Book Title: Aramshobha Rasmala
Author(s): Jayanti Kothari, Kirtida Joshi
Publisher: Prakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/001437/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ TALAAMA Osma GATAR C 100NUA जारामशोला रासमा સંપાદક Gridोहारी Page #2 -------------------------------------------------------------------------- ________________ આરામશોભા રાસમાળા સંપાદક જયંત કઠારી સંપાદનસહાયક કીર્તિદા જોશી પ્રકાશક પ્રાકૃત જૈન વિદ્યા વિકાસ ફક ૭/૩૭૫, સરસ્વતીનગર, અમદાવાદ ૧૫ Page #3 -------------------------------------------------------------------------- ________________ Aramashobha Rasamala - Ed. Jayant Kothari Pub. Prakrit Jain Vidya Vikas Fund Ahmedabad 1989 પ્રથમ આવૃત્તિ મે ૧૯૮૯ ૫૦૦ નકલ કિં. રૂ. ૯૦ મુખ્ય વિતરક પાશ્વ પ્રકાશન નિશાળ, ઝવેરીવાડ, રિલીફ રોડ અમદાવાદ ૩૮૦ ૦૦૧ પ્રકાશક 3. કે. આર. ચન્દ્રા - માનદ મંત્રી પ્રાકૃત જૈન વિદ્યા વિકાસ ફંડ ૭૭/૩૭૫, સરસ્વતીનગર, આઝાદ સોસાયટી પાસે અમદાવાદ ૩૮૦ ૦૧૫ મુદ્રક ભીખાભાઈ એસ. પટેલ ભગવતી મુદ્રણાલય અજય ઇન્ડસ્ટ્રિયલ એસટેટ, દૂધેશ્વર રોડ અમદાવાદ ૩૮૦ ૦૦૧ Page #4 -------------------------------------------------------------------------- ________________ આભાર - - - આ ગ્રંથનું સંપૂર્ણ પ્રકાશનખચ શ્રેષ્ઠી શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ સ્મારક નિધિ (બી ૧૧, ન્યૂ લેથ માર્કેટ, અમદાવાદ ૨) દ્વારા પ્રાપ્ત થયું છે એ ટ્રસ્ટના સૌ ઉદારમના ટ્રસ્ટીઓ શ્રી અરવિન્દભાઈ નરોત્તમભાઈ શ્રી આત્મારામભાઈ ભોગીલાલ સુતરિયા શ્રી રસિકલાલ મેહનલાલ શાહ શ્રી કલ્યાણુભાઈ પુરુષોત્તમદાસ ફડિયા શ્રી રમેશભાઈ પુરુષોત્તમદાસ શાહ પ્રત્યે અમે હાર્દિક આભાર વ્યક્ત કરીએ છીએ પ્રકાશક Awwwwwwwww - - - - 5 Page #5 -------------------------------------------------------------------------- ________________ અમારાં અન્ય પ્રકાશને ૧. પ્રાકૃત-હિન્દી કાશ ૨. લીલાવÇકહા (અંગ્રેજી ભાષાંતર) ૩. ત દાસુંદરી-કહા (હિન્દી અનુવાદ સાથે) (પ્રેસમાં) Page #6 -------------------------------------------------------------------------- ________________ Liા | | પ્રજા Ele This site - માં K L | | Shri 4. I HIT I' ના યો ! ન તો નીકળી કંપની ri ના 11 ના હો ના IT કોલ કરી શકાતી E ફિર પાલ ,ીની SHREE ૧૮૯૪, અમદાવાદી કરભાઈ લાલભાઈ For Privage & Personal use only - ઈ . ૧૯/૦. અમદાવાદ Page #7 -------------------------------------------------------------------------- ________________ Page #8 -------------------------------------------------------------------------- ________________ શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈ (૧૮૯૪–૧૯૮૦) સ્વ. શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈના આયુષ્યના પટ વીસમી સદીના આઠ દાયકા પર એક યુગની જેમ વિસ્તરેલે હતેા. અમદાવાદ સ્થપાયું તેનીય પહેલાંથી ગુજરાતમાં મહાજનની જે પરંપરા ચાલી આવતી હતી તેના લગભગ છેલ્લા કહી શકાય તેવા સ્તંભ કસ્તૂરભાઈ હતા. તે પુર'પરાના પ્રતિનિધિ તરીકે તેમણે નીતિ અને પ્રામાણિકતા પર મંડાયેલ વેપારના આદર્શ પૂરા પાડો હતેા. ઉદ્યોગક્ષેત્રે નૂતન યુગ પ્રવર્તાવતાર અગ્રણીએમાં તેમની ગણના થયેલી છે. ઉદ્યોગમાં ‘મોડર્નાઇઝેશન'ની હવા ફૂંકવા સાથે રાષ્ટ્રનું હિત જોઈને વ્યવહાર કરનાર ભારતના અલ્પસ`ખ્ય ઉદ્યોગપતિએમાં તેમનું સ્થાન હતું. વિદેશી પેઢીએના સહકારથી ભારતમાં રંગ-રસાયણુતા ઉત્પાદનને પ્રારંભ કરનાર કસ્તૂરભાઈ અનેાખી આવડતથી ભારતીય અથ નીતિના આધારસ્તંભ બન્યા હતા. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વેપાર અને અર્થકારણની અનેક અટપટી આંટીઘૂંટીને બુદ્ધિપૂર્વક ઉકેલી બતાવતાર નિષ્ણાત અને વિચક્ષણૢ વિષ્ટિકાર તરીકે પણ તેમણે નામના મેળવી હતી. અમદાવાદ કે ભારતના જ નહીં, દુનિયાના કાપડઉદ્યોગના તિહાસમાં તેપનું નામ અને કામ સુધર્ણાક્ષરે લખાય તેવી તેમની એ ક્ષેત્રની સેવા હતી. ઉદ્યોગની માફક કલા અને શિક્ષણ પરત્વે પણ તેમની દૃષ્ટિ પ્રગતિશીલ હતી. રાણકપુર અને દેલવાડાનાં શિલ્પ-સ્થાપત્ય, અટીરા, પી.આર.એલ. અને આઈ. આઈ.એમ. જેવી સંસ્થાએ તેમની પ્રગતિઅભિમુખ વિયારશ્રેણીનાં ચિરંજીવ દૃષ્ટાન્તા છે. આઝાદીના સંગ્રામકાળ દરમ્યાન તેમણે રાષ્ટ્રીય નેતાઓને આપેલા સહકાર તેમની હિંમત અને દેશદાઝની ગવાહી પૂરે છે. ખાટું ખર્ચ એક પૈસાનું પણ ન થાય તેની તેઓ ચીવટ રાખતા પણુ જરૂર લાગે ત્યાં લાખ રૂપિયાનું ખર્ચ લેાકકલ્યાણ અર્થે દાન રૂપે કરવામાં સકાચ રાખતા નહીં. તેમના ઉદ્યોગગૃહમાં એક વાર માણુસને નીમ્યા પછી સાથેમાટે પ્રસંગે તેની પડખે ઊભા રહીને મદદ કરવામાં તેમનું ઉદાર, માનવતાભયુ ... વન પ્રગટ થતું. ધનની માફક શબ્દોની અને સમયની પણુ તેમ કરકસર કરતા. નાણાં, શબ્દ અને સમય એ ત્રણમાં તેમની કઈ કરકસર ચડે તે કહેવું Page #9 -------------------------------------------------------------------------- ________________ મુશ્કેલ છે. એ ત્રણે બાબતોનો ચે અને ચક્કસ હિસાબ રાખવામાં તેમને આગ્રહ રહેતો. આ બધું તેઓ કોઈ પણ આધુનિકને શરમાવે તેટલી ચીવટ ને સુઘડતાથી કરતા. શિસ્ત ને સંયમના તેઓ ચાહક હતા. વજી જેવા દેખાતા તેમના હૃદયની નીચે સ્વજને, સ્વધર્મીઓ અને સ્વદેશવાસીઓ માટે પ્રેમનો ઝર વહેતો. તેમની જાહેર સેવા પ્રવૃત્તિ ૧૯૧૮માં ગુજરાત રેલસંકટના રાહતકાયથી શરૂ થયેલી તે મોરબીની હોનારત સુધીનાં રાહતકાર્યો સુધી ચાલેલી. લોકકલ્યાણનાં વિવિધ ક્ષેત્રોમાં તેમણે કરેલા દાનને પ્રવાહ અમદાવાદથી ગુજરાતમાં ફેલાઈને ભારતભરમાં ફરી વળેલ છે, જેના ફળસ્વરૂપે જૈન તીર્થો અને ધર્મસ્થાનને કલાદષ્ટિપૂર્વકનો જીર્ણોદ્ધાર થયો છે, ગુજરાત વિશ્વવિદ્યાલય અને તેને સંલગ્ન વિવિધ શિક્ષણ સંસ્થાઓની સ્થાપના થયેલ છે અને પ્રાચ્ય વિદ્યાકલાના સંશોધનની તેમજ કાપડઉદ્યોગ અને વ્યવસ્થાપન (બિઝનેસ મેનેજમેન્ટના તથા ભૌતિકશાસ્ત્ર, પર્યાવરણવિદ્યા વગેરેના શિક્ષણની અભિનવ ઉત્તમ સગવડ ઊભી થઈ શકી છે. આવી બહુમુખી પ્રતિભા ધરાવતા, ગુજરાતના આ મહાન સપૂતના જીવનની ઝલક જોઈએ. કસ્તૂરભાઈને જન્મ ઈ.સ.૧૮૯૪ના ડિસેંબરની ૧લ્મી તારીખે અમદાવાદમાં થયો હતો. તેમના પિતા લાલભાઈ દલપતભાઈ શેઠ બી.એ. સુધી ભણેલા. ધનોપાજનની સાથે સમાજ પ્રત્યેની જવાબદારી અદા કરવાની ભાવના તેમનામાં હતી. એટલે જૈન સમાજનાં અને વ્યાપક લોકહિતનાં કામોમાં તેમને અગ્રહિસ્સો રહેતો. નગરશેઠ મયાભાઈના અવસાન પછી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીનું પ્રમુખપદ તેમને સોંપાયું હતું. લૉર્ડ કર્ઝને માઉન્ટ આબુની મુલાકાત દરમ્યાન દેલવાડાનાં દહેરાંનાં શિલ્પ સ્થાપત્યથી પ્રભાવિત થઈને તે મંદિરે સરકારી પુરાતત્ત્વ ખાતાને સેંપવાને પ્રસ્તાવ મૂકેલો, ત્યારે લાલભાઈ શેઠે તેનો વિરોધ કરેલો. અને પેઢી હસ્તક તેની સુરક્ષા સુપેરે ચાલે છે તેની ખાતરી કરાવવા આઠદસ વર્ષ સુધી મંદિરમાં કારીગરોને કામ કરતા બતાવ્યા હતા. ૧૯૦૩થી ૧૯૦૮ સુધી જૈન શ્વેતાંબર કેન્ફરસના મહામંત્રી તરીકે તેમણે સેવાઓ આપી. હતી. ૧૯૦૮માં સમેતશિખર પર ખાનગી બંગલા બાંધવાની સરકારે મંજરી આપેલી તેની સામે વિરોધ નોંધાવીને સરકાર સમક્ષ અસરકારક રજૂઆત કરીને લાલભાઈ શેઠે તે મંજૂરી રદ કરાવી હતી. તેઓ ગુજરાત કોલેજના ટ્રસ્ટી પણ હતા. શાળાઓ, પુસ્તકાલયો અને સામાજિક સંસ્થાઓને પુરસ્કર્તા દાનવીર તરીકે તેમની સુવાસ ગુજરાતભરમાં ફેલાયેલી હતી. સરકારે તેમની સેવાઓની Page #10 -------------------------------------------------------------------------- ________________ કદર રૂપે તેમને સરદારના ખિતાબ આપ્યા હતા. ૧૯૧૨ના જૂનની પાંચમી તારીખે એકાએક હૃદય બંધ પડવાથી ૪૯ વર્ષની વયે તેમનું અવસાન થયેલું. લાલભાઈને સાત સતાનેા હતાં. ત્રણ પુત્ર અને ચાર પુત્રીએ. કસ્તૂર ભાઈની પહેલાં બે બહેના, ડાહીબહેન અને માણેકબહેન અને એક ભાઈ, ચીમનભાઈ જન્મેલાં. તેમની પછી જન્મેલાં તે નાત્તમભાઈ, કાન્તાબહેન અને લીલાવતીબહેન. પિતાના કડપ અને માતાના વાત્સલ્ય વચ્ચે સાતે સતાનાને ઉછેર થયા હતા. કસ્તૂરભાઈએ પ્રાથમિક શિક્ષણ ત્રણ દરવાજા પાસેની મ્યુનિસિપલ શાળા નં.૮માં લીધું હતું. ૧૯૧૧માં આર. સી. હાઇસ્કૂલમાંથી તે મેટ્રિકયુલેશન પરીક્ષામાં ખીન્ન વર્ગમાં ઊંચે નખરે પાસ થયેલા. તે વખતે આર. સી. હાઇસ્કૂલના હેડમાસ્તર કૈાન્ટ્રેક્ટર તથા સાક્ષરશ્રી કેશવલાલ ધ્રુવને પ્રભાવ તેમના પર પડેલે. સ્વ. ભલુભાઈ ઠાકાર અને સ્વ. જીવણલાલ દીવાને સ્વદેશીની હીલચાલ શરૂ થતાં એ સરકારી શાળામાંથી રાજીનામું આપેલું. તે વખતે કસ્તૂરભાઈ અંગ્રેજી ચેાથા ધારણમાં હતા. મેટ્રિક પાસ થયા પછી તેએ ગુજરાત કૅલેજમાં દાખલ થયા. પરંતુ તે પછી છ મહિનામાં પિતાનું અવસાન થતાં મિલના વહીવટમાં ભાઈને મદદ કરવા સારુ તેમને ભણતર છેાડવું પડયું. મઝિયારું વહેંચાતાં કુટુંબને ભાગે આવેલી રાયપુર મિલના વહીવટ કાકાની નિગેહમાની નીચે શરૂઆતમાં ચાલતા હતા. કસ્તૂરભાઈએ ટાઈમકીપરની, સ્ટેર કીપરની અને રૂની ખરીદી અંગેની કામગીરી બજાવતાંબાવતાં કાપડ-ઉદ્યોગની જાણકારી મેળવી લીધી. પછી આપઝ અને કુનેહથી મિલના વહીવટ એવી સુંદર રીતે કર્યાં કે પ્રથમ પ્રયત્ન જ ઊંચી ગુણવત્તાવાળું કાપડ ઉત્પન્ન કરીને રાયપુર મિલને ભારતના નકશા પર મૂકી આપી. પછી તે અશેક મિલ (૧૯૨૧), અરુણ મિલ (૧૯૨૮), અરવિંદ મિલ (૧૯૩૧), નૂતન મિલ (૧૯૩૨), અનિલ સ્ટાર્ચ (૧૯૩૭), ન્યૂકાટન મિલ (૧૯૩૭), નીલા પ્રૉડક્ટ્સ (૧૯૪૪) અને એ સૌના શિરમાર જેવે! અતુલ સંકુલ (૧૯૫૦) : એમ તેમના ઉદ્યોગના ઉત્તરાત્તર વિકાસ થતા ગયે અને ‘લાલભાઈ ગ્રૂપ'ની ગણના દેશનાં અગ્રગણ્ય ઉદ્યોગગૃહેામાં થઈ. આ બધે વખત કસ્તૂરભાઈએ પિતાની માફક સાર્વજનિક હિતનાં કામેામાં પણ એટલા જ ઉત્સાહથી રસ લીધા હતા. ૧૯૨૧માં સરદાર વલ્લભભાઈ પટેલ અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ બનેલા. તેમના કહેવાથી કસ્તૂરભાઈ અને તેમના ભાઈઓએ મ્યુનિસિપલ પ્રાથમિક શાળા માટે રૂપિયા પચાસ હજારનું Page #11 -------------------------------------------------------------------------- ________________ દાન આપ્યું. ત્યારથી દાનના શ્રીગણેશ મંડાયા. ૧૯૨૧ના ડિસેંબરમાં ઈન્ડિયન નેશનલ કોંગ્રેસનું અધિવેશન ભરાયેલું તે વખતે પં. મેંતીલાલ નેહરુ સાથે તેમને મૈત્રીસંબંધ બંધાયો. ૧૯૨૨માં સરદારની સલાહથી કસ્તૂરભાઈ વડી ધારાસભામાં મિલમાલિક મંડળના પ્રતિનિધિ તરીકે ચૂંટાયા. ૧૯૨૩માં સ્વરાજ પક્ષની સ્થાપના થઈ. તે પક્ષને અમદાવાદ તથા મુંબઈના મિલમાલિકેએ પાંચ લાખ રૂપિયા આપ્યા હતા. વડી ધારાસભામાં કાપડ પરની જકાત રદ કરવાનું બિલ કસ્તૂરભાઈએ મૂકયું હતું કે સરકાર તરફથી અનેક વિદને આવવા છતાં તે બિલ છેવટે પસાર થયું હતું. સ્વરાજ પક્ષના સભ્ય નહીં હોવા છતાં કસ્તૂરભાઈને પં. મોતીલાલજીએ “સવાઈ સ્વરજિસ્ટ'નું બિરુદ આપ્યું હતું. ૧૯૨૧માં અમદાવાદમાં મજૂરો અને મિલમાલિકે વચ્ચે બેનસ અંગે ઝગડે થયેલ; ૧૯૨૩માં પગારઘટાડાને કારણે મજૂરોએ હડતાળ પાડેલી અને ૧૯૨૮માં મજૂરોની વેતનધારાની માગણી અંગે ગાંધીજી અને મંગળદાસનું પંચ નિમાયેલું. ૧૯૩૬માં મિલમાલિકાએ વેતનકાપની જાહેરાત કરતાં ગાંધીજી અને કસ્તૂરભાઈના પંચ વચ્ચે મતભેદ ઊભો થયેલો. તે બધા પ્રસંગે કસ્તૂરભાઈએ કાઈની શેહમાં તણાયા વગર પિતાનો સ્વતંત્ર અભિપ્રાય આપેલ. પણ આ મતભેદને કારણે તેમણે કોઈના તરફ રાગ કે દ્વેષનું વલણ દાખવ્યું નહતું. સ્વરાજ આવ્યા પહેલાં મજૂરોના પ્રતિનિધિ તરીકે (૧૯૨૮) અને ભારતના ઉદ્યોગપતિઓના પ્રતિનિધિ તરીકે (૧૯૩૪) તેમણે જિનીવા મજુર પરિષદમાં ભાગ લીધો હતો. ભારત અને બ્રિટન વચ્ચેના વેપાર અંગેની સમિતિ પર તેમની નિમણુંક થયેલી (૧૯૩૬) તેમજ ઈજિપ્તમાં ખરીદેલ રૂના પ્રશ્ન અંગે ઇજિપ્ત સરકાર સાથે (૧૯૪૩) અને બ્રિટનના ટેસ્ટાઈલ મશીનરી મેન્યુફેક્ચરર્સ સાથે (૧૯૪૬) વાટાધાટે કરેલી. સ્વરાજ આવ્યા પછી પણ આ પ્રકારનાં પ્રતિનિધિમંડળીની આગેવાની તેમણે સંભાળેલી. એ બધા પ્રસંગે દેશનું હિત સર્વોપરિ ગણીને તેમણે પરદેશીઓ સાથે ચર્ચા કરી હતી અને કુનેહપૂર્વક પોતાની વાત તેમને ગળે ઉતારી હતી. કસ્તૂરભાઈની શિક્ષણ અને સંસ્કૃતિના ક્ષેત્રની સેવા તેમણે કરેલી લેકહિતની પ્રવૃત્તિઓના શિખરરૂપ છે. ૧૯૩૫ના મેની ૧૫મી તારીખે અમદાવાદ એજ્યુકેશન સોસાયટીની સ્થાપના થઈ. તેનું આયોજન કસ્તૂરભાઈએ કરી આપ્યું હતું. ભવિષ્યના વિકાસને લક્ષમાં રાખીને તેમણે સે એકર જમીન ૭૦ લાખ રૂપિયા ખર્ચીને સંપાદન કરાવી હતી, જેને લીધે ગુજરાત યુનિવર્સિટીનું ભવ્ય ને વિશાળ કેમ્પસ અસ્તિત્વમાં આવી શકયું છે. તેમના પરિવાર તરફથી આસ Page #12 -------------------------------------------------------------------------- ________________ કોલેજ, એન્જિનિયરિંગ કોલેજ તથા પ્રાચ્યવિદ્યામંદિરને માટે મોટાં દાન અપાયાં. છેલ્લાં ત્રીસ-પાંત્રીસ વર્ષમાં લાલભાઈ દલપતભાઈ પરિવાર ટ્રસ્ટ તરફથી પિણા ત્રણ કરોડ રૂપિયાની અને તેમને હસ્તક ચાલતાં ઉદ્યોગગૃહ તરફથી ચાર કરોડ રૂપિયાની સખાવત થયેલી છે. કસ્તૂરભાઈ શેઠને શિક્ષણ પ્રત્યે કેટલી દિલચસ્પી હતી તે આ પરથી જોઈ શકાશે. જો તેમ ન હેત તો અટીરા, પી.આર.એલ., લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઑફ મેનેજમેન્ટ, સ્કૂલ ઓફ આર્કિટેકચર, નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ડિઝાઇન અને વિક્રમ સારાભાઈ કમ્યુનિટી સેન્ટર જેવી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલી સંસ્થાઓ અમદાવાદને આંગણે ઊભી થઈ શકી હેત કે કેમ એ શંકા છે. પીઢ ઉદ્યોગપતિ કસ્તૂરભાઈ અને જુવાન વિજ્ઞાની ડે. વિક્રમ સારાભાઈના સંયુક્ત સ્વપ્નની એ સિદ્ધિ છે. કસ્તૂરભાઈની પ્રિય આકાંક્ષા પાર પાડનારી બીજી એક સંસ્થા તે યુનિવર્સિટી કેમ્પસ પર છેલ્લા ત્રણ દાયકાથી આગબોટ આકારના રૂપકડા સ્થાપત્ય રૂપે ઊભેલું લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર છે. ૧૯૫૫માં તેની સ્થાપના થયેલી. તેનું ઉદ્ઘાટન જવાહરલાલ નેહરુએ કરેલું. મુનિશ્રી પુણ્યવિજયજીએ આ સંસ્થાને ૧૦,૦૦૦ હસ્તપ્રતો અને ૭૦૦૦ પુસ્તકની અત્યંત મૂલ્યવાન ભેટ આપી હતી. આજે સંસ્થા પાસે ૭૦૦૦૦ જેટલી હસ્તપ્રતો એકત્ર થયેલી છે, તેમાંથી દસ હજાર જેટલી હસ્તપ્રતોની યાદી કેન્દ્ર સરકારની સહાયથી અને પાંચ હજાર જેટલી હસ્તપ્રતોની યાદી ગુજરાત સરકારની સહાયથી પ્રસિદ્ધ થયેલી છે. આજ સુધીમાં સંસ્થા તરફથી ૧૦૦થી પણ વધુ સંશોધનગ્રંથે પ્રકાશિત થયેલા છે અને ૨૦૦૦ જેટલી કીમતી હસ્તપ્રતોની માઈક્રોફિ૯મ ઉતરાવાયેલી છે. આ સંસ્થાનું મુખ્ય આકર્ષણ સાંસ્કૃતિક સંગ્રહાલય છે. કસ્તૂરભાઈ અને તેમનાં કુટુંબીજનો તરફથી ભેટ મળેલી સંખ્યાબંધ પુરાવસ્તુઓ તેમાં સંઘરાયેલી છે. સુંદર ચિત્રો, શિલ્પ, વસ્ત્રો, આભૂષણે, ગૃહશોભાની વસ્તુઓ, પિથીએ અને છેક બારમી સદીની ચિત્રયુક્ત હસ્તપ્રતો મળીને આશરે ચારસે નમૂનાઓ આ સંગ્રહાલયમાં મૂકેલા છે, જે પ્રાચીન ભારતીય જીવન અને સંસ્કૃતિની મોહક ઝલક પૂરી પાડે છે. કસ્તૂરભાઈની કલાદષ્ટિને જુના પ્રેમાભાઈ હેલની બાંધણ ખૂંચતી હતી. તેને કાયાકલ્પ કરાવવાની તેમણે યોજના કરી. રૂ.પપ,૭૦,૦૦૦ના ખર્ચે પ્રેમાભાઈ હેલની નવરચના થઈ તેમાં રૂ.૩૨,૧૫,૦૦૦નું દાન કસ્તૂરભાઈ પરિવાર અને લાલભાઈ ગ્રૂપના ઉદ્યોગગૃહએ આપેલું. Page #13 -------------------------------------------------------------------------- ________________ વિખ્યાત સ્થપતિ લૂઈ કાહે કસ્તૂરભાઈને કુદરતી સૂઝવાળા સ્થપતિ કહ્યા હતા તે, તેમણે પોતાની જાતદેખરેખ નીચે રણકપુર, દેલવાડા, શત્રુંજય અને તારંગા તીર્થનાં મંદિરોના શિલ્પ-સ્થાપત્યને જીર્ણોદ્ધાર કરાવ્યો છે તે જોતાં, સાચું લાગે છે. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના અધ્યક્ષ તરીકે તેમણે દાયકાઓથી જીર્ણ અવસ્થામાં પડેલાં તીર્થમંદિરની રોનક સુધારવાની યોજના ઘડી. ચારે બાજુ ટેકરીઓની વચ્ચે જંગલમાં બિસ્માર હાલતમાં ઉપેક્ષિત રહેલા રાણકપુર તીર્થ પુનરુદ્ધાર પામતાં નવી રેનક ધારણ કરી છે. કસ્તૂરભાઈએ ખૂબ જહેમત ઉઠાવીને જૂની કોતરણી જયાં જ્યાં ક્ષત થઈ હતી ત્યાંત્યાં તેમાં ભળી જાય તેવી નવી કતરણી અને ભાત કારીગરો પાસે ઉપસાવરાવી હતી. એવું જ દેલવાડા, તારંગા અને શત્રુંજય તીર્થનું છે. દેલવાડાનાં દહેરાંના આરસના કુળને આરસ દાંતાના ડુંગરામાંથી મેળવતાં ખૂબ તકલીફ પડી હતી. જીર્ણોદ્ધારને ખર્ચ શિપીએ ઘનફૂટના પચાસ રૂપિયા કહેલે પણ શિલ્પ તૈયાર થયા પછી તે પચાસને બદલે બસો રૂપિયા થયેલો માલૂમ પડયો, પણ એટલી સુંદર પ્રતિકૃતિ બની હતી કે કસ્તૂરભાઈને કલાપ્રેમી આત્મા પ્રસન્ન થઈ ગયો અને વધુ ખર્ચને જરા પણ રંજ ન થયો. શત્રુંજય તીર્થમાં તેમણે જૂના પ્રવેશદ્વારોને સ્થાને ભવ્ય દરવાજા મુકાવ્યા છે અને મુખ્ય દેરાસરની કળાને ઢાંકી દેતી નાની દેરીઓ અને તેમાંની મૂર્તિઓને વચ્ચેથી ખસેડી લીધી છે. ધર્મદષ્ટિ ખૂલતાં જીવનદર્શનની ક્ષિતિજેને વિસ્તાર થાય છે તેવું છેદ્વાર પામેલાં આ ધર્મસ્થાને જોનારને લાગવાને સંભવ છે. એક અમેરિકન મુલાકાતીએ એક વાર કસ્તૂરભાઈને પ્રશ્ન કર્યો, “આવતી કાલે જ તમારું અવસાન થવાનું હોય તો...” “મને આનંદ થશે.” અટ્ટહાસ્ય કરતાં કસ્તૂરભાઈએ કહ્યું. “પણ પછી શું ?” “પછી શું થશે તેની મને જરાય ચિન્તા નથી.” “તમારું શું થશે તેને વિચાર આવે છે ખરો ?” “હું પુનજમમાં માનું છું.” “એટલે ?” જૈન તત્ત્વજ્ઞાન પ્રમાણે ઈશ્વર જેવું કાંઈ નથી. હું ઈશ્વરની સ્થિતિ પયઃ પહોંચી શકું છું. તેનો અર્થ એ થયો કે મારે મારું ચારિત્ર્ય એટલું ઊંચે લઈ જવું જોઈએ કે એ પદને માટે હું ક્રમે ક્રમે પાત્ર થતો જાઉં. આ વિચાર માટે મને ખૂબ માન છે, ગૌરવ છે.” Page #14 -------------------------------------------------------------------------- ________________ “તે સ્થિતિએ શી રીતે પહેાંચી શકાય ?’ “તે પણ અમારા ધર્મમાં રાખવા, હિંસા ન કરવી, વગેરે. જ જોવા મળશે.’ ૧૧ તાવ્યું છે. સત્ય ખેલવું, ધનના પરિગ્રહ ન આ કથા તેનાથી ઊંચા સિદ્ધાન્તા ખીજે ભાગ્યે જૈન ધર્મ એટલે શું?'' "> ખરું પૂછે। . તે જૈન ધર્માં તે ધર્મ નથી, જીવન જીવવાની એક રીત છે, જેનું અનુસરણ કરવાથી આ જિંદગીમાં જ ઉચ્ચ આધ્યાત્મિક કાટિએ પહેાંચી શકાય છે.’ જૈન ધર્મમાં ધનના સંચય ત કરવાનું કહ્યું છે ખરું ?' “ના. તેમાં એમ કહ્યું છે કે નક્કી કરેલી મર્યાદાથી અધિક સ`પત્તિ ન રાખવી.’’ “તમે એનું વ્રત લીધું છે ખરું ?'' “ના. પેાતે મેળવેલ ધનના અમુક ભાગ સાવજનિક કલ્યાણ અથે ખર્ચ વે એવા મારે નિયમ છે ખરા.” તા. ૮ જાન્યુઆરી ૧૯૮૦. કસ્તૂરભાઈ મુંબઈમાં માંદા પડયા. ડોક્ટરે તેમની નાજુક તમિયત જોઈને પંદર દિવસ પથારીમાં રહેવાની સલાહ આપી. “મને એક વાર અમદાવાદ ભેગા કરેા. પછી ત્યાં આરામ લઈશ,'' કસ્તૂરભાઈએ કહ્યું. ડક્ટરે પ્રવાસનું જોખમ ખેડવાની ના પાડી. પણુ કસ્તૂરભાઈએ અમદાવાદ સાથે એવું અદ્વૈત સાધ્યું હતું કે છેલ્લા દિવસે અમદાવાદમાં ગાળવાની તેમની તીવ્ર ઈચ્છા હતી. તેમની બેચેની જોઈને ડોક્ટરે છેવટે તેમને અમદાવાદ જવાની સંમતિ આપી, વેદનામાં પણ તેમના મુખ પર આનંદ છવાયેા. ઍમ્બ્યુલન્સ ગાડીમાં તેમને સ્ટેશને લઈ ગયા. ખીજે દિવસે સવારે અમદાવાદ પહેાંચ્યા ત્યારે મન પ્રફુલ્લ થયું અને સર્વ દર્દ જાણે અદશ્ય થઈ ગયું. તે પછી, ૧૯મી જાન્યુઆરીએ તેમની પ્રિય કર્મભૂમિ પરથી વિદાય લઈ પ્રિયતર દિવ્યધામ જવા માટેનું તેડુ આવ્યું, જેના તેમણે શાન્તિ ને સંતાષથી સ્વીકાર કર્યાં. કસ્તૂરભાઈ માનતા કે માણસ મૃત્યુ પામે તેને લીધે દેશનું ઉત્પાદન અટકવું ન જોઈએ. ખરી અંજિલ તે તેની ભાવના મુજબનું કામ કરીને આપવી જોઈએ. તેમણે સ્પષ્ટ સૂચના આપેલી કે મારા અવસાનના શાકમાં એકે નિલ બુધન રહેવી જોઈએ. તેમના પુત્રોએ શેઠની આ ઇચ્છા લાલભાઈ ગ્રૂપની નવે મિલાના કારીગરાને પહેાંચાડી, મજૂરા શેઠની અદબ જાળવીને કામ પર ચડી ગયા. આખા અમદાવાદમાં જેમના શાકમાં હડતાળ હતી, તેમની જ મિલા એ દિવસે ચાલી તે એક અપૂર્વ ને અભિનંદનીય ઘટના ગણાય ! દેશના કાઈ નેતાના અવસાન વખતે નહેાતું બન્યું, તે કસ્તૂરભાઈના અવસાન વખતે બન્યું, ધીરુભાઈ ઠાકર Page #15 -------------------------------------------------------------------------- ________________ Page #16 -------------------------------------------------------------------------- ________________ ડો. ચિમનભાઈ ત્રિવેદીને ગમે તો સ્વીકારે ગત સમય કેરા સ્મરણમાં ડૉ. મધુસૂદન પારેખને સદાયે છે એવા પ્રતિવર્ષ જેવા ડો. રમણલાલ ચી. શાહને નવા સંબંધોનો સમય કદીયે શું ન ખૂટતો ? Page #17 -------------------------------------------------------------------------- ________________ Page #18 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય પ્રાકૃત હિન્દી કેશ” અને “લીલાવઈ-કહા' (અંગ્રેજી ભાષાંતર) પછી આ ત્રીજે ગ્રંથ પ્રકાશિત કરતાં અમે અત્યંત આનંદ અનુભવીએ છીએ. આ ગ્રંથમાં આરામશોભાની કથાને વણું લેતી છ જૂની ગુજરાતીની કૃતિઓ સમાવિષ્ટ છે, જેનું સંપાદન મધ્યકાલીન સાહિત્યના અભ્યાસી શ્રી જયંતભાઈ ઠારીના સિદ્ધ હસ્તે થયું છે. કથાસાહિત્યમાં, મયકાલીન સાહિત્યમાં અને તુલનાત્મક સાહિત્યમાં રસ ધરાવતા સૌને આ પ્રકાશન ઘણું જ ઉપયોગી જણાશે એવો અમને વિશ્વાસ છે. હસ્તપ્રત મેળવવાથી માંડીને કૃતિના સંપાદન સુધીની કઠિન કામગીરી પ્રા. કોઠારીએ ભારે જહેમત અને દૈયપૂર્વક પાર પાડી છે અને ગ્રંથને અભ્યાસપૂર્ણ ભૂમિકા તથા શબ્દકોશ વગેરેથી સમૃદ્ધ કર્યો છે એ માટે એમના અમે અત્યંત આભારી છીએ. - શ્રી જયંતિભાઈ કોઠારીને જે સંસ્થાઓએ હસ્તપ્રતો સુલભ કરી આપી છે અને જે વ્યક્તિઓની એમને સહાય મળી છે તે સૌના અમે પણ કૃતજ્ઞ છીએ. આ ગ્રંથનું સંપાદન કરતાં શ્રી જયંતભાઈને ઊભા થતા રહેલા સર્વ પ્રશ્નોમાં હૈ. હરિવલ્લભ ભાયાણી માગદર્શન આપતા રહ્યા છે એ માટે એમને અમે હાર્દિક આભાર વ્યક્ત કરીએ છીએ. આ ગ્રંથનું સુંદર મુદ્રણ ભગવતી મુદ્રણાલયના માલિક શ્રી ભીખાભાઈ પટેલના ઉત્સાહભર્યા સહકારને આભારી છે. એમના અને મુદ્રણાલયના સૌ કારીગર ભાઈઓના અમે આભારી છીએ. આ ગ્રંથના પ્રકાશનખર્ચની પૂરી જોગવાઈ કરી આપીને શ્રેષ્ઠી શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ સ્મારક નિધિ ટ્રસ્ટ ને એમના ટ્રસ્ટીઓએ તથા આ. પ્રકારનાં વિદ્યાકાર્યોમાં ઊંડો રસ લઈને શ્રી આત્મારામભાઈ સુતરિયાએ અમને અત્યંત ઉપકૃત કર્યા છે. પ્રાકૃત જૈન વિદ્યા વિકાસ ફંડની શૈક્ષણિક અને વિદ્યાકીય પ્રવૃત્તિઓમાં પં. દલસુખભાઈ માલવણિયા તથા ડો. હરિવલ્લભ ભાયાણીનાં પ્રેરણા, પ્રોત્સાહન અને માર્ગદર્શન અમને હંમેશાં મળતાં રહ્યાં છે તેને માટે અમે એમના આભારી છીએ. કે. આ ૨. ચન્દ્રા ૨૭ એપ્રિલ ૧૯૮૯ માનદ મંત્રી પ્રાકૃત જૈન વિદ્યા વિકાસ ફંડ અમદાવાદ Page #19 -------------------------------------------------------------------------- ________________ સંપાદકીય પ્રાચીન હસ્તપ્રતના વાચનની તાલીમ લેખે વર્ષો પૂર્વે આરામશોભાવિષયક જૂની ગુજરાતીની કૃતિઓ હાથમાં લેવાનું બન્યું ને કૌતુકભાવથી આ વિષયની, જાણવા મળેલી સઘળી કૃતિઓ પ્રાપ્ત કરવા હું પ્રયત્ન કરતો રહ્યો. પાલીતાણાની વીરબાઈ પાઠશાળાની રાજસિંહની કૃતિની હસ્તપ્રત અપ્રાપ્ય રહી, ગ્રંથરચનાને કોઈ ગંભીર ઉદ્દેશ મનમાં ઊગ્યો નહીં ને બીજાં કામોમાં રાકાવાનું થયા કયુ તેથી આ સામગ્રી કેટલાંક વર્ષો એમ ને એમ પડી રહી. હજ વર્ષો સુધી પડી રહી હતી. એ સામગ્રી આજે ગ્રંથ રૂપે પ્રગટ થાય છે એને સઘળે યશ ડો. હરિવલ્લભ ભાયાણી અને ડો. કે. આર. ચન્દ્રાને ઘટે છે. 3. ભાયાણીએ સૂચન કર્યું અને ડે. ચન્દ્રાએ પ્રાકૃત જન વિદ્યા વિકાસ ફંડ તરફથી પ્રકાશનની વ્યવસ્થા ગોઠવી આપી. ડો. ભાયાણીના તે પરામશનનો લાભ પણ આ ગ્રંથને ભરપૂર મળ્યો છે ને ડે. ચન્દ્રાએ આ એક ઉત્તમ પ્રકાશન બને એ માટેના મારા ઉત્સાહમાં સહભાગી બની મને સર્વ પ્રકારની અનુકુળતા કરી આપી છે. બનેને હું હૃદયપૂર્વકને ઋણું છું. ગ્રંથનું અત્યારે જે સ્વરૂપ છે તે તે વિષય સાથે કામ પાડતાં પાડતાં જ નીપજ્યું છે. આ સામગ્રી સ્વાભાવિક રીતે જ તુલનાત્મક અને કથાઘટકલક્ષી અધ્યયનને વિષય બને. એવા અધ્યયનના પ્રયાસમાંથી વિસ્તૃત ભૂમિકા-ખંડ રચાય. અર્થનિર્ણયના કેયડાઓને સામને કરતાં કરતાં ટિપણ-શબ્દકોશ વગેરે વિભાગનું કામ થયું. મધ્યકાલીન કૃતિના સંપાદનને લગતી અનેક ઝીણવટોમાં જવાનું થયું તે તો એક જુદે જ અનુભવ છે. (આની થેડી કથા હાલમાં જ પ્રગટ થઈ રહેલા મારા પુસ્તક “સાહિત્યિક તથ્યોની માવજત'માંના મધ્યકાલીન સાહિત્યકૃતિનું સંપાદન એ લેખમાં વાંચવા મળશે.) આમાંની એક કૃતિ “જિનહર્ષકૃત આરામશોભારાસ' કથામંજૂષા-શ્રેણીમાં પ્રગટ થઈ હતી ત્યારે અને આ પુસ્તક પ્રકાશન વેળા કીર્તિદા જોશીને હસ્તપ્રતવાચન વગેરેમાં સહકાર મળ્યો છે એની સાનંદ અને સાભાર નોંધ લઉં છું. આ ગ્રંથપ્રકાશન હાથ ધરી અભ્યાસની એક ઉત્તમ તક પૂરી પાડવા માટે પ્રાત જૈન વિદ્યાવિકાસ ફંડ ને એના ટ્રસ્ટીઓને હું અત્યંત આભારી છું. હસ્તપ્રતો પૂરી પાડનાર સર્વ સંસ્થાએ – લાલભાઈ દલપતભાઈ ભારતીય Page #20 -------------------------------------------------------------------------- ________________ સંસ્કૃતિ વિદ્યામંદિર (અમદાવાદ), હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર (પાટણ), પ્રાચ્ય વિદ્યા મંદિર (વડોદરા), હંસવિજયજી શાસ્ત્રસંગ્રહ, જૈન જ્ઞાનમંદિર (વડોદરા) તથા વીરબાઈ પાઠશાળા (પાલીતાણા) – ના ટ્રસ્ટીઓ અને અધિકારીઓએ આ વિદ્યાકામાં સહાયરૂપ થઈ મને ઉપકૃત કર્યો છે. પાટણની હસ્તપ્રત મેળવી આપવામાં પ્રા. અશોકભાઈ શાહ, પ્રા. નવનીત શાહ, ડો. સેમભાઈ પટેલ વગેરે મિત્રોએ ઘણે રસ લીધે અને હંસવિજયજી શાસ્ત્રસંગ્રહની હસ્તપ્રત મેળવી આપવામાં ડો. સુભાષ દવે અને ડો. દેવદત્ત જોશીએ ખૂબ પરિશ્રમ ઉઠાવ્યો. વીરબાઈ પાઠશાળાની હસ્તપ્રત મેળવવા માટે તો અનેક મિત્રોએ પ્રવૃત્ત થવું પડયું – પન્નાલાલ શાહ, ગોવિંદજીભાઈ ડાયા, દિનકર પારેખ, મહેન્દ્રભાઈ ગોસર વગેરે. છેવટે મહેન્દ્રભાઈ ગોસરના પ્રયાસથી સંસ્થાના ટ્રસ્ટી શ્રી દેવજીભાઈ ખેનાની મુલાકાત થઈ શકી અને એમણે ખૂબ સંભાવપૂર્વક હસ્તપ્રત મને મળે એવી વ્યવસ્થા ગોઠવી આપી. એ સંસ્થાના વ્યવસ્થાપક શ્રી ચુનીભાઈ ખેનાએ પ્રેમપૂર્વક સવસહાય પૂરી પાડી. દેવચંદ્રસૂરિકૃતિ પ્રાકૃત આરામશોભાકથાનકના અનુવાદને પ્રથમ ખરડા પ્રા. શરદ પંડિતની સહાયથી થયો ને એને ડે. રમણીકભાઈ શાહે તપાસી આપ્યો. પ્રા. દિનેશભાઈ કંઠારીએ એક લોકવાર્તા પૂરી પાડી અને શ્રી જોરાવરસિંહ જાદવે કેટલીક સામગ્રી તરફ ધ્યાન દોર્યું. આ સૌ સ્નેહીજને પ્રત્યે તજ્ઞતા વ્યક્ત કર્યા વિના હું રહી શકતો નથી. આવું સંશોધન કાર્ય કેટલીબધી વ્યક્તિઓના સહકાર પર અવલંબતું હોય છે એની પ્રતીતિ આ પરથી થાય છે. ડો. કનુભાઈ શેઠે હસ્તપ્રતવાચનની મારી તાલીમના આરંભકાળે માગદર્શન પૂરું પાડેલું અને એ બાબતમાં શ્રી જેસિંગભાઈ નાયક તથા શ્રી લક્ષ્મણભાઈ ભેજકની હંમેશાં સહાય મળતી રહી એને પણ કૃતજ્ઞતાપૂર્વક સ્મરું છું. પ્રા. કાંતિભાઈ શાહે પ્રફવાચનની જવાબદારી સ્વીકારી મારો ભાર હળવો કર્યો એ માટે એમને હું ઋણી છું. અમદાવાદ, ૨૭ એપ્રિલ ૧૯૮૯ જયંત કોઠારી Page #21 -------------------------------------------------------------------------- ________________ डितासगणिपादावादयानमः। मरमतिसामिणिवानबुमागनिरमल बुधि कवितकार महामासानलतारुपहियारामासालानारीतलीजांगिसयलसंसारखएपगित ईशाबालिसनास। विचार चूदापशिऊगलनयरमाइलापुरनामवापारपतडाकगतस्यडासकलारामतनया सरसरसमपिरधावटकार रामाचुरोनिदाहापालिपगारासादिपासादनिहायणाजन जिगनिहारतंगधापकरश्व्यवहारीशानवरंगपतिगिनयरराजाप्रविनितशतकोमनिमनाम । तासुतण्याचकसातकविसेदायमरूपता (गागली लिवेतसुविचारतिज्ञायणेमाहिदीपतीं। ग्रामतिप्रश्नारि सुत्रान्त गान सुग्राम ॥ सिनाम पिसीमिरुधनहाकिमबालीला। मनिहावमध्यगतमगरक्रियाकला एकरामविचार विनवेदिवोद्यानकार वालण। यस जागिसार प्रतिमाहनीनारि पिर न त सार शनिलामादविस्मानविनम्रता। निगामतिनीमाहवरसजवते श्वसंयोगिमा तमश्का कामहरिघरमगारचारिमिश्राप रंगपीसणिलीयमितपसूचरिश्षामितघणचिंतामसिदानवतातसुघनिकारलिषमाता। अग्निशमरतेवातजसाणीपुरणामधिजातमातणानेवागोमतिकालिकेबारवरसमवसर १३० बार दरसना कैमरामगोचारणनीदिगविरैतपननीयमि नागरकाव्यतिणिकमि कमला निकोलमशागधारकतत्रनिबादामरामसंचलनजागानारिवालाबानागारिरयराधिरना कहिनागबालबालीसौमहरहिवाळिगाडीसारुसिंसाचारडिमवडीपूजनानागनताको રાજકીર્તિવિરચિત આરામશોભાસ: પ્રથમ પૃષ્ઠ મુનિરાજ શ્રી હંસવિજયજી શાસ્ત્રસંગ્રહ, જૈન જ્ઞાનમંદિર, વડોદરા, પ્રતિક્રમાંક ૧૭૭૮ Page #22 -------------------------------------------------------------------------- ________________ पक्षअहिनाणाश्रीरामचंपस रिसगुणसुजाण नवरासकरमतवषाणाचविधीसंघमानियाला तसुपहधरसाहसार पावपूषालगनागनार पंचमहाव्रतपालाचारीपण्यचगिरयागंला तामुपहिनदयावेलसोडारणमहिमामरुसमान (रुत्रायणहतानिधान श्रीविजय प्रसारिसग्रहो । मनापश्स्पासुगुरुनाविन्यपुसूरिहिनिशिवदहनधितवाररयराणाजसत्रपमितारनामिया तिकजाज्ञी इरिसवतपय सुजार्षिासौरवनिमहिनालिगुरुवारिपनहाइपुरवपून्यूतणीकलजोधका जोगीराजकारतितालारामवालारासजस्तणि लणिगणनेनरनारनवनाविलसितिघरवारिक शतप्रीयारामताराससंघपालषितमीझवत जिनसानिधातः॥ - - રાજકીર્તિવિરચિત આરામભારાસઃ અતિમ પૃષ્ઠ મુનિરાજ શ્રી હંસવિજયજી શાસ્ત્રસંગ્રહ, જૈન જ્ઞાનમંદિર, વડેદરા, પ્રતિક્રમાંક ૧૭૭૮ Page #23 -------------------------------------------------------------------------- ________________ - BAROUM (INDIA) M.S. UNIVERSITY ORIENTAL INSTITUTT GRA हार्दिाश्रीजिनशासनिनागिनयनानिगरानाधरिहंतारपाधर्मनापानानपानगवंतानिपावरनाषाश्रीगुपच्या बाल चित्रितपवित्राज्ञानअनश्वरतावलावसातवमाननारनवयजेनरलहापालरंतनश्ययावतविशेषिदेता गलहविषसंयोगान्यारबोधउहेलजीवनशनगिवितामणिमातरसंपश्सविलोहिनीलरतराजाणवतेभाधा मनारसलाधासागाश्रवणलगायादेवत्वाधनिहानरजन्मालापदेवतधाराधनांघानिर्मलबे विनवस्तवावधाहवानरोश्नावविरोधिाई देवविहित नावणशक्षजनेद्दोजागिरहहहहयंतरासर नसव मेरसमाभाववापिजिमपामियपरिमसात मनगमाहाभारामतोनातवाप्रगटकियोनिगनामी गरिवरिश्मसानला जात्वतश्नपारामई मा वनातियोजिवियाणहियाविवाशिस्वीपजंडा बजमहिमनिवासारततेविनिमविवरिवाधापन दितलोकमनोहरवियोलडिनिवासनामिपुरनिsunHE E SAN वसईविनोदविवहारियापरउपगारीतषकारियायत दरजिहानपतिनामतिहनाकोनवापश्मामाचा तिहांवसबितानलावतिरंधारणासावधाडारलियामागढमहमंदिरसोहामागसनिशमेवावतिको होवसरायणतेहमरकोनविहप्तशतवादांवरविकालाहरिहरमानहियश्त्याला कुलबटनान दिला परमामामामानापालश्नामायास्किायकषट्कमीनिश्चलमनिनिरपश्यविधभनिनामश्तेहन। घरिनारिरातेहवाश्वरनसिसिएरनारतियवतारिश्तेहनदेशाततितिवासिनिया नजारकरिधान नाफलकाकरवायतिवनलागोरखपकनामा विद्यापपट वेनामधानकमिरवाशक्झिालाराधिका DIV: W*BAR - - - - - - विनयसमुद्रपिरथित शालायis : प्रथम ५ પ્રાચ્ય વિદ્યા મંદિર, વડોદરા, પ્રતિક્રમાંક ૧૭૩ Page #24 -------------------------------------------------------------------------- ________________ नी-धारापो नवापर मनिश्पकताअमरविनाशितिहाघारविशंकरजागिरातानिदेवबकरीनादेवनातितिशिक्लातिताहरइसषा। ययानिशानाहरकराविशतावनातरकवितार निणिपापप्राणवातात निकरायासकाराति। नरलाधवनावलासावरगावातनाश्शीदल्लीकारतखत दवेतनवलादानासारिकतावाताहिवदितजमता पिल विधानासनलियोजित्तरादिवासमलयपुजनानारामैल्यवेसलीचतिशिवारापानवारा तक। रिसलेहंगताध्याकांजालहि मुमतिपुरानराजाउवासमक्षारयापरिवरिहापितहकमिसंपरति दासतासातवावकाशिहरातमुनामिमसाराता खलासएकाउविचाराष्ठविलयतपुश्दारकश्मनशधन्य। नरनाराजेशतेहनासाफसलीयासानेलहि ततिवपुरिवातायारामतोतावउपशनावधाकपरि मइंकहीविरएयासियनागसिरमासावीकानयरिहिमन ३ लूसिरारतियारामतोतापपईसमाप्तमा सवji lavवर्षनाइपरशुदिप्रलवरमध्येलिषतंपाषेमायाम पटनायी। ॥अनंनवता मांगत्पददातु। तिमी - - IBRARL -- ORIENTAL INSTITUTE, M.S! UNIVERSITY, BARODA-INDIA) DEPAR - (KAL / ORIENTAL INSTITUTE M. S. UNIVERSITY. BARODA-(INDIA) ARTM - ८NIRAI - SANSKRIT DIVISION. % ROEN MENT 2123 - - વિનયસમુદ્રવિરચિત આરામભાપાઈ : અતિમ પૃષ્ઠ પ્રાય વિદ્યા મંદિર, વડોદરા, પ્રતિક્રમાંક ૨૧૭૩ Page #25 -------------------------------------------------------------------------- ________________ ||६|| रामआसा सिंधादालसंधिनी॥ सवलसुमाकर पास लिदा पर मीयतासु दर अरविंद मुसमर घि रिश्वय निहाला मोह तिमिरनरागस माण/अञ्जली बलदाता विसर! मादा हंगदा रिग केसरीय सक उस 19मासुरामु२२।।श्ता सुसाइक दिन | विश्व सुविधा सललि सदिय गतासु विचाराश्र३३ जिमदार वार ॥३ डि. एवरगावला दास उपवास करचा फल सहस तण्उ फल निश्डता । लाल फलक सुमितगतिगनागलिक रता । फ्लेन नाती कर दलहन दाफल बोल्पाका जिन पत्रमा हे श्राशिमि४ दिसमगध्धस्य एस मि वयरी ॥ ६गडमठ मंदिरपो लिपगार / ११ दामासरनदी | इमुपवास।१राकर राय किनामान रनस्व दिवार६१२३ऊन कशा डाल राग केदाराम् । कह तिहारा जग्गहना माना कि हा पचकन पह यस था२३२१२३मझिमता गुटउप इक करइरणाम। श्रलयऊ मारखमुदश २३ अतिकलरेहनी ॥ इतिगदी सरुते । सासननायक दारा विहरता ऊन हितकरू म नवसस्यावनी दी। लिटल किलेस ॥ श्रक । पशु श्रागमनावावर श्र कनइवन पा लिइनु पय दलालीयमध्यामतिस दिना लि||श्रपिचा निगम इनिनमाए । बझ पिक राय दा यो नगामिनी । नासननउताय ॥ १३र डिलमान वल हिदो हिल / करिव उडिनवर धर्म 5 पदो हग डे ६४ १३ लदीय संपतिर्म ॥१३॥ वलीय विशेष नितीरे । प्रजाप उका सामनसुधितिविकारविकर बरे । जिम ऊस विश्राम॥३२ जिल॥ विपसुतान३३ हो कि इर। अब સમયપ્રમાદવિરચિત આરામોાભાચાપાઈ : પ્રથમ પૃષ્ઠ લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ, પ્રતત્ક્રમાંક ૭૬૮૭ Page #26 -------------------------------------------------------------------------- ________________ जनताफलावासदायगसंग्रहाराहायमारिंगाकरवानगातधाराश्रीनिवरतशाणानामा समाराडासामननायकनामुक्षधासुमाराणिकहरपानमायाददाश्तुनश्पक्षनियघा रातिमसालादसहाया।६०अण! गुरूवनसहिमश्याइवारदीरागढनायक(डणवाशला कलिकालभायमसाभासाशिवारादीपतिउदिवालियरसन्तामलिश्रीशाप्रकबा रुशदान नापतिसादाऊसयुएतलिसतनमकीरातम्याधिकउनादावाडणागुरु मुविधरमविवारसुणीकरीलाइफतहाराऊ मानिसकानासयडिमामऊणइतावारा लपरावजवारा।६यरडणारखरतरगयामाटांशaaनिमहिउल्टामाडगा ५४धापदगुरुनगदीवारोदा 29कास॥६६ऊपाएकजाताया हदायरुतणाराकिमयुगकहाअनंताश्रीजि अवदसरासरगदरुराधिरडीदवजयदal जिशखरतरगबनारसरगुणनितश्री डिनवंदस्वरासातवासातिहतगुणागका हराज्ञानदिलाससास॥६०डियातसुदरणी प्रहाशसिमरसमसहारासमयपामादपुरमा पारामासासासंबंधकामतावतश्रावणाग्रसुवंगिधGणासंदहवाबाणारा रसवरशरावाकानरमकाशिरावसिंघाडसरराडापरावरासतलतासुकारा३३०डणा विश्राङिनपूजाविधायानारामासाता | - સમયપ્રમેહવિરચિત આરામશોભા પાઈ : અતિમ પૃષ્ઠ લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ, પ્રતિક્રમાંક ૭૬૮૭ Page #27 -------------------------------------------------------------------------- ________________ SED - पेगारेनमध्त्रीसस्थानमा रिहापारिजिणेसरपायनमाशातानेमिकमाराभापासवारघुना। समजावदिजयरकारश्यागुरुगौतमसमडियाहसदसजालाचरणकमलगुरुवेदिकरािकरमि। कवितावालिायक जयरवेकानेगमनमादेशधार जिमदाबाफरिफरियातिकारा। चरमिरवणकणसंपजहाधर्मशेलालविलासाधर्मसम्पतिमिलामगश्वासदेवगुरुधर्म REET बाराधिकर। जानमपवित्रातसघलसुष पामाशरणस्तविपरतविमित्राएपदकावला पामाशपुरवतवसंघधसरावासानधिकर। राजरविवलादाधानावेज्यापतावनासाह मावशलवानातहकातिरणमामाटापारा मसालानांनाउनुपहीजाबारामसोतात, नामाकिमपाम्पुसरसंपदतामाजिनपूजावा लसाहमातणसगतिवसा विकासलगमा जबूतरतसाठादसजिहागामधलाश्रयवसर बलातिहा जोजनमागतिहीनहाऊसतरणा बमामांसहारअगनिसरमवाप्रतिहावसजावेदच्यारिउजागतिसशकलनसषात घरि। बामगारपर्वतमाहिमामासाविकतपत्ताबेटासुविनालारूपसोत्पाप लिइससरतिवरस| यानावरीजतलमानोमरणाततलावधरिनाकामतकरोगाशाश्नरसोईकर।। बापनिमाडापोतजिमगाश्चारिनश्सामरमासारुसमवलीयावश्यरिशवालूनातिहीने - પૂજાઋષિવિરચિત આરામભાચરિત્ર : પ્રથમ પૃષ્ઠ લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ પ્રતક્રમાંક ૨૧૦૩૩ Page #28 -------------------------------------------------------------------------- ________________ । । चव ताससासकषिपुजोकहातपश्यामिवसुषलहाशाएहरासतलिमनिधनावरविरोधमिध्या शुराम साना परिहासावधमेश्राअरिहंतासिधिपुरापजतातगवंताविपच्यारिषडर एपिपरिकराराचगरचा उनमयुषतरापिंडितज्योत्पविचाराकरापाराजात कायापरावलियारामसोताचरीत्रचउघी पंडसमा/संवतावर लावावादी साम्यापपुस्तकष्टाताहईपलषतमयायर्दिम हमअहवाममदोषानदायात ॥ श्र माचेला दलषिता । । - - क ६६२ - EPSARASHMIRRORDARMA 11.3 . - corenimam १५ t a પૂજાઋષિવિરચિત આરામશેભાચરિત્ર : અંતિમ પૃષ્ઠ લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ, પ્રતિક્રમાંક ૨૧૦૩૩ Page #29 -------------------------------------------------------------------------- ________________ Marat पणनीवारपारमतमतास्मनमतासकलकलागुणधागलाबादीवरअरिहंनानातिरायकल सिहरूपणमूत्रालगतानातिनाधजिनसोलमाबावीससतिणनेमिापाठविरलिनविमलगुण नमतालदीषमएमगसिषदायिनापंचतीरछीपणमेदिवलीसारसदगुरुचरणतास रसालादविवारांमसोसाजिनंदिनी मोटासन्यमहतातासचराट्यवधाणाम्राजाफलगि वितिसादधानसहकाणमनमा धरायजगासाउन्त्रमगुपाश्रवणेसुएपासुघलहीशनिस दिरसरालातिमापासवडलूएमएहनकरात्यदिशासियावीरतिगासमवसपाराजर दायमादागुणसिलचनिमुनिश्रेणिसदाशुदिहमरमलीवेगिधाडसमस्मरणास्रना मिलीवातिणविचिराग सिंहासनजारातिदाबश्स जिनदत्राणशर्मिकदासवानश्च तवाएपश्रामक्तिधमनमूतवषाणशतेनिर्मलहोवपूजघमापातिदावलयतनकसतवी। लाकास्नकरताहोरमसहपोकाइजिनदररपीपापपुसाहरितमिटरलीप्राणवान। शरागरलयसागपएासाघरिस्यगलिनवरीनेविसिधिवासाइहलोकराजराणिमरिच पामावलीसुरलोकसुस्वामाामकारसगातलहसुषतराजतगाफलाइसन्नाप जानणालऊपरिएकाष्टातपटमुपसतिकातगवतश्रामुषिणीयरितापश्यारामसोनाव रायमासाषाजनहापितरत वसोदादेसऊसायातलमनमोहग्रामघलाप्रतिहाअतिन PHनवश्लोकत्तस्फबजतगातिगामिविझदिसयोजनमादाषणतरराधिकऊमादि। पशिगयातहएकनहोइजिहाविममनीसहकोई हतातिपियामि રાજસિંહવિરચિત આરામભાચરિત્ર : પ્રથમ પૃષ્ઠ બાઈ વીરબાઈ જૈન પુસ્તકાલય, પાલીતાણ, પ્રતિક્રમાંક ૧૮૨૯ Page #30 -------------------------------------------------------------------------- ________________ - हाजम्मासमुष्वासाधावलीनमिदिनश्तलश्होटियारादिवशताफलमासापणाबाडमराना। निनाशनाखमाननाघातबाराधणासपमाटिमहापासघनश्सुषदाराधणा भारताबराजाहाराणाजनराजमरिंदीभाविजयमानचायाजाभापाहरच्यसषकंट्रगानधणSH नित्तपसारसाबूदानशाणवाचकग्नानयरंगाध्यतामसीसवाचकताप्राविमलविनयशातचाप मनाससासहरावतश्हाराजसंघमागदाधाएहसंबंधसोहामासपावाच्यमानाचरनदाएका |जगावश्तावश्तलश्ताणाजेसागइचितलांज्ञतिहाघरिसंघसंपत्तिधपासणादिनस्याय पाशाश्ण्णातियायारामसोत्तानापसंतमयघागविपरवाण्यापाप्राश्राविमालनालय રાજસિંહવિરચિત આરામશેભાચરિત્ર : અતિમ પૃષ્ઠ બાઈ વીરબાઈ જૈન પુસ્તકાલય, પાલીતાણા, પ્રતિક્રમાંક ૧૮૨૯ Page #31 -------------------------------------------------------------------------- ________________ LAOMI यादा नीरवादिनाउमलितगादातारामूरधनवहितकारागानेलएशन तेहनदारनिहालाहीमा कानाकीनारसाला माजाTEReaासुस्तरविद्या विसावाप्रिनसमसारमनीरनाजिमनलपातिमतिमारनवाना पार समानामा उलनरतालासुमतामाकोनाNSTAGRAM तस्कasieli तनकननहनाधिश्रीझिनाजिमपानवलप व नसत्राजिनराधानरम || परसपनालविकालिकासतिर निविस मिटातातीराम सेनान वासवा सातबिंदलाजीगर कसरतमसिनामशाला समकिसिमसामकिता रमलपालनासमाजउदायामानाशाहीमावासानिमावितात एगावविशाल रामदीदवाराचाहानारायलवयाए हालाहालशिषामा समाजसदिगादीवालाachaलउद्यानिकाहनामा पेटीहासानिसियामारगनयण उररमशीयवाणाला सुरक्षा पदवीजतिसमबनिकोलसेनानिलिविनीता अवतर तदितीतापतिणि अवसरत नानालारोगाजलजन्मनासा नाहीदानकमतिक्षावधरलारश्लेजो दोसोझविषनारमार्जन लिनकरजात होमापनभोवारगजायायामबाहिरिविणिश्वगया १ m amamon જિનહર્ષવિરચિત આરામશોભારાસ : પ્રથમ પૃષ્ઠ હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર, પાટણ, પ્રતિક્રમાંક જૂને નિરયા ૧.૪૨, ન ૧૭૫૯૦ Page #32 -------------------------------------------------------------------------- ________________ - - - || सर्वसषनएपसिंदेगगुडामनिराजनिजपदमापायजाणीयोग्यतातलाशआरामोत्तासाध्व/गातार ॥ गुगामलीपदायसरासषवतितासगतिम्सपीरिया फत्तविकजनपतिबेक्षयाबदेसमीक्षा विदाराप्रभार्याक्सरजागिनशप्रसा143उदासारासश्मरणपामादेजगासरलोकपमहाजाशिान्ति हामवीरऊपनारामरगतिमादिवाशानदेवानरत्नक्केईकापडचिस्पदरातिमकासिमनाशिनी करतशफलमाललिदित्याशिराममेलानर इंजमेकरअनिनवरत्नक्लिासप्लक्सर उससारमा गलिपामजतिसरएकस समसुरिजनोतिक्षितीजारराससंशाकावाघानिरमलबादि। बीजावधीमश्रीगजपरनस्तासमतिश्रीसुरासजिनप्रितिस्पताश्कतकरजिनदरमसरू ||सागरामनवशरिसऊपरउपवासाजिनहरणपाटामारवाढालाइएकवीसायपासर्वगाधाम ||२वादमल२५ मंबवण्क्षप्तपेश्सदिशदिनेशायनमलिखितोजिनदाणारामासारास:संशयः इति श्रीमपकाविषयेारामसोसामदासतीरास समाप्तः। गंधायझोकसरताप - - - જિનહર્ષવિરચિત આરામભારાસ : અંતિમ પૃષ્ઠ હેમચંદ્રાચાય જૈન જ્ઞાનમંદિર, પાટણ, પ્રતિક્રમાંક જૂને નિરયા ૧.૪૨, નવો ૧૭૫૦૦ : Page #33 -------------------------------------------------------------------------- ________________ Page #34 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમ ભૂમિકા ૧-૯૭ આરામશાભાની કથાનું મહત્ત્વ ર આરામશાભાવિષયક કૃતિ ૩-૪૦ દેવચન્દ્રસૂરિવિરચિત (પ્રા.) ૪-૧૦; ત્રિનયચંદ્રસૂરિવિરચિત (સ.) ૧૦-૧૩ સઘ્ધતિલકસૂરિવિરચિત (પ્રા.) ૧૩-૧૬; જિનહસૂરિવિરચિત (સ.) ૧૬-૧૮ શુભવ નગણિવિરચિત (પ્રા.) ૧૮-૨૦; રાજકીર્લિંગણિવિરચિત (સ.) ૨૦-૨૨ રાજકીર્તિ કે કીતિવિરચિત (ગુ.) ૨૨-૨૬; વિનસમુદ્રવાચકવિરચિત (ગુ.) ૨૬-૩૦ સમયપ્રમે દૃવિરચિત (ગુ.) ૩૦-૩૨; પૂ‘નઋષિવિરચિત (ગુ.) ૩૨-૩૫ રાજસિંહવિરચિત (ગુ.) ૩૫-૩૭; જિનહ વિરચિત (ગુ.) ૩૬૪૦ આરામરાભાકથાનકા : તુલનાત્મક અભ્યાસ ૪૦-૬૦ નામેા ૪૦-૪૪; મંગલાચરણ ૪૪; કથાપ્રયોજન ૪૪-૪૫ વસ્તુરચના ૪૫-૫૬; પ્રસ`ગનિરૂપણ ૫૩-૫૫; ચિરત્ર-મનોભાવ-ચિત્રણ ૫૫-૫૯ વણ ન-પ્રત્યક્ષીકરણ ૫૯-૬૦; ચિંતન-ઉપદેશ ૬૦ કથાટકાના અભ્યાસ ૬૦-૬૮ એરમાન સંતાનના ભાગ્યોદય ૬૧-૬૪; કૃતજ્ઞ પ્રાણી ૬૪-૬૭ ખારાકનુ હાનિરહિત થવું ૬૭-૬૮; શરતમ ́ગનું પરિણામ ૬૮ પ્રતપરિચય અને પાસ'પાદનપદ્ધતિ ૬૮-૭૭ પરિશિષ્ટ ૭૭-૯૭ દેવચદ્રસૂરિવિરચિત આરામરાભા કથાનક ૭૭-૯૬ હાય મારી કાણી, તુ કાંચ ના સમાણી ! ૯૬-૯૭ આરામશેાલા રાસમાળા ૯૯-૩૬૦ ૧. રાજકીર્તિ( કે કાર્તિ)વિરચિત આરામશાભારાસ ૧૦૦-૧૧૪ ૨. વિનયસમુદ્રવિરચિત આરામશેાભાચાપાઈ ૧૧૫-૧૩૫ ૩, સમયપ્રમાદવિરચિત આરામશાભાચાપાઈ ૧૩૬-૧૬૦ ૪. પૂજાઋષિવિરચિત આરામશેભાયરિત્ર ૧૬૧-૧૮૭ પ. રાજસિંહવિરચિત આરામશેાભારિત્ર ૧૮૮-૨૨૫ ૬. જિનહુષ વિરચિત આરામશાભારાસ ૨૨૬-૨૬૪ પાઠાંતર ૨૬૪-૨૭૦; ટિપ્પણુ ૨૭૧-૩૦૧; શબ્દકોશ ૩૦૨-૩૪૪ વનસ્પતિકાશ ૩૪૫-૩૫૧; દેશીઓની સૂચિ ૩૫૨-૩૫૫ સંદર્ભ સૂચિ ૩૫૬-૩૫૮; શુદ્ધિવૃદ્ધિ ૩૫૯-૩૬૦ Page #35 -------------------------------------------------------------------------- ________________ Page #36 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા Page #37 -------------------------------------------------------------------------- ________________ આરામશોભાની કથાનું મહત્ત્વ આરામશોભાની કથા એ જૈન પરંપરાની એક પ્રસિદ્ધ કથા છે. ઓરમાન સંતાનને ભાગ્યોદયના કથાઘટકને વણી લેતી આ કથાનું મૂલ્ય એ દષ્ટિએ ધણું છે. આ કથાઘટક જગદ્રવ્યાપી છે. યુરોપમાં પ્રચલિત સિન્હેલાની તથા અસ્પટલની કથા અને ભારતની દિગંબર જૈન પરંપરાની સુગંધદશમીની કથામાં આ કથાઘટક છે. સિડ્રેલાની કથા સૌપ્રથમ ચાલ્સ પરોટ (ઈ.૧૬૨૮-ઈ.૧૭૦૩)ના કથાકેશ “કેબિને ફીમાં અને અસ્પટલની કથા જેકબ લુડવિક કાલ શ્રિમ (ઈ.૧૭૮૫–ઈ.૧૮૬૩)ના લોકકથાસંગ્રહ “દિ કિંડર ઉર્ડ હાઉસમાર્મેન'માં મળે છે, જ્યારે આરામશોભા અને સુગંધદશમીની કથાઓ છેક ઈ.૧૧મી–૧૨મી સદીની છે. આથી ઓરમાન સંતાનના ભાગ્યોદયનું કથાઘટક ભારતીય મૂળનું હેવાની સંભાવના વધુ રહે છે. - હીરાલાલ જેને સુગંધીદશમીની કથાને પ્રભાવ આરામશોભાની કથા પર હેવાનું માનેલું અને તેથી સુગંધદશમીની કથાને આ વિષયની સૌથી પ્રાચીન કથા માનેલી. પરંતુ ઉદયચન્દ્રની અપભ્રંશ સુગંધદશમીકથા ઈ.૧૧૫૦ની રચના છે, જ્યારે આરામશોભાની કથા પ્રદ્યુમ્નસૂરિવિરચિત “મૂલશુદ્ધિપ્રકરણની દેવચંદ્રસૂરિવિરચિત વૃત્તિ(ર.ઈ.૧૦૮૯-૯૦)માં સૌપ્રથમ મળી આવી છે. આથી શ્રી જેનને અભિપ્રાય હવે સ્વીકાર્ય રહેતો નથી. આરામશોભાની કથા એ, હવે, આ વિષયની સૌથી પ્રાચીન કથા ઠરે છે. આરામશોભાવિષયક કૃતિઓ આરામશોભાનાં કથાનક સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતીમાં મળી આવે છે. સંસ્કૃત-પ્રાકૃતમાં જાણવા મળેલી કૃતિઓની યાદી સમયાનુક્રમે નીચે મુજબ છે: ૧. પ્રદ્યુમ્નસૂરિવિરચિત “મૂલશુદ્ધિપ્રકરણ” પરની દેવચન્દ્રસૂરિવિરચિત વૃત્તિઅંતગતઃ ર.ઈ.૧૦૮૯-૯૦: પ્રાકૃત. ૨. વિનયચન્દ્રસૂરિવિરચિત મુનિસુવ્રતસ્વામિચરિત અંતગતઃ રઈ.૧૩મી સદી ઉત્તરાર્ધ: સંસ્કૃત. ૩. હરિભદ્રસૂરિવિરચિત “સમ્યકત્વસપ્તતિ' પરની સંપતિલકસૂરિવિરચિત વૃત્તિ-અંતર્ગતઃ ર.ઈ.૧૩૬૫: પ્રાકૃત. ૪. જિનહર્ષસૂરિવિરચિત આરામશોભાચરિત્રઃ ર.ઈ.૧૪૮૧ઃ સંસ્કૃત. ૧. સુગંધીદશમીથા, ૧૯૬૬, પ્રસ્તા. પૃ.૧૬-૧૮. Page #38 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા : ૩ પ. શુભવર્ધનગણિવિરચિત વર્ધમાનદેશના-અંતર્ગતઃ ર.ઈ.૧૪૯૬ઃ પ્રાકૃત. ૬. રાજકીર્તિગણિવિરચિત વર્ધમાનદેશના-અંતર્ગતઃ ર.ઈ.૧૭મી સદી પૂર્વાધ: સંસ્કૃત, ૭. મલયહંસગણિવિરચિત આરામશોભાકથા : રચના સમય અપ્રાપ્ત સંસ્કૃત. ૮–૯. અજ્ઞાતવિરચિત આરામશોભાકથાઃ રચના સમય અપ્રાપ્ત સંસ્કૃત. ઉપરની કૃતિઓમાંથી મલયહંસગણિવિરચિત “આરામશોભાકથા પ્રાપ્ત થઈ નથી અને અજ્ઞાતવિરચિત બે ગદ્યકથાઓમાં ખાસ કશી વિશેષતા હોવાનું જણાયું નથી તેથી એ સિવાયની કૃતિઓનો વીગતે પરિચય હવે પછી આપે છે. અન્ય “વધમાનદેશનાઓ પણ હશે જ, જેમાં આરામશોભાકથા હેય. અન્ય કવિઓનાં “મુનિસુવ્રતચરિત્ર મળે છે તેમાં બધે આ કથા છે કે કેમ તે નક્કી થઈ શકે તેમ નથી. અજ્ઞાતકક અન્ય રચનાઓ પણ હશે જ. બીજી લાંબી કૃતિઓમાં દષ્ટાંતકથા તરીકે આ કૃતિ આવતી હોય એવું પણ બને. આ અભ્યાસની મર્યાદાને કારણે એ સંશોધનમાં જવાનું શકય બન્યું નથી, પણ સંભવ છે કે આ કથાનકનાં વીસ-પચીસ સંસ્કૃત-પ્રાકૃત રૂપાંતર પ્રાપ્ત થાય. એ સ્વતંત્ર સંશાધનને વિષય બને. આ વિષયની ગુજરાતી કૃતિઓ સમયાનુક્રમે નીચે પ્રમાણે છે: ૧. રાજકીર્તિ કે કતિવિરચિત આરામશોભારાસ : ૨.ઈ.૧૪૭૯. ૨. વિનયસમુદ્રવાચકવિરચિત આરામશોભાએ પાઈઃ ૨.ઈ.૧૫૨૭. ૩. સમયપ્રમોદવિરચિત આરામશોભાચોપાઈઃ ર.ઈ.૧૫૯૫. ૨. જિનનકોશ વ.૧ (સંપા. હરિ દાદર વેલનકર, ૧૯૪૪)માં આ કૃતિ નોંધાયેલી છે તે ઉપરાંત પાટણ અને છાણના જૈન ભંડારેમાં એની પ્રતા હોવાની માહિતી મારી પાસે છે. ૩. લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદના હસ્તપ્રતક્રમાંક (૧) ૯૯, ૧૯૩૩, ૯૧૭૪, ૧૬૦૧૫, ૨૩૯૧૯ તથા (૨) ૩ર૬૦, ૨૬૮૩૮. ક્રમાંક ૯૧૭૪ની પ્રત “ફલમાકર્થ સુંદર” એ શબ્દને કારણે ભૂલથી માણિક્યસુંદરને નામે નોંધાયેલી છે. ૪. “જિનરત્નકોશ'માં સર્વવિજયકૃત અને અજ્ઞાતકરૂંક “વર્ધમાનદેશના” નોંધાયેલ છે. ૫. જૈન સંસ્કૃત સાહિત્યને ઇતિહાસ ભા. , સંપા. હીરાલાલ રસિકદાસ કાપડિયા, ૧૯૬૮, પૃ.૨૫-૨૬. ૬. લા દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદની હસ્તપ્રતમાંક ૧૬૦૫ (પ્રાકૃત પદ્ય) જોવા મળી નથી તેમજ પાટણ, છાણુ અને વડોદરાના જૈન ભંડારોમાં તથા અમદાવાદ ડેલાના ભંડારમાં આ વિષયની અજ્ઞાતકર્તક કૃતિઓની હસ્તપ્રતો હોવાની માહિતી મળી છે, જે જોવાનું બની શક્યું નથી. “જિન રત્નકેશમાં પણ અજ્ઞાતત્ક આરામશોભાકથા નોંધાયેલી છે. Page #39 -------------------------------------------------------------------------- ________________ ૪ ઃ આરામભા રાસમાળા ૪. પૂજઋષિવિરચિત આરામશોભાચરિત્રઃ ર.ઈ.૧૫૯૬. પ. રાજસિંહવિરચિત આરામશોભાચરિત્ર : ર.ઈ.૧૬૩૧. ૬. જિનહર્ષવિરચિત આરામશોભારાસ : ર.ઈ.૧૭૦૫. દયાસારકૃત “આરામશોભાપાઈ (ર.ઈ.૧૬૪૮) નાંધાયેલ મળે છે પણ એ માહિતી અધિકૃત જણાતી નથી. “વધમાનદેશના' કે એ પ્રકારની કૃતિઓનાં ગુજરાતી રૂપાંતર(બાલાવબોધ વગેરે)ની ને અન્ય કથાઓમાં અંતર્ગત આરામશોભાકથાનકની માહિતી મળી નથી એટલે ઉપયુક્ત છ કૃતિઓનો જ હવે પછી વીગત પરિચય આપ્યો છે. ગુજરાતી કૃતિઓ અહીં સંપાદિત કરવામાં આવી છે કે એ મુખ્ય અભ્યાસવિષય છે તેથી એ પરિચયમાં કેટલીક વિશેષ માહિતી આપવાનું ઈષ્ટ ગણ્યું છે. આ બધી કૃતિઓનું કથામાળખું તો સ્વાભાવિક રીતે એકસમાન છે, પણ તે ઉપરાંત અભિવ્યક્તિ પણ ઘણે સ્થાને ઓછીવત્તી મળતી આવે છે. સ્વતંત્રકલ્પ સજન કહેવાય એવું ભાગ્યે જ છે. કયાંક પાત્રવર્તનના કે પ્રસંગઘટનાના હેતુ કલ્પાય છે, ક્યાંક ભાવનિરૂપણ કે સ્થાનાદિનાં વર્ણન કરવાની તક લેવાય છે. ક્યાંક અભિવ્યક્તિમાં અલંકાર કે તળપદી વાભંગિને લાભ લેવાય છે. કથા જાણતી હોવાનું સમજીને પ્રસંગનિરૂપણ અધ્ધર, અછડતું થયું હોય એવાં સ્થાને પણ જોવા મળે છે. આ કૃતિઓને, હવે, આપણે પરિચય કરીએ. ગુજરાતી કર્તા-કૃતિઓ આપણ અભ્યાસનો મુખ્ય વિષય હેાઈ સ્વાભાવિક રીતે જ એમના વિશે કેટલીક વિશેષ માહિતી અને ચર્ચાને અવકાશ રહેશે. પરિચય વિશિષ્ટ કથાંશો અને કાવ્યકળાની દૃષ્ટિએ કરીશું. દેવે ચન્દ્રસૂરિવિરચિત આરામશોભાકથાનક (ર.ઈ.૧૦૮૯-૯૦) પ્રદ્યુમ્નસૂરિવિરચિત “મૂલશુદ્ધિપ્રકરણ” દેવચન્દ્રસૂરિની વૃત્તિ સાથે પ્રકાશિત થયેલ છે.૮ ટૂલ ગ્રંથ પ્રાકૃતમાં છે. એના પરની વૃત્તિ સંસ્કૃતમાં છે, પરંતુ દષ્ટાંત રૂપે અપાયેલાં સર્વ કથાનકે પ્રાકૃતમાં છે. બધાં કથાનકે ગદ્યપદ્યમિશ્ર છે. આરામશોભાકથાનકમાં ૨૦૧ ગાથાઓ છે અને લગભગ એટલે જ ગદ્યભાગ છે. મૂલશુદ્ધિપ્રકરણનો હેતુ સમ્યક્ત્વની શુદ્ધિ વગેરેના પ્રતિપાદન દ્વારા સ્વર્ગ ( ૭. રાજસ્થાન હસ્ત લિખિત ગ્રંથસૂચિ ભા.૧, ૧૯૬૦, પૃ.૯, પરંતુ પૃ.૧૪-૧૫ પર આપેલા આ કૃતિના વિવરણમાં પુપિકામાં “આરામનંદન પદ્માવતી ચોપાઈ' એવું કૃતિનામ મળે છે, તેથી પૃ.૯ પર સરતચૂક થયેલી જણાય છે. ૮. મૂલશુદ્ધિપ્રકરણમ્, સંપા. અમૃતલાલ મોહનલાલ ભાજક, ૧૯૭૧, પ્રકા. પ્રાકૃત ગ્રન્થ પરિષદ, અમદાવાદ. એમાં આરામશોભાકથાનક પૂ.રર-૩૪ પર મળે છે. Page #40 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા : ૫ અને અપવર્ગ (મે) સંપડાવી શ્રેયસ્કર બનવાનું છે. એમાં સમ્યકત્વનાં ભૂષણ વગેરે છે કારેનું વર્ણન છે. સમ્યફત્વનાં ભૂષામાં ચોથું ભક્તિ છે. એના બે પ્રકારે છે – જિનભક્તિ અને સાધુભક્તિ. આ જિનભકિત કે તીર્થંકરભક્તિના ઉદાહરણ તરીકે આરામશોભાની કથા વૃત્તિકારે મૂકેલી છે. આ ભવમાં આરામશોભાને મસ્તકે હંમેશાં ઉદ્યાન છવાયેલું રહે છે તે એણે પૂર્વભવમાં કરેલી જિનસેવાનું પરિણામ છે એ એનું મુખ્ય કથયિતવ્ય છે. બે ભવની કથામાંથી વર્તમાનભવની કથામાં નીચેના ઘટકે આપણે તારવી શકીએ છીએ : ૧. અપરમાને આશરે રહેતી કન્યાનું દુઃખભર્યુ જીવન૨. નાગદેવને એણે કરેલી સહાય અને એની કૃપા. ૩. માથે ઉદ્યાન છવાયેલું રહેવું. ૪. આવી કન્યા તરફ રાજાનું આકર્ષાવું અને એને રાજરાણીપદ મળવું. ૫. અપરમાને પોતાની પુત્રી હેવી, એ સામાન્ય હોવી અને ઓરમાન પુત્રી પ્રત્યે એને ઈર્ષા થવી. ૬. ઓરમાન પુત્રીને એણે મારી નાખવા કેશિશ કરવી અને એને દેવી ઉગાર થવો. ૭. ઓરમાને પુત્રીને સ્થાને પેતાની પુત્રીને બેસાડી દેવી. ૮. આ કપટને ભંડો અંતે ફૂટી જ. ૯. માતાએ પોતાના બાળકને જેવા ગુપ્ત રીતે જવું અને એમાંથી રાજાને હાથે ઝડપાઈ જવું. ૧૦. કલ્યાણ કરનારની શરત હોવી અને એ શરત ભંગ થતાં એનું મૃત્યુ થવું. પૂર્વભવની કથામાંથી આપણે નીચે પ્રમાણે ઘટકે તારવી શકીએ છીએ? ૧. આઠમી પુત્રી તરીકે જન્મેલી નિર્ભાગી કન્યા. ૨. દરિદ્ર પરદેશી સાથે એને પરણાવી દેવી. ૩. પતિએ ભાતાના લેભથી એને સૂતી તજી દેવી. ૪. નિરાધાર સ્ત્રીએ કેઈ શ્રેષ્ઠીને ત્યાં આશ્રય મેળવી પિતાના વર્તનથી આદર પ્રાપ્ત કર. ૫. પિતાને આશ્રય આપનારના સંકટમાં સહાયભૂત થવું. ૬. પિતાના તપ ને શીલપ્રભાવથી સૂકી વાડી લીલી કરાવવી. બે ભવનાં વૃત્તાંતને તાળે આ રીતે મેળવવામાં આવ્યો છે? Page #41 -------------------------------------------------------------------------- ________________ ૬ : આરામશોભા રાસમાળા ૧. પૂર્વભવમાં નિભંગી સ્ત્રીએ પિતાગ્રહે કશું ધર્મકાર્ય કર્યું નહોતું તેથી બીજા ભવમાં એને અપરમાના આશ્રયવાળી દુઃખી કન્યાને અવતાર મળે. . 1. ૨. પૂર્વભવમાં એ માણિભદ્ર શેઠને મદદરૂપ થઈ હતી તેથી આ ભવમાં એ એને નાગકુમારને રૂપે સહાય કરનાર તરીકે મળ્યો. . ૩. પૂર્વભવમાં એણે પાછળથી જિનદેવભક્તિ કરેલી તેથી આ ભવમાં એને પાછળથી રાજ્યનું સુખ મળ્યું. ૪. પૂર્વભવમાં એણે જિનદેવને ત્રિછત્ર ધરાવેલું અને સૂકી વાડીને નવપલવિત કરેલી તે બન્નેને પરિણામે એને આ ભવમાં પોતાને માથે છવાયેલું ઉદ્યાન મળ્યું. જોઈ શકાય છે કે બંને ભવનાં વૃત્તાંતોના ઘણા અંશોનો તાળો મેળવવામાં આવ્યો નથી. પૂર્વભવ મુખ્યાંશ પૂરતે જ વર્તમાન ભવને લાગુ પડે છે. એનું પ્રયજન મર્યાદિત છે. આ એક દષ્ટાંતકથા - ધર્મકથા છે. એને વાસ્તવિકતાની દૃષ્ટિએ જોવાની ન હોય. તેમ છતાં એ રીતે વિચારીએ ત્યારે કેટલીક બાબતો ધ્યાન ખેંચ્યા વિના ન રહેઃ ૧. એ સમયની કથામાં આપણે ચમત્કારને સ્વીકારી લઈએ પરંતુ અહીં નાગદેવતા આરામશોભાને એના છેલ્લા સંકટ વખતે આશ્રય આપે છે, પરંતુ એના એ સંકટને નિવારી શકતા નથી તેમજ આરામશોભાને પતિ સાથે મેળવી આપી શકતા નથી. . . ૨. આઠ વરસની ઉંમરે વિદ્યુભાએ માતાને ગુમાવી. તે પછી બાર વરસ એણે દુઃખમાં ગાળ્યા પછી એને જિતશત્રુ રાજાએ જોઈ. એટલે કે વીસ વરસની ઉંમરે આ ઘટના બની. એ સમયમાં આ ઉંમર એક કન્યા માટે કદાચ મોટી ઉંમર કહેવાય. અપરમાનું દુઃખ વેઠતાં એ બાર વરસની થઈ એમ અભિપ્રેત હોય તો એ સ્વાભાવિક ગણાય. : : ૩. આરામશોભાનાં લગ્ન પછી અપરમાને દીકરી જન્મી. એ યુવાનવયે પહોંચી, પછી અપરમા આરામશોભાને પહેલી વાર ભાતું મે કલવાનું વિચારે છે. એટલે કે લગભગ બારેક વર્ષ પછી. આ દેખીતી રીતે અસ્વાભાવિક છે. આરામશોભા પહેલી વાર સગર્ભા પણ આ વેળા બને છે. એ પણ સામાન્ય રીતે ઘણું મોડું કહેવાય. . . . ૪. અપરમાને દીકરી જન્મેલી, એ દીકરીને એણે ભેંયરામાં સંતાડી રાખી – આ બધું આરામશોભાથી છાનું રહી ગયું એટલું જ નહીં પિતાએ પણ છાનું Page #42 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા : ૭ રાખ્યું એ ઘટના અસ્વાભાવિક છે. ગામલેકને પણ કશો પ્રશ્ન થતો નથી. આ નાંધવાનું કારણ એ છે કે પછીના કથાકારો કેટલીક વાર આવી બાબતોના ખુલાસા યોજતા હોય છે કે હકીકતમાં ફેરફાર પણ કરતા હોય છે. આરામશોભાની કથા પરંપરામાં આવું કંઈ બને છે કે કેમ તે હવે પછી આપણે જોઈશું. દેવચંદ્રસૂરિના આ કથાનકમાં કેટલીક બાબતો ઉચિત ખુલાસા સાથે મૂકવામાં આવી છે તેની પણ નોંધ લેવી જોઈએ? ૧. જે નાગ ખરેખર દેવ છે અને વિદ્યુ—ભા પર આવી કૃપા કરી શકે છે તે ગાડિકોથી તો નાસે છે. આનું કારણ નાગદેવ પોતે એમ બતાવે છે કે પોતે નાગકુમારના દેહમાં રહેલા હેઈને મંત્રદેવતાની આણ લેપવા શક્તિમાન નથી. ગારુડકો એને જુએ તો ગરુડમંત્રથી એને પકડી જ શકે. ૨. વિધુત્રભાની સાથે હરતું ફરતું ઉદ્યાન જોઈને મંત્રીને પહેલાં વહેમ જાય છે કે એ દેવતા તો નહીં હોય! પણ પછી એ જુએ છે કે આ સ્ત્રીએ તો આંખો ચોળી હતી. દેવેને તો આંખના પલકારા જ ન હોય. આ પરથી આ સ્ત્રી દેવતા ન હોઈ શકે એની એને ખાતરી થાય છે. આરામશોભાની આ કથામાં સામાજિક ઈતિહાસની દષ્ટિએ કેટલાક રસપ્રદ અંશો છે તે પણ જોઈએ? ૧. અગ્નિશર્મા વેદપાઠી બ્રાહ્મણ છે, પણ એને ઘેર ગોધન છે – ગાયો એકથી વધુ છે – અને એની પુત્રી જ ગાયો ચરાવવા વગડામાં જાય છે. જૂના સમયના બ્રાહ્મણકુટુંબનું આ લાક્ષણિક ચિત્ર છે. ૨. વિધુર અગ્નિશર્મા ફરીને પરણે છે અને એની પ્રેરણું પુત્રી જ આપે છે. એટલે પુરુષને માટે ફરી પરણવું એ એ સમાજમાં બિલકુલ અસ્વાભાવિક ગણાતું નથી. ૩. જિતશત્રુ આરામશોભાથી આકર્ષાઈ એને પરણે છે ને એમાં સૌની સંમતિ હોય છે. રાજ બ્રાહ્મણકન્યાને પરણે એમાં બાધ ગણાતા નથી અને રાજાને પસંદ પડેલી કન્યા આપવામાં ગૌરવ ગણાય છે. ૪. પુત્રીના લગ્નને નિર્ણય પિતા જ લે છે. ૫. રાજાને માટે મંત્રી એ ખરેખર સલાહ લેવા યોગ્ય – સાથ લેવા યોગ્ય વ્યક્તિ છે. આરામશોભા સાથેના લગ્નમાં મંત્રી સહાયભૂત થાય છે તે ઉપરાંત અશિર્મા જ્યારે બ્રહ્મહત્યા આપવા તૈયાર થાય છે ત્યારે રાજા મંત્રીનું સમર્થન લઈને આરામશોભાને પિયર મોકલે છે. Page #43 -------------------------------------------------------------------------- ________________ ૮ : આરામશોભા રાસમાળા ૬. ધાર્યું કરાવવા ત્રાગાનો આશ્રય લેવાય છે. ૭. બ્રહ્મહત્યાનું પાપ રાજાને રૂઢિભંગ કરવા પ્રેરે એટલું મોટું ગણાય છે. ૮. રાજરાણીને માટે એઝલની પ્રથા છે. એ સૂર્યને ન જોઈ શકે. બ્રાહ્મણપિતાને ઘેર પણું ન જઈ શકે. ૯. પુત્રીને ખાવાપીવાનું મોકલવાની રૂઢિ છે. ૧૦. લાડુ, સૂતરફેણ, માંડા એ ત્રણ મીઠાઈઓ અહીં ઉલ્લેખાય છે. ૧૧. રાજકુલમાં રાજાનું આધિપત્ય છે. મીઠાઈનું માટલું રાજા દષ્ટિ કરે પછી ઉઘાડાય છે. ૧૨. રાજાના ખાદ્ય પદાર્થો પહેલાં પરીક્ષા માટે ચારપક્ષીને બતાવવામાં આવે છે. પછી રાજ ખાય છે. (ઝેરવાળું અન્ન હોય તો ચકારપક્ષીની આંખ રાતી થઈ જાય એમ કહેવાય છે.) ૧૩. પહેલી પ્રસૂતિ પિયરમાં થાય એવો રિવાજ છે. ૧૪. રાજકુલમાં સંતાનનાં સંભાળ અને ઉછેર ધાત્રી માતાઓ પાસે છે. રાત્રે પણ એ એમની પાસે રહે છે. ૧૫. દેશપાર કરવા, નાકકાન કાપવા – એ પ્રકારની શિક્ષા અસ્તિત્વમાં છે. ૧૬. કુલધરકન્યાનું વૃત્તાંત બતાવે છે કે વધુ પુત્રીઓ હેવી એ ઈષ્ટ લેખાતું નથી. વધુ પુત્રીઓ થતાં છેલ્લી પુત્રીને માતપિતાનો સ્નેહ ન મળે એવું પણ બને છે. ૧૭. સંદેશાવ્યવહાર અંગત માણસો મોકલીને કરવામાં આવે છે. આરામશોભાનું કથાનક અહીં એક દષ્ટાંતકથાનક છે – અનેક કથાનકો માંહેનું એક. એમાં કવિને નિરૂપણની મોકળાશ ન સાંપડે. મનુષ્યના ભાવ સ્વભાવનાં વિગતે વર્ણન કવિએ કર્યા નથી, પરંતુ મનુષ્યસ્વભાવના લાક્ષણિક નમૂનાઓ આપણી નજરે ચડ્યા વિના રહેતા નથી. અશિર્મા સ્ત્રીની બુદ્ધિથી ચાલતે ળિયે બ્રાહ્મણ છે. એની બીજી પત્ની મૂળ સ્વભાવે સુખવાદી છે પણ એને પુત્રી જમ્યા પછી પુત્રીના સ્વાથે એનામાં કપટ જાગે છે. આરામશોભા સરલ, મૃદુ, વિવેકી, સૌજન્યશીલ સ્ત્રી છે. પતિને અસાધારણ સ્નેહાદર એ પ્રાપ્ત કરે છે. પૂર્વભવની કુલધરકન્યા પણ નરમ સ્વભાવની, કામગરી, સૌનાં દિલ જીતી લેનારી અને ધર્મનિષ્ઠ છે.નંદન ગરીબ પણ અભિમાની, ને ગરીબાઈને કારણે ક્ષુદ્ર મનને છે. આ કૃતિમાં ભાવવર્ણનની તક આપે એવાં સ્થાને છે જ. જિતશત્રુને Page #44 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા : ૯ વિદ્યુપ્રભા તરફનો પ્રણયભાવ, કપટી માતાને કૃત્રિમ કરુણભાવ, આરામશોભાને વાતસલ્યભાવ – આ બધાંને કવિએ લાઘવથી નિર્દેશ કર્યો છે. પણ એક સ્થાને ભાવશબલતાનું એક મર્મસ્પશી: રસિક ચિત્ર મળે છે. પુત્રને રમાડવા રાજમહાલયમાં પહોંચેલી આરામશોભા પલંગ પર પિતાના પતિ અને પિતાની બહેન (જે કપટથી એને સ્થાને ગઈ છે)ને સૂતેલાં જુએ છે. એ વેળા કેવા વિવિધ મનોભાવોની સૃષ્ટિ એના ચિત્તમાં ઊછળે છે! કંઈક પહેલાંની ક્રીડાના સ્મરણથી ઉદ્દભવેલા કામને લીધે નિપન્ન થયેલા શૃંગારરસથી નિર્ભર બનીને, કંઈક પિતાના પ્રિયતમને આલિંગન આપીને સુતલી ભગિનીને જોઈને ઉત્પન્ન થયેલી ઈર્ષ્યાપૂર્વક, કંઈક માતાના કૂવામાં પોતે ફેંકાયેલી તેના સ્મરણથી ઉદ્દભવેલે ક્રોધ પ્રસરવાથી, કંઈક દીકરાના સ્મરણથી ઉત્પન્ન થયેલા સ્નેહરસપૂર્વક, કંઈક પિતાના સર્વ પરિજનોને જોવાથી જન્મેલા હર્ષની અધિકતાથી... પતિએ છોડી દીધેલી કુલધરકન્યાને પરિતાપ પણ થોડીક તીવ્રતાથી વ્યક્ત થયો છે. એમાં પતિ ઉપર પ્રહારો પણ છે. મનેભાવને ઈગિત કરતી ચેષ્ટાઓના આલેખનમાં કવિએ ખાસ રસ લીધો નથી. પણ એવા પ્રકારનું એક સરસ ઉદાહરણ મળે છે. બનાવટી આરામશોભાને રાજ ઉદ્યાન વિશે વારંવાર પૂછે છે, ત્યારે એને જવાબ આપવામાં ઘણી અગવડ પડે છે. એ વખતે એના ખૂલેલા – વિસ્ફારિત હોઠને નિદેશ કવિ ખાસ કરે છે. આ સંબ્રાન્ત મનેદશાનું ઇગિત છે – પડી ગયેલા ની જેમ. કવિએ માત્ર કથાકથનથી ચલાવ્યું નથી, સંવાદોને પણ ઉપયોગ કર્યો છે પણ તે ખપ પૂરતો. પરંતુ જિતશત્રુના નગરપ્રવેશ વખતે કવિએ યુવાન, વૃદ્ધ, બાળ, સ્ત્રીઓ વગેરે સર્વ પ્રજાવર્ગોના આ અભુતરસિક ઘટનાથી ઉદ્ભવેલા વિવિધ વિચારે તરંગોને વાચા આપી છે તે મનોરંજક બને છે. એ એક પ્રકારનાં સ્વભાવચિત્ર પણ બને છે. વર્ણનસ્થાને અહીં ઘણું છે– સ્થલાશ્રય, વિદ્યુભાનું દેહસૌન્દર્ય, નાગકુમારને દેખાવ, ઉદ્યાન, પડાવ, નગરશોભા, ભગિનીની દેહાકૃતિ, વાસભવન, ત્રિછત્ર વગેરે – ને કવિએ એનો કેટલોક લાભ પણ લીધા છે. પણ વણને મોટે ભાગે ગુણલક્ષણસૂચિ જેવા છે. એની વીગતોથી એ પ્રભાવક પણ બને છે – જેમકે વાસભવનનું વર્ણન. એમાં રાજવૈભવી ઠાઠ બરાબર ઊપસ્યો છે. કવચિત વણમાં ઉપમાદિ અલંકારો ગૂંથાય છે. પણ પ્રૌઢ અલંકારછટાથી થયેલું સ્થલાશ્રય(જે મહાગ્રામ છે)નું વર્ણન એ પ્રકારનું એકમાત્ર વર્ણન છે. કવિના અલંકારો બહુધા પરંપરાગત છે. “દર્ભગ્રમાં લાગેલા જલબિંદુ Page #45 -------------------------------------------------------------------------- ________________ ૧૦ : આરામભા રાસમાળા જે સંસાર” એ પરંપરાગત પણ બળવાન ઉપમા છે. “પાણી ભરેલાં તાજે વાદળ જેવા સુંદર ધીર ગંભીર સત્વવાળા અવાજથી”માં પરંપરાગત ઉપમાને એક રમણીય ચિત્રમાં પલટાવી છે. “કૂતરું કરડે તો સામું કરડાય?” એ તળપદુ દષ્ટાંત ગમી જાય એવું છે. પણ કવિની અલંકારશક્તિ પ્રગટ થાય છે સ્થલાશ્રયના વનમાં. ત્યાં શલેષને અત્યંત ક્ષમતાભર્યો વિનિયોગ છે. કલેષ સાથે જોડાયેલ ઉપમા અલંકારની ત્યાં હારમાળા છે. એ રીતે એ સંસૃષ્ટિ અલંકારનું દષ્ટાંત બને છે. દેવચંદ્રસૂરિએ આપેલા આ સર્વપ્રથમ કથાનકને ને ભાવ-વર્ણન-જગતને પછીથી કેવા નવા વળાંકે ને રંગે મળે છે તે હવે પછી આપણે જોઈશું. વિનયચંદ્રસૂરિવિરચિત આરામભાથા (ર.ઈ.૧૩મી સદી ઉત્તરાર્ધ) મુનિસુવ્રતસ્વામિચરિત' પ્રકાશિત છે. કૃતિને રચના સમય પ્રાપ્ત નથી, પણ કવિની અન્ય કૃતિઓ સં.૧૩૨૫ (ઈ.૧૨૬૯) અને સં.૧૩૪૫ (ઈ.૧૨૮૯)ની મળે છે. સંસ્કૃત પદ્યબદ્ધ આ કૃતિના બીજ સર્ગમાં કલેક ૭૪૧થી ૧૦૫૯ સુધી આરામશોભાકથા છે. એટલે ૩૧૯ કડીની આ રચના છે. કથાતત્વની દષ્ટિએ કૃતિ દેવચન્દ્રસૂરિની કૃતિથી છેડો ફરક બતાવે છે. એવાં કેટલાંક સ્થાને નીચે મુજબ છેઃ ૧. અહીં દેશનામ કુસદ્ધ છે, ગામનામ સ્થળાશય છે, નંદનના પિતાનું નામ નંદ નહીં પણ ગણેન્દ્રભૂતિ છે, વસંતદેવના નામનો ઉલ્લેખ નથી અને ઉદ્યાનપાલકનું નામ પાલક આપવામાં આવ્યું છે. ૨. લાશય પર્વતની તળેટીની નજીક આવેલ છે, એની આજુબાજુ ઘાસ, પણ નથી, એ મરુસ્થલ જેવો પ્રદેશ છે, ઊષરક્ષેત્ર છે એમ કહેવામાં આવ્યું છે. તથી વિદ્યુ—ભા પછી સૂતેલી બતાવાઈ છે તે પણ તૃણ વગરના પ્રદેશમાં. ૩. વિદ્યુપ્રભાનો પિતા વિભવથી એટલેકે પૈસાથી બીજી પત્ની લાવ્યા એમ કવિ કહે છે અને નિરીક્ષણ કરે છે કે સ્ત્રીઓ ધનને જ વશ હેય છે.. સમાજચિત્રણની દષ્ટિએ આ નોંધપાત્ર ઉમેરણ છે. ૪. વિદ્યુ—ભા દેવતા હોવાને ભ્રમ થાય અને પછી શરીરની નિશાનીઓ પરથી એમ ન હોવાની ખાતરી થાય એવી વાત અહીં નથી. ૫. ગાયો ભડકીને નાઠી એમ નહીં, પણ વિદ્યુ—ભા સૈન્યના પડાવને જોઈને ગાયોને લઈને નાઠી એમ અહીં વર્ણન છે. ૯. સંપા. વિમવિજયગણિ તથા મુનિ ભાસ્કરવિજય, ૧૫૭, પ્રકા. લબ્ધિસૂરીશ્વર જૈન ગ્રંથમાલી, છાણું. એમાં પૃ.૪૬થી ૫૭ પર આરામશોભાથા છે. Page #46 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા : ૧૧ ૬. વિષયુક્ત ખાદ્યને અમૃતમય કરી નાખનાર અહીં નાગકુમાર નહીં પણ નાગકુમારના મિત્ર યક્ષ છે. ૭. વિદ્યુત્પ્રભા માટે મીઠાઈ લઈને અગ્નિશમાં ત્રણ વાર નહીં પણ એ વાર જાય છે. ૮. દેવચંદ્રસૂરિની કથામાં રાજા ચારજીવને બતાવીને લાડુ ખાય છે, અહીં સ્પષ્ટ કારપક્ષી' શબ્દ છે. ૯. પહેલી વાર રાજા રાજરાણી બહાર ન નીકળે એવી દલીલ કરતા નથી, પણ ઉનાળા હેાવાનું બહાનું કાઢે છે. પ્રસૂતિની વાત આવતાં, અલબત્ત, લેાકાચારથી જુદા એવા રાજાયારના ઉલ્લેખ કરે છે. ૧૦. રાણીને પિયર મેાકલવા માટે મત્રીનું સમર્થાન લીધાની અહીં વાત - નથી. ૧૧. પેાતાની પુત્રી મરણ પામી છે એમ કહીને અપરમાએ એને ભેાંયરામાં રાખી હતી અને બ્રાહ્મણ આ કપટથી અજ્ઞાત હતા એમ અહી" કહેવાયું છે. ૧૨. આરામશેાભા પેાતાના પુત્રને રમાડવા અહીં એ જ રાત આવે છે અને ખીજી રાતે જ રાજા અને રાકે છે. . ૧૩. આરામશાભાની આરમાન બહેનને છેવટે રાજા સ્થલાશયે મેાકલી આપે છે એમ અહીં વવાયું છે. ૧૪. ચંપાપુરીથી સ્ત્રીને લઈને નીકળેલા નંદન રસ્તામાં મારી નગરી ચંપાપુરી દૂર છે એમ વિચારે છે એ સરતચૂક જણાય છે. એની નગરી તા. કાસલા. . કેટલાક ફેરફારા તા કથા ઝડપથી ચલાવવા જતાં થયેલા જણાય છે. એ કારણે કાંક-કાંક પ્રસંગનિરૂપણુ અધર પણ રહી ગયું છે. જેમકે આરામશાલા સગર્ભા હૈાવાનું જાણવા મળે, એથી રમા મા અગ્નિશર્માને શિખવાડીને મેાકલે એવું નિરૂપણુ અહીં નથી. રાજદરબારમાં ગયા પછી અગ્નિશર્માન પુત્રી સગર્ભા છે એમ જાણવા મળે છે અને એ જાતે જ જાણું ત્રાગું કરે છે. પહેલી પ્રસૂતિ પિયર થાય એવી દલીલને લાભ પણ અહીં લેવાયેલા નથી.. એ જ રીતે નંદન ચંપાપુરી આવે છે તે પૂર્વેની કથા એકદમ ટ્રેંકમાં કહેવામાં આવી છે, અનેં શ્રીદત્ત શ્રેષ્ઠી માટે સદેશેા લઈને એ આવ્યા હતા એટલા ઉલ્લેખ પછી કુલધરકન્યાને રાતારાત પરણીને એ ચાલ્યેા જાય છે. વિનયચન્દ્ર વર્ણનાદિકમાં મર્યાદિત રસ બતાવ્યા છે. અહી. નગરશાભાવન નથી, છત્રત્રયવષ્ણુન નથી. વાસભવનવન નથી પણુ અને સ્થાને પુત્ર Page #47 -------------------------------------------------------------------------- ________________ ૧૨ : રામભા રાસમાળા - ભવનનું વર્ણન છે જેમાં “ચારે દિશામાં કદંબ વૃક્ષે પર રક્ષામંત્રે બાંધેલાં છે” જેવી લાક્ષણિક વીગત ગૂંથાય છે. ગામવર્ણન સાદું છે, વિઘુભાનું રૂપવર્ણન સ્વ૬૫ અને રૂઢ છે પણ આરામશોભાને મળેલા ઉદ્યાનનું છટાયુક્ત વર્ણન છે અને સૈન્ય પડાવનું પણ તાજગીભયું વર્ણન છે – ઘોડાઓને દુર્વાવનામાં છેડી દેવામાં આવ્યા છે, સૈનિકે પાંદડાઓની પથારી કરીને સૂએ છે, રાજા આમ્રવૃક્ષ નીચે વારવનિતાઓથી વીંટળાઈને બેસે છે, વગેરે. આરામશોભા પિતાને પુત્રને રમાડે છે તેનું વીગતભયુ આસ્વાદ્ય વર્ણન તો આખી પરંપરામાં આ કવિ જ કરે છે – “વાછડીની પાછળ જતી ગાયની જેમ એની છાતીમાં ધાવણ ઊભરાઈ રહ્યું છે, રત્નાસને બેસીને બાળકને એ હાથથી ગ્રહે છે, છાતી પર રાખી રમાડે છે, દે દો દ એમ બોલે છે, પિતાનું ધાવણ ધવડાવે છે, બાળકને નચાવે છે, બુદ્ધિમાન સ્ત્રી વિવિધ અભિનવ નામોથી એને બોલાવે છે.” અલંકારાદિ તરફ પણ કવિનું બહુ ઝાઝું લક્ષ નથી. પણ કવિની પિતાની અલંકાર યોજના નજરે પડે છે. જેમકે, જવલનશિખાને અનિશર્મારૂપી હવિભુજ (અનિ)ની સ્વાહા તરીકે ઓળખાવે છે (આ દીય ક૯૫ની છે !). જિતશત્ર વિદ્યુભાના મુખચંદ્રની સ્નામાં પોતાના નેત્રરવને પ્રસન્ન કરે છે એમ કહી કવિ સાંગ રૂપક યોજે છે. પરદેશી પથિક નંદના વસ્ત્રને હજાર આંખ છે એમ કહી એના ચીંથરેહાલ વેશનું સૂચન કરે છે. પાત્રોના મનેભાનું વિશેષ ચિત્રણ કરવાની કવિએ કશિશ કરી નથી, ઊલટે એમનાથી સંક્ષેપ થયો હશે. પરંતુ એકબે સ્થાને સામાજિક સંદર્ભને પ્રગટ કરતા વિચાર વિસ્તારથી અભિવ્યક્ત થયા છે તે સેંધવા જેવી છે. જેમકે કૃત્રિમ વિલાપ કરતી એપરમા પોતાની પુત્રીને સારું થાય એ માટે કુલદેવતા તથા ગ્રામદેવતાની પૂજાના, મહાયાત્રાના, લેકીને જાતજાતની નવી વાનગીઓ જમાડવાના સંકે કરે છે! અનેક પુત્રીઓ હવાનું દુઃખ કુલેધર ભારે તીવ્રતાથી વ્યક્ત કરે છેઃ “અહો ! પુત્રીઓએ કેવળે અમારું ઘર જોયું છે? કેમકે શપથ લઈને અમે મના કરી છે છતાં જાણકાર હોય એમ આવ્યા કરે છે... પુત્રી મૂર્તિમાન ઋણ છે. એક પુત્રીએ પુત્રને હમણાં જન્મ આપ્યો છે. એને તરત જ આભૂષણ મોકલવા જોઈશે. લગ્ન વખતે મોસાળું, ને નિશાળે બેસોડતી વખતે મહોત્સવ કરે પડશે. જે નેહવૃદ્ધિના હેતુથી એક જ ગામમાં પુત્રી આપે છે તે પિતાના ઘરને બાળીને જાતે બહાર નીકળવાનું કરે છે. જ્યારે જ્યારે જુઓ ત્યારે તમારે જમાઈ માટે ભોજનોત્સવ કરવાનો. યમ તો એક વાર આપણને હણે છે, પણ જમાઈ ધનહાનિ કરીને આપણને સેંકડો વાર Page #48 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા : ૧૩ હણે છે. ધનરૂપી વૃક્ષમાં લાગેલા કીડાના જેવા પુત્રીવિષયક આ આચારાથી એ વૃક્ષ ખવાઈ જાય છે. પુત્રીએ ખરેખર વૈરિણીએ છે,” આ કવિની સૌથી વધુ નોંધપાત્ર ખાસિયત તેા છે અર્થાન્તરન્યાસી સૂક્તિએના પ્રચુર વિનિયાગ. બેત્રણ કડીએ આવી એક ઉક્તિ હાય જ. કથાના આરંભમાં જ જુએ. વિદ્યુત્પ્રભાની માતાના મૃત્યુની વાત થતાં કવિ કહે છે— “મૃત્યુ તેા સર્વદા સનાતન છે.” તરત વિદ્યુત્પ્રભાતા અવિરત ચાલતા ધરકામને અનુલક્ષીને કહે છે – “ગૃહધમી એને શાંતિ કત્યાંથી ?’વિદ્યુપ્રભાના ગતચેતન પિતા ધરની ચિંતા કરતા નથી, એટલે વળી કવિ એક તારણ મૂકે છે – “કુશિક્ષિતા ઉદય-અસ્તને જાણતા નથી.” વગેરે. આખી કથામાંથી આવી સે(એક જેટલી ઉક્તિ તા જરૂર ભેગી કરી શકાય. - આ બધું છતાં વિનયચન્દ્રસૂરિની આ કૃતિમાં કથાકાશલ કે કાવ્યરસની દૃષ્ટિએ પ્રભાવિત કરે એવું ઘણું છું છે એમ કહેવું જોઈએ. સuતિલકસૂરિવિરચિત આરામશાલાકથા (ર.ઈ.૧૩૬૬) હરિભદ્રસુર્રિવિરચિત સમ્યક્ત્વસપ્તતિ' સધતિલકસૂરિની વૃત્તિ સાથે પ્રકાશિત થયેલ છે તથા તદ ત ત આરામરાભાકથા' સ્વત ંત્ર રીતે પણ પ્રકાશિત થયેલ છે.૧૦ મૂલ ગ્રંથ પ્રાકૃતમાં છે, એની વૃત્તિ સંસ્કૃતમાં છે અને કથાના સંસ્કૃત તેમજ પ્રાકૃતમાં છે. આરામશાભાકથા પ્રાકૃત ભાષામાં મુખ્યત્વે ગદ્યમાં છે, માત્ર ૨૫ જેટલી ગાથાએ એમાં આવે છે. સતિલકસૂરિએ આ કથા જિનદેવ અને ગુરુ મન્નેના વૈયાવચ્ચ(સેવામુાષા)ના ઉદાહરણ તરીકે આપી છે. આથી એમાં કુલધરકન્યાએ માણિભદ્રને ઘેર રહીને કરેલી જિનભક્તિ ઉપરાંત ત્રિભુવનના ગુરુઓની અનેક પ્રકારની સેવાશુશ્રૂષાને વિશેષપણે ઉલ્લેખ મળે છે. સધતિલકસૂરિની કૃતિના આધાર દેવચન્દ્રસૂરિની કૃતિ જ છે અને કથાશેામાં એ એનાથી ભાગ્યે જ ફરક બતાવે છે, એ સ્થાને પણ મહત્ત્વનાં કહી શકાય. એવાં નથી, જેમકે — ૧. અહીં ગામનામ સ્થલાશ્રય નહીં પણ પલાશક(બલાસએ) છે. ૨. અગ્નિશર્માની પત્નીનું નામ વલનશિખા નહી. પણ અગ્નિશિખા છે. ૩. દેવચન્દ્રની કૃતિમાં વિદ્યુત્પ્રભા આંખા ચાળતી હતી તેથી દેવતા નથી ૧૦. હરિભદ્રસૂરિષ્કૃત સમ્યક્ત્વસપ્તતિઃ, સ`શે. મુનિશ્રી લલિતર્વિજય, ૧૯૧૬, દેવચંદ્ર પાલભાઈ પુસ્તકાષ્વાર કુંડ, મુંબઇ; તેમાંથી ઉદ્ધૃત કરીને – આરામસેાહાકા, સંપા. મુનિ યજ્ઞેયભદ્રવિજય, વિ.સ.૧૯૧૭, પ્રકા, સુરત વડા ચૌટા શ્રીસ ધ. Page #49 -------------------------------------------------------------------------- ________________ ૧૪ : આરામશોભા રાસમાળા એ નિર્ણય થયેલે. અહીં એને નિમેષ-ઉન્મેષ થાય છે એવી સ્પષ્ટ વાત છે. ૪. રાજાના ખાદ્ય પદાર્થની પરીક્ષાની વાત અહીં નથી. ૫. આરામશોભાને પિયર મોકલવા માટે મંત્રીનું સમર્થન મેળવ્યાની અહીં વાત નથી. પણ આરામશોભાને મંત્રીની સાથે મોકલવામાં આવે છે. ૬. દેવચન્દ્રસૂરિની કથામાં આરામશોભા ચાર વાર પુત્રને જોવા આવે છે તેવું આ કથામાં પણ બને છે. દેવચન્દ્રસૂરિની કથામાં ત્રીજી રાત્રે રાજા શું થાય છે તે જોવા ઊભો રહે છે, આરામશોભાને જોઈ તે વિચારમાં પડે છે અને તે દરમ્યાન આરામશોભા જતી રહે છે. જેથી રાતે એ આરામશોભાને રોકે છે. સંધતિલકસૂરિની કથામાં રાજા થી રાતે જ શું થાય છે તે જોવા ઊભો રહે છે અને તે જ રીતે આરામશોભાને રોકે છે. ૭. શ્રી દત્ત વસંતદેવને પિતરાઈ હેવાનું અહીં જણાવાયું છે. ૮. દેવચન્દ્રસૂરિએ જિતશત્રુ તથા આરામશોભા બન્નેને ગુરુએ પિતાના પદના પ્રવર્તાવનાર એટલે કે ઉત્તરાધિકારી તરીકે સ્થાપ્યાં એમ કહ્યું હતું. અહીં જિતશત્રુને ગણધર પદે ને આરામશોભાને પ્રવર્તાનીપદે સ્થાપ્યાં એવો ઉલ્લેખ છે, જે વધારે યોગ્ય છે. પાત્રસ્વભાવ તો આ કૃતિમાં કંઈ બદલાતા નથી, પરંતુ ક્યાંક ક્યાંક એને શેડો વધારે ઉઠાવ અપાયો છે. જેમકે “ઘાસનું તણખલુંય તોડતી નથી” એમ કહી આરામશોભાની ઓરમાન માની આળસુ પ્રકૃતિ પ્રત્યક્ષ કરાવી છે, તે આરામશોભા પ્રસૂતિ માટે પિયર જાય છે ત્યારે ઓરમાન મા પિતાનું મન અપ્રકટ રાખીને દાસીની જેમ કાર્ય કરે છે એમ કહી એની કપટળા બતાવી છે અને કત્રિમ વિલાપ કરતી માતાને “પટકૂટકપટનાટકનટિકા” જેવું ભારે બિરુદ પણ વળગાડયું છે. | મને ભાવનિરૂપણમાં સામાન્ય રીતે થેડી વધારે ફુટતા છે અને કવચિત એકાદ રેખા પણ ઉમેરાયેલી છે. દાખલા તરીકે, પતિ છોડી ગયા પછીને કુલધરકન્યાના વિલાપમાં અહીં “પૂવે કરેલાં કર્મોમાંથી ન છુટાય” “શીલ જીવન કરતાં પણ અધિક છે” વગેરે વિચારે ગૂંથાયા છે અને કેાઈ “ધર્મધનિક” વણિકને આશ્રયે જઈ “અનિંદનીય” કર્મો કરીને ગુજર કરવાની વાત આવે છે. સંપતિલકસૂરિના કથાનકમાં જે શેડ વિસ્તાર થયેલ છે તેમાં સુવિચારામક ને અર્થાન્તરન્યાસી સુભાષિતાની મદદ સ્પષ્ટ જોઈ શકાય છે. સુખશીલા, આળસુ અપરમાં આવી તેથી વિદ્યુ...ભાનું દુઃખ ઊલટું વધ્યું. આ સંદર્ભમાં વિવૃત્મભા કર્મભેગની અનિવાર્યતાને ઉલેખ કરે છે ને એક સંસ્કૃત અને એક Page #50 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા : ૧૫ પ્રાકૃત ગાથા પણ ઉદ્દધૃત થાય છે. અફર નિયતિવાદને પ્રગટ કરતી સંસ્કૃત ઉક્તિ જેવા જેવી છે – “યસ્મા યેન ચ યથા ચ યદા ચ ય, યાવચ્ચ યત્ર ચ શુભાશુભ આત્મકર્મ, તસ્મા તેન ચ તથા ચ તદા ચ તથ્ય તાવચ્ચ તત્ર ચ કૃતાન્તવશાત્ ઉપતિ.” કુલધરકન્યા માણિભદ્રનો આશરો લેતી વખતે “સ્વચ્છેદ સ્ત્રીની દુજને નિંદા કરે” એમ કહી સ્ત્રીને બાળપણમાં પિતાનું. યૌવનમાં પતિનું ને વૃદ્ધત્વમાં પુત્રનું અનુશાસન હેય છે એ જાણતા કલેક ટાંકે છે. માણિભદ્રને ઘેર પોતાના ગુણેથી કુલધરકન્યા બધાનું મન જીતી લે છે ત્યારે કવિ સંસ્કૃત સુભાષિત આપે છે કે “જ્ઞાતિસંબંધને આડંબર નહીં પણ ગુણે જ ગૌરવનું કારણ બને છે. જંગલનું ફૂલ આપણે ગ્રહણ કરીએ છીએ, ત્યારે અંગમાંથી જન્મેલો મેલ તજીએ છીએ.” પરિસ્થિતિઓ, પદાર્થો, ભાવ, વત વગેરેને મત આપવાનું, એમને જરા ઘૂંટીને વર્ણવવાનું સંઘતિલકનું વલણ છે. આરામશોભાને વધ્યુંઘટયું ખાવા મળે છે એમ કહેવાથી એમને સંતોષ થતો નથી, “અરસવિરસ, શીતલ, લૂખું, સેંકડો માખી પડેલું, વધેલુંઘટેલું એ ખાય છે” એમ એ કહે છે. “જેના ચરણકમળને અનેક સામંત નમે છે” એવી સાદી ઉક્તિને સ્થાને તેઓ “નમિત નરેસના મુગટોના અમંદ મકરંદથી જેના પદાગ્ર વાસિત છે” એવી છટાદાર ઉક્તિ એ યોજે છે. નાગ છટકી ગયો તેથી ગારુડકાને થયેલી નિરાશા ને અકળામણુ એ એમના અનુભાવોથી મૂત કરે છે – “હાથ ઘસતા, હોઠ પીસતા, ઝાંખા મુખે પાછા ફરી ગયા.” પતિએ છોડેલી કુલધરકન્યાની વ્યાકુળ, ત્રસ્ત દશાનું કવિએ સાક્ષાત્કારક ચિત્ર ઊભું કર્યું છે – “આમતેમ તરલતરલ દૃષ્ટિ નાખે છે”, “હાહારવથી ગાજતા મુખવાળી, આંસુપ્રવાહમાં નહાતા સ્તનકલશયુગલવાળી, અત્યંત વ્યસ્ત હરિણીના જેવી તે સ્ત્રી દીનવચનથી પ્રલાપ કરવા લાગી.” આવી મૂર્તતા આપવામાં અલંકારનો ઉપયોગ પણ ધ્યાન ખેંચે એવી રીતે થયો છે. અપરમાની કુટિલતાને કવિ મેંઢાના શિંગડા જેવી કહે છે! અપરમાનું કપટ જાણવા મળતાં કુદ્ધ થયેલા રાજાને કવિ “પ્રલયાગ્નિની જેમ પ્રજવળતા કહે છે અને એનાં વચનોને “વનિના સ્કૂલગ સમાં ઉગ્ર” કહે છે. આરામશોભાને ઝેરના લાડુથી મારવાના પોતાના નિષ્ફળ ઉપક્રમને અપરમા પોતે શેરડીના પુષ્પ સાથે સરખાવે છે અને રાજરાણું આરામશોભાને ત્યાં ખાવાનું મોકલવાનું કેટલું કઢંગું છે તે બતાવવા અગ્નિશર્મા અલંકારેને હારડો કરે છે - “આ તો કલ્પદ્રુમને બરકેરડાના ફળ મોકલવા જેવું છે, વજરોને કાચ Page #51 -------------------------------------------------------------------------- ________________ ૧૬ : આરામશાલા રાસમાળા ખડાથી વિભૂષિત કરવા જેવું છે” વગેરે. સઘ્ધતિલકે ક્વચિત્ વર્ણનની તક છેડી છે – જેમકે સ્થલાશ્રય ગામનું વણુન એ આપતા નથી. પણ સામાન્ય રીતે વીગતા અને વષ્ણુના તરફની એમની રુચિ જાય છે. જિતશત્રુના આગમન વેળા નગરની જે શાભા રચાય છે ને આનંદે।ત્સવનું વાતાવરણ ઊભું થાય છે તેનું એમણે વીગતસભર વણું ન આપ્યું છે. વાસભવનનું વણુ ન દેવચન્દ્રસૂરિએ વધારે વીગતેથી કરેલું પરંતુ સ તિલકે સંક્ષેપમાં સામાસિક પદાવલિના ઉપયાગથી વાસભવનની ભવ્યતાને ઉઠાવ જરૂર આપ્યા છે. વિદ્યુત્પ્રભાના સૌન્દર્યવષ્ણુનમાં અહીં લેવાયેલે વ્યતિરેક અલંકારાવલિના આશ્રય ચમત્કારક છે – “એનાં ચંચળ નયનાની પાસે નીલેાત્પલ કિંકર સમાન છે, પૂર્ણ ચંદ્ર હંમેશાં એના મુખની નિર્માલ્ય (ઉચ્છિષ્ટ) લીલા ધારણ કરે છે, એની નાસિકા પાસે પેાપટના અતીક્ષ્ણ ચંચુપુટ ક્ષય પામે છે” વગેરે. સ'તિલકસૂરિએ કેટલુંક છેડયું છે, કેટલુંક ટૂંકાવ્યું છે તે કેટલુંક ઉમેયુ પણ છે અને એ રીતે કથાનકની રસવત્તા જાળવી રાખી છે, ચાંક વધારી પશુ છે. જિનહષ સુરિવિરચિત આરામશાભાચરિત્ર (ર.ઈ.૧૪૮૧) કુલ ૪૫૩ કડીમાં રચાયેલી આ સ ંસ્કૃત કૃતિ અપ્રકાશિત છે.૧૧ આ કૃતિ સંપૂર્ણ પણે સંતિલકસૂરિની કૃતિને અનુસરે છે–નામકરણામાં, કથાંશામાં, ભાવનિરૂપામાં, વણુનામાં અને ઉક્તિછટામાં પશુ. જાણેકે પ્રાકૃત કૃતિના સંસ્કૃત અનુવાદ ન હોય 1 જિનસૂરિએ આરભમાં સમ્યક્ત્વવિચાર આલેખ્યા છે અને જિનગુરુવૈયાવચ્ચના વિષયમાં આ કથા દષ્ટાંત તરીકે કહી છે તે પણ સંધતિલકસૂરિ એમના મૂળ સ્રોત છે તે બતાવે છે અગ્નિશમાંના ગામનું નામ અહીં ‘અગસ્તિવિલાસ' છે. કુસટ્ટ દેશના ઉલ્લેખ નથી, આ જાતના ઉલ્લેખામાં હસ્તપ્રતની ભ્રષ્ટતા પણ કારણભૂત હાય. કવચિત અહી થાડી વિશેષ વીગતસ્પષ્ટતા મળે છે. જેમકે વન લઈને ચાલતી વિદ્યુત્પ્રભા દેવતા નથી એવા નિ યુના સમર્થનમાં અહી એના પગ જમીનને અડકે છે એ નિરીક્ષણ પણ મૂકવામાં આવ્યું છે. વીગતપૂરણી ચિત્રનિરૂપણુ આદિમાં પણ થાય છે. જેમકે, સુખશીલા અપરમાને તાંબૂલ ખાઈ ખેસી રહેતી બતાવી છે. કૃત્રિમ વિલાપ કરતી વેળા એને માથું ફૂટતી, કસ તાડી નાખતી, જમીન પર આળાટતી બતાવી છે. પુત્રને રમાડતી આરામશેભા અને ચંદનના લેપ કરે છે એવું પણ આ કવિ નોંધે છે. કુલધર પાસે આવેલા નંદનને ૧૧. લા.દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ, હસ્તપ્રત ક્રમાંક ૨૬૮૬૩, Page #52 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા : ૧૭ કવિ માત્ર પથશ્રાંત નહીં, દરિદ્ર, દુČલ, ક્ષુધાક્રાંત પણ કહે છે. આ કાઈ મહેત્ત્વની બાબતા છે એવું ન કહી શકાય, પણ એમાં કવિસ્વભાવનું સૂચન તે જોઈ શકાય. - કવિની વિશેષતા છે તે એમના વણુ નરસમાં છે. એમણે સતિલકનાં સધળાં વણુના સાચવ્યાં છે – આરંભમાં વ્યતિરેક અલંકારથી થયેલું વિદ્યુત્પ્રભાનું વન જતું કર્યા જેવુ' કહ્યુ`' છે તે વિરલ અપવાદ છે- તે ઉપરાંત પેાતાના તરફથી વના ઉમેર્યાં છે કે વનવિસ્તાર કર્યાં છે. એવું એક અત્યંત નોંધપાત્ર વન ગ્રીષ્મનું છે, જે આ વિ પહેલી વાર આપે છે. થિંકાને પડતા શાષ અને કાદવવાળાં પલ્વલેામાં ભરાઈ બેઠેલી ગાયભેંસાના ઉલ્લેખ, દુષ્ટ રાન જેવા સૂર્ય વસુંધરાને બાળે છે” જેવું ચીલાચાલુ ઉપમાચિત્ર, તે “ધૂળરૂપી નખાથી ઉઝરડા પાડતા સળગતા પવનેા”નું મર્મસધન રૂપકચિત્ર – આ બધાંથી ગરમીના એકછત્ર સામ્રાજ્યને સરસ ઉઠાવ મળ્યા છે. રાજાએ જોયેલી વિદ્યુતપ્રભાનું વર્ણન પણ અહીં ઉમેરાયેલું છે, પરંતુ એમાં મુખથી ચંદ્રને જીતે છે” જેવા પરપરાગત વ્યતિરેક અલકારાથી સ અંગેાની વાત કરવામાં આવી છે. પુત્રજન્મ પછી કૃત્રિમ આરામશેાભા નગરમાં આવે છે ત્યારે આ કવિએ ફરી વાર નગરાભા અને સ્વાગતાત્સવને વર્ણવવાની તક લીધી છે. સૈન્યના પડાવનાં વનને કવિએ અલંકારમંડિત ને શબ્દભંડારભર્યું બનાવ્યું છે, તેા પહેલી વારના નગરપ્રવેશ-ઉત્સવના વર્ણનમાં વધારે વીગતા દાખલ કરી છે. - વચ્ચેવચ્ચે અલ કારાની મદદથી ચરિત્ર-ભાવ-વિચારાદિને અસરકારકતા અપ વાનું પણ કવિએ કયુ છે. જેમકે, આરામરાભાએ માત્ર ઉદ્યાન માગ્યું તેથી નાગદેવ વિચારે છે કે આ તે કલ્પદ્રુમ પાસેથી ખેાર અને કામધેનુ પાસેથી કાંજી માગવા જેવુ કહેવાય, આ સ્ત્રીને કંઈ અદ્ભુત માગતાં ન આવડયું. પત્નીની આવડતની પ્રશંસા સાંભળીને રાજી થયેલા બ્રાહ્મણ વિશે કવિ કહે છે કે શ્લાધારૂપી મેધધ્ધતિ સાંભળીને મારની પેઠે બ્રાહ્મણુ પ્રસન્ન થયેા. કુલધરકન્યાના શીલપ્રભાવ વિશે કવિ કહે છે કે એના શીલયોાહ'સ વિશ્વમાનસમાં ખેલે છે, કવિની એક ખીજી વિશેષતા તે સદષ્ટાંત સુખેાધવયનેાની ગૂંથણી છે. અપરમાની કુટિલતાને અનુલક્ષીને કવિ સ્ક્રીનિંદામાં સરી પડે છે અને કહે છેઃ વંશીમૂલ, દાતરડા, મૃગશિંગના જેવી કુટિલતા સ્ત્રીને વિધિ પાસેથી જ મળી છે; વિધાતાએ એને શંખના જેવી બનાવી છે – અંદર વિષાકાર, પણ બહારના આકાર સુંદર; ભારે કપટફૂડી કામિનીનું ચરિત્ર બુદ્ધિવ ંતા પણ સમજી Page #53 -------------------------------------------------------------------------- ________________ ૧૮ : આરામશોભા રાસમાળા શકતા નથી. પુત્રદર્શન સંસારમાં સૌથી અભીષ્ટ છે એમ બતાવતા પૌરાણિક દાખલાઓ કવિ આપે છે અને એક સુભાષિત રજૂ કરે છે – જગતમાં ચંદન શીતળ ગણાય છે, એનાથી ચંદ્ર વધુ શીતળ છે અને ચંદ્રથીય વધુ શીતળ છે પુત્રાલિંગન. ભિક્ષાને પ્રસંગે ઉપસ્થિત થતાં પતિ પત્નીને કર્મવિચાર કરતાં કવિએ બતાવ્યાં છે. કર્મપ્રભાવે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, સૂર્ય વગેરેને શું શું કરવું પડે છે (બ્રહ્મા કુંભારની પેઠે ચાકડો ચલાવ્યા કરે છે!) તેના કવિ ત્યાં દાખલા આપે છે અને વસિષ્ઠ જેને લગ્નમુહૂર્ત આપેલું તે રામને પણ વનમાં જવાનું થયું એમ કહી ગ્રહનું નહીં પણ કર્મનું બળ છે એમ બતાવે છે. પણ પછી પતિત્યક્ત કુલધરકન્યાને સંદર્ભે કવિ પુરુષાર્થને નિરવનાશ કરી દેતા વિધિબળનાં ઘણાં દૃષ્ટાંત આપે છે. કેવાં મજાનાં દષ્ટાંતો એમણે ભેગાં કર્યા છે!- વાગુરિકોને પાશ છેદીને, દાવાનળભરેલા વનમાંથી નાસી જઈને, વ્યાધના બાણની સીમા કુદાવી જઈને મૃગલે કૂવામાં જઈ પડ્યો ! ભૂખ્યા કરચલાએ કરંડિયામાં કાણું કર્યું અને એ જઈ પડ્યો ભગ્નાશ સાપના મુખમાં ને એણે કરેલા માગે સાપ બહાર નીકળી ગયો ! વગેરે. કવિએ સંતમહિમાનાં જાણીતાં સુભાષિતે પણ ઉદ્દધૃત કર્યા છે. કવચિત કવિએ શબ્દચમત્કૃતિ પણ કરી છે. વિધુત્રભાનું પૂર્વ નામ ફેરવીને એને “અપૂર્વ” નામ આપ્યું એમ કહેવામાં “અપૂર્વ” પર શ્લેષ છે – પહેલાં નહતું એવું એટલે કે બીજુ, અને અવનવીન, અસાધારણ. રાજા “આરામશોભયા આરામશોભયા સહ” નગર તરફ ગયો એમ કહેવામાં યમકની રચના છે – “ઉદ્યાન જેની શોભા છે એવી આરામશોભાની સાથે” એવો ત્યાં અથ છે. એમ કહી શકાય કે જિનહર્ષચરિએ આ કથાને કવિત્વને તેમ લેકભોગ્યતાને છેડે પિતી કે પુટ આપે છે. શુભવધનગણિવિરચિત આરામશોભાથા (ર.ઈ.૧૪:૬) શુભવધનગણિવિરચિત વધમાનદેશના પ્રકાશિત છે. એમાં પ્રથમ ઉલ્લાસમાં ગાથા ૫૫થી ૩૬૯ સુધી એટલે ૩૧૫ કડીમાં આ કથા છે. અહીં સમ્યક્ત્વના દષ્ટાંત તરીકે શ્રી મહાવીર સ્વામીએ આનંદ શ્રાવકને આ કથા કહેલી છે. પૂર્વપરંપરાની કોઈ ચોક્કસ કૃતિ સાથે આ કૃતિનું મળતા ૧૨. પ્રથમ ભાગ, વિ. સં.૧૯૮૪, પ્રકા. શ્રી જૈન ધર્મ પ્રસારક સભા, ભાવનગર. એમાં પૃ.૪ થી ૨૪ પર આ કથા છે. Page #54 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા : ૧૯ પણું નિશ્ચિત થઈ શકતું નથી. ગામનામ પલાશક સંઘતિલકસૂરિની કૃતિ સાથે સંબંધ બતાવે, પણ ત્રીજી-ચોથી બને રાતે રાજ શું બને છે તે જોવા ઊભે રહે છે તે વૃત્તાંત દેવચંદ્રસૂરિની કૃતિ સાથે મળતાપણું બતાવે છે. તો વળી, આરામશોભાને પૂર્વભવ કહેનાર વીરભદ્રસૂરિ, કુલધરની એક પુત્રીનું શ્રીને સ્થાને અકાતરા નામ અને ઉજજયિની નામનો અનુલેખ આ કૃતિને પરંપરાથી થોડી જુદી તારવે છે. કૃતિમાં એક નવો કથાંશ છે – જિનાલયનું જે ઉદ્યાન સુકાઈ ગયું તે રાજાએ પૂજાથે આપેલું હતું, એમને હું શું જવાબ આપીશ એની ચિંતા માણિભદ્ર કરે છે. એક સ્પષ્ટતા પણ છે. વિદ્યુ...ભાને અપરમા આવે છે તે પછી લૂખું સૂકું ખાવા વગેરેનું દુઃખ વેઠતાં એનાં બાર વરસ ગયાં ત્યારે નાગકુમારને ભેટો થયો એવું નિરૂપણ આ પૂર્વે સઘળે થયેલું છે, જેનો અર્થ એ પણ થાય કે એને ૮+૧૨=૨૦ વર્ષ થયાં છે. શુભવધન આ સ્થળે વિદ્યુ—ભા બાર વર્ષની થઈ એમ કહે છે. આનો અર્થ એમ થાય કે અપરમાનું દુઃખ એણે ચાર વર્ષ વેઠયું. એ સમયની સમાજસ્થિતિ જોતાં આ કદાચ વધારે વાસ્તવિક હોય. કૃતિમાં મુખ્યત્વે કથાકથન છે. વર્ણનો ઓછાં, સંક્ષિપ્ત અને સાદી રીતે થયેલાં છે – નગરશોભા વર્ણન ને વાસભવનવર્ણન છે જ નહીં, છત્રયવર્ણન સ્વ૯૫ અને પડાવવન પણ નાનકડું. જનસ્વભાવને પણ વિશેષ સ્કુટ કર્યા નથી. અલંકારશોભા ખડી કરી નથી, સુભાષિતદષ્ટાંતાદિક વારંવાર ગૂંથ્યાં નથી ને શબ્દશોભા તરફ પણ કવિનું લક્ષ નથી. આમ છતાં કવચિત કઈક રેખા નવી મળે છે. જેમકે સુખશીલા અપરમા પગ પર પગ ચડાવીને બેસે છે એમ કવિ વર્ણવે છે. કવચિત કવિ નવું સુભાષિત ગૂંથે છે. જેમકે વિદ્યુપ્રભાની માતાનું મૃત્યુ થતાં કવિ કહે છે – બાળકને માતાનું મરણ, યૌવનારંભે પત્નીનું મરણ, વૃદ્ધાવસ્થામાં પુત્રનું મરણ એ ત્રણે ભારે દુઃખજનક છે. કવચિત તળપદાં એઠાંને ઉપયોગ થયો છે. જેમકે આરામશોભાને માટે ઉપહાર લઈ જવાની વાત આવતાં અગ્નિશર્મા કહે છે કે કપૂરે કોગળા કરતી હોય તેને માટે આનો શો અર્થ? કૃત્રિમ આરામશોભા પાસેથી ઈષ્ટ સુખ મળતું નથી તેથી રાજા વિચારે છે કે ચાળાથી શું ઘેબર બને? (આ ઉક્તિઓ પછીથી ગુજરાતી કૃતિઓમાં પણ જોવા મળે છે.) કવિનાં બે ખાસ વલણે તારવી શકાય છે. એક, એ વ્યક્તિનામોને અથ કરી એનું ઔચિત્ય સૂચવે છે. જેમકે, વિધુત્રભાની મા પરપુરુષ પ્રત્યે અગ્નિની આંચ જેવી છે તેથી એનું નામ જવલનશિખા. વિદ્યુપ્રભાની દડદીપ્તિ વિદ્યુત Page #55 -------------------------------------------------------------------------- ________________ ૨૦ : આરામભા રાસમાળા જેવી છે. કુલાનંદા નામ એટલા માટે કે પોતાના મહાન ગુણથી એ પિતાની કુલને આનંદ આપે છે. બીજું, ઘણી ઘટનાઓને કવિએ કર્મવિચાર સાથે જોડી છે. વિધુત્રભાની માતાનું મૃત્યુ ક ષથી થયાનું કવિ કહે છે. વિદ્યુ...ભાએ માતાને ગુમાવી તે સંબંધમાં પણ એ શુભાશુભ કર્મના પરિણામની વાત કરે છે. વિદ્યુપ્રભાને માથે પડેલા ઘરકામને અનુલક્ષીને એ કર્મભેદનો મુદ્દો આગળ કરે છે – માણસ આ લેકનાં કર્મો દુસહ હોવા છતાં કરે છે, પરલોકનાં કર્મો પણ એવી રીતે કરે તો એ કદી દુઃખી ન થાય. નાગકુમારની પાછળ ગાઠિકો પડયા છે તેમાં એ પોતાના પાપકર્મને ઉદય જુએ છે તે વિદ્યુપ્રભાને એ પાપકારકર્મ કરવા પ્રેરે છે. અહીં પરોપકાર એ મનુષ્યજીવનને સાર હોવાનું કવિ સદષ્ટાંત સમજાવે છે. આરામશોભા પણ પિતે પહેલાં સત્કર્મ કર્યું ન હતું અને હવે તક આવી છે એને વિચાર કરે છે. એને ઉદ્યાનનું વરદાન મળ્યું એનાથી પણ એ એમ વિચાર કરે છે કે આટલા થડા પરોપકારથી આવું ફળ મળે તો બધાંને ઉપકાર કરનારને કેવું ફળ મળે? નાગકુમાર આરામશોભાને મારી નાખવાની ઓરમાન માની યુક્તિ જાણે છે ત્યારે “પિતા સમાન હું વિદ્યમાન હોવા છતાં એને મરણદુઃખ કેમ આપશે?” એમ વિચારવાની સાથે જ “એણે પહેલાં પુણ્ય ઉપાર્જન કરેલું છે” એમ કહે છે. જેનધર્મનો કર્મવાદ તો બધી કૃતિઓમાં વાચા પામે છે, પણ એ મુખ્યત્વે આરામશોભાંને બે ભવને સાંધે છે. આ કવિએ કર્મવાદને વારંવાર પ્રગટપણે વચ્ચે આપ્યો છે એવું અન્ય કવિઓમાં જોવા મળતું નથી. એમ કહી શકાય કે શુભવધનની કૃતિ વિશેષપણે ધર્મબંધની કૃતિ બનવા જાય છે. રાજકીતિગણિવિરચિત આરામભાથા (ર.ઈ.૧૭મી સદી પૂર્વધ) રાજકીર્તિગણિવિરચિત “વર્ધમાનદેશના પ્રકાશિત છે. ૩ કૃતિને રચનાસમય મળતા નથી, પરંતુ કવિના ગુરુ રત્નલાભની ગુજરાતી કૃતિઓ ઈ.૧૬૦૦૧૬૬ (સં.૧૯૫૬-૧૬૬૨)ની નાંધાયેલી છે. ૪ તેથી કવિનો સમય ઈ.૧૭મી, સદી પૂર્વાધ લેખી શકાય. સમગ્ર વર્ધમાનદેશના સંસ્કૃત ગદ્યમાં છે. - રાજકીર્તિએ શુભવધનના પ્રાકૃત પદ્યને સંસ્કૃત ગદ્યમાં મૂકી આપવા જેવું જ કર્યું છે. માત્ર શુભવધન કરતાંયે એમણે કથાનિરૂપણ વધારે લાઘવયુક્ત અને ૧૩. વીર સં.૨૪૧૩, પ્રકા. હીરાલાલ હંસરાજ, જામનગર. તેમાં પૃ.૩થી ૨૨ પર આરામશોભાકથા છે. ૧૪. જૈન ગૂર્જર કવિઓ, બીજી આવૃત્તિ, ભા.ર, ૧૯૮૭, પૃ.ર૯. Page #56 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા: ૨૧ સરલ કર્યું છે. શુભવર્ધને નામોનાં અર્થઘટન કર્યા છે તે એમણે જતાં કર્યા છે અને સૈન્યના પડાવનું જે થેડુ પ્રભાવક વર્ણન શુભવર્ધને આપેલું તમે અહીં નથી. તળપદાં ઓઠાં શુભવધને યોજેલાં છે તેનોયે રાજકીર્તિએ લાભ લીધો નથી. આ કવિ નંદનના વર્ણનમાં “એના વાળ વીખરાયેલા છે, એનાં વસ્ત્રો તથા વાળમાં જૂના ઢગલા છે” એ રંગ ઉમેરે છે એ જરા વિલક્ષણ લાગે છે. બાકી શુભવધનમાં જે લાક્ષણિક નિરૂપણ-અંશો છે તે રાજકીર્તિમાં પણ છે અને બન્નેની શબ્દરચના પણ ઘણું સમાન છે. આમ છતાં શુભવર્ધનની કૃતિથી - કવચિત આખી પરંપરાથી – અહીં થોડાક ફેરફારો નજરે ચડે છે: ૧. નામમાં ફેરફાર છે. અહીં એક સ્થાને અપરમાનું નામ અગ્નિશિખા આપવામાં આવ્યું છે જે આખી પરંપરામાં ક્યાંય નથી. કુલધરની પુત્રીઓનાં શુભવધનના અકાતરા ને યશોદેવી એ નામોને સ્થાને સરસ્વતી અને જમતી નામો મળે છે. શ્રીદત્તનું અહીં નામ નથી. વસંતદેવને ઘેર જ સંદેશ આપવાની વાત છે. ૨. નાગકુમાર અહીં ઘણી વાર યક્ષ તરીકે ઉલેખાય છે. ૩. આરામશોભાએ ઓરમાન બહેનને રાજાના મારમાંથી બચાવી પણ એને કાઢી મૂકવામાં તો આવી એવું અહીં વર્ણન છે. સમગ્ર પરંપરામાં આરામશોભા એને બહેન કરીને રાખે છે એવી વાત છે. એ જ રીતે અહીં આરામશોભાના માતપિતાને દેશપાર કર્યાનું કહેવાયું છે, જે પરંપરાથી તદ્દન જુદી વાત છે. પરંપરામાં તે આ બધાં પર આરામશોભા ભલાઈ બતાવે છે તે નિમિત્તે સજજન-દુર્જનભેદ બતાવાય છે. ૪. શુભવધનમાં વિદ્યુપ્રભા પિતાને પરણવાનું કહે છે ત્યારે પિતા સ્વીકારે છે કે “વિપુલ સનાથી ભરેલું, સો-સો ગેખ ને સાત માળવાળું ઘર પણ ઉત્તમ ગૃહિણ વિના ભતું નથી.” દેખીતી રીતે જ આ ઉત્તમ ગૃહિણની આવશ્યકતા બતાવતી સામાન્ય ઉક્તિ છે. રાજકીર્તિ પિતાના મુખમાં “આ ઘર શોભતું નથી” એવા શબ્દો મૂકે છે તેથી અગ્નિશર્માનું ઘર એવી સમૃદ્ધિવાળું છે એવો અથ થઈ જાય છે. ૫. આરામશોભાની ઓરમાન મા અહીં “સાવકી પુત્રીને મારવામાં પાપ નથી” એમ કહે છે તે સમાજશાસ્ત્રીય દષ્ટિએ નોંધપાત્ર મુદ્દો છે. ૬. આરામશોભાને સ્થાને બેસાડેલી પોતાની પુત્રીના રગદેગ દૂર કરવા નજર ઉતારવાની વિધિ મા કરે છે એ નિદેશ અહીં છે તે પણ સામાજિક માન્યતાની દષ્ટિએ નોંધપાત્ર છે. Page #57 -------------------------------------------------------------------------- ________________ ૨૨ : આરામશાલા રાસમાળા એકંદરે રાજકાર્તિની કૃતિમાં પેાતાની વિશિષ્ટ છાપ ઊભી કરે એવું ભાગ્યે જ કઈ છે. રાજકીતિ કે કીતિવિરચિત આરામશેાભારાસ (ર.ઈ.૧૪૭૯) આ કૃતિ અહીં પહેલી વાર પ્રકાશિત થાય છે. કૃતિના કર્તાના નામના કાયડા છે. જાણવા મળેલી બે પ્રતામાંથી ક પ્રત કર્તાનામ રાજકીર્તિ આપે છે, ત્યારે ખ પ્રત માત્ર કીર્તિ નામ આપે છે. કઈ પ્રતને અધિકૃત ગણવી? ખ પ્રત કૃતિ રચાયા પછી ૨૧ વર્ષે જ લખાયેલી છે. ક પ્રતમાં લેખનસ વત નથી પણ ડિમાત્રાના ઉપયાગ વગેરે એમ બતાવે છે કે એ પ્રત પણ ઘણી જૂની જ છે. ખ પ્રત કરતાં એ મેાડી ન પણ હાય. ખ પ્રતમાં રાજકીર્તિ'નું ‘કીર્તિ' થઈ ગયું હેાય એવા તર્ક કરી શકાય, પણ કવિની ગુરુપરંપરામાં બધાં નામ 'ચંદ્ર'અ તવાળાં છે, તા તિ' તે કીતિચન્દ્ર'નું ટૂંકું રૂપ હશે ? અન્યત્રથી આની કાઈ ચાવી મળતી નથી એટલે આ કાયડે ઉકેલી શકાય તેમ નથી. કવિ સાધુ-પૂર્ણિમાગચ્છના જૈન સાધુ છે. એમની ગુરુપરંપરા ક પ્રતમાં આ પ્રમાણે મળે છેઃ રામચંદ્રસૂરિ-પુણ્યચદ્રસૂરિ–વિજયચંદ્રસૂરિ-વિનયચંદ્રસૂરિ. કવિ વિનયચંદ્રસૂરિના શિષ્ય છે. ખ પ્રતમાં વિનયચંદ્રસૂરિના નામેાલ્લેખવાળી કડી નથી, તેથી કવિ વિજયચન્દ્રસૂરિના શિષ્ય ઠરે. ક પ્રતમાં વિનયચન્દ્ર' તે ‘વિજયચન્દ્ર'ને સ્થાને થયેલા લેખનદોષ હાય એવા પણ વહેમ ાય એવું છે. જૈન ગૂજર કવિઓ' ભા.૩ પૃ.૨૨૪ર પર સાધુપૂર્ણિમાગચ્છની પાટપર’પરામાં રામચંદ્ર-પુણ્યચન્દ્ર-વિજયચન્દ્ર-ઉદયચંદ્ર એ પ્રમાણે મળે છે. એટલેકે વિજયચન્દ્રની પાટે વિનયચંદ્ર નથી. કવિ વિશે વિશેષ પરિચય પ્રાપ્ય નથી તેમ એમની અન્ય કૃતિઓ પણ જાણવા મળી નથી. વિ.સ.૧૫૩૫ (ઈ.૧૪૭૯) આસે શુદ ૧૫ ને ગુરુવારે રચાયેલી આ કૃતિ કેટલીક સંસ્કૃત-પ્રાકૃત કૃતિ કરતાં પણ પ્રાચીન છે. ૧૮૦ કડીની આ રચના છે. એમાં મુખ્યત્વે દુહા-ચાપાઈના પદ્ય છે, પણ એ કડી (૨૨ અને ૪૯)માં વસ્તુ છંદ છે અને બે વાર (અહીં કડી ૫૦થી ૫૪ અને કડી ૮૬થી ૯૫ સુધી) દેશી ધ વપરાયેલ છે. આ પદ્યબધ્ધ કૃતિની પ્રાચીનતા સાથે સગત છે. કડી ૫૦થી ૫૪ના પદ્યખંધ રાગ આસાવરી (સારઠી સિંધુડા)ના નિર્દેશ ધરાવે છે. નાગદેવની કૃપા થયા પછીના ગામતીના ધન્યતાના, પ્રસન્નતાના મને Page #58 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા : ૨૩ ભાવો એમાં વ્યક્ત થયા છે અને ગોમતીને મુખે જ નાગદેવની અંગશોભા પણ વર્ણવાઈ છે. કડી ૮૬થી ૯પને પદ્યબંધ રાગ ધન્યાસીનો નિર્દેશ ધરાવે છે. એમાં રાજાએ યોજેલા ભેજનોત્સવનું વર્ણન છે. આવા પ્રસંગે આ કૃતિમાં બીજા નથી આવતા એવું નથી, પરંતુ કવિએ આ બે પ્રસંગોને જ દેશીબંધના પ્રયોગથી જરા લગાવ્યા છે. સૌથી પ્રાચીન આ ગુજરાતી કૃતિના કવિએ પૂર્વેની કઈ સંસ્કૃત-પ્રાકૃત કૃતિને આધાર રૂપે સ્વીકારી છે એમ કહી શકાતું નથી, કેમકે આ કૃતિ નામઠામહકીકતોના કેટલાક, ભલે બહુ મહત્ત્વના નહીં એવા પણ, ફેરફારે બતાવે છે, જે આખી પરંપરામાં જુદા તરી આવે છે. જેમકે ૧. અહીં અગ્નિશર્માના ગામનું નામ સુગ્રામ છે અને એ પાટિલપુત્ર પાસે આવેલું છે એમ કહેવામાં આવ્યું છે. ત્યાં રાજા જિત્રશત્ર છે ને એની રાણીનું નામ શ્રીમતી છે. (એટલેકે આરામશોભા એ એની અન્ય રાણી છે, જે પછી પટરાણીનું સ્થાન મેળવે છે.) ૨. આરામશોભાનું મૂળ નામ અહીં ગૌમતી કે ગમતી છે. “વિદ્યુ—ભા' શબ્દ એક વાર જાણે એના વિશેષણ તરીકે યોજાય છે. ૩. પૂર્વ પરંપરામાં કાલવિલંબ સહી ન શકતો રાજા વિદ્યુપ્રભા સાથે ગાંધર્વ વિવાહ કરે છે એવું નિરૂપણ છે. અહીં રાજા સાથેના વિદ્યુ—ભાનાં લગ્ન કુલવર્ગને પૂછીને કરવામાં આવે છે. કુલવગ જ કન્યા આપે છે અને જોશી પાસે લગ્ન પણ જેવડાવવામાં આવે છે. એટલે કે ગાંધર્વ વિવાહ થતા નથી. ૪. જિતશત્રુ આરામશોભાને પરણીને આવ્યા પછી આખા નગરને જમાડવાને પ્રસંગ યોજે છે. ૫. અપરમા વિષપ્રયોગ ત્રણ વાર નહીં પણ બે વાર કરે છે. તે પછી પ્રસૂતિ નિમિત્તે તેડાવવાની વાત આવે છે. ૬. આરામશોભાની સગર્ભાવસ્થાને પાંચ માસ થાય છે ત્યારે એ સમાચાર રાજ પિતે મોકલે છે. પહેલી વાર એ પ્રસુતિ અર્થે રાણીને પિયર મોકલવાની ના પાડે છે, પણ તે પછી આરામશોભાના પિતાને આવરજવર ચાલુ રહે છે અને સગર્ભાવસ્થાને આઠ માસ થાય છે ત્યારે એ બ્રહ્મહત્યાનો ભય દેખાડી પુત્રીને ઘેર લાવે છે. ૭. કથાને અંતે કપટી રાણું અને સાસુ બન્નેને રાજા શિક્ષા કરવા ઉઘત થાય છે, સસરાને નહીં. Page #59 -------------------------------------------------------------------------- ________________ ૨૪ : આરામશોભા રાસમાળા ૮. પૂર્વભવનું વૃત્તાંત સાંભળી રાજારાણ ધમ આદરે છે એટલું જ અહીં કહેવાયું છે એટલે કે એમણે દીક્ષા લીધાની વાત અહીં નથી. ૯. પરંપરામાં આ કથા જિનભક્તિ-ગુરુસેવાના દષ્ટાન્ત રૂપે છે. અહીં એ મુદ્દો બિલકુલ ઉપયોગમાં લેવાયો નથી. કવિ કેવળ પુણ્યના પ્રભાવની વાત કરે છે. આરામશોભાકથાની સમગ્ર પરંપરામાં એક હકીકત પરત્વે દ્વિધા રહી છે તે અહીં ખુલ્લી રીતે વ્યક્ત થઈ છે. અપરમાતા ગોમતી સાથે ઝઘડા કરે છે ને એમ એના દુઃખભર્યા બાર વર્ષ પસાર થાય છે એમ કહ્યા પછી કવિ ગોમતી બાર વર્ષની થઈ હોવાનું જણાવે છે. ગોમતીએ આઠ વરસની ઉંમરે માતા ગુમાવી તે પછી કેટલેક સમયે અપરમાતા આવી, એની સાથે સંતાપનાં બાર વરસ વીતાવ્યાં એવું જે અભિપ્રેત હોય (માતાની હયાતીનાં આઠ વર્ષ સંતાપનાં ન જ ગણાય ને ?) તો એની ઉંમર બાર વર્ષની નહીં, પણ વીસ વર્ષની ઓછામાં ઓછી થાય. પણ આ વિશે સમગ્ર કથા પરંપરામાં સ્પષ્ટતા નથી. આ સંદર્ભમાં આ કવિએ આપેલી એક વિશેષ હકીકત નોંધવા જેવી છે. અપરમાતાએ પિતાની દીકરી બાર વરસની થઈ ત્યારે એને પરણાવવાની ચિંતા કરી અને કપટજનાઓ કરવા માંડી. બાર વરસ જાણે છેકરીઓને પરણાવવાની ઉંમર ન હોય ! આ વિષયની સર્વ સંસ્કૃત-પ્રાકૃત-ગુજરાતી કૃતિઓમાં આ કૃતિ સૌથી સંક્ષિપ્ત છે. પૂર્વભવવૃત્તાંત તે માત્ર ૯ કડી રેકે છે, જેમાં વૃત્તાંતની જાડી રૂપરેખા જ રજૂ થઈ છે. કથા નહીં જાણનારને કડી સાંધવામાં અગવડ પડે એવું એ વૃત્તાંતકથન છે. મુખ્ય કથામાં પણ કવિએ કથાકથનમાં ખાસ રસ બતાવ્યો નથી, જાણે કથા પરિચિત છે એમ માનીને એ ચાલ્યા છે. પુત્રને રમાડવા આરામશોભા ત્રીજી વાર આવે છે ત્યારે રાજા જોતા રહે છે ને એ ચાલી જાય છે. અહીં એ ચાલી ગઈ એમ કહેવાયા વિના જ રાજાને કપટી રાણી સાથે વાર્તાલાપ આવી જાય છે (૧૪૮–૧૪૯), જાણે એ સંવાદ આરામશેભાની ઉપસ્થિતિમાં જ થયો ન હોય ! આરામશોભા ચાલી ગઈ એમ કહેવાયા વિના જ ૧૫૦મી કડીમાં એને ફરી આવતી બતાવાઈ છે. આ રીતે પ્રસંગથનના અંકોડા કવચિત ઢીલા રહી ગયા છે, તો પાત્રવતનેના હેતુઓ વગેરે ફુટ કરવામાં પણ કવિએ ખાસ રસ લીધે નથી. જેમકે, આરામશોભાને લાડુ મોકલવા માટે અપરમાતા પતિ પાસે કશા કારણે દર્શાવતી નથી, સીધું “આરામશોભાને મળવા જાઓ” એમ જ કહે છે. પતિ પણ કશી દલીલ કર્યા વિના લાડુ લઈને જાય છે. Page #60 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા : ૨૫ પાત્રાના મનાભાવેના નિરૂપણુમાં કવિએ ઝાઝેા રસ બતાવ્યા હેાવાનું કહી શકાય તેમ નથી. તેમ છતાં આ પ્રકારનાં એકબે નવીન સ્થાનાના લાભ કવિએ લીધા છે તે ધ્યાન ખેંચ્યા વિના રહેતું નથી. વાસુકિભાઈ' સાથે નગેલા પૂર્વભવના સ્નેહના ગામતીએ દર્શાવેલા ઉમળકા આનું એક દષ્ટાંત છે. એથીયે વધારે તાજગીભર્યું ને આપણને સ્પશી જાય એવું નિરૂપણુ કવિએ પોતાની ગામ આવતી આરામશાભાના મનેાભાવાનું કયુ` છે. કવિ આરામશાભાને પાતે જ્યાં ગાય ચારતી, જ્યાં નાગે ઉદ્યાન આપ્યું એ સર્વ સ્થાને જોઈ કરીને ઘેર જતી બતાવી છે. ખીન્દ્ર કાઈ કવિએ ન નોંધેલી આ એક સ્વાભાવિક સમુચિત ભાવ-સૂચક વ તરેખા છે. લગ્ન પછી રાજરાણી નગર તરફ ાય છે ત્યારે કવિતા અને ગીતને આનંદ લેતાંલેતાં જાય છે એવું કવિ કહે છે તે પણ એ બંનેના ચિરત્રમાં એક નવા રંગ ભરે છે, જોકે આ વાત અત્યંત લાધવથી, માત્ર ઉલ્લેખથી કહેવાયેલી હાઈ જલદી લક્ષમાં આવે એવી નથી. - આવી સંક્ષિપ્ત કૃતિમાં કવિને વર્ણના માટે ઝાઝા અવકાશ ન રહે એમ આપણે માનીએ. પણ અહીં પરિસ્થિતિ થાડી વિલક્ષણ નીપજી આવી છે. એક બાજુથી કવિએ પરંપરામાં મળતાં વર્ણનાના ઉપયાગ કર્યાં નથી – અહીં સૈન્યના પડાવનું, વાસભવનનું, ત્રત્રયનું વગેરે કેટલાંક વર્ણને નથી – પણ ખીજી બાજુથી પેતાની અલગ વતપરિપાટી ઊભી કરી છે. અહીં વર્ણાનુક્રમિક વૃક્ષનામસૂચિથી થયેલું વનવર્ણન છે અને સાજસામગ્રી ને ખાદ્યપદાર્થોની વીગતાવાળુ ભાજનાત્સવનું વર્ણન છે. આ વના મધ્યકાલીન રૂઢિ અનુસારનાં છે પણ આરામશાભાની કથામાં આ વણુના પ્રયેાજનાર તા આ કવિ જ છે. રાજના નગરપ્રવેશનું વર્ણન પણ આ કવિએ વિવિધ વાદ્યોના ઉલ્લેખથી મુખ્યત્વે રચ્યું છે એ રૂઢ વણુકાની કવિની જણકારી અને એ માટેના એમના રસ બતાવે છે. આરામશાભાને મળેલા ઉદ્યાનના વર્ણનમાં વૃક્ષસૂચિ ઉપરાંત વૃક્ષાની આરોગ્યપ્રદતાના ઉલ્લેખ કરવા સુધી કવિ ગયા છે, એ ઉદ્યાનમાં એમણે વાવ-સરેાવરને સમાવેશ કર્યા છે. અને કાયલ-મારના ટહુકાથી વિરહિણી સ્ત્રીઓને વિરહ વધતા બતાવ્યા છે એ બતાવે છે કે મધ્યકાલીન વણુનરૂઢિમાં પ્રસંગ દેવા માત્ર નિમિત્તરૂપ થઈ જતા હેાય છે. ભાજનાત્સવના વનમાં, વણુ કરૂઢિ અનુસાર, સ્ત્રીઓને જ પીરસવાનું કામ કરતી બતાવી છે એને એ સમયના યથા સામાજિક ચિત્ર તરીકે સ્વીકારી શકાય કે કેમ તે શંકાસ્પદ લાગે છે. કદાચ રમણીયતાના ખ્યાલથી આ રૂઢિ ઊભી થઈ હેાય. અથવા એ દાસીવગ ના ઉપયેગ કરતી રાજદરબારી રસમ હેાય. કથાના આરંભમાં અહીં સુગ્રામનું નહીં પણ Page #61 -------------------------------------------------------------------------- ________________ ૨૬ : આરામશોભા રાસમાળા પાટલિપુત્ર નગરનું વર્ણન છે. એ અને ગોમતીના સૌન્દર્યનું વર્ણન બને પરંપરાગત લક્ષણસુચિનો આશ્રય લે છે. આ પહેલી ગુજરાતી કૃતિ કથાકથન કે કવિત્વની દષ્ટિએ પ્રભાવ ન પાડતી હોવા છતાં પોતાની કેટલીક વિલક્ષણતાઓ ધરાવે છે અને એથી નોંધપાત્ર વિનયસમુકવાચકવિરચિત આરામભાચોપાઈ (ર.ઈ.૧પ૨૭) આ કૃતિ આ પૂર્વે પ્રકાશિત થઈ છે!૫ પરંતુ એમાં ઘણા પાઠદેષ રહી ગયા છે, તે ઉપરાંત અહીં પ્રકાશિત વાચનામાં એક અન્ય પ્રતની મદદ મળેલી છે. કવિ ઉપકેશગચ્છના જૈન સાધુ છે. એમની ગુરુપરંપરા કૃતિમાં આ પ્રમાણે મળે છે : રત્નપ્રભસૂરિ–સિદ્ધસૂરિ-વર્ષ સમુદ્ર-વિનયસમુદ્ર. કવિની અન્ય કૃતિઓમાં સિદ્ધસૂરિ-કક્કસૂરિ-હર્ષ સમુદ્ર એવી ગુરુપરંપરા પણ મળે છે. કવિની અન્ય કઈ કૃતિ પ્રકાશિત નથી, પરંતુ એમને નામે આ પ્રમાણે કૃતિઓ નોંધાયેલી મળે છે. અંબર ચોપાઈ ૨.સં.૧૫૯૯, મૃગાવતી ચોપાઈ ૨.સં.૧૬૦૨, પદ્મચરિત્ર અથવા સીતાણતી ચોપાઈ ૨.સં.૧૬ ૦૪, ચિત્રસેન પદ્માવતી રાસ ૨.સં.૧૯૦૪, રોહિણેય ચોર મુનિ રાસ ર.સં.૧૯૦૫, ચંદનબાળા રાસ.૬ કૃતિ ૮૩ના વર્ષમાં માગશર માસમાં રચાયેલી હેવાને નિદેશ છે, તે કવિની અન્ય કૃતિઓના રચના સંવત અને કૃતિની પ્રતાના લેખનસંવતને લક્ષમાં લેતાં સં૧૫૮૩ (ઈ.૧૫ર૭) હેવાનું નિશ્ચિત થાય છે. એ રીતે કવિની પ્રાપ્ત કૃતિઓમાં આ સૌથી પહેલી કૃતિ ઠરે. એની રચના બિકાનેરમાં થયેલી છે. કૃતિ ૨૪૮ કડીમાં રચાયેલી છે તે મુખ્યત્વે દુહા-ચોપાઈબદ્ધ છે. પાંચ કડીમાં વસ્તુ છંદ વપરાયો છે (કડી ૯૮-૯૯, ૨૨-૧૪) અને ત્રણ વાર દેશીબંધ વપરાયેલ છે (કડી ૮૮–૯૭, ૧૫૩–૭૧, ૨૧૫-૨૦). ત્રણે દેશબંધ અનુક્રમે વિવાહલો, ભાસ અને હાલ તરીકે ઓળખાવાયા છે. ઢાલને નામે ઓળખાવાયેલે દેશીબંધ છે ચરણ સુધી વિસ્તરે છે અને બેવડી પ્રાસવ્યવસ્થા અપેક્ષિત કરે છે તેથી નોંધપાત્ર બને છે. પહેલો દેશબંધ પ્રસંગાનુરૂપ છે, કેમકે એમાં લગ્નવિધિનું જ વર્ણન છે. બીજા બે દેશીબંધમાં એવી સપ્રયોજનતા બતાવી શકાય તેમ નથી. ભાસમાં અપરમાના કૃત્રિમ વિલાપને ભાવમય અંશ છે ને આરામશોભાના દેહવિકારને સૌને સંતાપ ૧૫. સંપા. નવીનચંદ્ર એન. શાહ, સ્વાધ્યાય પુ.૧૫ અંદરથી ૪. ૧૬. જૈન ગૂર્જર કવિઓ, બીજી આવૃત્તિ, ભા.૧, ૧૯૮૬, પૃ.૨૮૦-૮૫. Page #62 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા : ૨૭ આપનારો પ્રસંગ વર્ણવાયો છે, પરંતુ કેવળ ભાવમય અંશ પર એની રચના થઈ નથી. એ કથાથનની રીતે જ ચાલે છે અને ઘણી હકીકતોને સમાવે છે. એ જ રીતે હાલમાં પણ નંદન એની પત્નીને છોડી જાય છે તે કરુણ પ્રસંગ આલેખાય છે, પણ એ છે કથાકથન જ. આમણત્મણ જેવા કેઈક શબ્દપ્રયોગો આ કૃતિને સંઘતિલકની પ્રાકૃત કૃતિ સાથે સંબંધ બતાવે છે, તો કોઈ વીગતો વિનયચન્દ્રની સંસ્કૃત કૃતિ સાથે એનો સંબંધ બતાવે છે. સામાન્ય પરંપરાથી ફરક બતાવતી વીગતો નીચે મુજબ છે: ૧. અહીં અગ્નિશર્માને ગામનું નામ લમીનિવાસ છે અને ત્યાં ભીમ ભૂપતિ રાજ્ય કરે છે એમ કહેવાયું છે. ૨. લક્ષ્મીનિવાસની આજુબાજુની ભૂમિ ઉજજડ છે એવી વાત અહીં નથી. વિ ...ભાને વસ્તુતઃ તરુવરની છાયામાં સૂતેલી બતાવી છે. આથી દેખીતી રીત, તાપ વેઠવો પડે છે એનું દુઃખ વ્યક્ત કરવાનું વિધુત્રભાનું રહેતું નથી અને તેથી એ પોતાને માથે અવિચલ છાયા માગે છે એનું કશું પ્રયોજન રહેતું નથી. ૩. અગ્નિશર્માની પત્ની એના જ નામની હોવાનું કહ્યું છે (“તણિ નામ તેનઈ નારિ” – ૧૫) અને પછી વિદ્યુપ્રભાને મુખે માતાનું નામ અગ્નિશમ જ બતાવવામાં આવ્યું છે (“અગ્નિશમ માતા ઉરિ ધરી” – ૨૩). પરંપરામાં કેટલેક સ્થાને અગ્નિશિખા નામ મળે છે તે અહીં યાદ કરી શકાય. ૪. અહીં પણ રાજા ગાંધર્વ લગ્ન કરતા નથી. લગ્નવિધિનું વિસ્તૃત વર્ણન મળે છે. ૫. વિષપ્રયાગ અહીં ત્રણ વાર છે. ૬. રાજ આરામશોભાને પિયર મોકલે છે તેમાં મંત્રીની સલાહની વાત અહીં પણ નથી. ૭. અપરમાએ પોતાની પુત્રીને પરઘેર છુપાવ્યાની વાત પહેલાં આવે છે (૧૪૫) અને પછી જાણે ખાટલી ઉતારીને કૂવાને ભોંયરામાંથી એને કાઢવામાં આવતી હોય એવું વર્ણન આવે છે (૧૬ ૦). આ વિરોધાભાસને બાદ કરીએ તો બીજુ વન યુક્તિની પ્રતીતિ કરતા વધારે એવું છે. કૂવામાં પડેલી આરામશોભાને જ બહાર કાઢવામાં આવી એવું લોકોને દેખાય એ આ યોજનાનો લાભ છે. Page #63 -------------------------------------------------------------------------- ________________ ૨૮ : આરામશોભા રાસમાળા ૮. આરામશોભાએ પુત્રને જન્મ આપ્યો પછી બ્રાહ્મણ “બેટી ક્યાં છે એમ પૂછે છે અને પત્ની એને કશું ન બેલવા કહે છે, તે અપરમાની પુત્રીના સંદર્ભમાં જ સંભવે. આનો અર્થ એ થાય કે બ્રાહ્મણ પુત્રીને સંતાડવામાં આવી છે એ જાણતા નથી. પણ એ છેક આ તબક્કે કંઈ કહે એ ઘણું વિચિત્ર લાગે છે. અહીં પણ કવિને પ્રસંગને ગ્ય રીતે ગોઠવતાં ફાવ્યું નથી. ૯. આરામશોભા પુત્રને રમાડવા બે જ વખત જતી હોય અને બીજી જ વખતે રાજા એને પકડી પાડતા હોય એવું આ કૃતિમાંથી સમજાય છે. એવું નિરૂપણ વિનયચંદ્રની કૃતિમાં હતું. ૧૦. કુલધરની અન્ય પુત્રીઓનાં નામ નથી, અને કુલધરની પત્નીનું નામ કુલાનંદા નહીં, પણ કુલનંદા છે. (ગુજરાતી કૃતિઓમાં પછીથી સામાન્ય રીતે આ જ નામ આવે છે.) નંદનના પિતાનું નામ નંદણ છે, એ ઘણું વિચિત્ર લાગે છે. સંદેશ મોકલનારનું વસંતદેવ નામ અહીં નથી. પણ એના પિતા શ્રી દત્તને સંદેશો પહોંચાડવાનો છે. ૧૧. આ કૃતિમાં કથાનું જે તાત્પર્ય બતાવવામાં આવ્યું છે તે સમગ્ર પરંપરામાં થોડું જુદું તરી આવે છે. આમ તો અહીં પણ કથા જિનપૂજાનું ફળ બતાવે છે. પરંતુ અહીં જિનપૂજાના બે ભેદ બતાવવામાં આવ્યા છે – દ્રવ્યપૂજા અને ભાવપૂજા. દ્રવ્યપૂજા કરતાં ભાવપૂજા અનેકગણી ચડિયાતી છે એમ કહેવામાં આવ્યું છે અને જિનાલય બંધાવનાર તથા પૂજા સામગ્રી પૂરી પાડનાર માણિભદ્રની દ્રવ્યપૂજ હતી, ત્યારે ભક્તિ, તપ વગેરેને આશ્રય લેતી કુલધરકન્યાની ભાવપૂજા હતી એમ દર્શાવવામાં આવ્યું છે. પ્રથમ ગુજરાતી કવિ રાજકીર્તિની કૃતિ કરતાં આ કૃતિને વિસ્તાર વધારે છે. તેમાં પૂર્વભવવૃત્તાંત અહીં વ્યવસ્થિત કહેવાયું હોવાને ફાળો ઘણે છે, પણ તે ઉપરાંત પણ આ કવિની નિરૂપણરીતિ થેડી મોકળાશવાળી જણાય છે. અલબત્ત, આવું એકધારી રીતે કવિથી થઈ શક્યું નથી, તેથી કેટલેક સ્થાને માંડીને પ્રસંગોલેખન થયું છે, તો કેટલેક સ્થાને પ્રસંગ ઊભડક-અછડતી રીતે આલેખાય છે. દાખલા તરીકે, અહીં પિતાના પુનઃલગ્ન વિશેનો પિતાપુત્રીનો સંવાદ લંબાય છે અને વાસ્તવિક વીગતભર્યો બન્યો છે: લજજાથી પિતા વાત પર ધ્યાન આપતા નથી ત્યારે વિદ્યુપ્રભા પિતાને મનાવવા પડોશણને વિનંતી કરે છે; પિતા દલીલ કરે છે કે મને આ ઉંમરે કેણ દીકરી આપે, ત્યારે વિદ્યુપ્રભા કહે છે કે કોઈને પકડીને લાવો પણ મારાથી ઘરનું કામ થતું નથી; વળી પિતા કહે છે કે તારું સાલ આવશે ને તને સંતાપશે તો મારું મન ઊકળી Page #64 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા : ર૯ ઊઠશે ત્યારે વિદ્યુ—ભા હજુ આગ્રહપૂર્વક કહે છે કે જેવી આવે તેવી પણ તમે જલદી સ્ત્રી લાવો. (૨૬–૩૧) પૂર્વભવકથામાં કુલધર-કુલનંદા પુત્ર ઇચછતાં હતાં અને આઠમી પુત્રી જન્મી એવી વીગત કવિએ ઉમેરી છે તેથી આઠમી પુત્રી પ્રત્યેના અણગમાને એક નક્કર ભૂમિકા મળે છે. ઝેરના લાડવા અમૃતના કરી નાખતી વખતે નાગદેવ થેડુંક આત્મચિંતન કરે છે (૧૧૬–૧૮), નંદન પિતાનું વૃત્તાંત વિગતે કહે છે (૨૬-૧૧) અને કુલધર-નંદન વચ્ચેનો નિર્વાહખર્ચ વિશે સંવાદ ખાઓ ચાલે છે (૨૧૪–૧૬) તે પણ મોકળાશથી કથા કહેવાનાં દષ્ટતા છે. * પરંતુ જિતશત્રુ વિદ્યુપ્રભાથી આકર્ષાય છે તે પછીના વિદ્યુપ્રભા-રાજા-- પ્રધાન-અગ્નિશર્માના સંવાદે ટૂંકમાં અને ઝડપથી ચાલે છે અને વૃત્તાંતકથનને અભાવે આપણે એ સંવાદોથી જ ઘટનાની કડીઓ મેળવી લેવાની રહે છે (૮૫–૮૭). રાજા લાડુની માટલી રાણીને આપવાનું કહે છે પછી અગ્નિશર્મા પોતાની પુત્રી પાસે ગયો એમ કહેવાની કવિને જરૂર લાગતી નથી, સીધો બેટી સાથેનો સંવાદ જ કવિ મૂકે છે (૧૨૧) તેમ નાગદેવે સવાર પહેલાં આવી જવાની શરત મૂકી ન હોય ત્યાં જ આરામશોભા એમ કરવાની ખાત્રી આપતી હેય એવું નિરૂપણ કવિથી થઈ ગયું છે (૧૮૦-૮૪). પુત્રીને સંતાડવાની બાબત કેવી ગરબડ ભરેલી રીતે મુકાઈ છે તે આપણે આગળ જોઈ ગયા છીએ. આ બધું બતાવે છે કે સ્પષ્ટ, સુસંગત, એકધારું વીગતભયુ કથાલેખન કરવું એ કવિની નેમ નથી. કથા પરિચિત હોવાને લાભ લઈને એ, પિતાને સૂઝે ત્યાં વિસ્તાર કરી નાખે છે, સૂઝે ત્યાં સંક્ષેપ કરી નાખે છે. 1 ચરિત્રાલેખન તથા મનોભાવચિત્રણની દષ્ટિએ નૂતન અંશે આ કૃતિમાં લગભગ નથી. અપરમામાં અહીં ચારિત્ર્યભ્રષ્ટતાનું લક્ષણ આપાયું છે (“પરનર રમિલાની મતિ” – ૩૨) ને અપરમાને પનારે પડેલી વિદ્યુપ્રભાનો આત્મસંતાપ - પિતાની ભૂલનો એકરાર – તીવ્રતાથી વ્યક્ત થયો છે (૩૬-૪૦). વર્ણને કાં તો કવિએ જતાં કર્યા છે – પડાવ, વાસભવન, છત્રત્રય વગેરેનાં, અથવા પરંપરાગત છે – લક્ષ્મીનિવાસ ગામનું, લગ્નવિધિનું વગેરે. વિદ્યુપ્રભાના અંગસૌદર્યના વર્ણનમાં આમ તો રૂઢ અલંકારોની ગૂંથણી છે, પણ મગફળી, . જેવી આંગળીની તળપદી ઉપમા આવે છે! આ તળપદો અંશ આ કવિની ખાસિયત જણાય છે. “ઉતાવલા તિ, બાવલા” (૪૦), “ધડલાન ફેડઈ ઠીકરી” (૧૧૭) “જેતઉ ધવલઉ તેતઉ દૂધ (૧૨૮) જેવી કહેવતો, “મુસા ઉપર માં રિ” (૧ર૭), “ફાલભ્રષ્ટ વાનર જિમ Page #65 -------------------------------------------------------------------------- ________________ ૩૦ : આરામશોભા રાસમાળા રડઈ, થડઈ જલઈ માછી તડફડઈ” (૧૩૪) જેવી રૂઢક્તિઓ અને ઉપમાઓ એનાં ઉદાહરણ છે. લગ્નવિધિને વર્ણનમાં પણ એ તળપદા જીવનનો રંગ છે. એકંદરે વિનયસમુદ્રની કૃતિ એક પરંપરાગત કૃતિ બની રહે છે. સમયઅમેદવિરચિત આરામશોભાએ પાઈ (ર.ઈ.૧૫૯૫) આ કૃતિ અહીં પહેલી વાર પ્રકાશિત થાય છે. કવિ ખરતરગચ્છના જૈન સાધુ છે. એમની ગુરુપરંપરા કૃતિમાં આ પ્રમાણે મળે છેઃ જિનચંદ્રસૂરિ-જ્ઞાનવિલાસ-સમયપ્રમોદ. કવિની એક અન્ય કૃતિ જિનચન્દ્રસૂરિનિર્વાણુરાસ” પ્રકાશિત થયેલ છે અને બીજી બે કૃતિઓ એમને નામે સેંધાયેલી છેસાલમકુવક પર ટર્બો રસ.૧૬૬૧, ચઉપવી ચોપાઈ ર.સં.૧૬૭૩.૮ | કૃતિના રચના સંવતને કેયડે છે. કે પ્રતને પાઠ “પુડવી (૧) બાણ (૫) રિતુ (૬) રસ (૬)”૧૫૬૬ આપે, જે કવિના સમય સાથે સંગત નથી. કૃતિ જિનચંદ્રસૂરિના રાજ્યકાળ (સં.૧૬ ૧૨-૧૯૭૦)માં, એમને અકબરે યુગપ્રધાનપદ આપ્યું (સં.૧૬૪૯) તે પછી રચાયેલી છે. કૃતિમાં રાયસિંહના રાજ્યકાળને ઉલ્લેખ છે, જે “જૈન ગૂર્જર કવિઓના જણાવ્યા મુજબ સં.૧ર૯થી ૧૯૬૭ છે. એટલે કૃતિ સં.૧૬૪૯થી ૧૬૬૭ વચ્ચે જ રચાયેલી ગણાય. ખ પ્રતને પાઠ “પુછવી બાણ સસી રસ” છે એનું અથઘટન ૧૫૧૬, ૧૫૬૧, ૧૬૧૫ અને ૧૬૫૧ થઈ શકે, જેમાંથી ૧૬૫૧ (ઈ.૧૫૯૫) આપણે સ્વીકારી શકીએ. આમ કરતાં, પહેલાં કેટલા બે શબ્દો “સસી રસને સીધી ગતિએ અને પછી પહેલા બે શબ્દ “પુલવી બાણ”ને વામગતિએ વાંચવાના થાય છે પણ એને કઈ ઉપાય નથી, સિવાય કે આપણે “પુહી બાણ રસ સસી” એમ પાઠ સુધારીએ અને બધા શબ્દ વામગતિએ વાંચીએ. કૃતિ બિકાનેરમાં રચાયેલી છે. કતિ ર૭૪ કડીની છે. તેમાં એક સંસ્કૃત શ્લોક અને એક ગુજરાતી ગાથાનો સમાવેશ થાય છે. ખ પ્રતમાં એક વધુ ગુજરાતી ગાથા ઉદ્ધત થયેલ છે. કૃતિ ૧૮ ઢાળમાં વહેંચાયેલી છે ને વચ્ચે કયાંક દુહા પણ ગૂંથાયા છે. દરેક ઢાળને આરંભે એના દેશીબંધ કે રાગ કે બન્નેને નિર્દેશ છે. સાતમી ઢાળમાં છસાત ચરણ સુધી વિસ્તરતો દેશબંધ વપરાયો છે, જેની વિશિષ્ટ ૧૭. જૈનયુગ પુ.૪ અં.૧ પૃ.૬૩-૬૬ તથા એતિહાસિક જૈન કાવ્યસંગ્રહ, સંપા. અગરચંદ નાહટી, ૧૯૬૯, પૃ.૭૯-૮૬. ૧૮. જૈન ગૂર્જર કવિઓ, બીજી આવૃત્તિ, બા.૨, ૧૯૮૭, પૃ.૨૭૨–૭૫. Page #66 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા : ૩૧ ગાનટા હેાવાનું સમજાય છે. અન્યત્ર પણ વિસ્તૃત દેશીબંધા, વિશિષ્ટ પ્રાસબધા અને ધ્રુવાએ જોવા મળે છે. આ બધું કૃતિની અસાધારણ ગેયતાની સાખ પૂરે છે. આ વિષયની આ પહેલી જ કૃતિ છે, જે સળંગ ઢાળબદ્ધ છે. સામાન્ય રીતે દેવચંદ્રસૂરિની કૃતિને અનુસરતું કથાવૃત્તાંત અહીં જણાય છે. સ્ત્રી માટે નિત બિની' શબ્દ વિનયચંદ્ર અને આ કવિ બે જ વાપરે છે! તે ઉપરાંત, વિનયચંદ્ર સ્થલાશ્રયના ભૂમિપ્રદેશ ધાસ પણ વગરના, ઊષરક્ષેત્ર સમેા કહેલા તેને મળતી જાણે હોય એવી પ`ક્તિ અહીં મળે છે – ડાભ વિણા ખડ ડુંખડા રે, ઊગઇ નહીય સુવાસ' (૧૯), જોકે અહીં પછી વિદ્યુત્પ્રભાને પડ વચ્ચે સૂતેલી બતાવવામાં આવે છે. માણિભદ્રને જિત-આરામ રાજાએ આપેલા હતા એવી વીગત અહીં આવે છે તે શુભવનની વધુ માદેશના'ને અનુસરતી છે. મહાવીરસ્વામીની દેશનાના પ્રસ ંગસ દ` પણુ ગુજરાતીમાં આ કવિએ પહેલી વાર કૃતિના આરંભ અને અંતમાં ઉપયાગમાં લીધેા છે, અને આટલા વિસ્તારથી તા માત્ર આ કવિએ જ એ પ્રસંગ ઉપસાવ્યા છે. એટલેકે કિવએ કથાપર પરાની અન્ય કૃતિઓમાંથી પણ પ્રસંગાપાત્ત સંસ્કારા ઝીલ્યા છે. કથાકથન સીધું સરળ પ્રાસાદિક છે. વસ્તુના અકાડા કચાંય શિથિલ નથી કે કાંય ઊભડક નિરૂપણુ નથી. ચિત કથા ઝડપથી ચાલે છે, જેમકે કુલધર પેાતાની અભાગી કન્યા ન`દતને વળગાડી દે છે તે પ્રસ’ગ અહીં ઝડપથી કહેવાયે છે. પણ આવુ કચિત જ બને છે. સામાન્ય રીતે કથાકથન મેાકળાશથી થયેલું છે. કથાને ખીલવવાની શિશ, અલબત્ત, તથી. અપરમાને પનારે પડેલી વિદ્યુપ્રભાના સંતાપ (૨૫-૨૬) કે પતિએ છાંડેલી કુલધરકન્યાના વિલાપ (૨૧૪-૧૭) પરંપરા અનુસાર જરા માંડીને કવિ આલેખે છે, ને આરામશાભાને દીકરા જન્મે છે તેના ઉમળકાનું અન્યત્ર જોવા ન મળતું ટૂંકું વર્ણન અહીં મળે છે – પુત્રવધાઈ આપનાર દાસીનું દાસીપણું દૂર કરવામાં આવે છે, કેદખાનામાંથી કેદીઓને છેોડી મૂકવામાં આવે છે; પરતુ સામાન્ય રીતે આવી તક પણ કવિએ આછી લીધી છે. વિનયસમુદ્રની જ શૈલીએ પર પરાગત અલંકારાથી કવિએ વિદ્યુત્પ્રભાના અંગસૌન્દર્યનું જરા વિસ્તારથી વર્ણન કર્યુ છે (૫૬-૬૦), જિતશત્રુના નગરપ્રવેશના ઉત્સવનું થાડું રસિક વર્ણન કવિએ કયુ ́ છે (૬૯-૭૭), કૃતિના આરંભમાં રાજગૃહી નગરીનું સ્વલ્પ વણ્ન છે અને આરામશેાભાને મળેલા ઉદ્યાનનું ટૂંકી વૃક્ષયાદીથી થયેલું વણુન છે પરંતુ એ સિવાય વહતમાત્ર ટાળ્યાં છે એમ કહેવાય. વાસભવન, છત્રત્રય કશાનું અહીં લેશમાત્ર વર્ગુન નથી. નાગ Page #67 -------------------------------------------------------------------------- ________________ ૩૨ : આરામશાલા રાસમાળા દેવના દેખાવનુંયે નહીં. નોંધપાત્ર લાગે એટલેા આ રસ કવિએ વનમાં લીધેા છે. કવિની શૈલીમાં આલ કારિકતા ઓછી છે, તેમ છતાં આગલી કથાપર પરાથી જુદી પડતી કેટલીક ઉપમાઓ અહીં જોવા મળે છેઃ રાજારાણીને જોવા માટેની નગરલેકની ઉત્સુકતાને ઊમટતા વાદળ માટેની દેડકાની ઉત્સુકતા સાથે કવિ સરખાવે છે (૭૨); અપરમા અસાસ કરે છે કે જેમ રાખમાં નાખેલું ઘી નકામું જાય તેમ મારા પ્રયત્ન નકામેા ગયા (૧૧૨); કૃત્રિમ વિલાપ કરતાં એ કહે છે કે પાણી વિના વેલ સુકાઈ જાય તેમ મારા મનેારથ બધા વિલાઈ ગયા (૧૪૫); કૃત્રિમ આરામરાભાને જોઈ રાજાને દુઃખ થાય છે – જેમ વરસાદ થતાં જવાસાને (૧૫૬). પ્રસંગેાચિત આવા અલંકારપ્રયાગા પ્રાસાદિક કૃતિને રસવત્ બનાવે છે. અકબરની વાત આવતાં 'દીન'(=ધર્મ), હતRs', ‘રાજ' એ ફારસી ને કીની' એ હિંદી શબ્દના પ્રયાગ થયા છે (૨૬૮-૬૯) તે ઉપરાંત ‘મિહિર’ (=મહેર, ૧૨૨) તથા સામાન્ય રીતે અાણ્યા ‘પેસ' (=શ્રમ, ૬૩) જેવા ફારસી શબ્દ પણ અહીં જોવા મળે છે તે એ ભાષા સાથેના વિના પરિચય બતાવે છે, ભલે એની વિશેષ છાયા અહીં પડી ન હેાય. કથાકથન અને કવિત્વના કાઈ વિશિષ્ટ ઉન્મેષા ન હોવા છતાં પ્રવાહિતા, પ્રાસાદિકતા અને સુગેય પદ્યબાની દૃષ્ટિએ આ કૃતિને વીસરી શકાય તેમ નથી. પૂજાઋષિવિરચિત આરામરોાભાચરિત્ર (ર.ઈ.૧૫૯૬) આ કૃતિ આ પૂર્વે પ્રકાશિત થયેલી છે.૧૯ પરંતુ અહીં મૂળ હસ્તપ્રત પરથી જ ફરીને સંપાદન કરવામાં આવ્યું છે. કવિ વડતપગચ્છની નાગારી શાખા એટલેકે પાશ્વ ચન્દ્રગચ્છના જૈન સાધુ છે. એમની ગુરુપરંપરા કૃતિમાં આ પ્રમાણે મળે છેઃ સાધુરત્ન-પા ચન્દ્રસૂરિસમરચદ્રસૂરિ–રાજચંદ્રસૂરિ–હુ સચદ્રવાચક-પૂજઋષિ. (જોકે હુંસચંદ્ર રાજ ચંદ્રના શિષ્ય હાવાનું સ્પષ્ટ કહ્યું નથી.) આરામશાભા-ચરિત્ર'ના પ્રસ્તાવનાલેખક લાલચંદ્ર ગાંધીએ આ અને મહાતપસ્વી પૂનઋષિ, જેમને વિશે સમયસુંદરે રાસ રચ્યા છે તેમને એક માનેલા તથા બન્નેની હકીકતા જુદી પડતી હાઈ સમયસુંદરના પૂજાઋષિરાસ'ની માહિતીને અધિકૃત ગણેલી.૨૦ પરંતુ આ ૧૯. આરામશેાભા-ચરિત્ર, ૧૯૬૮, પ્રા. શ્રી જૈન હઠીસિંહુ સરસ્વતી સભા અમદાવાદ. ૨૦. એજન, પ્રસ્તા. પૃ.૯–૧૩. એ મતના પરિહાર માટે જુએ જૈન રાસ સંગ્રહ, પ્રથમ ભાગ, સપા, સાગરચન્દ્રજી મહારાજ, ૧૯૩૦, પ્રસ્તા. પૃ.૧૬-૧૮. Page #68 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા : ૩૩ બે મુનિઓની ગુરુપરંપરા અને સમય સ્પષ્ટ રીતે જુદાં પડે છે. તેથી “આરામશોભા-ચરિત્રના કર્તા પૂજાઋષિને આ જ ગ૭ના વિમલચંદ્રશિષ્ય મહાતપસ્વી પૂજઋષિથી જદા જ માનવા જોઈએ. આ કવિની ૨.સં.૧૬૫૮ની બ્રહ્મદત્ત ચક્રવતી રાસ” નામે અન્ય એક કૃતિ નોંધાયેલી મળે છે. આ કવિ સં.૧૯૩૭માં હયાત હોવાની માહિતી મળે છે. ૨૨ આ કૃતિ સં.૧૬પર (ઈ.૧૫૯૬) આસો સુદ ૧૫ ને બુધવારે પાટણમાં રચાયેલી છે. આ એક જ કવિએ કૃતિને ચાર ખંડમાં વહેંચી છે. ઉદ્ધત સુભાષિતાદિ સમેત કૃતિની કુલ કડી સંખ્યા ૩૩૬ થાય છે. કૃતિ મુખ્યત્વે દુહાચોપાઈબદ્ધ છે પરંતુ ચાર વખત દેશીબંધ વપરાયેલ છે અને ૫ સંસ્કૃત શ્લોક (અનુષ્ટ્રપ), ૧ કાવ્યમ્ (શા દૂલવિક્રીડિત), ૧ આર્યા અને ૪ ગાથાઓ સમાવિષ્ટ છે. ચાર વાર દેશીબંધ વપરાયેલ છે તેમાંથી એક(૪૫થી ૫૦)માં વૃક્ષયાદીપૂર્વકનું વનવન છે, બીજા(૧૭૬થી ૧૮૪)માં કૃત્રિમ આરામશોભાને જોતાં રાજાને લાગેલા આઘાતનું નિરૂપણ છે, ત્રીજા (૧૯થી ૨૧૩)માં આરામશોભા પુત્રને રમાડવા જાય છે તે આખો પ્રસંગ કહેવાય છે અને ચોથા(૫૯થી ૨૬૯)માં પતિત્યક્તા કુલધરકન્યાના વિલાપનું વર્ણન છે. આમ એક વખત કેવળ વૃત્તાન્ત માટે અને ત્રણ વખત વર્ણન-ભાવનિરૂપણ માટે કવિએ દેશબંધને ઉગ કર્યો છે. કવિ પરંપરાગત આરામશોભાકથાને અનુસરે છે. દેવચંદ્રસૂરિની મૂળ કથા એમની સામે હાથ એમ પણ જણાય છે. પરંતુ કથાવસ્તુમાં અહીંતહીં નાનકડાં ઉમેર-ફેરફારે નજરે ચડે છેઃ (૧) અગ્નિશર્મા માટે અહીં “શી” શબ્દ વાપરવામાં આવ્યો છે (૧૦૩), એ “બ્રાહ્મણના પર્યાય રૂપે જ હોય એમ સમજાય છે. (૨) આરામશોભા પર કરેલું કપટ અપરમાતા અને તેની પુત્રી બે જ જાણે છે એ સ્પષ્ટ ઉલેખ કવિ કરે છે (૧૬૧), જેકે અગ્નિશર્મા અજાણ કેમ રહી શકે તેનો કોઈ ખુલાસો નથી. ૨૧. મુનિરાજ શ્રી પુણ્યવિજયજી સંગ્રહગત ગુજરાતી હસ્તપ્રત સૂચી, સં. મુનિરાજ શ્રી પુણ્યવિજયજી, ૧૯૭૮, પૃ.૬૩૯. ૨.સં. હસ્તપ્રતમાંથી મેળવેલ છે. ૨૨. જૈન ગૂર્જર કવિઓ, બીજી આવૃત્તિ, ભા. ૧, ૧૯૮૬. પૃ.૩૬૫. Page #69 -------------------------------------------------------------------------- ________________ ૩૪ : આરામશોભા રાસમાળા (૩) કૃત્રિમ આરામશોભાનું શરીર જોઈને રાજ નક્કી કરે છે કે એને પુરુષ મળે નથી, એ કુંવારી સ્ત્રી છે (૧૭૩-૭૪). (૪) પરંપરાગત કથામાં મંત્રી જે કંઈ કરે છે તે અહીં પણ કરે જ છે, પણ ઉપરાંત કૃત્રિમ આરામશોભાને જોઈને રાજાને થતા આઘાત વખતે એ આશ્વાસન આપે છે, અને બાળકના પારણામાંથી ફૂલ મળે છે તેનું કારણ - આરામશોભા આવી હશે એવું – મંત્રી જ કહે છે. આમ, મંત્રીના પાત્રને કવિએ વધુ કાયસાધક બનાવ્યું છે. (૫) રાજા પુત્રને જોવા આવેલી આરામશોભા પાસે હઠ પકડે છે કે તું વાત કરીશ પછી જ હું પાણી પીશ. . (૬) રાજા આરામશોભાના માતપિતાના નાક-કાન કાપવાનું માંડી વાળે છે, પણ તેમને દેશવટો તો આપે જ છે. (૭) પતિએ ત્યાગ કરતાં કુલધરકન્યા અગ્નિપ્રવેશને વિચાર કરે છે અને કેાઈ પંથી એને વારે છે. * (૮) કુલધરકન્યા માણિભદ્રને પોતાને પતિ પોતાનો સાથ છોડીને ગયો એમ સ્પષ્ટપણે કહે છે. પરંપરાગત કથામાં પોતે સાથથી છૂટી પડી ગઈ એમ કહી એક આર્ય સ્ત્રીની રીતે પતિને અપવાદ આપતી નથી તેવું અહીં નથી થયું. કવિએ વર્ણનેમાં ખાસ રૂચિ બતાવી નથી. વાસભવન કે છત્રયનું વર્ણન જ નથી. થલાશ્રય કે નાગકુમારનાં વર્ણન અત્યંત સંક્ષિપ્ત છે. વિધુત્રભાના અંગસૌન્દર્યનું વર્ણન કવિ એક સંસ્કૃત શ્લોકથી કરે છે, જે અન્યત્રથી ઉદ્ભૂત થયો હોવાની શકયતા છે. પણ સામાજિક વ્યવહારની વીગતોવાળાં વર્ણન કવિ કરે છે. રાજાના નગરપ્રવેશ વખતે ભરવી, યોગિની, દુર્ગા, ગણેશ કલ્યાણ વાંછે છે, માથે કુંભ ધરીને કુમારિકા રાજાને વધાવે છે તે પહેલાં ત્યાંથી વેશ્યા પસાર થઈને શુકન આપે છે! રાજ ગાંઠે શુકન બાંધીને નગરમાં પ્રવેશ કરે છે (૭૮-૮૨). અપરમા આરામશોભાને સ્થાને પિતાની પુત્રીને મૂકી દે છે તે પછી ઉપચારનું જે નાટક કરે છે તેમાં પણ આવી વીગત છે. માત્ર વૈદને જ નહીં પણ વળગાડ દૂર કરવા મંત્ર-યંત્રને આશ્રય લેવામાં આવે છે ને વાદીને બોલાવવામાં આવે છે, ડાકલાં પણ વગડાવવામાં આવે છે (૧૫૯-૬૦). વ્યંતરદેવોની માન્યતા આમ અહીં પ્રબળપણે વ્યક્ત થઈ છે. ભાવનિરૂપણ પ્રત્યે પણ કવિની વિશેષ રુચિ છે એમ કહેવાય એવું નથી. વિઘુપ્રભાને સંતાપ ઘણું સંક્ષેપથી વણવાયો છે અને અપરમાના કૃત્રિમ કલ્પાંતને પણ બહેલાવ્યું નથી. પરંતુ કુલધરકન્યાને વિલાપ વિસ્તારથી વર્ણવ્યો Page #70 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા ૩૫ છે ને એમાં પૂર્વ ભવનાં પાપોનું સંવેદન ગૂંચ્યું છે. એને આત્મહત્યાના વિચાર સુધી જતી બતાવીને એના દુઃખને તીવ્રતા અપી છે (૨૫૯-૬૮). પણ આ કાવ્યમાં કવિએ ભાવનિરૂપણની એક નવી જ તક લીધી છે. કૃત્રિમ રાણીને જોઈને રાજને થયેલે આઘાત અને આરામશોભાથી થયેલા વિરહનું દુઃખ કવિ તીવ્રતાથી વર્ણવે છે – એનું આ ધ્યાન, એની મૂછ, એનો રોષ, એને અન્નનિદ્રાત્યાગ. મંત્રી અને નવકારમંત્રનું સ્મરણ કરવાને ઉપદેશ આપી આશ્વસ્ત કરે છે (૧૭-૮૪). રાજાના ચરિત્રચિત્રણને આથી જુદે ઉઠાવ મળે છે, જોકે કવિએ આ પ્રસંગ સિવાય રાજાની ઉત્કટ આસક્તિને નિર્દેશ કરવાની તક લીધી નથી. આ કૃતિની એક બીજી લાક્ષણિકતા તે એમાં સુભાષિતાને થયેલો ઉપયોગ છે. ૧૩ જેટલાં સુભાષિતો અહીં આપણને મળે છે. બહુધા એ સંસ્કૃત-પ્રાકૃત સુભાષિત છે. એ અન્યત્રથી જ ઉદ્ભૂત થયાં હશે. ઉદ્ધરણનો શોખ કવિને એટલે બધો છે કે વિદ્યુત્રભાનું સૌન્દર્યવર્ણન તો એ સંસ્કૃત શ્લોકથી કરે છે પણ કુલધરપુત્રીઓનાં નામો પણ એ સંસ્કૃત શ્લોકમાં જ આપે છે. રૂઢક્તિએ અને લોકભાષાના પ્રયોગો તરફ પણ કવિનું વલણ જણાય છે. - તત્કાલીન સામાજિક રંગની દષ્ટિએ પૂજાઋષિની કૃતિ છેડીક નોંધપાત્ર બને છે. રાજસિંહવિરચિત આરામશોભાચરિત્ર (ર.ઈ.૧૬૩૧) આ કૃતિ અહીં પહેલી વાર પ્રકાશિત થાય છે. કવિ ખરતરગચ્છની જિનભદ્રસૂરિશાખાને જૈન સાધુ છે. એમની ગુરુપરંપરાકૃતિમાં વાચક નારંગ-વાચક વિમલવિનય-રાજસિંહ એ પ્રમાણે ઉલેખાયેલી છે. ગચ્છનાયક જિનરાજસૂરિ છે. કવિની અન્ય એક કૃતિ સેંધાયેલી છે. વિદ્યાવિલાસ રાસ અથવા વિનયચટ રાસ, ૨.સં.૧૬૭૯.૨૩ આ કૃતિ બાહડમેરમાં સં.૧૯૮૭(ઈ.૧૬૩૧) જેઠ સુદ ૯ના રોજ રચાયેલી છે. દુહાદેશીબદ્ધ આ કૃતિ ૨૭ ઢાળમાં રચાયેલી છે ને તેની કુલ કીસંખ્યા ૪૪ર થાય છે. એક ઢાળ સિવાય બધે જ દેશબંધનો નિર્દેશ છે અને કોઈ પણ દેશીબંધનો બે વાર ઉલેખ નથી એ કૃતિનું ઢાળવૈવિધ્ય બતાવે છે. બે વાર મલ્હાર રાગ નિદેશ છે તે સિવાય રાગને નિર્દેશ નથી. યુવાબંધેનું પણ ખાસું વૈવિધ્ય કૃતિમાં નજરે પડે છે, આખી કડી ધુવા તરીકે પ્રયોજાય છે (જેમકે ઢાળ ૨) અને દરેક પંક્તિના પાછલા અંશને પુનરાવર્તનથી સધાતી ૨૩. જૈન ગૂર્જર કવિઓ, બીજી આવૃત્તિ, ભા.૩, ૧૮૭, પૃ.૨૭-૨૮. Page #71 -------------------------------------------------------------------------- ________________ ૩૬ : આરામભા રાસમાળા વિશિષ્ટ ગાન છટા પણ ઉપયોગમાં લેવાયેલી છે (જેમકે ઢાળ ૧૦). આરામશોભાના આદ્ર હૃદયભાવને વર્ણવતી ૧૬મી ઢાળમાં યોજાયેલ દેશીબંધ અને રાજાના કોપને વર્ણવતી ૧૭મી ઢાળમાં યોજાયેલ ત્રાટિકાની દેશી ભાવાનુરૂપ દેશીબંધના દાખલા છે. એમ કહેવાય કે મધ્યકાલીન ગેય દેશીબંધોનો સમૃદ્ધ વારસે આ કવિએ ઝીલ્યો છે. આ કૃતિ સ્વાભાવિક રીતે જ આગલી કથા પરંપરા – સંસ્કૃત-પ્રાકૃત તેમજ ગુજરાતી – ને લાભ લે છે. અહીં સમયપ્રમોદ કરતાં ઘણા સંક્ષેપથી મહાવીર સ્વામીના ઉપદેશને સંદર્ભ વણાયો છે તે તથા અન્ય કેઈક નિરૂપણે શુભવર્ધનની “વર્ધમાનદેશના સાથે સંબંધ બતાવે છે, તો સમયપ્રમોદનાં નિરૂપણ તથા શબ્દપ્રયોગોને પણ ક્યાંક લાભ લેવાયો છે. વિદ્યુપ્રભા ગાયો તરફ નજર રાખીને સૂતી હતી તેવું આ બે કવિઓ જ કહે છે, બધા ગુજરાતી કવિઓ વિવાહવિધિનું વર્ણન કરે છે ત્યારે આ બન્ને કવિઓ કશું વર્ણન આપતા નથી અને ઝડપથી લગ્ન થઈ ગયાનું સૂચવે છે – એટલે કે આગલી પરંપરામાં ગાંધર્વ. વિવાહની વાત હતી તેને જાણે અનુસરે છે. (પછીથી જિનહષ પણ ગાંધવા વિવાહ થયાનું કહે છે.) “કિણ ગાઈ” (=શી વિસાતમાં) એ શબ્દપ્રયોગ આ બન્ને કવિઓ કરે છે. અપરમાની પુત્રી કામકુમારી (=રતિ) હોવાનું વિનયસમુદે કહેલું; પૂજાઋષિ પણ એને “કમલવાસિની દેવી” (કલમ) કહે છે; આ કવિ એને અસરા જેવી કહે છે. સંસ્કૃતમાં વિનયચંદ્ર પણ એને “કામદેવના શસ્ત્રાભ્યાસસ્થાન” તરીકે ઓળખાવેલી. અન્ય પરંપરા એના સૌન્દર્ય વિશે મૌન સેવે છે ને પછી આરામશોભાને સ્થાને એને મૂકવામાં આવતાં સૌને આઘાત લાગે છે તેથી એનામાં કશું લાવણ્ય નહીં હોય એવી છાપ ઊભી થાય છે. વસ્તુતઃ છેક દેવચંદ્ર આરામશોભાને સ્થાને મુકાયેલી અપરમાપુત્રીને થોડાક ઓછા લાવવાળી, જરાક જુદી દષ્ટિવાળી પણ સરખા અવયવાળી કહેલી. ફેરબદલી સ્વાભાવિક બને તે માટે આવી જ સ્થિતિ યોગ્ય કહેવાય. આ કવિમાં કથાવસ્તુના નવા ફણગા ભાગ્યે જ છે. ગારુડીના હાથમાં નાગદમની હોય છે, વિદ્યુપ્રભા બંદુકના ભડાકાથી જાગે છે, કુલધરે જે ધન આપ્યું તે નંદને હાથમાં લીધું નહીં (પરંપરામાં કયાંક તો કુલધરે કંઈ ન આપ્યું તેની ફરિયાદ કરતો એને બતાવ્યો છે) – વગેરે જુદી પડતી ગૌણ હકીકતોના દાખલા છે. કવિ “વિદ્યુ—ભાને સ્થાને “પ્રભા”, “આરામશોભાને સ્થાને “શાભા" એમ સંક્ષિપ્ત નામરૂપ વાપરે છે તે પણ એમની પોતીકી ખાસિયત છે. Page #72 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા : ૩૭ કવિનું કથાકથત મેાકળાશભર્યું છે, પરંતુ અન્ય ગુજરાતી કવિઓની પેઠે એમણે વણુનામાં કશી રુચિ બતાવી નથી. વૃક્ષયાદીવાળું ફૂંકું વનવર્ણન મળે છે (૧-૬પ), પડાવનું ને નગરોત્સવનું ટૂંકું વર્ચુન મળે છે, પણ અન્ય ાઈ વનસ્થાનના એમણે લાભ લીધેા નથી. પરંતુ કથાપ્રસંગ માંડીને કહેવાય છે, પાત્રાના મનાભાવે, વિચારાને સ્ક્રુટ રીતે મુકાય છે, સંવાદના આશ્રય પણ ચેગ્ય રીતે લેવાય છે. re મનાભાવનિરૂપણ બહુધા પરપરાગત છે, પણ સતાષકારક રીતે થયેલું છે. એક મનેાભાવચિત્ર કવિની વિશેષતાવાળું ગણાવી શકાય એવું છે. તે છે આરામશાભાની પેાતાના પુત્ર પ્રત્યેની પ્રીતિનું ચિત્ર. આરામશેાભાને પોતાના પુત્રને મળવાની ખુચ્છા થાય છે તે પ્રસ`ગ કવિ નાટયાત્મક રીતે આર ંભે છે – સીધા “મુઝનઇ દે નયણું દેખાવુ નાન્ડ હે” (૨૧૯) એવી આરામશેભાની ઉક્તિથી જ. અન્ય સર્વ કવિએએ આ પ્રસંગ મધ્યકાલીન રૂઢિ અનુસારની માંડણીથી કહ્યો છે, ત્યાં આ કવિની આ રીત તરત ધ્યાન ખેંચે છે. “દા નયણુ નાન્ડેડ' એ લક્ષાપ્રયાગ પણ મૂતાને પાક અને તેથી ભાવપૂર્ણ લાગે છે. આરામશેાભાની પુત્રવિરહની વ્યથા કવિ તીવ્રતાથી વ્યક્ત કરે છે (૨૨૦-૨૨) પછીથી આરામશાભાએ પુત્રને કરેલું વડાલ વીગતે પ્રત્યક્ષ કરાવ્યું છે (૨૨૭-૩૦) અને પાતાલભવને ગયા પછી પુત્રની સ્મૃતિ તેને કેવી પીડે છે તે દૃષ્ટાંતમાલાથી સરસ રીતે સૂચવ્યું છે (૨૩૧) – આ સઘળું નિરૂપણુ પરંપરામાં થેાડી જુદી ભાત પાડે છે. કવિની વાણીમાં રૂઢાક્તિઓ, અલંકાર-દષ્ટાંતાદિકના વિનિયોગ છે, પરંતુ એ બહુધા પરંપરાગત છે. બંદૂક', 'બક્ષવું', 'હજૂર', ‘અક્સાસ' જેવા થાડાક ફારસી શબ્દોના વપરાશ ધ્યાન ખેંચે છે. રાજસિંહની આ કૃતિ વધુ તા, પર ંપરાને યાગ્ય રીતે ઝીલતી કૃતિ તરીકે જ આપણી સમક્ષ આવે છે. જિન કૃત આરામોાભારાસ (૨.ઈ,૧૭૦૫) આ કૃતિ આ પૂર્વે પ્રકાશિત થઈ છે.૨૪ એ જ વાચના સ્વલ્પ સુધારા સાથે અહીં આપવામાં આવી છે. કવિ ખરતરગચ્છના જૈન સાધુ છે. અન્યત્ર એ ક્ષેમશાખાના પણ નિર્દેશ કરે છે. આ કૃતિમાં તેઓ પેાતાના ગુરુ શાંતિ વાચકના અને ગુચ્છતાયક ૨૪. સ'પા. જયંત કાઠારી, કીર્તિદા શ્વેશી, ૧૯૮૩, પ્રકા. સમતા પ્રકાશન, અમદાવાદ (કથામ રૂપા શ્રેણી પુસ્તિકા ૭). Page #73 -------------------------------------------------------------------------- ________________ ૩૮ : આરામશોભા રાસમાળા જિનચંદ્રસૂરિને જ માત્ર ઉલ્લેખ કરે છે, પરંતુ અન્ય કૃતિઓમાં એમની વિસ્તૃત ગુરુપરંપરા બેંધાયેલી છે: વાયનાચાય ગુણવધન-ગણિ સમજીશાંતિહષ વાચક–જિનહ. જૈન પરંપરાના શામળ કહી શકાય એવા આ કવિએ સંખ્યાબંધ રાસાઓ ઉપરાંત વીશીએ, છત્રીશીઓ, સઝા, સ્તવને, બાલાવબોધ આદિ અનેક કાવ્યપ્રકારના વિપુલ સાહિત્યનું સર્જન કર્યું છે, જેમાં ગુજરાતી ઉપરાંત હિંદી-રાજસ્થાની ભાષાનો વિનિયોગ જોવા મળે છે. એમાંનું ઘણું સાહિત્ય પ્રકાશિત પણ છે. એમની કૃતિઓ સં.૧૭૦૪થી સં.૧૭૬૩નાં રચનાવ બતાવે છે, પરંતુ સં.૧૭૭૯ સુધી એ હયાત હોવાની માહિતી મળે છે. એમની કેટલીક કૃતિઓમાં “જસરાજ' નામ મળે છે તે એમના પૂર્વાશ્રમનું નામ હોવાનું સમજાય છે. એમણે અન્ય ગચ્છના સાધુઓ વિશે કાવ્યો કરેલાં છે તે એમની સાંપ્રદાયિક ઉદારતા બતાવે છે. એમને પિતાને પણ છેલ્લાં વ્યાધિનાં વર્ષોમાં તપગચ્છના વૃદ્ધિવિજયની સેવાઓ મળેલી. સં.૧૭૪૦થી એમની લગભગ બધી કૃતિઓ પાટણમાં રચાયેલી છે, તે જોતાં તેઓએ પાટણમાં સ્થિરવાસ કર્યો જણાય છે. પ્રસ્તુત કૃતિ પાટણમાં સં.૧૭૬૧(ઈ.૧૭૦ ૫) જેઠ સુદ ૩ના રોજ રચાયેલી છે. આ રીતે આ કવિના દીર્ઘ કવનકાળના અંતભાગની કૃતિ છે. દુહાદેશીબદ્ધ આ કૃતિની ઢાળ ૨૨ છે અને કુલ કીસંખ્યા ૪ર૯ છે. દરેક ઢાળને આરંભે તમાં વપરાયેલ દેશીબંધને નિર્દેશ છે અને તેમાં કોઈ દેશબંધ બે વાર આવતા નથી. આ પરથી આ કૃતિના ઢાળવિધ્યને ખ્યાલ આવે છે. ચરણારંભે શબ્દપુનરાવર્તનનો ઉપયોગ કરતી ૧૭મી ઢાળ ખાસ ધ્યાન ખેંચે છે. ધ્રુવાઓનું પણ કેટલુંક વૈવિધ્ય છે. કેાઈ ઢાળને આરંભે અને એક વાર ઢાળઅંતગત પણ રાગના નિદેશ છે. આ બધું કૃતિની સુગેયતાનું પરિચાયક બને છે અને રાજસિંહની કૃતિની જેમ મધ્યકાલીન પદ્યબંધની સમૃદ્ધ પરંપરાનું ઉદાહરણ બની રહે છે. કથા પરંપરા અનુસારની જ છે અને એકંદરે વિશદ રીતે કહેવાયેલી છે. રાજસિંહ સુધીની પરંપરાને પણ અહીંતહીં લાભ મળ્યો દેખાય છે. પરંતુ બે સ્થાને નિરૂપણ અધ્ધર રહી ગયું છે. અપરમાતાએ પોતાની પુત્રીને સંતાડવાની વાત જ આવતી નથી. વળી, આરામશોભા પોતાના પુત્રને મળવા જાય છે તે પ્રસંગનું નિરૂપણ અસ્પષ્ટ રહી ગયું છે. કૃત્રિમ રાણી સાથેનો વાર્તાલાપ ચાલતો હોય છે ત્યાં જ “આરામશોભાની સગલી ચેષટા રે, દીઠી ૨૫. વિશેષ માહિતી માટે જુઓ. જૈન ગૂર્જર કવિઓ, બીજી આવૃત્તિ, ભા. ૪, ૧૯૮૮, પૃ. ૮૨-૧૪૨; જિનહષ ગ્રંથાવલી, સપા, અગરચંદ નાહટા, ૧૯૬૨. Page #74 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા : ૩૯ નરપતિ તામ'' એમ વર્ણન આવે છે ત્યાં ફૂલ મૂકી ગયાની ચેષ્ટા આરામશેાભાની હતી એમ રાજ અનુમાન કરે છે એવા અ કરવે કે આરામશાભા બીજી વાર પુત્રને મળવા આવી તે પ્રસંગનું વન છે એમ માનવું ? પછી તતિણિ ઊઠચ તેહના ગેથી રૈ, ચરિત્ર ન જઇ નારિ” એમ પ‘ક્તિ આવે છે તે પહેલા તને ટેકે આપે, પર`તુ વળી “પ્રાત આરામસેભાની અહિનિનઇ રે ઈશુ પિર ભાખઇ રાય” એમ પંક્તિ આવે છે તે ખીજા તને ટકા આપે (૨૧૨-૧૫). એ નોંધપાત્ર છે કે અહીં આરામશાભાનું બીજી વારનું આગમત માનીએ તેઃ એ ત્રણ વાર અને નહીં તેા બે જ વાર પુત્રને જોવા આવી હતી એમ જિતુ નિરૂપે છે. કૃતિમાં એક વીગતસ્પષ્ટતા છે. અપરમાનું દુઃખ વેઠતાં વિદ્યુત્પ્રભા બાર વરસની થઈ એમ કવિ ચાખ્ખુ કહે છે. થોડીક નાનકડી અન્ય વીગતે પણ મળે છે. જિતશત્રુને અન્ય રાણીએ હેવાના બે વાર નિર્દેશ આવે છે વિદ્યુત્પ્રભાને જોઈને રાજા અન્ય રાણીએથી એની ઉચ્ચતા બતાવે છે ત્યાં (૧૮૬૯) અને આરામશાભા અન્ય રાણીઓને પાછળ પાડી દેશે એમ નગરલેક વિચારે છે ત્યાં (૯૪). અપરમાતાની પુત્રીને અહીં પણ “રૂપકલાગુણુવાસ” કહેવામાં આવી છે. આરામરોાભાને પુત્ર જન્મતાં બ્રાહ્મણપિતા ગાળ વહેંચે છે એવું માત્ર જિન જ નિરૂપે છે! વણુĆનામાં આ કવિએ બહુ ઓછી રુચિ બતાવી છે. વિદ્યુત્પ્રભાનું પર પરાગત ટૂંકું સૌન્દર્ય વર્ણન-ગુણવ ન મળે છે (૧૨-૧૩), પરંતુ એના ખરા મહિમા તા રાજા જ્યારે પોતાની રાણીઓથી ચડિયાતી ગણાવે છે ત્યારે થાય છેઃ મારે ઘેર ધણી રાજકન્યાએ છે અને તે અલંકારાથી વિભૂષિત ડાય છે, પણ તે આના જેવી રૂપકલાગુયુક્ત લાગતી નથી; આ સ્ત્રી વનમાં ગાયે! ચારે છે, ભેાજનને સ્વાદ એણે માણ્યા નથી, એનાં વસ્ત્ર પણ જેવાંતવાં છે છતાં એ મને આહ્લાદ ઉપજાવે છે (૬૮-૬૯). અહીં નગરલેાકની ઉક્તિ છે પણ નગર।ત્સવનું વર્ણન નથી. નાગ, ઉદ્યાન, પડાવ વગેરેનાં સામાન્ય વના છે ને વાસભવન કે ત્રત્રયના વર્ણનના લાભ આ કવિએ પણ ઉઠાવ્યા નથી. મનેાભાવવ નમાં પરંપરાનેા ચાગ્ય લાભ કવિએ ઉઠાવ્યા છે. ચિત એમાં રેખાએ ઉમેરી છે. અપરમાને ઘીના ઘડા ઢળી જાય તેાયે ચિંતા ન કરતી બેપરવા અને પતિનું કશું ન કરનારી કહી છે. અપરમા જ્યારે આરામશેાભાને મીઠાઈ મેકલવાના આગ્રહ રાખે છે ત્યારે આને સાવકી પુત્રી પ્રત્યે દ્વેષ નથી એમ અગ્નિશર્માને વિચારતા બતાવ્યા છે. પણ અહીં આપણુને વિશિષ્ટ લાગે Page #75 -------------------------------------------------------------------------- ________________ ૪. : આરામોભા રાસમાળા છે તે કુલધરકન્યાના વિલાપ અને પતિએ છેાડતાં એને આવેલા વિચારા (૩૨૧૪૧). પૂ.જાઋષિએ એના વિલાપમાં પાપસવેદન ગૂ થેલું. જિતહષે અને એના આજ સુધીના જીવનની નિઃસારતા ને પતિ પ્રત્યેના તીવ્ર આક્રેશ વ્યક્ત કરતી બતાવી છે. તરણાના તાપ જેવા નિર્ગુણુ નરના સ્નેહને એ ઉપાલ'ભા આપે છે અને પુરુષતિ-સ્ત્રીતિ વચ્ચેની વિષમતા પણુ એ માર્મિક રીતે બતાવે છે: પુરુષ તા કનકના કચાળા જેવા છે, ત્યારે સ્ત્રી છે રાંધ્યું. ધાન; સ્ત્રીની પાછળ સૌ પડે, તા હવે કેમ ઊગરવું ? આમાં પરપરાગત સામાજિક ખ્યાલ મુકાયેલા છે, પરંતુ પુરુષ કનકકચાળા જેવા, સદાયે નિળ ગણાય છે તેના પર કટાક્ષ જોવા હાય તાપણુ જોઈ શકાય. પતિ તા આંખે। માન્યા હતા તે આકડા નીકળ્યા, બાપતા ઘેર વગડાના વૃક્ષની પેઠે કશી સારસભાળ વિના જ ઊછરી – એમ અનુરૂપ દષ્ટાંતાથી કુલધરકન્યાની વેદના અસરકારક બની છે. કાંક આવું નવું અલંકારપ્રયેાજન છે, પરંતુ સામાન્ય રીતે અભિવ્યક્તિમાં પરંપરાની શોભા જ છે. અહીં પણ રાસિંહની જેમ થાડા ફારસી શબ્દ નજરે પડે છે. કવિએ વીરચંદ્રસૂરિના ધર્મબેાધને તથા કુલધરકન્યાની ધર્મસાધનાને ને તને અનુષંગે કથાના સમાપનને અન્ય સૌ ગુજરાતી કવિઓ કરતાં વિસ્તાર્યા છે. આવું થોડું બાદ કરતાં જિન ની કૃતિ રાજ્જસહની કૃતિ કરતાં વધુ વિસ્તાર નથી બતાવતી, ઊલટું લાધવ બતાવે છે, તેથી એ દૃષ્ટિએ રાજસિંહમાં ગુજરાતી આરામોાભાકથાપર પરાને છેવટને વિકાસ જોવા મળે છે . એમ કહી શકાય. આરામશેાભાકથાનકા : તુલનાત્મક અધ્યયન આરામશાભાકથા બહુધા પરંપરાગત રીતે જ ચાલતી આવી છે. પરંતુ સ્વાભાવિક રીતે જ કથા કહેનાર બદલાય એની સાથે અહીં તહીં નાનકડા ફેરફારા થતા આવે. વસ્તુના ફેરફારા સ્મૃતિભેદથી, સરતચૂકથી કે સભાનપણે પણ થયા હેાય. શૈલીભેદ વૈયક્તિક સજ્જતા અને કવિસ્વભાવથી નીપજે. બધે જ સમયસંદર્ભની પણ અહીં તહીં છાયા પડેલી હોય. પરંપરા, વૈયક્તિકતા અને સામયિકતાના આ બધા તાણાવાણા તુલનાત્મક નિરીક્ષણથી ફ્રુટ થાય. આગળ આરામશાભાકથાનકાના આપણે જે પરિચય કર્યો એમાં તુલનાત્મક નિરીક્ષણની ધણી સામગ્રી આપવામાં આવી છે. અહીં આપણે કેટલુંક સ’કલિત કરીને જોઈશું. Page #76 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા નામા એક નાનકડા પણ નોંધપાત્ર મુદ્દો સ્થળનામેા તથા વ્યક્તિનામેાના છે. વમાનભવની તથા પૂર્વભવતી – બન્ને કથાઓની ઘટતા જંબુદ્રીપ અને ભરતક્ષેત્રની છે. એમાંના કાઈ કાઈ નામના ઉલ્લેખ કાઈ કાઈ કવિએ નથી કર્યા છતાં એમને એ ગૃહીત છે એમ જ ગણાય. વમાનભવની કથામાં દેશનામ કુસટ્ટ (કુસાઢ), કુશલ અને કુશ એમ ત્રણ રીતે મળે છે તે તત્ત્વતઃ એક જ નામ ગણાય, કેમકે કુસટ્ટ એટલે કુશાવત્ત – કુશપ્રદેશ (કુસટ્ટ એટલે કુશાર્ય પણ એક દેશનામ હતું). કુશ ધાસની અધિકતાવાળા હેવાને કારણે એ પ્રદેશ એ નામે ઓળખાતા હોય. એકમાત્ર વિનયચંદ્ર કુસદ્મ નામ કરી નાખ્યું છે. તે જુદું તરી આવે છે. વિનયચંદ્ર ઘાસ પણ નથી એવા, મરુસ્થલ જેવા પ્રદેશ કલ્પ્યા છે તેથી આમ થયું હશે? જિનયે (સ.)૨૬ દેશનામ આપ્યું નથી. : ** ગામનામમાં એ પર પરા સ્પષ્ટ તરી આવે છે સ્થલાશ્રય (થલાય), સ્થલાશય કે સ્થાનાશ્રય અને પલાશક (બલાસ). એકના મૂળમાં દેવચંદ્ર છે, બીજાના મૂળમાં સતિલક. જિતષે (સં.) આપેલું અગસ્તિવિલાસ નામ પલાશકના વિકાસ કદાચ હોય. આ બન્ને પર પરાથી જુદાં પડતાં નામેા બે ગુજરાતી કવિએ આપે છે– રાજકીર્તિ સુગ્રામ નામ આપે છે(એ પાટલિપુર પાસે છે એમ પણ કહે છે) અને વિનયસમુદ્ર લક્ષ્મીનિવાસ નામ આપે છે. આ દેશગામના રાજ ક્રાણુ ? પછીથી બધી જ કૃતિઓમાં પાટિલપુરના રાજા જિતશત્રુ આ પ્રદેશમાંથી પસાર થતા વવાય છે અને અગ્નિશમાં એને રાજા તરીકે જ ઉલ્લેખે છે તેથી આ પ્રદેશના પણ એ જ રાજા હેાવાનું અભિપ્રેત હાય એ શકયતા છે. રાજકીર્તિ(ગુ.) તા સુગ્રામને પાટલિપુર પાસેનું જ ગામડું કહે છે તેથી એને જિતશત્રુ જ એના રાજ અભિપ્રેત જણાય છે. પરંતુ ખે ગુજરાતી કવિએ જુદાં રાજવીનામા આપે છે – વિનયસમુદ્ર લક્ષ્મીનિવાસના રાજા ભીમ છે એમ કહે છે ને સમયપ્રમાદ *સાઢ દેશના રાન મકરંદરાય છે એમ કહે છે. જો આમ હેાય તા પછીથી પાટલિપુરના રાજા જિતશત્રુ સૈન્ય લઈને આ પ્રદેશમાંથી નિર્બાધપણે કેવી રીતે પસાર થઈ શકે એ વિચાર આ ગુજરાતી કવિઓને આવ્યેા જણાતા નથી. બ્રાહ્મણનું નામ અગ્નિશમાં આખી પરંપરામાં સમાન છે. એની પ્રથમ પત્નીનું નામ વલશિખા કે અગ્નિશિખા પણ લગભગ સર્વત્ર છે. એક માત્ર ૨૬. એ એક નામના કવિએ છે ત્યાં કૌસમાં (સ'.), (ગુ.) એમ નિર્દેશ કરીને ુદા પાડયા છે. Page #77 -------------------------------------------------------------------------- ________________ કર ઃ આરામશોભા રાસમાળા વિનયસમુદ્રમાં એનું નામ પતિને મળતું એટલે કે અગ્નિશમ હવાને ઉલ્લેખ છે ને દેવચંદ્રની કૃતિના પાઠાંતરમાં ચંડરુદ્રા નામ મળે છે. અહીં પણ જ્વલનશિખા નામનું મૂળ દેવચંદ્રમાં છે અને અગ્નિશિખા નામના મૂળમાં સંઘતિલક છે. બ્રાહ્મણની કન્યાનું મૂળ નામ વિદ્યુપ્રભા અને પછીથી આરામશોભા સમગ્ર પરંપરામાં સમાનપણે મળે છે. એમાં એક માત્ર અપવાદ રાજકીર્તિ(ગુ)નો છે. એ કન્યાનું મૂળ નામ ગોમતી આપે છે ને વિદ્યુપ્રભા શબ્દ એના વિશેષણ તરીકે યોજે છે. અપરમા ને એની પુત્રીનાં નામ પરંપરામાં મળતાં નથી, એ બ્રાહ્મણી કે સાવકી માતા અને ભગિની કે કૃત્રિમ રાણી તરીકે ઉલ્લેખાય છે. એમાં એકમાત્ર અપવાદ રાજકીર્તિ(સં.) છે. એ અગ્નિશર્માની પહેલી પત્નીનું નામ જવલનશિખા અને બીજી પત્નીનું નામ અગ્નિશિખા આપે છે. પાટલિપુત્ર કે પાટલિપુર(પાડલિપુર) ને એને રાજા જિતશત્રુ એ નામે આખી પરંપરામાં સમાન છે. એકમાત્ર રાજકીર્તિ(ગુ.) જિતશત્રુની આગળની રાણી શ્રીમતી'ને નામથી ઉલેખ કરે છે. રાજ્યના મંત્રીનું નામ કશું નથી. પાટલિપુરના ઉદ્યાનનું નામ ચંદનવન કે નંદનવન પણ મળે છે. પહેલા નામનું મૂળ નામ દેવચંદ્રમાં છે, બીજાનું સંધતિલકમાં. ત્યાં પધારેલા મુનિવરનું નામ સામાન્ય રીતે વીરચંદ્રસૂરિ છે, માત્ર શુભવધન અને રાજકીર્તિ(સં.) વીરભદ્રસૂરિ નામ આપે છે. ઉદ્યાનનું નામ કેટલાક કવિઓ આપતા નથી, પણ મુનિવરનું નામ તો કેવળ રાજકીર્તિ(ગુ.)એ જ આપ્યું નથી. વનપાલકનું નામ પાલક હોવાનું વિનયચંદ્ર જ કહે છે. જિતશત્રુ-આરામશોભાના પુત્રનું નામ લગભગ બધે મલયસુંદર છે, એકમાત્ર વિનયચંદ્ર એને આરામનંદન તરીકે ઓળખાવે છે ને રાજસિંહ માત્ર પુત્ર તરીકે એને ઉલ્લેખ છે. રાજકીર્તિ(ગુ.)માં આ વાત જ નથી આવતી. - પૂર્વભવવૃત્તાંતમાં ચંપાનગરી અને કુલંધર કે પછીથી થઈ ગયેલું કુલધર, શેઠ એ નામો પરંપરામાં સભાનપણે મળે છે. શેઠની પત્નીનું નામ બધા સંસ્કૃતપ્રાકૃત કવિઓ કુલાનંદા આપે છે. પણ ગુજરાતી માં માત્ર રાજસિંહ કુલાનંદા આપે છે, વિનયસમુદ્ર અને પૂજાઋષિ કુલનંદા આપે છે તો રાજકીતિ અને જિનહષ કાઈ નામ આપતા નથી. સમયપ્રમોદમાં મળતા “સુગુણા' શબ્દ વિશેષણ હોવાનું ઘટાવી શકાય તેમ એ નામ હવાને લાભ પણ આપી શકાય. કુલધરની સાત પુત્રીઓનાં કમલશ્રી, કમલવતી, કમલા, લકમી, શ્રી, યશદેવી, પ્રિયકારિણી એ નામની વ્યાપક પરંપરા છે. સંસ્કૃત-પ્રાકૃત કૃતિઓમાં એમાં બહુ ઓછા નામભેદ દેખાય છે – શુભવર્ધન શ્રીને સ્થાને અકાતરા નામ આપે Page #78 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા : ૪૩ છે અને રાજકીતિ શ્રી અને યશોદેવીને સ્થાને સરસ્વતી અને જમતી નામ આપે છે. ગુજરાતીમાં રાજકીતિ અને વિનયસમુદ્ર કઈ નામો જ આપતા નથી, સમયપ્રમોદ યશોદેવીને સ્થાને સુજસા આપે છે, પૂજઋષિ કમલવતીને સ્થાને પદ્માવતી આપે છે, રાજસિંહ શ્રીને સ્થાને અપરા આપે છે, તે જિનહષ કમલશ્રી, કમલા અને શ્રીને સ્થાને કુશલશ્રી, પદ્માવતી અને ગુણવતી નામ આપે છે. એ નોંધપાત્ર છે કે કેટલાક ગુજરાતી કવિઓએ કમલવતીનું કમલાવતી કર્યું છે ને લક્ષ્મીનું લક્ષ્મીકા કર્યું છે. આઠમી પુત્રીનું નામ પિતાએ આપ્યું નથી, પણ લેકે એને નિર્ભાગી તરીકે ઓળખે છે એમ કેટલાક કવિઓએ ઉલ્લેખ કર્યો છે. કોઈએ એનો અનામિકા તરીકે પણ ઉલ્લેખ કર્યો છે. પરદેશી યુવાનનું નામ નંદન આખી પરંપરામાં સમાન મળે છે. એ જ્યાંથી. આવ્યો છે તે સામાન્ય રીત ચૌડ દેશ તરીકે ઓળખાવાયેલ છે, માત્ર બે ગુજરાતી કૃતિઓમાં એનું નામ ગૌડ દેશ છે (એકમાં પાઠાંતરમાં). સમયપ્રમોદ એ દેશના અયોધ્યાનગરને પણ ઉલ્લેખ કરે છે. નંદનનું મૂળ વતન સર્વત્ર કોસલાનગરી છે. એ કેસલદેશની નગરી હોવાનું પણ સંઘતિલક, વિનયસમુદ્ર અને પૂજાઋષિ કહે છે. નંદનના પિતાનું નામ બહુધા નંદ અને કવચિત નંદી છે; વિનયસમુદ્ર નંદણ આપે છે, જે નંદનને મળતું જ છે! એકમાત્ર વિનયચંદ્ર ગણેન્દ્રભૂતિ એવું જુદું જ નામ આપ્યું છે. માતાનું નામ સર્વત્ર સોમા છે. એ જેની ચિઠ્ઠી લઈને આવ્યો છે તેનું નામ બહુધા વસંતદેવ અને કવચિત્ વસંતસેન કે વસંતદત્ત છે. વિનયસમુદ્ર કશું નામ આપ્યું નથી. જેને સંદેશો આપવાનો છે તે બધે શ્રીદર છે, માત્ર રાજકીર્તિ(સં.)માં કાઈ નામ નથી. સંધતિલક શ્રી દત્ત વસંતદેવને પિતરાઈ હોવાનું કહે છે, જ્યારે વિનયસમુદ્ર એ સંદેશો મોકલનારને પિતા હોવાનું કહે છે. કુલધરકન્યા જ્યાં આશ્રય લે છે એ નગર ઉજજયિની (અવંતી) અને શેઠ માણિભદ્ર જ સધળે છે, માત્ર શુભવર્ધનરાજકીર્તિ(સં.) નગરનું નામ ઉલ્લેખતા નથી. એ નોંધપાત્ર છે કે રાજકીર્તિ (ગુ)માં પૂર્વભવવૃત્તાંત કેવળ સાર રૂપે જ હાઈ એમાં કુલધરની સાત પુત્રીઓનાં તેમ નંદન ને એનાં સંબંધનાં કેઈ નામ નથી. એ નોંધપાત્ર છે કે ગુજરાતી કવિઓએ આરામભાકથાની સ્વતંત્ર રચના કરી લેવા છતાં એમાંને બેએ વધમાનદેશનાનો સંદર્ભ ઉપયોગમાં લીધું છે. તમાંથી રાજસિંહ માત્ર કથારંભે રાજગૃહીમાં ગુણશિલાક ચૈત્યમાં પધારેલા મહાવીરસ્વામીની વાત કરે છે; સમયપ્રદ મગધદેશના રાજગૃહી નગરના ગુણશિલક ચેત્યમાં પધારેલા મહાવીર સ્વામીની દેશના સાંભળવા ગયેલા શ્રેણિક રાજાનો. Page #79 -------------------------------------------------------------------------- ________________ ૪૪ : આરામશોભા રાસમાળા પ્રસંગ યોજે છે ને શ્રેણિકના પરિવારમાં અભયકુમાર એ પુત્રનો પણ નામથી નિર્દેશ કરે છે. મંગલાચરણ જિનહર્ષના અપવાદે સઘળાં સંસ્કૃત-પ્રાકૃત કથાનકે કોઈ મોટી રચનાની અંતર્ગત દષ્ટાંતકથાનક તરીકે આવેલાં છે. સઘળાં ગુજરાતી કથાનકો સ્વતંત્ર રચનાઓ છે. આ સ્વતંત્ર રચનાઓનાં મંગલાચરણ કવિઓએ કઈ રીતે કર્યો છે તે જોવું રસપ્રદ છે. આમ તો, આ બધા જેન કવિઓ છે. તેથી કૃતિના મંગલારંભે ઇષ્ટદેવ તરીકે જેન તીથકનું તેઓ સ્મરણ કરે એ સ્વાભાવિક છે. મેટા ભાગના કવિઓ એમ કરે છે. જિનહષ(સં) આદિનાથપ્રમુખ સર્વ જિનેન્દ્રોની, વિનયસમુદ્ર કાઈ નામ વગર જિનરાજ અરિહંતની, સમયપ્રદ પાર્શ્વનાથની, પૂજાઋષિ આદિનાથ, શાંતિનાથ, નેમિનાથ, પાશ્વનાથ એ ચાર તીથકરોની તો રાજસિંહ આદિનાથ, શાંતિનાથ નેમિનાથ, પાશ્વનાથ અને મહાવીર એ પાંચ તીર્થકરોની ગ્રંથારંભે સ્તુતિ કરે છે. આમાંથી જૈન સંપ્રદાયમાં વધારે પ્રભાવક મનાતા તીથકેરાનું સૂચન આપણને મળી રહે છે. પાશ્વનાથને સવિશેષ મહિમા છે એ પણ દેખાય છે. સમયપ્રમોદે પાશ્વનાથમહિમા વીગત અને છટાદાર રીતે ગાયો છે. પૂજાઋષિ અને રાજસિંહ તીર્થકરમહિમા ઉપરાંત ગુરુમહિમાને પણ ગ્રંથારંભે વણે છે. પૂજાઋષિએ પોતાના ગુરુ હંસચંદ્રને નામથી ઉલ્લેખ કર્યો છે અને “એક જ અક્ષર વંકડું, જે ગુરુ તૂષા દેઈ, અંધારઈ જિમ દીવડ3, ફરિફરિ જોતિ કરેઈ” (૩) એવા શબ્દોથી ગુરૂશબ્દની અસાધારણ શક્તિનું મનોરમ ચિત્ર આપ્યું છે. આમાં મધ્યકાલીન સંતપરંપરાએ સાધનામાં ગુરુનું જે અનિવાર્ય સ્થાન ગણેલું તેને પ્રભાવ, કદાચ, જોઈ શકાય. રાજસિંહે પંચતીથી ને સદ્દગુરુ ઉપરાંત શારદાનું પણુ ગ્રંથારભે સ્મરણ કર્યું છે, તે રાજકીતિ અને જિનહષે(ગુ.) કેવળ સરસ્વતીનું જ સ્મરણ કર્યું છે. જિન “ચરમ સાયરના નીરનઉ, જિમ ન લહઈ કોઈ વાર, તિમ સરસતિ-ભંડારનઉ નાવાઈ પાર અપાર” એમ ઉમળકાથી અને વિસ્તારથી (પાંચ કડી સુધી) સરસ્વતી મહિમા ગાયો છે. જૈન કવિઓમાં ગ્રંથનામાં કેવળ સરસ્વતીનું ઈષ્ટ દેવતા તરીકે સ્મરણ કરવાની આ પરંપરા પણ ખાસ નોંધપાત્ર છે. કથામયોજન આરામશોભાકથાનું પ્રયોજન પરંપરામાં સહેજસાજ પરિવર્તન પામતું Page #80 -------------------------------------------------------------------------- ________________ ભૂત્રિકા : ૪૫રહ્યું છે તે પણ એક નોંધ લેવા જેવી બાબત છે. દેવચંદ્રસૂરિએ સભ્યનો એક ભૂષણુ જિનભક્તિના મહિમા અર્થે આ કથા પ્રયેાજેલી, જેનું અનુસરણુ પરંપરામાં વ્યાપક રીતે થયું છે. વિનયચંદ્ર, વિનયસમુદ્ર, સમયપ્રમાદ, રાજસિંહ અને જિન (ગુ.) જિનભક્તિ-જિનપૂજાના મહિમા બતાવવા આ કથા કહે છે. પરંતુ સંધતિલકે જિનભક્તિ તથા ગુરુભક્તિ(જિતગુરુ-વૈયાવચ્ચ)ના દષ્ટાંત તરીકે આ કથા ચેાજી છે, જેનું જિનè(સં.) અનુસરણ કર્યું છે. દેવચંદ્રસૂરિએ સમ્યક્ત્વના ભૂષણ સમી ભક્તિના બન્ને પ્રકારા – જિનભક્તિ અને ગુરુભક્તિ – માટે જુદીજુદી કથાઓ યેાજેલી ત્યારે સતિલક આ એક જ કથામાં બન્ને પ્રત્યેાજત સાંકળી લે છે. ગુજરાતી કવિઓએ કેટલીક વાર પૂનમાહાત્મ્ય વિસ્તારથી ગાયું છે અને પૂભેદને પણ નિર્દેશ કર્યાં છે. સમયપ્રમાદ વિવિધ પૂજનભેદનાં જુદાંજુદાં કુલ બતાવે છે: જિનવરનાં ગાત્ર લૂવાથી સે। ઉપવાસનું ફળ, પૂજા કરતાં હજાર ઉપાસનું ફળ, કુસુમ ધરતાં લાખ ઉપવાસનું ફળ અને સ્તુતિ કરતાં અનંત ફળ – તીથંકરપદ – મળે છે એમ કહે છે. આમાં અંગપૂજા, અત્રપૂજ અને ભાવપૂજાને ચડિયાતા ક્રમ જોઈ શકાય છે. પરંતુ પૂજાભેદને કથાવસ્તુ સાથે જોડે છે તે તા ત્રિનયસમુદ્ર જ. તેએ દ્રવ્યપૂજા અને ભાત્રપૂજીનેા ભેદ કરે છે, એમની વચ્ચે સરસવ અને મેરુ જેટલું અંતર છે એમ કહે છે અને માણિભદ્રની દ્રવ્યપૂજા ને કુલધરકન્યાની ભાવપૂજા હતી એમ દર્શાવે છે. આરામશાભાકથા રીતે અહીં ભાવપૂજાના ફૂલની કથા બને છે. આ વ્યાપક પરંપરાથી જરા ભિન્ન રીતે શુભવન અને એમને અનુસરી રાજકીતિ (સં.) સમ્યક્ત્વ - સમ્યગ્દર્શન (સમ્યક્ શ્રદ્ધા)ના દૃષ્ટાંત તરીકે જ આ કથા રજૂ કરે છે. એટલેકે સમ્યક્ત્વના ભૂષણરૂપ ભક્તિના વિષયમાં એમણે કથાને મર્યાદિત કરી નથી. પૂજાઋષિ પણ કેવળ જિનપૂજાનું નહીં, પણ તે ઉપરાંત તપસંયમ, સાધર્મિક વાત્સલ્યનું ફળ નિર્દેશે છે અને દેવગુરુધર્મના મહિમા ગાય છે; તા રાજકાતિ(ગુ.) તા કેવળ પુણ્યપ્રભાવની જ વાત કરે છે. કથાનું વિશિષ્ટ પ્રયાજન અહીં એગળી જાય છે એમ કહેવું જોઈએ. વસ્તુચના કથાવસ્તુનાં મુખ્ય ઘટકે આખી પરંપરામાં એકસરખાં જ છે, પણ કેટલાક વીગતભેદ ને એમાંથી ઊભા થતા મુદ્દાઓ વિચારવા જેવા છે. એથી મધ્યકાલીન કથારચનાની પરિપાટી ઉપર થાડા પ્રકાશ પડે તેમ છે. Page #81 -------------------------------------------------------------------------- ________________ ૪૬ : આરામશોભા રાસમાળા એક મુદ્દો આરામશોભાને દેવના વરદાનથી મસ્તકે છવાયેલો આરામ (બગીચ) મળ્યો તેને લગતા નથી. દેવચંદ્રસૂરિ એમ વર્ણવે છે કે સ્થલાશ્રયની સીમમાં કોઈ ઝાડ નહોતું, કેવળ ધાસ થતું હતું. સીમમાં ગાયો ચારતી વિદ્યુતપ્રભાને સ્વાભાવિક રીતે જ છાંયો મળતા નથી. છાયાને અભાવે એ ધાસમાં સૂતેલી હોવાનું કવિ ઉલ્લેખે પણ છે. પોતે ગરમીનો ત્રાસ અનુભવે છે તેથી જ એ સુખપૂર્વક ગાયો ચરાવી શકાય એ માટે નાગદેવ પાસે છાંય માગે છે અને નાગદેવ એને માથે છવાયેલું રહેતું ઉદ્યાન આપે છે. કેટલાક કવિઓએ શ્રીમમાં આ ઘટના બનતી બતાવી એને વધારે સ્વાભાવિકતા અપી છે ને જિનહષે (સં.) તો ગ્રીષ્મના તાપનું વીગતે વર્ણન કર્યું છે. વિદ્યુપ્રભાને જેને કારણે આરામશોભા નામ મળ્યું એ પ્રસંગ સ્વાભાવિક રીતે કથામાં એક મહત્વને પ્રસંગ ગણાય, પણ નવાઈની વાત છે કે બધા કવિઓએ પ્રસંગની કડીઓ પૂરી સ્પષ્ટ તાથી બતાવવાની કાળજી લીધી નથી. કોઈ કવિ સ્થલાશ્રય વિશે કશું જ કહેતા નથી અને પછીથી વિદ્યુપ્રભાને ખંડમાં સૂતેલી બતાવે છે, તે કોઈ કવિ સ્થલાશ્રય વૃક્ષ વિનાને કે માત્ર ઘાસવાળો પ્રદેશ છે એમ કહે છે પણ પછી વિદ્યુભા કે સ્થાને સૂતેલી હતી તે કહેતા નથી. કેઈ વન માગવાને હેતુ સ્કુટ કરતા નથી. જેમકે રાજકીર્તિ(ગુ.) આરંભે સ્થલાશ્રયની સીમમાં વૃક્ષ નથી એમ કહે છે, પણ પછી આ વિશે કશી વાત આવતી નથી અને વિદ્યુપ્રભા વન શા માટે માગે છે એ પણ બતાવ્યું નથી – સુરનરપનગને જે પ્રિય હોય છે તે વન મને આપે એટલું જ એ કહે છે! કોઈ કવિએ પરસ્પરવિરોધી ગણાય એવા ઉલ્લેખો પણ કરેલા છે. વિનયચંદ્ર આ પ્રદેશને ઘાસ પણ નથી થતું એવા ઊષરક્ષેત્ર તરીકે વર્ણવે છે. વિદ્યુપ્રભાને સૂતેલી પણ એ ઘાસ વગરની ભૂમિમાં બતાવે છે, પણ એને વિવિધ પ્રકારના ગોધનવાળે પ્રદેશ તો કહે છે! ઘાસ ન હોય તો ગાયે ચરે શું? શુભવધન અને એને અનુસરી રાજકીર્તિ(સં.) પ્રદેશ કેવો છે તે પહેલાં કહેતા નથી, પછી વિદ્યુભાને સરસ છાંયાવાળા વૃક્ષ નીચે સૂતેલી બતાવે છે ને વળી ગરમીના ત્રાસથી બચાવવાનું દેવ પાસે માગતી પણ બતાવે છે. આ તો તદ્દન ઉઘાડે વિરોધ થયો. વિનયસમુદ્ર પણ આવું જ કર્યું છે. એ આ સ્થળને સરોવરવાડીવાળું કહે છે, વિદ્યુભાને તરુવરને છાંયે સૂતેલી ને પછી દેવ પાસે અવિચલ છાયા માગતી બતાવી છે. ગરમીના ત્રાસની વાત અલબત્ત નથી કરી. કથા પરિચિત હોય ત્યારે કવિઓ કેટલુંક ગૃહીત કરીને ચાલે એવી મધ્યકાલીન પરિપાટી જોવા મળે છે ખરી, પણ આવાં પરસ્પરવિરોધી વર્ણનો ખુલાસો કરે મુશ્કેલ છે. Page #82 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા : ૪૭ ખીજો એક મુદ્દો આરામશાભાની ઉંમરને સ્પર્શીતા છે. જિતશત્રુને એ મળી ત્યારે એની ઉંમર કેટલી ? એ આઠ વરસની થઈ ત્યારે એની માતા મૃત્યુ પામી. પછી ઘેાડા સમયમાં એને અપરમાતા આવી. સંસ્કૃત-પ્રાકૃત કૃતિના ઘણાખરા કર્તાઓએ આ પ્રમાણે દુઃખપૂર્વક એણે બાર વર્ષ વીતાવ્યાં એમ કહ્યું છે. આને! અ શેશ કરવા માતાના મૃત્યુ પછીનાં ને અપરમાના આગમન પછીનાં દુઃખભર્યાં. બાર વર્ષ? તા જિતશત્રુને એ મળી ત્યારે એની ઉંમર ૮+૧૨=૨૦ વર્ષ થાય. કે પછી આમ દુ:ખ વેઠતાં એ બાર વર્ષની ઉંમરે પહેાંચી? એમ લાગે છે કે વાકચરચનાને સંદિગ્ધ જ ગણવી જોઈએ. કેમકે પછીથી રાજકીર્તિ (ગુ.) દુ:ખે ભર્યા. બાર વર્ષના ઉલ્લેખની સાથે જ એ બાર વર્ષની ઉંમરે પહોંચી એમ કહે છે, તા શુભવન-રાજકીર્તિં(સં.) અને ઘણાખરા ગુજરાતી કવિએએ સ્પષ્ટ રીતે એ બાર વરસની થઈ એમ જ કહ્યું છે. માત્ર સમયપ્રમાદ અને રાજસિંહ એ બે કવિએએ દુઃખભર્યાં વર્ષાના કે ઉંમરના ઉલ્લેખ કર્યાં નથી. એ સમયની સામાજિક સ્થિતિ વિચારતાં બાર વર્ષની ઉંમર થઈ એ જ સ્વાભાવિક ગણાય. એ નેોંધપાત્ર છે કે રાજકીર્તિ(ગુ.)એ અપરમાને પણુ એની પુત્રી બાર વરસની થઈ ત્યારે એના લગ્નની ચિંતા કરતી બતાવી છે. ' વસ્તુઘટનાતા એક નાનકડા મુદ્દો નાગદેવતાને વિદ્યુત્પ્રભાનેા આશ્રય કેમ લેવા પડે છે એ વિશેના છે. એનામાં દૈવત્વ છે એ તેા સ્પષ્ટ છે, કેમકે એ વિદ્યુત્પ્રભાને વત આપવા જેવાં ઘણાં અલૌકિક કાર્યો કરી શકે છે. પરંતુ બીજી બાજુથી એ પેાતાની જાતને ગારુડીએથી બચાવી શકતા નથી. આ બાબતમાં બે ખુલાસા મળે છે. દેવચંદ્રસૂરિ અને તેને અનુસરી સંધતિલક, જિન(સ.) તથા પૂનઋષિ નાગના શરીરમાં અધિષ્ઠિત હોવાથી આ દેવ ગારુડમ દેવતાની આણુ લેાપી શકે તેમ નથી એમ આલેખે છે, તે વિનયચંદ્ર, જિન (ગુ.) વગેરે દેવ નાગકુમારના દેહમાં અધિષ્ઠિત છે એ વાતને મહત્ત્વ આપતા નથી અને દેવશક્તિથી મત્રશક્તિ ચડિયાતી છે એમ કહે છે. રાજકીર્તિ (૩.), સમયપ્રમાદ અને રાજસિંહમાં આ નિરૂપણુ થાડુ' સંદિગ્ધ રહે છે કેમકે નાગકુમારના દેહમાં દેત્ર અધિષ્ઠિત છે તે વાતની સાથે મ ત્રશક્તિની વાતને તેમણે સ્ફુટ રીતે જોડી નથી. તા શુભવન, રાજકીર્તિ(સં.) તથા વિનયસમુદ્ર આ મુદ્દાનો ઉલ્લેખ જ કરતા નથી, એટલેકે નાગદેવતાને વિદ્યુત્પ્રભાનું શરણું કેમ લેવું પડે છે એ પ્રશ્ન એમને મૂંઝવતા જ નથી. આ સાથે જ એ નોંધી શકાય કે આ કિવેએ ગારુડિા શાનાથી સજ્જ થઈને આવે છે તે વિશે પણ એકસરખી વાત કરતા નથી. મંત્રશક્તિની વાત કરે છે તે દેવચંદ્રસૂરિ પણ Page #83 -------------------------------------------------------------------------- ________________ ૪૮ : આરામશેાભા રાસમાળા ગારુડિાને જડીબુટ્ટી લઈને જ આવતા બતાવે છે, તા જિનહુષ (સં.) એમને સૂળી લઈને આવતા ભુતાવે છે. રાજસિંહ ગાડિકાને હાથમાં નાગદમની લઈને આવતા વર્ણવે છે તે પણ આવું જ કશુંક સાધન જણાય છે. સમયપ્રમેાદ અને પૂજાઋષિ જડીની સાથે મત્રના નિર્દેશ કરે છે, પરંતુ એક માત્ર વિનયચંદ્ર એમને જા་ગુલી (સમ`ત્ર ?) ખેલતા આવતા વધુ વે છે. શુભવન અને રાજકી(િસ.)એ મંત્રશક્તિની વાત નથી કરી, તેમ ગારુડ કઈ રીતે સજ્જ થઈને આવ્યા છે તે પણ કહ્યું નથી. મધ્યકાલીન સાહિત્યપરંપરામાં વીગતાની ચેાકસાઈની અપેક્ષા એછી હતી તે આ નાનકડા મુદ્દાની ચર્ચા પરથી દેખાઈ આવે છે. વિદ્યુત્પ્રભાની સાથે વનને ચાલતું જોઈ એના વિશે દેવતા હોવાના ભ્રમ થાય અને પછી કેટલીક નિશાનીએથી એ દેવતા નથી પણ માનુષી સ્ત્રી છે એમ નક્કી કરવામાં આવે એ થાડીક પ્રાકૃત-સંસ્કૃત કૃતિઓમાં જ જોવા મળે છે. ગુજરાતી કવિઓએ તા આ વીગતના લાભ લીધેા જ નથી. જે ત્રણ પ્રાકૃતસંસ્કૃતના કવિએ આ વીગત મૂકે છે તેમાંથી દેવચંદ્રસૂરિ ભાલાએ આંખા ચાળી તથા, સતિલક એની આંખને પલકારા છે તેથી, અને જિનહ એની આંખને પલકારા છે ને એના પગ જમીનને અડકે છે તેથી એ દેવતા ન હેાવાના નિણૅય થતા બતાવે છે. શુભવન આ કન્યા પાતાલસુંદરી છે, દેવી છે, લક્ષ્મી છે કે ખેચરી છે એવા સ'શયા સાથે એ માનુષી હેાવાના રાજાને નિણૅય કરતા બતાવે છે પણ એ માટે એમણે કશાં કારણા નાંધ્યાં નથી. જિતશત્રુ કાલવિલ'બ સહી શકે તેમ ન હોવાથી વિદ્યુત્પ્રભા સાથે ગાંધવિવાહ કરે છે એવું લગભગ બધી પ્રાકૃત-સંસ્કૃત કૃતિઓના કર્તા વર્ણવે છે. વિનયચંદ્રે આવું સ્પષ્ટ કહ્યું નથી, પર ંતુ રાજાએ વિદ્યુત્પ્રભાને પત્ની તરીકે પ્રાપ્ત કરી લીધી એવું એક જ વાકયમાં કહ્યું છે તેમાં એવા જ અથ અભિપ્રેત જણાય છે. ગુજરાતીમાં રાજસિંહ અને જિન એ બે કવિએ જ સ્પષ્ટ રીતે ગાંધવ વિવાહની વાત કરે છે. સમયપ્રમાદે એ શબ્દ નથી વાપર્યાં, પણ તરત લગ્ન થઈ જતાં બતાવ્યાં છે. રાજપુત, વિનયસમુદ્ર અને પૂજાઋષિએ આ પરંપરાથી જુદા પડી, પરંપરાગત લગ્નવિધ થતી બતાવી છે. એટલેકે ગાંધર્વાવિવાહની વાત એ સ્પષ્ટપણે છેાડી દે છે. અહીં એ નોંધવું જોઇએ કે ગાંધવવાહ એ કેવળ પ્રેમલગ્નના પ્રકાર છે, એમાં સ્વજનાની સંમતિ પણ અપેક્ષિત નથી ને તેથી કોઈ વિધિ થતી નથી, ત્યારે અહીં વિદ્યુત્પ્રભાના પિતાની સમતિ લેવામાં આવી છે ને વિદ્યુત્પ્રભાએ રાજા પ્રત્યે ખરેખર કાઈ અનુરાગ Page #84 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા : ૪૯ પ્રકટ કર્યો નથી. ગાંધવાવિવાહનો અથ અહી મર્યાદિત થઈ ગયો છે ને ગુજરાતી કવિઓને તે લગ્નસમારંભ વિના પણ ગાવું નથી, એને બદલાતી સામાજિક સ્થિતિના સંકેત તરીકે જોઈ શકાય. અપરમાતા આરામશોભાને મારવા માટે વિષપ્રોગ ત્રણ વાર કરે છે એવું નિરૂપણ લગભગ સમગ્ર પરંપરામાં મળે છે. એમાં બે કવિએ જદા પડે છે. વિનયચંદ્ર બે જ પ્રયત્નો બતાવે છે અને બીજી વેળા જ પિતા પુત્રીને પ્રસૂતિ માટે લઈને આવે છે. રાજકીર્તિ(ગુ.) બે પ્રયત્નો પછી સગર્ભાવસ્થાના સમાચાર મળતાં પિતા આવજાવરો કરે છે એમ વર્ણવે છે ને પછી પિતા આરામશેભાને લઈને આવે પણ છે, પણ ત્રીજા વિષપ્રગની વાત નથી કરતા. પરંપરામાં મોટે ભાગે આ ત્રણ પ્રયત્નોમાં લાડુ, ફણ અને માંડા એ ત્રણ મીઠાઈઓને ઉલ્લેખ થયો છે. સ્વાભાવિક રીતે જ વિનયચંદ્ર અને રાજકીર્તિગ.)માં ત્રીજી મીઠાઈને ઉલેખ નથી. ત્રીજી મીઠાઈમાં સમયપ્રદ પકવાન, ખંજષિ ઘેબર, રાજસિંહ મીઠાઈ અને શુભવર્ધન તથા જિનહર્ષ(સં.) કંઈક ખાવાનું એવો ઉલ્લેખ કરે છે. એકમાત્ર રાજકીતિ(સ.) એવા કવિ છે જે ત્રણે વાર લાડુનો જ ઉલ્લેખ કરે છે. લુપ્ત થતાં મીઠાઈનામોનું આમાં સૂચન હેઈ શકે. - રાજે મીઠાઈ ચઢેરપક્ષીને બતાવીને – એની પાસે પરીક્ષા કરાવીને પછી ખાય છે એવું નિરૂપણ દેવચંદ્રસૂરિ અને વિનયચંદ્ર જ કરે છે. પછીની સંસ્કૃતપ્રાકત કે ગુજરાતી પરંપરામાં એ વાત આવતી નથી. ચકોરપક્ષી વિશેનો કવિસમય-લોકસમય અપરિચિત થઈ ગયાને સંભવ એ બતાવે છે. લગભગ આખી પરંપરામાં આ પ્રસંગોએ પુત્રીને ઘેર લઈ જવાની વાત સમાન રીતે આલેખાયેલી છે. પહેલી વાર અગ્નિશર્મા આરામશોભાને ત્યાં જાય છે ત્યારે રાજાને વિનંતી કરે છે કે માતાને મળવા આરામશોભાને મોકલો. રાજ એમ કહીને ઈનકાર કરે છે કે રાજરાણી સૂયને પણ ન દેખે. ત્રીજી વાર જાય છે ત્યારે આરામશોભાની સગર્ભાવસ્થાને પ્રસંગ હોય છે તેથી પ્રસૂતિ અથે એને પિયર મોકલવા રાજને એ વિનંતી કરે છે. રાજા ઉત્તર આપે છે કે એ ન બને. કેટલાક કવિઓમાં અહીં સ્પષ્ટ રીતે રાજરાણીની પ્રસૂતિ પિયરમાં ન થાય એ સ્પષ્ટ નિદેશ મળે છે. જ્યાં એ સ્પષ્ટ નિદેશ નથી ત્યાં પણ એમ અભિપ્રેત હોવાનું માની શકાય. પરંતુ ત્રણ કવિઓ આ વ્યાપક પરંપરાથી જુદા પડે છે. પહેલી વાર અગ્નિશમ પુત્રીને મોકલવા કહે છે ત્યારે વિનયચંદ્ર Page #85 -------------------------------------------------------------------------- ________________ ૫૦ : આરામશાલા રાસમાળા રાજા પાસે રાજરાણી સૂર્યને પણ ન દેખે એવા ઉત્તર નથી અપાવતા, પરંતુ એને એમ કહેતા બતાવે છે કે અત્યારે ઉનાળા ચાલે છે એટલે નહીં, વર્ષાઋતુમાં મેાકલીશું. પણ આ વિનયચંદ્ર પ્રસૂતિ અર્થે આરામશાભાને પિયર મેાકલવાની વાત આવે છે ત્યારે લેાકાચારથી જુદા એવા રાજાચારને રાજા પાસે ઉલ્લેખ કરાવે જ છે. રાજકીર્તિ(ગુ.) અને વિનયસમુદ્ર એ બે કવિએ આ રાજરૂઢિના એકેય પ્રસંગે નિર્દેશ કરતા નથી. એ બન્ને અગ્નિશમાં પહેલી વાર જાય છે ત્યારે પુત્રીને તેડવાની વાત મુકતા જ નથી. પ્રસૂતિપ્રસંગે રાજકીર્તિ રાજાને કશા કારણ વિના ના પાડતા બતાવે છે, ત્યારે વિનયસમુદ્ર રાજાને એવું કારણ રજૂ કરતા બતાવે છે કે મારે ત્યાં આ પહેલેા પુત્રજન્મના પ્રસંગ છે, તેથી રાણીને કેમ મેાકલું ? આખી પ્રસ’ગઘટનાને રાજરૂઢિની વાત એક પ્રયોજન પૂરું પાડે છે, એના આ કવિએ કેમ ઉપયાગ નથી કર્યા એ નવાઈભયુ છે. આ કૃતિમાં એક મહત્ત્વના પ્રસંગ તે આરામશાભાને સ્થાને પેાતાની પુત્રીને મૂકવાનું કપટ અપરમાતા રચે છે તે છે. મેટા ભાગના કવિએ આ ઘટનાને આમ વર્ણવે છે: માતાએ ઘરના વાડામાં કૂવા ખાદાવ્યા, પેાતાની પુત્રીને ભોંયરામાં છુપાવી, પછી આરામશેાભાને જ્યારે કૂવામાં નાખી દીધી ત્યારે પેાતાની પુત્રીને પ્રસૂતિકાવેશ પહેરાવી અને સ્થાને પલંગમાં સુવડાવી દીધી. આમાં થાડા વીગતફેર પણ મળે છે. કાઈ કવિ ભોંયરાના નિર્દેશ કરતા નથી, જેમકે રાજકીર્તિ(સ'. તથા ગુ.); તા કાઈ કવિ કૂવામાં ભોંયરું બનાવ્યાનું પણ કહે છે, જેમકે સતિલક, અપરમાની પુત્રી દેખાવમાં આરામશાભાને મળતી હાય (પરંપરામાં આવા ઉલ્લેખ કેટલેક ઠેકાણે મળે છે) તા એને આરામોાભાને સ્થાને મૂકવાની સગવડ થાય છે, પરંતુ પુત્રીને લેાકાની નજરમાંથી દૂર કરી છુપાવવાનું શકચ કેમ બને, એક સ્ત્રીને સ્થાને ખીજી સ્ત્રી મૂકતાં લેાકાને શંકા ન થાય તેવી સ્થિતિ કેમ ઊભી કરી શકાય આ વિશે કવિઓએ વિચાર કર્યા નથી. મધ્યકાલીન કથાની અવાસ્તવિકતા એમ ને એમ રહી છે. માત્ર એ કવિએ આ ઘટનાને કંઈક સ્વીકાય બનાવતાં કારણેા પૂરાં પાડવાં છે. વિનયચંદ્ર પાછળથી અપરમાને એમ વિચારતી બતાવી છે કે મેં પુત્રી મરી ગઈ છે એમ જણાવી એને ભોંયરામાં છુપાવી રાખી તે સારું કર્યુ. પુત્રી મરી ગઈ હોય તે લેાકેા સ્વાભાવિક રીતે એ વિશે પૃચ્છા ન કરે. વિનયસમુદ્રે આ વાતના લાભ લીધેા નથી પણ ખીજી રીતે ધટનાને પ્રતીતિકર બનાવવાના પ્રયત્ન કર્યાં છે. એમણે પહેલાં પુત્રીને કત્યાં રાખી તે સ્પષ્ટતાથી બતાવ્યું નથી, પરંતુ પછી આરામશાભાને અપરમા કૂવામાં નાખે છે તેમાંથી જ એની પુત્રીને બહાર કઢાતી Page #86 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા : ૫૧ હેવાનું વર્ણવ્યું છે – લેકની નજરે જાણે આરામશોભાને જ બહાર કાઢવામાં આવી ! આનો અર્થ એ થાય કે અપરમાએ કૂવામાં જ ભોંયરું કરાવી પુત્રીને રાખી છે. આ ઘટનામાં અગ્નિશર્માની ભૂમિકા શી રહી એ વિશે લગભગ આખી પરંપરા ચૂપ છે. માત્ર વિનયસમુદ્રમાં અગ્નિશર્મા પુત્રી વિશે કંઈ પૂછવા જાય છે ને અપરમા એને ચૂપ કરી દે છે એવું નિરૂપણ આવે છે. એટલે કે અગ્નિશર્મા આ કાવતરામાં ભાગીદાર નથી, પણ સાથે સાથે એને પ્રશ્ન તો થાય છે જ, જે સ્વાભાવિક છે. પૂજઋષિ પણ આ કપટ માતાપુત્ર બે જ જાણે છે એવું આલેખે છે, પણ એમણે અગ્નિશર્માને કંઈ પ્રશ્ન થતો હોય એવો ઉલ્લેખ કર્યો નથી. એ નોંધપાત્ર છે કે ઘટનાને થોડીક પ્રતીતિકર બનાવવાની કોશિશ થયા પછી પણ અન્ય કવિઓએ એને લાભ લીધે નથી. એ પરથી એમ સમજાય કે મધ્યકાલીન સાહિત્યમાં વાસ્તવિકતાના આવા પ્રશ્નોનું મહત્ત્વ નહોતું. આરામશોભા નાગદેવની કૃપાથી પોતાના પુત્રને રમાડવા જાય છે અને રાજાને હાથે ઝડપાય છે એ ઘટનાની વિગતોમાં પણ પરંપરામાં છેડો ફરક જોવા મળે છે. મોટે ભાગે એવું નિરૂપણ મળે છે કે આરામશોભા કુલ ચાર વખત ભય છે, તેમાં છેલ્લી બે રાત રાજ્ય છુપાઈને ઊભું રહે છે. એક રાત વિચાર કરતા રહે છે ત્યાં આરામશોભા જતી રહે છે. છેલ્લી રાતે એ આરામશોભાને રોકે છે. કોઈ કવિએ થી રાતે જ રાજાને છુપાઈને ઊભો રહેતો બતાવ્યું છે, જેમકે સંયતિલક અને જિનહષે (સં.); તો કોઈ કવિએ બીજી જ રાતે એને છુપાઈને ઊભો રહેતો ને આરામશોભાને રોકતો બતાવ્યો છે, જેમકે વિચંદ્ર અને વિનયસમુદ્ર. વિનયચંદ્ર તે આ માટે કારણ પણ પૂરું પાડે છે– રાજાને માટે એક દિવસ તે એક વર્ષ જે બની ગયો. એટલે કે રાજામાં અપાર અધીરાઈ આવી ગઈ. જિનહર્ષ (ગુ.)માં નિરૂપણ અસ્પષ્ટ છે પણ ત્રણથી વધારે વાર આરામશોભા પુત્રને જોવા ગઈ હોય એમ ઘટાવી શકાય તેમ નથી. બીજી વાર રાજા છુપાઈને રહ્યો હતો કે કેમ તે પણ અસ્પષ્ટ છે. અપરમાતા અને એની પુત્રીનું કપટકર્મ જાણવા મળતાં રાજા એમને શિક્ષા કરવા પ્રવૃત્ત થાય છે અને આરામશોભાની વિનંતીથી એમાંથી રોકાય છે એવું પરંપરામાં વ્યાપક રીતે આલેખાયેલું છે. શિક્ષાની વીગતમાં અહીંતહીં છેડો ફરક મળે છે તે મહત્વનો નથી પણ એક વીગતફેર નોંધપાત્ર છે. દેવચંદ્રસૂરિ એમ કહે છે કે આરામશોભાએ બહેનને પિતાની પાસે જ રાખી, તો વિનયચંદ્ર એમ વર્ણવે છે કે એને સ્થલાશ્રયે મોકલી આપવામાં આવી. બીજા કવિઓમાં આ હકીકત ની કશી સ્પષ્ટતા નથી. પણ વધારે નોંધપાત્ર ફરક તો Page #87 -------------------------------------------------------------------------- ________________ પર ઃ આરામશોભા રાસમાળા એ છે કે રાજકીતિ(સં.)માં શારીરિક શિક્ષામાંથી બ્રાહ્મણ-બ્રાહ્મણ અને સાવકી બહેનને બચાવવામાં આવે છે, પરંતુ સાવકી બહેનને ઘરમાંથી અને બ્રાહ્મણ-બ્રાહ્મણને દેશમાંથી કાઢી મૂક્વામાં આવે છે. પૂજઋષિએ પણ બ્રાહ્મણબ્રાહ્મણીને દેશવટો આપવામાં આવે છે એમ આલેખ્યું છે. સાવકી બહેન વિશે એવું કહેવામાં આવ્યું નથી, પણ એમ અભિપ્રેત હોય એ સંભવ ખરે. આરામશોભાની ઉપકારભાવના અને દયાવૃત્તિનો મહિમા આમાં ઓછું થઈ જાય છે. આરામશોભાના કુલધરકન્યા તરીકેના પૂર્વભવવૃત્તાંતમાં પ્રસંગધટનાના મહત્વના ફેરફારો નથી. છતાં બેત્રણ મુદ્દાઓ નેધી શકાય. એક મુદ્દો નંદનને આપવાના ધનને છે. દેવચંદ્રસૂરિના કથાનકમાં કુલધર નંદનને એમ કહે છે કે તારું ધન હું તને પછી મક્લી આપીશ, પણ એ ધન મેકલવાને પછી કોઈ પ્રસંગ આવતો નથી. જિનહર્ષ(સં.), શુભવધન, રાજકીતિ(સં.) વગેરે આ પ્રસંગનિરૂપણને અનુસરે છે. સંઘતિલકની કથામાં કુલધર પહેલાં મૂલદ્રવ્ય આપીને પુત્રીને તારી સાથે મેકલીશ એમ કહે છે, પરંતુ નંદન પત્નીને લઈને જવા નીકળે છે ત્યારે દ્રવ્ય પછીથી તારે ગામ મોકલીશ એમ કહે છે એટલે ફરક છે. સંસ્કૃત-પ્રાકૃત કથાઓની આ પરંપરામાં એક માત્ર વિનયચંદ્ર જુદા પડે છે. તેઓ કુલધરને પહેલેથી એમ વિચારતા બતાવે છે કે આ ગરીબ પરદેશીને પુત્રી પરણાવવાથી કશો લાગભાગ નહીં આપવો પડે. દ્રવ્ય આપવાની કંઈ વાત પણ પછી આવતી નથી અને નંદન પોતાની પત્નીને તજવાનો વિચાર કરે છે ત્યારે એને એવી ફરિયાદ કરતો પણ બતાવ્યો છે કે આને એના બાપે કશું સ્ત્રીધન પણ આપ્યું નથી. ગુજરાતી કૃતિઓના કવિઓમાંથી ઘણાએ ધન વિશેને આ મુદ્દો જ ઉડાવી દીધો છે. માત્ર વિનયસમુદ્ર કુલધર અને નંદન વચ્ચે સંવાદ ગોઠવ્યો છે, જેમાં કુલધર નંદનનું ખર્ચ ચલાવવાની ખાતરી આપે છે, પરંતુ પછીથી ખર્ચ મોકલવાની કે ઈ વાત આવતી નથી. રાજસિંહ પરંપરાથી જુદું જ નિરૂપણ કરે છે. એમાં કુલધર નંદનને કહે છે કે હું તને મૂલદ્રથ આપીશ, એનાથી તું વેપાર કરજે, એટલું જ નહીં પછીથી નીકળતી વખતે એને ધન આપે પણ છે, જે નંદન હાથમાં લેતા નથી. જોઈ શકાય છે કે વિનયચંદ્ર અને વિનયસમુદ્રમાં નંદનમાં ગરીબીને કારણે આવેલી ક્ષુદ્રતા અને લોભને ઉઠાવ મળે છે, ત્યારે રાજસિંહમાં એના અભિમાની સ્વભાવને ઉઠાવ મળે છે. બીજા કવિઓએ આ મુદ્દાને કશો લાભ ઉઠાવ્યો નથી એમ જ કહેવાય. Page #88 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા : ૫ પતિથી તરછોડાયેલી કુલધરકન્યા અગ્નિપ્રવેશ કરવા તૈયાર થાય એવું માત્ર પૂજાઋષિ જ વર્ણવે છે. પોતાને પતિ ચાલ્યો ગયે છે એવું કુલધરકન્યા માણિભદ્રને કહેતી હોય એવું માત્ર વિનયચંદ્ર અને પૂજાઋષિમાં જ છે, અન્યત્ર એ પિતાને સાથભ્રષ્ટ થયેલી ને ભૂલી પડેલી કહે છે. વિનયચંદ્ર અને પૂજાઋષિમાં પતિના અનુચિત કર્મનું ઇગિત થાય છે. માણિભદ્ર કરાવેલા જિનભવનને બગીચે રાજએ આપેલો હતો અને તેથી રાજાને શો જવાબ આપવો એની એને ચિંતા થાય છે એવું નિરૂપણ સંસ્કૃત-પ્રાકૃત પરંપરામાં છેક શુભવર્ધન-રાજકીર્તિમાં જોવા મળે છે, જેનું અનુસરણ સમયપ્રમોદથી શરૂ કરીને બધા ગુજરાતી કવિઓએ કરેલું છે. પ્રસંગઘટનાની આ તુલનાત્મક ચર્ચા એમ બતાવે છે કે એમાં ચોક્કસ સભાન દષ્ટિથી થયેલા હોય એવા ફેરફાર ઓછા જોવા મળે છે અને સ્વાભાવિક, વાસ્તવિક, તાર્કિક વસ્તુરચનાનો પ્રયત્ન કોઈ કવિએ સુસંગત રીતે કર્યો હોય એવું તો કહી શકાય એમ જ નથી. મધ્યકાલીન કથાઓ પાસે આ જાતની અપેક્ષાઓ નહોતી એટલું જ આ પરથી સિદ્ધ થાય છે. પ્રસંગનિરૂપણ આ કૃતિઓના પ્રસંગનિરૂપણને સરખાવતાં એક વિલક્ષણ તારણ નીકળે છે. એક બાજુથી પ્રસંગમાં કથારસને પોષક વિસ્તરણ-ઉમેરણનું વલણ દેખાય છે, તો બીજી તરફથી ઉભડક-અધર પ્રસંગકથન થતું હોય એવા દાખલાઓ પણ જડે છે, અને એક જ કવિમાં કથાના જુદાજુદા અંશમાં આવાં ભિન્ન વલણે જોવા મળે છે. તે વળી એક કવિ જ્યાં વિસ્તાર કરે ત્યાં બીજો સંક્ષેપ કરે અને એક સંક્ષેપ કરે ત્યાં બીજે વિસ્તાર કરે એવું પણ બને છે. આ પરથી સમજાય છે કે કવિઓએ કથાથનાદિમાં પોતાની પ્રકૃતિ અનુસાર રસ લીધો છે ને પરંપરાને આગળ ચલાવી છે, તેમ કથા જાણીતી હોવાની પરિસ્થિતિને લાભ ઉઠાવી એમણે કથાપ્રસંગની યોગ્ય માવજત કરવાનું ટાળ્યું પણ છે. સંસ્કૃત-પ્રાકૃત કથાઓ ઘણુંખરી તા કાઈ લાંબી રચનાના ભાગ રૂપે દૃષ્ટાંત તરીકે આવેલી કથાઓ છે, પણ ગુજરાતી કૃતિઓ તે સ્વતંત્ર રચનાઓ છે. એમાં વિસ્તાર અવશ્ય થયો છે, પરંતુ પરંપરાને ભરપૂર લાભ લઈને રચાયેલી કેાઈ સમૃદ્ધ કૃતિ મળતી નથી. અલબત્ત, પાછળના કવિઓને આગળની સર્વ કૃતિઓ પ્રાપ્ય હોય એવું ન પણ બને. પ્રસંગનિરૂપણ ઉભડક-અધર કે અપષ્ટ રહી ગયાં હોય એના કેટલાક દાખલા વસ્તુરચનાની ચર્ચામાં આવી ગયા છે, તો પણ એક વધુ દષ્ટાંત જોઈએ. પૂવપરંપરામાં દીકરીને ભાતું મોકલવા અંગે પતિ પત્ની વચ્ચે સંવાદ Page #89 -------------------------------------------------------------------------- ________________ ૫૪ : આરામોાલા રાસમાળા થતા આલેખાયા છે તાપણુ રાજકીર્તિ(ગુ.) એવા કશા સંવાદ વગર દીકરીને લાડુ મેાકલવાની વાત મૂકે છે. આથી એ પ્રસંગ એમાં ણ્ણા ઉભડક અને નિર્જીવ લાગે છે. પછીથી વિનયસમુદ્ર, સમયપ્રમાદ, રાજસિંહ અને જિનહષે આ સંવાદને, વળી, ખીલવ્યા છે અને એમાં પાતા તરફથી કેટલાક અંશે દાખલ કર્યાં છે. જેમકે વિનયસમુદ્રમાં અપરમાતા પતિને મહેણું મારે છે કે બાર ગામની બક્ષિસ મળી છે તેાયે દરદ્રપણું જતું નથી; સમયપ્રમેાદમાં અપરમા એવી દલીલ કરે છે કે પુત્રી પિયરની સુખડી વાંછે જ; તા જિતહમાં અગ્નિશર્મા એમ વિચારે છે કે આને સાવકી પુત્રી પ્રત્યે દ્વેષ નથી. વિનયસમુદ્રે આ સંવાદ મેકળાશથી મૂકો છે, તેમ પુત્રી પિતાને પરણાવવા જે પ્રયત્ન કરે છે તે પ્રસંગ પણ ખીલવ્યા છે - પડેાશીને વચ્ચે નાખ્યા છે, પિતા પાતાની ઉંમરના, પુત્રીને નવી મા સાલરૂપ થવાના વગેરે વાંધા કાઢે છે ને પુત્રી એના ચેાપ્પા જવાએ વાળે છે એવું બતાવ્યું છે. આરામરાભા પુત્રને જોવા જવા ઇચ્છે છે ત્યારે એની ને નાગદેવતા વચ્ચે થાડા લાંખે સંવાદ થાય છે તથા કુલધર અને નંદન વચ્ચે પણ નિર્વાહખર્ચ વિશે ચર્ચા થાય છે. પરંતુ આ જ કવિએ વિદ્યુત્પ્રભાને રાજ જુએ છે તે પછીના પ્રસંગ ઝડપથી વર્ણવ્યેા છે ને વિદ્યુત્પ્રભા, પ્રધાન, રાજા, અમિશર્માના ટૂંકા ઉદ્ગારોથી જ કથાને આગળ ચલાવી છે. એ જ રીતે કુલધરકન્યા તપ કરે છે ને એ સફળ થતાં એને જે મહિમા થાય છે તે બધું પણ ઝડપથી આલેખ્યું છે. પછીના કવિ સમયપ્રમાદ આ પ્રસંગને નિરાંતથી વર્ણવે છે, જેને એ પછીના કવિએ સામાન્ય રીતે અનુસર્યા છે. કયા પ્રસંગને ખીલવવા એ દરેક કવિની પાતાની પસંદગી હેાઈ શકે છે અથવા આ વસ્તુ આકસ્મિક રીતે નીપજી આવતી પણ હાય. સમયપ્રમેદ અને જિન એ બે કવિએ જ પુત્રજન્મના પ્રસંગના આનંદને વર્ણવે છે અને પેાતપેાતાની રીતે વર્ણવે છે. સમયપ્રમેાદ રાજાને વધામણી થાય, રાજા વધામણી આપનારનું દાસપણું ઉતારે, દીવાનાને કેદખાનામાંથી મુક્ત કરે વગેરે હકીકતા ગૂંથે છે; તેા જિનહુષ (ગુ.) બ્રાહ્મણ ગાળ વહેંચે છે. એવી તળપદા જીવનની હકીકત ગૂંથે છે. ધવલમ ગલ, તારણુ, ઢાનિશાન તા હાય જ. અપરમા આરામશેાભાને સ્થાને પેાતાની પુત્રીને મૂકી દે છે તે પછી દીકરી પર આવેલું સંકટ નિવારવા જે ઉપાયેા યેજે છે તેનું નિરૂપણુ પાછળના કવિઆએ ઠીક ખીલવ્યું છે. સંસ્કૃત-પ્રાકૃત કૃતિએના કર્તાએમાં તા કેવળ રાજકીર્તિ નજર ઉતારવાની કાઈક વિધિ કરવામાં આવી એવું નિર્દેશે છે. ગુજરાતી Page #90 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા : ૫૫ કવિએમાંથી વિનયસમુદ્રને આવી જરૂર પડતી નથી, કેમકે એમાં તેા આરામશેાભા કૂવામાં પડી જતાં અને ખેાડ લાગી છે એવે પ્રસંગ આલેખાયા છે. એટલેકે આ દૈવાપ નથી. પૂઋષિ આ પ્રસ ંગે માત્ર વૈદને નહીં, વાદીઓને પણ લાવે છે, મંત્રય.ત્રાદિના ઉપચારાના ને ડાકડમાલને પણ ઉલ્લેખ કરે છે, જોકે આના લાભ પછીના બે કવિ રાજસિંહ અને જિનહષે ઉઠાવ્યા નથી. પ્રસંગનિરૂપણના નાનાનાના અપરંપાર ભેદે આ કૃતિમાં પડેલા છે, જેની ચર્ચા કરવી શકય નથી તેમ આવશ્યક પણ નથી. પ્રસંગનિરૂપણુ પરત્વેની મધ્યકાલીન રૂઢિ સમજવા આટલું પર્યાપ્ત છે. ચરિત્ર-મનેાભાવ-ચિત્રણ એ જાણીતું છે કે મધ્યકાળના કથાસાહિત્યમાં ચરિત્ર'ની કાઈ ચુસ્ત વિભાવના નહેાતી. કથારસનું એમાં પ્રાધાન્ય રહેતું. મનેાભાવચિત્રણની તક કવિએ અવશ્ય લેતા પણ પ્રસંગપ્રસ`ગની રસજમાવટ તરફ લક્ષ હેાઈને એક જ પત્રમાં પરસ્પર અસંગત ગણાય એવાં ભાવચિત્રણાના પણ એમાં બાધ ગણાતા નહાતા. ઘણી વાર તા પાત્રો નમૂનારૂપ જ રહેતાં. તેથી મનેાભાવની નૂતનતાને પણ ઘણા એછે અવકાશ રહેતા. આરામશાભાવિષયક આ કથાતંકામાં પણ ચરિત્રાલેખનની આ સ્થિતિ જ જોવા મળે છે. સુનિશ્ચિત પ્રયેાજન ધરાવતી એ દૃષ્ટાંતકથા હાઈ ચરિત્રપરિવનને માટે એમાં કૈાઈ અવકાશ નથી. ચરિત્રનિરૂપણુ તરફ કવિનું ‘વિશેષ લક્ષ પણ નથી, પરંતુ કવિએ સ્વાભાવિક રીતે જ કયારેક પાત્રવત નની કાઈ રેખા ઉમેરે, પાત્રના ચિત્તમાં નવા વિચાર મૂકે કે એના કોઈ મનેાભાવનું ચિત્રણ કરવાની તક લે. કવિ કયારેક આવું જતું પણુ કરે. આથી ચરિત્રનિરૂપણ આપ્યું કે ગાઢું બને, સ્ફુટ કે અસ્ફુટ બને, પ્રસંગરચનાના ફેરફારા કાઈ વાર પાત્રની રેખાને થાડી આમતેમ કરે. આરામશાભાનાં આ કથાનકેામાં ચરિત્રચિત્રણ બહુધા પરંપરાગત હાવા છતાં એમાં આવાં દૃષ્ટાંતા તા જડી રહે છે. મુખ્ય પાત્રોને અનુલક્ષીને આપણે આ વાત સમજીએ. અગ્નિશમાં એક ભાળિયા બ્રાહ્મણ તરીકે, વૈજડ બ્રાહ્મણ તરીકે પરંપરામાં આલેખાયા છે. અપરમાતાનું કપટ એ સમજી શકતા નથી, એના ચડાવ્યા ત્રાગું કરવા સુધી જાય છે ને બીજી પુત્રીને છુપાવી છે તે એને જાણે ખબર પણ પડતી નથી. રાજાને પુત્રી પરણાવવાના પ્રસંગે એની રાજભક્તિ પણ દેખાય છે. કાઈ કવિ એના ભેાળિયાપણાની વાત સહેજ વળ ચડાવીને પણ મૂકે છે, જેમકે જિતહ (ગુ.) એને એમ વિચારતા બતાવે છે કે આ સ્ત્રીને એની સાવકી Page #91 -------------------------------------------------------------------------- ________________ ૫૬ : આરામશેભા રાસમાળા પુત્રી પ્રત્યે દ્વેષ નથી! કોઈ કવિ નવાં ભાવબિંદુઓ પણ ઉપસાવે છે. જેમકે પ્રથમ પત્નીના અવસાન પછી વિનયચં કે એને ગતચેતન બનેલે ને તેથી ઘરની કશી ચિંતા ન કરતા બતાવ્યો છે. આમાંથી એનું ઘરભંગ થયાનું દુઃખ તો વ્યક્ત થાય છે પણ સાથેસાથે વિભા ઉપર ઘરનો બધો ભાર કેમ આવી પડો એનો ખુલાસો પણ મળે છે. બીજી પત્નીના આગ્રહ પાસે એ ઝૂકી પડે છે ત્યારે જિનહષ (ગુ.) કહે છે કે નવોઢા પાસે મોટી ઉંમરનો પતિ કિકર જેવો હોય છે. આમાં અગ્નિશર્માની પરિસ્થિતિજન્ય વિવશતા દેખાય છે. વિનયસમુદ્રમાં અપરમાતા પુત્રીના સમાચાર પૂછતા અગ્નિશમને મૂગો કરી દે છે તેનેયે એની આ જાતની વિવશતાનું ઉદાહરણ કહી શકાય. - પરંતુ બે ઠેકાણે અગ્નિશર્મામાં બે જુદાં પડતાં સ્વભાવલક્ષણ આલેખાયાં છે તેની ખાસ નોંધ લેવી જોઈએ. પુત્રી પિતાને પરણાવવાનું કરે છે ત્યારે, વિનયસમદની કૃતિમાં, પિતા એને ચેતવે છે કે એથી એને આપત્તિ ઊભી થવા સંભવ છે. બીજી રીતે ભેળિયો બ્રાહ્મણ અહીં સંસારની સમજદારીવાળા દેખાય છે. વિનયચંદ્ર અને રાજાને ત્યાં ગયા પછી પુત્રી સગર્ભા છે એમ જાણતાં જ ત્રાગું કરતો બતાવ્યો છે – પત્નીની ચડામણું વિના, એ તો એના સરલઋજુ સ્વભાવ સાથે બંધ ન બેસે તેવી વાત છે. ત્યાં એ ઘેલા હઠીલે બ્રાહ્મણ દેખાય છે. આરામશોભા પરંપરામાં કામગરી, ડાહી, સરલ સ્વભાવની, નિર્ભશ્વ, પરોપકારબુદ્ધિવાળી, દયામયી સ્ત્રી તરીકે રજૂ થઈ છે. એના કામગરાપણાને કઈ કવિઓએ વિશેષ ઉઠાવ આપે છે તેમાં વિનયસમુદ્ર ખાસ નોંધપાત્ર છે. એ એની પિતૃસેવાનું ખાસ ચિત્ર આપે છે – પિતાને હસી બોલાવી જમાડે છે, એને ચળુ કરાવે છે વગેરે. આમાં એનું પિતા તરફનું વાત્સલ્ય પ્રગટ થાય છે. પિતાને એ પરણાવવા ઈચ્છે છે તે માત્ર પોતાના સુખને માટે નહીં, પિતાનું જીવન પણ દુઃખભર્યું છે એટલા માટે પણ. એથી જ પિતાના ચેતવ્યા છતાં એમને પરણાવવાનો આગ્રહ એ જારી રાખે છે. આ પ્રસંગે યૌવન જવા માંડયાનો વિષાદ અને માતાની દુઃખદ સ્મૃતિ પણ વિનયસમુદ્ર જ નેધે છે ને અપરમા આવ્યા પછીના સંતાપને સૌથી વધુ તીવ્રતાથી આલેખે છે તે પણ વિનયસમુદ્ર. તેથી એમની કૃતિમાં આરામશોભાનું પાત્ર વધુ વાસ્તવિક ને જીવંત ભાસે છે. આરામશોભાની પુત્રમિલન માટેની ઝંખના ને પુત્રને એણે લડાવેલાં લાડ પરંપરામાં ઓછાંવત્તાં નિરૂપાય છે. પરંતુ આનું સૌથી વધુ ભાવપૂર્ણ ચિત્રણ Page #92 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા : ૫૭ રાજસિંહે કરેલું છે. એમણે પુત્રમિલન માટેની આતુરતા વિસ્તારથી વર્ણવી છે, પુત્રવિરહની વ્યથા વર્ણવી છે, પુત્રને એણે કરેલા વહાલનું વીગતે ચિત્ર આપ્યું છે અને વળી પાછી પુસ્મૃતિનાં સંવેદનોને વાચા આપી છે. આ ચૂંટાયેલા મનેભાવચિત્રણમાં માતૃહૃદયને મનોરમ સાક્ષાત્કાર આપણને થાય છે. કયાંક કવિઓએ મનભાવચિત્રણ માટે વિશિષ્ટ પ્રસંગો પણ શોધ્યા છે. રાજકીર્તિ (ગુ.)એ નાગદેવની કૃપા પછી આરામશોભાના ધન્યતાના, પ્રસન્નતાના, વાસુકિભાઈ સાથેના પૂર્વજન્મના હેતસંબંધના ભાવો પ્રગટ કર્યા છે ને રાજરાણી થયા પછી પહેલી વાર ગામ આવેલી આરામશોભાને અતીતાનુરાગની લાગણીઓથી ધબકતી બતાવી છે. સામાન્ય રીતે સંક્ષેપથી ચાલતા કવિએ આ પ્રસંગે શોધ્યા છે એ ખાસ નોંધપાત્ર છે. આ કવિ રાજારાણુને કવિતા અને ગીતને આનંદ લેતાં નગર તરફ જતાં વર્ણવે છે તેમાં એ બંનેની કાવ્યરસિકતાનું સુચન થાય છે. એમણે આરામશોભાના પરંપરાગત વનમાં ચોસઠ અને તિર કળા, ગીત, સ્વર વગેરેની જાણકારીનું લક્ષણ મૂકેલું તે જાણે સાર્થક થાય છે. એ નોંધપાત્ર છે કે પોતાના વાસભવનમાં અજ્ઞાત વેશે જતાં આરામશોભામાં જે વિવિધ ભાવ જાગે છે તેનું દેવચન્દ્રસૂરિએ કરેલું ચિત્તસ્પશી ચિત્રણ પછીથી સંઘતિલક અને જિનહષે (સં.) થોડું ઘણું સાચવ્યું છે, બાકીના બધા કવિઓએ છોડી દીધું છે ! રાજા તથા ભગિનીને પલંગ પર સૂતેલાં જેવા જેવી પરિસ્થિતિને કવિઓને સંકોચ થયે હશે? અપરમા આળસુ, રંગીલી, સુખવાદી, સ્વાથી અને કુટિલ સ્ત્રી તરીકે પરંપરામાં આલેખાયેલી છે. એની આળસને મૂત કરતી વિવિધ વનરેખાઓ કવિઓએ નોંધેલી છેઃ સંધતિલક કહે છે કે એ ઘાસનું તણખલુંયે તોડતી નથી; શુભવર્ધન અને પગ પર પગ ચડાવીને બેસી રહેતી બતાવે છે; જિનહર્ષ (ગુ.) ઘીનું કામ ઢોળાઈ જાય તોયે આસનથી ઊઠે નહીં એમ કહી એની આળસને શગ ચડાવે છે. આ જ રીતે એની રંગરાગી પ્રકૃતિ, વિદ્યુ—ભા પરનો એને ત્રાસ, એની કપટકળા અને કુટિલતાને કવિઓએ અહીંતહીં જરા ઘેરો રંગ આપ્યો છે. પણ તેનામાં રોપાયેલી એકબે રેખાઓ વધારે ધ્યાન ખેંચે છે: વિનયસમુદ્ર એનામાં પારકા પુરુષ સાથે રમવાની વૃત્તિ છે એટલે કે ચારિત્ર્યભ્રષ્ટતા છે એવું આલેખે છે અને જિનહર્ષ(ગુ.) એને પતિ સામે બોલતી વર્ણવે છે. અપરમામાં ખલપાત્ર તરીકેનાં લક્ષણે ઉમેરતા જવાનું વલણ આમાં દેખાય છે. જિતશત્રુ રાજાના ચરિત્રને વિશેષ ઉઠાવ આપવાનો પ્રયત્ન ભાગ્યે જ Page #93 -------------------------------------------------------------------------- ________________ ૫૮ : આરામશોભા રાસમાળા થયો છે. સંધતિલક એને સ્વહસ્તે બ્રાહ્મણને આસન આપતો વર્ણવે છે એમાં એની મહાનુભાવતાની એક રેખા અંકાય છે, તો પૂજાઋષિ અને જિનહર્ષ(ગુ.) આરામશોભા એને પિતાનું વૃત્તાંત ન કહે ત્યાં સુધી અન્નપાણીના ત્યાગનો સંકલ્પ કરતા બતાવે છે તેમાં આરામશોભા માટેની એની ઊંડી નિસબત દેખાય છે. આરામશોભાના વિરહમાં એની બેચેની પરંપરામાં બધે જ નિર્દિષ્ટ થયેલી છે પણ એને મૂછ આવવા સુધીનો પરિતાપ તે એકમાત્ર પૂજઋષિ જ આલેખે છે. આ પરિણામ સુધી લઈ જતા સ્નેહજીવનનાં મધુર ચિત્રો તો અન્ય કોઈએ આપ્યાં નથી તેમ પૂજાઋષિએ પણ આપ્યાં નથી. મંત્રીના પાત્રને વિશેષ કાર્યસાધક પૂજાઋષિએ જ બનાવ્યું છે. પરંપરામાં એ રાજાની ઈચ્છા જઈ વિદ્યુપ્રભા સાથેનાં એનાં લગ્ન ગોઠવી આપનાર અને અગ્નિશર્મા જ્યારે રાજાને બ્રહ્મહત્યા આપવા તૈયાર થાય છે ત્યારે રાજાને આરામશોભાને પિયર મેકલવા સમજાવનાર સાચા હિતચિંતક મંત્રી છે, જે કે. બીજા પ્રસંગે વિનયચંદ્ર, સંધતિલક અને વિનયસમુદ્ર મંત્રીની મધ્યસ્થીની વાત છેડી દીધી છે. પણ પૂજાઋષિએ તે રાજાના પરિતાપમાં મંત્રીને એને આશ્વાસન આપતા ને આશા બંધાવતા બતાવ્યો છે ને બાળકના પારણામાં ફૂલ જેવા મળે છે ત્યારે એને મર્મ પ્રકટ કરતો પણ બતાવ્યો છે. એટલે કે ત્યાં મંત્રી રાજાને ખરો મિત્ર ને માર્ગદશક છે. આરામશોભાના પૂર્વજન્મની કથા એકદમ પરંપરાગત રીતે ચાલી આવી. છે. એમાં ચરિત્ર-મભાવ-ચિત્રણની સવિશેષ તક બહુ ઓછી લેવાઈ છે. વિનયચંદ્ર કુલધર પાસે ઘણી પુત્રીઓ હોવાનું દુઃખ તીવ્રતાથી ને વિસ્તારથી પ્રગટ કરાવ્યું છે પણ એ એના વિશિષ્ટ મનભાવ કરતાં વધુ તો સામાજિક માન્યતાના ઉગારે ભાસે છે. પતિથી તરછોડાયેલી કુલધરકન્યાને પરિતાપ દેવચંદ્રસૂરિએ આલેખેલો અને એમાં નગુણુ પતિ પ્રત્યેના ઉપાલંભે પણ ગૂંથેલા. આ પરિતાપને પછીથી કેટલાક ગુજરાતી કવિઓએ ઘૂંટડ્યો છે. પૂજાઋષિએ એમાં પાપસંવેદન ગૂધ્યું છે, તે જિનહ(ગુ.) પતિ પ્રત્યેના આક્રોશને વધુ તીવ્ર કર્યો છે અને કુલધરકન્યાની સમગ્ર જીવનની નિઃસારતાની વેદનાને ઉઠાવ આપ્યો છે. નંદનના ચરિત્રચિત્રણમાં, ભેડા ઘટનાફેરથી, જે ફરક પડે છે તેની ચર્ચા આપણે આગળ કરી ગયા છીએ. ચરિત્રમભાવની આ સૃષ્ટિમાં અસાધારણતા નથી, પરંતુ મધ્યકાલીન કથાકૃતિને આ રસપ્રદ અંશ છે અને ગુજરાતી કવિઓમાં જે કથાવિસ્તરણ Page #94 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા : ૫૯ દેખાય છે તે બહુધા આ અંશને આભારી છે. ગુજરાતી કવિસ્વભાવનું એમાં સૂચન જોઈ શકાય. વર્ણન-પ્રત્યક્ષીકરણ વણન-પ્રત્યક્ષીકરણમાં ગુજરાતી કૃતિઓના કર્તાઓએ ઘણે એ છો રસ બતાવ્યું. છે ને સંસ્કૃત-પ્રાકૃત કૃતિઓના કર્તાઓએ પણ ઓછોવત્તો રસ બતાવ્યો છે. સંસ્કૃત-પ્રાકૃત કૃતિઓ બહુધા લાંબી રચનાના ભાગરૂપ દષ્ટાંતકથાનકે છે, એમાં સ્વાભાવિક રીતે જ કેટલેક સંકોચ નડે. તેમ છતાં દેવચંદ્રસૂરિ અને સંધતિલકે વર્ણન-પ્રત્યક્ષીકરણમાં ઠીકઠીક રુચિ બતાવી છે. એમનાં વર્ણન સામાન્ય રીતે લક્ષણરુચિ જેવાં ને કવચિત આલંકારિક છે, તો દેવચંદ્રસૂરિએ શ્લેષમૂલક ઉપમા અલંકારથી કરેલું સ્થલાશ્રયનું વર્ણન તો આખી પરંપરામાં જુદું તરી આવે છે. મનોભાવોને મૂર્ત કરતી ચેષ્ટાઓ દેવચંદ્ર પણ આલેખે છે, તેમ છતાં પદાર્થને મૂર્તતા આપવાનું વલણ સંધતિલકમાં સવિશેષ છે એ આપણે આગળ જોઈ ગયા છીએ. વિનયચંદ્ર વર્ણન-પ્રત્યક્ષીકરણમાં મર્યાદિત રસ બતાવ્યો છે – કેટલાંક વર્ણન છેડયાં છે તે પુત્રભવનનાં જેવાં કઈક લાક્ષણિક વર્ણને ઉમેર્યા પણ છે. સંસ્કૃત-પ્રાકૃત પરંપરામાં વર્ણનાદિકમાં સૌથી ઓછો રસ લેનાર તો શુભવધન અને રાજકીતિ છે, જ્યારે જિનહષે એમાં સૌથી વિશેષ રસ લીધો છે. ગ્રીષ્મઋતુનાં જેવાં કેટલાંક વર્ણનો એમણે જ આપ્યાં. છે, એમનાં વર્ણનો આલંકારિક અને છટાદાર છે, ચેષ્ટાઓને આલેખવાની તક એમણે વધારે લીધી છે અને ભાવવિચારાદિને મૂર્ત કરતા અલંકારે પણ એમણે વધારે પ્રયોજ્યા છે. જિનહર્ષની કૃતિ આ કારણે માત્ર કથા નહીં પણ કાવ્ય બની છે. એમની આ કાવ્યરચના કોઈ લાંબી કૃતિના ભાગરૂપ નથી પણ સ્વતંત્ર રચના છે એનો લાભ પણ એમને મળ્યો હોય. ગુજરાતી કવિઓની કૃતિઓ પણ સ્વતંત્ર રચનાઓ છે છતાં એમાં પૂર્વપરામાં મળતાં ઘણાં વણને કાં તો છોડી દેવામાં આવ્યાં છે અથવા સંક્ષેપમાં જ કરવામાં આવ્યાં છે. બેત્રણ કવિઓએ વિદ્યુ...ભાના અંગસૌન્દર્યનું વર્ણન પરંપરાગત અલંકારોથી કર્યું છે તે થોડું ધ્યાન ખેંચે છે. કોઈ વણને આ કવિઓએ જુદી અને લાક્ષણિક વીગતે ગૂંથીને કર્યા છે, જેમકે, રાજકીતિએ રાજના નગરપ્રવેશનું વર્ણન એ વખતે વગાડવામાં આવેલાં વિવિધ વાદ્યોના ઉલ્લેખથી કર્યું છે, તો પૂજાઋષિએ એ પ્રસંગે આશીર્વાદ આપતી દેવીઓને આણીને તત્કાલીન સામાજિક માન્યતાઓને પુટ આપે છે. સામાન્યતઃ વર્ણનની ઓછી રુચિ બતાવવા આ કવિઓએ કેટલાંક વર્ણને ઉમેર્યા પણ છે ! જિન Page #95 -------------------------------------------------------------------------- ________________ ૬૦ : આરામશેાલા રાસમાળા હર્ષે જિતશત્રુ રાન્ત વીરચંદ્રસૂરિનાં દર્શને જાય છે ત્યારે એની સવારીનું તથા અશ્વાદિકનું વર્ણ ન કર્યુ છે જે પરપરામાં અન્યત્ર નથી. રાજકીર્તિએ ભાજને - ત્સવના એક નવા જ પ્રસંગ ઊભેા કરી એનું વર્ણન કર્યુ છે. એમણે આરામશાભાને મળેલા વનનું વૃક્ષયાદીથી વર્ણન કયુ` છે, જેને પછીથી એકબે કવિએ થાડેક અંશે અનુસર્યા છે. વિનયસમુદ્ર વીગતે લગ્નવિધિનું વર્ગુન કરે છે. વનામાં ગુજરાતી કવિઓનાં રસરુચિ જુદાં છે તે દેખાઈ આવે છે. એમાં સામાજિકતાના રસ વધારે પ્રબળ છે. રાજકીર્તિ જેવાએ વહુ કપર પરના આશ્રય લીધેલા છે એ પણ સ્પષ્ટ છે, જોકે એમનું વનવન વર્ણાનુક્રમિક વૃક્ષનામસૂચિ આગળ અટકી જતું નથી, વનની અન્ય ોભા, વ્રુક્ષાના ગુણ્ણા અને વિરહિણીની સ્થિતિના ચિત્રણ સુધી પહોંચે છે! ચિતન-ઉપદેશ આમ તા આ ધર્મભેાધની કૃતિ છે તેમ છતાં કાઈ કવિએ એમાં વિસ્તૃત ધમ ખેાધ દાખલ કર્યાં નથી એ ખાસ નોંધપાત્ર છે. વીરચંદ્રસૂરિના ધર્માં બેાધને જિન (ગુ.) જેવા કવિ સહેજ વિસ્તારે છે, પરતુ કથાનકના પ્રવાહ અવરાધાય એવી રીતે ધખેાધ કશે આવતા નથી. પ્રસંગે ધર્મનીતિનાં તારણે ગૂંથવાનું વલણ ઘણા કવિમાં આછેવત્તે અંશે દેખાય છે પણ ઘણી વાર તા એ સુભાષિત-વચનને રૂપે જ આવે છે. ધર્મવિચાર કે અન્ય ચિંતનને રજૂ કરવાની કેટલાક કવિઓની વિલક્ષણ રીતિ ધ્યાન ખેંચે છે. જેમકે વિતયચન્દ્ર અર્થાન્તરન્યાસી સૂક્તિઓના ભરચક ઉપયાગ કર્યો છે જેમાં ધર્મ નીતિબેાધ ઉપરાંત વ્યવહારવિચાર પણ રહેલેા છે. સતિલકે કમ ભાગની અનિવાર્યતા, નિયતિવાદ જેવા સિદ્ધાંતાને રજૂ કરતાં સુભાષિતા આપ્યાં છે, તે પૂજાઋષિએ પણ વિવિધ વિષયનાં ઘણાં સુભાષિત ઉષ્કૃત કર્યા છે. જિનšષે`(સં.) વિસ્તારી સુાધવચના આપ્યાં છે – સ્ત્રીની કુટિલતા, પુત્રદર્શનનો મહિમા, કમ`વિચાર, વિધિબળને લગતાં, પણ એ દષ્ટાંતાધારિત હેાઈ મનેારમ બન્યાં છે. એક શુભવ ન એવા કવિ છે જેમણે પોતાની કૃતિમાં પ્રસંગેપ્રસંગે કવિચાર રજૂ કર્યા છે. મધ્યકાળની સાહિત્યકૃતિઓમાં દષ્ટાંતમૂલક કે સુભાષિત-શૈલીનું ધર્મવ્યવહારચિંતન એક વ્યાપક અને લેાકરંજક તત્ત્વ હતું. આરામશાભાકથાના ગુજરાતી કવિમાંથી કાઈ એની વિશિષ્ટ ક્ષમતા બતાવતા નથી. કથાઘટકના અભ્યાસ આરામશાભાકથાનકમાં અનેક કથાઘટકે વણાયેલાં છે. એમાંથી કેટલાંક કથાઘટકા આપણે ત્યાં અને અન્યત્ર વ્યાપક હાવાનું જોવા મળે છે. અહીં એવાં Page #96 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા : ૩૧ કથાઘટકાની તુલનાત્મક નોંધ રજૂ કરવામાં આવી છે. રૂઢ લેાકસંસ્કારે અને લાકકલ્પનાઓની એમાંથી આપણુને ઝાંખી થાય છે. સ્માત સતાનના ભાગ્યેાઢય આરામરોાભાની કથાનું એક મુખ્ય ઘટક અપરમાની દુશ્મની છતાં સુખ પ્રાપ્ત કરતી કન્યાનું છે. અપરમા વિશે એક સનાતન ને સર્વવ્યાપી માન્યતા છે કે એ આરમાત સંતાનને હંમેશાં ત્રાસ આપનારી જ હાય. ઓરમાન બાળકનું સુખ એ સાંખી ન શકે, અને એને બદલે પોતાના બાળકને એ સુખ મળે એવી કાશિશ એ કરે. અપરમાના ત્રાસનું કથાઘટક, આથી, સર્વ દેશકાળમાં જોવા મળે એમાં નવાઈ નથી. અપરમાના વિદ્વેષથી ઘર છેાડી વનમાં જઈ તપ કરતાર અને આકાશના તાર! રૂપે સ્થાન મેળવનાર ધ્રુવની કથા નણીતી છે. આ આપણે ત્યાંની અત્યંત પ્રાચીન કથા છે, પણ આરામશેાભાકથાનું વધારે સ્પષ્ટપણે મળતાપણું સુગંધદશમીકથા સાથે છે. સુગંધદશમીકથાના ઉત્તરભાગમાં તિલકમતીનું વૃત્તાંત આવે છે. તિલકમતિની અપરમા એના પ્રત્યે દ્વેષ રાખતી. તિલકમતી ને એના જેવડી જ ઉંમરની એની પેાતાની પુત્રી પરણાવવા જેવડી થઈ ત્યારે જે મુરતિયા આવતા તે તિલકમતીને જ પસંદ કરતા – અપરમાં પેાતાની પુત્રીને આગળ કરતી છતાં. એક વખતે પિતાની ગેરહાજરીમાં માને આવેલા મુરતિયા સાથે તિલકમતીને વિવાહ નક્કી કરવા પડચો, પરંતુ એણે તિલકમતીને એમ સમજાવીને સ્મશાનમાં મેાકલી દીધી કે કુળના રિવાજ મુજબ વર એને સ્મશાનમાં આવીને પરણો, પછીથી તિલકમતી નાસી ગઈ છે એમ જણાવી અને સ્થાને પોતાની પુત્રીને પરણાવી દીધી. પરંતુ આ બાજુ રાજાએ પોતાના મહેલમાંથી સ્મશાનમાં બેઠેલી સુંદર સ્ત્રીને જોઈ અને પાતે એની પાસે પહેાંચ્યા. એની હકીકત જાણી પેાતાને ‘મહિષીપાલ’ તરીકે એળખાવી એની સાથે પરણ્યા. આમાન માને તિલકમતીએ આ જણાવ્યું ત્યારે એ તા ‘ગાવાળિયા' જ સમજી અને તિલકમતીને એક જુદા ઘરમાં રહેવાની વ્યવસ્થા કરી આપી, જ્યાં રાજ્ય રાત્રિએ આવતા અને સવારે જતા રહેતા. રાજાએ તિલકમતીને આપેલાં રત્નજડિત આભૂષા જોતાં અપરમા ગભરાઈ અને પતિ આવતાં એને વાત કરી. તિલકમતીની વાતની ખાતરી કરવા ૨૭. સંપા. હીરાલાલ જૈન, ૧૯૬૬. Page #97 -------------------------------------------------------------------------- ________________ ૬૨ : આરામશોભા રાસમાળા જે પેજના કરવામાં આવે છે તેમાં તિલકમતી પગ પરથી રાજને ઓળખી કાઢે છે અને રાજ એને જાહેર રીતિ પિતાની રાણી તરીકે સ્થાપે છે. જોઈ શકાશે કે અપરમાને પિતાની ઓરમાન પુત્રી પ્રત્યે દ્વેષ હે, એને બદલે પોતાની પુત્રીને લાભ આપવાનો પ્રયત્ન કરો, અને આ બધું છતાં ઓરમાન પુત્રીનું રાજરાણી બનવું એટલાં કથાતો સુગંધીદશમકથામાં આરામશોભાની કથા સાથે સમાન છે, જોકે સમગ્ર ઘટના સામગ્રીમાં સારો એવો ફરક છે. સુગંધીદશમકથાને વધારે મળતું આવતું અને તેથી આરામશોભાકથાને કેટલેક અંશે મળતું વૃત્તાંત યુરોપમાં પ્રચલિત થયેલી સિન્હેલાની ફ્રેંચ લેકકથામાં અને અપુટ ઈલની જમીન લોકકથામાં પણ જોવા મળે છે. સિડ્રેલાની કથા આ પ્રમાણે છે: અપરમાને પનારે પહેલી સિલાને રાજકુમારે ગોઠવેલા નૃત્યોત્સવમાં એની ઓરમાન બહેનો સાથે જવાનું મળતું નથી ત્યારે એ દુઃખી થાય છે, પરંતુ એક દેવીની મદદથી એ પિતાના રૂપપરિવર્તન સાથે નૃત્સવમાં જઈ રાજકુમારને આકર્ષે છે. બીજે દિવસે દેવીએ આપેલી અધરાત્રિની સમયમર્યાદા ચૂકી જવાથી એ ઉતાવળમાં ભાગે છે અને એની કાચની સ્લીપર રાજ કુમારના હાથમાં આવે છે. આ કાચની સ્લીપરને કારણે, રાજકુમાર સાથે પોતાની દીકરીઓના સંબંધ ગોઠવવાના અપરમાના પ્રયત્ન નિષ્ફળ જાય છે અને સિન્હેલા રાજકુમારને પામે છે.૨૮ અસ્પટલની કથામાં પણ અપરમાને ત્રાસ ભોગવતી અસ્પટઈલ પિતાના મિત્ર પક્ષીની મદદથી રાજકુમારીને રૂપે નૃત્યોત્સવમાં જઈ શકે છે અને રાજકુમારના હાથે ઝડપાયેલી એની સુવર્ણજડિત મોજડીને કારણે રાજકુમારને પામે છે. ૨૯ એ નેધપાત્ર છે કે સિડ્રેલાની કથા સૌપ્રથમ ઈ.૧૭–૧૮મી સદીમાં મળે છે, તિલકમતીની કથા છેક ઈ.૧૨મી સદીમાં મળે છે, જ્યારે આરામશોભાની કથા ઈ.૧૧મી સદીમાં મળે છે. આથી ઓરમાન સંતાનના ભાગ્યોદયના કથાઘટકની ભારતીય પરંપરા ઘણી જૂની છે ને એમાં આરામશોભાનું કથાનક સૌથી પ્રાચીન છે એમ દેખાય છે. આરામશોભાની કથાને આથીયે વધુ મળતી લોકકથાઓ ગુજરાતના જુદાજુદા પ્રદેશમાં પ્રચલિત હોવાનું જાણવા મળે છે. આ નાગપાંચમની કે નાગ ૨૮. એજન, પ્રસ્તા. પૂ. ૧૨-૧૩. ૨૯. એજન, પ્રસ્તા. પૃ. ૧૩-૧૫. Page #98 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા ઃ ૬૩ મહિમાની કથાઓ છે.૩૦ એક લેકકથા (મજમુદાર ચે.)માં મા પિતાની સાવકી પુત્રી સુશીલા પાસે ઘરને ઢસરડો કરાવે છે ને એને ગરીબ ઘરમાં પરણાવી દે છે પણ પરણ્યા પછી એને ઉત્કર્ષ થાય છે. એ પ્રસૂતિ માટે પિયર આવે છે ત્યારે પુત્રજન્મ પછી એની સાવકી બહેન સુનંદા એને કૂવામાં નાખી દે છે, અને સુનંદાને સુશીલાને સ્થાને સાસરે મોકલવામાં આવે છે. સુનંદા સ્વભાવે જુદી છે ને એને એક આંખ નથી પણ એ સુવારોગનું કારણ બતાવી ત્યાં રહે છે. પછી નાગદેવતાની કૃપાથી પોતાના દીકરાને રમાડવા આવતી સુશીલા પતિને હાથે ઝડપાય છે ને ખરી વાત પ્રગટ થાય છે. સુશીલા સુનંદાને સન્માર્ગે વાળે છે. જોઈ શકાય છે. આ કથા આરામશોભાકથાનું જ એક રૂપાંતર છે. આમાં સાવકી પુત્રીની રાણી બનવાની વાત આવતી નથી અને ત્રણ ઘાતના પ્રસંગે નથી એટલો ફરક છે. બીજી, આદિવાસીઓમાં પ્રચલિત લોકકથા (આચાર્ય)માં સાવકી પુત્રી રાજકુંવરને પરણે છે ને એને પરણતાં પહેલાં જ ત્રણ વખત ઘાતને સામને કરવો પડે છે. આરામશોભાકથામાં ત્રણ ઘાત ઝેરની છે ત્યારે અહીં પીઠીની, ચૂલે જમાડવાની, નહાવાની વગેરે વિધિઓ વખતે ખાડે ખાદી એના પર ધાસ પાથરી સાવકી પુત્રીને બેસાડવામાં આવે છે પણ નાગદેવની કૃપાથી એ બચી જાય છે. પુત્રજન્મ પછીનું વૃત્તાંત આરામશોભાની કથાને મળતું જ છે. ત્રીજી લોકકથા (ઠારી)માં સાવકી પુત્રી રાજકુંવરને પરણે, એને પ્રસૂતિ માટે પિયર બેલાવવામાં આવે, પુત્રજન્મ પછી એને બદલે પોતાની પુત્રીને રાણી તરીકે મોકલવામાં આવે, સુવારોગથી દેખાવ ફરી ગયો હોવાનું બહાનું કાઢવામાં આવે એવું વૃત્તાંત છે, પરંતુ એક પણ ધાતની વાત નથી અને રાજ ખોટી રાણીને ધમકાવીને ખરી વાત જાણી લે છે. આ બધાં આરામશોભાકથાનાં રૂપાંતર જ ગણવાં પડે એટલું બધું સામ્ય એની સાથે ધરાવે છે. ૩૦. (૧) નાગપાંચમ, સંપા. ચૈતન્યબાળા મજમુદાર – ગુણસુંદરી અને સ્ત્રી હિતોપદેશ, એપ્રિલ ૧૯૨૬; ગુજરાત લોકસાહિત્યમાળા મણકે બીજો, ૧૯૫૯ તથા સૂરજની સાખે અને તુળસીમાને જ્યારે, સંપા. ચૈતન્યબાળા મજમુદાર, શ્રીમતી બાળા મજમુદાર, ૧૯૬૯. (આ વાર્તા “લોકસાહિત્યની નાગકથાઓ'માં ‘નાગદેવતા' એ શીર્ષકથી મંજુલાલ મજમુદારને નામે મુકાયેલી છે.) (૨) સાસી આય – સાચી મા, સંપા. શાંતિલાલ આચાર્ય – લોકસાહિત્યની નાગકથાઓ, સંપા. જોરાવરસિંહ જાદવ, ૧૯૮૬. (૩) હાય મારી કાણી, તું કયાંય ના સમાણી, સંપા. દિનેશ કોઠારી – અહીં પરિશિષ્ટમાં મુદ્રિત. આ લોકકથાઓનો નિશ હવે પછી સંપાદનાં નામથી કર્યો છે. Page #99 -------------------------------------------------------------------------- ________________ ૬૪ : આરામશોભા રાસમાળા અપરમાના ત્રાસને ભોગ બનેલી છોકરીનું ભાગ્ય ખૂલી જાય એ કથાઘટકની વ્યાપકતા માટે, આ ઉપરાંત, થોમ્પસનના અનુક્રમાંક એલ ૫૫ (સ્ટેપ ડટર હિરોઈન), મિસિસ બર્ન્સના અનુક્રમાંક ૧૬ (હેલે) ૩૧, વ્રજની કથા ફૂલનદેવી કાલનદેવી૩૧ તથા ગુજરાતી લોકકથા “સોણબાઈ અને રૂપબાઈને નિર્દેશ કરી શકાય. આરામશોભાની કથામાં અપરમા સાવકી દીકરીના મૃત્યુ માટે ષડયંત્ર ગોઠવે છે. આ જાતનું કથાઘટક મિસિસ બર્ન્સના અનુક્રમાંક ૫૫ ( હાઈટ)માં નોંધાયેલું છે. ૨ કૃતજ્ઞ પ્રાણ આરામશોભાકથાનું બીજું એક અગત્યનું કથાઘટક જેને જીવ ઉગારવામાં આવ્યો છે તે પ્રાણી મદદરૂપ થાય તે છે. અહીં એ પ્રાણી નાગ છે. ભારતમાં નાગ એ દેવતાઈ પ્રાણું ગણાય છે ને એની ચમત્કારિક કપાની ને સહાયની ઘણી કથાઓ પ્રચલિત છે.૩૩ નાગપૂજાએ નાગપાંચમના વ્રત તરીકે, પણ સ્થાન લીધું છે. આરામશોભાકથામાં કૃતજ્ઞ સપ આવે છે. કૃતજ્ઞ સપનું વૃત્તાંત છેક મહાભારતના “નલોપાખ્યાન'માં આપણને મળે છે. દાવાનળમાંથી નાગરાજને બચાવનાર નળને નાગરાજ ડંખ દઈ કૂબડો બનાવે છે, અને અસલ રૂપે પ્રગટ કરનાર વસ્ત્રો પણ આપે છે. રાજ્ય ગુમાવી દીધેલ નળને માટે આ સ્થિતિ ઘણી લાભ-- કારક નીવડે છે. કથાસરિત્સાગર'માં પણ એક શબર પાસેથી સપને બચાવનાર દયાળુ ઉદયનને એ વાસુકિનો ભાઈ વસુનેમિ વીણા, તાંબૂલ ન કરમાતી માળા વગેરે ભેટ આપે છે એ કથાપ્રસંગ આવે છે. નલોપાખ્યાન'ને બરાબર મળતા પ્રસંગ શામળે “મદનમોહના'માં યોજ્યો છે. બળતા દવમાંથી નાગને મેહના બચાવે છે અને નાગ પ્રત્યુપકાર તરીકે એને પાંચ ચમત્કારી ગુણ ધરાવતા મણિ ભેટ આપે છે. પિતાના પર ઉપકાર કરનાર સ્ત્રીને માટે સંપ આશ્રય આપનાર પિતૃજન રસમાન બની રહે એવી આરામશોભાકથામાં મળતી પ્રસંગરચના નાગપાંચમની ૩૧. લોકસાહિત્યવિજ્ઞાન, ડે. સત્યેન્દ્ર, ૧૯૬૪, પૃ.૨૨૯. ૩૨. એજન, પૃ.૩૯. ૩૩. જુઓ “લેકસાહિત્યની નાગકથાઓ”માં “નાગમગાની કથા “સિમાડે સાપ ચિરાણ” નપૂછો નાગ “સૂરજ સમોવડ શેષજી” “તો કે સાલે બેટડો' વગેરે વાર્તાઓ. Page #100 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા : ૧૫ ગુજરાતી જોકકથામાં જોવા મળે છે. એમાં સાસરિયામાં સંતાપ વેઠતી સગર્ભા સ્ત્રીને શ્રાદ્ધના દિવસોમાં ઘરે ખીર ખાવા મળતી નથી, પણ એ હાંડલામાં વળગેલા ઉખરડા પાટલીમાં બાંધીને પાણિયારીએ જાય છે. ત્યાં એક સગર્ભા નાગણી એ ઉખરડા ખાઈ જાય છે અને પેલી સ્ત્રી પોતાના ઉખરડા ખાઈ જનારને ગાળભેળ દેવાને બદલે આશિષ આપે છે તેથી નાગણી, જેને પિયરમાં કઈ નથી એવી એ સ્ત્રીની ધરમની મા બની જાય છે. પછી સમસ્ત નાગેલેક એ સ્ત્રીનાં પિયરિયાં તરીકે સમગ્ર વ્યવહાર કરે છે અને એનું ઘર અભરે ભરે છે. ૩૪ ખીરના ઉખરડાને બદલે વધેલા દૂધપાકનો કટારે હોય એવું આ કથાનું રૂપાંતર પણ મળે છે.૩૫ આ લોકકથા ઘણી પ્રાચીન હોવાના સગડ મળે છે. રાજશેખરના “ચતુવિંશતિપ્રબંધ (ઈ.૧૩૪૯)માંની “આર્યન દિલપ્રબંધ'ની કથા આ પ્રકારની જ છે. એમાં વિરાટવા ખીરને ઘડે લઈને છાનીમાની જળાશયે જાય છે અને નાગણ એ ખીર પી જાય છે. એમાં પણ પછીથી નાગલેક વૈરાટથાના સર્વ વ્યવહાર કરે છે. ૩૬ વૈરાટયા” અથવા “વરાટી' મહાવિદ્યા (મહાદેવી) ઈ. પહેલી સદી કરતાંયે પ્રાચીન સમયથી અસ્તિત્વ ધરાવતી હોવાની પ્રતીતિ મળે છે. એટલે આ લેકકથાનાં મૂળ ઘણાં પ્રાચીન હોવાનું સમજાય છે. આરામશોભાની કથામાં દુઃખિયારી વહુને નહીં પણ સાવકી પુત્રીને નાગદેવતા સહાયરૂપ થાય છે. આવું વૃત્તાંત આગળ નિદેશેલી લોકકથાઓમાં મળી આવે છે. એક કથા (મજમુદાર ચે.)માં આરામશોભાની કથાની જેમ જ નાગદેવતા કુવામાં પડતી સુશીલાને ઝીલી લઈને પાતાળલેકમાં રાખે છે અને એની કૃપાથી સુશીલા પિતાના પુત્રને રમાડવા જઈ શકે છે, પરંતુ એમાં સુશીલાએ નાગદેવતા પર પૂર્વે કેઈ ઉપકાર કર્યાની વાત નથી. ૩૪. કંકાવટી ભા.૧, સંપા. ઝવેરચંદ મેઘાણ, પૃ.૬૭-૬૮. - ૩૫. જુઓ લોકસાહિત્યની નાગકથાઓ, પૃ.૨૨૭–૩૪ - દુખિયારી વહુ, શંકરભાઈ તડવી. ૩૬. વિગતે કથા માટે જુએ નાગપુત્રી, ભોગીલાલ સાંડેસરા, નવચેતન, નવે – ડિસેં. ૧૯૭૪, પૃ.૫૮-૬૦. 3. જઓ ઇકોનોગ્રાફી એવ ધ સિફટિન જૈન મહાવિદ્યાઝ, ડે. યુ. પી. શાહ, જર્નલ એવું ઘ ઇન્ડિઅન સોસાયટી એવું એરિએન્ટલ આર્ટ, ૉ.૧૫, પૃ.૧૧૪-૧૭. (પંચદંડ, સંપા. ડે. સોમાભાઈ ધૂ. પારેખ, પૃ.૨૮૬ પર ઉલિખિત.) Page #101 -------------------------------------------------------------------------- ________________ ૬૬ : આરામશેાલા રાસમાળા બીજી કથા(આચાર્ય)માં જેની પાછળ મદારી પડેલા છે એવા સર્પને છેકરી બચાવે છે અને છેકરીને ખાવાપીવાનું દુ:ખ છે એમ જાણવા મળતાં નાગદેવતા એને વરદાન આપે છે કે એને ભૂખ લાગશે ત્યારે એ મૂડી ખેાલશે તે। એમાંથી અન્નપાણી એને મળી રહેશે. આ વરદાનને કારણે એક વખત ચમત્કાર બને છે. એ સૂતી હેાય છે તે મૂઠી ઉધાડી રહી ગઈ હૈાય છે ત્યારે એમાંથી પાણીનું ઝરણું વહે છે અને એક રાજકુમાર એ ઝરણામાંથી પાણી પીએ છે. પાણીનું મૂળ શેાધવા જતાં એ પેલી છેાકરીને મળે છે અને એના દિવ્ય પ્રભાવથી આકર્ષાઈ એની સાથે લગ્ન કરવા તૈયાર થાય છે. જોઈ શકાય છે કે આરામરોાભાની કથામાં નાગદેવતાની કૃપાથી માથે છવાયેલી વાડી મળે છે તે રાજા એનાથી આકર્ષાય છે એવું જ અહીં છે, માત્ર ચમત્કારની ઘટના જુદા પ્રકારની છે. આરામશાભાની કથામાં નાગદેવતા ત્રણ વાર આરામશાભાને મેાકલાચેલી ઝેરવાળી મીઠાઈ અમૃતમય કરી બચાવે છે તેમ અહીં પણ ત્રણ વાર નાગદેવતા અપરમાએ ખાધેલા ખાડામાં પડતી એને બચાવે છે. પ્રસૂતિ પછીના પ્રસંગ તા છે જ, આરામશાભાની કથાને મળતા જ. ફરક એટલેકે અહીં નાગની સવારીએ છેાકરી પેાતાના પુત્રને ધવડાવવા આવે છે. ત્રીજી કથા( કાઠારી)માં પણ ઉપર મુજબ છેકરી નાગને બચાવે છે ને નાગ એને વરદાન આપે છે. એ વરદાન ઘેાડું જુદું પડે છે – જમણા હાથની મૂઠ્ઠી ખેાલતાં તેમાંથી પે'ડાબરફી વગેરે મિષ્ટાન્ન નીકળશે, ડાબા હાથની મૂઠી ખાલતાં તેમાંથી ભજિયાં વગેરે નીકળશે, ચેાટલેા છેડતાં તેમાંથી મીઠું પાણી નીકળશે. કહેવાતી કથામાં ચડેલે અર્વાચીન રંગ અહીં જોઈ શકાય છે. અહીં ઊંઘમાં છેાકરીને ચેટલા છૂટી જતાં પાણી વહીને તળાવડી થઈ જવાની વાત છે. પાણીની શોધમાં રાજ તળાવડી પાસે આવે છે, પરંતુ ઘેાડાના ડાબલાના અવાજથી જાગી જતાં છેાકરી પેાતાના ચેાટલા સંકેલી લે છે ને તળાવડી અલેાપ થઈ જાય છે. આરામરોાભાની કથામાં આરામરાભા ચાલવા માંડતાં વાડી ઊપડી જાય છે અને હાથીઘાડા વગેરે એની સાથે ખેંચાય છે એના જેવી કૌતુકભરી આ ઘટના છે. રાણી બનેલી આ કરીને પછીથી નાગદેવતા! ધાતામાંથી બચાવે છે એ પ્રસંગેા આ કથામાં નથી, એ પોતાના બાળકને રમાડવા જાય છે એ પ્રસંગ પણ નથી. કથા અછડતી રીતે પૂરી થઈ જાય છે. અંતમાં એક વિનાદી પ્રસંગ નવા જ જોડાય છે – બનાવટી રાણી કેવી રીતે પાછી આવી તેનેા. કહેવાતી કથામાં કેટલુંક વીસરાય, કેટલુંક અન્યત્રથી જોડાય, તેવું અહીં બન્યું લાગે છે. Page #102 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા : ૧૭ અન્ય એક લેકકથામાં૩૮ વાદીઓથી નાગને બચાવનાર ડેશીને એ નાગદેવતા ચમત્કારિક વીંટી આપે છે એ પ્રસંગ છે. એમાં આવા દેવતાઈ નાગને વાદીઓને કેમ ડર હોઈ શકે એ કેયડાનો ખુલાસે પણ છે. નાગદેવતા ડોશી પાસે ખુલાસો કરે છે કે અમારું દેવત અમારા દેવતાઈ મહોરામાં છે, હું એ મહારે ઘેર ભૂલીને નીકળી ગયો છું. આરામશોભાની કથામાં મંત્રશક્તિ દેવશક્તિથી ચડિયાતી છે એ ખુલાસો આવે છે. અન્ય નાગકથાઓ આવો કશો ખુલાસો આપતી નથી. કૃતજ્ઞ સપને લગતા પ્રાગ્ય અને પાશ્ચાત્ય લેકકથાસાહિત્યના ઉલ્લેખ ટોની–પેન્ઝર, ૧, ૧૦૧, પાદટીપમાં ૩૮ કૃતજ્ઞ પ્રાણુના સંદર્ભે મિસિસ બન્સના સુચિક્રમાંક ૪૭ પર તેમજ મૃત્યુમાંથી બચાવનાર પ્રત્યે કૃતજ્ઞ પ્રાણીના સંદર્ભે સિનના સૂચિક્રમાંક બી ૩૬૦ પર નોંધાયેલા છે તે જોતાં આ કથાઘટક પણ ઘણું વ્યાપક હોવાનું પ્રતીત થાય છે. ડો. સત્યેન્દ્ર પણ કૃતજ્ઞ સર્ષની એક લેકકથા વર્ણવે છે.૪૦ રાકનું હાનિરહિત થવું આરામશોભાની કથામાં અપરમાએ બનાવીને મોકલેલી ઝેરની મીઠાઈઓ નાગદેવ અમૃતમય બનાવી દે છે એવું વૃત્તાંત છે. ડે. સાંડેસરા આરામશોભાની વાર્તા નામફેર, સહેજ ફેરફાર સાથે ગુજરાતમાં જૈન જૈનેતર સ્ત્રીઓ, બાળાઓમાં પ્રસિદ્ધ હોવાનું જણાવે છે તેમાં ઓરમાન મા રાખના રોટલાનું ભાતું બનાવીને દીકરીને ગાયો ચારવા મોકલે છે અને ગાયનું દૂધ દીકરીએ રાફડામાં રેડેલું એટલે નાગદેવ રોટલા અમૃતમય બનાવે છે એમ આવે છે.' આરામશોભાથાને ઘણી મળતી આવતી ત્રણ લોકકથાઓ મળે છે એ આપણે આગળ જોયું. એ ખાસ નોંધપાત્ર છે કે એમાં અપરમાએ મોકલેલ ઝેરયુક્ત મીઠાઈને નાગદેવતા અમૃતમય કરી નાખે એવું કથાઘટક સચવાયું નથી. એક લોકકથા(આચાર્ય)માં અપરમાતા સાવકી છોકરીને છાણમિશ્રિત રોટલા આપે છે એવું વૃત્તાંત છે, પણ ત્યાં ઉપર નેધી તેવી રોટલાને અમૃતમય કરી નાખવાની વાત નથી. ખોરાકનું દેવકૃપાથી પરિવર્તન અન્યત્ર પણ જોવા મળતું કથાઘટક છે. ૩૮. લોકસાહિત્યની નાગકથાઓ, પુ.૧૦૮-૨૩ - નાગનું વરદાન, જેઠાલાલ ત્રિવેદી, ૩૯. મદનમેહના, સંપા. ડે. હરિવલ્લભ ભાયાણ, પૃ.૪૯. ૪૦. લોકસાહિત્યવિજ્ઞાન, ડો. સત્યેન્દ્ર, પૃ.૨૩૯. ૪૧. ઇતિહાસની કેડી, ડો. ભેગીલાલ સાંડેસરા, પૃ.૧૮૨. Page #103 -------------------------------------------------------------------------- ________________ ૬૮ : આરામભા રાસમાળા સનના સૂચિક્રમાંક ડી ૧૮૪૦.૧.૨.૧ પર સંતના આશીર્વાદથી ઝેરયુક્ત ખાદ્ય કે પેય હાનિરહિત થઈ જવાનું કથાઘટક નોંધાયેલું છે. શરતભંગનું પરિણામ આરામશોભાની કથામાં નાગદેવ પુત્રને રમાડવા જતી આરામશોભાને સૂર્યોદય પહેલાં આવી જવાની શરત મૂકે છે અને એ સમયમર્યાદાને ભંગ થતાં પોતે મૃત્યુ પામશે એમ કહે છે. સિડ્રેલાની કથામાં આને મળતું વૃત્તાંત આપણને મળે છે. એમાં સિલાને પાછા ફરવા માટે દેવીએ અધરાત્રિની સમયમર્યાદા મૂકેલી છે અને એ સમયમર્યાદા વટી જતાં સિન્ડેલાને સઘળે વિભવ જતા રહે છે. સમયના બંધન અને એમાં વિલંબ થવાનાં કથાઘટકે શેમ્પસનના સૂચિક્રમાંક સી ૭૧૩.૧ (મેરમન્સ વાઈફ નૈટિ ટુ સ્ટે ટિલ ચર્ચ બેનિડિફશન), સી ૭૧૩.૩.૧ (બીસ્ટ હસબન્ડ ટેઇગ ટ્રે લેગ ઍટ હોમ) અને સી ૭૬૧ (ડુઈંગ થિંગ ટૂ લૅગ) પર સેંધાયેલા છે. પણુ આરામશોભાકથામાં શરતભંગનું પરિણામ શરત મૂકનાર નાગદેવતા જ ભગવે છે. એક ગુજરાતી લોકકથા(આચાય)માં આ ઘટક સચવાયેલું છે. ફેર એ છે કે આરામશોભાની કથામાં સમયની શરત છે ત્યારે આમાં કોઈને વાત ન કહેવાની શરત છે. રાજાના હાથમાં આવતાં સાચી રાણી બનેલી હકીકત કહી દે છે તેથી નાગદેવતા મૃત્યુ પામે છે. નિષિદ્ધ બાબતના ભંગની શિક્ષા નિષેધ ફરમાવનાર જ ભોગવે એવું કથાઘટક થોમસનના સૂચિક્રમાંક સી ૯૦૧.૪ પર અને નિષિદ્ધ બાબતને ભંગ થાય ત્યારે મદદગાર પશુ અદશ્ય થઈ જાય એવું કથાઘટક એને સૂચિક્રમાંક સી ૯૩૫ પર નોંધાયેલું છે. આ રીતે આરામશોભાની કથાનાં ઘણાં કથાઘટકે જગતભરના વાર્તાસાહિત્યમાં પ્રચલિત અને લોકપ્રિય હોવાનું દેખાઈ આવે છે. કેટલાંક કથાઘટકે તે ખાસ્સાં પ્રાચીન હોવાનું જણાય છે. નાગપંચમીની ગુજરાતી કથાઓનું પગેરું તો આબાદ રીતે આરામશોભાથા સુધી પહોંચે છે. કથાઘટના અભ્યાસમાં આરામશોભાકથાનું મહત્ત્વ આ પરથી સ્પષ્ટ થાય છે. પ્રત પરિચય અને પાકસંપાદન પદ્ધતિ પ્રતપરિચય આરામશોભાકથાની જે છ ગુજરાતી કૃતિઓ અહીં સંપાદિત કરવામાં આવી છે તેમાં ઉપયોગમાં લેવાયેલી પ્રતિ આ પ્રમાણે છે. Page #104 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા : ૬૯ રાજકીર્તિકે કીર્તિવિરચિત આરામભારાસ આ કૃતિની બે પ્રત જાણવા મળી છેઃ ક: મુનિરાજ શ્રી હંસવિજયજી શાસ્ત્રસંગ્રહ, શ્રી જૈન જ્ઞાનમંદિર, વડોદરા પ્રતિક્રમાંક ૧૭૭૮. ક પત્ર, લંબાઈ ૨૫ સે.મિ. પહેલાઈ ૧૨ સે.મિ., હાંસિયો બન્ને બાજુ ૩૩ સે.મિ, હસ્તપ્રતની દરેક બાજુએ ૧૫ લીટી, છેલા પત્રની પાછલી બાજુએ ત્રણ લીટી. દરેક લીટીમાં ૪૩થી ૪૬ અક્ષરો. પાછળની બાજુએ જમણી તરફના હાંસિયામાં નીચે પત્રક્રમાંક. દરેક પત્રમાં વચ્ચે કોરું ખંડું કરી એમાં ચાર અક્ષર ગાઠવ્યા છે. દંડને ઉપયોગ નથી, કવચિત કડી પૂરી થાય છે ત્યાં અધવિરામ (૯) મૂકેલ છે. અક્ષરો સામાન્ય રીતે સુઘડ, એકધારા, પણ કેટલેક ઠેકાણે રેળાઈ ગયા છે. “ઈ કયાંક પાછળથી ઉમેરાયેલો છે. પડિમાત્રાને ઉપયોગ છે. અનુસ્વાર ઘણું ઝીણું છે ને અનુસ્વારનું ખૂબ વલણ છે – ખાસ કરીને નાસિકના સંયોગે. “ખ” માટે 7 અને બન્ને ચિહ્ન છે, તેમ “ડ” અને “દ” માટે પણ બે ચિહ્યો છે. કવચિત “બ”ને સ્થાને “વ' વપરાય છે, જેમકે “બ્રાહ્મણ. જોડણીમાં એકરૂપતા નથી. પ્રતની સ્થિતિ એકંદરે સારી છે. ડાબી બાજને હાંસિયો પાણીથી ભીંજચેલો છે અને બધાં પાનાંનો ખૂણાને કેટલોક ભાગ ખવાયેલો છે. પ્રતને લેખનસંવત નથી. પ્રતિ હંસચંદ્રમણિના કેઈ શિષ્ય લખેલી છે. પરંતુ એ કયા હેમચંદ્રગણિ તે નિશ્ચિત થઈ શકે તેમ નથી, તેથી પ્રતને લેખનકાળ પણ નિશ્ચિત થઈ શકે તેમ નથી. પરંતુ પડિમાત્રાનો ઉપયોગ વગેરે જતાં પ્રત આ પછીની 4 પ્રતથી બહુ મોડી ન પણ હોય. એટલે કે પ્રત સં.૧૬મી સદીમાં લખાયેલી હોવાનું અનુમાન થઈ શકે. પ્રતને આરંભ આ મુજબ છે: પંડિત શ્રી હંસચંદ્રગણિપાદારવં[વિં]દે નમઃ, પ્રતની પુષ્પિકા આ મુજબ છેઃ ઇતિ શ્રી આરામશોભારાસ સંપૂર્ણ. લખિત શ્રી ઋષભજિનસાંનિધ્યાત. ખ : ભોગીલાલ સાંડેસરાએ નોંધેલી પ્રત. એમણે પં. અમૃતલાલ ભોજક પાસેથી પોતાને મળી હોવાનું નોંધ્યું છે પણ પછીથી એમણે મને જણાવેલું કે એમણે એ ઉતારી નહોતી (તા. ૧૫-૪-૦૮ને પત્ર). અમૃતલાલ ભેજકને પ્રાચ્ય વિદ્યા મંદિર, વડોદરામાં આપ્યાનું સ્મરણ છે, પણ ત્યાં આ પ્રત જેવા ૪૨. ઇતિહાસની કેડી, ૧૯૪૫, પૃ.૧૪૩. Page #105 -------------------------------------------------------------------------- ________________ ૭૦ : આરામભા રાસમાળા મળી નથી. એટલે હવે ડે. સાંડેસરાએ અગરચંદ નાહટાને આપેલી આ કૃતિના આરંભ-અંતની નોંધ જ પ્રાપ્ય છે. ૪૩ એ નોંધ મુજબ પ્રત કૃતિ રચાયા પછીનાં ડાં વર્ષોમાં જ સં.૧૫૫૬માં લખાયેલી હોવાની માહિતી મળે છે. પ્રતની પુપિકા આ મુજબ છેઃ ઇતિ આરામસભારાસ સમાપ્ત. સંવત. ૧૫૫૬ વષે ચૈત્ર વદિ ૮ ભૂમે લખિતં. ભુવનવલભગણિ વિલોકનાથ. ચપડ વડી પિસાલનું જણિયે સાહિ ૧૦૮. ક પ્રતનો પાઠ અહીં સામાન્ય રીતે સ્વીકાર્યો છે. પણ ખ પ્રતને જેટલું અંશ મળે છે તેને લાભ લીધો છે. વિનયસમુદ્રવાચકવિરચિત આરામશોભા પાઈ આ કૃતિની બે પ્રત જાણવા મળી છે: ક: પ્રાચ્ય વિદ્યા મંદિર, વડોદરા પ્રતિક્રમાંક ૨૧૭૩. ૮ પત્ર, લંબાઈ ર૫૯ સે.મિ. પહેળાઈ ૧૧.૩ સે.મિ, હાંસિયે બંને બાજુ ર સે.મિ., ઉપરનીચે કરી જગ્યા .૮ સે.મિ. હસ્તપ્રતની દરેક બાજુએ ૧૪ લીટી, છેલ્લી બાજુએ ૯ લીટી. દરેક લીટીમાં આશરે ૫૦ અક્ષરે. પાછળની બાજુએ ડાબી બાજુના હાંસિયામાં મથાળે “ચ. આરામશોભા કા પત્રે ૧” એ રીતે અને જમણી બાજુના હાંસિયામાં નીચે માત્ર પત્રક્રમાંક લખેલ છે. દરેક પત્રમાં વચ્ચે કરે ખંડું કરી એમાં મધ્યમાં એક અક્ષર મૂકેલ છે. પ્રતિ એકધારા સુઘડ અક્ષરોમાં લખાયેલી છે. “ખ” માટે ૧ ઉપરાંત વ પણ વપરાયો છે. “દ અને “માટે બે લિપિચિહ્નો વપરાયાં છે. “ભ’નું ડાબું પાંખિયું અત્યંત ટૂંકું થઈ જવાથી “નને સંભ્રમ થાય એવું થઈ ગયું છે. “વને સ્થાને “બ” અને “બ”ને સ્થાને “વ” પણ લખાયેલ છે, જેમકે “વાડીને સ્થાને “બાડી' ને બેટીને સ્થાને ‘વેટી' મળે છે. પ્રતની સ્થિતિ સારી છે. પ્રત સં.૧૬૦૭માં એટલે કૃતિ રચાયા પછી ૨૪ વષે લખાયેલી છે. પ્રતની પુપિકા આ મુજબ છેઃ ઈતિ આરામશોભાચઉપૂઈ સમાપ્ત . સંવત ૧૯૦૭ વર્ષે ભાદ્રપદ શુદિ ૧ અલવર મધે લિખતે પા[પણ]. એમા આત્મપઠનાથ. શુભ ભવત. માંગલ્ય દદાતુ. શુભંમરૂં. ૪૩. જૈન મરૂ ગૂર્જર કવિ ઔર ઉનકી રચનાઓં ભા.૧, સંપા. અગરચંદ નાહટા, સં.૨૦૩૧, પૃ.૧૨ * તથા જૈન ગૂર્જર કવિઓ, બીજી આવૃત્તિ, ભા.૧, ૧૯૮૬, પૃ. Page #106 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા : ૭૧ આ પ્રતને ઉપયોગ કરીને નવીનચંદ્ર એન. શાહે આ કૃતિ સંપાદિત કરી સ્વાધ્યાય પુ.૧૫ અંક ૨-૩-૪માં પ્રગટ કરી છે. પરંતુ અહીં પ્રતને સીધો જ ઉપયોગ કરવામાં આવ્યો છે. શ્રી શાહના સંપાદનમાં ઘણું વાચનદોષ રહી ગયા છે. ખઃ મુનિરાજ શ્રી હંસવિજયજી શાસ્ત્રસંગ્રહ શ્રી જૈન જ્ઞાન મંદિર, વડોદરા પ્રતિક્રમાંક ૨૦૦૮. ૧૩ પત્ર, લંબાઈ ૩૫ સે.મિ. પહેલાઈ ૧૧ સે.મિ., હાંસિયો બને બાજ ૨ સે.મિ., ઉપરનીચે કરી જગ્યા આશરે ૧ સે.મિ. હસ્તપ્રતની દરેક બાજુએ ૧૪ લીટી છે. પહેલા પત્રની પહેલી બાજુએ ૧૩ અને છેલ્લા પત્રની છેલ્લી બાજુએ ૯ લીટી છે. દરેક લીટીમાં આશરે ૩૧ અક્ષર છે. હાંસિયામાં સુશોભન કરેલું છે. પાછલી બાજુએ જમણું હાંસિયામાં નીચે પત્રક્રમાંક લખેલ છે. અક્ષરે ચોખા સુઘડ છે, પરંતુ લેખનની ગરબડો ઘણી છે. “ધને સ્થાને બ” અને “બને સ્થાને “વ લખાયેલ છે તે ઉપરાંત લિપિચિહ્નોમાં બેવડાપણું છે – જેમકે છે (“એ'), રૂિ (‘ઈ'), ફી (“ઇ”). અનુસ્વારની અરાજકતા છે. ઘણે સ્થાને નથી અને કયાંક વધારાના છે. દંડ ચરણ વચ્ચે પણ ખૂબ આવે છે. કડીક્રમાંકમાં પણ ગોટાળા છે – કયાંક રહી ગયા છે, કયાંક બેવડાયા છે. પ્રતમાં ઘણું છેકછાક તથા સુધારાવધારા થયેલ છે. પાઠ ઘણે ભ્રષ્ટ છે. પ્રતને આજુબાજ પાણીના ડાધ લાગેલા છે અને જમણી બાજુ થોડી ખવાયેલી પણ છે. પ્રત સં.૧૬૫૧માં લખાયેલી છે. પ્રતનો આરંભ આ મુજબ છે: શ્રી ગુરુભ્યાં નમઃ. પુપિકા આ મુજબ છે : ઇતિ શ્રી આરામશોભાસતિચરિત્ર સંપૂરણું. સુભ ભવતી. છ. સંવત ૧૬૫૧ વિર મિતી જેઠ સુદિ ૭ સુક્લ પખે વારિસ શ્રી ગુણચંદ્ર તસ સીષ શ્રીવંતં લિખત. શ્રી વિકાનયરિ મધે સ્મઃ મહિયાકઈ ઉપાસરઈ માહી લિખી છઈ. સુભ ભવતી. છ. 9. છ. ક પ્રતનો પાઠ અહીં સામાન્ય રીતે સ્વીકાર્યો છે. પણ આ પ્રત ઉપયોગી લાગી ત્યાં એનો લાભ લીધે છે. સમય-મેદવિરચિત આરામશોભાચોપાઈ આ કૃતિની ત્રણ હસ્તપ્રત જાણવા મળી છેઃ ક: લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ, પ્રતિક્રમાંક ૭૬૮૭. ૧૧ પત્ર, લંબાઈ ૨૬ સે.મિ., પહોળાઈ ૧૧ સે.મિ. Page #107 -------------------------------------------------------------------------- ________________ ૭૨ : આરામશોભા રાસમાળા હાંસિયો બન્ને બાજુ ૧.૫ સે.મિ, ઉપરનીચે કરી જગ્યા ૧૫ સે.મિ. હસ્તપ્રતની દરેક બાજએ ૧૫ લીટી, છેલી બાજએ ૧૪ લીટી. દરેક લીટીમાં આશરે ૪૫ અક્ષરે. પાછળની બાજુએ ડાબા હાંસિયામાં મથાળે “આરામશોભા ઉપઈ” તથા પત્રાંક લખેલ છે, જમણા હાંસિયામાં નીચે માત્ર પત્રાંક લખેલ છે. દરેક પત્રમાં વચ્ચે કરું ચોખંડું. અક્ષરે સુઘડ, એકધારા. પ્રત ચોખ્ખી, ક્યાંક જ સુધારેલી. પડિમાત્રાનો થોડોક ઉપયોગ થાય છે. “ખને માટે જ વપરાય છે, “વને માટે કેટલીક વાર બ” વપરાય છે ને બે પ્રકારના “દ” મળે છે. વચ્ચે કોઈ પત્ર થોડા અક્ષર પૂરતું ખંડિત છે. હસ્તપ્રતને લેખનસંવત નથી, પરંતુ અનુમાને સં.૧૭મી સદી ઉત્તરાર્ધ ગણી શકાય. એટલે કે કૃતિ રચાયા પછી થોડાં વર્ષોમાં પ્રતિ લખાયેલી હોય એવા સંભવ છે. પ્રતની પુપિકા આ મુજબ છેઃ ઈતિ શ્રી જિનપૂજવિષયે. આરામસભા ઉપઈ. ખ: લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ, પ્રતિક્રમાંક ૪૩૦૮. ૨૨ પત્ર, પણ પહેલું પત્ર નથી. લંબાઈ ૨૧.૫ સે.મિ., પહોળાઈ ૧૦.૫ સે.મિ., હાંસો બને બાજ ૨ સે.મિ., ઉપરનીચે કોરી જગ્યા ૧ સે.મિ. પત્રની દરેક બાજુએ ૧૧ લીટી, છેલ્લી બાજુએ ૮ લીટી. દરેક લીટીમાં ર૭થી ર૯ અક્ષરે. પાછળની બાજુએ જમણું હાંસિયામાં નીચે પત્રાંક લખેલ છે. અક્ષરે મોટા એકંદરે સુવાચ્યું. પ્રત કેટલેક ઠેકાણે સુધારેલી છે. “ખ માટે q વપરાય છે ને બે પ્રકારના “દ મળે છે. હસ્તપ્રતને લેખનસંવત નથી, પણ અનુમાને સં.૧૭મીને ઉત્તરાર્ધ કે ૧૮મીને પૂર્વાધ ગણી શકાય. પુપિકા આ મુજબ છેઃ ઇતિ શ્રી જિનપૂજાવિષેએ આરામસભા ચતુષ્પદી સંપૂર્ણા. પં. રનવધન આત્મકૃત લિપીકૃત શ્રી જગન્નારણી મધે લિખતાં સંપૂર્ણ. ઇતિ શ્રી વિમલપ્રભુપ્રાસાદાત. શ્રીરતુ. ગ: અગરચંદ નાહટાને અભય ભંડાર પ્રતિક્રમાંક ૩૩૩૯ ૯ પત્ર. જેને ગૂર્જર કવિઓ' (પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૮૯૭–૯૯, બીજી આવૃત્તિ ભા.૨ પૃ. ૨૭૨-૭૪)માં આ માહિતી, આરંભ-અંતની થોડી કડીઓ સાથે નોંધાયેલી છે. પ્રત જોવા મળી નથી. પ્રતનો આરંભ આ મુજબ ગંધાયો છે. શ્રી ગૌડી પાર્શ્વનાથાય નમઃ Page #108 -------------------------------------------------------------------------- ________________ ભૂમિ : ૭૩ ક પ્રતનો પાઠ અહીં સામાન્ય રીતે સ્વીકાર્યો છે, પણ ખ પ્રતને આવશ્યક લાભ ઉઠાવ્યો છે. કે પ્રતના ખંડિત અંશે પૂરતો ખ પ્રતને જ આધાર લીધો છે. પંજાઋષિવિરચિત આરામશોભાચરિત્ર આ કૃતિની એક જ પ્રત જાણવા મળી છેઃ મૂળ સાગર પ્રતક્રમાંક ૩૪૯, હાલ લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ, પ્રતિક્રમાંક ૨૧૦૩૩.૧૪ પત્ર, લંબાઈ ૧૪ સે.મિ, પહોળાઈ ૧૧.૫ સે.મિ, હાંસિયો બન્ને બાજુ ૨ સે.મિ., ઉપરનીચે કરી જગ્યા ૧.૩ સે.મિ. પત્રની દરેક બાજુએ ૧૩ લીટી, છેલ્લી બાજુએ ૫ લીટી. દરેક લીટીમાં આશરે ૪૦ અક્ષરે. પાછલી બાજુએ ડાબા હાંસિયામાં મથાળે “આરામસભા ચઉપધ” પાછળથી લખેલું જણાય છે, જમણા હાંસિયામાં નીચે પત્રાંક. વચ્ચે કેરું ચોખંડે છેડેલું છે. અક્ષરો એકધારા સુઘડ છે. પડિમાત્રા ક્યાંક-કયાંક વપરાયેલી છે. “ખ” માટે બધે ૫ વપરાય છે, “જ' માટે કેટલીક વાર ર વપરાય છે, “ડ” અને “દ” માટે બે લિપિચિહ્નો જોવા મળે છે ને બને સ્થાને “વ” લખવાનું વલણ પણ છે. પ્રત ઠીકઠીક સુધારેલી-વધારેલી છે. ક્યાંક સુધારા બેટા છે. પ્રત સં.૧૬ દરમાં એટલે રચાયા પછી દશ વર્ષે લખાયેલી છે. લિપિકાર ચેલા આણંદ તે કદાચ કર્તા પૂજાઋષિના જ શિષ્ય હોય. પ્રતને આરંભ આ મુજબ છે: ઐ નમઃ શ્રી ગુરુભ્યો નમઃ. પુપિકા આ મુજબ છે : સંવત ૧૬ ૬૨ વર્ષે ભાદ્રવ વદિ ૧૪ સેપે. યાદશ્ય પુસ્તકે દષ્ટ તાદશ્ય લખતે મયા યદિ સુદ્ધમશુદ્ધ વા મમ દેશો ન દીયત. ૧ શ્રી છ. ચેલા આણંદ લખિત. શ્રી. છે. શ્રી. આ જ પ્રત પરથી સંપાદિત થયેલી વાચના પ્રસિદ્ધ થયેલી છે (માહિતી માટે જુઓ આ પૂર્વે પૂ.૩૨) પરંતુ અહીં મૂળ પ્રત પરથી સ્વતંત્ર રીતે સંપા‘દન કરવામાં આવ્યું છે. મુદિત પાઠમાં કઈક પાઠદોષ જણાયા છે ને ક્વચિત સુધારા છે તે આવશ્યક જણાયા તે પાઠાંતરમાં નોંધ્યા છે. રાજસિંહવિરચિત આરામશોભાચરિત્ર આ કૃતિની એક પ્રત મળી છેઃ બાઈ વીરબાઈ જૈન પુસ્તકાલય, પાલીતાણા, પ્રતિક્રમાંક ૧૯૨૯, ૧૬ પત્ર, લંબાઈ આશરે ૨૫ સે.મિ., પહોળાઈ ૧૧ સે.મિ., હાંસિયો બન્ને બાજુ ૨ સે.મિ., ઉપરનીચે કરી જગ્યા ૧ સે.મિ., પત્રની દરેક બાજુએ ૧૬ લીટી, છેલી લખાયેલી બાજુ પર ૭ લીટી. દરેક લીટીમાં આશરે ૪૦ અક્ષરો. પહેલા Page #109 -------------------------------------------------------------------------- ________________ ૭૪ : આરામશેાભા રાસમાળા પત્રની આગલી બાજુ કારી છેાડી છે ને છેલ્લા પત્રની આગલી બાજુ પર કૃતિ પૂરી થઈ જાય છે. પાછલી બાજુએ જમણા હાંસિયામાં નીચે પત્રક્રમાંક લખેલ છે. પત્રક્રમાંક ૧૨ને સ્થાને ૧૩ લખાયેલ છે, એટલે ક્રમાંક ૧૩ એ વખત આવે છે. અક્ષરેા એકધારા અને સુધડ છે. ડિમાત્રાના ઉપયાગ થયા છે. ખ' માટે દ્દ વપરાયા છે, ને 'ડ' તથા 'દ' માટે બે લિપિચિહ્નો મળે છે. બ'ને સ્થાને ૬, ‘જ'ને સ્થાને (યાયા = જોજો), ‘એ'ને સ્થાને ૢ લખવાનું વલણ છે.. કેટલીક ઢાળને આરંભે આવતી દેશીને માટે હાંસિયામાં અન્ય દેશીને નિર્દેશ કર્યાં છે. પાછળનાં કેટલાંક પાનાંમાં પાણી લાગવાથી કાળાં ધાબાં થયાં છે પણુ. એમાં અક્ષરા વાંચી શકાય છે. ૧૪મા પાનાની પાછલી બાજુએ બે લીટીમાં વચ્ચે `કારી જગ્યા પડી છે, ત્યાં કંઈક લખેલું છેકયુ હેાવાની નિશાની પણ દેખાય છે. પ્રતને! લેખન વત નથી. વારીસ તાના શિષ્ય વિમલે પ્રત લખી. જણાય છે, પણ એ કત્યારે થયા તે માહિતી મળતી નથી તેથી પ્રતના સમય નિશ્ચિત થઈ શકે તેમ નથી, પરંતુ પ્રત સં. ૧૭મી સદીથી ખાસ મેાડી હોય એવું અનુમાત થતું નથી, એટલે કૃતિ રચાયાનાં થાડાંક વર્ષોમાં – સ’ભવતઃ ૧૭મી. સદીના અંતભાગમાં લખાયેલી હાવી જોઈએ. - પ્રતને આરંભ આ મુજબ છેઃ શ્રી વાણુારીસ તેા તસ્મૈ નમઃ. પુષ્પિકા આ મુજબ છેઃ ઇતિ શ્રી આરામસેાભા ચુપે સંપૂર્ણ, પ્રથામ ૫૫૧ વા. શ્રી શ્રી શ્રી શ્રી વિમલેન લિખિતા. જિતષ વિરચિત આરામશાભારાસ આ કૃતિની એક જ પ્રત મળી છે : હેમચંદ્રાચાય જૈન જ્ઞાનમંદિર, પાટણ, પ્રતક્રમાંક જૂના નિરયા ૧.૪ર,, નવા ૧૭૫૯૦, ૧૮ પત્ર, લ'ભાઈ ૨૩ સે.મિ., પહેાળાઈ ૧૦.૩ સે.મિ., હાંસિયા બન્ને બાજુ ૧.૫ સે.મિ., ઉપરનીચે કૈારી જગ્યા ૧ સે.મિ. પત્રની દરેક બાજુએ ૧૩ લીટી, છેલ્લી લખાયેલી બાજુએ ૧૦ લીટી, દરેક લીટીમાં ૪૮થી ૫૦ અક્ષરે. પહેલા પત્રની આગલી બાજુ કારી છેાડી છે. પાછળની બાજુએ જમણા. હાંસિયામાં નીચે પત્રાંક દર્શાવેલ છે. અક્ષરા એકધારા, સુઘડ છે. ડિમાત્રા કવિચિત્ વપરાયેલી છે. ખ'ને માટે ઇ વપરાયા છે અને બ'ને સ્થાને પણ કેટલીક વાર ન લખવામાં આવ્યા છે.. Page #110 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા : ૭૫. હીલ છે. દ” “જ” અને “ઝ' બે પ્રકારને મળે છે. અન્ય લેખન પદ્ધતિ પરંપરા મુજબની છે. ક્યાંક-ક્યાંક કાળજીથી સુધારા ને ઉમેરા કરેલા છે. પ્રત કવિએ પિત કૃતિ પૂરી થયાને દિવસે સં.૧૭૬૧માં લખેલી છે. એટલેકે આ પહેલી આદર્શ પ્રતિ છે. પ્રતની પુપિકા આ મુજબ છેઃ સં.૧૭૬૧ વર્ષ જયેષ્ટ સુદિ ૩ દિને શ્રી પત્તન મધ્યે લિખિતે જિનહર્ષેણ આરામભારાસર સંપૂર્ણ ઇતિ શ્રી સમ્યક્ત્વ-પૂજા-વિષયે આરામસભા-મહાસતી-રાસઃ સમાપ્ત . ગ્રંથાગ્ર કસંખ્યા પ૭૭. સંપાદન પદ્ધતિ એકથી વધુ મત મળે છે ત્યાં આગળ નિદેશ્યા મુજબ કોઈ પણ એક પ્રતને મુખ્ય રાખી છે અને એના પાઠને જોડણું સમેત, સામાન્ય રીતે સ્વીકાર્યો છે. પણ કેટલાક ફેરફારો આવશ્યક લેખ્યા છે. ૧. જુને “ખ” કર્યો છે, પણ જ્યાં તત્સમ પ્રગ લાગ્યો છે ત્યાં “ષ” રહેવા દીધો છે. વને માટે “બ', વને માટે “વ”, ને માટે “જ” તથા તેને માટે એ” અભિપ્રેત જણાયેલ છે ત્યાં એમ કરી લીધેલ છે. ૨. તત્કાલીન લેખન પદ્ધતિનું યથાતથ ચિત્ર જાળવી રાખવા લેખનના વૈકલ્પિક પ્રયોગો સામાન્ય રીતે એમ ને એમ રાખ્યા છે. જેમકે અઈએ, અઉ– ઔ, કરાઈ–કરાઈ, રાખેવા-ગ્રહિવા, આપીઉ-આપીએફ, પાઉં-ધરૂ, જિતસત્રજિતશત્રુ વગેરે. પરંતુ અથનો સંભ્રમ ન થાય તે માટે આજ્ઞાર્થમાં એકધારો હસ્વ ઇ (કરિં) અને સંબંધક ભૂતકૃદંત તથા ભૂતકાળમાં એકધારે દીધ “ઈ (કરી) મૂળ્યો છે. અલબત્ત, પાછળ “ને આવે ત્યારે સંબંધક ભૂતકૃદંતમાં હસ્વ “ઈ હોય તો પણ રહેવા દીધો છે – “દેખિનઈ. કવચિત વર્તમાનકાળ ત્રીજો પુરુષ એકવચનમાં દીધ “ઈમ મળે છે તે હસ્વ કર્યો છે – “આવી'નું “આવિઆવઈ કર્યું છે. અનુસ્વાર યથેચ્છ રીતે ઉપયોગમાં લેવાયા છે. પ્રચુરતાનું તેમ અલ્પતાનું એમ બને વલણ જોવા મળે છે. નાસિકયને સંગે અનુસ્વાર મૂકવાનું ખાસ વલણ છે – “ની. આ ચિત્ર પણ યથાતથ રહેવા દીધું છે. માત્ર જયાં અથમ થાય એવી સ્થિતિ જણાઈ કે લહિયાનો સ્પષ્ટ લેખનદેષ જણાય ત્યાં અનુ. સ્વાર કાઢવા-મૂકવાને સુધારે કરી લીધું છે. જેમકે “તું” (તા) પર અનુસ્વાર દૂર કર્યો છે, પરંતુ તુ' (૮)માં અનુસ્વાર ન હોય તે ચલાવી લીધું છે. વર્ત-. માનકાળ પહેલો પુરુષ એકવચનમાં કવચિત અનુસ્વાર નથી તે મૂક્યો છે. Page #111 -------------------------------------------------------------------------- ________________ ૭૬ : આરામભા રાસમાળા ૩. ઉદ્ભૂત સંસ્કૃત શ્લોક અને પ્રાકૃત ગાથાઓમાં સામાન્ય રીતે જોડણીદેષભાષાદેષ સુધારી લીધા છે. ૪. ચરણ તે એક દંડ અને કડીને અંતે બે દંડ એવી વિરામચિહ્નની વ્યવસ્થા સામાન્ય રીતે જોવા મળે છે, પણ એ એકધારી નથી હોતી તેમ કોઈ હસ્તપ્રત વિરામચિહ્નોનો ઉપયોગ ન કરે એવું પણ બને છે (જેમકે અહીં રાજકીર્તિની કૃતિની પ્રત). અહીં અલ્પવિરામ અને પૂર્ણવિરામની એકધારી વ્યવસ્થા નિપજાવી, બિનજરૂરી વિરામચિહ્નો ટાળ્યાં છે. ૫. અવતરણચિહ્નો મૂળમાં નથી તે અહીં વાચનની સરળતા માટે ઉમેર્યા છે. ૬. કડીઓને અંતે ધ્રુવાઓના સંકેતો આવે છે તે હમેશાં એકસરખા નથી હતા. અહીં એકસરખા કરી લીધા છે. ૭. મૂળમાં ઘણી પ્રતોમાં ઢાળક્રમાંક છેલે છે તે “ઢાલ” પછી લઈ લીધે છે, જેમકે “ઢાલ બિંદલીની. ૧”ને સ્થાને “ઢાળ ૧ : બિદલીની” એમ કહ્યું છે. ૮. કડીક્રમાંક ધુવાસંકેતની પહેલાં છે તે પાછળ લીધે છે, જેમકે “૧ સ.”ને સ્થાને “સ.૧” કર્યું છે. ૯. આંકણીની પંક્તિ કે કડી સામાન્ય રીતે પહેલો કડીક્રમાંક મૂક્યા પછી આવે છે, અહીં એને પહેલી કડીમાં સમાવી કડીક્રમાંક તે પછી મૂકયો છે. કોઈક વાર આંકણની કડીને સ્વતંત્ર કડીક્રમાંક અપાયો છે તે રહેવા દીધું છે. ૧૦. ઢાળક્રમાંક ને કડીક્રમાંક આપવાના રહી ગયા હોય, ખોટા અપાયા હોય તે સઘળું સુધારી લીધું છે. જિનહર્ષની કૃતિમાં તો આ કારણે પાઠ પણ - સુધારવાનો થયો છે. ઉદ્ભૂત કાદિને કેટલીક વાર સ્વતંત્ર કડીક્રમાંક અપાયા છે તેને અહીં સળંગ આવતો કડીક્રમાંક આપી દીધો છે. સળંગ કડીક્રમાંક - જે કૃતિઓમાં નથી ત્યાં [ ] કૌસમાં સંપાદક તરફથી મૂક્યા છે. ૧૧. ઉપરના પ્રકારના સઘળા ફેરફારે ખાસ આવશ્યકતા વિના પાઠાંતરમાં દર્શાવ્યા નથી પણ ઢાળ-કડી-સંખ્યાના ફેરફારોને નિર્દેશ કર્યો છે. ૧૨. જોડણી-અનુસ્વારભેદેન પ્રકારના ગૌણ પાઠભેદ પાઠાંતરમાં સમાવ્યા નથી, સિવાય કે એથી અથભેદ થતા હોય. શબ્દભેદે બધા નોંધ્યા છે. સપષ્ટ લેખનદેષ કે ભ્રષ્ટ પાઠ જણાયા તે સુધારી લીધા છે. ક્યાંક વિકલ્પ રૂપે સુધારેલ પાઠ [ ] કૌંસમાં આપ્યો છે. ૧૩. મહત્વના પાડભેદ સામાન્ય રીતે પાઠાંતરમાં જ નોંધ્યા છે પણ રાજસિહની કૃતિમાં મૂળ પ્રતમાં જ પાછળથી હાંસિયામાં ઉમેરેલી દેશીઓ અહીં મુદ્રિત પાડમાં જ કસમાં સમાવી લીધી છે. Page #112 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા : ૭ ૩ ૧૪. મુખ્ય પ્રતના પાઠને છોડવાની આવશ્યકતા લાગી ત્યાં છોડક્યો છે. મુખ્ય પ્રતના પાકને પાઠાંતરમાં દર્શાવવામાં પણ ઉપરનાં જ ધરણેનું અનુસરણ કર્યું છે. પરિશિષ્ટ દેવચંદ્રસૂરિવિરચિત આરામશોભાથાનક [આ સૌથી પ્રાચીન આરામશોભાકથાનક હોઈ એક ભૂમિકા લેખે એન. અનુવાદ અહીં આપ્યો છે. અનુવાદમાં જે પરિચ્છેદેને છેડે ક્રમાંક છે તે કથાને પદ્યભાગ છે.] અહીં દ્વીપ અને રામુદ્રોની વચ્ચે જંબુદ્વીપ નામના દ્વીપમાં ભરત નામનું છ ખંડનું સુપ્રસિદ્ધ ક્ષેત્ર આવેલું છે. અને તેના મધ્યમ ખંડ ગાયભેંસથી ભરેલે, અતિરમ્ય, દેશમાં ગુણનિધાન, કુટ્ટ (કુશાવર્તા, પા. કુશલ) નામે શ્રેષ્ઠ દેશ આવેલો છે. (૧-૨) અને તેમાં પરિશ્રમથી થાકેલાં સ્ત્રી-પુરુષનાં હૃદય શ્વાસથી ભરેલાં હોય એમ ધનધાન્યથી ભરેલું, મહામુનિ સંયમથી શોભતા હોય તેમ કેટકિલ્લા આદિથી રક્ષિત, કામિનીને માથા પર સેંથે હોય તેમ સુનિશ્ચિત સીમાઓવાળું સ્થલાશ્રય નામનું મોટું ગામ આવેલું છે. તે ગામ આનંદકિર્લોલ કરતા સેંકડે લેકથી રમણીય બનેલું, દુષ્ટ રાજઓ અને ચારેને માટે દુગમ્ય, દાન-દયા-સંયમનું સ્થાન અને સર્વ ગુણોથી યુક્ત છે. (૩) તે ગામ સ્વરૂપથી જ ઝાડ વિનાનું હતું, અને વળી તે ગામની ચારે. દિશાએ પણ ઘાસફૂલ સિવાય કોઈ અન્ન થતું નહતું. જેજ સુધીના ભૂમિભાગ પર કોઈ પણ ઝાડ ઊભેલું નહોતું. (૪) અને આ ગામમાં વેદાદિ શાસ્ત્રોનો અભ્યાસી અગ્નિશર્મા નામને બ્રાહ્મણ રહેતા હતા. તેને જવલનશિખા (પા. ચંડરુદ્રા) નામે પત્ની હતી. વિષયસુખ ભોગવતાં તેમને એક પુત્રી જન્મી. તેનું નામ વિઘુપ્રભા પાડવામાં આવ્યું. તે અત્યંત રૂપ અને અન્ય ગુણેથી યુક્ત હતી. અને વળી – અપાર રૂપથી સુરાંગનાઓને એણે જીતી લીધી છે, ગતિ અને વાણીથી, શ્રેષ્ઠ હંસોને જીતી લીધા છે, સૌમ્યતામાં તે જાણે ચંદ્રલેખા હોય એમ લાગે. છે, સૌભાગ્યમાં તે પાર્વતીની જેમ શોભે છે. દક્ષ છે, વિનીત છે, ગુરુજનો પ્રત્યે ભક્તિવાળી છે. સ્ત્રીઓને શોભારૂપ એવાં કલાશાસ્ત્રોથી યુક્ત છે. સત્ય, Page #113 -------------------------------------------------------------------------- ________________ ૭૮ : આરામશોભા રાસમાળા શૌચ, શીલથી અલંકૃત છે. સરલ સ્વભાવની છે અને એ કયારેય વક્ર થતી નથી. (પ-૬) જ્યારે તેનાં આઠ વર્ષ પૂરાં થયાં ત્યારે તેની માતા રોગ-જરા-કલેશરૂપી -દાઢીવાળા વિકરાલ મૃત્યુના મુખમાં પ્રવેશી. ત્યાર પછી તેણે સાવ ઘરકામ કરવું શરૂ કર્યું. જેમ કે પ્રભાતે ઊઠીને ગાય દેહે છે, તે પછી છાણ લીંપવું, વાળવું વગેરે સર્વ કરીને, ગાયો ચરાવવા જાય છે અને વળી મધ્યાહ્નકાળે ગાયો લાવીને ફરીથી ગાયો દેહે છે. પિતાને જમાડીને પછી બાળા પોતે જમીને, ગાયોની રક્ષાને માટે જાય છે. ફરીને સાંજે પાછી ફરે છે. સાંજનું બધું કામ કરીને નિદ્રાક્ષ કરે છે. આ પ્રમાણે ઘરકામ માટે એ બાળા હમેશાં ખડા પગે રહે છે. (૭–૧૦) પછી કોઈ એક દિવસે ખૂબ થાકેલી એ બાળાએ શરમ છેડીને પિતાને કહ્યું, “પિતાજી, એવું કંઈક કરો કે મારે માતા હોય, કેમ કે હું ઘરકામ કરતાં થાકી ગયેલી છું.” ત્યારે “સારું કહ્યું” એમ માનીને પિતા કોઈક સ્ત્રીને લઈ આવ્યા. તે સ્ત્રી પણ તે છોકરી ઉપર ભાર નાખીને સ્નાન-વિલેપન-વિભૂષણ વગેરેમાં રચીપચી રહે છે. ત્યારે વિદ્યુ—ભાએ વિચાર્યુ કે “સુખને માટે મેં આ યુ હતું, ત્યાં મારા સંતાપ બેવડા.” તે સવારે બહાર જાય છે અને ભોજનસમય વીત્યા પછી પાછી આવે છે. એ વખતે જે કંઈ વધ્યુંઘટયું હોય તે ખાઈને તે જાય છે અને ફરી રાત્રે પાછી આવે છે. આ પ્રમાણે ખૂબ દુખપૂર્વક બાર વર્ષ વીતાવ્યાં. એક દિવસે ગાયો ચરતી હોય છે ત્યારે છાંયડાના અભાવે ખડની વચ્ચે તે સૂતેલી હોય છે. એટલામાં તે સ્થળે નાગ આવી પહોંચ્યો. જેમકે – ખૂબ કાળા રંગને, મોટી કાયાવાળો, રાતી આંખવાળે, બે ચંચળ જીભવાળા, ફેણ ચડાવેલો, ત્વરિત ગતિવાળા, ભયભીત બને તેની પાસે આવ્યો. જેના દેહમાં નાગકુમારદેવ રહેલ છે એ તે મનુષ્યવાણુમાં બોલે છે અને કોમળ વચનોથી તેને ઉઠાડે છે. તેને ઊઠેલી જોઈને હવે નાગ આ પ્રમાણે કહે છે, દીકરી, ભયભીત બનેલો હું તારી પાસે આવ્યો છું. મારી પાછળ જમ જેવા દુષ્ટ ગારુડિકે દેડી રહ્યા છે. એમના કરંડિયામાં મારો દેહ દબાવીને રાખવામાં આવે એ રીતે હું દુઃખી થવા માગતા નથી. તે હે બાળા, તારા ખેાળામાં ઓઢણીથી ઢાંકીને મારી રક્ષા કર. ભય રાખીશ નહીં, પુત્રી. મને બરાબર ઢાંકી દે- છુપાવી દે. કારણ હું નાગકુમારના દેહમાં અધિષ્ઠિત હોવાથી એમના (ગારુડિકેના) મંત્રદેવતાની આણ ઓળંગવા શક્તિમાન નથી. તે ડરીશ નહીં Page #114 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા : ૭૯ ને શંકા રાખ્યા વિના મારું કહ્યું કર.” તેને આમ કહીને, તે નાગ ખોળામાં છુપાય. (૧૧-૧૭) એટલામાં જડીબુટ્ટીઓ હાથમાં લઈને ગારુડિકે આવી પહોંચ્યા. અને તેમણે તે છોકરીને પૂછ્યું, “કેમ બેટા, તેં કઈ એક મહાસાને આ રસ્તેથી જતો જે ?” તે બોલી, “હું ઓઢણી ઓઢીને સૂતી પડી હતી. તે મને કેમ પૂછે છે?” ત્યારે તેમણે કહ્યું, “રે, આ તે બાલિકા છે. જે મહાનાગને જોયો હત તે એને જોઈને બૂમો પાડતી એ નાસી ગઈ હતી. તે ચોક્કસ એણે એને જોયો નથી. આગળ તપાસ કરીએ.” આગળપાછળ જઈને તેને ક્યાંય ન જોતાં “અરે, જોતામાં જ તે કેવો નાસી ગયો !” એમ વિસ્મયથી ફૂલેલી આંખોવાળા તે ગારુડિકે જેમ આવ્યા હતા તેમ પાછા ગયા. પછી તે છોકરીએ તે સપને કહ્યું, “હવે બહાર નીકળે.” ત્યારે સપના સ્વરૂપમાં રહેલા તે નાગકુમારદેવે પ્રત્યક્ષ થઈને, પિતાનું નાગરૂપ આવરી લઈને તથા દેવરૂપે પ્રગટ કરીને તેને કહ્યું, “બેટા, હું તારા, આ કેઈ ન કરે એવા, પરોપકારવૃત્તિભરેલા, ધેયયુક્ત આચરણથી પ્રસન્ન છું. તે વરદાન માગ, જેથી હું તને એ આપું.” ત્યારે ખૂલતા કુંડલાભરણવાળા દેવને જોઈને તેણે કહ્યું, “તાત, જે એમ હેાય તે માટે છાંયડે કરે, જેથી હું સુખપૂર્વક ગાયો ચરાવું. એના વિના ધામથી ખૂબ પીડાઉ છું.દેવે વિચાર કર્યો, “અરે, બિચારી મુગ્ધા! હું ખુશ થયો ત્યારે પણ આવું જ કહે છે, તો એના પર હું ઉપકાર કરું.” એમ વિચારીને તેના ઉપર છાયેલી એક મોટી વાડી એણે નિર્મિત કરી. જે જાતજાતનાં મહત્વનાં વૃક્ષોના ભંડાર સમાન છે, જે સર્વ ઋતુમાં ફળ આપે છે, જેની બધી બાજુએ હંમેશાં પુપોના પરાગથી સુવાસિત છે, જે મત્ત ભ્રમરના ગુંજારવથી ભરેલું છે, જેમાં બધેથી સૂર્યનાં કિરણેને પ્રસર રૂંધાયેલો છે, જે ચિત્તને અત્યંત અનુકૂળ છે અને ઉત્તમ પ્રકારના વર્ણને ગંધથી યુક્ત છે એવું ઉઘાન દેવે તેને માટે નિમ્યુ. (૧૮) અને તેને કહ્યું, “બેટા, મારા પ્રભાવથી આ બગીચો જ્યાં જ્યાં તું જઈશ ત્યાંત્યાં જશે અને તારા ઉપર છાયેલો રહેશે. ઘેર જઈશ ત્યારે તારી ઇચ્છાથી સમાઈ જઈને (નાનો બનીને) તારા ઘર ઉપર રહેશે. આપત્તિકાળ આવ્યું કે કામ પડશે મારું સ્મરણ કરજે.” એમ બોલીને દેવ ગયે. અમૃતફળાના આસ્વાદથી જેની ભૂખતરસ છીપી ગઈ છે એવી તે છોકરી પણ રાત પડી ત્યાં સુધી ત્યાં જ રહી. પછી ગાયોને લઈને ઘેર ગઈ. બગીચો પણ એના ઘર ઉપર રહ્યો. “ખાઈ લે” એમ માતાએ કહ્યું ત્યારે “ભૂખ નથી” એમ ઉત્તર આપીને તે ત્યાં Page #115 -------------------------------------------------------------------------- ________________ ૮૦ : આરામશોભા રાસમાળા રહી. રાતના પાછલા પહોરે ગાયો લઈને વગડામાં ગઈ. દરરોજ આમ કરતાં કેટલાક દિવસો વીત્યા. એક વખત વગડામાં ઉદ્યાન નીચે એ નિરાંતે સૂતી હતી ત્યારે વિજય યાત્રામાંથી પાછા ફરેલ પાટલિપુત્રના અધિપતિ જિતશત્રુ નામે રાજા એ તરફ આવી પહોંચ્યો. તેણે એ ઉઘાન જોયું. મંત્રીને તેણે કહ્યું, “અહીં જ રમ્ય ઉદ્યાન નીચે પડાવ નાખીએ.” ત્યારે મંત્રીએ પણ “જેવી આજ્ઞા” એમ કહીને મુખ્ય આમ્રવૃક્ષ નીચે રાજનું સિંહાસન મુકાવ્યું. ત્યાં રાજા બેઠો અને પછી – વૃક્ષ નીચે ચંચળ ઘેડાઓના સસ તબેલાઓ ઊભા કરવામાં આવ્યા. પલાણ, ચોકડું વગેરે ડાળીએ મૂકયાં. મોટી ડાળીઓવાળા ઝાડ સાથે મત્ત હાથીઓને મજબૂત રીતે બાંધવામાં આવ્યા. ઊંટ વગેરે વાહનોને જેમ ઠીક લાગે તેમ ઊભાં રાખ-- વામાં આવ્યાં. (૧૯-૨૦) આ તરફ સૈન્યના પડાવના અવાજથી તે બાળા જાગી ગઈ. અને તેણે હાથીઓ વગેરેના ભયથી ત્રસ્ત થઈને ગાયોને દૂર ગયેલી જોઈ. પછી મંત્રીઓનાં જોતાં જ તે ગાયોને વાળવાને માટે દેડી ગઈ. ત્યારે તેની સાથે ઘોડાઓ. વગેરેને લઈને આખુંયે ઉદ્યાન પણ ગયું. “આ શું, આ શું?” એમ મૂંઝવણથી. ચકળવકળ થયેલી આંખોથી રાજ વગેરે લેકે ઊભા થઈ ગયા. ત્યાર પછી. “આ ઇન્દ્રજાળ જેવું શું જણાય છે?” એમ રાજાએ મંત્રીને પૂછયું. મંત્રીએ કહ્યું, “મને લાગે છે કે ઊંઘ ઊડી જતાં જાગી ઊઠીને બંને આંખો પિતાની હથેળીથી ચોળતી, ભયભીત નજરથી તે બાળા આ પ્રદેશમાંથી ચાલી નીકળી, તેની સાથે આ ઉદ્યાન પણ ચાલી નીકળ્યું. તો એ બાળાનો કે પ્રભાવ જણાય છે. આ કોઈ દેવતા હોવાનો સંભવ નથી, કારણકે એણે આંખો ચોળી. એમાં સાચું શું છે તે જોઉં.” એમ બોલીને દેડીને તેણે સાદ કર્યો. “શું કહો છો?” એમ બેલતી તે બાળા ત્યાં જ તે ઉદ્યાન સાથે ઊભી રહી. “અહીં આવ” એમ એ મંત્રીએ સાદ પાડયો. તેણે કહ્યું, “મારી ગાયો દૂર ચાલી ગયેલી છે.” મંત્રીએ પણ અમે લાવી આપીએ છીએ” એમ કહીને ઘોડેસવારોને મોકલ્યા. તેઓ ગાયોને લાવ્યા. તે પણ રાજાની પાસે આવી. ઉદ્યાન એની સાથે જ રહ્યું. પછી રાજાએ તેના અતિશયને – દેવી લબ્ધિને જોઈને, એનું સર્વાગ અવલોકન કયુ. કુમારિકા છે એવું અનુમાન કરીને અનુરાગ ઉત્પન્ન થતાં, મંત્રીના મુખ તરફ જોયું. મંત્રીએ પણ રાજાને ભાવ જોઈને વિધુ...ભાને કહ્યું કે – હે ભદ્ર, સઘળી પૃથ્વીના સ્વામી, જેના ચરણકમળને અનેક સામંતો નમે છે એવા રાજાઓના રાજાને ઉત્તમ ભર્તાર તરીકે સ્વીકાર કર.” (૨૧) Page #116 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા : ૮૧ ત્યારે તેણે કહ્યું, “હું સ્વતંત્ર નથી.” મંત્રીએ કહ્યું, “તું કેમને અધીન છે? તેણે કહ્યું, “માતાપિતાને.” મંત્રીએ કહ્યું, “તારે પિતા કેણ છે? અને કયાં રહે છે? અને એનું નામ શું છે?” તે બોલી, “આ જ ગામમાં અગ્નિશર્મા નામે બ્રાહ્મણ વસે છે. ત્યારે રાજાએ મંત્રીને કહ્યું, “તમે ત્યાં જાઓ અને મારા માટે કન્યા વરી લો.” પછી મંત્રી ગામમાં ગયે. તે બ્રાહ્મણના ઘરમાં તે દાખલ થયો. બ્રાહ્મણે મંત્રીને આવતાં જે. ઊભા થઈને તેને આસન આપ્યું અને કહ્યું, “મારે શું કરવાનું છે તેની આજ્ઞા કરે.” તેણે કહ્યું, “ભાઈ, તારે કઈ કન્યા છે?” ત્યારે બ્રાહ્મણે કહ્યું, “હા.” મંત્રીએ કહ્યું, “જે હોય તો દેવને (રાજાને) આપી દે.” તેણે કહ્યું, “લે આપી. અમારા પ્રાણ પણ દેવના છે, તો કન્યાની કયાં વાત?” મંત્રીએ કહ્યું, “તો દેવની પાસે ચાલ.” પછી અગ્નિશર્મા રાજાની પાસે ચાલ્યો. આશીર્વાદ આપીને રાજાની પાસે બે ઠા. મંત્રીએ બધી વાત કહી. પછી મેંડું થવાના ભયથી રાજાએ ગાંધર્વ વિવાહથી તે કન્યા સાથે લગ્ન કર્યા. પહેલાનું નામ બદલાવીને બીજુ રાખ્યું કે – એના ઉપર અનેક તરુવરથી શોભતું ઉદ્યાન (આરામ) વિરાજે છે, તેથી તેનું નામ આરામશોભા. (૨૨) પછી રાજ “હવે આ મારો સસરો એમ કહીને (લેકમાં) ઓળખાશે” એમ શરમાઈને બાર સરસ ગામે આપીને ચાલ્યા. આરામશોભાને ઉત્તમ હાથી ઉપર બેસાડી. ઉદ્યાન પણ સમાઈને તેની ઉપર રહ્યું. આમ ખુશખુશ થઈને રાજા જાય છે. જેમકે – તેને મેળવીને રાજ પિતાનું જીવન કૃતાર્થ થયેલું માને છે. શ્રેષ્ઠ રત્ન મેળવીને કોણ સંતુષ્ટ ન થાય ? તેનું મુખ જોવામાં લીન ચિત્તવાળા તે ભાગમાં ગતિ કરે છે. સુંદર ચાલવાળી સ્ત્રીમાં દષ્ટિ ખૂંપેલી રહે એમાં શું આશ્ચર્ય? એક તો અતિ રૂપવંતી અને બીજુ, દેવતાના અનુગ્રહવાળી. રાજને એ મેહ પમાડે એમાં કહે, શું આશ્ચર્ય? (ર૩-૨૫) પછી જ્યારે આગળ વધતાં વધતાં પાટલિપુત્ર પહોંચ્યા ત્યારે રાજાએ આદેશ આપે કે – - “બજારો શણગ્ગારા, સર્વત્ર ધજાઓ ફરકાવ, મંચે અને મેટા મંચથી શેભતું આખું નગર બનાવે. વધુ ? આજે બધી સામગ્રી રોજના કરતાં વધારે સજે, જેથી દેવીની સાથે નગરમાં દબદબાપૂર્વક પ્રવેશ કરું.” (૨૬-૨૭) રાજાની આજ્ઞાનું પ્રજા દ્વારા સર્વ રીતે પરિપાલન થતાં, જેનું કૌતુકમંગલ Page #117 -------------------------------------------------------------------------- ________________ ૮૨ : આરામશાલા રાસમાળા (નજર ન લાગે તે માટેની વિધિ) થયેલું છે એવા રાજા સ્થાનેસ્થાને પ્રવેશ કરે છે. રાજાએ પ્રવેશ કર્યા ત્યારે રાજારાણીનાં દર્શન માટે ઉત્સુક સૌ લેાકેા કુતૂ હલપૂર્વક ઘરમાંથી બહાર નીકળી આવ્યાં. (૨૮-૨૯) પુરુષા રાજાનું વર્ણન કરે છે અને સ્ત્રીએ રાણીનું વર્ણન કરે છે. ત્યાં કાઈ યુવાન ખેલે છે, “આ નરનાથે ઘણાં પુણ્ય કર્યા છે જેણે, ત્રણે લેાકની યુવતીએના લાવણ્યને જીતનાર, મહાપ્રભાવવાળું અને સંસારસુખની ખાણુ સમાન આવું સ્ત્રીરત્ન પ્રાપ્ત કર્યુ છે.” (૩૦-૩૧) કાઈ વૃદ્ધ પણ કહે છે, “પૂર્વે કરેલાં પુણ્યનું આ પરિણામ છે. માટે આપણે એવું જ કરવું જોઈએ જેથી ખીજા ભવમાં આપણે આવા થઈએ.” (૩૨) બાળકા પણ હાથી ઉપર રહેલાં કળા જોઈને આમ કહે છે, “અરે, અરે, અધધધ, આ તનતનાં ફળ અમને કેવી રીતે મળે ?” (૩૩) કાઈ સ્ત્રી વળી કહે છે, “અલી અલી, આના અતિશય તા જો.” બીજીએ તેને કહ્યું, “આ સર્વાંનું કારણ દેવપ્રભાવ છે.'’ ખીજીએ વળી કહ્યું, “આની રૂપસંપત્તિ જુએ.’’ ખીજીએ કહ્યું, “વસ્ત્રાભરણાને કારણે જ રૂપ છે.” (૩૪-૩૫) ખીજીએ વળી કહ્યું, “જીવલેાકમાં એના જ જય થાએ, જે રાાની સાથે એક આસને બેઠેલી જઈ રહી છે.” ખીજીએ કહ્યું, “આ સુતનુને તું આવી કેવી રીતે વણુવી રહી છે, જે લેાકેાની સમક્ષ રાજાની સાથે બેસતાં શરમાતી નથી ?’’ (૩૬-૩૭) બીજી કાઈ કે વળી કહ્યું, “અલી, જો. ભારે મોટું કૌતુક છે કે હાથીના ઉપર સરસ મજાનું ઉદ્યાન છે !' પછી બીજીએ કહ્યું, “આ અમારે માટે કૌતુકની વાત નથી, કારણકે દેવના પ્રભાવથી આવું બધું થાય છે.'' (૩૮-૩૯) આમ જાતજાતનું ખેલતાં લૉકાની વચ્ચે થઈને તે રાજા પોતાના વિશાળ ભવનમાં પહેાંચ્યા અને હાથી પરથી તે રાણી સાથે ઊતર્યાં. આ બંને અંદર ગયાં ત્યારે તે દિવ્ય ઉદ્યાન દેવકૃપાથી મ ંદિરની ઉપર તરત સ્થિર થયું. (૪૦-૪૧) આ રીતે રાણી સાથે વિષયસુખા અનવરત ભાગવતાં-ભાગવતાં દૌગુ દક દેવની જેમ સમય કયાં ગયે! તેની ખબર ન પડી. (૪૨) આ બાજુ તેની સાવકી માતાને પુત્રી જન્મી. એ યુવાનીમાં આવી ત્યારે અણુ વિચાયુ, “ો કઈ રીતે પણ આરામશેાભા ન હોય તેા તેના ગુણાનુરાગી રાજા મારી પુત્રીને પણ પરણે. તેથી કાઈ પણ રીતે એવું કરું કે તે ન રહે.” આવું વિચારીને પતિને એણે કહ્યું કે “આરામરોાભાને માટે કંઈ ભાતુંબાતું કેમ મેાકલતા નથી ?” તેણે કહ્યું, “પ્રિયે! ભાતાથી શું? એને શું એવું છે?” તેણે કહ્યું, Page #118 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા : ૮૩ એને કંઈ ઓછું નથી એ ખરું, પણ આપણે ચિત્તને સંતોષ થાય.” ત્યારે તેના આગ્રહને જાણીને તેણે કહ્યું, “એમ હોય તે કંઈક બનાવો.”, તેની આંખો હષથી ખીલી ઊઠી અને તેણે સિહકેસર લાડુ બનાવ્યા, ઘણાબધા મસાલા નાખ્યા, મીઠાશ નાખી. અખંડ માટલામાં મૂકીને પતિને કહ્યું, તમે જાતે જ આ લાડુ લઈ જાઓ. વચ્ચે કોઈ વિન ન આવે.” પછી તે સરલ સ્વભાવને બ્રાહ્મણ તેના દુષ્ટ ભાવને ન જાણતો જાતે જ એકલે ઘડાને મુદ્રા (સલ)થી બંધ કરીને માથે મૂકીને જયારે જવા લાગે ત્યારે તેણે કહ્યું, “આ મારું ભાતું આરામશોભાને જ આપજે અને દીકરીને કહેજો કે તારે પોતે જ આ ખાવાના છે, બીજા કોઈને આપવાના નથી, જેથી આની તુચ્છતાને લીધે હું રાજકુળમાં હાંસીપાત્ર ન થાઉં.” ભલે.” એમ કહીને તે ગયો. ત્રણ સંધ્યા અને દિવસ સુધી ઉજાગર કરતા, મુદ્રા તપાસી લેત, સુવાને વખતે ઓશિકા નીચે ઘડાને મૂકતો કાળક્રમે પાટલિપુત્ર નગરની બહાર તે પહોંચ્યા. ત્યાં થાકેલો છું એમ જાણી અતિ મોટા વડના ઝાડની નીચે સૂતો. અને ત્યાં કર્મધર્મસંયોગે વડના ઝાડમાં જેણે પિતાને ક્રીડાનિવાસ કર્યો છે તેવા તેના પરિચિત નાગકુમારે વિચાયુ, “લાંબો રસ્તો કાપવાના પરિશ્રમથી શિથિલ અંગવાળે સૂઈ ગયેલો આ કોણ છે?” એમ વિચારીને જ્ઞાનથી જોયું. તેનાથી તેણે જાણ્યું કે “આ પેલી આરામશોભાને પિતા છે. તો પછી શા માટે તે નગરમાં જવા ઈચ્છે છે? વળી, એના ભાતામાં શું છે? અને જ્યાં જુએ છે ત્યાં તે ઝેરના લાડુને જુએ છે. જોઈને એણે વિચાર્યું કે “અરે, તેની માતાની દુષ્ટતા ! તો શું હું વિદ્યમાન હોવા છતાં એ મરી જશે?” એમ વિચારીને તે ઝેરના લાડવા દૂર કર્યા અને એમાં બીજા અમૃતના લાડુ મૂક્યા. થોડી વારમાં જાગીને તે બ્રાહ્મણ નગરમાં પ્રવેશ્યો. રાજભવનના દ્વારે પહેચ્યો. ત્યાં પ્રતિહારને ઉદ્દેશીને એણે કહ્યું, “ભાઈ, રાજાને નિવેદન કર કે આરામશોભાના પિતા દરવાજે આવ્યા છે અને દેવનાં દર્શનની ઇચ્છા રાખે છે.” પ્રતિહારે પણ રાજાને નિવેદન કર્યું. રાજાએ કહ્યું, “જલદીથી પ્રવેશ કરા.” તેના વચન પછી પ્રતિહારે તેને પ્રવેશ કરાવ્યો. તેણે પણ પાસે જઈને “ ભૂ ભુવઃ સ્વસ્તિ સ્વાહા વષડૂ ઇન્દ્રાય” વગેરે મંત્ર બોલીને રાજાની અડોઅડ બેઠેલી આરામશોભાને ભેટ સમપી. અને કહ્યું કે, “દેવ, છોકરીની માએ વિનંતી કરી છે કે આ ભાતું મેં માતાના પ્રેમથી જેવું આવડયું તેવું કરીને મોકલ્યું છે. તેથી દીકરીને જ આપવાનું છે. વધુ શું? હું રાજકુલમાં હાંસીપાત્ર ન બનું તેમ Page #119 -------------------------------------------------------------------------- ________________ ૮૪ ઃ આરામશોભા રાસમાળા કરવું.” ત્યારે રાજાએ રાણુની સામે જોયું. તેણે પોતાનાં દાસદાસીના હાથમાં આપીને એ ભેટ પિતાને ગૃહે મોકલાવી. રાજાએ આભારણ વસ્ત્ર-અલંકાર વગેરેના દાનથી બ્રાહ્મણને સત્કાર કર્યો. દેવી પણ પિતાને મહેલે ગઈ. સભા પૂરી થતાં રાજા પોતાના મહેલમાં ગયો. આરામશોભાએ સુખાસન પર બેઠેલા રાજાને વિનંતી “દેવ, મારા ઉપર કૃપા કરો. નિજ દષ્ટિ કરે, જેથી એ ઘડો અત્યારે ઉઘાડીએ.” આ સાંભળી રાજા બોલે છે, “દેવી, વિચાર ન કરીશ, આ બીજ પણ તેં જે કર્યું છે તે અમને માન્ય છે તો તું જલદીથી ઉઘાડ.” (૪૩-૪૪) તે પછી આરામશોભા ઘડાને જ્યાં ઉઘાડે છે ત્યાં તરત જ મૃત્યુલોકમાં દુર્લભ એવી સુગંધ પ્રસરી રહે છે. તે ગંધથી ખેંચાયેલે રાજા અમૃતફળ જેવા, સુપ્રમાણ દિવ્ય લાડુઓને જુએ છે. અતિકૌતુકપૂર્વક ચકારપક્ષીને૪૪ દેખાડીને રાજાએ લાડુ ખાધા ત્યારે તે અત્યંત વિસ્મિત થયો. (૪૫–૪૭) તે પછી રાજાએ કહ્યું કે “દેવી, લાડુ અપૂવ રસવંતા છે માટે એક એક તારી બહેનોને મોકલ.” તેણે પણ તેમ કર્યું. ત્યારે તેની માની પ્રશંસા થવા લાગી કે, “બીજ કોઈની આવી આવડત નહીં.” ત્યાર પછી અગ્નિશર્માએ દીકરીને મોકલવા માટે કહ્યું, “દેવ, દીકરીને થોડા સમય માટે મોકલે, ફરી પાછી તેડી લાવજે.” રાજાએ કહ્યું, “ભટ્ટ, રાજરાણી સૂર્યથી ઓઝલમાં રહે છે.” રાજને નિશ્ચય જાણીને બ્રાહ્મણ પિતાના સ્થાને ગયો. તેણે બધું વૃત્તાંત પિતાની પત્નીને કહ્યું. તે વિચાર કરવા લાગી, “અરે, આ કેમ નિષ્ફળ ગયું? ખરેખર પહેલાંની જેમ જ મીઠું અને વધારે સુંદર અન્ન બીજી વાર કરીશ, જેથી સરસ પરિણામ આવશે.” કેટલાક દિવસે ગયા પછી ફીણીને કરંડિયે લઈને બ્રાહ્મણને મોકલ્યો. પહેલાંની જેમ તે વટવૃક્ષ પાસે પહોંચ્યો. દેવે તેને જોયે, તેણે વિષ દૂર કર્યું અને પહેલાંની જેમ જ તેની પત્નીની પ્રશંસા થઈ. ફરીથી એક વાર આરામશોભા સગર્ભા છે એમ સાંભળીને સુપરીક્ષિત તાલપટ વિષથી યુક્ત માંડાથી ભરેલો કરંડિયો સોંપીને કહ્યું, “હવે એવું કરવું કે દીકરીની સુવાવડ અહીં આવીને થાય. જે કેમે કરીને રાજ ન માને તે બ્રાહ્મણસ્વરૂપ દેખાડવું.” “ભલે” એમ કબૂલીને તે ગયો. તે જ વડના ઝાડ પાસે પહોંચતાં તે મીઠાઈનું વિષ દેવે હરી લીધું. તે જ ક્રમથી બધું બન્યું અને બ્રાહ્મણે ૪૪. ઝરવાળે પદાર્થ હોય તો ચર પક્ષીની આંખ રાતી થઈ જાય. આથી રાજગૃહમાં રાજાના ખાદ્ય પદાર્થો ચરપક્ષીને બતાવવાની એક રૂઢિ હતા. Page #120 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા : ૫ રાજાને વિનંતી કરી કે, “હે દેવ, આ વખતે એને મોકલો, જેથી ત્યાં જઈને એની પ્રસૂતિ થાય.” રાજાએ કહ્યું, “આવું કદાપિ ન સંભવે.” ત્યારે બ્રાહ્મણે પેટ ઉપર છરી ધરીને કહ્યું, “જે નહીં મોકલે તો હું તમને બ્રહ્મહત્યા આપીશ.” ત્યારે તેને નિશ્ચય જાણીને મંત્રીનું સમર્થન લઈને ઘણુબધી સામગ્રી સાથે રાણુને મોકલી આપી. તેને આવતો જાણીને પિતાના ઘરની પાછળ માતાએ મોટો કૃ ખોદાવ્યો અને પોતાની દીકરીને છાની રીતે ભેંયરામાં રાખી. સૈન્યના મોટા ઠાઠ સાથે આરામશોભા આવી પહોંચી. કરવાનું બધું કરી લીધું. પ્રસૂતિને સમય આવ્યો ત્યારે આરામશોભાએ દેવકુમાર જેવા બાળકને જન્મ આપ્યો. પછી એક વાર દેવયોગે અંગત પરિચારિકા દૂર હતી તેવી વેળાએ બાજુમાં રહેલી માતા એને કુદરતી હાજતે પાછલા દ્વારેથી લઈ ગઈ. કૂવો જેઈને તે બેલી, “અરે મા, આ કે ક્યારે થયો?” તેણે કહ્યું, “બેટા, તારું આવવાનું જાણીને કોઈ વિષ નાખે એવા ભયથી ઘરમાં જ મેં આ ખોદાવ્યો.” ત્યારે તે જેવી કૌતુકથી કૂવામાં જોવા લાગી કે તેની માએ નિર્દયતાપૂર્વક તેને કૂવામાં ફેંકી દીધી અને તે ઊંધે મુખે પડી. પડતાંપડતાં દેવે આપેલા સંકેતનું સ્મરણ કરીને બલવા લાગી, “તાત, હવે તમારાં ચરણે જ શરણ છે.” ત્યારે તે નાગકુમારદેવે પિતાની હથેળીના સંપુટમાં તેને ઝીલી લીધી. કૂવાની અંદર પાતાલભવન નિર્મને તેને રાખી અને તે ત્યાં સુખચેનથી રહેવા લાગી. ઉદ્યાન પણ કૂવામાં પેઠું. નાગકુમારદેવ માતા ઉપર ગુસ્સે થયા. “માતા છે એમ સમજાવી તેણે તેમને શાત કર્યો. માતાએ પણ ત્યાં પલંગમાં પોતાની પુત્રીને સુવાવડીને વેશ પહેરાવીને સુવાડી અને થોડી વારમાં પરિચારિકાઓ આવી પહોંચી. તેને ત્યાં જોઈ કે - જરાક જુદી દષ્ટિવાળી, ઓછા લાવણ્યમય, તનતેજવાળી, કંઈક જ સરખા અવયવાળી તેને પથારીમાં પડેલી જોઈ પરિચારિકાઓ બોલી, “સ્વામિની, તમારે દેહ કેમ જુદે દેખાય છે?” તેણે કહ્યું, “ખબર નથી પણ મારું શરીર ઠીક નથી.”(૪૮-૪૯) તે, ડરી ગયેલી તેમણે માતાને પૂછયું, “આને આ શું થયું છે?” ત્યારે એ કપટી સ્ત્રી પણ છાતી કૂટતી બેસે છે, “હાય, હાય, મરી ગઈ! મારી આશા પર પાણી ફરી વળ્યું! દીકરી, હું ખરેખર કમભાગી છું. કેમકે, તારા દેહની રૂપશોભા જાણે જુદી જ દેખાય છે. શું કેઈની નજર લાગી છે? કે આ વાયુ ઊપડવો છે? કે તારા દેહમાં પ્રસૂતિરેગ થયે છે?” (૫૦–પર) Page #121 -------------------------------------------------------------------------- ________________ ૮૬ ઃ આરામશોભા રાસમાળા એમ વિલાપ કરતી એને પરિચારિકાઓએ કહ્યું, “રડે નહીં. આમાં જે કંઈ કરવા જેવું હોય તે તરત કરે.” તેમણે આમ કહ્યું ત્યારે વિવિધ જાતના નુસખા કર્યા. તે પણ તેના શરીરમાં કંઈ ફેરફાર ન થયો. (૫૩-૫૪). પછી રાજાના ભયથી પરિચારિકાઓ વિષાદમાં ડૂબી ગઈ. એટલામાં રાજાએ મેકલેલે મંત્રી આવી પહોંચ્યો અને તેણે કહ્યું, “દેવે આજ્ઞા કરી છે કે રાણીને અને કુમારને લઈને જલદી આવો.” પછી બધી તૈયારી કરવામાં આવી. પ્રસ્થાન વખતે પરિજનોએ દેવીને કહ્યું, “બગીચે કયાં ગયો ? કેમ એ હજી ચાલતો દેખાતા નથી?” તેણે કહ્યું, “ઘરના કૂવામાં પાણી પીવા માટે મૂકયો છે, પાછળથી આવશે. તમે ચાલવા માંડે.” આખો પરિવાર ચાલ્યો. એમ કરતાં પાટલિપુત્ર પહોંચ્યા. રાજને વધામણી આપવામાં આવી. પછી ખૂબ જ હર્ષપૂર્વક બજારોને શણગારવામાં આવ્યાં. વધામણી ઉજવવાનો રાજાએ આદેશ આપ્યો. દેવી અને કુમારને જોયાં કે તરત જ પોતે સામે ગયો. પછી દેવીનું રૂપ જોઈને રાજાએ પૂછયું કે, “દેવી, તારું શરીર કેમ મને જુદું જ લાગે છે?” ત્યારે પરિચારિકાઓએ કહ્યું, “દેવ, પ્રસૂતિ થયા પછી કોઈક દષ્ટિદોષથી કે પ્રસુતિરાગને લીધે શરીર આવું થઈ ગયું છે. અમને બરાબર ખબર નથી.” પછી પુત્રજન્મ એ પિતાના અભ્યદયનો પ્રસંગ – એને હર્ષ હોવા છતાં દેવીનું વૃત્તાંત સાંભળીને રાજાનું મુખ ઝાંખું થઈ ગયું. તાપણ ધીરજ ધરીને તે નગરમાં પેઠો. રાણીને પૂછવામાં આવ્યું, “ઉદ્યાન કેમ દેખાતું નથી ?” તેણે કહ્યું, “તેને પાછળ રાખેલું છે ને તે પાણી પી રહ્યું છે. સ્મરણમાત્રથી આવી પહોંચશે.” પછી જ્યારે જ્યારે તેના શરીરને સર્વા ગે જતા ત્યારે તેને સંદેહ થતો કે, “આ એ જ કે બીજી ?” એને એક વાર રાજાએ કહ્યું કે, “ઉદ્યાન લાવી દો.” અવસરે લાવીશું” એમ એણે કહેતાં એ સૂની થઈ ગઈ અને એના હેડ ખૂલી ગયા. આ જોઈને રાજાને ભેટી આશંકા ઉત્પન્ન થઈ. “લાગે છે કે આ એ ન હેય, બીજી કઈ છે” એમ એ વિચારતો રહ્યો. આ બાજુ પેલી આરામશોભાએ પેલા દેવને કહ્યું કે, “કુમારને વિરહ મને બહુ પીડી રહ્યો છે. તે એવું કંઈક કરે કે હું કુમારને જોઉં.” ત્યારે નાગકુમારદેવે કહ્યું, “બેટા, મારી શક્તિથી તું જા. પિતાના પુત્રને જોઈને તરત પાછા ફરવું.” તેણે કહ્યું, “ભલે.” દેવે કહ્યું, “દીકરી, તું ત્યાં સૂર્યોદય સુધી રહીશ, તો પછી મારું દર્શન તું નહીં કરી શકે. પછી હું ફરી નહીં આવું અને મરેલા નાગ રૂપે તારા કેશપાશમાંથી મારી જાતને પડતી બતાવીશ.” તેણે કહ્યું, “ભલે, પણ મારા પુત્રને હું જોઉં.” Page #122 -------------------------------------------------------------------------- ________________ ભૂમિ : ૮૭ પછી દેવે તેને મોકલી દીધી. દેવના પ્રભાવથી ક્ષણમાત્રમાં તે પાટલિપુત્ર પહોંચી. વાસભવન ઉઘાડીને તે અંદર પહોંચી. વાસભવન કેવું છે? જેમકે – ઘણા રત્નદીપો બળે છે, મણિમોતીરનથી બનાવેલ તોરણે લટકી રહ્યાં છે. પુપની રચના કરવામાં આવેલી છે. મધમધિત સુંદર ધૂપસે છે. પડિયામાં મૂકેલ, સુંદર કંકલ, એલચી અને કપૂરથી બનાવેલાં નાગરવેલનાં પાનનાં બીડાં અને સોપારીઓ છે. બહુ ખાદ્યપે છે, સજાવેલાં બનાવટી પક્ષીઓ મૂકેલાં છે. રાજ અને પિતાની બહેન જેમાં સૂતાં છે એવો પલંગ પડયો છે. (૫૫-૫૬) તેને જોઈને, કંઈક પહેલાંની ક્રીડાના સ્મરણથી ઉદ્દભવેલા કામને લીધે નિષ્પન્ન થયેલા શૃંગારરસથી નિર્ભર બનીને, કંઈક પિતાના પ્રિયતમને આલિંગન આપીને સુતેલી ભગિનીને જોઈને ઉત્પન્ન થયેલી ઈર્ષાપૂર્વક, કંઈક માતાના કૂવામાં પોતે ફેંકાયેલી તેના સ્મરણથી ઉદ્ભવેલો ક્રોધ પ્રસરવાથી, કંઈક દીકરાના સ્મરણથી ઉત્પન્ન થયેલા સ્નેહપૂર્વક, કંઈક પોતાના સવપરિજનોને જોવાથી જન્મેલા હર્ષની અધિકતાથી આનંદબિંદુઓ પડી રહ્યાં છે એવી સ્થિતિમાં એક ક્ષણ ઊભી રહીને જે સ્થાને ગઈ ત્યાં, જેની બાજુમાં ધાત્રી માતા આદિ પરિજન સૂતેલ છે અને જે રત્નજડિત કનકમય પારણામાં સૂતેલો છે તે કુમાર હતા. પછી તે કુમારને લઈને કેમળ કરેથી ક્ષણવાર રમાડીને, કુમારની ચારે બાજુ પિતાના ઉદ્યાનના ફળફૂલસમૂહને મૂકીને સ્વસ્થાને ગઈ. પછી સવારે કુમારની આયાએ રાજને વિનંતીપૂર્વક જાણ કરી કે, “દેવ, આજે કોઈએ કુમારને ફળફૂલની અર્ચના કરી છે.” તે સાંભળીને રાજા તે સ્થાને ગયે. ફળફૂલને તે સમૂહ એણે જોયે. તે જોઈને રાણીને પૂછયું કે “આ શું?” તેણે કહ્યું, “મેં સ્મરણ કરીને આજ ઉદ્યાનમાંથી આ આણ્યાં છે.” રાજાએ. કહ્યું, “અત્યારે કેમ નથી લાવતી?” તેણે કહ્યું, “દિવસે લાવવું શક્ય નથી.” તેના સૂના, હોઠ ખૂલેલા અને નિસ્તેજ મુખકમલને જોઈને રાજાએ વિચાર્યું, “ખરે જ, કેઈક દુર્ઘટના બની હોય એમ લાગે છે.” પછી બીજે દિવસે તેમ જ થયેલું જેઈને, ત્રીજી રાતે એ સૂતી હતી ત્યારે હાથમાં ભયંકર તલવાર રાખીને, અંગે સંકેડીને દીવાની છાયામાં રાજ ઊભો. થોડી વારમાં આરામશોભા આવી અને તેને જોઈને રાજાએ વિચાર્યું, “આ જ મારી પ્રિય પ્રણયિની. પેલી તો કઈ બીજી છે. તો આમાં સાચું શું તેની સમજ પડતી નથી.” એમ વિચારતો હતો ત્યાં પહેલાં કરતી હતી તેવી સઘળી વિધિ કરીને એ ચાલી ગઈ. રાજા પણ મનમાં અનેક વિકલ્પો કરતાકરતો સૂતા. સવારે રાણીને કહ્યું કે, “આજે તારે ચોક્કસ ઉદ્યાન લાવવાનું છે.” તે સાંભળીને રાણી અત્યંત નિસ્તેજ બની ગઈ. Page #123 -------------------------------------------------------------------------- ________________ ૮૮ : આરામશોભા રાસમાળા ચોથી રાતે પણ આરામશોભા જ્યારે બધું પતાવીને જવા લાગી ત્યાં રાજાએ એને હાથ પકડીને કહ્યું, “પ્રિયે, કેમ સદ્દભાવ અને સ્નેહરસથી ભરેલા એવા મારી વંચના કરે છે?” તેણે કહ્યું, “નાથ, હું વંચન કરતી નથી, પણ કંઈક કારણ છે.” રાજાએ કહ્યું, “શું કારણ છે?” તેણે કહ્યું, “કાલે કહીશ. હમણું તો રજા આપે.” રાજાએ કહ્યું, “શું કઈ બાળક પણ હાથમાં આવેલું અમૃત જતું કરે?” તેણે કહ્યું, “નાથ, એમ કરવા જતાં તમને પણ મોટો પસ્તાવો થશે.” રાજાએ કહ્યું, “જો એમ હોય તો પહેલાં કારણ તો તણે મૂળથી માંડીને, માતાએ કરેલ દુવ્યવહાર કહ્યો. એટલામાં અરુણેદય થયે. એ વખતે વીખરાઈને છૂટો પડી ગયેલે એટલે એ વાળવા લાગી ત્યાં તડાક કરીને ચોટલામાંથી મરેલે સાપ પડશે. તેને જોઈને “હા તાત” એમ સખેદ કહીને એ પૃથ્વી ઉપર મૂછ ખાઈ ઢળી પડી. પછી પવન ઢાળવા વગેરે દ્વારા આમનાવાસના કરીને રાજાએ એને કહ્યું, “પ્રિયે, શા માટે આમ જાતને આટલું બધું દુઃખ આપે છે?” તેણે કહ્યું, “નાથ, જે પેલા નાગકુમારદેવ મારી સહાયમાં હતા તેમણે જ મને કહ્યું હતું કે, “જે મારી આજ્ઞા વિરુદ્ધ સૂર્યોદય સુધી બીજે સ્થાને રહેશે તે મારું દર્શન તને અહીં સુધીનું જ, આ પછી મારું મૃતસ્વરૂપ તને જોવા મળશે. એ એની સાબિતી. તમે મને રજા ન આપી તેથી આ થયું.” પછી તો તે ત્યાં જ રહી. સવારે રાજાએ ગુસ્સે થઈને બીજી રાણીને બંધનમાં નખાવી અને ચાબૂક લઈને એને મારવા લાગ્યો ત્યારે પગમાં પડીને આરામશોભાએ તેને વિનંતી કરી કે – “દેવ, જે મારા ઉપર આપની કૃપા હોય તે મારી બહેનને છોડો. પ્રવે તમે મારા ઉપર કૃપા કરી હતી, તેમ જુએ.” રાજાએ કહ્યું, “આવું કરનાર આ પાપિણીને માટે આ ખરેખર યોગ્ય નથી. તોપણ તારું વચન ઉથાપતિ નથી.” આરામશોભાએ એને છોડાવીને સજન-જનને ભેદ બતાવતી હોય તેમ પિતાની પાસે ભગિની ગણીને રાખી. (૫૮-૬૦) પછી રાજાએ પિતાના માણસોને બોલાવીને હુકમ કર્યો, “અરે, બારે ગામોનો નાશ કરીને જલદી તે બ્રાહ્મણની હકાલપટ્ટી કરે અને તેની પત્નીને હેઠ, નાક, કાન કાપીને મારા દેશમાંથી હાંકી કાઢો.” આ સાંભળીને, પગમાં પડીને આરામશોભાએ રાજાને ફરીથી વિનંતી કરી કે – “કદાપિ કૂતરું કરડે તો શું તેને સામું કરડાય? એમ જણને દેવ, આ મારાં માતાપિતાને છોડો. જે કરવાથી અમારા ચિત્તને મોટું દુઃખ થાય છે તે Page #124 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા : ૮૯ માતાપિતાને દંડ આપવાનું છોડો.” એમ કહેવામાં આવતાં રાજાએ કહ્યું, “પ્રિયે, જેનાથી તારા મનને પીડા થાય તે કાય મોટું હોય તો પણ અમે છેડીએ છીએ.” (૬૧-૬૩) આમ, મન અને ઇન્દ્રિયોનાં પાંચ પ્રકારનાં વિષયસુખ અનુભવતાં તેમને સમય ગયો. એક વખત રાજરાણું એકસાથે બેઠેલાં હતાં ત્યારે કંઈક ધર્મ, વિચાર કરતાં કરતાં વાત થઈ કે દેવીએ કહ્યું, “નાથ, પહેલાં તો હું દુઃખી હતી. પછી સમસ્ત સુખને પાત્ર બની, તો આ કયાં કર્મોથી? આપણા નસીબજોગે કોઈ દિવ્યજ્ઞાની અહીં હોય તો જઈને પૂછું.” રાજા કહે છે, “જે એમ હોય તે સમસ્ત ઉદ્યાનપાલકોને હું જાણ કરું છું કે મને જ્ઞાનના આગમનની વાત કરે.” (૬૪-૬૬) આમ જ્યાં રાજારાણીનો ક્ષણમાત્ર વાર્તાલાપ ચાલી રહ્યો છે ત્યાં પ્રફુલ મુખવાળો ઉઘાનપાલક આવી પહોંચ્યો. જમીન ઉપર માથું ટેકવીને પ્રણામ કરીને તેણે વિનંતી કરી, “દેવ, ચંદનવન ઉદ્યાનમાં દિવ્યજ્ઞાનધારી પધાર્યા છે. હથેલીમાં રાખેલા વિમલ મોતીની જેમ જે નિરંતર સકલ ત્રણ લોકને, સાથેસાથે ભૂત, વર્તમાન, ભાવિના ભાવોને જાણે છે. તથા નર, વિદ્યાધર અને ઇન્દ્ર જેમના ચરણેને વંઘાં છે તે વીરચંદ્ર નામના તે શ્રેષ્ઠ મુનીન્દ્ર પાંચસો સાધુઓ સાથે પધાર્યા છે.” (ક૭–૭૦). તે સાંભળીને ભક્તિવશ થતાં જેને રોમાંચ પ્રગટયો છે એ રાજ કહે છે, “પ્રિયે, તારા મનોરથ આજે જ સિદ્ધ થયા. તો પ્રિયે, જલદીથી ઊભી થા. તૈયાર થા એટલે જઈએ. સૂરિને વંદન કરીને તારી શંકા પૂછીએ.” (૭૧-૭૨) એમ કહેવામાં આવતાં તે દેવી જલદી તૈયાર થઈ. પછી રાજા તેની સાથે તરત જ ઉદ્યાને પહેર્યો. ત્યાં મુનિને જાતજાતના લેકેથી ભરેલી સભામાં બધા જીવોને સુખ આપનાર જિનધર્મનો ઉપદેશ આપતાં જોયા. પછી મુનિના ચરણકમલને પ્રણામ કર્યા પછી મુનિથી અતિનજીક નહીં તેમ સમતળ ભૂમિ ઉપર બંને બેઠાં. (૭૩-૭૫) ભગવાને પણ પછી વિશેષભાવે ધમદેશના પ્રવર્તાવી, “આ અનાદિ-અનંત સંસારમાં ભમતા છ કર્મો દ્વારા મહામહેનતે મનુષ્યત્વને પામે છે અને તેમાં પણ પુણ્યધર્મથી વિવિધ પ્રકારનાં સુખ પ્રાપ્ત થાય છે. પુણ્યધર્મથી જાતિ, કુલ, રિદ્ધિ, આરોગ્ય, ઉત્તમ ભોગો, રૂ૫, બલ, યશ પણ પ્રાપ્ત થાય છે. સુકૃત અધમથી જ પ્રિયજનોને મેળાપ અને આજ્ઞાકારી સર્વ સેવકવર્ગ અને બીજું સર્વ સુખ પ્રાપ્ત થાય છે. સ્વર્ગાગના સાથેનું અને મહત્ત્વના ઉપભેગે સાધી Page #125 -------------------------------------------------------------------------- ________________ ૯૦ : આરામશાલા રાસમાળા આપનારું સ્વર્ગ તેમજ કલેશથી સદંતર મુક્ત એવા મેાક્ષ પણ ધર્માંથી જ મળે છે.” (૭૬-૮૦) એટલામાં કપાળમાં કરકમલમુકુલ અડાડીને આરામશેભાએ વિનંતી કરી, “ભગવાન જો બધું વનું ફળ હાય તા મેં પૂર્વજન્મમાં એવું શું કર્યુ છે કે જેનું આવું પરિણામ આવ્યું?'' પછી પાણીભરેલાં તાજા વાદળા જેવા સુંદર, ગંભીર, ધીર સત્ત્વવાળા સ્વરથી ભગવાને કહેવા માંડયું કે – “અહીં જંબુદ્રીપે ભરતખંડમાં, ચંપાનગરીમાં કુબેરના જેવા વૈભવવાળા પ્રશંસનીય શેઠ કુલંધર હતા. તેને રૂપગુણવતી કુલાન દા નામે સ્ત્રી હતી. તેની સાથે તેણે ભાગલમી ભાગવતાં-ભાગવતાં રૂપગુણથી ભરી, એકબીજાથી જુદી એવી સાત દીકરીએ જન્મી. તેમનાં નામ આ પ્રમાણે હતાં: કમલશ્રી, કમલવતી, કમલા, લક્ષ્મી, શ્રી, યશે દેવી, પ્રિયકારિણી. તેમને સ ને ઉત્તમ કુલમાં વિધિપૂર્વક પરણાવી અને એ અનુપમ વિષયસુખ ભોગવવા લાગી. પછી કાળક્રમે એક બીજી પણ આઠમી દીકરી જન્મી. તેના જન્મથી માતાપિતા નિવેદ પામ્યાં. તેનું નામ પણ તેઓ કેમે પાડતાં નથી. પછી અનાદરપૂર્વક માટી થતી તે સુવાવસ્થાને પામી. વિશિષ્ટ રૂપ વગેરેથી યુક્ત છતાં પિતામાતાને દુઃખ આપનારી તે ખતી, બધા લેાકા એને નિર્ભાગી' એવા નામે ખેાલાવતા. માતાપિતાને એ જોતાં જ સતત ૬ઃખ આપનારી બની. (૯૧-૮૮) એક દિવસ લેાકાએ શેને કહ્યું, “તમારી દીકરીને કેમ પરણાવતા નથી ? એને લીધે તમારી ભારે અપકીતિ થઈ રહી છે.' લેાકેાએ આમ કહેતાં શેડ મનમાં ઘણુંા નિવેદ પામ્યા. ન ગમતું બાળક જેને હતું એવા એ ઘણી ચિંતામાં મસ થયા. (૮૯-૯૦) બીજે દિવસે વિધિ પર આધાર રાખી બેઠેલા તે ચિતાગ્રસ્ત શેઠની પાસે એક મુસાફર આવ્યા. મેલથી રજોટાયેલાં કપડાં ને દેહવાળા, લાંખે। માગ કાપીને આવેલા હવાથી થાકેલા તે વિશ્રામ માટે શેઠની દુકાને બેઠા. શેઠ પણ એને પૂછે છે, “ભાઈ, તું ત્યાંથી અહીં આવ્યા છે?”” આ કહે છે, “સમુદ્રપારથી, ચૌડદેશમાંથી.” “તું કાણુ છે ? કઈ જાતિ છે? શું નામ છે? અહીં કેમ આવ્યા છે?'' તે કહે છે, કાસલાનગરીના નિવાસી તંદ વેપારીના સેક્રમા નામની ભાથી થયેલા હું નંદન નામને પુત્ર છું. વૈભવ ક્ષીણ થતાં પૈસા કમાવા ચૌડદેશમાં ગયા. ત્યાં પણ ગરીબાઈમાં ડૂબેલે રહ્યો છતાં અભિમાનને કારણે. પેાતાને નગર ન ગયેા. પારકાની ચાકરી ઉઠાવીને આજીવિકા મેળવતા હું ત્યાં જ રહ્યો. અહી'થી આવેલા વિણુક વસંતદેવે પેાતાનું કંઈક કામ નીકળતાં મને Page #126 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા : ૯૧ ચિઠ્ઠી આપીને શ્રીદત્ત શેઠ પાસે અહીં મોકલ્યો છે. તો તેનું ઘર દેખાડે, જેથી હું તેની પાસે જાઉં અને આ ચિઠ્ઠી આપું.” (૯૧-૯૮) ત્યારે કુલંધરે વિચાયુ, “મારી દીકરી માટે આ ઉત્તમ વર છે. કેમકે પૈસા વિનાનો વિદેશવાસી, સામાન્ય માણસને દીકરો આને લઈને ત્યાં જશે, ફરી પાછું આવશે નહીં. પિસા વગરને એ. આ ધરે આવશે નહીં કારણકે માનરૂપી ધનવાળા જણાય છે.” એમ વિચારીને કહે છે, “પુત્ર, તું મારા ઘરે. ચાલ, કેમકે તારા પિતા મારા અનન્ય મિત્ર હતા.” તે કહે છે, “જે કામ માટે આવ્યો છું તે પહેલાં પતાવું, પછી, મુરબ્બી, તમારી પાસે તરત આવીશ.” (૯-૧૦૨) શેઠે પોતાના માણસને શિખવાડીને મોકલ્યો કે, “ભાઈ, ચિઠ્ઠી આપે એટલે આને લઈ આવ.” તેને લઈને તે પુરુષ શ્રીદત શેઠને ત્યાં ગયો. ચિઠ્ઠી આપીને બધી વાત કહી. તે પછી નંદને શ્રીદત્તને આમ કહ્યું કે, “અહીં મારા પિતાના મિત્ર જે કુલંધર શેઠ છે તેણે મને જોઈને પોતાના આ માણસને પાછા લઈને આવવા મોક૯યો છે. તે હું ત્યાં જઉં છું. ફરીથી વળી અહીં આવીશ.” (૧૦૨-૦૬). - પછી તે તે માણસ સાથે તે શેઠને ઘેર ગયો. શેઠે પણ તેને નવડાવીને વસ્ત્રની જેડ પહેરાવીને, જમાડીને પછી કહ્યું, “મારી દીકરીને પરણ, બેટા.” એ કહે છે, “મારે આજે જ ચૌદેશ જવું છે.” કુલધર વળી કહે છે, “આને લઈને જ ત્યાં જ. તારા માટેની મિલકત વગેરે હું ત્યાં જ મોકલીશ.” (૧૦૭–૦૯) એણે સ્વીકાર્યું એટલે તે શેઠે દીકરી પરણાવી. લગ્નદિવસ પત્ય એટલે શ્રીદત્ત નંદનને કહ્યું, “જો તું અહીં જ રહે તે ત્યાં હું બીજાને મોકલું, કેમકે અમારે ત્યાં ઘણું કામ છે.” વંદન કહે છે, “મારે ત્યાં જવું જ જોઈએ. શેઠને હુ સમજાવી દઈશ અને તમને વાત કરીશ.” બીજે દિવસે તેણે શેઠને વિનંતી કરી, “તાત, જઉં છું. કેમ કે મારે ચૌડ દેશમાં મહત્વનું કામ છે. પોતે વિચારેલું તે મુજબ એણે પણ વિચાર પ્રગટ કર્યો તે સાંભળીને શેઠે કહ્યું, “જે તારે નિશ્ચય હોય તો બેટા, એમ જ કર. પણ તારી પત્નીને લઈને ચૌડદેશમાં જા. કેમકે તારી મિલકત હું ત્યાં જ તને મોકલીશ.” શ્રીદત્તને જ્યારે એણે આ વાત કરી કે “હું જવા તૈયાર છું. તમારે કહેવાનું હોય તે કહી દ” ત્યારે તેણે પણ તેને પિતાની ચિઠ્ઠી આપી અને સંદેશો કહ્યો. આ રીતે સજ્જ થઈને સ્ત્રીને લઈને તે ચાલ્યો. (૧૧૦-૧૭) Page #127 -------------------------------------------------------------------------- ________________ હર ઃ આરામભા રાસમાળા તે એકલે જ માત્ર કંઈક ભાતું લઈને ક્યાંય રોકાયા વગર ઉજજયિની નગરીમાં પહોંચ્યો. ત્યાં એણે વિચાર્યું, “ધીમે ચાલીને આ દેશમાં આવ્યો છું તેથી ભાતું ઘણું ક્ષીણ થઈ ગયું છે. માગથી હું થાકી ગયો છું. તો સૂતેલી આ સ્ત્રીને છેડીને ઇચ્છિત દેશમાં જાઉં.” આમ વિચારીને તેણે કહ્યું, “પ્રિયે, ભાતું તું ખૂટી ગયું છે તે હવે શું કરું? ભીખ માગતાં ફરવું પડશે.” તે કહે છે, “નાથ, સાંભળો. તમારી પાછળ પાછળ તો નાથ, ભીખ પણ ખરે જ મને રમણીય લાગશે.” આમ બોલીને રાતે બંને સૂઈ ગયાં -- નગરીની બહાર કઈ એક પથિક શાળામાં. રાતે માતાનું પોટલું લઈને તે ઊઠડ્યો. ભીખ માગવી પડશે તેની શરમથી તેને છોડી ધીમેધીમે બીજા જ માગે ભાગી જઈને ઝડપથી ચાલ્યો ગયો. (૧૧૮-૨૪). પછી સૂર્ય ઊગતાં તે ઊઠી. પિતાના સ્વામીને ન જોતાં સમજી ગઈ કે મને છોડી દેવામાં આવી છે.” પછી ભાતું ન જતાં હૃદયથી વિચાયુ, “મને આમ ઘરેથી લઈને એકલી છોડી દીધી તે મારા સ્વામીએ બરાબર નથી કર્યું.” અરે, અરે, બેશરમ, નિય, આમ નવજોબનમાં રહેલી એવી મને છેડીને, હે અનાર્ય, તારું મોઢું કોને દેખાડીશ? કહે જંગલી, નવયૌવનવતી હું કેમ કરીને બીજને હાથ પડું? તે હે નિર્દય, તારા કુળ માટે એ નીંદનીય થશે. અથવા તો આ પરિતાપ કરવાથી શું? હવે મારા ચારિત્ર્યની રક્ષા કરું - કાઈ પિતા સમાન વાણિયાને આશ્રય લઈને. પિતાને ઘેર મારે અપુણ્યવતીને આદર નથી, તો હું અહીં જ રહીને કામકાજ કરીશ.” (૧૫-૩૦) આમ વિચારીને હૃદયમાં ધીરજ ધરીને દશે દિશાઓ જેતી નગરમાં પ્રવેશી. પછી એક ઘરમાં ભલા દેખાતા પુરુષ પાસે ગઈ. પગમાં પડીને મનહર સ્વરથી વિનવે છે, “તાત, અનાથ દીન વિમના એવી મારું અહીં શરણ હશે. કેમકે અનાથ નારી જરૂર લોકાપવાદ પામે. હું ચંપાપુરીમાં રહેતા કુલંધર શ્રેણીની પુત્રી છું. મારા સ્વામી સાથે ચૌદેશમાં ફરતાં સાર્થથી છૂટી પડેલી હું આ ભૂમિમાં આવી પહોંચી છું. હવે દુઃખતપ્ત એવી મારા તમે પિતા છો.” (૧૩૧-૩૫) પછી તે સ્ત્રીના વચનવિવેકથી ખૂબ રાજી થયેલા તે માણિભદ્ર શેઠ કહે છે, “બેટી, તું મારી દીકરી છે. જેવી રીતે તારા પિતાને ઘરે રહેતી હે તેવી રીતે અહીં મારા ઘરમાં રહે. સાર્થની શોધ વગેરે સર્વ હું કરીશ.” (૧૩૬-૩૭) આમ કહીને તે માણિભદ્ર પિતાના માણસોને મોકલ્યા. પણ તેમને Page #128 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા : €3: કાંયથી પણ સાના સમાચાર ન મળ્યા. તેમણે કહ્યું ત્યારે શેઠે સારી રીતે શંકાશીલ બનીને મનમાં વિચાયુ, “આનું વચન ખરું છે કે ખોટું ? પરીક્ષા કરું.” આમ વિચારીને માહિતી મેળવવા તેણે ચંપા નામની શ્રેષ્ઠ નગરીમાં પેાતાના માણસને કુલધર શેઠ પાસે મેાકલ્યા. (૧૩૮–૪૦) તેણે જઈને તેને પૂછ્યું, “તમારે કાઈ પુત્રી છે? અને એને કય પરણાવી છે? મને કહે! કારણ કે માણિભદ્રે મને તમારી સાથે સંબધ બાંધવા માટે મેકલ્યા છે.’” તે કહે છે, “મારી દીકરીએ આડે છે. એમાંથી આ નગરીમાં સાત પરણાવી છે. હે ભાઈ, હમણાં પરણેલી આઠમી દીકરી પણ પતિની સાથે ચૌડદેશમાં ગઈ છે. બીજી કાઈ કન્યા નથી. તેની સાથે કેવી રીતે સંબધ કરું? આ બધું ત્યાં જઈને માણિભદ્રને કહેજે.” (૧૪૧–૪૪) તેણે પણુ આવીને બધું શેઠને કહ્યું. તેણે પણ ખરી વાત જાણીને તેનું વિરોષ ગૌરવ કર્યું . તે છેાકરી પણ તેના ઘરમાં દીકરીની જેમ સારી રીતે સ ંતાષપૂર્વક રહેવા લાગી. પેાતાના વિનયવિવેકથી તેણે આખા ઘરને પ્રસન્ન કર્યુ. (૧૪૫-૪૬) હવે, તે માણિભદ્ર જિત ભગવાને ફરમાવેલા ઉત્તમ ધર્મ પાળે છે. અને તેણે ઉત્તુંગ શ્રેષ્ઠ જિનાલય કરાવ્યુ છે. તેથી તે બાળા જિનમ ંદિરમાં ઉપલેપનમંડન વગેરે વ્યાપારા ધર્મશ્રદ્ધાથી ભક્તિપૂર્વક રાજરાજ કરે છે. સાધુસાધ્વીઓના સૌંસ થી તે સુલસાના જેવી અનન્ય શ્રાવિકા બની રહી. આમાં વધારે શુ કહેવું? જે-જે દ્રવ્ય શેઠ ભાતા વગેરેના અંગત ઉપયોગ માટે આપે છે, તેને તે સાચવીને જિનાલયમાં ર૭૪પ કરે છે. રાજી થઈને શેઠ પણ તેને બમણુાતમણા પૈસા હંમેશાં આપે છે. પછી તેણે અતિશય ઉત્તમ ત્રિત્ર કરાવ્યું, (૧૪૭-૫૧) અને વળી – કતકવિનિર્મિત, માલાએથી આચ્છાતિ, વિવિધ રત્નાથી માડિત, ઉત્તમ. મેાતીએવાળી ઝૂલતી લાંબી સેરથી ભિત,સર્પાએ તજેલી કાંચળી જેવા પદ્માંશુાથી આચ્છાદિત, વિવિધ મણિરત્નજડિત સાનાના દડવાળું, આ પ્રકારનું વિવિધ વિભૂતિવાળું છત્ર બનાવીને તે જિનમંદિરમાં આપે છે. અન્ય પશુ ૪૫. શબ્દ ચેસ કા અર્થાંમાં છે તે સ્પષ્ટ નથી. કાં તે (૧) પૂગ્ન વખતે થતી રક્ષાપેટલીની ક્રિયા માટે હોય અથવા (૨) રચેાત્સવના અર્થમાં હોય અથવા (૩) રચ્યા – માર્ગોની સાફસૂફીના અથ માં હોય. તીય 'કરાના જન્મકલ્યાણ વખતે દિકુમારીએ એમને રક્ષા કરે છે એવું વર્ણન પૂજામાં આવે છે અને અહીં પછીથી પૂર્જાનાં અંગે સાથે ર૭નો ઉલ્લેખ થયા છે તેથી એ અ વધુ સ`ભવિત લાગે છે. Page #129 -------------------------------------------------------------------------- ________________ -૯૪: આરામશોભા રાસમાળા, યથાયોગ્ય સર્વ પ્રકારનાં તપ, દાન વગેરે કરે છે. સતત સાધુ-સાવી-સાધર્મિકોને જ પૂજે છે. સ્વાધ્યાય-અધ્યયનમાં વિશેષ ઉદ્યમ કરે છે. (૧૫૨-૫૫) હવે, તે શેઠને કોઈ એક વાર ચિતાસાગરમાં ડૂબેલા જોઈને એ પરમ વિનયથી પૂછે છે, “પિતાજી, આજે કેમ ચિંતારૂપી પિશાચથી અત્યંત ગ્રસ્ત છે?’ તે કહે છે, “પુત્રી, મારી ચિંતાનું કારણ સાંભળ. આપણું મંદિરની વાડી ફળફૂલથી ભરેલી અને અતિરમ્ય હતી. તે કોઈ પણ કારણ વગર સુકાઈ ગઈ, અને કઈ રીતે ફરીથી ખીલતી નથી. આ કારણથી હું ખૂબ ચિંતાતુર બન્યો છું,” “પિતાજી, આ માટે તમે ખેદ ન કરે,” એમ બાલા કહે છે, “જો હું અને ફરીથી મારા શીલના પરાક્રમથી નૂતન ન કરું તો હું ચારે પ્રકારને હાર લઈશ નહીં.” (૧૫૬-૬૦) તે શેઠના વારવા છતાંયે આ પ્રમાણે નિશ્ચય કરીને શાસનદેવીનું ધ્યાન ધરીને તે જિનમંદિરમાં બેસી ગઈ. પછી ત્રીજે દિવસે રાત્રે શાસનદેવી એકાએક પ્રત્યક્ષ થઈ અને તેને કહ્યું, “ખેદ ન કર. આજે સવારે આ વાડી ફરી નૂતન બની જશે – તારી શક્તિથી વૈરી વ્યંતરના ઉપદ્રવથી મુક્ત થઈને.” એમ બોલીને દેવી ઝડપથી પોતાના સ્થાને ગઈ. ત્યાં રાત ચાલી ગઈ અને સૂર્ય ઊગ્યો. શેઠને રાતની સઘળી વાત કહી, ત્યારે એ પણ હર્ષથી પ્રફુલિત આંખે જિનમંદિરની વાડીમાં ગયા. અપૂર્વ પત્રફળફૂલથી શોભિત, સજલ મેઘ સમાન વણવાળી એ વાડીને જોઈને તે તરત તે સ્ત્રીની પાસે ગયા અને કહ્યું, “પુત્રી, તારા પ્રભાવથી મારા મનોરથ પૂર્ણ થયા છે. તો ઠ, ઘેર જ. હે ગુણવિશાલ, પારણું કર.” (૧૬૧-૬૭) આમ કહીને શેઠ સમસ્ત શ્રી મણસંઘની સાથે તૂરીનિનાદપૂર્વક કાને પ્રત્યક્ષ કરાવીને આ સ્ત્રીને લઈ ગયા ત્યારે લેકે કહેવા લાગ્યા, “જુઓ, આના શીલનું માહાત્મ્ય કે શુષ્ક વાડી પણ ક્ષણમાં કેવી નવી જ બની ગઈ! પુણ્યકમી આ સ્ત્રી ધન્ય છે ! એનું જીવન સફળ થયું છે. એનું દેવો પણ આ રીતે સાન્નિધ્ય કરે છે અને આ માણિભદ્ર શેઠ પણ ધન્ય છે કે તેના ઘરે ચિંતામણિ જેવી આ સ્વયં રહે છે.” આ રીતે બધા લોકો તેને વણવે છે. અને તે ઘેર પહોંચી. ચતુર્વિધ સંઘને દાન આપીને તે પારણાં કરે છે. (૧૬૮-૭૨) - હવે બીજી કઈક વાર, રાતના પાછલા પહેરમાં સૂઈને જાગેલી તે પૂર્વ વૃત્તાંતનું સ્મરણ કરીને વિચારે છે, “આ જગતમાં તે ધન્ય છે જે સર્વ વિષયસુખ ત્યજીને નિઃસંગ રૂપે પ્રવજિત થઈને તપસંયમને ઉદ્યમ કરે છે. હું તો અધન્ય છું જે આ વિષયસુખમાં લુબ્ધ છું અને ઈચ્છવા છતાં મુજ પાપીને એ તપસંયમને ઉદ્યમ પ્રાપ્ત થતો નથી. એટલી વળી ધન્ય છું કે સંસારસાગરમાંથી Page #130 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા : ૫ ઉગારનાર નૌકા સમાન જિનેન્દ્રોને અનન્યસરીખ ધર્મ પ્રાપ્ત થયો છે. તો એને પ્રાપ્ત કરીને સર્વવિરતિયુક્ત શ્રમણ-અવસ્થા ગ્રહણ કરવી મારે માટે યોગ્ય છે. પણ હું એ કરવા માટે અસમર્થ છું. તો પિતાના ઘરમાં જ રહીને હું ઉગ્ર તપસ્યા કરું.” આમ વિચારીને સવારમાં તે એમ કરવાનો આરંભ કરે છે. (૧૭૩-૭૮) જ્યારે તપ કરીને એનું શરીર સુકાઈ ગયું ત્યારે વિધિપૂર્વક અનશન કર્યું અને એ કાલધર્મ પામી. પછી સુધર્મ દેવલોકમાં દેવ બની. ત્યાં ચવીને – અન્ય અવતારમાં જઈને એ બ્રાહ્મણુપુત્રી તું રૂપે જન્મી – વિદ્યુત્વભા એ નામથી, અને કંઈક દુઃખભાજન બની. માણિભદ્ર શેઠ પણ પહેલાં દેવ થઈને, પછી ચવીને ફરીને આ નાગકુમાર બન્યા. મિથ્યાત્વથી મેહિત થઈને તે પિતાના ઘરમાં રહીને જે કંઈ પાપ કર્યું તેને વિપાક પહેલા દુઃખનું કારણ થયો. માણિભદ્રના ઘરમાં રહીને તે જે કંઈ કર્મ કર્યું તેના પ્રભાવથી તેને અનન્ય સદશ સુખ પ્રાપ્ત થયું. વળી, તેં જિનમંદિરની વાડી ફરીને નવી બનાવી, તેને લીધે તારી સાથે દેવદીધું ઉદ્યાન ફરે છે. પછી તેં જે અનન્યસરખી જિનભક્તિ કરી તેનાથી સમસ્ત સંસારનાં સુખ આપનારું આ રાજ્ય તે પ્રાપ્ત કર્યું. તેં જિનેન્દ્રનાથને છત્રત્રયન મોડ ધરાવ્યો તેને કારણે હે ભ, તું નિત્ય છત્રછાયા સાથે ભમે છે. તે વખતે રછ અને બહુ પ્રકારનાં પૂજાનાં અંગે તે અર્યા તેને લીધે તને ભેગસામગ્રી મળી છે. જિનભક્તિથી આ ફળ થયું – દેવત્વમાં ઉત્તમ સુખનું, અને અહીં રાજ્યના સુખનું. ક્રમશઃ સિદ્ધિને પણ તું પ્રાપ્ત કરીશ.” (૧૭૯-૮૮) આ સાંભળીને તે એકદમ મૂછવશ થઈ, સંપૂર્ણ ચેતનનષ્ટ થઈ. બધાનાં દેખતાં ધરણીની ઉપર ધમ્બ દઈને પડી. પવન વગેરે નાખીને ક્ષણવારમાં જ પરિજનોએ એને આશ્વાસિત કરી. સૂરિના ચરણમાં પ્રણેમ કરીને પરમ વિનયથી એ વિજ્ઞપ્તિ કરે છે, “તમે દિવ્યજ્ઞાનથી જાણીને જે આ કહ્યું કે અત્યારે પ્રવજન્મમરણથી મને પ્રત્યક્ષ થયું. તમારું વચન સાંભળીને તથા પિતાનું ચરિત્ર જાણીને અત્યારે આ ભવાસમાંથી મારું ચિત્ત વિરક્ત થઈ ગયું છે તો નરનાથથી છૂટી થઈશ એટલે તમારાં ચરણે સંસારનાં શત દુઃખોને દળી નાખનાર પ્રત્રજ્યા હું સ્વીકારીશ.” (૧૮૯-૯૩) | દેવીનું આ વચન સાંભળીને રાજાએ કહ્યું, “આવું જાણ્યા પછી હે ભગવાન, કે આ સંસારમાં રહે? દેવીના પુત્ર મલયસુંદરને રાજ્યમાં અભિષેક કર એટલે હું પણ તમારી પાસે પ્રવ્રજ્યા સ્વીકારીશ.” ભગવંતે પણ કહ્યું, “ભો. Page #131 -------------------------------------------------------------------------- ________________ ૯૬ ઃ આરામશોભા રાસમાળા ભ, દર્ભાસ્ત્રમાં લાગેલા જલબિંદુ જે ચંચળ આ સંસાર છે, તેથી ક્ષણને પણ વિલંબ કરીશ નહીં.” (૧૯૪-૯૬) “ભલે” એમ કહીને રાજા અને રાણી બંને પિતાના ઘેર જઈને તે કુમારને રાજ્યમાં અભિષેક કરે છે. કુમાર રાજ્યાભિષેક કરીને પછી મહાવિભૂતિમાન ગુરુ પાસે બહુ પરિવાર સાથે બંનેએ દીક્ષા લીધી. બે પ્રકારનું શિક્ષણ લઈને તેઓ ક્રમેક્રમે ગીતાર્થ – જ્ઞાની બન્યાં, અને ગુરુએ બંનેને પોતાનાં પ્રવર્તક રૂપે સ્થાપ્યાં. ભવ્ય જીવોને બાધ આપીને, અંતે અનશન કરીને બંને સ્વર્ગ ગયાં. ત્યાંથી ક્રમે કરીને આવીને મનુષ્યત્વ, સુરત્વ વગેરે ક્રમમાં શિવસિદ્ધિ પ્રાપત. કરશે. આમ જિનભક્તિનું અનન્યસરીખું ફલ હોય છે. (૧૯૭-૨૦૧) હાય મારી કાણી, તું ક્યાંય ના સમાણું ! સપા. દિનેશ કોઠારી [બાળપણમાં સંભવતઃ માસીને ઘેર રાંધેજામાં સાંભળેલી વાર્તા જેવી યાદ છે તેવી અહીં મૂકી છે.] કેઈ એક ગામમાં એક કુટુંબ રહે. માતા, પિતા અને દીકરી. દીકરી તો રૂપરૂપનો અંબાર. હવે થયું એવું કે માતાનું મૃત્યુ થતાં પિતાએ બીજી વાર લગ્ન કર્યું. નવી મા ઓરમાન દીકરીને ખૂબ દુઃખ આપે. આ દિવસ વૈતરું કરાવે અને પૂરતું ખાવા પણ ન આપે. તે બિચારી રેઈઈને દહાડા કાઢે. વખત જતાં નવી માએ પણ એક દીકરીને જન્મ આપ્યો. આ દીકરી કાણી અને કૂબડી નીકળી. એક દિવસની વાત છે. પેલી ઓરમાન દીકરી વનવગડામાં છાણું વીણવા ગઈ હતી. થાકીપાકી અને ભૂખતરસી તે એક ઝાડ નીચે બેઠી હતી ત્યાં એક નાગ પૂરપાટ દેડતો આવ્યો. તે પેલી કન્યાને કહે, “મારી પાછળ મદારી પડયો છે, મને ક્યાંક સંતાડી દે.” કન્યાએ નાગને ટોપલા નીચે સંતાડી દીધો અને ટેપલાનું આશીકું કરીને સૂઈ ગઈ. મદારીએ તે કન્યાને નાગ વિશે પૂછયું તો તેણે કહ્યું કે તે કશું જાણતી નથી. તેને નિરાંતે સૂઈ ગયેલી જોઈને મદારીને કઈ શંકા ન ગઈ. તે આગળ દોડી ગયે. મદારીને ગયેલે જોઈને તે કન્યાએ નાગદેવને ટોપલા નીચેથી બહાર કાઢયા. નાગદેવે કન્યાની વીતકકથા સાંભળીને તેને ત્રણ વરદાન આપ્યાંઃ જમણે હાથની મૂઠી ખોલતાં તેમાંથી પૅડાબરફી વગેરે મિષ્ટાન્ન નીકળશે, ડાબા હાથની મૂઠી ખોલતાં તેમાંથી ભજિયાં વગેરે નીકળશે, એટલે છોડતાં તેમાંથી મીઠું પાણી નીકળશે. Page #132 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા : ૯૭ એક દિવસ પેલી કન્યા ખાઈપીને એક ઝાડ નીચે આરામ કરતી હતી ત્યારે ઊંધમાં તેને એટલે છૂટી જતાં પાણી વહેવા લાગ્યું અને ત્યાં નાનકડી તળાવડી થઈ ગઈ. હવે બરાબર એ જ વખતે શિકારે નીકળેલે એક રાજા રસ્તો ભૂલી ગયો હતો. તરસ્ય થયેલો તે રાજા પાણીની શોધમાં ભટકતો-ભટકતો પિલી તળાવડી પાસે આવી પહોંચ્યો. ઘેડાના ડાબલા સાંભળીને પેલી કન્યા સફાળી જાગી ઊઠી અને તેણે પિતાને ચોટલે સંકેલી લીધો. તરત જ પેલી તળાવડી અલોપ થઈ ગઈ. આ ચમત્કાર જોઈને રાજાએ તેનો પરિચય માગ્યો. તેની કથા જાણીને તે તેને પિતાની સાથે લઈ ગયો અને એને પિતાની રાણી બનાવી. આ વાત જાણીને ઓરમાન માતા ઈર્ષ્યાથી બળીને ખાખ થઈ ગઈ અને દાઝ ઓલવવાની તકની રાહ જોતી બેઠી. વખત જતાં કન્યા સગર્ભા બનતાં પહેલી સુવાવડ તો પિયરમાં જ થાય તેવા બહાના નીચે તેને પિયર બોલાવી લીધી. કન્યાએ રૂપાળા દીકરાને જન્મ આપ્યો. નવી માએ એક પેંતરે ગોઠવ્ય. ઓરમાન દીકરીને બદલે પિતાની સગી દીકરીને દીકરા સાથે સાસરે વળાવી દીધી. રાજા તો રાણીના રંગઢંગ જોઈને વિચારમાં જ પડી ગયો. કાણું છોકરીએ સુવા રોગને કારણે પિતાની આવી દશા થયાનું જણાવ્યું. રાજાને શંકા જતાં તેણે ડરાવી ધમકાવીને સાચી વાત જાણી લીધી. નવી માની સાન ઠેકાણે લાવવા રાજાએ એક યુક્તિ કરી. તેણે ભેટ તરીકે સાત પોઠો પિતાને સાસરે મેકલી. પહેલી પિઠમાં અનાજ, બીજીમાં ગેળ વગેરે. જેમજેમ પિઠે આવતી જાય અને ખોલતી જાય તેમ તેમ નવી માતા કૂદતી જાય અને બોલતી જાય, “જોયું, સગી દીકરી તે આનું નામ.