SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ભાનાં વિચાર-૫ ૨૦૩ થાત? જાગૃતિ વધ્યા વિના અમારા દોષની નિવૃત્તિ શાથી થાત? દોષની નિવૃત્તિ વિના અધ્યાત્મભાવની વિશુદ્ધિ કયાંથી થાત? માટે હે પ્રભુ, અમે એમ જ માનીએ છીએ કે આપના પરમોપકારી પ્રત્યક્ષ સમાગમ વિના અને આપનાં એકાંત હિતકારી વચનામૃતના અવલંબન વિના ધ્યાનદશા, આત્મશાંતિ અને શાંતસ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. આપની ભક્તિ વિના ભક્તની મુક્તિ થતી નથી. શક સાધનાની સફળતા માટે :– જે કંઈ થાય છે એ યોગ્ય છે એમ માનવું પિતાનાં કર્મોનું ફળ ધીરજ, શાંતિ, સમતાથી વેદવું. કયારે પણ બીજાના દેશ જેવા નહીં. પરના દેષ સંબંધે ક્ષમા આપવી. નિંદા, બુરું કરનારનું કરૂણ લાવી કલ્યાણ ઈચ્છવું પિતાના દેની ક્ષમાયાચના કરવી.. સ્વદોષ સૂક્ષમતાએ ઓળખીને ટાળવા. જગતની માહિની ને કલેશિત ભાવથી લેપાવું નહીં. મન, વચન, કાયાથી કોઈ જીવને દુભવ નહીં. સર્વ જેને આત્મારૂપ માનવા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005516
Book TitleBhakti Margnu Rahasya
Original Sutra AuthorN/A
AuthorBhogilal G Sheth
PublisherShreyas Pracharak Sabha
Publication Year2006
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy