________________
૨૪૧
સ્મરણ મંત્રો મિથ્યાદર્શનના અભાવ માટે :
* હું અજર, અમર, શાશ્વત આત્મા છું. * હું “શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યધન,
સ્વયં તિ, સુખધામ” છું. * હું પરમ પરમ શાંત ચૈતન્યધન છું.
જ્ઞાનાવરણના વિશેષ
પશમ માટે –
* હું જ્ઞાનરૂપ પ્રકાશ છું, પ્રકાશથી મારૂં જ્ઞાનાવરણ ક્ષય
થાઓ. જ હું જ્ઞાન જતિ સ્વરૂપ છું, તિથી મારૂં જ્ઞાનાવરણ
ક્ષય થાઓ.
દર્શનાવરણના વિશેષ ક્ષયે પશમ માટે – * દિવ્ય દૃષ્ટિના તેજથી મારું દર્શનાવરણ નાશ પામે. * હું દિવ્ય દૃષ્ટા છું, દિવ્ય દૃષ્ટિથી મારૂં દર્શનાવરણ નાશ
પામો.
અંતરાય કર્મના વધુ ક્ષયે પશમ માટે –
મારામાં અનંત વીર્યશક્તિ છે, તે શક્તિથી મારા અંતરાય દૂર થાઓ, દૂર થાઓ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org