________________
ભક્તિમાર્ગનું રહસ્ય
હે ભગવાન! આપના એકેક ગુણનો વિસ્તાર અનંત છે.
આપના એવા અનુપમ, અદ્ભુત, આશ્ચર્યકારક, વિસ્મયકારક, અચિંત્ય, કલ્પનાતીત, વચનાતીત, વચનઅગોચર, ઈન્દ્રિય-અગોચર, બુદ્ધિ-અગોચર અનંત અનંત ગુણાતું હું પામર શું વર્ણન કરી શકું? અનંત શક્તિને હીનબુદ્ધિ કેવી રીતે ન્યાય આપી શકે?
માત્ર સ્વલ્પ મતિથી યથાશક્તિ કહેવાના ભાવ કર્યો છે. તેમાં રહેલી ત્રુટિઓ, ક્ષતિઓ, ભૂલે, દેની આત્મભાવે ક્ષમા ચાહું છું.
હે પ્રભુ! આપના એકેક ગુણને વિસ્તાર અનંત છે, અપાર છે, અદ્ભુત છે.
- એ સર્વ ગુણોની પ્રાપ્તિ અર્થ, આત્મદશા પરમ ઉજવળ થવા માટે સ્વ કલ્યા ણ ના ઉત્કૃષ્ટ હેતુએ, એર્વોત્કૃષ્ટ શુદ્ધિ અને સિદ્ધિ માટે.
હે ભગવંત! આપના અચિંત્ય દ્રવ્યની પૂર્ણ શુદ્ધિરૂપ લોકેત્તર ગુણનું સ્મરણ કરૂં છું, ચિંતન કરૂં છું, સન્માન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org