SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૨ ભક્તિમાર્ગનું રહસ્ય * શ્રી ગુરૂદેવની શુદ્ધ ભક્તિથી મારાં અંતરાયકર્મો ભસ્મી. ભૂત થાઓ. જ ઉપયોગની જાગૃતિથી મારા અંતરાય કર્મો શિથિલ થઈ ક્ષય થાઓ. * હે ભગવાન સ્વરૂપ ગુરૂદેવ, મારે છે એક શરણ તમારું કરજે રક્ષણ હંમેશ દયાળું. આત્મસ્થિરતાના લાભ માટે – * હું સ્થિર થઉં છું, હું શાંત થઉં છું. * “નિજસ્વરૂપમય ઉપગ કરું છું, તન્મય થાઉં છું.” (શ્રીમદ્ રાજચંદ્ર-પત્રક ૮૩૩) આત્મશાંતિના લાભ માટે – હું શાંતસ્વરૂપ આત્મા છું, હું શાંત થાઉં છું. » શાંતિઃ પરમાર્થચિંતાના અકળાવનાર પ્રસંગે – Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005516
Book TitleBhakti Margnu Rahasya
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year2006
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy