________________
ભક્તિમાર્ગનું રહસ્ય
પૂરક વચનામૃત
સંસારગત વહાલ૫અસંસારગત વહાલ૫
ભ્રાંતિગતપણે સુખસ્વરૂપ ભાસે છે એવા સંસારી પ્રસંગ અને પ્રકારોમાં જ્યાં સુધી જીવને વહાલપ વર્તે છે, ત્યાં સુધી જીવને પિતાનું સ્વરૂપ ભાસવું સંભવિત છે, અને સત્સંગનું માહાભ્ય ૫ણ તથારૂ૫૫ણે ભાયમાન થવું અસંભવિત છે, જયાં સુધી તે સંસારગત વહાલપ અસંસારગત વહાલપને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ખચીત કરી અપ્રમત્તપણે પુરુષાર્થને રવીકાર એગ્ય છે, આ વાત ત્રણે કાળને વિષે અવિસંવાદ જાણે નિષ્કામપણે
ખી છે. ”
–શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક, ૩૩૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org