________________
ભગવાનરૂપ સત્પરૂષનું માહાન્ય
૧૬૭ જણાવ્યું. તે પરમ ઉપકારી, પરમ કલ્યાણકારી, પરમ હિત રૂપ ત્રણે નિમિત્તે કારણે ત્રિકાળ જયવંત વર્તા જયવંત વર્તે
શ્રીમદ્ રાજચંદ્રજીએ છ પદના અપૂર્વ અમૃત પત્રમાં સપુરૂષનું માહાસ્ય દર્શાવતાં અન્ય વચને તથા તેમને નમસ્કારરૂપ વચને કહ્યાં તે અહીં ઉતારીએ છીએ.
“જે પુરૂએ જન્મ, જરા, મરણને નાશ કરવાવાળે, સ્વસ્વરૂપમાં સહજ અવસ્થાન થવાને ઉપદેશ કહ્યો છે, તે સપુરૂષને અત્યંત ભક્તિથી નમસ્કાર છે. તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં પણ આત્મસ્વભાવ પ્રગટે છે. એવા સર્વ સરૂષે, તેનાં ચરણારવિંદ સદાય હદયને વિષે સ્થાપન રહે!
જે છ પદથી સિદ્ધ છે એવું આત્મસ્વરૂપ તે જેનાં વચનને અંગિકાર કર્યો સહજમાં પ્રગટે છે, જે આત્મસ્વરૂપ પ્રગટવાથી સર્વ કાળ જીવ સંપૂર્ણ આનંદને પ્રાપ્ત થઈ નિર્ભય થાય છે, તે વચનના કહેનાર એવા સપુરૂષના ગુણની વ્યાખ્યા કરવાને અશક્તિ છે, કેમકે જેને પ્રત્યુપકાર ન થઈ શકે એ પરમાત્મભાવ તે જાણે કંઈપણ ઈચ્છા વિના માત્ર નિષ્કારણ કરણાશીલતાથી આખે, એમ છતાં પણ જેણે અન્ય જીવને વિષે આ મારે શિષ્ય છે અથવા વ્યક્તિને કત્તા છે, માટે મારે છે, એમ કદી જોયું નથી, એવા જે સંપુરૂષ તેને અત્યંત ભક્તિએ ફરી ફરી નમસ્કાર હો', ' ' .
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org