________________
૨૪૨
ભક્તિમાર્ગનું રહસ્ય * શ્રી ગુરૂદેવની શુદ્ધ ભક્તિથી મારાં અંતરાયકર્મો ભસ્મી.
ભૂત થાઓ.
જ ઉપયોગની જાગૃતિથી મારા અંતરાય કર્મો શિથિલ થઈ
ક્ષય થાઓ.
* હે ભગવાન સ્વરૂપ ગુરૂદેવ,
મારે છે એક શરણ તમારું કરજે રક્ષણ હંમેશ દયાળું.
આત્મસ્થિરતાના લાભ માટે –
* હું સ્થિર થઉં છું, હું શાંત થઉં છું.
* “નિજસ્વરૂપમય ઉપગ કરું છું, તન્મય થાઉં છું.”
(શ્રીમદ્ રાજચંદ્ર-પત્રક ૮૩૩)
આત્મશાંતિના લાભ માટે –
હું શાંતસ્વરૂપ આત્મા છું, હું શાંત થાઉં છું. » શાંતિઃ
પરમાર્થચિંતાના અકળાવનાર પ્રસંગે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org