________________
ભાનાં વિચાર-૫
૨૦૩ થાત? જાગૃતિ વધ્યા વિના અમારા દોષની નિવૃત્તિ શાથી થાત? દોષની નિવૃત્તિ વિના અધ્યાત્મભાવની વિશુદ્ધિ કયાંથી થાત?
માટે હે પ્રભુ, અમે એમ જ માનીએ છીએ કે આપના પરમોપકારી પ્રત્યક્ષ સમાગમ વિના અને આપનાં એકાંત હિતકારી વચનામૃતના અવલંબન વિના ધ્યાનદશા, આત્મશાંતિ અને શાંતસ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. આપની ભક્તિ વિના ભક્તની મુક્તિ થતી નથી.
શક સાધનાની સફળતા માટે :–
જે કંઈ થાય છે એ યોગ્ય છે એમ માનવું પિતાનાં કર્મોનું ફળ ધીરજ, શાંતિ, સમતાથી વેદવું. કયારે પણ બીજાના દેશ જેવા નહીં. પરના દેષ સંબંધે ક્ષમા આપવી. નિંદા, બુરું કરનારનું કરૂણ લાવી કલ્યાણ ઈચ્છવું પિતાના દેની ક્ષમાયાચના કરવી.. સ્વદોષ સૂક્ષમતાએ ઓળખીને ટાળવા. જગતની માહિની ને કલેશિત ભાવથી લેપાવું નહીં. મન, વચન, કાયાથી કોઈ જીવને દુભવ નહીં. સર્વ જેને આત્મારૂપ માનવા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org