________________
૨૦૬
ભક્તિમાર્ગનું રહસ્ય
સાધના એ પુરૂષાર્થ છે.
પુરૂષાર્થ પુરૂષ ને અર્થ એ બે શબ્દને સમાસ છે.
પુરૂષ એટલે આત્મા અને અર્થ એટલે ભાવ, લક્ષ્મી વગેરે.
આત્મા પિતાને સ્વભાવભાવ પામે તે હેતુએ જે પ્રયત્ન થાય વા આત્મારૂપ ઉત્તમ લક્ષમીની પ્રાપ્તિના દયેયથી જે કરવામાં આવે તે પુરૂષાર્થ અથવા સાધના.
સાધના (પુરૂષાર્થ) વગર કોઈ પણ સિદ્ધિ સુધી પહોંચી શકે નહીં.
ભગવાનને ભક્ત સાધનાના બળથી જ અંતિમ ધ્યેય સુધી પહોંચી મનુષ્ય દેહને સાર્થક કરે છે ને કૃતકૃત્ય થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org