________________
૨૫૨
ભક્તિમાર્ગનું રહસ્ય કેવળ કરુણામૂર્તિ છે, દીનબંધુ દીનાનાથ; પાપી પરમ અનાથ છું, ગ્રહે પ્રભુજી હાથ. ૧૪ અનંતકાળથી આથો , વિના ભાન ભગવાન; સેવ્યા નહીં ગુરુ સંતને, મૂકયું નહીં અભિમાન. ૧૫ સંત ચરણ આશ્રય વિના, સાધન કર્યા અને પાર ન તેથી પામિ, ઊગે ન અંશ વિવેક. ૧૬ સહુ સાધન બંધન થયાં, રહ્યો ન કોઈ ઉપાય; સત સાધન સમયે નહીં, ત્યાં બંધન શું જાય? ૧૭ પ્રભુ, પ્રભુ, લય લાગી નહીં, પડ્યો ન સદ્દગુરુ પાય; દીઠા નહીં નિજ દેષ તે, તરીએ કણ ઉપાય? ૧૮ અધમાધમ અધિકે પતિત, સકલ જગતમાં હુંય; એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે શુંય? ૧૯ પડી પડી તુજ પદપંકજે, ફરી ફરી માગું એ જ; સદગુરુ સંત સ્વરૂપ તુજ, એ દઢતા કરી દે જ. ૨૦
જીવનું કર્તવ્ય યમ નિયમ સંજમ આ૫ કિયે, પુનિ ત્યાગ બિરાગ અથાગ લહ્યો વનવાસ લિયે મુખ મૌન રહ્યો, દઢ આસન પધ લગાય દિયા. ૧ મન પન નિરોધ સ્વબોધ કિયે, હઠ જોગ પ્રાગ સુતાર ભાર જપ ભેદ જપ તપ ચૅહિ તપે, ઉરસેંહિ ઉદાસી લહિ સબવેં. ૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org