________________
મારા ભગવાન કેવા રૂડા છે !
અને
'
હે કરૂણાના અખૂટ ભંડાર!
છે તેમ કરવામાં પણ આપ શ્રીમદ્ ભગવંતની બેહદ કૃપા જ કારણભૂત છે, આપની કરૂણામય દષ્ટિ જ સહાયભૂત છે. તે અનુપમ કૃપાના કારણે હું, આપનું નાનું બાળક, આપને અત્યંત અત્યંત ઉપકાર માનું છું, આભાર માનું છું. અને,
આપને
પ્રણામ કરું છું. વંદન કરૂં છું. નમન કરૂં છું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org