં જ્ઞાનાવરણ ક્ષય થાઓ. જ હું જ્ઞાન જતિ સ્વરૂપ છું, તિથી મારૂં જ્ઞાનાવરણ ક્ષય થાઓ. દર્શનાવરણના વિશેષ ક્ષયે પશમ માટે – * દિવ્ય દૃષ્ટિના તેજથી મારું દર્શનાવરણ નાશ પામે. * હું દિવ્ય દૃષ્ટા છું, દિવ્ય દૃષ્ટિથી મારૂં દર્શનાવરણ નાશ પામો. અંતરાય કર્મના વધુ ક્ષયે પશમ માટે – મારામાં અનંત વીર્યશક્તિ છે, તે શક્તિથી મારા અંતરાય દૂર થાઓ, દૂર થાઓ. For Personal & Private Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ ભક્તિમાર્ગનું રહસ્ય * શ્રી ગુરૂદેવની શુદ્ધ ભક્તિથી મારાં અંતરાયકર્મો ભસ્મી. ભૂત થાઓ. જ ઉપયોગની જાગૃતિથી મારા અંતરાય કર્મો શિથિલ થઈ ક્ષય થાઓ. * હે ભગવાન સ્વરૂપ ગુરૂદેવ, મારે છે એક શરણ તમારું કરજે રક્ષણ હંમેશ દયાળું. આત્મસ્થિરતાના લાભ માટે – * હું સ્થિર થઉં છું, હું શાંત થઉં છું. * “નિજસ્વરૂપમય ઉપગ કરું છું, તન્મય થાઉં છું.” (શ્રીમદ્ રાજચંદ્ર-પત્રક ૮૩૩) આત્મશાંતિના લાભ માટે – હું શાંતસ્વરૂપ આત્મા છું, હું શાંત થાઉં છું. » શાંતિઃ પરમાર્થચિંતાના અકળાવનાર પ્રસંગે – For Personal & Private Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ સ્મરણ મંત્રો ૨૪૩ ખેદ નહીં કરતાં શૂરવીરપણું ગ્રહીને જ્ઞાનીને માર્ગે ચાલતાં મેક્ષપાટણ સુલભ જ છે.” (શ્રીમદ રાજચંદ્ર-૮૧૯) માટે હું રૂડા મહંત પુરૂષનાં વાકયેનું અવલંબન લઈ મારા આત્મામાં શૌર્ય ઉપજાવી ખેદ-ચિંતાને હઠાવું છું. કષાય ભાવનું પ્રબળપણું તેડવા માટે – * “જ્યાં ત્યાંથી રાગ-દ્વેષ રહિત થવું એ જ મારો ધર્મ છે.” (શ્રીમદ્ રાજચંદ્ર-૩૭) એ કલ્યાણકારી વચનેનું પરિણમન થવા અર્થે હું તેનું સ્મરણ કરી રાગ-દ્વેષની બેડીને તેડતે જઉં છું. જ હે આત્મન, તું મેહ ન કર, રાગ ન કર, દ્વેષ ન કર. તું મેહ ન કર, રાગ ન કર, દ્વેષ ન કર. શારીરિક વેદનાના ઉદયકાળે - શારીરિક વેદનાને દેહને ધર્મ જાણી અને બાંધેલાં એવાં કર્મોનું ફળ જાણ સમ્યફ પ્રકારે અહિયાસવા ગ્ય છે, અને વેદના, વેદનાના ક્ષયકાળે નિવૃત્ત થયે ફરી તે વેદના કેઈ કર્મનું કારણે થતી નથી.” એ જ્ઞાની પુરૂષનાં વચનેને ફરી ફરી અંતરમાં ઉતારું છું તેથી વેદનાનું બળ મંદ થતું અનુભવું છું. (ઉપરનાં વચન શ્રીમદ રાજચંદ્રજીનાં છે–પત્રક ૪૬) For Personal & Private Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ ભક્તિમાર્ગનું રહસ્ય હે શાંતિ શાંતિઃ શાંતિઃ ભવ્ય જીવે ભક્તિમાર્ગને યથાર્થ સ્વરૂપને સમજી, લક્ષમાં લઈ આ અનાદિ બંધનથી અત્યંત નિવૃત્તિ પામી શ્રીગુરૂની કૃપાથી અનંત અવ્યાબાધ શાશ્વત સુખના ભક્તા બને એ જ શુભેચ્છાથી આ લઘુ ગ્રંથ પૂર્ણતા પામે છે. અને For Personal & Private Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ શ્રીમદ્ રાજથજીનાં વચનામૃત જિનેશ્વરની વાણી અનત અનત ભાવ ભેદ્રથી ભરેલી ભલી, અનત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે; સકળ જગત હિતકારિણી હારિણી માહ, તારિણી ભવાબ્ધિ માક્ષ ચારિણી પ્રમાણી છે; ઉપમા આપ્યાની જેને તમા રાખવી તે વ્યથ, આપવાથી નિજ મતિ મપાઇ મે માની છે; અહા, રાજચંદ્ર માલ ખ્યાલ નથી પામતા એ, જિનેશ્વરતણી વાણી જાણી તેણે જાણી છે. મૂળ માર્ગ રહસ્ય મૂળ મારગ સાંભળે જિનના ૨, કરી વૃત્તિ અખંડ સન્મુખ, મૂળવ નાચ પૂજાદિની જો કામના રે, નાય વ્હાલું અંતર ભવદુઃખ, મૂળ ૧ મૂળ॰ કોઈ પામે મુમુક્ષુ વાત. મૂળ॰ ૨ કરી જો જો વચનની તુલના રે, જો જો શેાધીને જિન સિદ્ધાંત; માત્ર કહેવું પરમાથ હેતુથી રે, For Personal & Private Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ ભક્તિમાર્ગનું રહસ્ય જ્ઞાન, દર્શન, ચારિત્રની શુદ્ધતા રે, એકપણે અને અવિરૂદ્ધનું મૂળ જિન મારગ તે પરમાર્થથી રે, એમ કહ્યું સિદ્ધાંતે બુદ્ધ. મૂળ૦ ૩ લિંગ અને ભેદો જે વ્રતના રે, દ્રય દેશ કાળાદિ ભેદ, મૂળ, પણ જ્ઞાનાદિની જે શુદ્ધતા રે, તે તે ત્રણે કાળે અભેદ. મૂળ૦ ૪ હવે જ્ઞાન દર્શનાદિ શબ્દને રે, - સંક્ષેપે સુણે પરમાર્થ મૂળ તેને જોતાં વિચારી વિશેષથી રે, સમજાશે ઉત્તમ આત્માર્થ. મૂળ૦ પ છે દેહાદિથી ભિન્ન આત્મા છે, ઉપગી સદા અવિનાશ; મૂળ, એમ જાણે સદૂચરૂ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ. મૂળ૦ ૬ જે જ્ઞાન કરીને જાણિયું રે, તેની વતે છે શુદ્ધ પ્રતીત; મૂળ૦૦ હું ભગવંતે દર્શન તેહને રે, જેનું બીજું નામ સમકત. મૂળ૦ ૭ જેમ આવી પ્રતીતિ જીવની રે, .. જાયે સર્વે થી ભિન્ન અસંગ; મૂળ૦ તે સ્થિર સ્વભાવ તે ઉપજે રે, નામ ચારિત્ર તે અણલિંગ. મૂળ૦ ૮ For Personal & Private Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૪૭ શ્રીમદ્ રાજચંદ્રજીનાં વચનામૃત તે ત્રણે અભેદ પરિણામથી રે, જ્યારે તે તે આત્મારૂપ, મૂળ તેહ મારગ જિનને પામિયે રે, કિવા પામ્યો તે નિજ સ્વરૂપ. મૂળ૦ ૯ એવાં મૂળ જ્ઞાનાદિ પામવા રે, અને જવા અનાદિ બંધ; મૂળ ઉપદેશ સદ્દગુરૂને પામ રે, ટાળી સ્વચ્છેદ ને પ્રતિબંધ. મૂળ૦ ૧૦ એમ દેવ જિનંદે ભાખિયું રે, મેક્ષ મારગનું શુદ્ધ સ્વરૂપ, મૂળ ભવ્ય જનેના હિતને કારણે રે, સંક્ષેપે કહ્યું સ્વરૂપ. મૂળ૦ ૧૧ અમૂલ્ય તત્ત્વ વિચાર બહુ પુણ્ય કેરા પુંજથી, શુભ દેહ માનવને મળે, તેયે અરે ! ભવ ચક્રને, આંટો નહીં એક ટ; સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે, લેશ એ લક્ષે લહ, ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે, કાં અહો રાચિ રહે? ૧ લક્ષ્મી અને અધિકાર વધતાં, શું વધ્યું છે તે કહે? શું કુટુંબ કે પરિવારથી, વધવાપણું, એ નયગ્રહ વધવાપણું સંસારનું, નર દેહને હારી જ, એને વિચાર નહીં અહો! એક પળ તમને હો!! ૨ નિદેવ સુખ નિદૉષ આનંદ, લે ગમે ત્યાંથી ભલે, એ દિવ્ય શક્તિમાન જેથી, જંજિરેથી નીકળે; For Personal & Private Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ ભક્તિમાર્ગનું રહસ્ય પર વસ્તુમાં નહિ મુંઝ, એની દયા મુજને રહી, એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાતું દુખ તે સુખ નહીં. ૩ હું કોણ છું? કયાંથી થયે? શું સ્વરૂપ છે મારું ખરું? કોના સંબંધે વળગણ છે? રાખું કે એ પરિહરૂં? એને વિચાર વિવેક પૂર્વક, શાંત ભાવે જે કર્યા, તે સર્વ આત્મિક જ્ઞાનનાં, સિદ્ધાંત તત્ત્વ અનુભવ્યાં. ૪ તે પ્રાપ્ત કરવા વચન કોનું, સત્ય કેવળ માનવું? નિર્દોષ નરનું કથન માને, “તેહ” જેણે અનુભવ્યું; રે! આત્મ તારો! આત્મ તારે! શીધ્ર એને ઓળખે, સર્વાત્મમાં સમદ્રષ્ટિ ઘો, આ વચનને હૃદયે લખે. ૫ ભાવનાઓ અનિત્ય ભાવના વિદ્યુત લક્ષમી પ્રભુતા પતંગ, આયુષ્ય તે તે જલના તરંગ; પુરંદરી ચાપ અનંગ રંગ, શું રાચીયે ત્યાં ક્ષણને પ્રસંગ! અશણ ભાવના સર્વને ધર્મ સુશર્ણ જાણ, આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણ; અનાથ એકાંત સનાથ થાશે, એના વિના કેઈન બાંહા હાશે. એકત્વ ભાવના શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ થાય, તે કોઈ અન્ય લઈ ના શકાય; એ ભેગવે એક સ્વ–આત્મ પિતે, એકત્વ એથી નયસુજ્ઞ ગોતે. For Personal & Private Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૪૯ શ્રીમદ્ રાજચંદ્રજીનાં વચનામૃત રાણ સવ મળી સુચંદન ઘસી, ને ચર્ચવામાં હતી, બૂઝયે ત્યાં કકળાટ કંકણુત, શ્રોતી નમિ ભૂ પતિ, સંવાદે પણ ઈદ્રથી દઢ રહ્યો, એકત્વ સાચું કર્યું, એવા એ મિથિલેશનું ચરિત આ, સંપૂર્ણ અત્રે થયું. અન્યત્વ ભાવના ના મારાં તન રૂ૫ કાંતિ યુવતી, ના પુત્ર કે ભ્રાત ના, ના મારાં ભૂત સ્નેહીઓ સ્વજન કે, ના નેત્ર કે જ્ઞાત ના; ના મારાં ધન ધામ યૌવન ધરા, એ મેહ અજ્ઞાત્વના, રે! રે! જીવ વિચાર એમ જ સદા, અન્યત્વદા ભાવના. દેખી આંગળી આપ એક અડવી વૈરાગ્ય વેગે ગયા, છાંડી રાજ સમાજને ભરતજી કેવલ્ય જ્ઞાની થયા; ચોથું ચિત્ર પવિત્ર એ જ ચરિતે પામ્યું અહીં પૂર્ણતા, જ્ઞાનીનાં મન તેહ રંજન કરે, વૈરાગ્ય ભાવે યથા. અશુચિ ભાવના ખાણ મૂત્ર ને મળની, રોગ જરાનું નિવાસનું ધામ કાયા એવી ગણીને, માન ત્યજીને કર સાર્થક આમ. નિવૃત્તિ બોધ અનંત સૌખ્ય નામ દુઃખ ત્યાં રહી ન મિત્રતા! અનંત દુઃખ નામ સૌખ્ય પ્રેમ ત્યાં વિચિત્રતા !! ઉઘાડ ન્યાય–નેત્રને નિહાળ રે! નિહાળ તું; નિવૃત્તિ શીધ્ર મેવ ધારી તે પ્રવૃત્તિ બાળ તું. For Personal & Private Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ ભક્તિમાર્ગનું રહસ્ય જ્ઞાન ધ્યાન વાગ્યમય, ઉત્તમ જહાં વિચાર, એ ભાવે શુભ ભાવના, તે ઉત્તરે ભવ પાર. ૨ જ્ઞાની કે અજ્ઞાની જન, સુખ દુઃખ રહિત ન કોય; જ્ઞાની વેદે હૈયેથી, અજ્ઞાની વેદે રોય. મંત્ર તંત્ર ઔષધ નહીં, જેથી પાપ પલાય; વીતરાગ વાણી વિના, અવર ન કેઈ ઉપાય. જન્મ, જરા ને મૃત્યુ, મુખ્ય દુઃખના હેત કારણ તેનાં બે કહ્યાં, રાગ-દ્વેષ અણહેતુ. વચનામૃત વીતરાગનાં, પરમ શાંત ૨સ મૂળ; ઔષધ જે ભાવ રેગનાં, કાયરને પ્રતિકૂળ. નથી ધયે દેહ વિષય વધારવા, નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા. સદ્દગુરુ ભકિત-રહસ્ય (૨૦ દેહરા) હે પ્રભુ! હે પ્રભુ! શું કહું, દીનાનાથ દયાળ; હું તે દેશ અનંતનું, ભાજન છું કરૂણાળ. ૧ શુદ્ધ ભાવ મુજમાં નથી, નથી સર્વ (જરૂ૫; નથી લઘુતા કે દીનતા, શું કહુ પરમસ્વરૂપ ૨ For Personal & Private Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્રજીનાં વચનામૃત નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાંહી; આપ તણા વિશ્વાસ દૃઢ, ને પરમાદર નાહીં. ૩ જોગ નથી સત્સંગના, નથી સસેવા દ્વેગ; કેવળ આપણુતા નથી, નથી આશ્રય અનુયાગ. ૪ ‘હું પામર શું કરી શકું ? ' એવા નથી વિવેક; ચરણુ શરણુ ધીરજ નથી, મરણ સુધીંની છેક. ૫ અચિંત્ય તુજ માહાત્મ્યના, નથી પ્રફુલિત ભાવ; અશન એકે સ્નેહુના, ન મળે પરમ પ્રભાવ. ૬ અચળરૂપ આસક્તિ નહીં, નહીં વિરહને તાપ; કથા અલભ્ય તુજ પ્રેમની, નહીં તેના પરિતાપ. ૭ ભક્તિમાગ પ્રવેશ નહીં, નહીં ભજન દૃઢ ભાન; સમજ નહીં નિજ ધની, નહીં શુભ દેશે સ્થાન. કાળદોષ કુ ળથી થયે।, નહીં મર્યાદાધમ; તાયે નહીં વ્યાકુળતા, જીએ પ્રભુ મુજ ક ૯ સેવાને પ્રતિકૂળ જે, તે બંધન નથી ત્યાગ; કૅડેન્દ્રિય માને નહીં, કરે ખાદ્ય પર રાગ. ૧૦ તુજ વિયાગ કુરતા નથી, વચન નયન યમ નાહીં; નહીં ઉદાસ અનભક્તથી, તેમ ગૃહાર્દિક માંહીં, ૧૧ અડુ'ભાવથી રહિત નહીં, સ્વધમ સ ંચય નાહીં; નથી નિવૃત્તિ નિમ ળપણું, અન્ય એમ અન ́ત પ્રકારથી, સાધન નહીં એક સદ્ગુણુ પશુ, મુખ મતાવું શુય ? ૧૩ ધમની કાંઈ. ૧૨ રહિત હુંય; For Personal & Private Use Only ૨૫૧ Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ ભક્તિમાર્ગનું રહસ્ય કેવળ કરુણામૂર્તિ છે, દીનબંધુ દીનાનાથ; પાપી પરમ અનાથ છું, ગ્રહે પ્રભુજી હાથ. ૧૪ અનંતકાળથી આથો , વિના ભાન ભગવાન; સેવ્યા નહીં ગુરુ સંતને, મૂકયું નહીં અભિમાન. ૧૫ સંત ચરણ આશ્રય વિના, સાધન કર્યા અને પાર ન તેથી પામિ, ઊગે ન અંશ વિવેક. ૧૬ સહુ સાધન બંધન થયાં, રહ્યો ન કોઈ ઉપાય; સત સાધન સમયે નહીં, ત્યાં બંધન શું જાય? ૧૭ પ્રભુ, પ્રભુ, લય લાગી નહીં, પડ્યો ન સદ્દગુરુ પાય; દીઠા નહીં નિજ દેષ તે, તરીએ કણ ઉપાય? ૧૮ અધમાધમ અધિકે પતિત, સકલ જગતમાં હુંય; એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે શુંય? ૧૯ પડી પડી તુજ પદપંકજે, ફરી ફરી માગું એ જ; સદગુરુ સંત સ્વરૂપ તુજ, એ દઢતા કરી દે જ. ૨૦ જીવનું કર્તવ્ય યમ નિયમ સંજમ આ૫ કિયે, પુનિ ત્યાગ બિરાગ અથાગ લહ્યો વનવાસ લિયે મુખ મૌન રહ્યો, દઢ આસન પધ લગાય દિયા. ૧ મન પન નિરોધ સ્વબોધ કિયે, હઠ જોગ પ્રાગ સુતાર ભાર જપ ભેદ જપ તપ ચૅહિ તપે, ઉરસેંહિ ઉદાસી લહિ સબવેં. ૨ For Personal & Private Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૫૩ શ્રીમદ્ રાજચંદ્રજીનાં વચનામૃત સબ શાસન કે નય ધારી હિયે, મત મંડન ખંડન ભેદ લિયે; વહ સાધન બાર અનંત કિયે, તદપિ કછુ હાથ હજુ ન પ. ૩ અબ ક ન બિચારત હું મનમેં, કછુ ઔર રહા ઉન સાધનસું? બિન સદૂગુરુ કેય ન ભેદ લહે, મુખ આગલ હૈ કહ બાત કહે કરુના હમ પાવત હે તુમકી, વહ બાત રહી સુગુરુ ગમકી; પલમેં પગટે મુખ આગલસે, જબ સદ્દગુરુ ચર્નસુ પ્રેમ બસે. ૫ તનસેં, મનસેં, ધનમેં સબસે, ગુરુદેવકી આન સ્વ આત્મ બસેં; તબ કારજ સિદ્ધ બને અપને, રસ અમૃત પાહિ પ્રેમ ઘને. ૬ વહ સત્ય સુધા દરશાવહિંગે. ચતુરાંગુલ હે દમસે મિલ હે; રસદેવ નિરંજન કે પિવહી, ગહિ જેમ જુગાજુગ સો જિવહી. ૭ પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસે, સબ આગમ ભેદ સુઉર બસેં; વહ કેવલકે બીજ ગ્યાનિ કહે,. નિજક અનુભ બતલાઈ દિયે. ૮ For Personal & Private Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ , ૨૫૪ ભક્તિમાર્ગનું રહસ્ય શ્રી સદગુરૂકૃપા માહાતમ્ય બિના નયન પાવે નહીં, બિના નયનકી બાત; સેવે સદ્દગુરૂ કે ચરન, શે પાવે સાક્ષાત્. ૧ બુઝી ચહત જે પ્યાસ, હૈ બુઝનકી રીત; પાવે નહિ ગુરુગમ બિના, એહી અનાદિ સ્થિત. ૨ એહી નહીં હું કલ્પના, એહી નહીં વિસંગ; કયિ નર પંચમ કાળમેં, દેખી વસ્તુ અભંગ. ૩ નહીં દે તું ઉપદેશકું, પ્રથમ લેહિ ઉપદેશ સબસે ન્યારા અગમ હૈ, વે જ્ઞાનીકા દેશ ૪ જપ તપ ઔર ત્રતાદિ સબ, તહાં લગી ભ્રમરૂપ; જહાં લગી નહિ સંતકી, પાઈ કૃપા અનૂપ. ૫ પાયાકી એ બાત હૈ, નિજ છંદન કે છેડ, પિછે લાગ સત્પરૂષ કે, તે સબ બંધન તેડ. ૬ સદગુરૂ સ્તુતિ બીજા સાધન બહુ કર્યા, કરી કહપના આપ, અથવા અસદુર થકી, ઉલટો વળે ઉતાપ. પૂર્વ પુણ્યના ઉદયથી, મળે સદ્દગુરૂ ગ, વચન સુધા શ્રવણે જતા, થયું હદય ગત રોગ. નિશ્ચય એથી આવી, ટળશે અહીં ઉતાપ, નિત્ય કર્યો સત્સંગ મેં, એક લક્ષથી આપ. For Personal & Private Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્રજીનાં વચનામૃત ૨૫૫ “મારગ સાચા મિલ ગયા? મારગ સાચા મિલ ગયા, છૂટ ગયે સંદેહ; હતા સે તે જલ ગયા, ભિન્ન કિયા નિજ દેહ. સમજ પિછે સબ સરલ હૈિ, બિન સમજ મુશકીલ; મુશકીલી કયા કહુ ? ખેજ પિંડ બ્રહ્માંડકા, પત્તા તે લગ જાય; ચેહિ બ્રહ્માંડિ બાસના, જબ જાવે તબ.............. આપ આપકું ભૂલ ગયા, ઈનસે કયા અંધેર! સમર સમર અબ હસત હૈ, નહીં ભૂલેંગે ફેર. જહાં કલપના જલપના, તહાં માનું દુઃખ છાંઈ મિટે કલપના જલપના, તબ વસ્તુ તિન પાઈ. કયા ઈચ્છિત ખેવત સબેં, હે ઈચ્છા દુઃખ મૂલ; જબ ઈચ્છાકા નાશ તબ, મિટે અનાદિ ભૂલ. એસિ કહાંસે મતિ ભઈ, આપ આપ હૈ નાહીં આપનકું જબ ભૂલ ગયે, અવર કહાંસે લાઈ. આપ આપ એ શેધસેં, આપ આપ મિલ જાય આપ મિલન નય બાપ..... For Personal & Private Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ - ભક્તિમાર્ગનું રહસ્ય ૧ ૨. અપૂર્વ અવસર અપૂર્વ અવસર એ કયારે આવશે? કયારે થઈશું બાહ્યાંતર નિગ્રંથ છે? સર્વ સંબંધનું બંધન તીણ છેદીને, વિચરશું કવ મહત્પરૂષને પંથ જે. અપૂર્વ સર્વ ભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી, માત્ર દેહ તે સંયમ હેતુ હોય છે, અન્ય કારણે અન્ય કશું કર્ભે નહીં, દેહે પણ કિંચિત્ મૂછી નવ હોય છે. અપૂર્વ દર્શન મેહ વ્યતીત થઈ ઉપ બોધ જે, દેહ ભિન્ન કેવલ ચૈતન્યનું જ્ઞાન જે; તેથી પ્રક્ષણ ચારિત્ર મેહ વિલેકિયે, વ એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન જે. અપૂર્વ આત્મ સ્થિરતા ત્રણ સંક્ષિપ્ત ભેગની, મુખ્યપણે તે વતે દેહ પર્યત જે, ઘર પરિષહ કે ઉપસર્ગ ભયે કરી, આવી શકે નહીં તે સ્થિરતાને અંત જે. અપૂર્વ સંયમના હેતુથી વેગ પ્રવર્તાના, સ્વરૂપલક્ષે જિન આજ્ઞા આધીન જે; તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જતી સ્થિતિમાં, અંતે થાયે નિજસ્વરૂપમાં લીન જે. અપૂર્વ પંચ વિષયમાં રાગદ્વેષ વિરહિતતા, પંચ પ્રમાદે ન મળે મનને #ભ જે, દ્રવ્ય ક્ષેત્રને કાળ ભાવ પ્રતિબંધવણ. વિચરવું ઉદયાધીન પણ વીતી લે છે. અપૂર્વ ૩ ૪ ૫ ૬ For Personal & Private Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૫૭ શ્રીમદ્ રાજચંદ્રજીનાં વચનામૃત ક્રોધ પ્રત્યે તે વતે ક્રોધ સ્વભાવતા, માન પ્રત્યે તે દીનપણુનું માન રે; માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની, લેભ પ્રત્યે નહીં લેભ સમાન છે. અપૂર્વ ૭ બહુ ઉપસર્ગ કર્તા પ્રત્યે પણ ક્રોધ નહીં, વંદે ચક્રિ તથાપિ ન મળે માન જે; દેહ જાય પણ માયા થાય ન રમમાં, લભ નહીં છે પ્રબળ સિદ્ધિ નિદાન જે. અપૂર્વ ૮ નગ્ન ભાવ, મુંડભાવ સહ અસ્નાનતા, અદંત ધવન આદિ પરમ પ્રસિદ્ધ છે; કેશ રામ નખ કે અંગે શૃંગાર નહીં, દ્રવ્ય ભાવ સંયમમય નિર્ચથ સિદ્ધ જે. અપૂર્વ, ૯ શત્રુ મિત્ર પ્રત્યે વત્તે સમદર્શિતા, માન અમાને વત્તે તે જ સ્વભાવ જો; જીવિત કે મરણે નહીં ન્યૂનાધિકતા, ભવ મેક્ષે પણ શુદ્ધ વ સમભાવ જે. અપૂર્વ ૧૦ એકાકી વિચરતો વળી સ્મશાનમાં, વળી પર્વતમાં વાઘ સિંહ સંયોગ જે, અડેલ આસન ને મનમાં નહીં ભતા, પરમ મિત્રને જાણે પામ્યા જે. અપૂર્વ ૧૧ ઘોર તપશ્ચર્યામાં પણ મનને તાપ નહીં, સરસ અન્ને નહીં મનને પ્રસન્નભાવ જે, રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની, સર્વે માન્યા પુદ્ગલ એક સ્વભાવ છે. અપૂર્વ ૧૨ For Personal & Private Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ ભક્તિમાર્ગનું રહસ્ય એમ પરાજય કરીને ચારિત્ર મેહને, આવું ત્યાં જ્યાં કરણ અપૂર્વ ભાવ જે, શ્રેણી ક્ષેપકતણ કરીને આરૂઢતા, અનન્ય ચિંતન અતિશય શુદ્ધ સ્વભાવ જે. અપૂર્વ૦ ૧૩ મહ સ્વયંભૂરમણ સમુદ્ર તરી કરી, સ્થિતિ ત્યાં જ્યાં ક્ષીણ મેહ ગુણસ્થાન જે, અંત સમય ત્યાં પૂર્ણ સ્વરૂપ વીતરાગ થઈ, પ્રગટાવું નિજ કેવળજ્ઞાન નિધાન જે. અપૂર્વ૦ ૧૪ ચાર કર્મ ઘનઘાતી તે વ્યવછંદ જ્યાં, ભવનાં બીજતણે આત્યંતિક નાશ જે; સવ ભાવ જ્ઞાતા દષ્ટા સહ શુદ્ધતા, કૃતકૃત્ય પ્રભુ વીય અનંત પ્રકાશ જે. અપૂર્વ ૧૫ વેદનીયાદિ ચાર કર્મ વત્તે જહાં, બળી સીંદરીવત્ આકૃતિ માત્ર જે; તે દેહાય આધીન જેની સ્થિતિ છે, આયુષ્ય પણે મટિયે દૈહિક પાત્ર છે. અપૂર્વ ૧૬ મન વચન કાયા ને કર્મની વર્ગણ, છૂટે જહાં સકળ પુદ્ગલ સંબંધ છે; એવું અયોગી ગુણસ્થાનક ત્યાં વર્તા, મહાભાગ્ય સુખદાયક પૂર્ણ અબંધ જે. અપૂર્વ૦ ૧૭ એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા, પૂર્ણ કલંક રહિત અડોલ સ્વરૂપ જે શુદ્ધ નિરંજન ચૈતન્ય મૂર્તિ અનન્ય મય, અગુરૂ લઘુ અમૂર્ત સહજ પદરૂપ જે. અપૂર્વ ૧૮ For Personal & Private Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્રજીનાં વચનામૃત ૨૫૯ પૂર્વ પ્રાગાદિ કારણના ભેગથી, ઉર્ધ્વગમન સિદ્ધાલય પ્રાપ્ત સુસ્થિત જે; સાદી અનંત અનંત સમાધિ સુખમાં, અનંત દર્શન, જ્ઞાન, અનંત સહિત જે. અપૂર્વ ૧૯ જે પદ શ્રી સર્વ દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જે; તેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે ? અનુભવગર માત્ર રહ્યું તે જ્ઞાન જે. અપૂર્વ ૨૦ એહ પરમ પદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં, ગજા વગરને હાલ મનેરથરૂપ જે; તે પણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો, પ્રભુ આજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જે. અપૂર્વ- ૨૧ For Personal & Private Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ૦ ભક્તિમાર્ગનું રહસ્ય પૂરક-વચનામૃત ભેદજ્ઞાનને મહીમા જગત વિષયના વિક્ષેપમાં સ્વરુપ વિભ્રાંતિવડે વિશ્રાંતિ પામતું નથી. અનંત અવ્યાબાધ સુખનો એક અનન્ય ઉપાય સ્વરુપસ્થ થવું તે જ છે. એ જ હિતકારી ઉપાય જ્ઞાનીએ દીઠે છે. ભગવાન જિને દ્વાદશાંગી એ જ અર્થે નિરૂપણ કરી છે, અને એ જ ઉત્કૃષ્ટતાથી તે શોભે, છે જયવંત છે. જ્ઞાનીના વાક્યના શ્રવણથી ઉલ્લાસિત થતો એવો જીવ, ચેતન-વડને ભિન્નરવરુપે યથાર્થપણે પ્રતીત કરે છે, અનુભવે છે, અનુક્રમે સ્વરુપ થાય છે. દનમેહ વ્યતીત થવાથી જ્ઞાનીના માર્ગમાં પરમભક્તિ સમુત્પન્ન થાય છે, તત્વપ્રતીતિ સમ્યફપણે ઉત્પન્ન થાય છે. શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક, ૯૦૧ For Personal & Private Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ શ્રેયસ પ્રચારક સભાનાં આધ્યાત્મિક પ્રકાશનો ૧ આત્મસિદ્ધિદાસ - વિવેચન વિ. ભોગીલાલ ગિ. શેઠ ૨ નિર્વાણ માર્ગનું રહસ્ય લે. ભોગીલાલ ગિ. શેઠ ૩ શ્રીમદ્ રાજચન્દ્ર અધ્યાત્મ જ્ઞાનોપ વિ. ભોગીલાલ ગિ. શેઠ ૪ સમાધિમરણ વિ. ભોગીલાલ ગિ. શેઠ ૫ શ્રીમ જચન્દ્ર અધ્યાત્મ જીવનગાથા . ભોગીલાલ ગિ. શેઠ ૬ આધ્યાતિક નિબંધો લે ભોગીલાલ ગિ. શેઠ ૭ ઋણાનુબંધ લે ભોગીલાલ ગિ. શેઠ ૮ છેલ્લી ઘડીના અવસરે લે ભોગીલાલ ગિ. શેઠ ૯ ભક્તિમાર્ગનું રહસ્ય લે. ભોગીલાલ ગિ. શેઠ ૧૦ રૂડા મનુષ્યોનો અંતિમ ઉદ્ગારો લે. ભોગીલાલ ગિ. શેઠ ૧૧ જાતિ સ્મૃતિજ્ઞાન લે ભોગીલાલ ગિ. શેઠ ૧૨ પ્રેમ અને પૂર્ણતા લે ભોગીલાલ ગિ. શેઠ ૧૩ શ્રીમની જીવનસિદ્ધિ લે. સરયુ ૨ મહેતા ૧૪ ભક્તામર સ્તોત્ર - વિવેચન લે. સરયુ ૨ મહેતા ૧૫ કલ્યાણમદિર સ્તોત્ર - વિવેચન લે. સરયુ૨ મહેતા ૧૬. સિદ્ધપદભાવના લે. સરયુર મહેતા ૧૭ અપૂર્વ આરાધન લે. સરયુર મહેતા 96 A Great Seer લેસ.મહેતા, ભો.ગિ.શેઠ અન્ય પ્રકાશનો નિત્ય નિયમ આલોચના જ્ઞાનાંજન, For Personal & Private Use Only Page #279 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ Jain Education internationa For Persone Pavate Use