SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાનના ભક્તની સાધના મેહાસકિત છે; અને તે મેાહાકિતની મંદતા તથા નિવૃત્તિ ભગવાનરૂપ સત્પુરૂષના પવિત્ર સમાગમ અને તેમનાં વૈરાગ્યપ્રેરક વચનાના આશ્રયે શીઘ્રતાથી થાય છે આ વિચિત્ર સસારમાં પૂર્વ ભવામાં થયેલી માતા મેન, ભાભી, કાકીને આજે પત્ની તરીકે ભેગવાય છે અને પિતા, ભાઈ, અનેવીને આજે પતિ તરીકે સ્વીકારાય છે, ઇત્યાદિ અનેક પ્રકારે કમ`ની વિચિત્રતા દર્શાવનાર શ્રીગુરૂનાં વચનાથી ભક્તનું હૃદય વૈરાગ્યથી સભર રહ્યા કરે છે અને એ જ વૈરાગ્યના શીતળ જળથી તેની વૃત્તિએ ઉપશાંત થાય છે; જગતની માહિની અને કલેશિત પરિણામેાની ધારા મંદ પડતી જાય છે અને મેાક્ષાભિલાષી ભક્ત શ્રી ગુરૂદેવના સાંનિધ્યની સુવાસથી વાસિત થઈ તથા વૈરાગ્ય-ઉપશમના ખળથી પ્રેરિત મની ઉદાસીનતાના ક્રમમાં દિન પ્રતિદિન ભાગળ વધતા જાય છે. જગત પ્રત્યેની કોઈ રૂચિ કે વૃત્તિએ ચિત્તમાં ન ઉઠે તે ઉદાસીનતા છે; સંસાર સબંધે રાગદ્વેષની પરિણતિને અભાવ અથવા આત્માપયેાગની સ્થિરતા તે ઉદાસીનતા છે; જેટલા અંશે પર ભાવેથી પર રહેવુ એટલે આત્માથી ન જોડાવુ, તેટલા અંશે ઉદાસીનતા કહેવાય. ૨૦૯ “ સુખકી સહેલી હૈ, અકેલી ઉદાસીનતા; અધ્યાત્મની જનની, તે ઉદાસીનતા. ', (૭૭) “જહાં રાગ અને વળી દ્વેષ, તહાં સવદા માના ક્લેશ; ઉદાસીનતાના જ્યાં વાસ, સકળ દુઃખને છે ત્યાં નાશ.” —શ્રીમદ્ રાજચંદ્ર (૧૦૭) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005516
Book TitleBhakti Margnu Rahasya
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year2006
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy