________________
શ્રીમદ્ રાજચંદ્રજીનાં વચનામૃત
નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાંહી; આપ તણા વિશ્વાસ દૃઢ, ને પરમાદર નાહીં. ૩ જોગ નથી સત્સંગના, નથી સસેવા દ્વેગ; કેવળ આપણુતા નથી, નથી આશ્રય અનુયાગ. ૪ ‘હું પામર શું કરી શકું ? ' એવા નથી વિવેક; ચરણુ શરણુ ધીરજ નથી, મરણ સુધીંની છેક. ૫ અચિંત્ય તુજ માહાત્મ્યના, નથી પ્રફુલિત ભાવ; અશન એકે સ્નેહુના, ન મળે પરમ પ્રભાવ. ૬ અચળરૂપ આસક્તિ નહીં, નહીં વિરહને તાપ; કથા અલભ્ય તુજ પ્રેમની, નહીં તેના પરિતાપ. ૭ ભક્તિમાગ પ્રવેશ નહીં, નહીં ભજન દૃઢ ભાન; સમજ નહીં નિજ ધની, નહીં શુભ દેશે સ્થાન. કાળદોષ કુ ળથી થયે।, નહીં મર્યાદાધમ; તાયે નહીં વ્યાકુળતા, જીએ પ્રભુ મુજ ક ૯ સેવાને પ્રતિકૂળ જે, તે બંધન નથી ત્યાગ; કૅડેન્દ્રિય માને નહીં, કરે ખાદ્ય પર રાગ. ૧૦ તુજ વિયાગ કુરતા નથી, વચન નયન યમ નાહીં; નહીં ઉદાસ અનભક્તથી, તેમ ગૃહાર્દિક માંહીં, ૧૧ અડુ'ભાવથી રહિત નહીં, સ્વધમ સ ંચય નાહીં; નથી નિવૃત્તિ નિમ ળપણું, અન્ય એમ અન ́ત પ્રકારથી, સાધન નહીં એક સદ્ગુણુ પશુ, મુખ મતાવું શુય ? ૧૩
ધમની કાંઈ. ૧૨ રહિત હુંય;
Jain Education International
For Personal & Private Use Only
૨૫૧
www.jainelibrary.org