ઓરમાન માએ સાતમી પિઠ ખેલીને જોયું તો તેમાંથી પોતાની કાણું દીકરી નીકળી. મા બોલી ઊઠી : “હાય મારી કાણી, તું ક્યાંય ના સમાણી!” Page #133 -------------------------------------------------------------------------- ________________ Page #134 -------------------------------------------------------------------------- ________________ આરામશોભા રાસમાળા Page #135 -------------------------------------------------------------------------- ________________ રાજકીતિકે કીતિવિરચિત આરામશોભારાસ સરસતિ સમિણિ વિનવું, માગું નિરમલ બુદ્ધિ, કવિત કરિસુડામણું, સાંભળતાં સુખવૃદ્ધિ. આરામસભા નારી ભલી, જાંણિ સયલ સંસાર, પુણ્યઈ તે ગિઈ હૂઈ, લીસુ તાસ વિચાર. જબૂદ્વીપ દેશ કુશલ, નયર પાડલીપુર નામ, વાપી ફૂપ તડાગ ગઢ, રૂડાં સફલ આરામ. તે નયરી સુરપુર સમી, પરધિ જયણ બાર, ચુરસી ચુહુટાં જિહાં, રૂડાં પિલિપગાર. સહિ પ્રાસાદ જિહાં ઘણા, જન વસિ તિહાં ઉત્તગ, પુણ્ય કરઈ વ્યવહારીયા, ઉછવ નવનવ રંગ. તિણિ નયર રાજા અછિ, જિતશત્ર કર્ણ જિમ નામ, તાસુ તણું યાચક સંવે, કવિ સદા ગુણધામ. રૂપવંત ગુણિ આગલી, શીલવંત સુવિચારિ, તિહૂયણ માહિ દીપતી, શ્રીમતિ અછઈ નારિ. તસુ આસનું ગામડું, સુગ્રામ ઈસિ નામિ, તેણિ સીમિ રૂખ જ નહી, કિમ બેલીજિ નામ. ચઉપઈ તિહાં વસઈ ગુણવંત અપાર, કિયાકલાપિ કરી સુવિચાર, ચિહું વેદિ વિદ્યાભંડાર, બ્રાહ્મણ અગ્નિસર્મ જગિ સાર. અગ્નિશિખા છઈ તેહની નારિ, રૂપિ રંભ તણિ આJસારિ, બેટી નિરુપમ દેવિ સમાન, વિદ્યુપ્રભા તે ગૌમતિ નામ. આઠ વરસની જવ તે હૂઈ, દૈવસંગિ માતા મૂઈ, કાજકાંમ કરિ ઘર તણાં, ગોરૂ ચારિ નિતુ આપણું. રંધણિ પસણિ લીપણિ તેલ, પસૂ ચારિ દૂખ પાંમિ તેલ, ઘણ ચિંતાવસિ વનવઈ તાત, “સુખનિ કારણિ આણુ માત.” ૧૨ Page #136 -------------------------------------------------------------------------- ________________ રાજકાતિ કે કીર્તિ : ૧૦૧ અગ્નિશમઇ તે વાત જ સુણી, પરણી મરી દ્વિજોત્તમાં તણી, તે શ્રી ગામતિ સુ` કલિ કરઈ, બાર વરસ ઈમ દુખિ ભરઇ. આર વરસની કુ’મરી હુઇ, ગાચારણ વન માંહિ ગઈ, બિપુહુર” તે પઢી પાંમી, નાગ એક આવ્યુ તિણિ ઠામિ. કલનેિ કાલઉ ઘણુઉં, રક્તનેત્ર નિ ખીહામણું, તસુ સંચલિતે જાગી નાર, તર્ક એલાવી નાગકુમારિ “રાખિ રાખિ મહંતુ' કહિ, નામેાલ ખાલી સાંસહુઇ, “પૂઢિ આછિ ગારૂડી, સાહસિ સીંચાણુ જિમ ચડી.” પૂછઇ નારી નાગ, “રૂપ તા [૧૫]ગુ કહીં અહિંન્ રૂપ, માનવભાસ મેલ્યુ તે કહ્યુ,” હંમ પૂછતા નાગિ હસ્યું. પુનરિપ ખાલી એલઇ હસી, એવડી વાત જ લઉ કિસી, પંન્નગ તણું રૂપ પરિહરી, અવર રૂપ તે ચિત્ત માંહિં ધરિ. વાસગ એલઇ,‘ ‘સાંભલિ વાત, ગારુડીમ`ત્ર ન લાગઇ પાત, અન્ન પાંહિ સમલ સપર્ણકુમાર, રાખિ રાખિ મ લાઇસ વાર.” ૧૯ તિણિ નારી પત્નગ રાખી, તસ કારણ ઉપગાર જ કીઉ, અભયક્રાંતિ તૂહઉ નાગ, છ, ત્રિતુંડુ જ વર માર્ગિ” કુ‘મરી મનિ વિમાસી કહિ, “તુઘ્ન પસાઇ વન સરસુ લહુઇ, સુરનરપન્નગવલ્લભ જેઅ, અા કારણે વન આપુ તે.” ,, વસ્તુ નાગ પણિ નાગ પભણિ, ‘નિપુણ તું વષ્ટિ, તુ નાંહુની અતિ લહુયડી, વિનયવંત ગુજીબુદ્ધિજૂત્તીય, સાહગ્ય રૂપિ આગલી, મધુ રવણિ આચારવતી, અણુ વિન છાયાં તું વસે, આહારે ફૂલ, તિહુયજમણુમેહ તુ, આપિત્તુ વન સુરતુલ્ક.'' ૨૩પ ૧૩ १४ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૨૦ ૧ જિણિ નેિ આંખા છ આંબિન્ની, અગર અસેક આસંધિ આમલી, અરડુસુ અખાડ અનામ, અરણી આઉલિ નઇ અભિરાંમ. ૨૩ ૨૨ Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ : આરામશાલા રાસમાળા અરલૂ "ખર નિ અગથી, શાક કીજિ મન મહિ પ્રારથિ, આરડી અંજણ નઈ આકમદાર, ઉમર આસ-પલચી સાર. કઈ કહિ કનક કેવડી, કયર કેલિ કમલકાકડી, કાટુંબિર કાસંધર કથેર, કરણી કરકચિ કટૂ કુરિ કુટંકણુ કેલિ કેસૂઅ કડાહ, કારેલી કચનાર કકાર્ડ, કરઈ ગંધ કૃષ્ણાગર તણું, કાંદમી જાઇ રિમલ ઘણું. કંકોડી કમર કી[ક બ?, કયર કદા નિઆ કહુ-અબ, કરટિ કુઠઇ કલ્ચર કલ્હાર, કીર કહું કશુંભ સાર. ખખઇ ખારિરિક ખયર ખજૂર, ખરસણી ખજડફુલ પૂર, ખીરાવૃક્ષ સદાલ લઈ, તાસ તણા ફુલ અમૃતિ હિ ભરઈ, ગગિઇ ગાસીષ ગુલાલ, ગાલ્હી ગલે ગૂંદી ઘણુ ફાલ, ગૂગલિ ગિરિમાલું ગંગેર, ગારડ ગ'ઠાલા નાંમફેર. ઘઘઇ ઘટારણ ઘનસાર, ઘૂટવૃષ્ય ઘટારા ચ્યારિ, નનિ નારિગ નિર્ગુડી નાગ, નાલેરી નાગવેલ પન્નાગ. નાંદીવૃક્ષ ની[ર કસાણી ઘણી, નેત્રવેલિ સુવેલિ જિ સુણી, ચર્ચઈ ચંદન ચંપક ચાર, ચીણીકખાવા ચીરાઈ સાર. છછઇ છાયા તરુઅર તણી, બ્રુડ લીરુ ન′ છીંકણી, જજઇ જૂહીનાઈ જ બીરિ, આસ્વાદિ સુખ હુઇ સરીર. જાતીલ જરગે જીમ, જમલાસી જાસૂલ પ્રલ’બ, અઝ ઝઝણણી નઇ ઝીંઝ, ટાટમ ટીંડૂરી બહુ રીઝ. ઠાઈ નાંમિ ન જાણુ કોઇ, ડડઇ ડાંગ ડાંડુંગરડાં હાર્ટ, ઢઢઈ ઢાંઢણ ઢઇ ઢીંબડુ, તતા તાડ તણું છઈ તડતડુ. તીઠૂ તુત તગર તકારિ, થથઇ ચેહર થેગ વિચાર, દદઇ દાડમ નઇ દેવદાર, દમણુ દ્રાખ સૂંબકડે ફાર. ધધઈ ધવ ધામણુ ધવાલ, ધાતુડી-રૂખ ગિ રસાલ ૫૫ઈ પાડેલ નઈ પ્રીયગ, પદમખ પીપરિ પસ્ત પત’ગ. ફઈ બ્રુસ અનઈ ફરસણાં, ખમઇ બીઝેરીફલ ઘણાં, આઉલિ ખીઉ ખેડી બહૂ, એર બઢાંમ સ્વાદિ સહૂ. ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ૩૧. ૩૨. ૩૩ ૩૪ ૩૫ ૩૬ ૩૭ Page #138 -------------------------------------------------------------------------- ________________ રાજકીર્તિ કે કાતિઃ ૧૦૩ બહિડાં બીજુ નઈ બકાંણિ, બૂઅબીલિ હવિ ભભિ જાણિ, ભારિંગ ભૂજિ ભીલિમ ભાંગરુ, મમઈ મહૂએ માઈણિ મેગરૂ. ૩૮ મલયગિરી મંડાવી મહિલ, મહારુંખ મીંઢીઆઉલિ, મીંઢલ મરૂઉ નઈ મચકંદ, મયૂરસિખા દીઠઈ આણંદ. રરઈ રતાંજણી નઈ રાલ, રાઈણિ ફલી દીસિ સદાકાલ, લલઈ લીછ અનઈ લીંબૂઈ, લવિંગ ફલિ તે બહૂલી હૂઈ. વવઈ વાયમ અનઈ વિડંગ, વગદુ વણખડુ અતિ ચંગ, વેડસ વંસ વરધારુ વેલિ, વડવૃક્ષ તણી અવર નહી બેલઈ. સસઈ સિબલિ સાગ, સવન સૂયારુખ સિરઘુ તેણિ વનિ, સાલરિ સરસ સેનડી જાઈ, સૂકડિ સરમાં નઈ નવહ સુહાય. સદાફલ રાજડાઉ સરલ, સાંમલમલી સીંદુરીલ તરલ, સરખડી બીજી સરરી, સેહઈ સિણિગિતરઉ વનિ કરી. હહઈ હીંગવૃક્ષ હીંગૂણિ , હરડઈ હલદ હરડૂ જાણિ, હથ્થર હીરણિ હીઆલિ, એ વનસ્પતી ફલઈ અકાલિ. અવર વૃક્ષ તિહાં અછિ ઘણું, નામ ન જાણિ તે જ તણાં, અઢાર ભાર વનસ્પતી બહુ, સાંભલતાં જન રીઝઈ સહુ ૪૫ જિહાં વાવિ સરેવર ઘણું, અછિ ટહૂકા કેઈલિ તણાં, મધૂર સ્વરિ મેરા વિરચંતિ, વિરહણિહીર ખ| વિરહ સાલંતિ. ૪૬ ચિંતામણિ સમ છઈ જે સુખ, ફલ આસ્વાદિ ભાજિ ભૂખ, કંઠ કઢંદર ખયન જે ખાસ, વાત પિત્ત વિષ તણ વિણસ. વંધ્યાનઈ સુત આપિ જેઅ, રાજસુભામન મેહઈ તેહ, વિશ્વમાં કલા જેતલી, ફલ મહિ આવિ તેતલી. ગૌમતીઈ વન માગ્ય૩ ઈસ્યું, નાગકુમારિ દીધ૬ તિર્યું, પહિલા ભવનુ જાણિ નેહ, ત૬ નાગિ વન આપ્યઉ એહ. વસ્તુ તેણિ અવસર તેણિ અવસર નાગકુમાર, ૌમતીનઈ વન આપીઉં, ઈય નાગ ચરણેહિ લગઉ, Page #139 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ૧૦૪ઃ આરામશોભા રાસમાળા શરણાગતું રાખીઉં, અભયદાન દીધઉ સમગ્સ, વિ પહુચું છૂ નીય ઘરિ, અવસરિ સમરે વછિ, પુન્ય પ્રભાવિ યજે, રાય તણિ ઘરિ લછેિ.” રાગ સેરઠી સીંધડા આસાવરિ ગૌતમિ ચિતઈ નિય મનિહિં, “હું પુણ્યવંતી નારિ, વાસુગભાઈ મઈ પામીઉ હે, પૂગી મુઝ આસું સારિ, કિ પુડવિ પુણ્ય જિસુ લહઈ. એ પુણ્યઈ લાભઈ એ રાજ, કિ સુરનર આધિ સવિ પામી, એ સીઝઈ એ મન તણું કાજ, કિ મુવિ પુઆંચલી. ૫૧ અહિરુષિ વાસિગ આવી છે, રમતુ મુઝ ઉછગિ, પુન્યપ્રભાવિ પ્રગટ જ હુઉ હે, મગમદઉગટણ અંગિ. કિ પવિત્ર પર કને કુંડલ ઝલહલિ એ, ઉર એકાવલહાર, માથિએ મુગટ રણમઈ હે, વાસિગ રૂપ અપાર, કિ પુહવિ૦ ૫૩ પૂરવ ભવન નેહડઈ, હઈઉં ઉલસીઉ મઝ આજ, પાયાલિ પન્નગ ગય હે, દેઈ વન સારી કાજ. કિ પવિત્ર ૫૪ એક દિવસ ગે ચારવી, પુત્રી નિજ આરામિ, પાલીપુરનું રાજીઉં, જિતશતુ આવ્યુ તિણિ ઠમિ. દેખી સફલ સુચંગ વન, હય બંધ્યા તરુડાલિ, ગે ત્રાઠી ગજ-સારસી, પૂઠિ ચાલી બાલ. તેણિ ચાલંતિ ચાલીઉં, વન સિરિ છત્રાકારિ, નૃપ દીઠઉ દલ ખલભલું, પછિ મંત્રિ કુમાર. “એહ અસંભમ દિઠ મિ, અવર ન પહુવિ મઝારિ, નારી સરર્યું વન ગહન, મંત્રી મુગટ વિચારિ.” મંત્રિ ભણિ, “સાંમી, સુણ, એક જ બુદ્ધિવિનાંણ, નારી ચલતી વન ગહન, આવેસિ નીયાણ” Page #140 -------------------------------------------------------------------------- ________________ રાજકીર્તિ કે કીર્તિ ઃ ૧૦૫ મંત્રી પાસિ પૂછાવ', નારી તણું વૃત્તાંત, રૂપ દેખી કુમારી તણું, રાજાતણ સુચિંત. કઈ કિન્તરિ સુરસુંદરી, વિદ્યાધરી છિ એહ, મ[૩]નપ્રીયા દીસિ જિસી, કુકુમવરણી દે. ગયગમણી મૃગલોયણી, સકલ વિચક્ષણ વરિ, ગુણવંતી ગિરૂઈ ભલી, ચતુર ચકારિ ગંભીર બહુત્તરિ ચસિઠિ સવિ, કલા ગીત નાદ જાતિ, અમૃત વે શોભિ ઘણું, તિહુઅણ વસિ આણંતિ. મંત્રીસ્વર કુમારી પ્રતિ, પૂછિ સુલલિત વાણિ, જે થાનકથી આવયાં, કહિત મ કિિસ કાંશિ. ચુપઈ એલી બાલી સુરલિત વાંણિ, “અગ્નિશરમ દ્વિજ બાપ જ જાણિ, જવલનશિખા મુઝ માતા નામ, તે છિ વાસિ એણિ ગામ.” ૬૫ તુ બેલાવાઈ રાય પ્રધાન, “તસ અધિકેરું દીકઈ માંન” ગિરૂક બુદ્ધિ તણુ નિધન, જસ તનુ તેજિ જાણે ભાંણ. ૬૬ મંત્રીસ્વર વિપ્રઘરિ ગયુ, તસુ કારણિ આસન મેડલી, મધુર વચને મંત્રિ બેલ્યુ તામ, “તુહરિ સુણી કન્યા અભિરામ. ૬૭ તે માગઈ છઈ જિતસત્ત રાય, તે તુસ્સે દી કરીય પસાય, એહ વર જુગતી એહ જ નારિ, એહ સમવડિ વિરલી સંસારિ.” ૬૮ જે જે બેલ મંત્રી સર કહ્યા, અગ્નિસમિ તે સવિ સાંસહ્યા, “કુલ તેડી પૂછિ આપણે, કહિ વિપ્ર, કારણ મન તણું.” ૬૯વિપ્ર ભણિ, “મંત્રીસર, સુણું, અા મનિ વર એ કુમરી તણ3,” જેસી લગન સોધાવીઉ જામ, કુલવષ્યિ ગૌમતિ દીધી તા. ૭૦ હુ હરખ હીયડિ અતિ ઘણુ, “રાજ જમાઈ હૂક આપણું” વિવાહ તણી સામગ્રી કરઈ, સજન તણા તવ હોયડાં ઠરઈ. ૭૧ શુદ્ધ લગનિ પરણઉ તિહાં રાય, સલલેકમનિ હરખ ન માય, રાજા જાણે તસુ ગુણગ્રામ, આરામશોભા ઠવીઉ નામ. Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ : આરામભા રાસમાળા જે સરિસિક ચાલઈ આરામ, પુન્ય તણું તે જાણિ ઠામ, અહનસિ જિનવર ગુણ સમારંતિ, ઈણિ પરિ નિજ ભવ સફલ કરંતિ. ૭૩ તુ બેલાવિ સસરુ રાય, બાર ગામનુ હૂઉ પસાય, ગજ ઘોડા અરથભંડાર, પટ્ટફુલ આપિ સિણગાર. સંખ્યા યાચકજનવૃંદ, નિજ પુર પ્રતિ ચાલી નણંદ, શીતલ સફલ છાયા વન તણી, મારવિધિ પ્રીત જ ઘણું. રાજા મનિ અતિ ઘણુ ઉછાહ, આરામશોભા જાણિ ઉમાહ, કવિતાગીત-મારગ અણુસરિ, ઈ પરિ હૈયડું હર્ષ જ ભરિ. નિજ નયરી સંપત્ત જામ, નયરલેક વધાવિ તાંમ, તેરણ ગૂડી વનરવા[૩]લ, સવિ વાજિત્ર વાજિ સમકાલિ. ભેરિ ભુગલ નઈ પડહ મૃદંગ, કાસી વંસી તાલ સુચંગ, બર ઢેલ તણા નિનાદ, જાણે કિન્નરનિ દઈ સાદ. મદલ પખાલજી] નઈ સુવંસ, નફેરી સરમંડલ વંશ, બંદીજન સવિ જય જય કરઈ, ધવલમંગલ નારી ઉચરઈ. લોક તણું લાખ જેઈ ઠામ, પાયક ચાલિ છઈ અભિરામ, નરનારી એકચિત્ત જયંતિ, હસીહસી હીયર્ડ હર્ષ ભરંતિ. પટ્ટહસ્તીઈ બિઠા બેઉ, આરામ શેશિ છત્ર જિમ તે, છત્રશમરનું કુતિગ જસ્યઉં, વન દેખીનિ જનમન હસ્યું. એક કહિ, “એ રાજા ધન્ય, પૂર્વભવનું ફલીઉ પૂન્ય” નવયૌવન ગવિ ગહગહ્યા, રાણીનું રૂપ દેખ સવિ રહ્યા. બહુ બાલક તિહાં એકઠાં મલ્યાં, દીઠાં ફલ શુખિ મધુરાં ગિલ્યાં, રાજા બાલક બેલાવંતિ, જે ફલ માગિ તે આપતિ. અતિ ઉછાહિ આવી, રાજા નિય આવાસિ, નિત નવનવ સુખ ભેગવિ, આરામ ઠવ્યઉ ગુડ પાસિ. રાજા મંત્રિ બોલાવી, પૂછિ સકલ વિચાર, “નગરલેક જિમાડવા, અહ્મ મનિ હર્ષ અપાર.” Page #142 -------------------------------------------------------------------------- ________________ રાજકીર્તિ કે કીર્તિ ઃ ૧૦૭, રાગ ધન્યાસી પિયપાને છાહીઉ રે, અંડપિ સુકડિ થંભ, અગરકપૂર જ મહમહિ રે, ઝલકિ છિ સેવિનકુંભ. જિતસતુ રાજા હરખી રે, દેખી વર્ણ અઢાર, પરઘલિ મનિ વિત્ત વાવરિ રે, આgીય વિનયવિવેક [વિનયવિચાર?]. આંચલી. ૮૭ આવ્યા ચાઉરિ ચાકલા રે, બઈસણુડાં સુકમાલ, રાજ પ્રમુખ બિસારીયા રે, મેલ્યા મેલ્યા સેવન થાલ. કિ જિલ૦ ૮૮ હાથ ધોયણ દઈ ગોરડી રે, ગહુઇઝિહિતી મનરંગિ, ચતુરપણિ ચિત્ત ચેરતી ૨, સિણગાર કરતી અતિ અંગિ. જિત. ૮૯ પિહિલ્યું ફલિતલિ સુયડી રે, કેલાં ખાંડ ખજૂર, ખારિક દ્રાખ સહામણું રે, કાલે સાકરનું પૂર, જિત ફલિહલિ જિમતાં આવયાં રે, ખાજાં મરકી જોઈ, જીભ જિ ઈ આકુલી રે, સાંકલડી ર હેઈ. જિત વિવધ પરિ લાડુ ઘણું રે, આણું મેહાં થાલ, લાપસી દેખી જીભ હસી રે, સાંતણ કીધી છિ પાલિ. જિત. ૯૨ સાલિ સુગંધ સુડાલડી રે, તેહવુ પ્રીસ્યુ કૂર, પિહિતિ ભલી છઈ મગહ તણી રે, વૃત જ સિઉ સરહ કપૂર. જિત [૪ ક] ગવિલ ગેરસ ગુણ આગલ્યાં રે, સપરિ પરીસઈ ઘેલ, કરંબુ કપૂરિ વાસીઉ રે, જિમતાં કરઈ કલેલ. જિત નિરમલ નીરિ ચલુ હઆ રે, બઈઠાં ઉત્તમ ઠામ. તબેલ દેઈ પિહિરાવીયા રે, હરખ્યા છિ આરામ. ૯૭ ૯૩ ૫ અસર્મ વિપ્રહ તણ, અસ્ત્રી પ્રસવી ધૂય, કમિમિ વાધિ વેલિ જિમ, બાર વરસી હુય. તસ માડિ મનિ ચિતવિ, માંડિ કુડ ઉપાય, આરામભા મારી કરી, પરણાવ૬ બેટી રાય. ૯૭: Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ : આરામશોભા રાસમાળા ૧૨ ચઉપઈ નાશિ ભણિ, “તુક્ષે કરુ પસાય, આરામસભા મલવા જાય.” વિષમાદક આપી સુખડી, “વિલંબ મ કર એકઈ ઘડી.” ઘડા માંહિ મેદક ઘાતીયા, વિપ્ર લેઈ મારગિ ચાલીયા, વટછાયા કીધું વિસરામ, નાગ તણું તિહાં છિ ઠામ. નાગિહિ માદક પરિમલ લી, “મુક બેટી એ મારણ કી ઘટ નાખ્યું તેણિ સમુદ્ર મઝારિ, અવર ઠવઉ જે દુર્લભ સંસારિ. ૧૦૦ સંઘકેસરા તે મોદક જાણિ, પરિમલ બાર જોયણું પરિમાંણિ, જઈ પહુતુ વિપ્ર રાય-આવાસિ, મેદ ઘટ મેહિ ધૂય પાસિ. ૧૦૧ સભા વિસરજી સઘલી જામ, રાય અંતરિ પહુતા તમ, આરામશોભા હરખિત થઈ, લાડુ વાત અસંભમ હૂઈ. સવિ રણ રાય બેલાવંતિ, જુગાજુગતિ મેદક આપતિ, નયર માંહિ પરિમલ વિસ્તરિ, લાડૂ વાત વૃદ્ધ બાલક કરિ. ૧૦૩ સસરા પ્રતિ ય પૂછિ ઈમ, “એ મેદક નિપાયા કિમ્મ, સતર ભક્ષ ભજન અા તણિ, એ જમલિ કિમ” રાજા ભણિ. ૧૦૪ રાય રાણી મનિ અતિ ઘણ પ્રીતિ, અવર ના આવિ બીજી ચિત્તિ, એ રાણી મેહનની વેલિ, નાગકુમાર છિ તેહની બેલિ. ૧૦૫ અતિ ઘણ ભગતિ અતિ બહમાંનિ, તુ સસર પહ, નિજ ઠાંણિ, કુશલકથા સવિ પૂછિ નારિ, શ્યામવર્ણ હુઈ ઋદય મઝારિ. ૧૦૬ પહિલું કામ જ કાચું કરું, એણી વારિ હીયડું નવિ ઠરું, અવસર બીજઉ હીયડિ ધરાઈ, તાલપુટ વિષ ફીણું ભરિ. ૧૦૭ લાડૂ ઘટ જિમ મહિલું કરુ, બીજી વાર ફીણી ઈ ભરુ, મારગિ ચાલ્ય હરખિ ભરુ, વડછાયા વીસામું કરુ. ૧૦૮ પુનરપિ નાગિ તિમ જ કદ્ધ, બાપિ જઈ બેટીનિ દદ્ધ, સવિ રાણરાય હર્ષિત હુયા, માંન મહત્વ દીધાં જૂજ ખ|. ૧૦૯ બીજી વાર ફણી કરી, પણ તેહ જ નાવી પાધરી, નવઉ વલી માંડિ પરપંચ, તે રાણી ગર્ભ માસ જ પંચ. ૧૧૦ Page #144 -------------------------------------------------------------------------- ________________ રાજકી કે કાત: ૧૦૯ રાય જણાવી સુદ્ધિ સાસરિ, સ્વજનકનાં હોયડા ઠરિ, મંગેઈ જવ સુણી એ વાત, તવ મનિ ઉપની ત્રીજી ઘાત. ૧૧૧ વાડા માંહિ ખણુવ્યુ કૂઉ, મન માંહિ જાણિ રુડુ હ8, બ્રાહ્મણ મેકલીઉ આંણા ભણી, “હાં સૂઆવડિ બેટ્ટી તણી.” જઈ વનવઈ અવસર જોઈ, શય ભણિ, “નવિ આણું હાઈ” આહાર-જઉહાર કરતા ભટ્ટ, ગર્ભ મસવાડા પૂર અઠ. મેકલ્યુ વિપ્ર શીખવી કરી, “તિહાં દેખાડે તુંડ જ છરી, બીહામણી વાત તું કરે, નિશ્ચઈ બેટી આંણે ઘરે.” કેપિં ચડીલ ભટ્ટ જિમ કહિ, તે સહઈ રાજા સાંસહઈ, નયરલેક પરિવાર પ્રધાન, તેડી પૂછિછ બૂદ્ધિનિધાન. “વિપ્ર મનાવઉ રૂડી રીતિ, એ આણેસિ અદ્મ કુલ છીતિ,” પ્રધાન ભણિ, “એ ગિહિલ આથિ, રાણી મોકલઈ એહ સાથિ.” ૧૧૬ ૧૧ ૩. ૧૧૪ ૧૧૫ ૧૧૭ ૧૧૮ ૧૧૯ રાણી રૂડી અતિ હૂઈ, સુણતી પીહર વાત, “હવિ રૂડી પિરિ ચાલત્સ્યઉં, પીર સાથિ તાત.” અતિઘણ સજજાઈ કરી, રાણું એકલી રાઈ, હીયા હર્ષ આવી કરી, મિલઈ મિત્રે માઈ કુશલ અતિ સજજન તણી, પૂછિ એકાએક, બાલપણની તુ વાતડી, જઈ રુડિ વિવેક. જિણિ થાનકિ ગો ચારતી, નાગિ દીધ આરામ, • સવિ થાનકિ જોઈ કરી, ઘરિ કીધઉ વિશ્રામ. લેયણ ફરકિ જામલિ હિ, ચીતવિ રિદય મઝારિ, “જિમ વહિ લખનઉ તિમ હુસઈ, કર્મ વડું સંસારિ.” ચઉપઈ તતખિણિ રાણી પ્રસવિ પૂત્ર, ઇજિમલવેલા સુપવિત્ર, વધામણીયા તિહાં પુત્તા ઘણ, મને રથ પુગા રાયાં તણા. ૧૨૦ ૧૨૧. ૧૨ Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ ૧૧૦ : આરામશોભા રાસમાળા ઘરિધરિ ધૃત સીંચઈ દેહુલી, વાજિંત્ર વાજિ અતિઘણુ વલી, વધામણું હુઈ મંગલ વારિ, રાજા વિત્ત વાવરિ સંસારિ. ૧૨૩ દિવસંતરિ પરિકસી હુઈ, સૂતિકા સવિ બાહિરિ ગઈ, સરીરિચિંતા રાણીનિ હોઈ, અવર ન પાસિ દેખિ ઈ. માતા સાથિ તે લેઈ કરી, તુ રાણું વાડિ સચરી, વાડા માંહિ દીઠઉ કૂઉં, “કહિ માતા, એ કહઈ હૂઉ.” ૧૨૫ જેવા લાગી અલગી થાઇ, માઈ નાંખી કૂયા મહિ[પક, પડતાં સમરુ નાગકુમાર, તેણિ રાખી એ ત્રીજી વાર. નાગિ પયાલિહિ ભવન જિ કીધ, વન સરસી તિણિ થાંનિકિ લીધ, નાગ ભણિ, “હું મારુ માત.” તેણી પ્રસંસી ટાલી ઘાત. ૧૨૭ માતા પહિલું પ્રપંચ કરી, છાની રાખી નીય છેકરી, શિણગાર આરામશોભા જિસિઉ, બેટીનિ પિહિરાવિ તસ્ય. સેજિ સૂયારી વિપરીત જામ, સવિ સૂયાણ પહુતી તામ, તે રાણી મુખ જોઈ સવે, “એ દેવી નહ આણે ભવે.” તતખિણિ માતા આવી પાસિ, કેપિ કહિ, “કિહાં ગઈતી દાસિ, બહરિ આવી દસિ મેકલી, જલદેવતિએ તિહાં છલી.” સ્ત્રી મયા– ઈસલેં સરૂપ, વિવિ, “ગિક બેટી વિતરૂપ,” મરણ લગિ મનાવિ લેક, જે બેલઈ તે સહૂઈ ફેક. આણિ મેકિવિ રાજે પ્રધાન, બ્રાહ્મણિ દીધઉં અતિ બહમાન, લઈ બેટી બાલક બેઉ, પાડલિપુર મંત્રિ પહ, લેઉ. રાજા રાણું નિરખઈ ઘણુઉ, લાવનારૂપ નહી એ તણુઉં, સુત અને પમ ઈદ્ર સમાન, હરખ-વિષાદ દેખી સંતાન. તવ રાણી પ્રતિ પૂછિ ભૂપ, કહિ ધાવિ તસુ સયલ સરૂપ, “જલદેવતિ સુતવેલાં છલી,” તુ રાજા તે પૂછી વલી. ૧૩૪ સિરિ વરિ છત્ર જિસિઉ આરામ, તે કિહાં અછિ કહ કિણિકામ,” કૂઈ પાણી પીવા કાજિ, વલિ આવસિ તુટ્યારિ રાજિ.” ૧૩૫ રાજા પૂછિ બેલ જે જમ્યા, તે તે ઉત્તર આપિ તસ્યા, આરામશોભા નહી અનુસાર, નિશ્ચઈ એ કે બીજી નારિ.” ૧૩૬ ૧૩૦ S૨૧. ૧૩૨ ૧૩૩ Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ૧૩૯ ૧૪૦ ૧૪૨ રાજકતિ કે કીર્તિ ઃ ૧૧૧ હવિ આરામ વનવઈ નાગ, “મઝ બેટા ઉપરિ અનુરાગ, મનિ જાણ્યું હું બેટા મિલક, સાકર દૂધ જિમ હુઈ ગલઉ” ૧૩૭ તુ લઈ છઈ નાગકુમાર, “માહરી સકતિહિ મલિકે કુમાર, રાતિ માહિ સવિ કામ જ કરે, અરદય પહિલી નસરે. વહિલી નવિ તુ તું જાણિ, મઈ તુક દીઠઉ તે અપ્રમાણ, ઈણિ ઈહિનાણિ જાણે સહી, વિણતુ નાગ પડિ સહી.” શીખ સુણી તે વાસિક તણી, ચાલી બેટા મિલવા ભણી, આકસિ રાણી સંચરઈ, તિહાં જઈ બેટ ઉછગિ ધરઈ. સ્તન્યપાન કરાવી કરી, વાડીનાં ફલ આગલિ ધરી, વાસગસકતિ થાનકિ જાઈ, કાયાવર અમીય ભરાય [૫ ખ]. ૧૪૧ પ્રભાતિ ધાત્રી ફલ લેઈ ગઈ, “સામી, વાત જ રુડી હુઈ, આ ફલિ આપણી વાડી તણું, સેજ ઉપર આવ્યાં છે ઘણું.” રાઈ પૂછિ કૃત્રિમ નારિ, “મિ આયાં એ વનડ મઝારિ.” ગમતી ઈ વલી બીજી રાતિ, ફલ મહયાં જૂજૂઈ જાતિ. દાસી ફલ લેઈ બીજી વાર, “નફલનુ તહ્મ કરુ વિચાર, તિમ જ રાણી પૂછિ રાય, કાલવન-મુખ રામા થાય. રેસિ ચડઉ પૂછિ ભરતાર, “કડિ બેલ મઝ તું હિવ સાર, ફૂડ પસાઈ હીયડિ ડરી, ભૂપતિ વાત વિમાસી કરી. ત્રીજી રાતિ રાજા ઈમ કરઈ, વારુ ખડગ તે નિજ કરિ ધરાઈ, ભૂપતિ રહીઉ દીપ-આધારિ, આરામશોભા આવી નારિ. જિમ નિત કરતી તિમ જ કીધ, માઈ બેઉ ઉછગિ લીધ, તે આવંતી નયણે દીઠ, રાજલેચનિ અમીય પઈ. તુ ધરણી પતિ ઈમ ચીતવિ, “કિસિ પિરિ બેલાવું હવિ, જેતલિ જોઈ આવુ થઈ, આરામ ઉપરિ મીટ જ ગઈ. કચ્છી પ્રતિ રાય પૂછિ હસી, “વાડી નાવિ, વાત જ કસી,” રિસિ ચડઉ પૂછિ ભૂપાલ, વલતુ ઉત્તર નાપિ બાલ. કૂડાંનું ફલ તું પાંમસિ, જઉ હું રાણું રાતિ લહેસિ.” પુનરપિ રહીઉ ખડગ કરિ ધરી, આણંદિ આવી સુંદરી. ૧૪૩ ૧૪ ૧૪૫ ૧૪૭ ૧૪૮ ૧૪૯ ૧૫૦ Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨: આરામશોભા રાસમાળા ૧૫૬ બેટા સરસી રાંમતિ કરી, ઉઠઈ હીયડઈ હરખિ જ ભરી, નયર ભણી ચાલી આકુલી, રૂપિ જાણે ચંપકલી. ૧૫૧. “ઘણે દિહાડે મિ તું લહી, હિવિ કિમ જાએસિ હાથે ગ્રહી,” પંન્યપ્રભાવિ રાજા મિલઉ, અમીયલૂંટ સાકર મ્યું ગલઉં. ૧૫ર મેહ ગાજઇ જિમ નાચઈ મોર, ચંદ્રકિરણિ જિમ હુઈ ચકોર, કરતૂરી દેવંગહ ભેગ, તિમ રાણી-રાજા-સંગ. ૧૫૩ રાજા પૂછિ વાત જ એહ, “કડિ માહરિ મનિ છિ સંદેડ,” રાણિ પભણિ, “કારણ અછિ, મૂક નાહ, કહીસિ પછિ, ૧૫૪ આજ જાઉં થાનકિ આપણિ, કાલિ આવસું નિશ્ચય ભણિ, કલ્પવેલિ કિમ મેહલઉ હાથિ, સુરતર મેહલવિ કિમ બાઉલિ બાથ.” ૧૫૫. નેહિ બાલિ ઈમ ભૂપાલ, મધુર વચણિ તું વનવિ બાલ, “કહિતા હુઈ ઉચાટ અપાર, આગ્રહ મુકિ મુકિ, ભરતાર.” સહુ સાચુ સંકેત જ સહી, આગ્રહ રાંણી વાત કહી, મૂલ થકી જે વીતક વાત, કહિતા સુણતાં હુઉ પ્રભાત. ઉદયાચલિ રવિકિરણ જ ચડિ, વેણ હુંવાસ[ક]ગ પડિ, મૃતપન્નગ તે દેખી કરી, તુ રાણી હૈયડિ ગહિબરી. ૧૫૮ સંભારતી કરિ વિલાપ, “તઈ કાઈ છેહ દીધઉ બાપ,” ગુણ સમરંતાં મૂછ હૃઇ, બહુ ઉપચારે બિઠી થઈ. ૧૫૯ ભૂપતિ આગલિ સુંદર કહિઉં, “વામી, નાગવચન હવિ રહે, મૂ પૂછિઉ નાહ તહ્મ જે મર્મ, કહી વાત મિ ટાલકું ભર્મ.” ૧૬૦ કપટી રાણે સાસૂ બેઉ, વિણસવાનિ સુધી તેલ, વનગહન દેસંતરિ દૂ, રાષ્ટ્રવચને સંપ્રસન હુ. ૧૬૧. પૂરવ પૂન્ય તણિ સંગિ, રાજ કરિ તે સુરવર-જોગ, ભવ પિહિલિ મિ કીધઉ કહ્યું, હુઈ નાણી તુ પૂછઉં ઈસ્યું.” ૧૬૨ કેવલનાણી આવ્યા જામ, વનપાલકિ રાય વીનવ્યુ તાં, હર્ષસહીત રણ નિ ભૂપ, પ્રણમી પૂછિ ભવડ સરૂપ ૧૫૭ ૧૬૩ Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧. રાજકીર્તિ કે કીર્તિ : ૧૧૩ દુહા પૂરવ ભવ નાંણી કહિ, ભરતખેત્ર મઝારિ, ચ'પાપુર વ્યવહારીઉ, કુલધર રાજમ'ડારિ. રૂપવંત ગુણિ આગલી, પરણી કન્યા સાત, માઢમી બેટી જે હૂ, તેહની સુયે વાત. ધર્માંવિદ્ભણી ધુરિ ગિ, પરણી ધર્માંવિદ્વણુ, ગૌડદેસ ભણી સાંચરી, મારગ સંબલડીણુ. ઉજેણીનયરી જમલ હિ, સૂતી મેહુલી નારિ, માંણિભદ્ર વ્યવહારી, આવી તેહનઇ આર. ૧૬૪ ૧૬૫ ૧૬૬ ચઉપઇ અતિ કૂખી નારી આદરિ ધમ, સેઠ હું તેડુનું જાણિ મમ, બેટી ભણીનઇ રાખી તેઅ, લાધુ ધમ તજ્જુ તિણિ ભૈય માણિભદ્રિ ચંપા સુધિ કરી, બેટી કુલધર નિવ અવરી, તિહુાં દેવ પુજિ ત્રિણિ ઢિ વાર, છત્ર આભરણુ કરાવિ સાર. માંણિભદ્ર ચિંતાવસિ જાણિ, બેટી પૂછિ મધું વાંણ, સેડ સીદાતી વાડી કઢી, ત્રણ દિવસ એ અન્ન વિણુ રહી. સાસનદેવતિ સુપ્રસંન્ન થઇ, વાડી નવપલ્લવ તિહુાં હૂર્ત, પુણ્ય કરતી પુત્તુતી પરલેાઇ, પદ્ધિતિ સુધર્મઇ દેવ જોઈ. ત્રીજઇ ભવિ કુલ બ્રાંહ્મણ તણિ, તઇ પરણી તે ઉચ્છવ ઘણિ, મણિભદ્રનુ જીવ નાગકુમાર, તેણુ દીધઉં વનખંડ જ સાર. પૂરવ વિ પરમેશ્વર તણી, સૂકતી વાડી રાખી ઘણી, તે ભવનું એ ફૂલી કર્મ,'' રાજારાણી આદરિ ધર્મ. રાજરિદ્ધિ હુઇ પુન્યઇ કરી, પુત્રકલત્ર સપતિ રિત ભરી, પુન્યઇ પ્રણમઈ સુરનર સહી, પુન્યપ્રભાવિ નીશ્ચલ મહી. સાધુ પૂનિમ [ખ] પક્ષ અહિનાંણુ, શ્રી રામચ`દ્રસૂરિ સુગુણ સુજાણુ, નવે રસે કઇ અમૃત વખાણ, ચતુર્વિધ શ્રી સંઘ માંનિ અણુ. ૧૭૫ ૧૭૪ ८ ૧૬૭ ૧૬૮ ૧૬૯ ૧૭૦ ૧૭૧ ૧૭૨ ૧૭૩ Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ : આરામશેાલા રાસમાળા તસુ પટ્ટધર સાહસધીર, પાપપખાલણુ જાણે નીર, પંચમહાવ્રત પાલણુ વીર, શ્રી પુણ્યચંદ્ર ગિરુયા ગભીર. તાસુ પટ્ટિ ઉદ્દયાચલ-ભાણુ, જાણે મહિમા મેરુ સમાંત, ગિરુમ શુદ્ઘ તણુ નિધાન, શ્રી વિજયચદ્રસૂરિ યુગહુ પ્રધાંન. ૧૭૭ ઇસ્યા સુગુરુ શ્રી વિન(જ)યચદ્રસૂરિ, અદ્ધિનિશિ 'ૐ હરખિત પૂરિ, રાયરાગ્રા જસ પ્રણમિ ભૂરિ, નામિ પાતિક જાઈ કૃિ સંવત ૫`નર્ પાંત્રીસુ જાણુ, આસેઇ પુનિમ અહિનાંણુ, ગુરુવારિ પુષ્ય નક્ષત્ર હોઇ, પુરવ પુન્ય તણાં કુલ જોઇ. કર જોડી રાજકીરતિ ણિ, આરામસેાભા રાસ જે ભણ, (પાઠાંતર) કર જોડી કીતિ પ્રમ, આરામશેભા રાસ જે સુઈ, ણિ ગણુ જે નરનાર, નવનધિ વિસિ તે ઘરારિ. ૧૭૮ ૧૮૦ ૧૭૬ ૧૭૯ Page #150 -------------------------------------------------------------------------- ________________ ૨. વિનયસમુદ્રવિરચિત આરામભાચોપાઈ [૧] શ્રી જિનશાસનિ જગિ ઉ, નિણરાજા અરિહંત, દયાધર્મ ભાખલ ભલઉ, ભયભંજણ ભગવંત. જિણવરિ ભાખ્યા શ્રીમુખઈ, બોલ ત્રિન્નિ સુપવિત્ત, જ્ઞાન અનઈ દરિસણ વલી, ચરણ તત્વ ગુણજુત્ત. રત્નત્રય જે નર લહી, પાલઈ તે નર ધન્ય, વલી વિશેષિ દંસણ લહી, સુખસંગ સુપુન્ય, બોધ દુહેલ જીવનઈ, જગિ ચિંતામણિ જેમ, સુર-સંપાઈ સવિ હિલું, સુરતરુ જાણવું તેમ. સમતારસ સીધા સવે, સુણીઈ શ્રવણ સુજાણ, દેવદિવ?] તત્વ સૂધા ધરી, તિહાં નર જન્મ પ્રમાણ. દેવદā] તત્ત્વ આરાધતાં, થાઈ નિર્મલ બેધિ, નવઈ તત્વ સૂધા ધરી, જઈ હોઈ ભાવવિધિ. દેવ[દવ ચણિ ભાવચ્ચણઈ, પૂજભેદ દેઈ જાણ, ઈહ દુહ ભેદહ અંતરઈ, સરસવ મેર સમાણ ભાવચ્ચણિ જિમ પામિય, પરભાવિ ઉત્તિમ ઠામ, સુણિ આરામશોભા તણઉ', પ્રગટ કિયે નિજ નામ. એ ચરિત્ર મઈ સાંભળ્યઉં, શાસ્ત્ર તણુઈ અનુસાર, તે મઈ ભાઈ ભાસિક ભવિયણ હિયઈ વિચારિ. ચૌપાઈ જંબુદ્દીબ બહુ મહિમનિવાસ, ભરતક્ષેત્રિ જિમ સિવપુરિ વાસ, પ્રમુદિત લેક મનહર તિહાં, લછિનિવાસ નમિ પુર જિ. વસઈ વિનોદી વિવહારિયા, પરઉપગારી સુખકારિયા, ગુણસુંદર જિહા ભૂપતિ ભીમ, તેહની કેઈન ચાઈ સીમ. વસઈ ઘણું તિહાં વર્ણવર્ણ, ભલા પ્રવત્તિ છઈ આચરણ, સરવર વાડી રળિયામણું, ગઢમઢમંદિર સેહામણુ. ૧૦ ૧૧ Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ૧૧૬ : આરામશોભા રાસમાળા અગ્નિશર્મ વાડવ તિહાં વસઈ, અવગુણ તેહનઈ કે નવિ હસઈ, સંધ્યા વાંદઈ ત્રિને કાલ, હરિહર માનઈ હિયઈ દયાલ. ૧૩ કુલવટની નવિ લેપઈ સીમ, ચઉમાસીના પાલઈ નીમ, ઐરિ કષાય કરઇ ખટ્રકર્મ, નિશ્ચલ મન રાખઈ સવિ ધર્મ. તિણિ નામઈ તેહનઈ ઘરિ નારિ, તેહવી અવર ન ઈણિ સંસારિ, રૂપઈ રંભારતિ-અવતારિ, તેહનઈ બેટી સંતિ તિ વારિ. જિણ તાં જાણઈ કરિ વીજલી, ઝલકા કરતી અતિ ઉજલી, ગોરી ગોરી ચંપક વાનિ, વિદ્યપહ વે નામ પ્રધાન. કમિમિ વાધઈ ગુણે વિશાલ, શશિવ[૧ખયણ મુખિ લવઈ રસાલ, તિણિ રીઝવ્યઉ કુડ બઉ સહૂ, પુત્રીના ગુણ લઈ બહૂ જેહવઈ આઠ વરસની થઈ, તેહવઈ તેહને માયડી મુઈ, રેવઈ રીંખાઈ દુખ ન સમાઈ, માઈ તણઉ દુખુ કેમ ખમાઈ. તિણિ હિવ ઝાલ્ય ઘરનું ભાર, કરઈ પિતાની ભગતિ અપાર, પ્રહ ઉગમતી ગાઈ દૂહાઈ, વાસીધઉ કરિ ચારણ જાઈ. આવઈ જેતઈ થાઈ મધ્યાહ, ચૂ©ઉ પતિ કમાવઈ ધાન, તેતઈ પિતા કરઈ જલન્હાણ, દેવ પૂજાવઈ થ્થાઈ ધ્યાન, આસણ માંડઈ ભગતિઈ તિસઈ, જિમતા પિતા સ્થઉ બોલિઈ હસઈ, દેઈ ચલૂ નઈ આપણ જિમઈ, વલિ ચારણે બાહિરિ ભમઈ. ૨૧ આવઈ નિજ ઘરિ સંધ્યાકાલિ, કરિ નિદ્રા ઊઠઈ તતકાલિ, નિતનિત સા ઈસી પરિ કરઈ, અન્ન દિવસ મનિ ચિંતા ધરઈ. ૨૨ “તાત તણુઈ તા હું દીકરી, અગ્નિશર્મ માતા ઉરિ ધરી, ઉણિ જીવંતી સુખિ| હતી, ખિસી હવઈ મુઝ માથા રતી. ૨૩ ઈણિ વેલાં માતાનાં લાડ, કહઉ કિસી ડિવ પડીયઈ ખાડ, મુઝનઈ ઘરનું પડઉ સંતાપ, ઘણઉં ભલઉ છઈ મુઝ સિઉ બાપ. ૨૪ સિરજયઉ મહારઈ એહવઉ થયઉં, એ યૌવન તો અહિલઉ ગયઉં, માહરલે પિતા હિવ હોઈ દેહિલઉં, જઈ પરણઈ તઉ થાઈ ભલઉં.” ૨૫ એક દિવસ પુત્રી કહઈ તાઈ, એકલાં મઈ ઘરકાર ન થાઈ, કિશું પરિ ચારી આવું ગાઈ, પરણુણ ચીંતવિ વિમાસઉ કાઈ.” ૨૬ Page #152 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ૨. વિનયસમુદ્ર ઃ ૧૧૭ લાજ વાત તાતિ નવિ સુણ, હુઈ ખરી આમણમણી, જાઈ પાડેસણિ આગલિ કહિ, “પિતા મનાવઉ પરણન સહી. ૨૭ તિણિ બાભણનઈ આવી કહ્યો, બેટીનઉ મને બાપે લહ્યો, “સંભલિ, કેઈ ન ઘઈ દીકરી, માહરઉ વડપણ દેખી કરી.” ૨૮ તિeઈ જણ બેટી રેસિ, “કુણુ પરણાવઈ અહ ઈણુિં વેસિ.” ધરી જણઉં કરી આણુંક કાઈ, પણિ મઈ ઘરનું કાજ ન થાઈ.” ૨૯ પિતા ભણઈ, “સંભલિ સુકમાલિ, જઉ આસ્થઈ તેરી સાલિ, તે તૂનઈ તાં સંતાપિસ્થઈ, તવ તે મન માહરક તાપિસ્ય. કહઈ તે રંભા રંભા જિસી, ઢું જાણુઉ તે હેસે કિસી, હો તાત તિ ભાવઈ જિસી, આણુઉ વેગિ વિમાસણ કિસી.” ૩૧ તવ બંભણિ કાઈ માહણ, સંગહણઈ ક[૨]ધી પર તણી, પરિ આચરણે છઈ તે બુરી, પરનર રમિલાની મતિ ખરી. ૩૨ આલસ નઈ એ અતિ રીસાલ, સયર તેણે તે કરઈ સંભાલ, ન્હાવણ જોવણુ આખઉ દહ, માથાગૂથણ કાજલલી. ચેવા ચંદન અંગિ લગાઈ, પહેરી ઉઠી નીસરી જાઈ, એટીનઈ કહઈ, “ઘરે કમાઈ, નહીંતરિ ઘરિથી પરહી જાહિ.” એહવા વચન કહીનઈ દહઈ, ધણીયાણ થઈ બસી રહઈ, લાજઈ સા નવિ કાઈ કહઈ, દાસી તણું પરિ રુલતી રહઈ. ૩૩ ૩૪ ૩૭ જેવક દેવ તણું કિયા, સુખદુખ સયલ સંસારિ, અગ્નિશર્મ પિતા તણુઈ, આવી કિમ એ નારિ. હું ધણિયાણી ઘર તણી, હુંતી આગઈ મૂલિ, હવડાં ઈણિ સહુ આપ-વસિ, કરી મેલહી ધૂલિ. અવગુણ કહિય કેતનઈ, ધુરિ ધૂતારી દેવિ, બલતી ગાડર પારકી, મઈ ઘરિ આણી લેવિ. મુસિયા માણસ માટિ, બેલી જઈ તે લાજીએ, કરતાં કરી મુસાટિ, દેસુ ન કાહૂ દીજીએ. ૮ Page #153 -------------------------------------------------------------------------- ________________ ૪૧. ૪૨. ૪૩ ૪૪ ૪૫ ૧૧૮ ૬ આરામશોભા રાસમાળા વારતાં જે વાત, કરઈ જિ નર તે કાહલા, ઘણુઉં નિવારી તાતિ, ઊતાવેલા તિ બાવલા.” હિવ ઊઠી પરઘાલિ, ગાઈ સવે આગઈ કરી, જેતઉ લિખિ નિલાડિ, આવઈ સાંઈ વનિ ફિરી. ભૂખ ત્રિસ ભેળવી, રડવડતી ઘરિ જાઈ, ભૂખી વાઘિણિની પરિઈ, ખાવા સાહી ધાઈ. રકારા તૂકારડા, બેલઈ ઘણુ કુબેલ, અરસવિરસ આહાર નિત, લેતી રહઈ નિટોલ. રાતિ રુલતી દિન લઈ ખંડઈ પીસઈ ધાન, તેહ તણુક બેલ્યઉ ખમઈ, મનિ આણી વૈરાગ. કેતા કહિયા કેહના, આણિજઈ મન માહિ, તિગ્નિ અવસ્થા સૂરનઈ, તુ માણસ કુણ માહિં. મૂલિ પિતાનઈ નવિ કહુઈ, રખે કરઈ ઊચાટ, સિરજ્યઉ લાભઈ આપણુ, મૌન ભલઉ તસ માટ. ઈમ દિન ગમતી આપણું, ગોધન-ચારણ જાઈ, એક દિવસ ખડસાથરઈ, સૂતી તરૂઅરિછાઈ. ચૌપાઈ તેતલઈ પ્રગઉ કેઈ ભુયંગ, કાલા કાજલ સરિખ અંગ, અરુણ નેત્ર મેહઈ કુંકાર, જાણે કરિ જમનઉ અવતાર નયણે જાણે દીવાનેજ, જેહનઈ મૂલિ ન હિયડઈ હેજ, સેષનાગ જાણે અવતરખરિલે, પાછલ જેવઈ સાસિઈ ભરિ૩. નરભાષા તે બલઈ જામ, “નાગકુમર છઈ માહર નામ, માહરઈ કેડઈ એ ગારુડી, દેખિ-ન આવઈ લીધઈ જડી. હું સરણુઈ આવ્યઉ તાહરઈ, રાખિ રાખિ મુઝનઈ વાગરઈ, કરિ એતઉ મુઝનઈ ઉપગાર, આપ આપઉ પ્રાણાધાર. એહ ધર્મની મેટી વાત, બીજઉ સહૂયઈ બૂટસ ધાત, સરણાગતિ આવ્યઉ રાખિયઈ, પરઉપગાર કરી દાખિયઈ. ૪ ૪૭ Page #154 -------------------------------------------------------------------------- ________________ ૨. વિનયસમુદ્ર ઃ ૧૧૯ છે ભાઈ, અન્ય કંપ૭ હીયા દાન વડઉ જે જીવતદાન, તું દીસઈ છઈ ત્રીય પ્રધાન.” વલતી બલઈ, “સંભલિ સાપ, મરણ ન વાંછઈ કઈ આપ. ૫૩ કહઉ કાગ કિમ સૂવા થાઈ, મદ્દઉ નવિ સાચઉ ઊચરાઈ, નારીનઈ નવિ કામસંતેસ, સર્પ ન ઈડઇ તિમ તનિ રેસ. ૫ શાસિ તુમ્હારી એવી સાખિ, તું ભાખઈ તું મુઝનઈ રાખિ,” થરહર પૂજઈ કંઈ હીયઈ, દયા ધરી સા ઉત્સગિ લીયઈ. પપ. આવ્યા ગારુડ કે ઈ પડ્યા, “મારિ મારિ” મુખિ રસઈ ચડ્યા, કહઈ, “કિહાં તું નાઠ૬ જાઈ', પૂછઈ કંન્યા નિયડા આઈ. પ૬ કહિ કે જાતક દીઠ નાગ, મહા ભૂયંગમ ઝાલણ લાગ, કહિ કહિ અહાઇ મ કરિ વિલંબ, તિણિ નિરવહિયઈ એહ. કુટુંબ.” ૫૭ તે લઈ, “મઈ કે નવિ દીઠ, બહુ વેલા થઈ ઈહા બાઈક,” કરઈ વાત તે માટે માહિં, “ઈણિ તેહનું ભય કેમ સહાય.” ૫૮ ડાબાજિમણા જેતા ફિરઈ, મલાઈ કર મનિ ચિંતા ધરાઈ, “હા હા ગયઉ હુઈ કુણ વાત, હિવ ઘરિ ચાલઉ ચૂકી ઘાત.” ૫૯ વિલખા થઈનઈ પાછા વળ્યા, નાગ તણું મનવંછિત ફલ્યા, જેહવઈ દષ્ટિ-અગોચર થયા, “નીકળિ નાગ, તિ ગારુડ ગયા. ૬૦ તતખિણ નાગ થકી સુર હવઉ, કન્યા દેખાઈ રૂપઈ જૂવલું, સિસિ મુકટ નઈ કુંડલ કાનિ, ભાસુર દીસઈ સેવન વાનિ. ૬૧ “તાહરઈ સાહસિ તૂઠ6,ભણુઈ, “કુણ ઈછા છ મનિ તુમ્સ તણુઈ, માગ માગ હિવ મ કરિસિ કાણિ” કંન્યા લઈ મધુરી વાણિ. ૬૨ “જઈ તું તૂઠઉ સુરવર રાઉ, મુઝ સિરિ અવિચલ છાયા થાઉ,” દેવસકતિ તરુવર અભિરામ, પાખલિ પસરિઉ તવ આરામ. પુણ્યઈ મનવંછિત ફલઈ, સહજઈ સીઝઈ કાજ, પુય પસાઈ સવિ લઇ, નરપતિ સુરપતિ રાજ. દેવ વલી બે[૩૪]લઈ ઈસઉ, “સંભલિ વિપકુમારિ, નાગકુમાર સુર માહરઉં, નામ હીયઈ અવધારિ. Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ : આરામશેાલા રાસમાળા સમરિસિ જિણ વેલ્યા હિવઇ, વિસમઇ સંકટામિ, તિણિ વેલા સવિ ટાલિસિઉ, કરિયું વંછિત કામ,’ એમ કહી સુરવર ગયઉ, ઊઠી નિય ઘરિ જાઇ, તે વાડી ફૂલીલી, સાથેિ સખાઈ થાઈ, નિજ મિંિર સા જેતલઇ, પઇડી ક્રીડી તેણુ, “એ વાડી સાથઇ લગી, આણી કિહાંથી એણિ,’’ આવિ છિ આહાર કર,” “હેવડા નવ મુઝે ભૂખ”, ઉધાંવતા વિછાઇયા, સૂતી ગ્યા સવિ દુઃખ. પ્રહે ઉગમત” સા વલી, લે સુરહી વિન જાઇ, પાન ફૂલ ફૂલ વાવરઇ, સૂતી સુખિણી થાઇ. તેણી સૂતી આવિયઉ, પાડલિપુરનઉ રાઇ, હુય ગય પાઇક પરરિક, દીઠઉ વન સચ્છાઇ. સેનાપતિનઇ યસુ, શુિ નિ રહીયઇ આજ, વન દીસઇ સે।હામણુઉ, પછĐ કરીસ્ય” કાજ.” હયવર ગયવર તરવરે, બાંધ્યા ધરિ હથિયાર, રાજા તિણિ તરૂઅર તલઈ, સૂતી દેખિ કુમાર, ચૌપઈ સિર વરિ વેણી અતિહિં વિસાલ, અદ્ભુમિ-ચંદુ સિરિખઉ ભાલ, કામ-કમાણુ જાણિ ભૂંહડી, સેાભા કારણિ બ્રહ્મા ઘડી. જૂનિમચંદ સમેાપમ વયણુ, અતિહિ સુલક્ષણ સુંદર-નયણુ, સરલ દીસઈ નાશાદંડ, દ્વીપÛ દહત મુખિ અતિઠુિં અખંડ ક્રમલનાલ સરિખી એ ખાડુ, ઉન્નત પીન પચેાધર છાડ, ગૂગલી સી કરઅંગુલી, કડિ લંકાલી ઉથ્થાંછલી. શ્રવણે સાલા સુખકારણી, કરણીકર જ ઘા ચારણી, જધનુ જાનુ પીંડી જસુ ચારુ, કનકકૂર્માં પગન આકાર. અશ્વિને અપૂરવ અંશુલ સાર, નખે અરુણુપણ સાભાકાર, કદલીદલ જસુ કોમલ અંગ, મુખરેખા પરવાલારંગ. ६७ ૬૮ ૬૯ ७० ૭૧ ૭૨ 193 ૭૪ ૭૫ ૭૬ ७७ ७८ Page #156 -------------------------------------------------------------------------- ________________ ૨. વિનયસમુદ્ર : ૧૨૧ ઇદ્ર તણી ઈંદ્રાણુ જિસી, રંભા રતિ રૂપે નવિ ઇસી, કઈ લિમ્મી સારદા પ્રધાન, કુણ એ કન્યા રૂપિ નિધાન. જનસંચલિતે તે જાગી બાલ, આપણ૫૩ રાખ્યઉ તતકાલ, વન સેનાઈ ગીગમ્ય, ગાએ થાન તે અતિક્રમ્યુ. તતક્ષણ ઊઠઈ તે બાલિકા, તેણઈ જાણ્યઉ પાલિકા, ધાઈ કેડઇ ગાયાં તણ, વન પાછઈ લાગઉ તસુ તણઈ. [] વન જાતાં ઘડા હાથિયા, ઊંટ બલદ પુણિ સાથઈ થયા, જાઈ નાઠા, પડી પુકાર, નૃપ બલઈ, “એ કવણ પ્રકાર.” પૂછ તવ રાજા પરધાન, “એ કુણ કારણ બુદ્ધિનિધાન,” “સ્વામી, કારણ કન્યા તણઉ, તેડી પૂછઉ સા મુખિ સુણ? ૮૩ રાઈ બેલાવી કંન્યા જિસઈ, “ગાઈ જાઈ માહર૬ ઘર વસઈ,” રાઈ અણાવઈ અલગી ગઈ, કંન્યા આવઈ હરખિત થઈ. ૮૪ કન્યા કેડઈ વન પુણિ આઈ, આગલિ આવી સેવઈ [એવઈ?] છાઈ, રાઈ જાણી તવ સાચી વાત, “પરણુ તુઝ” “મુઝ પૂછઉ તાત.” ૮૫ રાજા પાઠવીયા પરધાન, “માગઉ કન્યા માન” -“જિતશત્રુ નામઈ આઈ નરેશ, તે માગઈ કંન્યા જઈ દેસિ.” ૮૬ “દીધી કન્યા,” બેલઈ વિપ્ર, “કરઉ સજાઈ થાઈ ખિu,” તેહે જાઈ રાજા વનવ્યું, “સ્વામી, લગ્ન લેઉ અભિનવઉ.” ૮૭ વિવાહલા જેસી ઈસ જોઈયલ એ, સુભ લગ્ન લિખનઈ ઈયલ એ, બિહું ઘરિ લગન કમાવીઈ એ, વરમંગલ બિહુ ઘરિ ગાવીઇ એ. ૮૮ માંડ્યા મોટા મંચ એ, રાઈ જિતશત્રુનઉ વડ સંચ એ, હાથિ હલદ લિયઈ ચંગિ એ, બિહું સગા તણુઈ મનિ રંગ એ. ૮૯ ઉલટ મનિ આણુ ઘણુ એ, થિયે અવસર હિવ પરણુણ તણ3 એ, તેડઈ સવિ પરિવાર એ, દીય દાન અધિક અનિવાર એ. ૯૦ ગાવઈ સહીય સમાણુડી એ, જે જોવનિ અઇઈ દિવાનડી એ, મિલી નારી ધવલમંગલ દીય એ, કુલવટના મારગ સવિ લિયઈ એ. ૯૧ Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ : આરામશોભા રાસમાળા આઈ લગનદિવસિ ભલઈ એ, રાજા જિતશત્રુ હિવ પરણુણ ચલઈ એ. તેરણિ વર જવ આવિલ એ, સાસૂ સાહી આવિ વધાવિક એ. ૨. સંપુટિ મિલ્યા બારિ એ, આભેખાઈ આપઉ વારિ એ, એ કંન્યા ધન સંસારિ એ, વર માઈઘરિહિં બઈસારિ એ. ૩ મિલીય સ તેવડવડી એ, સિણગારી સવે સહેલડી એ, સાધઈ લગ્ન ભલી પરઈ એ, હિલ સગલી સ્થિતિ ચઉરી કરઈ એ. ૯૪ પંચશબ્દ વજઈ ભલા એ, કઉતિગિ બહુ લેક સવે મિલ્યા એ, વિશ્વા કહિ અવસર લૌઉ એ, કંન્યાનઉ કર તે વરિ ગૃહિઉ એ. ૯૫ વહિલ વિહાઈ રાતિ એ, ઘર-સારૂ આપઈ દાતિ એ, બેઉં પરણ્યા ઉત્તિમ ભાતિ એ, ભગતાવ્યા ભાતિ પ્રભાતિ એ. ૯૬ રલી રંગિ વઉલાવિયા એ, પાડલપુર ભણી ચલાવીયા એ, ઇંદ્રઈંદ્રાણ સોહત એ, પુર પરસિરિ કમિકિમિ પહુતઉ એ. ૯૭ વસ્તુ નયર મજિક]હિં નયર મઝિહિં હૂવઉ ઉત્સાહ, રાજા પરણી આવીઉ, વિષ્ણપુતિ રૂપિહિં મનેહર, તલિયારણ બારિ હિર, કણયકલસ ઉલેય સુંદર, ગૂડી વન્નરમાલ હિવ અખઉન્ને ભરિ થાલ, નરપતિ સાહા સાહ્યા આવઈ બાલગોપાલ. હિવઈ પ્રણમી હિવઈ પ્રણમી રાઈ વદ્ધાવિ, નયરલેક ઈમ વીનવઈ, ચિરંજીવ નરરયણ ઉત્તિમ, “તઈ સાધ્યા અરિ વિષમ સવિ, તુઝ સેવ સારઈ નરોત્તમ, અલ્ડિ સનાથ હૃઆ સવે, દેસ નગર પુર હય ગયેત્તમ, એ કન્યા રૂપે અધિક, વન પાખલિ અભિરામ, ' તવ રાજા જઈ, “ઈસી, આરામસભા નામ. વિપ્ર તઈ કુલિ ઊપની, અગનિશર્મનઈ ગેહિ, કલાનિવાસ પુરઆસની, મઈ પરણું તવ એહ. ૧૦ Page #158 -------------------------------------------------------------------------- ________________ ૨. વિનયસમુદ્ર = ૧ર૩. ૧૦૨ એહનઈ સાનિધિ સુર કરઈ, ઈણની અધિક વાત, અવ આ પહણ જાણિસ્ય, જવ ગુણ હુયઈ વિખ્યાત.” ૧૦૧ સુમહૂરતિ રાજા કીય૩, સુપ્રવેસ નિજ ગેહિ, તે આરામસભા સરિસ, સુખિઈ કાલ ગમેઈ. ચૌપાઈ અગનિશર્મનઈ બારહ ગામ, દિવરાવ્યા નૃપવર તિણ ઠામ, તે ભેગવઉ સુખિ જોગવઈ, નારી સ્યું નર ભવ ભેગાવઈ. ૧૦૩ તેહનઈ જાઈ બેટી એક, યૌવનવય આદરીય વિવેક, એક દિવસિ માતા તિણિ તણી, વરની ચિંતા કીધી ઘણી. ૧૦૪ “રૂપઈ રૂડી કામકુમારિ, જાણે અહિણવ એ અવતારિ, પણિ જઉ દીકઈ રૂડઈ કામિ, તક મૂઝ સીઝઈ સગલા કામ. ૧૦૫. તે બેટી પાડલિપુર નિયરિ, અતિ સુખિણી છઈ પ્રિય સ્યું સરિ, પટરાણી છઈ વલિ તેહનઈ, કાંઈ વાંક નહીં જેહનઈ. ૧૦૬ તક મઈ કરિવઉ તિસઉ ઉપાઈ, જિમ તેહનઈ થાનકિ એ થાઈ,” મનિ તિણિ આપ્યઉ મારણ-દાઈ, વનવિયઉ નીય કંત બુલાઈ, ૧૦૭ સ્વામી, તે બેટી બાલવી, તિણિ પટરાણી પદવી લહી, પણિ એ પણ પઈ જાજિ ન કાજિ, નવિ મોકલીઈ કિપિ ત લાજિ.” ૧૦૮ ભણઈ કંત, “ભેલી સહી, તેહનઉ વાંક કિસાનઉં નહીં, ઉહના ઘરની એક એક સેઈ, આપણું ઘરની ત્રાદ્ધિ ન હોઈ.” ૧૦૯ ભણઈ નારિ, “ભીખારી જાતિ, મહું મરું લઈ દિનરાતિ, બાર ગામનઉ અછઈ પસાઈ, પણિ એ દરિદ્રપણુઉં નવિ જાઈ. ૧૧૦ સિલ્ફ સીરામણિ લાગઈ દ્ધિ, તિણિ તુમહ હેઈસઈ બહુલી સિદ્ધિ,” ઈમ કહેતાં માની તિણિ વાત, કુણ જાણઈ કેહનઈ મનિ ઘાત. ૧૧૧ સિંઘકેસર મેદક કીયા, સવિ કુટુંબઈ દેખણ દીયા, ભૂલ્યા વારૂ સુરહા વાસ, માહે ઘાલ્યઉ વિ[૪] પ્રતિવાસ. ૧૧૨ કહઈ કંતનઈ લે એકંતિ, “માહરઈ મનિ એ ઊપની ભ્રતિ, વેસાસઈ હોઈ લિમીનાસ, નવિ કરિવઉ કેહનઉ વેસાસ. ૧૧૩ Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ : આરામશોભા રાસમાળા ૧૧૪ ૧૧૫ ૧૧૭ જઈ તું આપણુ લેઇ જાઈ, તઉ આપણનઈ રૂડઉ થાઈ,” તે મુગ્ધ હિવ ચાલ્યઉ જામ, પહુતઉ પાડલપુરિસરિ તા. વડ-તલિ સૂતઉ છઈ જેતલઈ, નાગ રમલિ આવ્યું તેતલઈ, સિરહાણઈ દીઠ તે કુંભ, મુખિ મુદ્રા દીઠી થિર થભ. પંથી કુણ, સિલું લીધઈ જાઈ, જ્ઞાન દેખિ મનિ ચિંતા થાઈ, નિષ્કારણ વયરી સંસારિ, સુણિએ તે એ સાચ વિચાર. ૧૧૬ સંસાર નવિ છદમવિહણ, હાણિ કરવા પરનઈ લીણ, તે માતા એ તસુ દીકરી, ઘડલાનઈ ફેડઈ ઠીકરી. મુખનઈ કીધઉ તિણિ ઉપગાર, હું કરિયુ તસુ પ્રતિ ઉપગાર, તિહાં તણઉ છઈ ધિગ અવતાર, જેણ વિજાણુઈ કીધુ સાર.” ૧૧૮ અમૃત તણા તિણિ મોદક કિયા, ઊઠી ચાલ્ય૩ મસ્તકિ લીયા, રાજ દ્વારિ પૂછઈ, “કુણ જાત.” “હ૬ આરામસભાન તાત” ૧૧૯ પ્રતીહરિ તે સાથઈ લીય, નૃપ આગલિ લે ઊભઉ કયઉ, “એ સીરામણ રાણી કાજિ, આણ્યઉ છઈ બાઈ દ્વિજરાજિ.” ૧૨૦ જાઈ દેહ તેહનઈ સંભાવિ ” બેટી પ્રતિ બેલ્યઉ તતકાલિ, “છાનું કહિઉ તુમ્હારી માત, રખે કરઉ કુણબઈ વિખ્યાત.” ૧૨૧ તેતઈ રાજા આવી ભણઈ, “હ્યું આવિ જેવું તુડ તણાં,” " ઊઘાડિક લેઈ જેતલઈ, પરિમલ પસર્યઉ પુરિ તેતલઈ. ૧૨૨ સવિ કુટુંબ કલિયે એહ, તુમ્હનઈ સભા દિલ તુલ્ડિ લે. તિણિ દેતાં લાધી બહુ સેહ, પુણ્યાગાલિ નવિ પસરઈ દ્રોહ. ૧૨૩ માન્યઉ રાઈ તિ સુસરા ભણી, કીધી ભગતિ જુગતિ તસુ તણી, રાખ્યઉ ઘણું દિવસ તિણિ ઠાઈ, પાછઈ બઈઠી જેવઈ માઈ. ૧૨૪ ઘણુઉ દાન દેઈ ચાલવિ, કુસલનેમિ ઘરિ આવી લવિ૬, નારી પૂછઈ, સસઉ પડિવું, “કાજ ન કોઈ સિરાઈ ચડિક” ૧૨૫ ભણુઈ કંત, “તાહરી દીકરી, ગાઢી સુખિણ રિદ્ધિઈ ભરી,” વાત સુણી તનિ લાગી ઝાલ, “માહરૂ ચિત્યઉ થયઉ પંપાલ. ૧૨૬ કઈ ઉ મહુરઉ એટલે સુલ્યુ, તિણિ એ કામ ન મારફ ફલ્યુ,” મૂસા ઊપરિ જિમ અંજારિ, તિમ છલ તાકઈ ઋદઈ મંઝારિ. ૧૨૭ Page #160 -------------------------------------------------------------------------- ________________ ૨. વિનયસમુદ્ર ઃ ૧૨૫. ૧૨૯ ૧૩૦ ૧૩૦ ૧૩૧. એક વાર વલિ બેલઈ ઈસઉ, “બેટીનઈ ફીની મૂકિયું.” બંભણ જાણઈ હિયડઈ સુધ, જેતઉ ઘવલઉ તેતઉ દૂધ. ૧૨૮ સીવ કરંડી માથઈ લીધ, પુત્રી-મિલણ પયાણ કિધ, વાઈ જાત દીઠ નાગિ, એ સી પક]રામણ મારણ લાગિ. ટાલી વિષ અંમૃત સંચારિ, તે પહુતઉ બેટીનઈ બારિ, સુણ વાત રાજા આવિયઉ, ઊઠી વિકઈ વદ્ધાવિયઉ. “સુણું પુત્રી, એ સીરામણ, ભેજી છઈ માતા તુહ તણી, થડઈ લાજઉં કુણબા માહિ, ઉલઉ લગાવઉ મ લાહિ.” અતિ રૂડી દીઠી ફીણલી, બાપઈ વાત સુણાઈ ભલી, લાહી લાજઈ વલી સુહાગ, વલિ ભગતાવ્યઉ, લાગક માગિ. ૧૩૨ જઈ ઘરિ ધન લેઈ મિલઈ, વાત પૂછિ દેહઈ પરજલઇ, જેહનઈ પિતઈ પુણ્ય અગાધ, ઈણિ ઉપાઈ તિણિ મરણ ન લાધ. ૧૩૩ ફાલભ્રષ્ટ વાનર જિમ રડઇ, થેઈ જલઈ માછી તડફડઈ, માંડી માંડી પુત્રી રેસિ, “ઈણિ ફેરઈ હું ખરી કરેસિ.” ૧૩૪ તાલપુટ્ટ આણિ વિષ જાઈ, સદ્ય મરઈ જે તેહનઈ ખાઈ, આણી પેટી ભરી સંભાલિ, દીધી વિપ્રનઈ ગઈ ચાલિ. ૧૩૫. બેટીનઈ છઈ પહિલ પ્રસૂતિ, મુખિ ભાખિઈ તે ઈમ યમદૂતિ, એ દેઈ વનવિ રાઈ, મૂક બેટી કરી પસાઈ. ૧૩૬ જઈ નવિ મૂકઈ તક સાહસી, થાજે, તકહઈ હિવ હસી, “આણે રખે વરાંસુ પડઈ, મરું કિ આણુ કહિનઈ ખડઈ.” ૧૩૭ વાટઈ વહઈ, નાગસુર મિલઈ, વલિ માંડીથી તે વિષ લઈ, જઈ બેટીનઈ મિલિયે જામ, પુણ્ય પસાઈ લઈ વિરામ. ૧૩૮ લઈ બેટી, એ સીરામણી, માઈ કહિઉ છઇ હિવ તુમડ ભણી, મિલવા આવે અ૭ સહી,” ચાલકે બાપ રાઈનઈ કહિ. ૧૩૯ બંભણિ વનવિય નરરાઇ, “પહિલ પ્રસૂતિ સુ પીહરિ થાઈ “તું બાંભણ લઉ છઈ કિસઉ', મૂકઉ રાણી બેલઈ ઈસ૩, ૧૪૦ પહિલઉ માહરઈ પુત્ર અણથિ, એ સગર્ભ કિમ મેહુઉ સાથિ,” તવ બંભણ લઈ તતકાલ, “નહીંતર પેટ હણિસુ કરવાલ.” ૧૪૧ Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ : આરામશોભા રાસમાળા રાજા જાણ્યઉ મરિસ્પઈ એહ, “જાઉં જાઉ ઘરિ સાથે લેહુ, સાથિઈ દીધઉ નિજ પરધાન, ચાલ્યા વાટઈ ઘણુઈ મંડાણ. ૧૪૨ સમાચાર પહિલ મોકલિઉં, સમહૂરતિ તે તતક્ષણિ ચલિઉં, “આવઈ છઈ બહુલઈ પરિવારિ, કરિયે સામહિણી સુવિચારિ.” ૧૪૩ સંભલિ વાત તિ હિયડઈ હસી, “હિવ મારી ઈચ્છા પુતચસી,” કૂપ ખણવઈ કપટ ધરવિ, તે ન મરઈ જસુ રાખઈ દેવ. ૧૪૪ નિજ પુત્રીનઈ તે ગોપવઈ, પુત્રીનઈ પરધરિ લેપવઈ, આવી બેટી મિલ્યઉ કુટુંબ, રહઈ રંગિ, છલ જોવઈ અંબ. ૧૪૫ નવ મસવાડે બેટ જયઉં, “કિહાં બેટી” ઈમ બંભણિ ભણિઉ, “રહિ અણબલ્યઉ રે [ખ] ભાવઠી, કરિ નિજ કામ મ પૂછિસિ હઠી” ૧૪૬ ગાઈ વાઈ મંગલ સાદ, બેટાઈ જાઈ ભુંગલનાદ, તિશુઈ નિવાર્ય સહુ પરિવાર, “પુત્રીની હ8 કરિરૂં સાર” ૧૪૭ સહુ કે થાનકિ આપાપણુઈ, પુત્રી એક દિવસિ ઈમ ભણુઈ, દેહ-સુચિત કરવા ભણી, તે તવ સાથિ હુઈ પાપિણી. જઈ જાઈ પીઠોકડિ જિસઈ, તેણે દીઠ૩ કૂવઉ તિસઈ, “એ કુઉ મા કિણી કારવ્યું,” “તઈ આવતી મઈ સારવ્યું. તાહરઈ બહુલઉ છઈ પરિવાર, મુઝનઈ કપની ચિંત તિ વાર, દૂરિ નિવાણે જલ દેહિલઉં, તુઝ પરિવાર ભણું સોહિલઉં.” તવ જેવઈ તે આધી થાઈ, ઉણિ હત્યારી લાઉ દાઈ, bલી નાખી કૂવા પડ, સમયેઉ નાગદેવ, કરિ ચડી. તે પતાલપુરિ લેઈ જાઈ, સુખ ભગવાઈ તિ પુણ્ય પસાઈ, પાછલિ હિવ તે કરઈ પુકાર, મુખિ બેલઈ હિવ હાહાકાર. ૧૪૮ ૧૪૯ ૧૫૦ ૧૫૧ ૧૫ર મુખિ સેવઈ, હાયડઈ હસઈ, વલિ મેહુઈ ધાહ, ત્રાડઈ હાર હિયા તણાં, “હિવ હુઈ અણાહ. ૧૫૩ સિરજ્યાં વિણ લાભઈ નહીં, ત્રીય રયણ સંસારિ, ઈણિ અવસરિ કાઈ અપહરી, પાપી કરતારિ, સિર૦ આંકણી ૧૫૪ Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ ૧૫૬ ૧૫૯ ૨, વિનયસમુદ્ર ૬ ૧૨૭ લેક સવે પાખલિ મિલ્યા, દીઠી ચેતવિહીણ, પાણી છાંટઈ સીયલઈ, ખાંચઈ સિરવીણ. સિર૦ ઈમ કરતાં ચેતન વલી, બલઈ હિવ તેe, “સોધી કાઢઉ ડાચડી, મુઝ જીવી દે. સિર૦ રાજાનઈ ઊતરુ હવઈ, સિકં દેસ્ય દેવ, આણી હઠ એતલ કરી, મ મ લાવઉ ખેવ, સિર૦ ૧૫૭ કહઉ કઈ કુણ કેહનઉ, કુણ જાણઈ બેટ, એ બાલક વિલિવિલિ કરઈ, કઈ ધરણી લેટ. સિર૦ ૧૫૮ એક નફર રાજા ભણી, મેકલિઉ તિ વાર, “એહ વાત એવી થઈ, રૂઠઉ કરતાર.” વેગિ કરી માંચી ધરી, તિહાં પુરુષ હોડી, ઊતારી કાઢી નવી, કહઈ, “લાગી એડિ” સિર૦ ગલઈ લાગિ જંપાઈ ઈસું, “અરે ધાયઈ સીત, રૂપ ફિર્યઉ હૂક કિસઉં, કુણ વીતગ વિત.” સિર૦ ૧૬૧ પરિકરિ મિલિ ઈમ વીનવઈ, “તુમ્હ કવણ વિરામ, રૂ૫ ફિર્યઉ કિમ તાહરઉ, અનઈ કિહાં તિ આરામ” સિર૦ ૧૬૨ કપટ કરીનઈ કેલવી, “વન પાણીઠામિ, આવેચઈ વલિ પાલવી, એ દેવહ કામ.” સિર૦ ૧૬૩ બાલક સાચવ હવઈ,” કહરાવ્યું રાઈ, સૂઆવડિ બેટા તણી, કરઈ હરખી માઈ. સિર ૧૬૪ સયલ સાથ અસમાધિ, “મન તણિ[૬]ય જગીસ, હૂતી વડીય અખ્તા તણી, તિ હણી જગદીસ.” સિર ૧૬૫ ત્રીય-અણાવણ મોકલ્યુ, આપણુઉ પ્રધાન, સામણી કરી ચાલવી, પુત્ર સહિત વિનાણિ. સિર રાજા સામ્હઉ આવીઉ, દીઠી ત્રીય જામ, “તેહ તણુઉ અંસઈ નહીં, કુણ હૂઅલ કામ.” સિર૦ ૧૬૭ પુત્ર રાઈ પધરાવીઉં, કૂડી મા પુણિ સાથિ, વાત પૂછિ સંસઈ પડિલે, ચીંતવઈ નરનાથ. સિર૦ ૧૬૮ Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ : મારામભા રાસમાળા “સુરતરુ છાંડી સેવીયઈ, છાયા એરંડ, ચિંતામણિ કરથી ગય૩, રહિઉ કાચ ખંડ. સિર૦ ૧૬૯તે ડાહિમ તાં તેહની, નવિ દીસઈ મૂલિ, હું તિ હજિ એ ઈમ કહઈ, કાંઈ કઈ પ્રતિકૂલિ.” સિર૦ ૧૭૦ રાતિ દિવસિ સંસઈ પડિલે, પુત્ર મહ અપાર, એ આરામસભા તણી, રહઈ પ્રીતિ સંસાર, સિર૦ ૧૭૧. ચૌપાઈ પાછલી આરામસભા હિવઈ, પુત્રવિયેગઈ દિન જાલવઈ, નાગદેવ આગલિ ઈમ કહઈ, “માહર દેહ દુખિ કરી દહઈ. ૧૭૨. જાત માત્ર જે મૂકિઉ બાલ, તિણિ કૂઈ નાખી તતકાલ, પડતાં સમરિઉ તાંતરઉ નામ, તિણિ મઈ લાધઉ ઉત્તિમ ઠામ. ૧૭૩. તે જાતકનઈ મિલઉં એક વાર, તઉ મુઝનઈ હઈ સુખ અપાર, નાગદેવિ દીધઉ આદેસ, નિસિ નિજ મંદિર કરઈ પ્રવેસ. ૧૭૪ દેખી પુત્ર ધવરાવઈ લેઇ, પાનકૂલિ પાલણઉ ભરેઈ, રાતિ થકી તે પાછી ગઈ, ધાવિ વાત રાજાનઈ કહી. ૧૭૫ ફૂલ સુવાસ ફલ અતિ હિ રસાલ, ઉલખિયા રાજા તતકાલ, આરામસભાની વાડી જિસા, પૂછી કપટિણિ, “એ ફલ કિસા.” ૧૭૬ કહઈ હસીનઈ, “અહી તુહિ હસ, તિણિ આપ્યા મઈ સંસઉ કિસઉ,” કહઈ રાઈ, “હિવ તઉ છમિસ્યઈ, જઈ એ વાડી તે આણસ્થઈ.” ૧૭૭ કેઢ કુડકલા કલિકાલિ, કહ9 કિમ ચાલઈ સગલઉ કાલ, પરિકરિ મિલિ સમઝાવિક રાઈ, “એ કપટિણિ, ઈણિ કિપિ ન થાઈ.” ૧૭૮ રાજા પહિરી સામલ વેસ, રાતઈ મંદિરિ કરઈ પ્રવેસ, પુત્ર પાસિ દીવાની છાંહ, રહઈ સદા અસિ ઉસવિ બાંહ. ૧૭૯ મનિઈ મેહ આણી પાતાલ, આરામસભા બલઈ સુકમાલ, “નાગકુમાર, વચન અવધારિ, પુત્ર પાસિ જાઉં” કહઈ તિ વાર. ૧૮૦. વછિ, અતિ ગતિ છઈ ગાઢી બુરી, અતિ ઊખડિ જિમ ભાજઈ ધુરી,. અતિ રૂપઈ સીતા અપહરી, પુત્ર તણી મમતાનિ જિહી.” ૧૮૧. Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ ૨. વિનયસમુદ્ર : ૧૨૯ ઇશુિ મમતા ખિડિયું સંસાર, ઇણુ વિષ્ણુ સહૂ[ખ]ઈ ગણુઈ અસાર, વિસુ વેગિ ન લાવિસુ વાર, મેકલિ” ખેલ્યઉ નાગકુમાર. “તિહાં જાઈસિ તું પુત્રસનેહિ, મિલિસે તુ તિ તાઠુરઇ ગેહિ, તિહાં રાચિસિ તઉ સાચઉ એહ, અમ્હે સ્યઉં થાસ્યઇ પ્રીતિઇ છેટુ.” ૧૮૩ કાઉ નાગ, માનઉ માહરઉ, વચન ન લેપિસુ પુણિ તાહરઉ, જઈ આવ. અણુઊગઇ સૂરિ, ત તૂ' માને મુઝ શુષુ ભૂરિ' ૧૮૪ બહુ' પદ્ધિ કહું કેમ જવાઇ, દ્યે મુદ્ઘિ સૂઈ ન ચીર સીંવાઇ, ઇક મારિંગ જે નર હાઇ ખરઇ, નાવી તું, દિરસણ માહુરઇ. નહીં થાઇ તુઝનઇં, બલિ ગઈ, પુત્ર લડાવઇ નિજ ધરિ જઈ, રાતિ વિઠ્ઠાતી જાણી જાઈ, જાતી ખાડુÙ ખાટ્ટી રાઈ. " ૧૮૫ ૧૮૬ હૂંઉ,” તૂ પરણી મઇં, મુત્રનઈં છંડ, કિડુ ાસ મુઝ આજ્ઞા ખડી, ઘણા દિવસ મુઝનઇં ભેાલવ્યઉ, તાડુકઇ દુકિખ મુઝ મન શલભ્યઉ.” ૧૮૭ સૂક સુઝનઈ થાઈ થાઇઅ વાર, મુઝનઈં ચિંતા પડી અપાર, જઇ ઊગેસ્યઇ સૂર કિ વાર, તૐ અસ્ડ થાઇસ્યઇ મરણુ તિ વાર.” ૧૮૮ રાજા એલઇ, “મ કદ્ધિસિ હવઇ, ફોકટ મૂઢિ હવઇં કાંઈ લવજી,” ઊગઉ સૂર વિહાણી રાતિ, છેડી વેણી હૂઇ પ્રભાતિ. તિહુાંથી પઉિ નાગ પુણિ મૂક, ડા હા દૈવ, કિસઉ એ થઈ અચેતન ધરણી ઢલી, કરઇ સચેત નૃપ પાખલિ મિલી, ૧૯૦ “જીવન સાચઉ વયરી માડુ, નાગવિયાગિ થયઉ એ દ્રોહ, મુઝ સ્યું હતઉ તેડુનું ખ'ધ, જઉ ઉગઉ વિતઉ નિષ્પધ મ” તુમ્હન વીનવિ રાઇ, રાજહઠ પાછઉ નવ થાઇ, હિવ માહરું જાઇવ તિાં રહ્યઉ,” તેતઇ વન પ્રગટિઉ ગગહ્યઉ. ૧૯૨ આરામસેાભા રાઇ જિતશત્રુ, મિલ્યા ૨ગિ થ્યા નયણુ પવિત્ર. *પટિણિ ઉપરિ પાઇ પ્રહાર, છડાવીય તિણિ કીય ઉપગાર. વલી રાઈ ચર પ્રેર્યા, જાકે, અગ્નિશમ્મૂ તસુ ઘરણી લ્યાઉ, ઊદાલઉ જઈ ખારડુ ગામ,’' તત્ર તિણુિવીનવી રાખ્યા ઠામ. દ ૧૮૯ ૧૯૧ ૧૯૩ ૧૯૪ Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ : આરામશોભા રાસમાળા રાઈરાનું અતિ વાધ્ય પ્રેમ, રહઈ વહઈ નિત કુશલડ પ્રેમ, રાતિ દિવસિ ઈમ ચિંતા કરઈ, “કરમિહિં જીવ ચિંહુ ગતિ ફિરઈ. ૧૫ જઈ આવઈ ઈહ જ્ઞાની કેઈ, ત ઉરિ અહાર વંછિત હેઈ, પાછિલા ભવની પૂછઉ વાત,” આવ્યા વીરચંદસૂરિ વિખ્યાત. ૧૯૬ સમેસર્યો વનિ રાઈ સુર્યા, આરામસભા પ્રીય પ્રતિ ભણ્યા, “ચાલઉ વંદણ હિવ જાઈએ, સંસઉ \[૭]છી મનિ ધ્યાઈએ. ૧૯૭ પુણ્ય પાપનઉ મારગ ખર૩, વંદણનઈ તુમિઠ રથ સજ કરઉ” વંદઈ આવી શ્રી ગુરુરાઈ, ઘઈ ઉપદેશ સગુર મન ભાઈ. ૧૯૮ રાઈ પૂછઈ હિવ, “રાણી કિશું, કરી પુણ્ય સુખ પામઈ ઈસું,” વલતઉ ગુરુ બેલઈ, “સુણિ વાત, જંબૂદીપહિ ભરથે વિખ્યાત. ૧૯૯ ચંપાનયરી કુલધર સેકિ, કુલનંદા તસુ નારિ ગરિક, તિણિ જાઈ કંન્યા પુણિ સાત, પરણાવી તે સયલ વિખ્યાત. ૨૦૦ હિવ બેટાની ચિંતાઈ આસ, તેતલઈ તેહનઈ ભરિયલ માસ, બિહુનઈ કારણિ થયઉ ઉહાસ, ક્રમિકમિ પૂગા સાઢા નવ માસ. ૨૦૧ જાઈ બેટી જાણી તામ, ઊચાટે નવિ દીધઉં નામ, નિરભાગિણું નામ તિણિ લાઉ, નિરાદર જાણિ લેકે કાઉ. ૨૦૨ ચૂવનવેલા વય આદરી, પેટ ભરઈ તે ઘરિધરિ ફિરી, લેક કુટુંબી કહઈ તિ વાર, “કુલધર, આદરિ, મ થા ગમાર.” ૨૦૩ બાપ તણઈ મનિ ચીંત પઈઠ, આવી ચહુઈ હાટિ બઈઠ, લાંઘી કેઈ આવ્યઉ પરદેસ, જેહનઈ કર્મ નહીં લવલેસ. ૨૦૪ ચરણ બિહઈ છઈ ધૂલઈ ભર્યા, થાકા પગ પૂજઈ રિહર્યા, ચચરિ?] પૂછિઉં, “તાહરઉ ઘર કિહાં, કિણિ કારણિ આવ્યક છઈ ઈહાં.” ૨૦૫ “કેસલ દેસિ નયરિ કેસલા, નંદણ સેઠિ વસઈ જસકલા, સેમા તસ ઘરિ અછઈ કલત્ર, તાસુ તણઈ હુ9 હરખિ સુપુત્ર. ૨૦૬ તે તસુ નંદન હું સુણિ, સેઠિ, દુખિ કઈ જલપૂરી ટ્રેઠિ, માહરઉ પિતા દિવંગત થયઉ, તેનઉ ધન તિણિ સાથઈ ગયઉ. ૨૦૭. * ઉહાસ લઇ તેહનઈલ વિખ્યાત. ચિરિ ? જ ફિલઇ ભાઈ કર્મ નહી લઇ Page #166 -------------------------------------------------------------------------- ________________ ૨. વિનયસમુદ્ર : ૧૩૧ મઇ ચિ'ત્યઉ ધન આણુઉ જાઇ, ધન વિષ્ણુ કહાં ન આદર થાઇ, ઊજઉ-ઊધારઉ ધન લી, ચૌડ દેસિ ચલાણુૐ કીઉ. કુંતલે દિવસે હું તિહુ ગયઉ, વણિજઇ લાભ મૂલ વિ થયઉ, પુન્યાવહૂ જાઈ જિહાં, મનવંછિત નવિ પામઇ કહાં. ચન ત્રાટ મુઝ પઇડી લાજ, તઉ મી એ માડથઉ લઘુ કાજ, એહુ ગામન વિવારિયઉ, તેશુિ મજૂરી કડ઼ી પ્રેરિયઉ, તાસુ પિતા છઈ સિરદત્ત નામ, તસુ ઘર કઉ મુઝ સારું વ કામ, તું ઉપગારી નઈં જીવંત, સારિ ચાડ મનિ આણિ નિભ્રત. વસ્તુ તામ ચિંતય તામ ચિંતય મનડુ મંઝાર, । “મુઝ યા પરણાવિયું, એહ ચૈાગ્ય છઇ તૈય પુત્તીય, લે છાનઇ પરણાવિયઉં, અપ્પ રિદ્ધિ દઉ' વાત ઈત્તિય, એલાગ્યુ કુલધરઇ, પુત્ત, પિતા તત્ર સુણ ગુણત્તમ, માહુરઇ તેડુ રહ્યું અતિ હતુ નેહ, તાસુ તું પુત્તિ ઉત્તિમ, હિવ માહુરઇ ઘરિ આવિયઉ, તું તા કિઇ વિસેષિ, તુઝન” હું ભગવા[િછખ]સ્યુ, કે કન્યા નવવેષ ’’ તેઉ જ પઇ તે જ પઇ, ‘તિસુણ ગુણવંત, હું આવ્ય છઉ કામિ જિણિ, તે ઉયારી પાછઈ વિમાસિસ,” દીધું સાથઈ નક્ર નિજ, લેખ લેહુ, દેઉ વેગિ ચાલિસ,’’ આવઉ ખઇસઉ જિમ હવઇ, સમાચાર લેખવી ચલાવિસુ,” તે ખેલ્યુ, હું કુલધરઇ, નિર્હુતરી તેડુ જીમી આવિસુ,'' તે આવ્યુ ભગતાવી, પરણાવી સા ખાલ, ચાલિ હવઈ લે ખચ પણુ,'' કઇ તે તતકાલ. તિહુાં જાઈ તિહુાં જાઇ કહુઉ નિરવાહ, કેમ કર' એ ખાઇ કરી,” સેઠ ભણુ, “સાંભલિ, તુમ્હારઉ, સહૂઇ ખરચ ચલાવિસ્યું, મ મ વિમાસ, એ વચન મ્હારઉ,” કહુઇ, ચાલિ હિત્ર વેગુલઇ, હું નિરવાહ કરિશું તુમ્હાર,’' ૨૦૮ ૨૦૯ ૨૧૦ ૨૧૧ ૨૧૨ ૨૧૩ Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૩ર : આરામશોભા રાસમાળા ૨૧૪ તે ભણા, “રે મૂઢ, તે મ મ પાતરિસિ ગમાર”, લઈ કાગલ દિવ ચાલિ તુ, કુલધર જાણું સાર. ઢાલ કરી સામુહી ચાલ્યઉ વાટઈ, એલખિયઉ સેઠિ જમાઈ માટઈ, આણવી ઈમ ભાસિયઉ એ, એ પુણિ તાહરી લઈ ત્રીય સાથઈ, સંબલ કરિ તું આપણ માથઈ, ચાલઉ, તવ તિણિ ભાસિઉ એ. ૨૧ “કિમ નિરવહિરોઈ મઈ એ નારી,” “સઘલી કરિચ્યું ચીંત તુમ્હારી, મ કરિ વિલંબ” તિ નીકલ્યુ એ, સાથવિહૂણ તે એકલઉં, સહૂઈ પભણઈ ચલ ચલ્લી, * વાટે અવર ન કે મિલ્મઉ એ. ૨૧૬ કન્યા પુણિ મનિ મોહવિહૂણી, ચાલ્યા આવ્યા જિસઈ ઉજેણી, તિણિ સંબલ સંભાલીઉ એ, “આગે દસ દિનિ નિજ ઘરિ જાત, હિવ કઈ ખૂટક એતલઉ ભાતઉ, છે સ્ત્રી મુઝ પગબંધણુ મિલ્યઉ એ. ૨૧૭ વલિ ભાતઉ કઉ કિહાંથી કીજઈ,” પૂછિઉં, “ભદ્ર, મેલિ ગ્રહી જઈ, . નહીંતરિ ભીખ ગઈ કર્યું છે.” તિ કાયર નઈ કરમવિહૂણ, ખૂટઈ ભાઈ હડફ કુણુઉં, તવ તિણિ ચિત્યઉ મનિ ઈસઉ એ. ૨૧૮ -સૂતી મૂકી સૂની સાલઈ, તે નાઠઉ કરી હરિણા-ફલઈ, જાગી નારી હવઈ તિસઈ એ, પહિલઉ યઉ આસપાસઈ, ધીરિમ કરી મનિ ઈસું વિમાસઈ, છડી ગ્યઉ કારણિ કિસઈ એ. ૨૧૯ સહી તિણિ સંબલ શેડ દીઠ૯, તિણિ મુઝનઈ તે થયઉ ઉછીઠG, મેહીનઈ નાસી ગયઉ એ.” રિવઈ રડી નીય દુખ સંભારી, “એ સંકટ મુઝ આવ્યઉ ભારી, ભરતારે નવિ નિરવા એ. ૨૨૦ Page #168 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ . ૨. વિનયસમુદ્ર ઃ ૧૩૩ ચૌપાઈ કરિ સાહસ, રેઈજઈ કિસઉ, માહરઈ સિરજ્ય હૂત ઇસઉ” જાઈ નગર માહિ જેતલઈ, મણિભદ્ર સેઠિ મિલ્યઉ તેતલઈ. ૨૨૧ પગિ લાગી, દિડી તિણિ દિણ, “કિડાંથી આવી તું ઘણહીણ,” કુલધર-બેટી સાથહ થકી, ચૂકી રાતિ રહી ભુઈ લુકી. ૨૨૨ હું આવી તા[૮ક હરઈ આધારિ, તૂ સમરથ દુછિય સંસારિ, રહિ રહિ વ િમ કરિ અંદેહ, ઉપરિ મુઝ પુત્રી-મેહ ૨૨૩ આવી સેઠિ કહ્યઉ નિજ ઘરે, “સાથ સધાવઉ ઉઘમભરે,” દિસોદિસિ મેકલ્યા તિણિ વાર, કાગલ અનુચર સમાચાર કઈ ન લાધઉ તિણિ સંકેત, લેકે કીધઉ સેઠિ સચેત, કેઈ ધૂતારી આવી રહી, કુલધર-બેટી તુમ્હનઈ કહી” ૨૨૫ પૂછાવિ નાત્રા-સંબંધિ, “જઈ દિઈ તકે હુઈ સનબંધ, કીજઇ હિવ આપ પણ માહિ” તિણઈ કહી તવ વાત ઉછાહિ. ૨૨૬ બેટી સાત નીય નયર મંઝારિ, પરણાવી છઈ નીય ઘરિબારિ, આઠમી ચૌડ દેસિ ચલાવી, થયા સુમારગ તે પરણાવી. ૨૨૭ તવ જાણે આદર ઘઈ ઘણુઉં, ઘર્મધ્યાન બઈડી કરિ ઘણુઉં, “તું અમ્હારી બેટી જિસી, મનિ ચિંતા હિવ મ કરિસિ કિસી.” ૨૨૮ માણિભદ્ર જિનભવન વિશાલ, કારાવઈ પ્રતિમા ચઉસાલ, જેહવઉ હાઈ કરિ ઇદ્રવિમાન, તિણિ કન્યા દીઠઉ સુપ્રધાન. ૨૨૯ “સેઠિ, તુહે જિહર કારક, તિરિયનરયદુખ તુહિ હારવ્યઉં, હિવ કરિસ્યઉ સુશ્રુષાસાર,” લીંપઈ માંડઈ કરૂણાસાર. ૨૩૦ છત્રત્રયનઈ પ્રેર્યઉ સેઠિ, ભામંડલિ સભા જગિ જેઠ, તેહનઈ કહિઈ કરાવઈ સહૂ, પૂજા પ્રણમઈ દિનિદિનિ બહુ. ૨૩૧ એક દિવસ ચિંતાતુર હવ, દીઠ કન્યા સેઠિ સુદેવ, મયા કરીને મુઝનઈ કહઉ, એવડઉ ચીત કાઈ તુહિ વહ9.” ૨૩૨ તઉ તિણિ કહી વાત, “સુણિ એકિ, સૂકી વાડી કૂલ વિસેખિ, નંદનવન સરખી દીસતી, આજ સુ તિણિ નવિ દસઈ રતી.” ૨૩૩ Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ : આરામભા રાસમાળા ૨૩૫ “મ કરિ ચિત, એ કેડી વાત, જઈ કઈ માહરઉ સીલ વિખ્યાત, તઉ પોલવસ્યું વન તાહરઉ, તઉ સાચઉ જાણે માહરઉ.” ૨૩૪ જઈ દેઉલિ બઈડી જેતલઈ, આવિલ સેઠિ તિહા તેતલઈ, કરઈ મહત્સવ અધિકઈ રંગિ, સાસણદેવ તિ બેલી ચંગિ. કાંઈ વછિ, કરઈ કષ્ટવિશેખિ, સૂકઉ હિવ પાલવિસે છેકિ, તું સાચી દેવતા સંસારિ, જિનશાસનનાં પ્રભાવ વધારિ.” ૨૩૬ તવ તિણિ દીધઉ વર આદેસિ, હુઈ વિહાણઈ સેઠિ સુવેસિ, આવઉ તાત, મને રથ ફલિઉ,” ચઉવિત સંઘ દિસે દિસિ મિલ્યઉ. ૨૩૭ પંચસબદ વાજઇ નીસાણ, મિલ્યા લેક સવિ કરઈ વખાણ, જાઈ વનિહિં બઈસી જેતલઈ, નવપલ્લવ થિઉ વન તેતલઈ.” ૨૩૮ વાધ્યઉ સીલ તણુક ભાગ, ભણઈ સેઠિ, “એ માહર ભાગ, ફલી આસ હિત માહરી વડી, પણ ઉ સકતિ કન્યા તાહરી.” ૨૩૯ મિલ્યા સગુરુ તિણિ લાઉ ધર્મ, કરી સંલેહણ થા કર્મ, [૮ખમરિનઈ પહુતી અમરવિમાણિ, તિહાંથી ચવી તૂ હુઈ . સુજાણિ. ૨૪૦ માણિભદ્ર દેવ[દવ્યચણ કરી, નાગદેવની ગતિ તણિ વલી, તે તાહરઈ સખાઈય થયઉ, તિણિ તાહર સંકટ સવિ ગયઉ. ૨૪૧ ભાવણ તઈ કીધઉ સાર, તિણિ પામ્યઉ માણસભવ ચારુ, તઈ જિ કરાવ્યા છત્રપ્રકાર, તિણિ તઈ લાધઉ વનવિસ્તાર.” ૨૪૨ સુણી વાત નઈ ધરણી હલી, કરી સચિત જવ ચેતન વલી, દીઠી સગુરિ કહી જે વાત, “હિવ દિઉ સંજમ સયલ વિખ્યાત.” ૨૪૩ સંભલિયે જિતશત્રુ વિચાર, મલયપુત્રનઈ દીધઉ ભાર, મૈલ્યવેસ લીધઉ તિણિ વાર, પાલઈ સંજમ સુધાચાર. કરી સંલેહણ સાધ્યા કાજ, લહિસે મુકતિપુરીનઉ રાજ, ઉવસગચ્છ ગુણે ગરિક, શ્રી રણુપતસૂરિ વરિટઠ. ૨૪પ તસુ અનુકમિ સંઈ સિદ્ધસૂરિ, તાસુ સીસ વાચક ગુણભૂરિ, હરખ સમુદ્ર નામિ ગુણસાર, તાસુ સીસ એ કહ્યઉ વિચાર. ૨૪૬ २४४ Page #170 -------------------------------------------------------------------------- ________________ ૨. વિનયસમુદ્ર ઃ ૧૩૫ વિનયસમુદ્ર વાચક ઈમ ભણઈ, ધન્ય તિ નરનારી જે સુણઈ, તેહની સીઝઈ સઘલી આસ, પુણિ તે લહિસે સિવપુર વાસ. ૨૪૭ એ આરામસભા ચઉપઈ, ભાવચ્ચણ ઊપરિ મઈ કહી, વરસ વ્યાસિયે માસિર માસિ, વીકાનયરિહિ મનઉલ્લાસિ. ૨૪૮ Page #171 -------------------------------------------------------------------------- ________________ વિધિ સમસ'ગ જિષ્ણુવરગાત્રાનું વિચાર, ૩. સમયપ્રાદવિરચિત આરામશોભા પાઈ [૧] ઢાલ ૧ઃ સંધિની. રાગ આલા સિંધુ સયલ સુખાકર પાસજિર્ણોદ, પણમય તાસુ ચરણારવિંદ, જ સમરણિ ઘરિ નવયનિહાણ, મહતિમિરભરભાણ સમાણ. અતુલીબલદાતા અલસર, દુખદોહગદારિદગજ-કેસર, ગઉડીયમંડણ સકલ સરૂપ, પ્રણમઈ જાસુ સુરાસુર-ભૂપ. તાસુ પસાઈ કહિ મનરંગિ, જિણવપૂજ સુવિધિ સુખસંગ, સંભલિ ભવિયણ તાસુ વિચાર, પૂજ રચઈ જિમ વારંવાર. ૩ જિણવરગાત્ર લુહેતાં એહવઉ, સઉ ઉપવાસ કર્યો ફલ તેહવી, સહસ તણઉ ફલ જિન પૂજતાં, લાખ તણુકુ ફલ કુસુમિ ધરંતાં. ગીતગાન પ્રભુ આગતિ કરતાં, ફલ અનંત હુવઈ જિન ઘુણતાં, તીર્થંકરપદ લહઈ ઉદાર, એ ફલ બેલ્યા સૂત્રિ અપાર. સાલ સૂત્ર અપાર. ખેત્ર ભારત માટે આસિ પ્રસિધ, દેસ મગધ ધણરયણ સમિધ, તિહાં રાજગૃહ નામા નયરી, જિહાં પરચક ન પહવઈ વયરી. ગઢ મઢ મંદિર પિલિ પગાર, વન વાડી સર નદીય સંભાર, ઉત્તરપૂરવ મજિઝ મહંત, ગુણસિલ ચૈત્ય અછઈ સુપવીત. રાજ કરઈ રાય શ્રેણિક નામ, નર-નરવઈ જસુ કરઈ પ્રણામ, અભયકુમાર પ્રમુખ સુત સુંદર, પરિવારઈ પૂરઉ જન સુખકર. ૮ ઢાલ ૨૪ કપૂર હવઈ અતિ ઊજલઉ રે એહની રાગ કેદાર. ઈણિ અવસરિ જગદીસરૂ ૨, સાસનનાયક વીર, વિહરંતા જનહિતકરૂ રે, સમવસર્યા વન ધીર. જે જિણવર દાખઈ એ ઉવએસ, જિ સુણિ લઈ કિલેસ. આંકણી, ૯ પ્રભુઆગમન સુણાવીય રે, શ્રેણિકનઈ વનપાલિ, પ્રભુપયવંદણ ચાલીય રે, મિથ્યામતિ સવિ કાલિ. રે જિણ ૧૦ Page #172 -------------------------------------------------------------------------- ________________ ૩. સમયમરાદ : ૧૩૭ પંચાભિગમ જિન નમી રે, બઈઠક શ્રેણિકરાય, વાણું જનગામિની રે. ભાગઈ જનનઉ તાય. રે જિણ૦ ૧૧ માનવભવ લહી દેહિલઉ રે, કરિવ8 જિનવરધર્મ, દુખદેહગ જેહથી લઈ રે, લહઈ સંપતિશર્મ. જે જિણ વલીય વિસેષઈ જિન તણી રે, પૂજા પુણ્યપ્રકાસ, મનસુધિ તિણિ કારણિ કરી રે, જિમ પૂજઈ સવિ આસ. રે જિણ૦ ૧૩ વિપ્રસુતાનઉ ઈહાં કિશુઈ રે, અછઈ [૧ખ સંબંધ ઉદાર, સાંજલિવઉ ભાવઈ કરી રે, સરદહિવઉ સુવિચાર. રે જિણ૦ ૧૪ ખેત્ર ભારત માટે પરગડઉ રે, દેસ કુસાઢ વિસાલ, મકરંદરાય તિહાં કિશુઈ રે, રાજ કરઈ ચઉસાલ. રે જિણ૦ ૧૫ ગામ થલથઈ તિહાં કિશુઈ રે, ચિહું દિસિ જોયણ પાસિ, ડાભ વિણાત્રિણ?] ખડ, રુખડા રે, ઊગઈ નહી સુવાસ. રે જિણ૦ ૧૬ ઢાલ ૩ ચેલા વિષય ન ગંજીયઈ એહની. રાગ ગઉડી વેતા વેદ ચિહું તણઉ રે, વિપ્ર વસઈ સુવિચાર, અગ્નિશર્મા તિહાં ગુણનિલઉ રે, જલનસિખા તસુ નારિ. રે સિરજ્યઉ કિમ લઈ, જેવઉ જેવઉ રિદય વિચારે છે. આંકણ. ૧૭ વિધુત્વભા તસુ નંદની રે, સુભગ સુરૂપ વિનીત, બાલપણુઈ પિણ તેનું રે, ક્રોધરહિત સુભ ચીતે રે. સિર૦ ૧૮ આઠ વરસની તે થઈ રે, તેહવઈ માતા તાસ, મરણ લહ્યું ગઈ કરી રે, માતવિજેગિ ઉદાસ રે. સિર૦ કામ કરઈ ઘરને ઘણું રે, ખંડણપીસણ જેહ, ગધણચારણ દિનદિનઈ રે, વનખંડિ જાયઈ તેહ રે. સિર મધ્યાહ્નઈ આવી ઘરઈ રે, ગોદેહણ કરી તાત, જમાડી જમઈ પછઈ રે, એ એવી તસુ વાતે રે. સિર૦ ભારઈ થાકી ઘર તણુઈ રે, બલઈ જનકનઈ તામ, “પરણુઈ જઉ તે સુંદરી રે, તઉ ઝાલઈ ઘરકામ રે.” સિર૦ ૨૨ Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ : આરામશોભા રાસમાળા ૨પ તસુ સુખ કારણિ બંભણઈ રે, પરણુઈ નારિ સુજાણ, ડીલરખી તે બાંભણું રે, ઘરનઈ કામિ અજાણે રે. સિર૦ ધાવણુ મંડણ નિત કરાઈ રે, બસઈ આસણુ પૂરિ, નિજ તનુરખ્યા કારણઈ રે, ઘરધંધઈથી દૂરિ રે. સિ૨૦ હાલ ૪ઃ રાગ સામેરી કુમરી મન માહિ ચિંતવઈ, “ઈમ ઘર-કજ કિમ મઈ હવઈ, નિત નવઈ જનનીનઈ ધંધઈ પડી એ, સુખલાલસ જનની એહ, કામ ન ઝાલઈ તિણિ ગેહ, નવ નેહઈ, બસઈ સિંઘાસણિ ચડી એ. જિમ સઉ તિમ પંચાસૂ એ. હિવ કિમ થાઉં ઉદાસૂ એ, જાસૂ એ દિનિ ભજન નહી સુંદરૂ રે, નિસિ નિદ્રા પુણિ સુખિ નાવ, એ અચરિજ મુઝ મનિ ભાઈ, કિમ પાવઈ, ભિક્ષાચર નિત સુખવરૂ રે. યતઃ કંતા જઈ કુંજરિ ચડઈ, કણયકલઉ હત્યિ, માંગ્યા [૨]જઉ મેતી મિલઈ, “તઉ હી જન્મ અયW.” ૨૭ બાર વરસની તે થઈ, ગેચારણ વનમઈ ગઈ, તિહાં જઈ, સૂતી ખડનઈ આંતરઈ એ, તિણિ અવસરિ ગઈ વહી, પન્નગ ઇક આવ્યઉ સહી, ગહગહી કુમરીનઈ ઈમ ઊચરઈ એ. જાગી કુમારી ઈમ જંપ”, નાગકુમાર તું કાં કંપઈ, કહિ સંપઈ, જેઈ જઈ સ્યું તાહરઈ એ,” “નાગકુમર હું દેવતા, ગરુડમંત્રિ મે વસિ કરતા, નર વહતા, આવઈ પૂઠઈ માહરઈ એ. જડી મંત્ર સું વસિ કરી, લે જાસ્યઈ કરુંsઈ ધરી, તિણિ ડરી, સરણઈ આવ્યઉ તુહ તણઈ એ.” અભયચિત્તિ લેઈ ઉછગઈ, ઢાંકી રાખ્યઉ નિજ અંગઈ, Page #174 -------------------------------------------------------------------------- ________________ ડo, ૩. સમયપ્રમાદ : ૧૩૯ પગિપગઈ, આવ્યા નર તેહનઈ ભણુઈ એ. સરપ એક આવ્યઉ ઈડાં, બાલે, દીઠઉ તઈ કિહાં, કિમ લહ, સુદ્ધિ તેહની દાખીયઈ એ.” તઉ વલત જપઈ કુમરી, “હું સૂતી મુખ આવરી, તિણિ કરી, અણદીઠઉ કિમ ભાખીયઈ એ.” તસુ મુખિ સુણી ઈમ આલેચઈ, મહેમાહે ઈમ સચઈ, કિમ ટુચઈ, પન્નગદંસણ એહનઈ એ.” દિસદિસ જે ઈનઈ થયા, હત આસા નિજ ઘરિ ગયા, ધરિ સયા, કુમરી જ પઈ તેહનઈ એ. “સંકા છડીનઈ નાગ, નીસરિયા હિવ તે લાગ, ભૂ ભાગ, વયરી વલિ ગયા તાહરા એ,” નાગકુમર પ્રગટ થઈ, તસુ ગુણ મનમાં સંગ્રઈ, “સતસઈ, હુઈ માહરઈ વાહરઈ એ.” હાલ પઃ ચઉપઈની. રાગ મહાર નાગકુમર બેલઈ ગહગહી, “હું તૂઠઉ ગુણ તે રઈ સહી, વર માંગઉ હિવ મોરઈ પાસિ, જિમ પૂરું તુમ્હ સોલી આસ.” ૩૪ ઈમ સુણ કુમરી જઈ તામ, “જઉ તૂઠઉ તું મેરા સામિ, ગાયાં પંઠિ ફિરંત દેવ, તિમ કરિ જિમ સુખ પામું હેવ. ૩૫ અનિસિ પીડી ઘરમઈ ઘણું, તિણિ સાહિજ વાંછું તુહ તણું” “ચંદમુખી બાલે, તુજ સિરઈ, એ વાડી રહિસ્યઈ સુભ પરઈ.” ૩૬ છહ રિતુ ફલપુફઈ સુવિચાર, પત્રસંકુલ નઈ ગંધ અપાર, સાગ નાગ પુન્નાગ તમાલ, પાડલ પારિજાત નઈ તાલ. નારિંગ નિંબૂ જંબુ કદંબ, તિલંગ સદાફલ ફેફણ અંબ, અગર તગર વલિ નાગરવેલિ, ફણસ બીજેરી સુંદર કેલિ. ૩૮ નાલકેર રાઈણ સુભ સાય, દમણુઉ મરુઉ જૂઈ જરખીય, સેવંત્રી કેવડ મચકુંદ, દેખતાં હુઈ પરમાણંદ. નાગકુમાર જપ, સુણિ બાલ, જિહાં જાઈસિ બાઈસિસિ ચઉસાલ, તિહાં આરામ ફિરેસ્ટઈ પૂઠિ, એહ વાતમાં નહી જઈ જૂઠ. ૪૦ ૩છે. Page #175 -------------------------------------------------------------------------- ________________ ૪૧ ૧૦ : આરામભા રાસમાળા વિસમઈ સમરે મે તતકાલ, આવી પૂરિસિ સુખ સુવિસાલા” એમ કહીનઈ પહત દેવ, સુખ પામઈ કુમરી નિતમેવ. ઢાલ ૬ સુણિ સુણિ નંદન વાહહ એહની. રાગ ધન્યાસી હરખિત કુમરીય ઘરિ ગઈ, મનમાં ધરિય ઉછાહ, ભૂખ-તિરિસ સવિ ઉપસમી, ગયઉ દુખદારિદદાતુ, જેઉ જેલ પુણહ પારિખ, ઈમ સુર થાયઈ છઈ દાસ, રાજ રમણિ સુખસંપદા, ધણ ઘરિ કરઈ નિવાસ. જોઉ આંકણું. ૪૩ અન્ન દિવસિ વનમઈ ગઈ, સુખિ સૂતી વન હેઠ, વિચિવિચિ જાગીનઈ દીયઈ, ગાયાં સરસીય ટ્રેઠિ. જેઉ જય પામી ઈણિ અવસરઈ, આવ્યઉ પાડલીય-નરેસ, હયગયરથ સું પરિવર્ય, પરાયણ સાથિ અસેસ. ઉ૦ દિવસ ચડઉ ઘણુ તાવડઈ, દુખ પામઈ જિતસત્ર, દિસિદિસિ જેવાઈ છાંહડી, તિહાં નહીં વનખંડ પત્ર. જે કુમરીય સિરિ વન દેખીલ, ચલી આવ્યઉ સવિ સાથ, માડિ સિઘાસણ તિહાં કિશુઈ, બસઈ નરવરનાથ. જેઉ૦ વનસાખઈ ગજતુરંગમા, બાંધ્યા તે સવિ જામ, સેનાકોલાહલિ કરી, સુરભી નાઠીય તામ. ઉ૦ ફૂરિ ગયાં નિરખી કરી, વાલણ ઊઠીય બાલ, ચાલીય તતબિણ વન ચલ્યઉ, ઘરમિ રહ્યઉ ભૂયપાલ. જેઉ ઢાલ ૭ ફાગની હાથીય ઘેડ તિહાં કિgઈ એ, પાખર જીણસાલ, સવિ હથીયાર તણાયતા એ, નિરખય ભૂયપાલ. એ અચરિજ દેખી તિહાં એ, રાજા ઈમ જપ, “બુદ્ધિયાલ સુણિ મંત્રી એ, કિમ થાયઈ સં૫ઈ. અણદીઠી અણસાંભલી એ, નિરખીય વાત, ઈમ ચાલઈ વન કિણ પરઈ એ, અચરિજ મનિ ભાત.” મંત્રિ ભણઈ, “સુણ સામીયા એ, એ કુમારપ્રભાવ, આજ લગઈ એ નવિ સુયઉ એ, સામી સુભ ભાવ.” Page #176 -------------------------------------------------------------------------- ________________ ૩. સમયમદ : ૧૪૧. મંત્રી કહે, “બાલે, સુણ એ, વલી આવઉ ઠામિ, ગાય તુમહારડી આણિર્યું એ, સગલી સુખકામિ.” વલી આવી કુમારી તિહાં એ, બઈઠી સુખકાર, રાજ તણાઈ આવક]દેસ એ, ગાય આણું અસવારિ. ચંપાવરણ કાય તાસુ એ, સુંદર મૃગનયણ, નાસા દીવસિખા જિસી એ, કેફિલ સમ વયણી. અઠમિ ચંદ તણી પરઈ એ, ભાલસ્થલ સોઈ, દંત જિસ દાડિમકુલી એ, દેખત મન મોહઈ. રાકા-ચંદ તણી પરઈ એ, મુખ તેજ વિરાજ, પાકા ગેડ તણું પરઈ એ, અધરે રંગ છાજઇ. ગુણનિધિ ગેર કપિલ દઈ એ, દીસઈ નેત્ર વિસાલ, પીન પધરભરિ નમી એ, જાણે અપછરબાલ. પાણિ કમલ દઈ સુંદરૂ એ, કટિ સીહ હરાવઈ, કદલી કેમલ જઘ દેખિ એ, હંસગમનિ સુડાવઈ. એહવઉ કુમરીરૂપ રાય એ, દેખી સુભાષઈ, જાણ્યે અણપરણી અછઈ એ, અતિ પ્રીતિ વિસેષઈ. ઢાલ ૮: રાગ મલ્હાર અતિ રાગ દેખી રાયનઉ, મન ધરી હરખ વિસાલ, તસુ પાસિ મુંડતઉ આવીય, હીંડેલણ રે, બલઈ વયણ રસાલ, હીંડોલણ રે, “વર તું એહ ભૂયપાલ, હીંડેલણ રે, જિમ પામઉ સુખસાલ, હીંડેલણ રે, વલતી બલઈ બાલ. ઈણિ ગામિ બાંભણ મુઝ પિતા, ગુણજાણ વસઈ વિસેસ, તસુ પાસિ પૂછઉ તુહિ જઈ, હીંડોલ રે,” રાજ તણુઈ આદેસિ, હીંડેલણ રે, પહુતકે મંત્રિ નિવેસ, હીંડેલણ રે, Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૪ર : આરામશોભા રાસમાળા ૬૩ બાંભણુ કરઈ અસેસ, હીંડેલણ રે, મંત્રિ-ભગતિ ઘણુ પેસ. ઈમ કહઈ મુંહતઉ, “સુણઉ બંભણ, કુમરીયા તુમ્હ પ્રેમ, પરણાવિ જિતસતુ રાયનઈ, હીંડલનું રે, જિમ હેવઈ તુન્ડ એમ, હીંડેલણા રે, પામઉ બહુ સુખ જેમ, હીંડેલણા રે, ઘઉ વલિ ધન ધણ હેમ, હીંડેલણા રે, કહીયાઈ જિમ કહઉ તેમ.” ઈમ સુણીય બાંભણ વીનવઈ, “મુણિ મંત્રિ બુદ્ધિનિધાન, અહ પ્રાણ રાજાના અછઈ, હીંડલણ રે, કુમરીય કેણઈ ગાન, હીંડેલણ છે” આવ્યઉ મંત્રિ પ્રધાન, હીંડોલણું રે, સાથઈ વિપ્ર વિદાન, હીંડેલણા રે, રાજા ઘઈ બહુમાન. આસીસ દેઈ રાયનઈ, રિજરાજ કઈ ઉમાહ, “નરનાહ, કુમરી એ વર૩, હીંડેલણું રે, મનમાં ધરિય ઉછાહ, હીંડેલણા રે,” વરત્યઉ તિહાં વિવાહ, હીંડેલણું રે, દાન દીય નરનાહ, હીંડેલણું રે, ટાલઈ દારિદદાહ. અતિ માન દેઈ વિ[૩]પ્રનઈ, નરના ચિંતઈ આમ, “હિવ એહ સુસર મુઝ થયઉં,” હીંડલણા રે, આપઈ બારહ ગામ, હીંડેલણ રે, જિમ વાધઈ એહ મામ, હીંડોલણ રે, સંપઈ બહુલા દામ, હીંડલણા રે, વિપ્ર ગયઉ નિજ ધામ, આરામ ચાલઈ અહનિસઈ, જસુ સિરઈ દેવ-ઉમેહિ, આરામસભા તિણિ ગુણઈ, હીંડેલણા રે, Page #178 -------------------------------------------------------------------------- ________________ ૩. સમયપ્રમાદ : ૧૪૩ નરવઈ ચાલઈ ગેહિ, હીંડોલણ રે, આણંદ અધિકઉ દેહિ, હીંડોલ રે, જિમ મેરો મન મેહ, હીંડેલણ રે, પહુચઈ નગરઈ તેહ. 'તિણિ નિયરિ મહોછવ મંડીયઈ, સિણગારીય સવિ હાટ, ઘરિઘરઈ ગૂડી બાંધીયઈ, હીંડલણ રે, છાંટીજઈ બહુ વાટ, હીંડેલણા રે, મિલિયા જનના થાટ, હીડલણા રે, જય જય બેલઈ ભાટ, હીંડેલણા રે, દુરિયના મુખ દાટ. ઢાલ ૯ઃ દેહ અસુચિ કરિ ૫રીય હે, બારહ ભાવના માહે, એહની. રાગ ધન્યાશ્રી મિશ્ર નયરલોક હરખઈ કરી હ, સનમુખ આવઈ રાય, નવનવ ભટણ લે કરી હો, પ્રણમઈ નરવર-પાય. બલિહારી જિનવરધરમ તણઈ સુવિચાર, જસુ પરસાદઈ જય લહી છે, પરણી એવી નારિ. આંકણ. ૭૦ સધવ વધૂ સિરિ બેહડઈ હો, ધરિ મિલ સનમુખ જાઈ, જિતસા રાય વધાવીયઈ હે, ભાવઈ ટોલઈ થાય. બલિ૦ નગરપ્રવેસઈ રાયનઈ હે, મિલિયા બહુલા લેક, હરખ ધરી જેવઈ ઘણું હો, જિમ ઘન ઊનય કક. બલિ૦ વિર લેક બેલઈ ઈસુ હે, “પૂરવ-સંચિત પુણ્ય, પરભાવઈ ઈણિ રાજય હે, પરણી પ્રમદા ધન્ય. બલિ મનસુદ્ધ કરયઈ ઘણું હો, ઈમ દેખી જિનધમ, જિમ લડીયઈ ઈણિ પર ભવઈ હો, વંછિત બહુલા સર્મ. બલિ૦ ૭૪ ધન નારી જે એવી હો, ભેગવીસ્વઈ વર ભૂપ, તરુણ પુરુષ ઈમ ઊચરઈ છે, દેખી તેહનઉ રૂપ. બલિ૦ ૭૫ આકાશઈ વન ચાલતઉ હો, દેખી બેલઈ બાલ, “એડ તણું ફલ પામીયઈ હા, તઉ લહીયઈ સુખસાલ” બલિ૦ ૭૬ Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ : આરામશેાલા રાસમાળા લિ ઈમ સાંભલતાં દ'પતી હૈ, લેાકયણ સુવિચાર, ગજજર ચામર વીજતાં હા, પહુતા નિજ રિખારિ. ધવલમોંગલ ગાઈ જતાં હા, પહુતા મંદિર [ક] માહિ, આકાસઈ વન તંત્ર રહ્યઉ હા, નિદિન અધિક ઉછાહિ. ખલિ પટરાણી કિર તેહનઇ હા, રાજા અધિકઇ પ્રેમ, વિવિધ લીલા” ભાગવઇ હા, કાલ ગમઈ નિજ પ્રેમ. અલિ॰ ७७ ઢાલ ૧૦ : કૃપાનાથ મુઝ વીનતી અવાર એઠુની. રાગ ગઉડી ઇણિ અવસરિ તે વિપ્રનઈ જી, એટી જાઈ એક, ભરોવન આવી જિસઇ જી, દેખી તેડુ વિવેક. ૨ જણણી ચિંત' તેહની ચિત્તિ, કણ પરઇ મુઝ પુત્તિ, ७८ ૨ જણી॰ આંકણી, ૮૦ એમ વિમાસઈ વિપ્રણી જી, સવિક સુતા મુઝ તેહ, કિંઇ ઉપાયઇ જઉ મરઇ જી, તર્ક પરઇ નૃપ એહ. ૨ જણણી ૮૧ મારું જિણિ કિણિ કારણુઇ જી,” મને ચી'તી ભરતાર, એલાવી ઇમ આઇષઈ જી, ઇક વીતિ અવધારિ રે જણી સામી, તુઝ બેટી ભણી જી, અસનાદિક વન્રી મેલિ, સંતતિ સહુનઇ વાલહી જી, એ મુઝ વયણુ મ ટેલિ.” ૨ જણણી૦ ૮૩ તર્ક વલતઽ.ભટ ઈમ લલ્યુઇ જી, “કસીય અશ્રિત તાસ, C ge જે વઈ તે તતખણુઇ જી, પૂજઇ સગલી આસ.” ૨ જણી૦ ૮૪ વલતી જ પઈ ખાંભણી જી, એ તઉ સાચી વાત, પીહિરની વિલ સુખડી જી, વછઇ તર્ક હી તાત.” રે જણણી આગ્રહુ દેખી નારિનઉ જી, એલઇ ભટ્ટ પ્રધાન, “જે જાણઉ તુમ્તિ તે કરઉ જી, પુત્રિ ભણી બહુ માનિ.” ૮૨ ૫ સિદ્ધકૈસર મેાર્દિક કીયા જી, બહુ દ્રવ્યઈ સંજુત્ત, વિષમિશ્રિત ઘટમઇ ધરી જી, પતિ તેડી કહુઇ વત્ત. રે જણી ૮૦ એ ઘટ લઈ ભલી પરઇ જી, પહુચેવઉ તુમ્હેિ આજ, ૨ જગુણી ૦ ૮૬ Page #180 -------------------------------------------------------------------------- ________________ ૩. સમયપ્રમાદ : ૧૪૫ પાડલિપુરિ જિતસજી સહી છે, જિહાં પાલઈ છઈ રાજ. રે જણણ. ૮૮ આદર સું બેટી ભણું છે, કહિરી મોરી વાચ, તઈ આપણાઈ ખાઈવા જી, તેહનઈ કહિવું સાચ. રે જણ૦ ૮૯ રાજકમઈ હોઈમ્ય જી, હાસું અધિક અજાણ, ગ્રામિ વસંતાં એહવઉ છે, જે પાસઈ વિનાણુ” રે જણણ. ઢાલ ૧૧ઃ રાગ ઘેરણી ઈમ સુણિ બાંભણ ચાલીય, સિરિ ધરી કુંભ વિસાલ, એકાકી તે આવીયઉ, નગર સમીપિ રસાલે રે. બાંભણુ ચીતવઈ, “દેખીસ્થઈ મુઝ બાલ રે.” આંકણું. વટવૃક્ષ દેખી મોટકઉ, ચિંતઈ [૪] વિપ્ર સુજાણ, થાકઉ આવ્યઉ મારગઈ, ખિણિ સેઉં ઈણિ ઠાણે રે.” બાંભણ૦ ૯૨ ઈમ ચિંતવી સૂતઉ તિહાં, તરુતલિ બંભણ જામ, નાગકુમર દેખી કરી, અવધિ પ્રજ્જઈ તામે રે. બાંભણ૦ “આરામસભાનઉ એ સહી, આવ્યઉ છઈ ઈહાં તાત, કિણિ કારણિ કિહાં ચાલીયઉ, કિમ છઈ એની વાત . બાંભણ૦ ૯૪ જાણ્યું જાણ્યું એહની, માયઈ મેદિક એહ, વિષમિશ્રિત કરિનઈ વલી, મૂક્યા મારણ તેહે છે. બાંભણ) મે જીવંતાં તેહનઈ, કુણ મારઈ કલિ એણિ” ઈમ ચીરતીનઈ લાડૂઆ, અવહરિયા વલિ તેણે રે. બાંભણુ અમૃત મેદિક તિણિ ઘડઈ, મૂક્યા દેવપ્રભાવિ, ઊઠી દરબારઈ ગયઉં, બંભણ સરલહાવે . બાંભણ૦ ખંભણ કહઈ, “સુણિ પિલિયા, જઈ વનવિ નરનાહ, સુસર દંસણ તુમ્હ તણઉ, દેખણ આયઉ ઉછા રે.” બાંભણ૦ ૯૮ તુમડુ દંસણ દેખણ તણઉ, અલજઉ અંગિ ન માઈ, સુસર તુમ્હ આયઉ ઈડ, મે મુખિ વીનતિ કહાઈ રે.” બાંભણ૦ ૯૯ દરબારી મુખથી સુણી, તેડય૩ રાય તિ વાર, ખંભ આવી રાયનઈ, ઘઈ આસીસ-ઉચારો છે. બાંભણ૦ ૧૦૦ ૧૦ Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ : આરામશોભા રાસમાળા આગલિ કુંભ ધરી કરી, બઈઠક નરપતિ પાસ, રાય કહઈ, “તુમ્હ ઘરિ અછઈ, કુસલ અનઈ સુખવાસે છે.” બાંભણ- ૧૦૧ “રાયપ્રસાદઈ અહનિસઈ, અહ ઘરિ કુસલ કલ્યાણ, સુભ દgઈ વલિ રાયની, સહુ કે ઘઈ બહુ માણે રે. બાંભણ૦ ૧૦૨ સુસર સનમાની કરી, રાણીમંદિરિ જાઈ, જનકિ તાહરઈ આણક, એ ઘટ મુઝ મનિ ભાઈ રે.” બાંભણ૦ ૧૦૩ રાણી કહઈ, “મુણિ રાયજી, એ ઊપરિ ઘઉ હાથ, જિમ એ ઘટ ઊખેલીયઈ,” તઉ બેલઈ નરનાથે રે. બાંભણ૦ ૧૦૪ “અધિકારી નહી હું ઈહાં, તુહિ છ૩ ચતુર સુજાણ, આવ્યઉ પીહરિ તુમ્હ તણઈ, ખોલઉ છડી કાણે રે.” બાંભણ૦ ૧૦૫ ઉખેલ્યઉ જેહવઈ ઘડઉ, પરિમલ બહુલ અપાર, રાજકમઈ વિસ્તર્યઉં, તિહિ મેદિકસંભરે રે. બાંભણ) રાજકમઈ આપીયા, વિહચી રાય આદેસિ, રાજા આગઈ પછઈ, રાણી સહિત અસેસે રે. બાંભણ૦ ૧૦૭ [પક રાજલક કડઈ, “એડ તણ, જનની અતિ હિ સુજાણ, ગામિ વસંતાં જેહનઈ એડવઉ છઈ વિનાણે રે.” બાંભણ૦ ૧૦૮ ઢાલ ૧૨ રાયસભા માંહિ બાંભણ આવી, બેલઈ દઈ અંજન કરી, “રાય, સુતા મુઝ મુંક8 પીહરિ, વાટ જોવઈ જનની ઘરી.” ૧૦૯ સુણિ સુણિ બંભણ ભેલા,”રાય કહઈ, “જિણિ દિન ફિરતી એકલી, તે દિન વઉલ્યા, હિવ, સૂરિજ તણ, દરસન દેખઈ એ વલી. ૧૧૦ રાવણ સુણિ બંભણ ચાલ્યઉં, પહત કુસલઈ નિજ ઘરઈ, ધરણિ, ઘણું સભા હુઈ તેરી, વાત કહુઈ તે સુભ પરઈ. ૧૧૧ ઈમ સુણી ચિંતઈ બંભણિ નિય મણિ, “જાવું વિષ ખોટું થયું, જિમ ઘય સિ ભસમઈ નિષ્કલ, તિમ એ આરંભ મુઝ ગયું. ૧૧૨ વિસ બીજું ઘાલી વલિ અધિકું, મૂકું તેડનઈ સુખડી,” સવિલ ફી કરી પતિનઈ તેડિ, “ચાલઉ મત લાવઉ ઘડી.” ૧૧૩ Page #182 -------------------------------------------------------------------------- ________________ ૩. સમયપ્રમાદ : ૧૪૭ 6 સિરિ ધરી ચાલી આવ્યૐ ખાંભણુ, સૂતક વડનઈ આંતરઇ, નાગકુમર તે પરિહરી, અમૃત ફીણી મુકી તિણિ પરઇ. રાયસભા આવી વિલ 'ભણુ, ભેટ દીયઇ તે રાયનઇ, પૂરવલી પિર સેાભા ત્યું થઈ, ખાંભણ સનમાન્ય ધનઇ. લિ આવ્યઉ ઘર ખંભળુ એલઇ, “મ્બ્રીયે, વાત તુમ્હાં તણી, રાજકૈક માંહિ થાયઇ અધિકી, સેમા જાણપણઇ ઘણી.” ભટ્ટ તણી ભામિનિ ઇમ ચિત્તઇ, જોઉ દૈવ તણી ગતી, જિમજિમ તેહને મારણ કીજઇ, તિમ તસુ થાયઈ સુભત્રતી.” ૧૧૭ ગરભવતી રાણી સુણી ખાંભણિ, તેડિ નિજ પતિ સાદરઇ, “એ પકવાન સુતાનઇ દેવઉ,'' હાલાડુલ વિષે શું કરઇ. “પહિલ સૂઆડ હાવઈ પીડર, આહેવી તસુ દીકરી, રાય ન મૂકઈ તતઇ કરિત્ર, ખાંભણુ, ત્રાગૐ મને ધરી.” નાવિસઇ તે ખાંભણુ ચાલ્ય, આવ્યઉ નાગ રહેઈ જિહાં, વડ હેઠઇ સુખનિદ્રા સૂત, દેખી નાગકુમર તિહાં. વિસ અવહરીયઉ તેઢુનઇ રાગઇ, ત્રીજી વારઇ તિષ્ણુિ વલી, ખાંભણ જાગી આવ્યઉ રાયસભાય, તત્ર તે મનરલી. મંભણ કહુઇ, સુ...ણિ રાય સુજાણુ, મુંકઉ એટી અમ્ડ તણી, પ[પખ]ત્ર પ્રસવ હુઇ પીઠુરિ જાણુક, આણુઉ રાય, મિડુરિ ઘણી.” ૧૨૨ રાય કહુઇ, નારીવિસ પડી, લોકાચાર ન જાગૃહીં, જિણિ રાજાની રાણી પીહિર, નાવ'' લિલિ તાણુડી. નારીવચનઇ પ્રેય ખભણુ, પેટઇ પાલી તવ ધરી, બ્રહ્મહત્યા હિત્ર દેઇસુ તુમ્હનઈ, જઉ નિત્ર મૂક દીકરી.” મત્રિવરળ રાજાતઇ લઇ, “મૂરિખ ક્રીસઇ એ સહી, ગહિલ ખભગુ હત્યા દેસઈ, મૂક રાણી ઊબડ્ડી ” સામગ્રી મેટી કરી રાણી, ચલાવી પીહિર ભણી, સેનાની સામત સિગ સાથઈ, દાસી સાથઇ તસુ ઘણી. એહુઈ માયઈ ઘરનઈ પૂછ્યું, ખગ્રાવ્ય કૂઉ વલી, ફૂલ રોપાવ્યા આસઇવાસઇ, હાસ્ય વક્તિ હિંવ લી.’ ૧૧૪ ૧૧૫ ૧૧૬ ૧૧૮ ૧૧૯ ૧૨૦ ૧૨૧ ૧૨૩ ૧૨૪ ૧૨૫ ૧૨૬ ૧૨૭ Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ : આરામશોભા રાસમાળા ૧૩ ૧૩૧ હરખઈ આવ્યઉ બાંભણ પુત્રી, તેડી નિજ ઘરિ બારણુઈ, “ભગતી ઘણેરી કરવી એહની,” નારીનઈ બંભણ ભણઈ. ૧૨૮ ઢાલ ૧૩ : રાગ ખંભાઈની નવ માસાંનઈ આંતરઈ ૨, સુભ વેલા સુત જાય રે, રાણી દેવકુમર જિસઉ રે, દેખત સબ મન ભાયલ રે. મનને કોડ રે ધવલમંગલ તિહિં કીજઈ રે, ઘરિધરિ તોરણ બાંધીયઈ રે, સબ પરીવણ પિસી જઈ રે. આંકણ - ૧૨૯ દાસી જાઈ રાયનઈ રે, પુત્રવધાઈ વધારઈ રે, હરખિત રાજા તેહનું રે, દાસપણું ઊતારઈ છે. મનને સાત પ્રીયાં લગિ તેહનઈ રે, આપઈ દ્રવ્ય અખૂટ રે, બંદીજન તીરઈ રે, પુત્રજનમિ તે છૂટ રે. મનને માત્રઈ સાથઈ કરી રે, સરીરચિંતાઈ જાવઈ રે, કૂડકપટ કરી તેહનઈ રે, કુપ આરામ દિખાવઈ રે. મનને ૧૩૨ આરામસભા કહઈ, “માય રે, કુઉ કિઈ ખણાય રે,” માત કહઈ, “પુત્રિ તાહરઈ રે, આગમનઈ મનિ ભાયક . મનને ૧૩૩ દૂર થકી જલ આણુતાં રે, તાહરઈ કાજઈ દેખી રે, કઈ વિસ વયરી દિઈ રે, મત કે કરઈ ઉવેખી રે.” મનને. ૧૩૪ અવતત કાય થકી જેય રે, જેહવઈ કુ[૬] ૫ અપાર રે, બ ભણી લઈ તેહનઈ તિલઈ રે, નાંખી કૂપ મઝારે છે. મનને ૧૩૫ રાયરાણ પડતી તિહાં રે, સમર્થઉ નાગકુમારે રે, તિણિ તાલઈ આવી કરી રે, દીધઉ તસુ આધારે રે. મનને ૧૩૬ કેપ કરી તે ઊપરઈ રે, નાગકુમર ઈમ જ પઈ રે, સકુટુંબ લે કરી તેહનઈ રે, નાખું કુબઈ સંપઈ છે.” મનને ૧૩૭ ઈમ મ કરિ તે દેવતા રે, તે મુઝ જનની થાયઈ રે,” ઈમ તે વચને ઉપસ રે, તસુ ગુણ ચિત્તિ સુહાઈ રે. મનને ૧૩૮ મંદિર કરિ કૂબા વિચઈ રે, તેહનઈ સે હરી રાખઈ રે, ચિત ન કરવી સામિની રે,” કર જોડી સુર ભાખઈ છે. મનને ૧૩૯ - હરખ બંભણિ નિજ સુતા રે, સૂઆવેસ કરાડી રે, Page #184 -------------------------------------------------------------------------- ________________ ૩. સમયપ્રમોદ : ૧૪૯ ૧૪૪ શુંહરાથી કાઢી કરી રે, બાલક પાસિ સૂબાડી રે. મનને ૧૪૦ દાસ્યાં ખિણિ આવ્યાં તિહાં રે, વિષમ રૂપ તે દીઠી રે, ચેજિતકર પૂછઈ સહી રે, કિંપિ ન લઈ ધીઠી રે. મનને ૧૪૧ ભયકંપિ કંપિ દાસી મિલી રે, તસુ જનનીનઈ દાખઈ રે, કૂડભરી તસુ માયડી રે, ઈમ સુણી તેહનઈ ભાખઈ છે. મનને ૧૪૨ “સૂઆગ હૂ9 અછઈ રે, અહવા લાગી ચાખે રે, વિધિ દેખી ચણાં તણુઉ રે, એ સાચી જનભાખે .મનને ૧૪૩ યતઃ શશિનિ ખલુ કલંક, કટકાઃ પદ્મનાલે, જલધિજલમપેય, પંડિતે નિર્ધનનં. દયિતજનવિયેગો, દુર્ભગતં સરૂપે, ધનપતિકૃપણત્વ, રત્નદેષ કૃતાંતા. “મનહ મને રથ મેટકા રે, ચિંતવિયા મઈ બહુલા રે, વિલય ગયા જિમ નિરજલઈ રે, સૂકઈ વલ્લમાલા રે. મનને ૧૪૫ બહુ ઉપચાર કીયા તિણુઈ રે, બેટી કાજઈ માયઈ રે, સોના સરસી જઉ કરઈ રે, તસુ રૂપ નવિ થાયઈ રે. મનને ૧૪૬ એહવઈ રાય-મંત્રીસરૂ રે, તેડણ આવ્યઉ રાણું રે, સારવાર તે પાઠવી રે, બહુ આણંદ આણી રે. મનને મારગિ દાસ્યાં વીનવઈ રે, “કિમ આરામ ન આવઈ રે, “પાણી પીવા તે ગય રે,” ઈમ રાણી બતલાવઈ છે. મનને. ૧૪૮ નયર સમીપિ આયા વહી રે, રાય વધામણિ પાવઈ રે, રાણ જાણે આવતી રે, મહૂછવ તિહાં મંડાવઈ રે. મનને ૧૪૯ હાલ ૧૪: રાગ કેદાર ગઉડી Tખ અધિક મહેછવ આવીયાં, રાણીય ઘરિ પરિવાર રે, જોઈવા લેક બહુલા મિલઈ, મનિ ધરી હરખ અપાર રે. ૧૫૧ પુત્ર દીઠઈ તિ આસ્થા ફલી, જિતસત્ત રાયની ખંતિ રે, રાણુયરૂપ દેખી કરી, ચિંતવઈ મનિ ધરી ભ્રતિ રે. પુત્ર રૂપ વિચ્છાય કિમ તાહરુ, દીસએ નેત્ર વિકરાલ રે, દાસીયાં નરપતિનઈ કહા, “લાગીય ચાખ અસરાલ રે.” પુત્ર ૧૫ર ૧૪૭ ૧૫૧ Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ : આરામશેભા રાસમાળા દુખ ધરી રાય પૂછઈ વલી, “દીએ નહાય આરામ રે, માથઈ દિન પ્રતિ જે રહઈ, છહ રિતુ ફલ અભિરામ રે.” પુત્ર. ૧૫૩ કૃત્રિમારામસભા ભણઈ, “સામીય, તે વનખંડ રે, પૂઠિ રહ્યઉ જલ પીઈવા, તિરસીયઉ બહુ દિણ ચંડ છે. પુત્ર૧૫૪ આવસ્ય સમરતાં તતખિણઈ,” ઈમ સુણું ચિંતવઈ રાય રે, મૂલગી મહિલીયા એહવઈ ન, હવએ ઈમ કિમ થાય છે. પુત્ર ૧૫૫ તેહનઈ દંસણ મુઝ મનઈ, વાધતઉ અધિક સનેહ , એહનઈ દેખતાં દુખ હવઈ, જેમ જવાસઈ મેહ રે.” પુત્ર ૧૫ એકદા રાય પૂછઈ વલી, “આણિવઉ વનખંડ આજ રે, “સમય જાણ કરી આણિરૂં, એમ જાણઉ મહારાજ રે.” પુત્ર ૧૫૭ તેહના વચન ઈમ સંભલી, ચિંતવઈ નિય મણઈ ભૂપ રે, “બીજીય એહ નિતંબિની, નહી આરામ અનૂપ રે.” પુત્ર ૧૫૮ ઈત. આરામસભા ભણઈ નાગનઈ, “તાત, મુઝ સૂનુવિયેગ રે, પડવઈ દિનદિનઈ, તિમ કરવું, થાઈ જિમ તાસુ સંગ રે.” પુત્ર૧૧૯ ઈમ સુણ નાગકુમર કહઈ, “જાઈવું મુઝ પરભાવિ રે, ઊગતા સૂર મહિલી તુહે, આઈવું આપણુઈ ભાવિ રે. પુત્ર ૧૬૦ ન રહિવઉ પુત્રમેહઈ કરી, મનિ ધરી માધુરી વાચ રે, સૂર ઊગઈ પછઈ નવિ દિઉં, તુમહ ભણું દંસણ સાચ રે. પુત્ર૧૬૧ નાગ મુંઉ ઈક નીસરઈ, વેણીય દંડથી તામ રે, એહ અહિનાણ તઈ જાણિવઉ, તુહ થકી છું તવ વામ રે.” પુત્ર. ૧૬૨ માનીય વાચ ચાલી તિહાં, દેવપરભાવિ પહૂત રે, નગરમાં રાયનઈ માલીયઈ, પઢિીયઉ જિહાં નિજ સૂર રે. પુત્ર૧૬૩ ઊલસ્યઉ નેહ સુત દેખતાં, ઉર થકી દૂધની ધાર રે, વહઈ અનિવારિત વેગ સ્પે, હરખ રાણી મનિ ફાર રે. પુત્ર૧૬૪ નિય કર૫લવઈ સંગ્રહી, ધરીય ઉગિ ખિણ એક રે, પુત્ર ધ[૭]વરાવીયઈ પાલણઈ, જેવએ ઇવીય વિકિ છે. પુત્ર૧૬૫ દેવતાંદસ વાડી તણા, મૂકએ ફૂલસંભાર રે, Page #186 -------------------------------------------------------------------------- ________________ ૩, સમયપ્રમાદ : ૧૫૧ ૧૭૨ પાલણે કુમારનઈ ચિહું દિસઈ, પહુચએ કુપગ્રહબાર છે. પુત્ર૧૬૬ કુમરની ઘાય દિવસોઇયે, અચરિજ દેખાય તે રે, જાઈ કરી રાયનઈ વીનવઈ, આવએ રાય તિણિ ગેહિ રે. પુત્ર૧૬૭ કૃત્રિમારામસભા ભણી, પૂછએ રાય સુવિચાર રે, તેહ વનખંડથી મઈ સહુ, આણીયા, પ્રાણઆધાર રે.” પુત્ર ૧૬૮ આણિવ હેવ નિશ્ચઈ કરી,” રાણીનઈ રાય કઈ એહ રે, રાત્રિ વિના નવિ આવએ, દિવસઈ વનખંડ તેહ રે.” પુત્ર ૧૬૯ તાસ વચન નૃપ સંભલી, ચિંતવઈ આપણુઈ ચીતિ રે, એહ આરામસભા નહી, નહી વલિ તેહની રીતિ રે.” પુત્ર ૧૭૦ ઢાલ ૧૫ બીજઈ દિન વલિ આવી, બાલક તિમ ધવરાવી, પહતી કૂપ મઝારિ, મંદિર જિહાં છઈ તાર. ૧૭૧ ત્રીજી દિવસ નિસાઈ, નિય કરિ પણ સુહાઈ, નિશ્ચલ રાય નિહાલઈ, વહી આવી તિણિ તાલઈ. રાણુ કુમારનઈ તેડઈ, હીયડાનું દુખ ફેડઈ, પાલણ કુમર પઢિાડી, પુષ્ક લેઈ તસુ વાડી. કુમર થકી ચિહું પાસઈ, વિખેરઈ સુભ વાસઈ, ઈમ કરી વાત હતી, દેવપ્રભાવિ ગહગહતી. દીઠી તે સવિ કરણ, રાજ આપણું રાણી, જાણું નિય મણિ સાચી, ભગની તેહની વાચી. ૧૭૫ નિશ્ચઈ શું કરી આજ, આવઉ વનરાજ ઈમ સુણુ કારમી રાણી, વદનઈ ઘણું કુમલાણી. ૧૭૬ વારંવાર ચુંઅ ઊતર, આપઈ રાયનઈ સુભ પરિ, રાતિ ચઉથી વલિ આઈ, રાય તણુઈ મનિ ભાઈ. નિય સુત સું નેહ દાખી, નીસરતી નૃપ રાખી, કર ઝાલી નૃપ જંપ”, “વંચઈ કાં મેહિ સંપઈ.” ૧૭૮ વંચું કિણ પરિ નાહા, પણિ છઈ વાત અગાહા.” તે કહિવી મુખ આગલિ” બેલઈ રાણીય, “સંભલિ. ૧૭૯ ૧૭૩ १७४ १७७ Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ : આરામોાલા રાસમાળા વિહાંણઇ કહિસ્યુ અ તુમ્હનઇ, આજ જાવા દ્યઉષ્મ અહુનઇ,’ “કુણુ મૂરખ નર હારર્ય, મણિ આયઉ કરતાર. કહઉ કારણ મુઝ તે, વાસ વસઉ ઇણિ ગેહ,'' રાણી કહેઇ, “સુણિ રાય, કહિસ્યાં તઉ દુખ થાય.” આગ્રહ રા[૭૫]ન દેખી, નાગની વાત ઊવેખી, મૂલથી વાતવિચાર, કહેતાં લાગીય વાર. ઉદ્દયાચલિ સૂર ઊગઉ, તિમિર તણુઉ ભર ભાગઉ, તેહવઈ તસુ વેણીયદંડ, પડીયઉ ભુયગ પ્રચંડ, દેખી સાપકલેવર, વિલપઈ સેગ તઇ ભર, હું નિરભાગસિામણિ, તઇ વીસારીય નિય મણિ.” નાગકુમર મુખિ નામ, ઊચરતી પડી નામ, સીતલ ચંદન વાયઈ, રાણી સચેતન થાયછે. કર જોડી નૃપ જ પઈ, “સુગિ, ઘણું કાં કપઇ,’ નાગની વાત સુણાવઇ, સંભલિ નૃપ દુખ પાવઇ. કાપઈ, ખાંધીય આણુ, વિપ્રસુતા ઇંડુાં તાણુઉ,” માની રાયવચન્ત, પુરુષે નાર અધન્ન આંધી પાછલી ખાંડુિ, વેણીદડ સુ' સાહી, રાય તઇ પાસિ આણી, ચાર સરીખીય જાણી. દેખી તાસ સરૂપ, રાણી વીનવઇ ભૂપ, બહિન મિચારી એ છેડઉ, એડના અંધન બેડઉ,’’ છેટ્ટી નાક નઈ કાન, દેવઉ અતિ અનમાન, લાંબું નહી તુઝ ખેલ,” ઇમ કહી નૃપ તસુ ખેાલઈ, દા રાજપુરુષ રાજા તણુઇ, આદેસઇ અભિરામ, ઊદાલી ખાંભણ તણા, લીધા બારહુ ગામ. ક્રૂરબુદ્ધી તે ખાંભણી, ખંભળુ સું સંજુત્ત, રાય-આદેસઈ આણીયા, ખાંધી તેહ તુર ંત. દેખી કાપ નરેસનઉ, નિય કર જોડી ટ્વાઇ, ૧૮૦ ૧૮૧ ૧૮૨ ૧૮૩ ૧૮૩ ૧૮૫ ૧૮૬ ૧૮૭ ૧૮૮ ૧૮૯ ૧૯૦ ૧૯૧ ૧૯૨ Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ ૧૯૫ ૧૯૮ ૩. સમયપ્રદ - ૧૫૩ રાણી કહઈ, “મુઝ તાત મું, સેમ નજરિ કરી છે.” ૧૯૩ માતપિતા તે છેડીયા, રાણનઈ સુવચન, એ ભુંડ સું એ ભલી, લેક કહઈ ઘનધન. ભેગવિલાસી ભેગવઈ, તેહ હું સુખ સુવિસાલ, રાજા અરુ રાણું ગમઈ, લીલા સું નિય કાલ. રાણ કહુઈ, “સુણિ રાયજી, પૂરવ સંચિત કર્મ, પહિલી પામ્યા દુખ ઘણા, હિવ પામ્યા બહુ સર્મ. ન્યાની ગુરુનઉ જંગ જઉં, મિલઈ સહી સુખકાર, તઉ ટાલઈ સંદેહ તે, કઈ વલિ કર્મવિચાર.” ૧૯૭ ઈણિ અવસરિ વનપાલકઈ, વીનવી૬ નરનાહ, પંચસયાં સાધાં તણઈ, પરવારઈ ઉછાહ. વીરચંદ નામઈ ભલા, ન્યાની ગુરુ ગુણવંત, સમેસર્યા ઈણિ વણ મઝઈ, સુરનર જસુ પૂજ તિ” દાન દઈ તેનઈ [૮]ઘણઉ, હરખઈ ગુરુના પાય, વંદણ ચાલ્યઉ રાય તવ, રાણી સાથઈ થાય. સપરિવાર વંદી કરી, બઈઠક ગુરુનઈ પાસ, મધુર ધુનઈ ગુરુ ઉપદિસઈ, શ્રી જિનધર્મ ઉહાસિ. “ધરમપ્રભાવઈ જાતિ કુલ, રોગરહિત વલિ દેહ, પામઈ કરતિ રૂપ જસ, પ્રીયસંગમ ધણ ગેહ” ઈમ સુણી રાણી વીનવઈ, “ગુરુજી, કરઉ પસાય, મૂઝ પુરવ-ભવ-વત્તડી, કહઉ જિમ મનિ સુખ થાય.” રાગ ગઉડી. હાલ ૧૬ ન્યાની કહઈ, “સુણ વત્ત, પૂરવ ભવ તણી, ભરતખેત્રિ ચંપાપુરી એ, વસઈ જિહાં બહુ લેક, કરહિત સવિ, હાટણિ બહુ ધણ ભરી એ, કુલધર તિહાં ધનવંત, વસઈ સુખી નિત, બહુ પરિવાર તણઉ ધણું એ, સુગુણા તેહનઈ નારિ, સાતે દીકરી, કમલશ્રી પ્રીયકારિણી એ. ૨૦૪ ત્રીજી કમલા તેમ, લીકા સિરી, છઠી તે કમલાવતી એ, શ્રી સુજસા ઈણિ નામિ, નગર તિણઈ માહે, પરણાવી મોઈ પતી એ, ન દે તેરાય તેવગુરુનેઈ ૨૦૦ હાસ ૨ ૦૧ ૨૦૨ ૨૦૩ Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ ઃ આરામશોભા રાસમાળા જામી પુણ્યરહિત, કુલધરનઈ વલી, દીકરી દેહગભરી એ, તસુ જનમઈ દુખ લદ્ધ, તિણિ માતાપિતા, નિરનામા તે પરિહરી એ. ૨૦૫ ન પરણાવઈ તાસ, વન આવીય, દેખી પરીયણ ઈમ કઈ એ, “મિતિમ તુમ્હનઈ એહ, પરણાવી ઘટઈ,” ઈમ સુણી સેઠી સરદહઈ એ, “વાણિગપુર કે આજ, રાજ મૂરખ તણઉ, પરદેસી આવી મિલઈ એ, નિરનામા એ તાસ, આદર બહુલઈ એ, વિલગાડું તેહનઈ ગઈ એ.” ૨૦૬ ઈણિ અવસરિ તસુ હાટિ, પરદેસી ઈક, કાગલીયઉ આવ્યઉ વહી એ, કિણ નામઈ, કુણ જાતિ, વસઈ કિણ દેસાઈ, પૂછઈ સેડી ઊમહી એ, “નયરિ-કોસલાવારિ, નંદ-વણિગસુત, મા-કુબઈ ઊપનઉ એ, નંદન મારું નામ, ધન ખીણઈ થઈ, બહુ ઉપાય નવિ સંપનઉ એ. ૨૦૭ ચડ દેસ સંપત્ત, તઉ પિણ દારિદ, કેડ ન ઝંડઈ અડુ તણી એ, અભિમાન નવિ પત્ત, નયર અધ્યાયઈ, માંડી સેવા પર તણું એ, ઈણિ કારણિ એ લેખ, દેઈ પાઠવ્યઉં, વસંતદત્ત વ્યવહારીયઈ એ, ઈણિનયરઈ શ્રી દત્ત, તેહનઈ દેવક એ, તસુ ઘર મુઝ સંભારીયાઈ એ.” ૨૦૮ કુલધર ચિતઈ ચિત્તિ, “બેટીન[૮બઈ વર, જોઈતાં જુગત મિલ્યઉ એ, વણિગજાતિ-ઉપન્ન, પરદેસી વલી, ચિત્ત અભિમાનિ ભિલ્યઉ એ,” સુણિ નંદન, તુઝ તાત, મિત્ર હવાઈ મુઝ, તિણિ અહ મંદિરિ આએવઉ એ, ઈમ સુણી દેઈ લેખ, શ્રીદત્ત ભણી, કુલધર-ગુડસુખ પાવઉ એ. ૨૦૯ ભોજન બહલી ભક્તિ, સેઠિ કરી પરી, પરણાવી તસુ દીકરી એ, બેલઈ નંદન એમ, “જાએવું મુઝ ચીડ, દેસિ અજી ફિરી એ, “લે જાએ તિ દેસ સાથઈ કામિની, કુલધર તેહનઈ ઈમ ભણઈ એ, પરણી નારી સાથિ લેઈન ચલ્યઉં, ચૌડ દેસ પથઈ ઘણુઈ એ. ૨૧૦ પરયાઈ અવિન, ચાલતઉ પથિ આયઉં, ઉજજેણપુરી એ, ચિંતાઈ નંદન ચિત્તિ, “ખૂટું સંબલ, મઈ મુરખિ નારી વરી એ, સૂતી છડી એહ, હું જાઉં હિવ, મનભાવિત તિણિ દેસઈ એ.” સુકલણી સુણિ નારિ, સંબલ ખૂટું એ, જાએવું પંથઈ વડઈ એ. ૨૧૧ આજ થકી તિણિ ભીખ મારગિ માંગવી,”નંદન નારિ ભણી ભણઈ એ, સુણિ મુઝ પ્રાણ-આધાર, ચાલિસ તે સમી, ગમતું ચાલઉ આપણઈ એ.” Page #190 -------------------------------------------------------------------------- ________________ ૩. સમયપ્રમાદ : ૧૫૫. નારિવચન સુણી એમ, સાંઝ સમઈ વહી, ધર્મસાલ સૂતા જઈ એ, સૂતી નારી જામ, સંબલ લેઈનઈ, ચાલ્યઉ અરધ નિસા ગઈ એ. ૨૧૨ ઢાલ ૧૭ : રાગ આલા સિંધુડ નારિ નંદનની જાગી જેહવઈ, પ્રહ સમઈ તેહ ન દીઠે છે, પાસઈ સંબલ પિણ નહી થેડિલું, નાઠઉ નંદન પીઠે છે. ૨૧૩ નિહરહદય મુઝ ઈડીનઈ ગયઉ, ધિર્ ધિગ તેહની રીતે જી, કાં પરણી તઈ એહવઉ જઉ હતઉ, નિસનેહી નીય રીતે છે. આંકણું. ૨૧૪ મેહિ અપરાધ વિના તઈ કાં તજી, નિરગુણ નાહ નિટોલોજી, પહિલી આદરિનઈ છેડી કિમઈ, એ ઉત્તમ નહી બેલે છે. નિ૨૦ ૨૧૫ પૂરવ ભવિ મઈ પાપ કિસ કીયા, જિણિ પરિ નહી માને છે, ભરતારઈ પિણ છડી ઈણિ પરઈ, વાત કહું કિસ કાને છે. નિકુર૦ ૨૧૬ મનની વાત કહું કિણ આગલઈ, દૈવ કરી નિરધાર છે, દુખભરિ સાલઈ હાયડું મારું, કેહનઈ કરું આ પુકારે છે. નિર૦ ૨૧૭ સરણુઈ જાઉં હિપ હું કેહનઈ, ઈમ વિલપી બહુ વારે છે, સીલરયણ નિજ રખ્યા કારઈ, આવઈ અવંતી મઝારો જી. નિપુ૨૦ ૨૧૮ [માણિભદ્ર ઈણિ નામ વસઈ તિડાં, સેડી બહુ પરિવારે છે, રાજ પ્રજા માનાં નિત તેહનઈ, ઘરિ લચ્છી-સંભારે છે. નિર૦ ૨૧૯ ચાલી આવી તસુ ઘરિ બારણુઈ, દેખી સેઠ વિસાલે છે, વિનય કરી તસુ પાય નમી કરી, દીણ રહી તે બોલે છે. નિષ્ફર૦ ૨૨૦ માણિભદ્ર તસુ દુખ દેખી કરી, પૂછઈ ધરીય વિષાદ છે, કિહાંથી આવી દીન દયામણી,” બોલઈ ગદગદ સાદો છે. નિકુ૨૦ ૨૨૧ અનાથ અસરણનઉ તું સરણાઈ, સુણી આવી તુમ્હ પાસે છે, કૃપા કરીનઈ મુખ વનતિ સુણ, સંભલિ, પૂરઉ આસો છે. નિષ્ફ૨૦ ૨૨૨ વિવહારી ચંપાપુરિ કુલધરૂ, તેહ તણી સુતિ જાણે છે, ચાલી નિય પતિ સાથઈ સાસરઈ, ભૂલી પંથિ અજાણે છે. નિકુર૦ ૨૨૩ પર-ઉપગારી પરવત્સલ તુહે, સરણાગત-પ્રતિપાલે છે, ઘઉ આધાર કૃપા કરી મુઝ ભણી, સંભલિ દીનદયાલે છે.” નિષ્ફર૦ ૨૨૪ માણિભદ્ર તસુ વણે રંઉ, હૃદય ધરી આણંદ જી, ગરુયડિ અધિકી તેડી નિય ઘરઈ, તસુ ટાલઈ દુખફદો છે. નિષ્ફર૦ ૨૨૫ Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ : આરામભા રાસમાળા માણિભદ્ર તસુ પતિ જેવા ભણી, મૂક્યા પુરુષ બિચારો છે, દિસિદિસિ જોઈ આવ્યા તેહની, નવિ લધ વાત વિચારે છે. નિહુર૦ ૨૨૬ પુરુષ એક મૂક્ય૩ ચંપા ભણી, નિસઈ-હેતઈ તાસ છે, ચાલી આવ્યઉ તિણિ નગરી માહે, જિહાં કુલધરવાસે છે. નિધુર ૨૨૭ સેઠ, સુતા કિતલી છઈ તાહરઈ,” પૂછઈ તેહ પ્રધાને છે, કુઆરી પરણું વલિ તે કહઉ, કારણ સુણિ સાવધાને જી. નિપુર ૨૨૮ માણિભદ્ર વરિવાનઈ કારણઈ, હું મુંઉ તુમ્હ પાસે છે, જાણુઉ જેમ વિમાસી તિમ કહઉ, જિમ કહું જાઈ તાસે છે.” નિષ્ફર૦ ૨૨૯ સેઠ કહઈ, “કન્યા સાતે ઈહાં, પરણવી પરસી છે, ચઉડદેસથી આવ્ય વાણીઉ, તેહનઈ અઠમિ દીધું છે. નિહર૦ ૨૩૦ હિર કન્યા નહી કાઈ માહરઈ, સગપણ કી જઈ કેમે છે. માણિભદ્રનઈ તિણિ આવી કહ્યઉં, “વાત તેહની એમ જ.” નિકુ૨૦ ૨૩૧ દિવસ તેહથી સવિશેષઈ ઘરઈ, માનઈ સેઠ સુજાખિ ણે છે, તિણિ પિણ રંજ્યા લેક વલીવલી, કરતી વિનય વિનાણે છે. નિકુ૨૦ ૨૩૨ ઢાલ ૧૮ : રાગ જયસિરિ મિશ્ર ઈણિ અવસરિ સેઠઈ જિહર ઇક ઉનંગ, કરાવ્યઉ બહુલઈ દ્રવ્ય નિય મનિરંગિ, સુભ વેલા થાપી જિણવર-મૂરતિ ચંગ, નિત પૂજ રચાવઈ અધિકઈ ભાવિ અભંગ. કુલધરની બેટી તિણિ દેડરઈ સુવિચાર, ઉપલેપન મંડન મુખ્ય કરઈ વ્યાપાર, સુકૃતારથ આપઉ માનઈ ધરમપ્રકારિ, સાધુ-સાધવી જગઈ જાણઈ જીવવિચાર. મિથ્યામતિ-વિરતી રત્તી શ્રી જિનધર્મિ, સુભ ચિત્તઈ જાણઈ સુલતાની પરિ મર્મ, હરિહર જાખલસેલ કુગુરુ કુધર્મ, જાણી પરહરતી વિચરઈ ટાલઈ ભર્મ. નિત સેઠ દીયઈ તસુ દ્રવ્ય તણઉ સંભાર, તિણિ દ્રવ્ય જિગૃહરિ વારિત્ર કોઈ અપાર, ૨૩૩ ૨૩૪ ૨૩૫ Page #192 -------------------------------------------------------------------------- ________________ ૩. સમયપ્રદ : ૧૫૭ ૨૩૬. ૨૩૭ ૨૩૮. ૨૩૯. મણિસ્વર્ણમનહર છત્રત્રય સુખકાર, પ્રભુમસ્તકિ ધારઈ ભગતઈ વારંવાર. મનભાવઈ તપ કરી ઉજમણું બહુ કીધ, સંઘ-વત્સલભગતઈ તીરથ મેદિક દીધ, સિક્ઝાય કરઈ નિત ધ્યાવઈ ધ્યાન અત્યંત, નિત ભણુઈ અપૂરવ પાલઈ સીલ મહંત. એક દિવસ બઈઠઉ દીઠ સેઠ સચિત, કર જોડી પૂછઈ, “ચિંતાતુર કિણ વત,” વલત કહઈ સેહિ, “સુણિ સુતિ, દેવ-આરામ, રાજાયઈ બગસ્યઉ ફલપુફઈ અભિરામ. કિણ કારણિ સૂકG, કીધા બહુય ઉપાય, તઉહી ન થયઉ પણ સીતલ સુરભિ સછાય, ઈણિ કારણિ ચિંતા મુઝ મનિ અધિકી જાણિ, ઈમ સાંજલિ વલતી બલઈ મધુરી વાણિ. હિવ ખેદ ન કરિવઉ તાત, તુહે નિય ચિત્તિ, વન સીલપ્રભાવઈ ન કરું નવવિછિત્તિ, ઈણિ કાયઈ નાહારું હું ચઉહિ આહાર, સેઠઈ પાલી[વારી?]તી જઈ જિણમંદિર-બારિ. જિનસાસનદેવી સમરી ભાવઈ મનિ, કાઉસગ્ગ લેઈનઈ ઊભી રહી તજી અન્ન, ઈણિ અવસરિ દિવસઈ ત્રીજઈ સાસનદેવિ, વહી આવી તતખણ તેહનઈ હીયઈ ધરેવિ. સૂકવીય વનખં[૧૦] એ મિથ્થામતિ દેવિ,” જિનશાસનદેવી કહઈ કર જોડી બેવિ, “પરભાવઈ હિવ તે થાસ્ય સુરભિ સછાય, કેવડ કેતકિ નઈ જઈ પરિમલ જાય.” ઇમ તેહની કહીનઈ દેવી ગઈ નિય વાસિ, આરામ ફલ્યઉ તવ તતખિણ દિવસ પ્રકાસિ, ૨૪૦ ૨૪૧ ૨૪ Page #193 -------------------------------------------------------------------------- ________________ ૨૪૩ ૨૪૪ ૨૪૫ ૧૫૮ : આરામશોભા રાસમાળા તસુ વચનઈ પાયેઉ કાઉસગ તેણુઈ વાર, પ્રણમાં પ્રભુ પયજુગ પામઈ હરખ અપાર, અનુકમિ લેક મુખિ માણિભદ્ર સુણી વાત, તિણિ વેલા આવ્યઉ જિણહર લેકવિખ્યાત, તે વાડી દેખી નવપલવ નવાવાસ, મન માહે રંજ્યઉં, ગુણ ગાવઈ મુખિ તાસ. “બેટી, ઘરિ આવી કરિ પારણ તું આજ, તાહરઈ પરભાવઈ સફલ થયા અખ્ત કાજ,” ઈમ કહત બહુ જન તેડી ગઈ રિદ્ધિ, પસારઈ સું તવ આણું ઘરિ પરસિદ્ધ. સંઘવસૂલકારી પડિલાભી મુનિવૃંદ, કરિ પારણ અઠમ તપનઉ તવ આણંદ, લકાં મુખિ સુણતી નિજ કરતિ ચઉસાલ, જિનધર્મપ્રભાવઈ પામઈ વંછિત માલ. ઈક દિવસઈ જાગી રાતિ પાછલી જામ, નિજ વાત ધરી ચિતિ પૂરવલી સવિતામ, “વયરગઈ તે ધન જે વિષયારસ છડઈ, લેિઈનઈ ચારિત તાપી મિશ્યામતિ ખંડઈ. હું ભેગાઈ લુબધી નવિ પામ્યા વલિ તેહ, ભરતારઈ તિણ મુઝ દાઉ અધિકઉ છેહ, ઈણિ કાલઈ માનું અજી છઈ પિતઈ પુન, સુખકારણ જિનવરધરમ લાઉ ધનધન. દીક્ષા પિણ ન થઈ તિણિ તપિવઉ તપસાર, કાયા સુ સાથઈ સૂકઈ સમુદસંસાર. ઈમ ચિંતવી તપિવડે તપ માંથઉ તિણિ તામ, બહુલકે તપ કરી લીધઉ અણસણ જામ. ધ્યાનઈ નવકાર મરણ લહી, અવતાર, સૌધરમાઈ કલાઈ પામઈ સુરસુખસાર, ૨૪૬ ૨૪૭ ૨૪૮ ૨૪૯ Page #194 -------------------------------------------------------------------------- ________________ ૩. સમયપ્રમાદ ઃ ૧૫૯ ૨૫૦ ૨૫૧ ૨૫૨ તિહાંથી તું ચવી કરી વિપ્ર તણી સુતિ એહ, હૂઈ ભરવન લાવન સુંદર ગેહ. મિથ્યાત્વઈ મહિત કુલધરનઈ ઘરિ પાપ, કીધઉ તઈ જિતલઉ તેહ તણુઉ એ વ્યાપ, વલિ માણભદ્ર ઘર કીધઉ ધરમ મહંત, તિણુઈ પરભાઈ પામ્યા સુખ અનંત. માણિભદ્ર મરીનઈ પામ્યઉ સુર-અવતાર, તિહાંથી ચવી કરી લહિ માનવભવસાર, કાંઈક સુકૃતઈ મરી હુઉ નાગકુમાર, [૧૦] જે અહનિસિ તુઝનઈ વચ્છલ અતિ સુખકાર. ઢાલ ૧૯ઃ રાગ ધન્યાસી જિણિ આરામ કયઉ તિણિ વેલા નવ રે, પ્રભુભગતઈ એ દેવિ, નિત આરામ વહઈ તુઝ માથઈ અહનિસઈ રે, વલિવલિ સારઈ સેવ. ૨૫૩ જિણવર પૂજ રચંતાં એ ફલ પામીયાં રે, લહીયઈ લીલવિલાસ, મનસુધિ લિણિ કારણિ ભરીયાં કીજીયઈ રે, જિણવર પૂજ ઉહાસિ. આંકણી. ૨૫૪ છત્રત્રય પ્રભુમાથઈ ભાઈ જે ધર્યા રે, તસુ છાયઈ ફલ એહ, ઉપગરણદિક પૂજાના દેહઈ દીયા રે, ભેગ નિરોગી દેહ. જિણ ૨૫૫ રાજસિરી પામી તઈ વધતી અતિ ઘણી રે, સફલ ફલી જિનભત્તિ, અનુકમિ મુગતિ તણું ફલ પામિસ્યઉરે, ધારેવક નિયચિત્તિ”જિણ૦ ૨૫૬ ઈમ સુણિ રાણે મૂરછાગતિ થઈ રે, સીતલ ચંદન વાય, જલ સીચંતી ખિણ ઈક આંતરઈ રે, રાણે સચેતન થાય. જિણ૦ ૨૫૭ ન્યાની ગુરુના ચરણ નમી કરી રે, બલઈ વાણું મીઠ, “વાત કહી ભગવન, તુહિ જે માહરી રે, ન્યાનઈ તે મઈ દીઠ. જિણ૦ ૨૫૮ સંજમ લેઈસુ ભવથી બીહતી રે, પામી અનુમતિ રાય, તુ પયમૂલઈ કિરિયાવિધિ કરી રે, જિમ સવિ સંપ થાય.” જિણ ૨૫૯ રાવણ સુણીનઈ રાજીઈ રે, બલઈ વયણ રસાલ, મઈ ઊરિવઉ અપ્પ તે સમઉ રે, ઈણિ સંસારિ જજલિ” જિણ ૨૬ Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ : આરામશોભા રાસમાળા નિજ સુત મલયસુંદરનઈ આપીયલ રે, તે નગરીનઉ રાજ, આરામસભા સું લીધઉ સંજમ રાજયઈ રે, તે ગુરુ પાસિ અગાજ, જિણ ૨૬૧ અંગ ઈગ્યારહ ગુરુ પાસઈ ભણ્યા રે, જિતસત્ત રાય રિસી, ગીતારથ સંવેગી ગુરિ જાણી કરી રે, થાપ્ય ગચ્છસિસી. જિણ૦ ૨૬૨. જાણી ગ્ય આરામસભાનઈ સુંદરૂ રે, મહત્તણીપદ દીધ, રાયરિસી શું વિચારી મહીયલઈ રે, બહુ જન ધરમી કીધ. જિણ૦ ૨૬૩ અંતસમય દેઈ અણસણ ઊચરી રે, પામઈ સુરસુખસાર, તિહાંથી ચડી કરી માનવભવ લહી રે, જાસ્થઈ મુગતિ મઝારિ. જિણ૦ ૨૬૪ [૧૧કજિનપૂજાફલ એહવા ભવીયણ સંગ્રહી રે, હીયડઈ આણી રંગ, કરવી ભગતિ ઘણેરી શ્રી જિનવર તણી રે, આ ભાવ અભંગ.” જિણ ૨૬૫ સાસનનાયકના મુખથી સુણી રે, શ્રેણિક હરખ ન માય, વંદી પ્રભુનઈ પહુચઈ નિય ઘરઈ રે, તિમ સબ લેક સહાય. જિણ ૨૬૬ એ ગુરુ ચઉઠિમઈ પાટઈ વીરથી રે, ગચ્છનાયક જિણચંદ, ઈણિ કલિકાલઈ ગોયમ સામી સારિખા રે, દીપઈ તેજ દિણંદ જિ. ર૬૭ બબરવસનમણિ શ્રી શ્રી અકબરૂ રે, દીન દુની-પતિસાહ, જસુ ગુણ સંભલિ સંતનમુખ થકી રે, તેડ્યા અધિક ઉછાહ, જિણ ૨૬૮ ગુરુમુખિ ધરમવિચાર સુણી કરી રે, હફતહ રે જ અમારિ, કીની સયલ જિમમઈ જેણઈ ભાવ નું રે, જલચર જીવઉ વાર. જિણ૦ ૨૯ ખરતરગચ્છ-પરંપર મોટાં ગુર તણી રે, સંભલિ મનહિ ઉહાસ, જગપ્રધાનપદ ગુરુનઈ જેણઈ દીપતી રે, દીધઉ પ્રગટ પ્રકાસ. જિણ૦ ૨૭૦ એકઈ જીભઈ એહવા ગુરુ તણા રે, કિમ ગુણ કહાઈ અનંત, શ્રી જિનચંદ સૂરીસર જુગવરૂ રે, ચિર જીવઉ જયવંત. જિણ૦ ૨૭૧ ખરતરગચ્છનરેસર ગુણનિલઉ રે, શ્રી જિનચંદસૂરીસ, અંતેવાસી તેહ તણઈ ગુણ-આગલઉ રે, જ્ઞાનવિલાસ સુસીસ. જિણ૦ ૨૭૨ તસુ ચરણબુજ અહનિસિ ભમર સમઉ સહી રે, સમયપ્રદ સુરંગ, આરામસભા સંબંધ કઉ મન-ભાઉલઇ ૨, ઠાણા ગ્રંથ સુચંગ. જિણ ૨૭૩ સંવત "હવી બાણુ સસી રસ વછરાઈ રે, વાકાનેર મઝારિ, રાયસિંઘ રાજેસર રાજઈએ રચ્યઉ રે, સંભવતાં સુખકાર જિણ૦ ૨૭૪ Page #196 -------------------------------------------------------------------------- ________________ ૪. પૂજારષિવિરચિત આરામભાચરિત્ર [૧] ધરિ દૂહા આદિ જિણેસર પાય નમી, શાંતી નેમિકુમાર, શ્રી પાસ વીર ઍવીસમઉ, વંદિઈ જયજયકાર, શ્રી ગુરુ ગૌતમ સમવડિ, શ્રી હંસચદ સુજાણ, ચરણકમલ ગુરુ વંદી કરી, કરસિ કવિત ઘ વાણિ. એક જ અક્ષર વંકડુ, જે ગુરુ તૂસા દેઈ, અંધારઈ જિમ દીવડઉ, ફરિફરિ જોતિ કરેઈ. ધરમ ધણકણ સંપજઈ, ધર્મઈ લીલવિલાસ, ધર્મઈ સુખસંપતિ મિલઈ, ધર્મદં પૂગઈ આસ. દેવ ગુરુ ધર્મ આરાધી કરી, કીજઈ જનમ પવિત્ર, તે સઘલઈ સુખ પામીઈ, એણઈ ભવિ પરભાવિ મિત્ર. પુણ્ય થકી વલી પામીઇ, પૂરવ-ભવ-સંબંધ, સુર આવી સાનધિ કરઈ, રાજરધિ વલી દીધ, તીર્થ પૂજ્યા પ્રભાવના, સાહમીવત્સલ કીધ. તેહ થકી તિણિ પામીયુ, આરામસભા નામ. ચુપઈ કુણ આરામસભા તે નામ, કિમ પામ્યુ સુરસંપદ નામ, જિનપૂજા વત્સલ સામી તણઉકે, ભગતિભાવિ કીધ તે ભણઉં. ૯ જંબૂ ભરત કુસાઢ દેસ જિહાં, ગામ થલાશ્રય વસઈ વલી તિહાં, જે જન પ્રમાણ વૃક્ષ તિહાં નહી, કુસતરણું છઈ ઝાઝાં સહી. ૧૦ અગનિસરમ બ્રાહ્મણ તિડાં વસઈ, વેદ ચારિતુ જાણ છઈ તિસઈ, જવલનસખા તસુ ઘરિ બ્રાહ્મણ, રૂપવંત માંહિ સીમા ભણી. ૧૧ ૧૧ Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ : આરામભા રાસમાળા વિધુતપ્રભા બેટી સુવિનીત, રૂપસેભાગ્યગુણિઈ સુભરતિ, વરસ આઠની થઈ જેતલઈ, મને મરણ હૃઓ તેતલઈ. ઘરિનાં કામ બેટી તે કરઈ, ગાઈ દૂહઈ નઈ રસેઈ કરઈ, બાપ જિમાડી પિતઈ જિમઈ, ગાઈ ચારિનઈ સીમઈ રમઈ. ૧૩ સાંઝ સમઈ વલી આવઈ ઘરિઇ, વાલુની તિહાં ગે[૧ખવડ કરઈ, દોહી ગઈ નઈ નિદ્રા કરઈ, પ્રભાતિ ઊઠી સીમઈ સંચરઈ. ૧૪ ઈમ કરતાં દિન કેતા ગયા, કામ ઘણુઉં નઈ બાલકવિયા, થાકી કામ થકી તે બાલ, તાત પ્રતિઈ બલઈ તતકાલ. બેટી બલઈ, “નિસણું તાત, હિવઈ પરણું તુહે બીજી માત, કામકાજ કરઈ તે ભણી, જિમ સુખણી થાઉં હું ઘણું.” હીઈ વિમાસી જોયું તાત, “બેટી કહે છઈ રૂડી વાત,” પરણું બાંભણ તણું દીકરી, રૂપવંત નઈ યવનભરી. મા દેખી બેટી હરખત હુઈ, મા તુ આલસવંતી ભઈ, વિષયવંત નઈ રામતિ કરઈ, ઘરને ભાર બેટી સરિ ધરઈ. બઈસઈ પગ ઊપરિ પગ ધરી, સ્નાન વિલેપન ટીલી કરી, વિપ્ર સહિત સુખ ભેગવઈ, ઘરિનુ કામ બેટી જોગવાઈ એટી ઉવાચ : શ્લેક “અન્યદા ચિંતિત કાર્ય, દેવેન કૃતમન્યથા, રાજકન્યાપ્રસાદેન, ભક્ષકો વ્યાધ્રભક્ષિત .” બેટી બલઈ, “કરમવસિ, જે સરવું તે હોઈ, મઈ જાણું સુખ પામસું, એ મા મંગેઈ જે. મા તુ એવી સંપની, ઊપરિ વલી ગુટોલ, ઘરિ કામ બિમણું થયુ, પિતા ન કરાવઈ મેલ.” વિદ્યુતપ્રભા ઈમ ચિતવઈ, “એ તો નિત અભ્યાસ, આવી દેહિલમ ખંધ ચડી, જિમ સુ તિમ પંચાસ. Page #198 -------------------------------------------------------------------------- ________________ ૪. પૂજા ઋષિ : ૧૬૩ રૂડું ભેજન નવિ લ, વલી નિદ્રા નહી રતિ, ભિક્ષાચાર-કુલ-ઊપની, વલી બ્રાહ્મણની જાતિ.” ઈમ દુખ સહુતી વધતી, વરસ બારન[નિ સાધિ, ગૌ ચાવંતી સીમ માંહિ, સૂતી સુખિ સમાધિ. સુઈ સામવરણ નઈ મોટી કાય, રાતાં લોચન ભય સુભાય, નાઠ બીહત આબુ સાપ, કુમારી [ક] સૂતી છઇ તિહાં થાપ. ૨૬ નાગકુમાર અધિષ્ઠત દેહ, મનુષ્યભાષા વલી બેલઈ તેહ, “ઊઠિઊઠિ કુમરી તું છઈ સતી,” નાગ લઈ તે કારણ વતી. ર૭ કુમરી જાગી તેણી વાર, અહિ દીઠઉ પણ ન બીહઈ લગાર, નાગ કહઈ, “મુઝ સરઈ રાખિ, તું લઈ લેઈ ઢાંકી રાખિ. ૨૮ પાપી કેડઇ આવઈ ગારડી, મંત્રવાદી નઈ વલી છઈ જડી, તે પાપી ઝાલી રાખસિઈ, કરંડિઈ ઘાલી લેઈ જાઈ સઈ. હે છે, હું નાગકુમાર, દેવ અધિષ્ઠત અછું અપાર, ગારુડવિદ્યા દેવી તણી, આણ ન લેપી સ તેહ તણું. તેહ ભણે પાપી ઝાલસઈ, કરંડ માહિ ઘાલી રાખસિઈ, સરણઈ આવ્યું હું તુઝ સાખિ, એહ કષ્ટથી તે મુઝ રાખિ.” ૩૧ વિદ્યુતપ્રભાઈ બેલઈ લીયુ, નિશંકપણુઈ ઢાંકી મૂકીયું, એતલઈ આવ્યા ગરુડ તિહાં, વિદ્યુતપ્રભા બઈઠી છઈ જિહાં. ગાર્ડ પૂછઈ, “હે બાલિકા, નાગ આવ્યું તુઝ બઈઠાં થકા, જાત૩ દીઠઉ કહઈ તે ઠામ, તે ઝાલું અહે વઈ વિરામ.” બ્રાહ્મણપુત્રી બોલી વિસઈ, “હું સૂતી નિદ્રાનઈ વસિઈ, વાત મ પૂછિસિ હે ગારુડી, ઈહાંથી જા મ લાઈસિ ઘડી.” ૩૪ વાદી લઈ માડમાહિ, “આઘઉ ન ગયુ નાગ છઈ તાહિ” એક કહે, “એ સ્ત્રીની જાતિ, પાડઈ બૂબ કરાવઈ ઘાત.” ૩૫ આગલિપાછલિ ઈનઈ વલઇ, મનમાં ચિતઈ, “સાપ કુણ ગલઈ,” ઈમ ચીતવતાં આઘા ગયા, નામ પ્રતિ કુરિ કહુઈ, “ગયા.” ૩૬ Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ ઃ આરામભા રાસમાળા સંકારહીત બાહિર નીસર, દેવસરૂપે પ્રગટ તે કરઈ, “સત્યવંત તૂ સાહસ ધામ, તું સમરે મુઝ ઊપનઈ કામ.” ૩૭ દેવ કહુઈ, “[૨ખ તું ઊપગારી મુઝ, તે ભણ તુઠઉ છું તુઝ, માગિ વર મે ટઈ મંડાણ, જે માગઈ તે કરું પ્રમાણ.” વિપ્રસુતા વલતું ભણઈ, “જઈ તું તુઠઉ દેવ, ગાય ચારું છાહિ રહું, તું કરજે દેવ.” દેવ કહઈ, “માગ્યું કિસઉં, છાંહિયાનું ઢું નામ, વલતું ફેરી માગજે, વંછિત પુરઉં કામ.” કુમરી કહઈ, “તું તાત મુબ, લેગ નિલાડિઇ હોય, સૂર્યકિરણઈ તાપવી, તૂ મુઝ છહિયુ દેજે સોય.” દેવ કહઈ, “એ બાલિકા, માગી ન જાણઈ સોય, હું એણી પરિ આપણું, જિમ એહનઈ સુખ હોય' અમોઘા દેવતાવાણી, અમોઘ ઘનગર્જન, અમેઘ રાજ સન્માન, અમેઘ જિનભાષિત. દેવ વિમાસ ચિત્ત ચું, સરિ ઊપરિ આરામ, બઈ સઇ સુથઈ હીંડઈ જિહાં, તિહાંતિહાં ફરઈ આરામ, હાલ : શ્રી યતિમારગ આદરી તથા પ્રાણજી એ ઢાલ આંબા મારિ મોરીઆ, રાયણ કેલિ જબીર રે. નાલી બર નારંગી ભલી, સોપારી જાંબુ બીજોર રે. કોયલડી ટહૂકા કરઈ, કેતકી ભમરગું જાર રે, પાડલિ પરિમલ મડિમહિ, રૂડા દ્વાખભંડાર જે. કે. આંણું દાડિમ અમૃત ખજુરડા, ખારેખ નિમજ બદામ રે, કઉઠ કરમદા ટીંબરૂ, વડ પીપલ સુરહી નામ રે. કે. ચંદન ચંપક માલતી, જાસુ લાલ ગુલાલ રે, પારિજાતક ભલઉ મગરઉં, દુમણો મરૂઉ તમાલ રે. કે. ४७ ૪૮ Page #200 -------------------------------------------------------------------------- ________________ ૪. પંજાઋષિ : ૧ વલસરી વાલી વલી, કેસુ જાય સેવંત રે, ફૂલ પરિમલ મહિમહિ, કુંપલ પત્રફલવંત રે. કે ફૂલફલ છહ રતિ તણ, દેખી ચિત્ત સહાવિ રે, [૩૬] ઈસુ આરામ સુરિશું કર્યું, પૂરવ પુન્યપ્રભાવિ રે. કે. દેવ ભણઈ, “પુત્રી સુણઉ, જિહાં તું તિહાં આરામ, કષ્ટ પડઈ મુઝ સમરિજે,” સુર પહુત નિય ઠામ. વનફલ તે આરોગી કરી, સીતલ વારિ તિ પીધ, ભૂખતરસ સવિ ઉપસમી, જીવી સફલ તણિ કીધ. ચારિ ખંડ ચતુરાઈ કરી, રચીલે એ પરિબંધ, કઈ કવીયણ ભવિયણ સુણઉ, જિમ છૂટઉ ભવબંધ. ઇતિ આરામભાચરિત્રે પ્રથમ ખંડ. હવઈ બીજા ખંડહ તણી, કથા કહું વિખાત, વિદ્યુતપ્રભા સુખ પામીયાં, તે સંભલિયે વાત. ચુપઈ સાંઝ સમઈ છે ચારી કરી, ઘરિ આવઈ આરામ જ ધરી, જિમવાનું મા કહઈ તે સહી, બેટી કહઈ, “મુઝ ભૂખ જ નહી.” પપ સૂતી ઊઠઈ વિઠાણુઈ વાઈ, ગાઈ લેઈનઈ સીમઈ જાઈ, ગૌ ચારઈ નઈ વન માહિ રમઈ, ઈમ કરતાં દિન કેતા ગઈ. પદ એક દિવસ સૂતી વનિ જિસઈ, પાડલપુરને રાજા તિસઇ, દેસ સાધીનઈ પાછલઉ વલ્ય, વાડી આગતિ થઈ નીકલ્યઉ. ૫૭ વન અપૂરવ દીઠું તામ, કટક ઊતારઉ એણઈ ઠામ, હય ગય રથ પાયક ઊતર્યા, વૃખ્યમૂલ-ડાલિઇ પરવર્યા. જિતસિતુ રાજા એ વલી નામ, સીંઘાસણ બઈઠઉ અભિરામ, પાયક પરઘઉ સઘલુ મિલી, તે બઈઠા ઠામઈ અટકલી. વનફલ ખાઈ રામતિ કરઈ, હાથી ઘોડા સબદ ઊચરઈ, સબદ સુતાં જાગી બાલ, ગાય ત્રાડીનઈ થઈ વિકરાલ. Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ઃ આરામશોભા રાસમાળા ગાય વાલવા ઊજાણું જાઈ, વન ઊપરિ નઈ છાંહડી થાઈ, રાજવર સવિ અલગ પડયા, વનિ બાંધ્યા ઘેડા ત્રાપડયા. ૬૧ રાય વિમાસઈ, “કારણ [૩] કિસ્યું, વન ચાલ્યું તે કુતિક જિસું” મહિતે બેલઈ, “રાજા સુણિ વાણિ, એ મહિમા કુમરીને જાણિ.” ૬૨ પ્રધાન બલઈ, “હે કુમરી, ગાય અણુવ8 આદર કરી,” શુભટ મેકલ્યા કરી અસવાર, “આણક ગાય, મ લાઉ વાર.” ૬૩ વિપ્રસુતા તવ પાછી વલી, સરિ ઊપરિ વન આવઈ મિલી, રાજા હિયઈ વિમાસઈ સહી, “એ કંથારી પરણી નહી.” કાવ્ય વામનાષ્ટકંતી પ્રવિરલકુસુમ કેશભારં કરેણ, પ્રશ્ન ચત્તરીય રતિપતિગુણ મેખલાં દક્ષિણેન, તાંબૂલં ચોદુઝિરંતી પ્રહસિતવદના મારુતં પ્રાર્થયંતી, બિઓછી પરિપૂર્ણચંદ્રવદના ગાલિની બાલિકા. ચુપઈ રાજા મનિ ચિંતાતુર થયઉં, “એ પરણવું તે હું જયઉ,” મહિલઈ મન રાજાને લહ, કન્યા પ્રતિઈ બેલ તવ કહુ. ૬૬ “હે સુંદરે સેભાગણિ નારિ, એ રાજાનઈ કરિ ભરતારિ, કુમરી લઈ, “સુણે મુઝ વાત, અગ્નિસરમ બ્રાહ્મણ અડું તાત.” ૬૭ મંત્રી રાજાનઈ આદેસિ, નયર માહિ તવ કરઈ પ્રવેસ, પૂછી બ્રાહ્મણનઈ ઘરિ જાઈ, બ્રાહ્મણ દેખ હરખિત થાઈ. આદરમાન દીધાં અતિ ઘણાં, ખાટપાટ મેહાં બેસણાં, મુહતઉ બેલઈ મધુરી વાણિ, “બ્રાહ્મણ, મ કરસિ ખીંચાતાણિ. ૬૯ તાહરી બેટી રાય પરણાવિ, જે જોઈ તે માગી લાવિ,” કર જેડી બ્રાહ્મણ બલીયુ, “એ બેટી રાજાનઈ દીયુ. હિવઈ અમ્હારાં સરીયા કાજ, " બેટી પરણુ મહારાજ, હું સેવક સામી, તુમ્હ તણઉ, વિવાહન છઈ ઉઘમ ઘણઉ. વેગ કરી વિવાહ મેલીયુ,” [૪]ઈ બંભણ રાજ મેલીયુ, રાજા બલઈ, “મ કરુ કાણિ” જેસી જઈ મધુરી વાણિ. ૭૨ Page #202 -------------------------------------------------------------------------- ________________ ૭૫ ૪. પૂજાઋષિ ઃ ૧૬૭ કરઉ સજાઈ વીવાહ તણું, જિમ સુખ હવઈ રાજા ભણી,” લગન જેવાડઈ પંડિત જિહાં, “એહ જ મૂહૂરતવેલા ઈહાં.” ૭૩ આલેની વાંસે કરી, રાય પર ગંભણદીકરી, વીવાહ કર્યઉ ડિઈ મંડાણ, જાણે મહીયલ ઊગ્યુ ભાણે. સિરિ ઊપરિ સોભાઈ આરામ, એ રાણીનઉં એ જ નામ, રાજાનું મનમાન્યું કીધ, આરામસભા નામ તે દીધ. રાજા ભણઈ, “સુસરા ભણું, બાર ગામ આપવું ઈહ ગણી, ખાઈ પીયઈ ધન વાપરઈ,” રાય બાંભણુની સભા ધરઈ. રાયરાણી બઈઠાં ગજબંધ, જાચિકજન બલઈ પરબંધ, વન ઊપરિ છાહિંડી કરઈ, રાણી દેખી રાય મનિ ઠરઈ. તિહાં થકી રાજા ચાલીયુ, પાડલપુર પાસઈ આવીયુ, નગરમહાછવ મહિતુ કરઈ, ફૂલપગર માલી તિહાં ભરઈ. ખર જિમણ ડાબી ભઈરવી, ઉદે ઉદો કરી ગિણિ લવી, નીલચાસ તરણ બાંધીયુ, રાજાનુ મન આણંદીયુ. દુરગા ગણેસ કરવઉ મિલી, જિમણું બઈઠાં લઈ વેલી, સુભ ડાબાં જિમણું બેલીઈ, દૂધ માહિ સાકર ભેલીઈ. અહવ-સુહવ અક્ષાણું લઈ, તે આગલિથી વેશ્યા ગઈ, માથઈ કુંભ આવઈ કુયરી, રાય વધાવ્યઉ ચેખઈ કરી. ઈસ્યા અમૂલિક સુકન જોઈ, રાજા બેલઈ અવિચલ હેઈ, સુહણ ગાંઠિ બાંધી સંચરઇ, પુરપ્રવેસ રાજા તવ કરઈ. નગરક જેવા આવીયુ, ભૂપતિ દેખી હરિખિત થયું, નારિ અમૂલિક દીઠી જાસ, બઈડી સહઈ રાજા પાસિ. [૪] નરપતિ આવ્યું નયર મઝારિ, તલીયારણ વરિઘરિ બારિ, નગર માહિ ચૂડી ઊછલઈ, હરિનઈ દેહરઈ ગાગરિ ગઈ. ૮૪ માહજન મિલી આવ્યઉ તતકાલ, સ્થવિરા તરૂણા અધિવધિરા બાલ, રાજા દેખી કઈ જુહાર, ગરઢા કહઈ તે સુણ વિચાર. કહઈ ગરઢા, “પરભવનું પુન્ય, રાણ પામી જેહ રતન, દાન સીલ તપ ભાવ જ કરઉ, તેહ થકી સુરસુંદરિ વર” Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ : આરામશોભા રાસમાળા તરણા લઈ તે સાંભલઉ, મન માહિ ગાઢઉ આમલઉં, “એ અમૂલિક રાણું થઈ, રાજા એ ભેગવસઈ જઈ.” હવિઈ છોકર બેલઈ તે ઘણુ, “ફલ લહીઈ એ વૃક્ષહ તણાં, તઉ મીઠાં અતિસુંદર હોય, આંબા કેલિ બીજેરાં જેય.” વૃક્ષ અને પમ ફલ જઉ દીયઈ, લેક ઘણેરા હરખિત હઈય, વનફલ ખાય, દિઈ આસીસ, “રાજા જીવઉ કેડ વરીસ.” ઈસ્યા વચન રાજા સાંભલઈ, પાકાં ફલ ઊપરિથી ગઈ, મેઘાડંબર કીધઉ છત્ર, ભૂપતિ આગલિ નાચઈ પાત્ર. ધવલઘરે રજા આવીઉ, દીન અનાથ માગઈ તે દીયુ, કરઈ માવજન વધામણ, રાય અમેરી આપઈ ઘણું. કરી અજાચિક મૂકીયા, ડગલા ડેટી વિપ્રનઈ દીયા, અહવ-સુહવ ઓઢઈ ઘાટડી, આપઈ રાજા મેતી-જડી. રાજારાણી વિલસઈ સુખ, કહી તેહનઈ નાવઈ દુખ, પૂરવ પુન્ય તણુઈ પ્રમાણુ, કવીયણ કહઈ તે ગુરુની વાણિ. કેતા દિન ઈણિ પરિ ગયા, હવઈ સાંભલુ વરતત, અગ્નિસરમ બંભણ ઘરણિ, વલી બીજી બેટી જર્ણત. અનુકમિ યૌવન પરિવરી, કમલવાસિની દેવિ, મા એપિક]હની ચિંતા ધર, વર પરણવા હેવિ. “આરામસભા જુ મરઈ, તુ એ પરણઈ એહ રાય, આરામસભાનઈ ગુણિઈ, મુઝ પુત્રી સુખશું થાય. ડઉડઉ કારણ મસિ કરી, સઉકિ સુતા મારેવિ” માતા પાપ ઈમ ચીંતવી બંભણ પ્રતિઈ ભણેવિ. આર્યા મૃગમીનસજનાનાં, તૃણજલસંતેષવિહિતવૃત્તીનામ, લુબ્ધકધીવરપિશુના, નિષ્કારણરિણે જગતિ. “સામી, સુણિ મુક વાતડી, બેટી આરામસભ, Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ૧૦૧ ૧૦૨ ૧૦૩ ૧૦૪ ૪. પૂજનષિ : ૧૬૯ આદરભગતિ ઘણી કરુ, જિમ આપણનઈ ભ. માતપિતા બેટી વલભ, એ જાણઈ સહુ કેય, તેહ ભણું કાંઈ મોકલે, હિયઈ વિમાસી જોય.” “જે જેઈઈ તે તિહાં અછઈ,” ભટ્ટ ભણઈ, “સુણિ નારિ, કપૂરિઈ કુગલા કરઈ, દિન પ્રતિ દશ વાર.” ધૂતારી બાંભણિ ધખી, “કર પણ મૂરખ તૂ નાહ, પીહરની વાંછા કરઈ, નહી અણુરૂં તાંહ.” આગ્રહ જાણ સ્ત્રી તણો, વલી જેસી બોલ્યુ તેહ, “જિમ જાણઈ તિમ તૂ કરેહ, હું નવિ જાણું એહ.” દ્રવ્યગ મેલી કરી, હિયડઈ હરખ અપાર, લાડૂ કીધા સંઘકેસરા, વિષ ભેલ્થ તણિ વાર. ચુપાઈ કોઈ ઘડઈ લાડૂ ઘાતીઆ, બાંભણનઈ સંભાલી દીયા, મુહ બાંધી વલી મુદ્રા કરઈ, “તું લઈ જા બેટીનઈ ઘરિઇ.” ૧૦૫ આદર કરી બેલી તવ નારિ, “જેસી, માહરુ વચન અવધારિ, જઈ બેટીનઈ કહેજે સહી, તૂ ખાજે બીજાંનઈ નહી. બીજા ખાય તે નિંદા કરઈ, રાજ મહિ અપજસ વિસતરઈ, એ ગ્રામીણ ન જાણ કિસ્યું, એણે વાતઈ મુઝ થાઈ હસૂ. ૧૦૭ ભટ્ટ ભેલ કુલ છ નારિ, સરલપણું શેડૂ સંસારિ, એકાકી બાંભણ ચાલીક, માથઈ ઘડુ લેઇનઈ દીયુ. ૧૦૮ દિન [૫] કેતલઈ આવ્યુ તિહાં, પાડલપુરનું વન છઈ જિહાં, વિડ અને પમ દીઠઉ જિસઈ, બાંભણ સૂતે નિદ્રાવસઈ તિહાં પહિલ આવ્યું તે સાપ, દીઠઉ આરામસભાનુ બાપ, અવધિજ્ઞાનઈ જોયું અમું, “ઈહાં સૂતુ એ કારણ કિશું. જાણ્યું તે માતાનઉ કપટ, વિષ-ભેલા મેદક છઈ ઘટ, આરામસભા મારણે ભણી, મા મંગેઈનઈ ત્રેવડ ઘણી. ૧૧૧ નાગદેવ મન ચિંતા કરઈ, મુઝ થકાં જુ કુમારી મરઈ, તઉ મહિમા મારી હુઈ કિસી, એ ઊપનારી મુઝ મનિ વસી. ૧૧૨ ૧૧૦ Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ ૧૧૪ ૧૭૦ ? આરામભા રાસમાળા કર્મધર્મને મહિમાગુણિ, હું આવ્યું એહ ધરતી ભાણ, વિષ-લાડૂ કાઢી અપહર્યા, બીજા અમૃત ભેલી ભર્યા. ભટ્ટ જાગી ઊઠી ચાલીયુ, જોઈ મુદ્રા કુંભ માથઈ લીયુ, અનુકમિ આબુ પિલિયાર, જઈ રાજાનઈ કરઈ જુહાર. રાય સસરઉ દીઠઉ જસિઇ, સિંઘાસન ઈસણ દિઈ તસિઈ, કુશલ ખેમ નરપતિ પૂછીયુ, આસરવાદ દેઈ બઈસીયુ. ૐ ભૂર્ભુવઃ સ્વસ્તિ સ્વાહા ઈતિ ઊચારપૂર્વકમ, ચિરં જીવ ચિર નંદ, ચિર પાલય મેદિની ચિરમશ્રિત કાનાં, પૂરય – મોરથાન ૧૧૫ ૧૨ ૧૧૭ ૧૧૮ ૧૧૯ ૧૨૦ કુશલ ખેમ બાંભણ કહુઈ, તિઈ તૂઠઈ મહારાજ, “ઘણે દહાડે આવીયુ, બેટી મલવા આજ.” ઘઉ લેઈ ઘરમાં ગયુ, બેટી પ્રણમઈ પાય, “તવ માતાઈ વીનવ્યં, પુત્રી એ તૂ ખાય.” રણુ રાય પ્રતિ વીનવઈ, “નિસુણુ મેરા નાહ, મુદ્રા છોડું કુંભની, દgઈ જે આહ.” રાજા બેલઈ, “હે પ્રીએ, માહરલે કહણ મ જોય, તુમ સમવડિ મુઝ કે નહી, તિઈ કીધઉ તિમ હોય.” મુદ્રા છોડિ ઊઘાડીયુ, ગંધ પ્રગટયદિક]ઉ તે કુંભ, લાડૂ કાઢી આરોગીઉ, એ મૃત્યકિ દુર્લભ. રાજા મનિ હરખત ભયુ, “મોદક અપૂરવ એહ, સઘલી રાણીનઈ જઈ આપજે, તું લાડૂ ઈકેકુ એહ.” આરામસભા વતું કહઈ, સામીવચન પ્રમાણ લાડૂ જઈ તિમ આપીયા, તે ખાતાં કરઈ વખાણ. “ધનધન તવ માતા ભલી, મોદક કીધા એહ.” મહિમા સઘલઈ વસ્તરી, ખાય વખાણઈ તેહ. અગ્નિશર્મ બાંભણ કહુઈ, “પુત્રી મિલવા કાજ, એહની મા અલજઉ કરઈ, તૂ મેકલિ મહારાજ.” ૧૨૧ ૧૨૨. ૧૨૩ ૧૨૪ ૧૨૫ Page #206 -------------------------------------------------------------------------- ________________ ૪. પૂજાષિ : ૧૭૧ ૧૨૬ ૧૨૮ ૧૨. વલતે નૃપ બેલ્થ હસી, “તું ભટ્ટ અબુઝ અયાણ, સૂર્યકિરણ જેવાં નહી, તે કિમ કરઈ પ્રયાણ.” ચુપઈ ભટ્ટ સમઝાવી વુલાવીયુ, ઘરિ આવી વિસામુ લીયુ, તે દેખી બેલી બાંભણી, કહી વાત સઘલી તે ભણું. ઘેજી પાપણિ ચિંતઈ સહી, “થયુ મરથ માહર૩ નહી, વલી ઉપાય કરૂં ઘણું, આરામસભા મારણ તણુ.” તાલપટ વિષ આણ્ય જસિઈ, કર્યા અને હર ફેણ તસ્યાં, તે માહિ જવ વિષ ભેલીયુ, ધેજી બાંભણ બેલાવીયુ. ૧૨૯ એ ફેણા લઈ જા તુહે, કુમરીનઈ જઈ કહિયે જમે,” ભલઉ જેસી નારી ઊભડ, અનુકમિ જઈ પુહતુ તે વડ. ૧૩૦ જાણ્યું વિષફીણ અપહર્યા, નાગકુમારઈ બીજા ભર્યા, અનુકમિ આવ્યુ રાજદુવાર, વલી રાજનઈ કે જુહાર. ફેણા લેઈ આગલિ મૂકીયા, નરનાથઈ તે વહિચી દીયા, ભલભલા તે સઘલે કહ્યું, બાંભણ ઘરિ આવીનઈ રહ્યુ. વિપ્રી બેલઈ, “જસી સુણે, તિહાં વીતું મુખ આગલિ ભણુ, ફીણા તણી વાત તે [ખ] કહી, ગર્ભ અછઈ બેટીનઈ સહી.” ૧૩૩ ઘેવર કીધાં ત્રીજી વાર, વિષ ભેલીનઈ હરખ અપાર, નારી લઈ, “પધારો સ્વામિ, કુમારી હિવઈ આણનઈ કામિ.” ૧૩૪ આરામસભાનુ ગર્ભ જાણીયુ, વિષ સહિત બાંભણ મેહીયુ, જઈ બેટીનઈ આપે હાથિ, વલી તેડીનઈ આણે સાથિ. જ ન મેકલઈ રાજા કિમઈ, તઉ ત્રાગાલઉં કરજે સમઈ, પુત્રી તણી સૂયાવડિ કરી, ધર્મઈ આપણુપું ઊધરી.” હિવ પૂરવ રીતિ બાંભણ ગયુ, જઈ રાજાનઈ બેલાવીયુ, મેકલિ બેટી, મ લાઈસ વાર, કિઈ કરસું બાંભણ આચાર.” ૧૩૭ “તું મૂરખ કાં બાંભણ થાય, રાયદારા કિમ પીંહર જાય, ગલું મારવા કાઢી છૂરી, મુહતઈ હઈઈ વિમાસણ કરી. ૧૩૮ મહિતુ કહઈ, “રાજા, સુણિ વાત, એ બાંભણું કરસઈ નિજ ઘાત, ૧૩ર. ૧૩૫. ૧૩૬ Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ १४० ૧૪૧ ૧૪૨ ૧૪૩ ૧૭૨ ઃ આરામશોભા રાસમાળા કરઉ સજાઈ આણું તણું, રાણી સંગ્રેડ પીહર ભણી.” સામગ્રી કીધી અતિ ઘણી, સાથ દાસી સશ્રુષા ભણી, જનક-સુતા ચાલ્યા જેતલઈ, ઘરિ વધામણું દીધી કેતલઈ. ઘરિ પાછલિ વાડી છઈ જિહાં, કુયુ ખણવઈ ધેજી તિહાં, નિજ-પેટ-સુતા ઘાલી બ્રૂયરઈ, રાણી ભણું સામહીયું કરઈ. આવી પુત્રી પોલિટુયારિ, કપટ સહિત હરખી તણિ વારિ, મહેમાહિ કેઈિ વલગીયા, ઘરિ આવીનઈ અલગ થયાં. દિન કેતલઈ બેઉ જનમીલ, નગરમહોછવ ધી જઈ કી, દેવલોકથી જાણિ અવતર્યું, એક રાજબીજ લક્ષણગુણભરૂ. એક દિવસ દાસી કિહાં ગઈ, સરીરચિંતા ઊતાવલિ થઈ, મંઈ સાથઈ થઈ જાય, [૭૭] વાડી ફૂયુ ગઈ તણિ ડાય. રાણી ચિતઈ, “માતા સુણઉ, કેતા દિન થ્યા કુયુ ખણ્યા,” મા બેલી, “તુઝ આવણુ ભણી, કૂ ખણાવ્યું કારણ ગણી. દૂર નીર વિષ ઘાઈ કેય, મુઝનઈ તે વિમાસણ હોય, દેખીસોખી હુઈ માહારાજિ, સુધ નીર તુઝ પીવા કાજિ.” તવ બેટી કૂય જેવા કીધ, પગ ઝાલીનઈ ઠેલી દીધ, પડતાં નાગ સમયુ તતકાલ, કરિ ઝાલી રાખી તણઈ બાલ. દેવિ ભવન કુયા માહિ ધર્યું, આરામસભા વાસ તિહાં કર્યું, વન સઘલ કૂયા માહિ ગયુ, બીજુ ખંડ ઈણિ પરિ ભયુ. ૧૪૪ ૧૪૫ ૧૪૬ ૧૪૭ ૧૪૮ ચારિ ખંડ ચતુરાઈ કરી, રચીયુ એ પરિબંધ, કહઈ કવિયણ ભવિયણ સુણ, જિમ છૂટ ભવબંધ. ઈતિ આરામસભાચરિત્રે દ્વિતીય ખંડ પ્રબંધ. ૧૪૯ ૧૫૦ વલી ત્રીજા ખંડ તણઉ, કહિસું વિગત વિચાર, તે સંભલિયે મન કરી, જે ગુરુમુખિ સુણ વિચાર. ૧૫૦ ચુપઈ કે દેવ તે ઊપરિ જિસઈ, રાણી કહઈ, “મુઝ માતા મસઈ,” Page #208 -------------------------------------------------------------------------- ________________ ૪. પૂજાઋષિ : ૧૭૩ નાગ ભણઘે, “કરસું એહ લેપ,” તે પગ લાગી સમાવઈ કેપ. ૧૫૧ આવી બાંભણિ ઘરિ જેતલઈ, નિજ પુત્રી કાઢી તેતલઈ, સૂયાવડિ તણઉ વેષ તે ધરી, પશ્ચંગ બUસારી તે દીકરી. ૧૫ર દાસી આવી પ્રતિચારિકા, નયન રૂપ લાવન નહી સંકા, તે પૂછઈ, “સામણિ, સુણ વાત, તુહ સરીરની કાં એ ધાત.” ૧૫૩ કહઈ સૂતિકા, “હું જાણું નહી, ચડઈ સાસ વપુ ધૂજઈ સહી,” દૂડી દાસી ધીજી ભણી જાય, તે આવી પૂછઈ, “કાં માય. ૧૫૪ રે પુત્રી, તુઝ કિસ વિરામ, કિઈ બાધા કઈ ચિત્ત નહી ઠામ,” કુઈ પેટ વિલાપ જ કરી, કપટપણું મન માહિ ઘરી. ૧૫૫ સૂ[૭]યાગ કઈ વાતપ્રકોપ, ઈમ કરતાં મિલીયુ બહુ લેક, ભૂત પ્રેત વંતર ઝડ વલી ડાકિણ સાકર્ણ મઈલી મલી. ૧૫૬ દેખી લોક કરઈ પિકાર, “મુઝ બેટિ, તૂ બોલિ લગાર, તુઝ ઊપરિ મુઝ આસા ઘણી, કાં દુખ દિઈ વયરણિ પાપણી.” ૧૫૭ ઈમ વલવંતી જઈ તે માય, “રે પુત્રી, તૂઝનઈ સૂ થાય, કપટ સહિત બેલઈ તે આપ, “વૈદ તેડુ, પુત્રીના બાપ.” વૈદ વાહર ભટ્ટ તવ કરી, આવ્યા વઈદ દીઠી દીકરી, નરખી ડીલ જેયુ હાથ, “રગ નહી એ કારણ, નાથ.” ૧૫૯ મંત્ર-યંત્ર-વાદી તેડીયા, ડાકડમાલ તેણઈ માંડીયા, રગ નહી, કારણ પણ નહીં, ઈમ કહી ઊઠી ગયા સહી. ૧૬૦ ઘરમાં કપટ ન જાણુઈ કેય, મા બેટી જાઈ તે સોય, હરખ સહિત હૂયાં બે જણાં, “કાજ આપણુ સીધા ઘણાં.” ૧૬૧ ૧૫૮ ગાથા રવિચરી ગહચરી, તારાચરીયં ચ રાહુચરીય ચ, જાણુતિ બુદ્ધિમતા, મહિલાચર ન જાણુતિ. ૧૬૨ દિન કેતલા ઈણિ પરિ ગયા, રાય-આદેશ મુહિતા આવીયા, આણ તણી સજાઈ તવ કરી, વુલાવી મન હરખ જ ધરી. દાસી બેલઈ, “સામણિ, સુણઉ, વન ન દીસઈ તે આપણુઉં, ધીજી કહઈ, “વન તરસું થયું, પાણી પીવા કૂયા માંહિ ગયું. ૧૬૪ Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ : આરામરોાલા રાસમાળા તે વન કેડઇથી આસિÛ, જગદીસ ીહૂં તિમ હુસિ”,” મન માહિ ચિંતŪ દાસી તામ, રૂપ ગયુ, નહીં આરામ. જઈ રાજનઈં કહિસ્યાં કસૂ', એ તર્ક ક્રુતિક દીસઇ અસૂ,' આગલિ ચાલઇ પૂઇિ ર્જાય, વન નાઇ જે મનમાં રેય, હવઈ પાડલપુર ટ્વીટૂ જિસઇ, સાહસુ રાજા આવ્યુ તસ”, છવ કીધઉ નયર મઝાર, સણગાર્યાં' સહૂ નર નઇ નારિ. પુત્ર અનેાપમ દેખી કરી, મન [ક] હરખ્યુ, રાજા ચિત્ત ધરી, આરામસભાનું દીઠું રૂપ, ભૂપતિ કડઇ, “એ કિસ્સુ સરૂપ.” કહુઈ દાસી, સૂયારાગ થયુ, રાણીને એ રૂપ જ ગયુ,” પુત્ર દેખી હરખ મનિ ધરઈં, રાણી દીઇ તવ દુઃખ કરઈ. રાણી રાજા માલઈ જામ, નહી અનેાપમ તે આરાંમ,’ “તરસ પાણી પીવા રહું, પી પાણીનઇ આવસઈ વહુ.” દા આરામસેાભા દેખી કરી, જે ઊપજતા સુખ, એ દેખી તે ન ઊપજઈ, જોતાં લીવલી ખ. રાજા ચિ’તઈ દુખભરિ, જુ ચલઇ ઘેવર હાય, તુ ડિસૂધાનાં નવ કરě, એ જાણુઇ સહુ કેાય.” શજા ખેલઇ એકદા, તે આરામ જઇ અણુિ,” પ્રસ્તાવઈ હૂં આણિસઉ,” સા એલઇ મધુરી વાણુ. રાજા” જાણ્યુ ઇસ, સયલ સરીર નરિમ્ય, એહુનઈ પુરષ ન ભેટીઉ,” કીધી રાય પરીષ્ય. એ કેાઈ નારિ ખીજી છઇ, વલી કુયારી હોય, આરામસેાલા મિસ થઇ, ઇદ્ધાં આવી છઇ સાય” ૧૬૫ ૧૬૬ ૧૬૭ ૧૬૮ ૧૬૯ ૧૭૦ ૧૦૧ ૧૦૨ ૧૭૩ ૧૭૪ ઢાલ : મૃગધજની ચઉપર્ણ, ધનધન તે સાધ નમીજઇ, સામેરી-જઇમાલા રાય મનહુ વિમાસી એલઇ, એ આરામસેાભા નહી તેાલઇ, એણિ દીઇ દુખ અપાર, તે દુખ ટાલઉ મુઝ, કરતાર.” ઈમ આરતિધ્યાનઇ ચડીઉં, તૂરંત ધરણી પડીયુ, તવ દડી આવઇ પરધાન, તે ચ્યારિબુદ્ધિનિધાન. ૧૭૧ ૧૭૬ ૧૭૭ Page #210 -------------------------------------------------------------------------- ________________ વાય શીતલ કરઇ ઉપચાર, નરપતિનઇ વિરડુવિકાર, ચંદન ઘસીઘસી સીંચઇ, વલી આંખિ ઊઘાડી મીચ. સીંચતા થયું સાવધાન, પછઇ એલઇ તે પરધાન, “સામી, સ્યું તુમ્હનઈ કટ્ટ,” ભૂપતિ કહે, ‘જીવૂ ભૃષ્ટ.’’ પરધાન જંપઇ, ‘સ્યા માટે”, “એઇ ખાંભણુ પાડી વાટ, પરભવન એ ભટ્ટ વયરી, આરામસેાભા કણિ મારી. લેઈ બીજી સ્ત્રી કાઈ ભેજી, તે ઊપરિ નાવઈ હેજી, મહિતા, કડુ હવઇ કમ કીજઇ, ઉલંભા દૈવનઈ દીજઇ.’’ [૮૫] મંત્રીસ્વર કહ્યુઇ, સુણિ રાય, એ રાણી કુઇ ન મરાય, એહની સાધિ કરતા દેવ, કાંઇ કારણ ઈદ્ધાં છઇ હેમ. સામી, મ કઉ સેાક લગાર, મિને સમર શ્રી નવકાર, ધર્મઇ સુખસંપન્ન હાસ્યઈ, પરમેસ્વર સાઢું જોયઇ.” ઈમ મહતઇ રાય સમઝાવ્યુ, મ`ત્રીશ્વર નિજ ઘરિ આવ્યુ, અન્ન પાણુ નિદ્રા ન કરઇ, નરનાથ એણી પરિ નૂરઈ. ૪. પૂજાઋષિ : ૧૯૫ કા સસનેહી વહુ, મુઉ ન દીઠઉ કાય, સાલર કેરાં રૂખ જિમ, ઝૂરીઝૂરી પંજર હાય. વાહ્તાં તણુઇ વિયેાગઇ, મૂ યુ ન સુણીયુ કાય; વૈલિવિહાં પાનડાં, દિદિન પીલાં હાય. ધ્રુવઇ આરામસાભા તણુક, સુણિયા કથાવત ત, દિન ઝૂરંતી નીગમઈ, પુત્રવિરહુઇ એકાંત. નાગકુમાર વલત ભઇ, પુત્રી, સુણિ મુઝ વાત, તૂ કાં એહવી હંબલી,” “મુઝ પુત્રવિરહ, સુણ તા. તાત, સુણુઉ એ વીનતી, મુઝ સુત તુમ્હે દેખલાવિ,” “માહુરી સતિ” દેવ કઇ, પુત્ર જોઇ તૂ આવિ. પણિ આવે તૂ' ઊતાવલી, જિહાં નવિ ઊગ સૂર, સૂર્ય ઊગ્યઇ તદ્ધાં રહી, તુ અર્હુતુમ્હે દરસણુ દૂર. તિ વાર પછી મિલવુ નહી, તું વલી જાણે પરીક્ષા એક, ૧૭૮ ૧૭૯ ૧૮૦ ૧૮૧ ૧૮૨ ૧૮૩ ૧૮૪ ૧૮૫ ૧૮૬ ૧૮૭ ૧૮૮ ૧૮૯ ૧૯૦ Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ : આરામભા રાસમાળા તવ મસ્તક મુંઆલ થકી, મુયુ નાગ પડઈ તિહાં એક” હાલ: પાછલી સામેરી સુરને વચન કરી પ્રમાણે, આકાશિઇ ચાલી વિમાણ, જવ રાજમંદિર તે પુહુતી, સુત સૂતે તિહાં મુખ જતી. ૧૯૨. લઈ લઈ વલી હૂલરાવઈ ગીતગાન કરી સંભલાવ, તેણિ કામિ વલી પઢાયુ, ફલફૂલપગર તિહાં માંડ્યું. ૧૯૩ ઈમ બાલક રમાડી નિજ હામિ, ગઈ દેવપ્રભાવિ આરામિ, ધાવિ જાગિ થયઈ પ્રભાતિ, “ફલકૂલ કિમ આવ્યા રાતિ.” ૧૯૪ જઈ ધાવિ રાજા સંભલાવ્યુ, રાય હરષ ધરી તિહાં આવ્યું, ફલકુલ દીઠાં તે વનનાં, રાણું [ક] કહઈ, “મઈ આપ્યાં તિહાંનાં.” ૧૫ રાય કહઈ, “તે આજ વન આવઈ,” તે બેલી, “દિવસઈ નાવઈ, સામી, રાતિ પડઈ આણેવ, વિશ્વાસ” કહઈ રાય એહવઉ. નરપતિ કહઈ, “સાહસ એષા, એ સાચું લઈ કઈ મરષા, હવઈ કઉતિક જેઈઈ તિ, તૂ સંતોષ હુઈ મુઝ જાતિઈ” ૧૯૭ ઈમ ચિંતઈ બીજઈ દિન રાય, આરામસભા આવી તિમ જાય, રાય દીઠું તમ જ સરૂપ, મુંહતે કહઈ કારણ ભૂપ. ૧૯૮ દિન ત્રીજઈ રાજા રહઈ રાતિ, કરવાલ લેઈ એકાંતિ, આરામસભા તિમ આવી, ભૂપિઈ દીઠી તે મનિ ભાવી. “અહો સુંદર એ મુઝ નારી, પિલી નારિ કોઈ ધૂતારી,” વલી જેઈઈ એહનું સરૂપ, પ્રમેહ થયુ અતિ ભૂપ. રાણી દેવીની પરિ જાય, રાજા દેખી હાથ ઘસાય, ઘર માહિ આવઈ મહારાજ, “આરામ આણક તુહે આજ.” ૨૦૧ રાય બેલઈ હઠ કરી ગાઢિઈ, તે કિઈ ડીલ ભરાણી તાઢિઈ, અતિ વલખી થઈ તે નારિ, વલી બેલ ન લઈ લગારિ. હવઈ દિવસ ચઉથઈ પટરાણી, નિજ પુત્ર રમાડઈ જાણી, વલી ફૂલપગર ભરી જાઈ, તવ ભૂપતિ બાહિઈ સાહઈ. રાય નયન ભરી તિહાં લઈ, “માહરઈ તુઝ સમવડિ નહી તે લઈ, પ્રિય, તૂ મુઝનઈ વિપ્રતારઈ, મિઈ તી દુહવી નથી તું લગારઈ.” ૨૦૪ ૧૯૯ ૨૦૦ ૨૦૨ ૨૦૩ Page #212 -------------------------------------------------------------------------- ________________ ૨૦૯ છે. પંજાષિઃ ૧૦૭ તવ નેહ ધરતી રાણી, વલી બેલઈ મધુરી વાણું, “મુઝ જાવા દુ તુહે આજ, કોઈ કારણ છઈ, મહારાજ” ર૦૫ તિહાં કારણ પૂછઈ ભૂષ, “સામી, કહિસ્ય કાલિ સરૂપ રાજા કહઈ, “હાથ ન છડું, તુઝ કાલિ કેણી પરિ તેડૂ. ૨૦૬ મુઝ હાથિ ચડ્યું ચિંતામણિ, કિમ નાખું છું તે, કામણિ, જે કાલિ ક[ખ]હિતાં તે આજ, તુહે કહિયે મુંકી લાજ.” ૨૦૭ તે વાત કડિતાં કંતા, તુહુ હેરાઈ મોટી ચિંતા.” રાજા કહઈ, “સાંભવિ રાણી, એ વાત કિધઈ પીઉં પાણી. ૨૦૮ ધરમૂલ કહઈ વરતાંત, “તુમહે સાંજલિ , મોરા કંત, મુઝ મા મંગેઈઈ ધઉં, વલી દુખ એણું પરિ દીધઉં.” ઈમ કહિતા ઊગ્યું સૂર, તવ દેવ ગયુ તે દૂર, મૂયઉ આગલિ પડીયુ સાપ, “મુઝ છડી ગયઉ તું, બાપ.” તે વિલાપ કરંતી રેતી પછઈ ધરણિ પડી તે ઢલતી, વાય શીતલ કર્યું ઉપચારિ, ભૂપતિ કહે , “સાંભલિ નારિ. તુઝ દરસન પામ્યું દુર્લભ” કહઈ રાણી, “સુણિ વાલંભ, સામી સાનધિ કરતઉ હવ, તે છાંડી ગયુ મુઝ દેવ.” રાય લઈ, “તે સ્યુ કી જઈ, માણસભવલાહ લી જઈ,” ઈમ રોતી દુખસુખ ધરતી, તે રાય પાસિઈ રહિ રમતી. ચુપઈ કેપિઈ રાય ચડ્યુ તણિ વારિ, થાંભઈ બાંધી ધૂરત નારિ, કહઈ રાણે, “એહનઈ મારસ્વઈ,” બહિન ભણી મુંકાવઈ તિસિઇ. ૨૧૪ “નાક કરણ કર છેદ વલી, ભટ્ટ ભટ્ટાણી જઈ કાઢઉ મિલી,” કહઈ રાણી, “રાય, સંભલિ વાત, મુઝ માતા, એ મુઝ તાત.” ૨૧૫ ૨૧૦ ૨૧૧ ૨૧૩ ઉત્તમ અતિહિં પરાભવ્યઉ હિયડઈ ન ધરઈ કેંસ, છેદ્ય૩ ભેદ્ય દંડવ્ય, મધુર૩ વાજઈ વંસ. ૧૨. ૨૧૬ Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ : આરામશોભા રાસમાળા २१७ વાય, ઉરઈ. ૨૨૦ ચુપઈ પાય લાગી મૂકાવઈ વલી, કરણ નાક છેદનથી ટલી, રાય-આદેસ નફર આવીયા, ગામ લેઈનઈ દેસપટ કીયા. રાજારાણ પ્રેમ અનંત, ખાઈ પીયઈ સુખ વિલસઈ કંત, દેવકનાં સુખ ભેગવઈ, દિવસનિસા ઈણિ પરિ ગઈ. ૨૧૮ રાણી બઈઠી રાય સમીપ, એક દિવસ કહઈ, “સંભલિ ભૂપ, પહિ[૧૦]લું ધુરિ હું દુખણી હતી, હિવડાં સુખની પ્રગટી રતી. ૨૧૯ જ્ઞાનવંત ગુરુ આવઈ જસિઈ, કર્મવિપાક હું પૂછ3 તિસિઈ, રાયરાણી વાત ઈમ કરઈ, આવી વનપાલક ઉચરઈ. “ન્યાની ગુરુ આવ્યા મહારાજ, ચંદનવન ઉઘાનિઈ આજ, પંચ સઈ સાધુ સહતિમાં પરિવર્યા, વીરચંદ્ર આચારિજ ગુણભર્યા.” ૨૨૧ રાય હરખુ રાણી કહઈ સાર, પ્રીતદાન દીધઉ સિણગાર, રાજારાણું સહુ પરિવાર, વિવંદન જાઈ હરખ અપાર. ૨૨૨ ઋષિવંદન કરી બાંઠા જિસઈ, ધર્મઉપદેશ દઈ મુનિવર તિસઈ, દાન સીલ તપ ભાવ જ ધરઇ, સ્વર્ગપુરિનાં સુખ અણુસરઈ. ૨૨૩ લેક બલે રૂપ યશઃ કીર્તિ, પાંડિત્ય પ્રિયસંગમ, વપવર્ગલમીશ્ચ, ધર્મોણ જાયતે” ૨૨૪ ચુપઈ અમૃતવાણિ સાંભલિતા રાય, હરખિઈ મુનિવર લાગઈ પાય, રાણી કહઈ, “મિઈ દુખસુખ થયું, પરભાવિ તે મિઈ સ્યુ કર્મ કર્યઉ.” ૨૨૫ મુનિવર કહઈ, “રાણ, તું સાર, પરભુવિ કીધઉ ધર્મ અપાર, જ્ઞાની કહઈ, રાણી સાંભલઈ, ત્રીજુ ખંડ ઈણિ પરિ મિલઈ. ર૨૬ ચારિ ખંડ ચતુરાઈ કરી, રચીયુ એ પરબંધ, કહઈ કવિયણ ભવિયણ સુણ૩, જિમ છૂટો ભવબંધ. ઈતિ આરામસભાચરિત્રે તૃતીય ખંડ પ્રબંધ સંપૂર્ણ ૨૨૭ Page #214 -------------------------------------------------------------------------- ________________ ૪. પૂજાઋષિ : ૧૩૮ હા હિવઇ ચુથા ખ`ડ તણેા, સંભલન્ચે અર્થ સુજાણ, આરામસેાભા સુખ પામીયા, તે પરભવ પુન્ય પ્રમાણુ. એહુ જ ભરત ચંપાપુરી, કુલધર વણિક એ નામ, ઘરણી કુલનંદા ભલી, પુત્રી સાત અભિરામ. બ્લેક નામ – કમલશ્રી પદ્માવતીર કમલા લક્ષ્મીકાપરા૪, ૫'ચમી શ્રીપ શે દેવી૬, સપ્તમી પ્રિ[૧૦ખ]યકારણી, દૂહા તે પરણાવી ધનાઢચ-ઘર, ખરચી અરથ અપાર, વલી એટી હુઈ આઠમી, તે હિવઇ સુશુ વિચાર. તેણિઇ જન્મિ જનની-પિતા, દુખચિંતા ઘણુ જોય, નામ ન દીધઉ તેહન, કમરહિત તે હાય. ગાથા જમ્મતીએ સાગા, વુઢ'તીએ યુઢએ ચિંતા, પરણતીએ ડડા, યુવઇપિયા દુખીયુ નિચ્ચ અણગમતી તે વાધતી, પુડુતઉ યૌવનભેાગ, લાક કહુઇ, સાહુ, સાંભલઉ, સુતા પરિણાવા-ચેાગ. વિષ્ણુપરણી એટી કરઇ, કુલખ`પણ કુલલાજ,” તે સરીખૐ વર જોઇવા, સેઠ કરઇ વર કાજ. નર ધનદલદ્રી અભાગીઉ, કોઈ વર આવઇ એક, તેહનઇ સુતા પણાવિવા, મન માંહિ ધરઇ વિવેક. મારિંગ થાકુ પીયુ, મલિનવસ્ર ને નિર્ધન હેાય, શ્રેષ્ટડાઇ એકદ્યા, આવી અઇઠક કાય. સેઠ ચમકી પૂછીઉ, ‘“કુણુ જાતિ કુણ તે નામ, દેસ કેહાથી આવીયુ, અછઇ વાસ Rsિઇ ગામિ.'' નંદ સેઠ એ મુઝ પિતા, કેશલ દેસિ વલી ગામ, સામા માતા ઉપર ધરઉ, નંદન માહુર નામ. ધનક્ષીણિઈ ધનલેાભીયુ, ચાલુ તિઙાંથી જેડ, ૨૧૮ ૨૨૯ ૨૩૦ ૨૩૧ ૨૩૨ ૨૩૩ ૨૩૪ ૨૩૫ ૨૩૬ ૨૩૭ ૨૩૮ ૨૩૯ Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૮ : આરામશોભા રાસમાળા २४६ ચંડ દસ હું આવી. દલીદ્ર ન મુંકઈ મુઝ કેડિ. ૨૪૦ અભિમાન કરી હું તિહાં રહુ, ન ગયુ માતપિતાનઈ દેસ, જવું પરની સેવા કરી, હિડાં વયું ગ્રેડ નિવેસ. ૨૪૧ વસંતસેન ઈડ વાણી, ગયુ વ્યાપારઈ તણિ દેસ, કાગલ લખી હું કહ્યું. શ્રદત્ત શેઠ જઈ ભેટસિ. ૨૪ર ઘર દેખાડઉ મુઝ તે ભણી, કાગલ દેઈ કરૂં જુહાર” કુલધર સહ ઈમ ચીંતવઈ, “મુઝ પુત્રી વર એ સાર. ૨૪૩ એ અભિમાની વાણ૩, પરદેસી ધનહીન, અનામિકા પરણી કરી, જાસઈ નો[૧૧૭]ય દેસ અદીણ” ૨૪૪ કુલધર મનિ ચીંતવિ કરી, તવ પંથી પ્રતિ બેલેય, લેખ દેઈ તું અવશ્ય કરી, મુઝ ઘરિ સહી આવે.” ૨૪૫ ઘરદેખાડણ જણ કરી, શ્રીદત્ત સેઠિ ઘરિ તેય, જઈ કાગલ તે સુપાયુ, વલી કુલધર-ધરિ આય. ચુઈ વસ્ત્ર ઊતારી ઠત્યાં એકત, બીજાં વસ્ત્ર પહેરાવ્યાં સંત, મજજન કરી જિમાડયુ વલી, નંદન પ્રતિ બેલઈ મનિ રહી. ૨૪૭ મુઝ બેટી પરણે” કુલધર કહઈ, બેલઈ નંદન, “તિહાં જાવું લહઈ” “પરણી લઈ જાજે નરવાણિ, હવડા મ કરસિ ખીંચાતાણિ.” ૨૪૮ નંદન તિહાં વલી માન્ય બેલ, વિવાહ કીધુ વજાવ્યા ઢાલ, શ્રીદત્ત કહે, “નંદન રહિ ઈહાં, બીજઉ કેઈ એકલસું તિહ.” ૨૪ શ્રદત્ત પ્રતિ નંદન કહઈ, “સ્વામિ, લેઈ કાલ જામ્યુ તણિ ગામિ,” કુલવરનઈ કહઈ, “ઘુ આદેશ, હું જાણ્યું હવઈ ચૌડ જ દેસ.” ૨૫૦ સસરઉ કહઈ, “મનવંછિત કરવું, અસ્ત્રી લેઈ તુમ્હ સાંચરઉ.” શ્રી દત્ત સેઠનઉ લેખ જ લઉં, જયા સહિત વલાવી દીધું. ૨૫૧ વાટિઈ સંબલ દીધઉ ગ્રંથ, નરનારી ચાલઈ લઘુ પંથ, મઉડિઈ-મઈ હીંડઈ સ્ત્રી માટિ, સંબલ થોડુ લાંબી વાટિ, ૨૫૨ નદન મનિ ઈમ ચીંતવઈ સહી, એ સૂતી મૂકી જાઉં વહી.” સ્ત્રી પ્રતિ વલી બેલઈ ઈસું, “સંબલ શેડૂ, કીજઈ કિકું. ૨૫૩ Page #216 -------------------------------------------------------------------------- ________________ ૨૫૯ છે. પૂજાવિષિ : ૧૮૧ નારી, પંથ આગલિ છ ઘણ3, સંબલ શેડૂ, ઇહાં ભીખ માગણs,” અસ્ત્રી કહઈ, “મનમાન્યું કરઉ, હું કેઈ, તુહે આગલિ ફરઉ. ૨૫૪ હુઈ નારિ કુલવંતી જેમ, માટીની ગતિ ચાલઈ તેય, પ્રાણનાથ, ચિંતા પરિહરૂ, જિમ જાણક તિમ આગલિ કરુ.” ૨૫૫ પંથકશાલા આવી ઇસી, નરનારી બે સૂતાં નિસી, સ્ત્રી નિદ્રાઇ, પુરુષ જાગીયુ, સંબલ લેઈ અધિરાતિઈ ગયુ. ૨૫૬ સૂતી મેહલી સંબલ નહી, વિ[૧૧ખાણુઈ વાયઈ જાગી સહી, નાથ ન દેખઈ વલખી થાય, સાલા સઘલી સેંધણ જાય. ૨પ૭ અરઈપર કંત સધી કરી, ઠામિઈ આવી પાછી ફિરી, મનિ ચિંતાઈ, “નાથ કિડું ગયુ, ઈહ નહી તુ મુક છાંડી ગયુ” ૨૫૮ રાગ મારૂણ સા વલવંતી વીનવઈ, “મિઈ કહી ન ડયુ લગાર રે, તુહિ તે છાંડી ગયુ, મુઝ પ્રાણ તણું આધાર રે. નાહ, તું કિડાં ગયુ રે, અબલા મેહી ન ઉધારી, તિઈ બાંહિ રહી સુવિચારી, મુઝ ઊપરિ દયા ન ધારી.” નાહ તું, આંકણું. ૨૬૦ એલંભા દિઈ દૈવનઈ, “મિઈ કીધાં કરમ અપાર રે, કુણ સમય વલી હું તજી, મેરા નાહ, તું હઈઈ કઠોર રે. નાહ તું ૨૬૧ પંખી-માલા ભાંજીયા, કિઈ ભાજી તરુડાલ રે, બાલ વિહુ મિઈ કીયુ, કઈ ફેડા સરપાલ રે. નાહ તું, ૨૬૨ ત્રોડયાં ફલ કાચાં ઘણાં, મિઈ વલીય વલુરી વેલિ રે, ગાયભિચ્છસિ વાછાં તણાં, તેહના દૂધ તાવ્યાં કેલિ રે. નાડ તું, ૨૬૩ ગોહ નઉલ ઊંદર તણાં, બિલ પૂર્યા જાણે અનેક રે, કીડી-નગરા બેદીયા, નહ આણ્ય હિયઈ વવેક ૨. નાહ તું ર૬૪ સતી સંતાપી મિઈ ઘણી, વલી સુહવિ દીધા સાપ રે, બહલી ઋષિનિંદા કરી, મુઝ તેહવિઈ લાગુ પાપ છે. નાહ તું, ૨૬૫ છોરૂ દત્યાં સઉકિનાં, રીસભર અંગુલ મેડ્યા રે, સજજનદ્રોડ કીયુ ઘણુઉ, કિઈ પંખી છેડો ફેડડ્યાં છે. નાહ તું, ૨૬૬ Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ : આરામશોભા રાસમાળા પરભવ કરમ સંભારતાં, ધરણિ હલી તેણિ વાર રે, સીસ ઊદર કૂટઈ ઘણુઉ, તિહાં કઈ ન રાખણહાર રે. નાહ ૮૦ ૨૬૭ પીહર ઠામ નહી હવિઈ, સાસરઈ કેઈ ન દીઠઉ રે, જલણિ પ્રવેશ કરું ભલી, જિમ સીલ રહઈ મુઝ મીઠું રે.” નાહ તું ૨૬૮ પંથી આવ્યા તિહાં વલી, “બાલા, આપહત્યા ન કી[૧૨] જઈ રે,” સમઝાવી વલતું ભણઈ,“હિવઈ પીડાદ્રષ્ટિ ન દીજઇ રે” નાહ તું ૨૬૯ ગાથા જે જે વિહણ લિહીયં, તું તે પરિણમિઈ સયલ લેયર્સ, એય જાણી લે ભળ્યા, વિરે નહ કાયર હુંતી. २७० २७२ ૨૭૩ શીલરક્ષા કારણ ભણી, ચાલઈ પંથિ વિચારિ, દીઠી ઊજેણી ભલી, આવી નયરિ મઝારિ. કંતા, તિહાં ન જાઈય, જિહાં આપણે ન કેય, સેરી-સેરી હીડતાં, સુધિ ન પૂછઈ કોય. ઘર એક સુંદર ભલું, દીઠઉ અપૂરવ પુરષ, કર જોડી પાઈ પડી, મેહું એલઈ સીરષ. “સુદીન અનાથ નાથ ભણી, તુમ્હ સરણું મુઝ તાત, ચંપાપુરિ કુલધર-ધૂયા, તું સંભલિ મોરી વાત. ચૌડ દેસ જાતી હુંત, પતિ સહિત તેણુ વાટ, મુઝ સાથ- વિહઉ તે થયુ, હું આવી ઈહાં તે માટે.” માણિભદ્ર વિવહારીઈ, વિનયવાચન સુણેલ, તણિ વિચનિઈ તે રંજીયુ, “તુ પુત્રી રહિ મુઝ ગેહ.” ૨૭૪ ૨૭૫ ૨૭૬ ગાથા વિરલા જાણંતિ ગુણા, વિરલા પાલંતિ નિધણ નેહા, વિરલા પરાજજકરા, પરદુકvઈ દુખીયા વિરલા. २७७ માણિભદ્ર રાખી જસિઈ, કરઈ તિ ઘરનાં કામ, સેઠિઈ જણ જેવા મેકલ્યા, સાથ ગયુ તે ઠામ. २७८ Page #218 -------------------------------------------------------------------------- ________________ २७८ ૨૮૦ ૨૮૧ ૨૮૩ २८४ ૪. પૂજારષિ : ૧૮૩ તે જણ જેઈ પાછા વલયા, ગામ સીમ તેણું વાટ, “સાથે સંઘાત ન આવીયુ, સામી, એણુઈ ઘાટિ.” સેઠિ વિમાસઈ મનિ ઇસ્યું, “ખે હુઈ ભુડી નારિ, લેક વિરૂધ હય પછઈ, હિતાં મુઝ ઘરિબારિ.” ચંપાપુરિ કુલધર-ઘરે, વલી જણ મકથા તિહાં, તેણઈ તિહાં જઈ પૂછયું, “તુહ સુતા કેટલી ઈહાં.” “સાત સુતા પરણું ઈહાં, આઠમી ચૌડ જ દેસ, તે હવડાં પતિ સાથઈ કરી, વુલાવી પરદેસ.” સુધ નરતિ તે કરી વલ્યા, આવ્યા ઊજેણી ડામિ, માણિભદ્ર જઈ વનવઈ, “સામી, નરતિ થઈ એણિ ગામિ. [૧૨] કુલધરપુત્રી એ સહી, જાતિ વંશ કુલ સુધ, કર્મસંગિઈ પતિવિરહ, આવી તુમ્હ ઘરિ મુંધ.” ચુપઈ માણિભદ્ર સા જાણ સુધ, આદરમાન ઘણા દિઈ મુંધ, અનામિકા વિનય અતિ ઘણ, ભગતિઈ રંજ્ય૩ મન તેહ તણઉ. ૨૮૫ માણિભદ્ર એક દિન ચિંતવઈ, “જિનપ્રાસાદ કરઉં હું હિવઈ,” કીધઉ તંગસિખર પ્રાસાદ, મૂરતિ માંડી તીર્થંકર આદિ. અનામિકા દેહઈ સાંચરઈ, લીપણુ મંડન સુશ્રુષા કરઈ, ચતઈ, “હું કરતારથ ધન્ન,” જિનભગતિ ઊપરિ તે મન્ન. સાધુસંગ તિ થઈ શ્રાવિકા, જીવાદિક નવતત્વ ભાવિક, સપાય સાવદ્ય થકી તે રહી, સુલસા રેવય સરખી કહી. સેઠ સુખડી ભણું આપઈ દ્રવ્ય, અનામિકા એકઠો કરઈ સર્વ, વાજિત્ર જઈ દેહરાનાં કરઈ, જિનભગતિ પૂજા અણુસરઈ. ૨૮૯ માણિભદ્ર વચનિઈ રંજીયુ, દ્રવ્ય અનલ એક દિન દીયુ, ત્રણિ મને હર છત્ર તિણિ કર્યા, જિનપ્રતિમા ઊપરિ જઈ ધર્યા. ર૯૦ અનેક વિધિ તે તપ અણુસરઈ, સાતમીવચ્છલ ઊજમણાં કરઇ, સઝાય ધ્યાન નઉકાર આચરઈ, પુન્યભંડાર એણી પરિ ભરઈ. ૨૯૧ એકદા સેઠ ચિંતાતુર જસિઇ, અનામિકા જઈ બેલી તસિઈ, ૨૮૬ ૨૮9 ૨૮૮ Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ : આરામશોભા રાસમાળા આજ તાત, તુમડુ ચિંતા કરી.” “પુત્રી, ચિંતા મોટી મુઝ મનિ વસી.” ૨૯૨ તે ચિંતા મુઝ કહુ તુહે, તાત,” “પુત્રી, તું સાંભલિ મુઝ વાત, દેવ ભણી આરામ રાયઈ આપીયુ, અકસમાત તે સૂકી ગયુ. ૨૯૩ શત સહસ્ત્ર ઉપાય તિહા ક્ય, નામી પાણી ક્યારા મિઈ ભર્યા, ફલકૂલ પાલવઈ નહી, તે ચિંતા પુત્રી ઘણું સહી.” ૨૯૪ અનામિકા બેલઈ મનરલી, “દુખ મ કર૬ તાત, તુહે વલી, માહરા સીલપ્રભાવઈ કરી, એ વન થાસ્ય નવલું ફરી.” ૨૫ દેહરા માહિ જ[૧૩]ઈ કાઉસગ્ગ કરશું, સાસનદૈવિધ્યાન મનિ ધરઈ, ચાર આહાર પચખાણ જ કરી, વારતાં સેઠિ પ્રતિજ્ઞા ધરી. ૨૯૬ ત્રીજઈ દિન રાતિઈ તે દેવિ આવી, બલઈ, “મુઝ સાહમણિ હેવિ, દુષ્ટ વ્યંતર આવી આસર્યું, તે હાકી મિઈ દરિઇ કર્યું. ર૭ સૂકા સરીખું એ આરામ, નવપલવ તે હૃયુ અભિરામ, તપ-સીલઈ તું સાહમણિ વડી, તુઝ દેહિલું ન ખમું ઘડી.” ૨૯૮ ઈમ કહી દેવી ગઈ જેતલઈ, પ્રભાતિ સમય થયુ તેતલઈ, સૂરજ્ય ઊગઈ સેઠ આવીયુ, અનામિકાઈ કાઉસગ્ગ માંહિ કહુ. ૨૯૯ રાતિ વાર્તા દેવી તણ, માણિભદ્ર ચાલ્યુ વાડી ભણી, ફલિઉફૂલ્ય દીઠ આરામ, હરખ્યઉ સેઠ મનિ થયુ અભિરામ. ૩૦૦ દેહરઈ આબુ પાછુ વલી, “તુહ પ્રસાદિ વાડી એ ફલી, પારઉ કાઉસગ પુત્રી તહે, મહાજન તેડી આવું અહે.” ૩૦૧ માહજન મલી૩ રણેરાણ, વાગ તૂર, વાગાં નીસાણ, મહાજનવર્ગ સંઘાતિઈ કરી, ઘરિ આણી તે ઊલટ ધરી. ૩૦૨ શીલ તણ9 મહિમા વિસ્તરઇ, લેક સહુ કે સ્તવના કરી, વન સૂકઉં નીલું તે થાય, સલઈ સઘલ સંકટ જાઈ. “ધનધન તું અસ્ત્રી કહી, તારૂં જીવ્યું સફલું સહી, દેવતા સાંનિધિ ઈમ જ કરઇ, અનામિકા-જસ ઘણઉ વિસ્તરઈ. ૩૦૪ માણિભદ્ર સેઠિ પણિ ધન, ચિંતામણિ ઘરિ આવિવું રતન, વરણુક લેક ઈણી પરિ કરઈ, સંઘ જિમાડી પારણુઉ કરઈ. ૩૦૫ ૩૦૨ ૩૦૩ Page #220 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ ૪. પંજાઋષિ : ૧૮૫ એક દિવસિ તે સતી ચિંતવઈ, પછિમ રાતિ જાગી લવઈ, “બાલપણાથી માણસ તે ધન, વિષય તજી લઈ દીખરતન. ૩૦૬ હું ભૂંડી લાલચિ સંસારિ, બાલ પણ ન તજ્ય વિષય લગાર, જ હું છાંડતિ વિષયનાં સુખ, કંત-વિટંબન ન પામતિ દુખ ૩૦૭ એક વાત[૧૩]થી હૂ પણિ ધન, પામ્યુ અરિહંતધર્મ રતન, મુઝનઈ દીક્ષા જુગતી સહી, વડપણ માઈ ન લઈ કહી. ગૃહિવાસઈ તપ કીજઇ જિસુ, ભવસાયર સેષાઈ તિસુ.” ઈમ જાણે દુકર તપ કરઈ, ક્ષીરુદેહ અણસણ ઉચ્ચરઈ. પાલી અણસણું મરણ તે કરી, સુઘર્મિઈ જઈ દેવ અવતરી, દેવઆયુર્ખ પૂરણ કરી, વિપ્રઘરિ તૂ હૂઈ દીકરી. ૩૧૦ માણિભદ્ર દેવેલેકિંઈ ગયુ, તિહાંથી આવી મgયભવ લીયુ, ધર્મ આરાધી થયુઅ સુરકુમાર, સાનધિ કરતઉ તુઝ ભણી અપાર. ૩૧૧ કુલધર-ઘરિ મશ્યામતિ હતી, સુખ ન પામ્યુ વિપ્રવરિ રતી, માણિભદ્રારિ રહી જેતલઈ, અરિહંતધર્મ કીધઉં તેતલઈ. ૩૦૯ ૩૧૨ ૩૧૩ ૩૧૪ ૩૧૫ અરિહંતધર્મ આરાધઉ, તે હિવડા તુમ્હ સુખ, કુલધર ઘરિ મચ્યામતિઈ, તે ધી જઈ દીયુ દુખ. વન સુકઉ નીલું કીયુ, તિઈ માણિભદ્ર કીધઉં કામ, સૂતાં બઈઠાં હીડતાં, તે સરિ ઊ પરિ આરામ. છત્ર ત્રણ કીધાં ભલા, જિણવર ઊપરિ નામ, તે છાહિ બઈસઈ સદા, જિનપૂજિઈ ભગ અભિરામ. જિન ઊપરિ ભગતિ ઘણું, તિઈ પામ્ય સુરરાજ, અનુક્રમિ તુહે સાધસિક, વલી મુગતિનાં કાજ.” ઈમ સંભલી ધરણી ઢલી, આરામસભા હેવિ. ક્ષણેક વાલી મૂરછા, તવ થઈ બઈડી દેવિ. કર જેડી તે વીનવઈ, જે તેમણે કહ્યું, મુનિરાજ, જાતીસ્મરણ મુઝ ઊપનઉ, તે મિઈ દીઠ સરવ આજ. ભવસંસારથી ઊભગી, જુ અનુમતિ દિઇ મહારાજ, ૩૧૬ ૩૧૭ ૩૧૮ Page #221 -------------------------------------------------------------------------- ________________ ૩૧૯ ૩૨૪ ૧૮૬ : આરામશોભા રાસમાળા તુમ્હ સમીપિ દીક્ષા લેવું, મુઝ સઘલાં સીધાં કાજ.” રાય વઈરાગ પૂરીયુ, નિસુણી સહગુરવાણિ, “સુત થાપી રાજિઈ સહી, ચારિત્ર લેવું નિરાણિ. ૩૨૦. આરામસભા સુત જે હૃયુ, મલયસુંદર અસિઈ નામ, રાજભાર સંપી કરી, પછઈ અનુમતિ માગું [૧૪] તામ” ૩૨૧ સૂરીસર વાદી વલ્યા, ઘરિ જઈ દીધું રાજ, આરામસભા સાથઈ કરી, દીક્ષા દિઈ મુનિરાજ ૩૨૨ સિધાંત સર્વ ગુરુમુખિ ભણી, યતી આચારિઇ પૂર, ગુરિઈ યોગિ જાણ કરી, નિજ પાટિઇ થાઉ સૂરિ. ૩૨૩. આરામસભા ગીતારથી, ગુરુ જાણઈ તે સુવિવેક, પ્રવર્તની-પદ આપીયુ, તપ આચરઈ અનેક ચુપાઈ ભવિક જીવ પ્રતિબંધી કરી, છેડઈ અણસણ બેહૂ ઉચ્ચરી, આઈ આરાધી કરી, બેઠું જણ પડતાં અમરાપુરી. ૩૨૫ તિહથી ચવી વિદેહ અવતાર, સુધ જિનધર્મ કરસ્યઈ તે સાર, અનુકમિ લહઈસિઈ ભવન પાર, સિઘઈ સુખ અનંત અપાર. ૩૨૬ તપ સંયમ જિનપૂજા કરી, સાતમીવત્સલ ભગતિઈ ધરી, આરામસભાની એ ચરી, સહ કે સુણજ્ય આદર કરી. ૩૨૭ ગૂજર દેસ અને પમ ઠામ, પાટણ નયર અછઈ અભિરામ, ઘણુઉ વાસ તિહાં શ્રાવક તણુઉ, દેવ ગુરૂ ધર્મ ઊપરિ મન ઘણુઉ. ૩૨૮ તિહાં વલી તીરથ પંચાસરઉ સામેલવાડી નારંગપુર, પાસ જિણેસર ત્રેવીસમઉ, પ્રહ ઊઠીનઈ ભવિયણ નમવું. ૩૨૯ સેલસઈ બાવજઈ વલી, આસો માસ પૂનિમ નિરમલી, અશ્વની રખિ બુધવારિઇ કરી, ગુરુપ્રસાદિ કરી પૂરણ ચરી. ૩૩૦ વડતપગછ નાગુરી સાખ, શ્રી સાધુરયણ ગુરુ મધુરી ભાખ, તાસ સીસ સદા સવિચાર, ભવિક જીવનઈ આનંદકાર, ૩૩૧ શ્રી પાસચંદ્ર સૂરીસરાય, સુરનર પ્રણમઈ તેના પાય, તસુ પાટિઈ શ્રી અમરચંદ્રસૂરિ, નામ લેયંત પાતિક પૂરિ. ૩૩ર. Page #222 -------------------------------------------------------------------------- ________________ છે. પંજાઋષિ પ૭ વિજયવંત શ્રી રામચંદ્રસૂરિ, સંઘ સહુનઈ વંછિતપુર, પ્રહ ઊઠીનઈ સમરું નામ, નિતુનિતુ તેહનઈ કરું પ્રણામ. ૩૩૩ શ્રી શ્રીમાલી વંશ વખાણ, શ્રી હંસચંદ્ર વાચક ગુરુ જાણ, [૧૪] તાસ સીસ કષિ પુજે કહઈ, ભણઈ ગુણઈ તે સિવસુખ લહઈ. ૩૩૪ એહ ચરી સંભલિ મનિ ધરલે, વઈર વિરોધ મિથ્યા પરિહરઉ, સાચઉ ધર્મ શ્રી અરિહંત, સિધિપુરી પહુતા ભગવંત. ચારિ ખંડ એણિ પરિ કરી, ચરી રચી ઉત્તમ ગુણભારી, પિંડિત જે વિચારી કરી, ખોટી હુઈ તે કી ખરી. ૩૩૬ ઈતિ આરામસભાચરિત્રે ચતુર્થ ખંડ સમાપ્ત . ૩૩૫ Page #223 -------------------------------------------------------------------------- ________________ ૫. રાજસિંહવિરચિત આરામશોભાચરિત્ર [૧] સકલકલાગુણ. આગલુ, આસ્વર અરિહંત, નાભિરાય-કુલ-સેહ, પ્રણમ્ શ્રી ભગવંત. શાંતિનાથ જિન સેલમ, બાવીસમુ જિણ નેમિ, પાર્શ્વ વીર જિન વિમલગુણ, નમતાં લહીઈ એમ. પંચમ ગતિ સુખદાયિની, પંચતીરથી પ્રણમુવિ, વલી સારદ સદગુરૂચરણ, તાસ પસાઈ લહેવિ. આરામસભા દ્વિજનંદિની, મેટી સતી મહંત, તાસ ચરીય વખાણિસૂ, પૂજાફલ દિઠંતિ. સાવધાન સહુ કે સુણ, મનમઈ ધરીય જગીસ, ઉત્તમગુણ શ્રવણે સુણ્યાં, સુખ લહઈ નિસદીસ. હાલ ૧ઃ તિમરી પાસઈ એવડલું એ ગામ એડની અન્ય દિવસિ શ્રી વીર જિર્ણા, સમવસર્યા રાજગૃહીય આણંદા, ગુણસિલઈ વનિ મુનિશ્રેણિસહાયુ, ચુવિહ સુર મલી વેગિ વધાયુ. ૧ [૬] સમવસરણ-રચના મિલી વાણી, તિણ વિચિ રયણસિહાસન જાણી, તિહાં બઈ સઈ જિનવર ગુણખાણી, ધર્મ કહઈ ભવનઈ સુમ વાણું. ૨ [૭] “સમકિત ધર્મનું મૂલ વખાણ, તે નિર્મલ હેવઈ પૂજ પ્રમાણુઈ, તિ. તુલ્લે વતન કરુ ભલિકા, પૂજા કરંતાં હેવઈ સહુ થાકા. ૩ [૮] જિનવર પૂજથી પાપ પુલાઈ, દુરિત મિટઈ વલી આણંદ આવઈ, રેગ લઈ દુખસોગ પણ સઈ, ઘરિ-અંગણિ નવનિધિ સિધિવાસઈ. ૪ [૯] ઈડલેક રાજરાણિમ રિધિ પામી, વલી સુક હુઈ સુરસ્વામી, અનુક્રમિ મુગતિ લહઈ સુખપૂરા, પૂજ તણા ફલ એહ સનરા. ૫ [૧૦] પૂજા તણા ફલ ઊપરિ એક, દષ્ટાંત એહ સુણ સુવિવેક,” ભગવંત શ્રીમુખ ઈશું પરિ ભાઈ, આરામસભાચરીય સહૂ સાખઈ. ૬ [૧૧] Page #224 -------------------------------------------------------------------------- ________________ ૫. રાજિસંહ : ૧૮૯ જંબુદ્રીપિ ભરતખેત્ર સેહુઇ, દેસ કુસાથ ભલુ મન માહુઇ, ગ્રામ થલાશ્રય તિહાં અતિચંગ, નવનવ લેાક ભર્યું બહુભગ. ૭ [૧૨] તિણુ ગામ ચિહું ક્રિસ યેાજન માઢે, ખડતૃગુ ભરપૂર અધિક ઊમાહે, પણિ છાયાત એક ન હેાઇ, જિહાં વિશ્રામ લીઇ સહૂ કેઈ. ૮ [૧૩] હવઇ તિણિ ગ્રામિ [રક] વસઈ દ્વિજ એક, અગનિસરમા નામિ સુવિવેક, વેદ તણુ ષટ્કર્મ સુલીજી, માહુણકુલ-કલા વિષઈ પ્રવીણુ. ૯ [૧૪] જવલનસિખા તસ ઘરણી પ્રધાન, સકલ-કલાગગુ-મહિમનિધાન, કામિણિ સહુ સિરિ સેહર જાણે, સતવંતી ગુણવતી ઇણુ અહિંનાણુ. ૧૦ [૧૫] તસ કૂખિઇ એક પુત્રી ઊપની, નામિઇ વિદ્યુત્પ્રભા વરશુભવન્ની, સુભગ સરૂપ વિનય ચતુરાઇ, લવણિમ તસુ તનઇ અતિ અધિકાઇ. ૧૧ [૧૬] દુહા આ વરસની તે થઇ, અનુક્રમિ કલા-સુજાણ, માત મૂર્ત હુઇ તેહની, પૂરવકર્મ પ્રમાણુ. કામ કરઇ ઘરના સર્વે, વિદ્યુત્પ્રભા પ્રવીણ, સારઇ-વારઇ નાનડી, પણિ મન માહે દીછુ. ૧ [૧૭] ૨ [૧૮] ૧ [૧૯] ૨ [૨૦] ઢાલ ૨ : સીમંધર કરિયા મયા એહની (રહે રહે વાલહા) પ્રહિ સમઇ ગાઇ દાહી કરી, આંગણુ વલીય મુહાર, લીપી ગુપી રે બહુ પઇિ, સહૂ ઘરકાજ સધારિ. સુણિજ્યા ભાગ્યપરંપરા, ભાગ્ય ભઇ ગિ આય, કાંઇ ન મેટઈ રે ભાગ્યનઇ, જુ મિલઇ સુરસમુદાય. સુ ગૌમ-ચરાવણુ વેડિમઇ, લેઇ જાઇ પરભાતિ, ગ્રામ આહિર માલા એકલી, બીજુ કૈ ન સંઘાત. સુ॰ વલી મધ્યાનિ પાછી વલઇ, ધરિ આણુઇ નિ ગાઇ, કઇ રસોઈય હાથસૂ, પહિલ. જનક જમાઇ. સુ૦ તુ પછઇ આપશુપઇ જિમઇ, કામ સહૂ પરિવારિ, વટી જાઈ ગાઇ ચરાવિવા, એકલડી સુવિચાર. સુ॰ ધેનુ ચરાવી સંધ્યા સમઇ, આપણુડઇ દિર આઇ, ૩ [૨૧] ૪ [૨૨] ૫ [૨૩] Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૯ : આરામશોભા રાસમાળા કાજ કરી સાંઝના સહુ, સૂવઈ રયણ વિહાઈ. સ. ૬ [૨૪] દિનપ્રતિ ઈશું પરિ તે કરઈ, પણિ મનિ બહુ દુઃખ પાઈ, અતિઘણ ભારિઈ દહબુ, વૃષભ સેઈ ડિગિ જાઈ. સુ ૭ [૨૫] ઘરવ્યાપારઈ રે હવી, આકુળવ્યાકુલ થાઈ, ઈક દિન જનક ભણી કહઈ, નાનકડી વિલલાઈ. સ. ૮ [૨૬] “પરણું તાતજી માહરા, જિમ મેરું દુઃખ જાઈ, ઘરનુ ભાર ઘણું ઘણુ, મેતી ન ખમાઈ.” સુત્ર ૯ [૭] પુત્રીવયણ ભલું સુણી, બ્રાહ્મણ કરઈ વિચાર, “રૂડું ભાઈ રે નાનડી, હું પરણિર્ નિરધાર.” સુ. ૧૦ [૨૮] તિણ માહણિ પરણું પ્રિયા, બાંભણકુલ-ઉતપન્ન, આલસવંતી રે તે ઘણું,ન કરઈ કામ [૨] દઈ મન. સુહ ૧૧ [૨૯] વિધપ્રભા ભણી બાંભણી, ઘરનુ ભાર ભલાઈ, આપશ્રુષાઈ તિ દેહનઈ, અહનિસ ચિત્ત લગાઈ. સુ. ૧૨ [૩૦] સ્નાન વિલેપન માંડણ, મગન રહઈ તિણ માહિ, વિદ્યુપ્રભા મનિ ચિંતવઈ, “ખુ કર્મપ્રવાહ. સુ. ૧૩ [૩૧] મઈ જાયું સુખ પામસૅ, માત્રેઈ-પરસાદિ, બિમણુઈ કષ્ટિ પડી હવઈ, સૂ કીજઈ વિખવાદ. સુ. ૧૪ [૩૨] પગ ઊપરિ પગ ચાટીનઈ, માત સૂવઈ સુખવાસ, તું દુઃખ સહિ જીવ બાપડા, જિમ સુ તિમ પંચાસ.” સુત્ર ૧૫ [૩૩] દિવસ ન ભજન તેહવું, સુખનિદ્રા નવિ રાતિ, ભિક્ષાચર-પ્રાય તે રહઈ, ઉત્તમ બ્રાહ્મણ જાતિ. સુ ૧૬ [૩૪] પરિ પગ બાપડા, રવિ તિ, . ૧ [૩૫] દેસઈ ના દીકઈ અવરનઈ, દસ ન દીજઈ સ્વામિ, દેસ ન દીજઈ મિત્રનઈ, કર્મ તણા એ કામ. હાલ ૩ કપૂર હૂવઈ અતિ ઊજહૂં રે એની આલાનીલા ખડ ચરઈ રે, ગાઈ સુખઈ વન માહિ, નિદ્રાવસિ વિપ્રનંદિની રે, સુવઈ મન-ઉછાહિ રે. Page #226 -------------------------------------------------------------------------- ________________ ૫. રાજસિંહ : ૧૯૧ ભવિયણ સુણિયે અચરિજ એક, તમે તુ મનમઈ ધરીય વિવેક રે. આંકણી. ૧ [૩૬] તિણ અવસરિ એક આવીઉ રે, કાલ સર૫ મહાકાય, રાતડે નયણે બીહાવતુ રે, થરહર ભય ધૂજાય છે. ભ૦ ૨ [૩૭] નાસંતુ અતિગતિ વિસઈ રે, આવ્યું કન્યા પાસિ, નરભાષા બેલાવીનઈ રે, ઊઠાડી ઉહાસિ રે. ભ૦ ૩ [૩૮] નાગકુમર તનુ તેહનુ, અધિકયુ તિણિ હેતિ, નરભાષા બેલઈ ભલી રે, ચમક્યું કુમરીચેત રે. ભ૦ ૪ [૩૯] નિદ્રઈ ચિતઈ જિસઈ રે, તવ બોલ્યુ મુખિ નાગ, “હું સરણાગત તાહરઈ રે, સાંભલજે, મહાભાગ રે. ભ૦ ૫ [૪૦] માહરઈ પૂઠિઈ ગારુડી રે, આવઈ પાપી તેહ, ગારુડીમંત્રપ્રભાવથી રે, ઝાલવા મે નિસંદેહ રે. ભ૦ ૬ [૪૧] વિધુત્વભા બેલી તિસઈ રે, નાગકુમર તનુ તેહિ, અધિઠયુ તું સ્યા ભણું રે, સરણું વાંછઈ મેહિ રે.” ભ૦ ૭ [૪૨] નાગ કહઈ, “સુણિ બાલિકા રે, યદ્યપિ સાચ સભાઈ, પણિ ગારુડી મંત્રદે[વતા રે, તસુ આન્યા ન મિટાઈ રે. ભ૦ ૮ [૪૩] તે મુઝનઈ ઝાલી કરી રે, વેગિ કરંડીયા માહિ, ઘાતી દુઃખ દેસિઈ ઘણું રે, તેહ ભણી વેગિ છપાઈ રે.” ભ૦ ૯ [૪૪] ઉઢણ [૩] સૂં ઢાંકી કરી રે, રખિઉ આપણ પાસિ, પરઉપગારી માનવી રે, પામઈ જગિ સાબાસિ રે. ભ૦ ૧૦ [૫] વિપ્રસુતા નિરભય થકી રે, રાખિક વસ્ત્ર મઝારિ, તેહવઈ આવ્યા ગારુડી રે, કરતા સરપુકાર રે. ભ૦ ૧૧ [૪૬] નાગદમનિ હાથઈ ગ્રહી રે, આવ્યા તતખિણિ તેથિ, તે કન્યા પૂછી તીએ રે, “સાપ આયુ ઈહાં કેથિ છે.ભ૦ ૧૨ [૪૭] વિપ્રસુતા કહઈ તેહનઈ રે, “હું સૂતીથી ભાઈ, તેણઈ કઈ જાણું નહીં રે, આગઈ જેઉ જાઈ રે.” ભ૦ ૧૩ [૪૮]. માહામાહે તે કઈ રે, “જુ દેખત એ બાલ, કૂક પુકાર કરત સહી રે, બીહતી ભય વિકરાલ રે.” ભ૦ ૧૪ [૪૯ Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૨ : આરામશોભા રાસમાળા સઘલઈ જઈ તે ગયા રે, નિરભય જાણી તામ, પગ પ્રતિ પભણઈ મુદા રે, વિપ્રસુતા તવ આમ રે. ભ૦ ૧૫ [૨૦] જેહનુ ભય હતુ તે ગયા રે, ગારુડી આપણિ ઠામ, નાગદેવ તે નીસર્યું રે, “રાખી માહરી મામ રે.” ભ૦ ૧૬ [૫૧] અહિ ફાટી તતખિણિ થયુ, દિવ્ય દેવ સદભાય, ચલત કુંડલ આભરણ થકુ, પ્રણમઈ કુમરી પાય. ‘૧ [પર “ધન્ય ધન્ય વિપ્રનંદિની, તું મેટી સત્યવંત, સહસ જીભ કરી વર્ણવ્, તેહિ નહી તુજ ગુણ-અંત. ૨ [૫૩] તૂઠો વંછિત પૂરવું, માગ માગ નિસંક, મનમાન્યા સુખ શું ઘણાં, માહરઈ કેઈ ન વંક.” ૩ [૫૪] હાલ ૪ : પ્રતિબૂધી મૃગાવતી એહની (નાચિ ઇંદ્ર આણંદ મ્યું એ દેસી પણ બીજી) મધુર વયણ બલી પ્રભા“સાંભલિ દેવ, વચનેજી, જ તૂ તૂઠો મુબ ભણ, તુ કરિ એક યતત્તેજી. મ. ૧ [૫૫] હું નિત ગૌવ ચરાવતી, ધૂપ સહૂ અસમાને, મુઝ છાયા કરિ સાસતી, જિમ સુખિણ હવું રે .” મ૦ ૨ [૫] નાગકુમાર મનિ ચીંતવઈ, “દેખુ કર્મવિલેસેજી, ક૯પ-મહીરુહ પામીનઈ, વંછઈ છાયાસુખ લે છે. માત્ર ૩ [૫૭] ભેલી રે તૂ નાનડી, સૅ માગિઉ સુખ એહજી,” તેહ કહઈ, “જે મનિ સુચઈ, જેહનઈ તે સું નેહાજી. મ૦ ૪ [૫૮] કનક કપૂર ન મન મિલઈ, સેડગી સૂ તસ રાગે છે, ઉંટ કંટેલઈ રતિ કરઈ, ફલતરુ સૂ નહી લાગો.મ પ [૫૯] તસ મનરુચિ જાણ કરી, તિણ ઊપરિ આરામજી, તેણઈ રચ્યું રલીયામણું, બહુવિધ તરુ-અભિરામોજી મ. ૬ [૨૦] અંબ કદંબ સામણ, કદલી કાયર ની બાજી, જંબૂ નીબૂ નારંગી, અસેક ઘણા અનિ બિંછ. મ ૭ [૧] Page #228 -------------------------------------------------------------------------- ________________ ૫. જસિંહ : ૧૯૩ ચંપક બુલસિરી સેહઈ, [૩] પાડલ વડતરુ તારેજી, સીસવિ સીબલિ મહુયડા, પીપલ વલી દેવદારો છે. મ૦ ૮ [૬૨] અગર તગર ધવ આંબિલી, ઉત્તમ વૃક્ષ અનેકેજી, સોભિત વન રીચ3 જીણુઈ, તસ ઊપરિ સુવિવેકોજી. મ૦ ૯ [૬૩] સભર વન ફલફૂલભર્યું, સુંદર સઘન સાજી, જિહાં રવિકિરણ ન સંચરઈ, વાઈ સીતલ વાજી. મ. ૧૦ [૬૪] કેલડી કુહકા કરઈ, ભમર કરઈ ગુંજાજી, સેહઈ નંદનવન સમુ, કુસુમવાસ મહિકારો છે. માત્ર ૧૧ [૫] વલી બેલ્યુ તે દેવતા, “પુત્રી, સુણિ એક વાત, જિહાં તૂ બઈ સસિ જાએસિ, વન આવસઈ સંઘાજી. મ. ૧૨ [૬૬] આપદ પડીયાં મુઝ ભણી, સમરે તું સુખહેતાજી” ઈમ કહી નાગકુમર ગયુ, હરબિઉ કુમરીચીંતેજી. મ. ૧૩ [૬૭] અમૃતફલ ભજન કીયાં, વિઘુપ્રભા તિણિ વેલજી, ભખતૃષા ટલી દુખ ગયા, ગૌ ચારઈ ગજગેજી. મ. ૧૪ [૬૮] સાંઝ સમઈ તે બાલિકા, ઘરે આવી લેઈ ગાજી, ગગન વિહંતુ આવી, તે ઉદ્યાન સભાજી. મ. ૧૫ [૬૯] સુકિ માત કહઈ તેહનઈ, “જન કરિ તે હે ,” “ચઈ નહી,” કન્યા ભણુઈ, “આહિજ મુઝ મનિ વેજી. મ” ૧૬ [૭૦] પછિમ પ્રહરિઈ રાત્રિનઈ, વલી લેઈ સવિ ગાઈ, ઇમ દિન પ્રતિ તે બાલિકા, ગૌ-ચરાવણ જાઈ. ૧ [૭૧] દેવપ્રભાવઈ અહિનિસિઈ, ઊરિ રહઈ આરામ, મનવંછિત સુખ માણતી, સારઈ આતમકામ. - ૨ [૨] હાલ ૫૬ તિણ નગરીનુ વાણીક એહની અન્ય દિવસ વિપ્રનંદિની, સૂતી આરામ હેડિ હેજી, ગાઈ ચરઈ ચિહું દિસિ ફરી, તિણમઈ છઈ તસ ટ્રેઠિ હોજી. અ. ૧ [૭૩]. ૧૩ Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ ઃ આરામભા રાસમાળા ઈશુઈ અવસરિ જિત્તસત્રુ રાજા, પાડલિપુરનુ નાથજી, દિસ જીપી તિહાં આવીઉ, સાથિઈ બહુ સાથેજી. અ૦ ૨ [૭૪] દીઠ વન રિલીયામણું, સુંદર બહુલ સહિકા રે, નાનાવિધ તરુ મન હરઈ, દીઠઈ હોઈ કરારુજી. અ. * [૭૫] દીધા ડેરા તેણ વનિઈ, લેકે લહિ૬ સુખ તાજી, સહિકાર હેઠિ સીંઘાસણઈ, રાય લઈ વિશ્રામેજી. અ૦ ૪ [૭૬] હાથી ઘોડા બાંધીયા, ઠામઠામે તપુડાલજી, હય હસઈ ગયવર ગુડઈ. વાજઈ તાલ કંસાલે છે. અત્રે ૫ [૭૭] નીસાણ ઘુઈ ગુડિરઈ સરઈ, હુઈ બંધૂક ભટાકેજી, તિણ નાદિઈ કન્યા જાગી, [૪] બીહતી અબલા બાલાજી. અત્ર ૬ [૭] સૈન્યકલાહલ સાંભલી, ત્રાસ ગઈ દૂરિ ગાયે, ઊઠી કન્યા તતખિણુઈ, ગાઈ વાલણ જાઈ છે. અo [૭૯] તિણ ચાલતી ચાલીઉં, સાથિઈ તે આરામોજી, હાથી ઘડા કરહલા, તે પણિ ચાલ્યા તાજી. અ. ૮ [] અચરિજ સહૂનઈ ઊપનું, હય ગય જાતા દેબઈજી, વિસ્મિત રાય ભણઈ તદા, મંત્રીસર સહુ પખઈ જી. અત્રે ૯ [૧] “સૂ અચરિજ એહ પેખીઈ, ગગનિ વહઈ વણરાજ.” મંત્રી કહઈ મનિ અટકલી, “સંભલિયે મહારાજી. અત્રે ૧૦ [૨] એહ અચરિજ નિશ્ચય સુણુ, ઈણ કન્યાપુંય પસાજી, નહીતુ થિર વનતરુ સદા, ઈણ જાતી કિમ જાજીઅ૦ ૧૧ [૩] સચિવ ભણઈ, “સુણિ બાલિકા, તું ફરી પાછી આવ્યાજી, તાહરી ધેન અમે આણિસ્,” તે ફિરી તિણ પ્રસ્તાવેજી. અ. ૧૨ [૮૪] તિણ વસતી પાછું વહ્યું, તે આરામ અભિરામેજી, રાયવયણે લેઈ આવીયા, સેવક ગૌ વિણ ડામોજી. અ. ૧૩ [૮૫] સુંદર રૂપ સેહામણું, લાવણિ ગુણ મણિબાજી , દીઠી ભૂપતિ તતખિણિ, મધુર લવઈ મુખિ વાજી . અત્રે ૧૪ [૬] લાગુ મન નરપતિ તણ, કન્યારૂપ નિહાલેજ, નુપમનભાવ લિખિઉ સહી, મંત્રી સર તેણઈ તાલે છે. અત્ર ૧૫ [૪૭] Page #230 -------------------------------------------------------------------------- ________________ ૫. રાજસિંહ : ૧૯૫ રાયરાગ જાણી કરી, મંત્રી કહિ, “સુણિ બાલ, જિતસત્રુ નામિઈ ભૂપ એ, વેગિ વરુ ઈણ તાલ.” ૧ [૮] તે બેલી, “ઈણ ગામમઈ, પિતા અછઈ મુઝ વિપ્ર, અગ્નિસરમાં નામિઈ ભલુ, પૂછો જાઈ ખિપ્ર. ૨ [૮] એ વાત જાણું નહી, ઈહાં પિતા-અધિકાર, ઈમ સુણી કૃપ-આજ્ઞા લઈ, પહ, મંત્રી તિ વાર. ૩ [૯૦, ઢાલ ૬ : ઊલાલાની (બીજુ અજિય નિણંદ) મંત્રી જાઈ તસુ ગેહ, તેથુ બ્રાહ્મણ તેહ, અગનિસરમા, સુણિ વાત, જેહવી દૂધ-નિવાત. ૧ [૧] માગઇ જિતશત્રુરાય, તુઝ કન્યા પરણાય.” કહઈ બ્રાહ્મણ, “મુઝ પ્રાણ, તેહ પણિ રાયના જાણ ૨ [૨] તુ કન્યા કિણ ગાનઈ, પરણું જ મન માનઈ,” ભાખઈ મંત્રી ઉલ્લાસિઈ, “ચાલુ ભૂપતિ પાસઈ.” ૩ [૩] લેઈ સુતા વિપ્ર સાથ, આવઈ જિહાં નરનાથ, દેઈ રાય આસીસ, ઊભે અધિક જગીસ.. ૪ [૪] આસણ રાય દિવાર, બઈઠ વિપ્ર તિ વારઈ, મંત્રીઈ કહિઉ વરતાત, બાંભણ ભાખિત તંત. ૫ [૫] કઈ રાય હરખ અપાર, “વેગિ થઈ નિરધાર, મુહંતા, મુઝ પરણાઈ, કાલવિલંબ ન ખમાઈ.” કરી ગંધર્વવીવાહઈ, આણું અધિક ઊમાહિ, વિદ્યુતપ્રભા વિપ્રપુત્રી, પરણ્ય જિતશત્રુ ખિત્રી. ૭ [૭] આરિભકારિમ કીધા, સહૂના વંછિત સીધા, રાય[ખ]રાણી ભલી જડ, પગા બિહૂ મન-કોડ. ૮ [૮] એહનઈ ઊપરિ સેડઈ, અહનિસ આરામ મહુઈ, તિરું નામ આરામસભા, દઉ રાઈ થિર થેભા. ૯ [૯] દીધા બહુવિધિ દાન, ધવલમંગલ ગીત ગાન, ચાચિક જયજય વાણી, ચિર નંદુ રાયરાણું. ૧૦ [૧૦૦ સસરુ આપણુ જાણ, હરખ ઘણુ મનિ આણી, Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ : આરામશોભા રાસમાળા રાય દીધા બાર ગામ, અગનિસરમા ભણી તા. તે પહુત નિજ ઠામ, વધી જગ માહે મામ, સુખ વિલસઈ નિત બ્રાહ્મણું, ઘર માહે સહુ સાહણ. ૧૧ [૧૧] ૧૨ [૧૦૨] અંબાડી ગજ ઊપરિઇ, રણ તિહાં બાઇસાર, ચાલ્યુ નિજ પુર સાહy, રાજા હરખ અપાર, ૧ [૧૩] વિઘપ્રભા સિર ઊપરિઈ, ચાલ્યું તે આરામ, વેગિ વહેતા આવીયા, નિજ પુર પાસઈ તા. ૨ [૧૪] ઢાલ : ૭ સાહેલ્યા હે, મિલીમિલી આવુ વેગિ, પેખિ હે રાયરાણી રલી, સાવ કૌતક હવ હે અપાર, તે પણિ જેવા હે વલિવલ. સા. ૧ [૧૫] નૃપ-આગમનિ આણિ, હરખ હૂઉ નગરી ઘણું, સાવ માટે જિતસવ્વ ભૂપ, સુભગ સરૂપ સેહામણું સારુ ૨ [૧૬] મલીય મંત્રી સર લેક, પુસોભા વિરચઈ ઘણી, સા ગાજઈ ગુહિર નીસાણ, ભૂગલ ભેરિ સેહામણી. સા. ૩ [૧૭] ૪ [૧૦૮] ••••••••••••••••••••••••• ઠામહાનિઈ ગહગાટ, નગરી માહિ વધામણા. સાવ ૫ [૧૯]. બહૂ નરનારી કેડિ, જોઈ ગુખિ ચડી કરી, સા એક કહઈ, “ધન રાય, પરણે તરુણ એ સુંદરી.” સાવ ૬ [૧૧] એક કહઈ, “ધન્ય નારિ, પામ્યુ પતિ જિતસત્રુ ઘણી, સા વારૂ જેડિ સરીખ, જાણે મલ્યાં કંચનમણી. સા. ૭ [૧૧૧] અપછરનઈ અહારિ, એ રાણી ભૂપતિ તણી, સાવ એ સહુ ધર્મપ્રસાદ, ધર્મ કરુ નિજ હિત ગણી.” સા. ૮ [૧૧૨] સહુઈ અચરિજ થાય, ગગનિ વહઈ વન ડેબિનઈ, સા. અમ કદંબ નારિંગ, પ્રમુખ ઘણાં ફલ પેખિનઈ. સા. ૯ [૧૧૩] કૌતક એહ મહંત, નિરધારું ગયણે હિઉં, સા ધનધન એહનું પુણ્ય, દેવદુર્લભ એણે લહિઉ” સા ૧૦ [૧૧૪] એક કહીમ, જામપતિ તથા ૮ [૧૬ Page #232 -------------------------------------------------------------------------- ________________ ૫. રાજસિંહ : ૧૯૭ ૧૧ [૧૧૫] સુણતા એમ આલાપ, વિવિધ નરનારી તણુ, સારા રાયરાનું ઉલ્લાસિ, પામ્ય મંદિર આપણુ. સા. સાતભૂમિ આવાસ, વાસ દીઉ રાણી ભણું, સાવ ઊપરિ હિક આરામ, દેવપ્રભાવિ સભા ઘણું. સા પસણું જગિ જ સવાસ, આરામસભાનું ભલુ, સાવ પુણ્ય પસાઈ સંસારિ, પામી જઈ સુખ નિરમત્યું. સા. ૧૨ [૧૧] ૧૩ [૧૧૭] આરામસભા ચૂં વિવિધ પરિ, સુખ વિલસઈ નરરાઈ, કાલ વતીત હ્રીંપકક ઘણુ, લીલામઈ નિરપાય. ૧ [૧૧૮] પાછલિ અગનિસર્મનઈ, જે હૂંતી બીય નારિ, તિણ પણિ જાઈ એગ સુતા અપછરનઈ અણુહારિ. ૨ [૧૧૯] અનુક્રમિ વધતી તે થઈ, વનવઈ ભરપૂર, તસ માતા ચિત્તિ ચીંતવઈ, દુધિષ્ટ અતિક્રૂર ૩ [૧૨] ઢાલ ૮ઃ રાગ માર. દેસણ નિસુણી જગગુરુ વીરની રે એ ઢાલ (હવઈ પંચમી વાડિ વચારક) “પુત્રી માહરી અતિ મટી થઈ રે, પરણાવું કિહાં એહ, સુંદર ઘર ભણી રે,” વલી ચિતઈ તે ઈમ, મનિ આપણઈ રે, દુષ્ટ બુદ્ધિ મનિ આણિ, છઈ તે પાપિણી રે. ૧ [૧૨૧] “આરામસભા જુ, કિણ વિધિ મારીઈ રે, કરી કેઈ દાઈ ઉપાય, કાજ કરી સધારીઈ રે, તુ જિત્તસત્રુ ભૂપતિ, ગુણરંજીલે રે, પરણઈ પુત્રી મહિ, સહી અવધારીઈ .” ૨ [૧૨] ઈમ ચિંતવી તે બેલઈ, બાંભણ પ્રતિઈ રે, વાત એક અધારિ, સભા કારણઈ રે, સરસ મિટાઈ ઈડ, કાઈ કેલવી રે, આરામભા કીજિ, મૂકો” ઈમ ભણઈ રે. ૩ [૧૩] Page #233 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ : આરામશાલા રાસમાળા તુ “પુત્રીનઇ માન તાં, સાભ વાધઇ ઘણી રે, તિણુ કારણિ નિસંદેહ, ઢીલ ન કીજી′ રે,'' એલઇ ખાંભણુ, ‘ભાલી, હું તું સુંદરી ૨, તાસ નહી પરવાહ, તુ ' દીજીઇ રે. તે પુત્રી નિત કરઇ, કપૂરે કુગલા રે, રાજલીલા ભરપૂર, પુણ્યઇ ભાગવઇ ૨,'' વલી ખેલી, કુટિલા માહણી રે, યદ્યપિ સાચું એઠુ, પણ પિતા જોગવઈ રે. કરાર હુવઇ આપણુનઇ, ગાઢો તુ સહી રે, જુ કાઈ લેઈ જાઉં,' વલીવલી તે કહુઇ રે, અતિ આગ્રહ જાણી, તેનુ તદા ૨, ભાખઈ તતખિણુ વિપ્ર, અંતર વિષ્ણુ લઇ ૨. બૈંગિ કરિ માર્દિક હ્રિવ તું, સુણજે પ્રિયે રે,’ સુણિ હરખી નિય ગાત્ર, સંચવણુ ભલઇ ૨, તિણ કીધા મેદિક વારૂ, સંઘકેસરા ૨, માહિ મડાવિષ ભેલિ જિ', નવિ કા કલઈ ૨. નવઇ કુભિ ઘાત્યા તે તિ, જતનઇ ઘણુઈ રે, દીધા પ્રીતમહાથિ, “આપ લે જાઈવા રે, વાટઈ યતન ઘણુઇ, રૂડી પરિ રાખિવા રે, મત ઘઉં કેઇ પાસિ, અનિવડ આઇવા . રખે કરઇ કાર્ય વિષમિશ્રિત લાડૂયા રે,’ પ્રીતમ ઇમ સમઝાત્રિ, વલી ખેલી તિસઈ ૨, “તુો મુત્ર વચને ખાઈન, કહિયા ઘણું ૨, આપ ભખેચે સર્જા, મત ઉિ એ ક્રિસઇ રે. જિષ્ણુ કારણ એ માદિક, છઇ તેહુવા નહી રે, હાંસૂ તાલી દેઈ, કરિસઇ રાઉલઇ રે, આપણુ છાં ગ્રામીણ, અત્યંત અબૂઝણા ૨, હલવાઈ તુમ્હેં થાઇ, [૫ખમઝે તિણુ મિલઇ રે.” ૪ [૧૨૪] ૫ [૧૨] ૬ [૧૨૬] ૭ [૧૨૭] ૮ [૧૧૮] ૯ [૧૨૯] ૧૦ [૧૩૦] Page #234 -------------------------------------------------------------------------- ________________ ૫, રાજસિંહ : ૧૯૯ ઈમ સુણ બ્રાહ્મણ, તિહાંથી ચાલ્યુ એકલું રે, સરલ સ્વભાવ અપાર, ચરીય તસ નાં મુણઈ રે, મુદ્રિત કીધુ કુંભ, અગનિસરમૌં તદા રે, ઊપાડયુ નિજ સીસ, અતિ હરખાઈ ઘણુઈ રે. ૧૧ [૧૩૧]. અનુકમિ મારગિ વહતુ, તે દિનદિન સુખઈ રે, આયુ પાડલિપુર પાસિ, થાકુ તિણ સમઈ રે, મોટો એક મહાવડત, તિહાં આવીઉં રે, દીઠી સીતલ છાંહા, તસ મનનઈ ગઈ રે. ૧૨ [૧૨] દેઈ સિરહાણુઈ કુંભ, સુખઈ સૂતુ તિસઈ રે, સીતલ આવઈ વાય, ઠામ સુહામણી રે, કર્મસંગઈ ઠામ, જાણ કરી રે, આવ્યું તે નાગકુમાર, સહજિઈ સુખ ભણી રે. ૧૩ [૧૩૩] નાગકુમારિઈ દેખિક તદા, અગનિસરમા તિણ ઠામ, મન માહે અટકલ કરઈ, “એ ઈહાં કેણઈ કામ.” ૧ [૧૩] આરામસભા-પુયઈ કરી, દેવ પ્રજ્જઈ ન્યાન, અવધિ ભલું જિણથી લહઈ, સઘલી વાત નિદાન. ૨ [૧૩૫] હાલ ૯ઃ એક લહરિ લઈ ગેરિલા રે એહની “ભલઈભલઈ જાયું સહૂ રે, એહ વરતાત અસેષ રે, સુકિ માતા મારણ ભણી રે, આરામસભાઈ દેખિ રે. ભ૦ ૧ [૧૩૬] વિષમિશ્રિત લાડૂ કયા રે, મરઈ ઈણ ખાત પ્રમાણ રે, પણિ હું સાનિધિકારીઉં રે, તેહનું પુણ્ય-વિનાણ રે.” ભ૦ ૨ [૧૩] ઈમ ચીતવી તેણ દેવતા રે, અપહર્યા મેદિક તેહ રે, અમૃતભેદક ઘટ પૂર્યું રે, સુરભિ સકેમલ જેહ રે. ભ૦ ૩ [૧૩૮] જાગિઉ દ્વિજ તિણ અવસરઈ રે, નવિ જાણે કોઈ વાત રે, વેગિ સૂ ગયુ નુપમંદિરઈ રે, હીયડઈ હરખ ન માત રે. ભ૦ ૪ [૧૩૯] કહિઉ પ્રતીહાર ભણી દ્વિજઈ રે, “જઈ જણાવુ રાય રે, Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ : આરામરોાભા રાસમાળા તે પણિ વેગ ઊમાહીક રે, ભૂપતિનઇ કડુઇ જાઈ રે. ભ૦ ૫ [૧૪૦] સાંભિલ રાજન, વીનતી રૈ, આરામસભા-તાત રે, આયુ મલવા બહુ દિનિ રે, ઊભા ખાર વિખ્યાત રે.” ભ૦૯ [૧૪૧] વેગિ આણુ જાઇ તુમે રે,” કઇ નરપતિ તતકાલ રે, ણિ આપ્યુ તેડી કરી રે, વિત્ર આયુ વિષ્ણુ તાલ રે. ભ૦ ૭ [૪૨] દીઇ આસીસ સેાહામણી રે, સોંપ્યુ કુંભ સંભાલી રે, અઇસાયુ વિપ્ર આસનઇ રે, પૂઈ વાત ભૂમાલ રે. ભ૦ ૮ [૧૪૩] કુસલ અઇ રિ તાહુઇ રે,” તે કહુઇ, “રાજપ્રસાદિઇ રે. રંગરલી છઇ અન્ન ઘરિઇ રે, [ક] નિતનિત જયજયનાદ ફૈ.” ભ૦ ૯ ૧૪૪] સુખે વચન પત્ની કહિઉ રે, તિ પણિ સભ્ય સરૂપ રે, ઈમ સુણી મનમઈ બહુગહિ મૈં, ઊઠેઉ તર્તાખણ ભૂપ રે. ભ૦ ૧૦ [૧૪૫] આરામસેાભા-રાણી-ઘરિઇ રે, વેગિ ગયુ કુંભ લેઇ રે, કઢ઼િ સંદેસા વિગતિ સૂ રે, મેાર્દિકઘટ તસ દેઇ ૨. ભ૦ ૧૧ [૧૪૬] અઈઠો રાય સિંઘાસણિઇ રે, વીનઈ રાણી તામ ૨, ષ્ટિ દી ઇંડાં નાહુલા રે, ઊધાડુ એહ ઠામ રે.” ભ૦ ૧૨ [૧૪૭] @ાલી, એ તૂ સૂ કહુઈ રે, અંતર નહી મુઝ તુઝ કોઇ રે, એહ વિમાસણ સી કઈ રે, કરુ જિમ ઇછા હુઇ રે.” ભ૦ ૧૩ [૧૪૮] રાયવયણે ઘટ ખેલીઉ રે, મહૂિકયઉ પરિમલપૂર રે, દીઠા મેાર્દિક માહિ ઘણા રે, અમૃતકુલ જુ` સનૂર ૐ. ભ॰ હરખત રાય કહુઈ તદા રે, સુણુ રાણી, એક વયણુ રે, એક માદક સુકિનઇ રે, દેઇ સંતાપુ સયણ રે.” ભ॰ આરામસેાભા ખુસી થઈ રે, તિમ કીધુ ઊમાડુ રે, સ્વાદ લેઇ મેાર્દિક તણુ રે, સન્નલી કરઇ સરાડુ રે. ભ૦ ૧૬ [૧૫] ૧૪ [૧૪૯] ૧૫ [૧૫] મહા આહા આહા માઇક તણુ, સ્વાદ સરસ સુખકાર રે, જિષ્ણુ એ નારિ નીપાવીયા, તાસ તઇ અલિહારિ, આરામસેાભા-જનની ભટ્ટી, જસ એવડુ વિજ્ઞાન, ૧ [૧૫૨] Page #236 -------------------------------------------------------------------------- ________________ ૫. અમૃતલથી અતિભલા, અચરજ એક અસમાન.” ઘણી પ્રસંસા તિહાં થઈ, પીઠુર વાધી મામ, પણ અંતરંગ ન કે લડુઇ, બ્રાહ્મણી તળુ વિરામ. ઢાલ ૧૦ : કુમર પુરંદર ચાલ્યુ આગઇ એહુની અગનિસરમ ખાંભણ હિવ એલઇ, રાજસિંહ : ૨૦૧ ૨ [૧૫૩] સાંભિલ રાજન, વયણ ઇસઉ હાં, [ત્રણ હિંસક હાં], દસ દિન મુઝ પુત્રીન મૂકું, મ કરુ કે મને માહિ કિસ હાં. મન॰ ૧ [૧૫૫] પાંચ દિવસ પીઠુરના વાંછઇ, સહૂ નારી જિિત ઇસી હાં, જગ૰ માતાનુ દન કરી આવઇ, મહારાય જુ હુઇ મુસી હાં,” હુઇ ૨ [૧૫૬] રાય પય પઈ, સાંભલિ બ્રાહ્મણ, તું ભેલુ મતિ સરલ સહી હાં, સરલ૦ સૂર્ય ન દેખઇ રાયની રાણી, એહ વાત તઈ દિ ન લડ્ડી હાં,” કદિ॰ ૩ [૧૫૪] દ્ય ૩ [૧૧૭] સુષ્ટિ રદ્ધિ બ્રાહ્મણુ અણુમેલ્યુ, રાઇ દીઉ તસ દ્રવ્ય ઘણુ હાં, અલંકારવસ્ત્રાદિક આપી, દાલિદ્ર ચૂર્યું તાસ તણુ હાં. તાસ૦ ૪ [૧૫૮] વેગિ ચલ્યુ બ્રાહ્મણ ઘર આવ્યુ, વાત કહી નાર આગઇ હાં, નાર તે પાપિણી મન માહિઁ ચિંતઇ, “કાજ ન સીધું મુત્ર અભાગઈ હાં. મુઝ॰ ૫ [૧૯] તેહવુ વિષ ન મળ્યુ મનમાન્યુ, વલી ઉપાય કરસૂ [૬ ખ] બીજુ હાં, કરસુ॰ અતિßિ' ઉગ્ર વિષ કાઇ નીપાવું, વેગિ દેઈ વછિત સીઝુ હાં, છિન ૬ [૧૬૦] કરી ફીણી પકવાન અનેાપમ, અતિહિં તીવ્ર વિષે માહિઁ ધર્યુ હાં, માહિં વલ્લી તિમહી જ મૂકયુ પતિ સાથિઇ, તિમહી નાગકુમર અપડ્યું હ નાગ૦ ૭ [૬૧] સાધુવાદ હૂ દરબાઈિ, બ્રાહ્મણુનÛ સાળાસિ ઘણી હાં, સાખાસિ તિહાંથી આવ્યુ વિપ્ર રિ આપણઇ, વાત કહી સહૂ નારિ ભણી હાં, નારિ૦ ૮ [૧૬૨] હજી હાં, કેઇ ચિત્તસંતાપ લહિઉ તિષ્ણુિ ખભણી, કાજ ન સીધું કોઈ Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ : આરામશોભા રાસમાળા ગર્ભવતી જાણ સભાનઈ, તાલપુટ વિષની વિધિ સજી હાં. વિધિ. ૯ [૧૬૩ તિણ મિશ્રિત કરી સરસ મિટાઈ, મૂકધુ બાંભણ વેગિ દેઈ હાં, વેગિ વલિ ભાખિઉં નિશ્ચય સ્ વલતા, “આરામસભા આવિયે લેઈ હાં. આવિયેટ ૧૦ [૧૬૪] કહિયે પ્રસવ કઈ જ અહુ ઘરિ, માત કરઈ સથષ ભલી હાં, સમ્રષ૦ ગુનાહ હૂઉ ન કઈ જ પરણાઈ, મૂક્તા હુવઈ રંગરેલી હ. રંગ ૧૧ [૧૬૫] જ તે આરામસભા નવિ મૂકઈ, તુ બ્રહ્મતેજ દાખે સબલ હાં,” દાખે ઈમ સુણ ભેલુ બ્રાહ્મણ ચાલ્યુ, ચરિત ન જાણુઈ તસ નિબલ હાં. તસ. ૧૨ [૧૬] દેવ માયા કરી નાગકુમારિઈ, તાલપટ્ટ વિષ દૂરિ હર્યું હાં, દૂરિ. વલી પરસંસા કીધી સઘલે, બ્રાહ્મણકુલનુ જસ પસર્યું હતું. જસ ૧૩ [૧૬] અગનિસરમાં છેલ્યુ વલી, રાજેશ્વર, અવધારિ, મોકલાવુ મુઝ નંદિની, કઈ મરનૅ તુહ્ય બારિ.” ૧ [૧૧૮] રાય કહઈ, “દ્વિજ ભેલડા, કદિ ન હુઈ એ વાત, રાય તણી રાણી કરઈ, પ્રસવ કબહિં ઘરે તાત.” ૨ [૧૬] હાથિ છુરી લેઈ બેલીઉ, બ્રાહ્મણ અતિ વિકરાલ, “બ્રહ્મહત્યા દેસૂ સહી, કઈ તુ મૂકુ બાલ.” ૩ [૧૭૦] મુહને ભૂપતિ વીનવ્યુ, “ગહિલ બ્રાહ્મણ એઈ, રાણે મૂકી જેઈઈ, નહીતુ હત્યા દે.” ૪ [૧૭૧] ઢાલ ૧૧ : વીછીયાની રાજા ઇમ જાણી રે ચિત્તમઈ, “બ્રાહ્મણનું હઠ અતિદીઠ રે, સામગ્રી મેલી રે તતખિણઈ, રાણી કરીય વિદા રાય નીઠ રે. સુણિજ્ય ચિત લાઈ રે માનવી, જેઉ જે કર્મવિનાણ ૨. સુત્ર આં ૧ [૧૭૨ Page #238 -------------------------------------------------------------------------- ________________ ૫. રાજસિંહ ઃ ૨૦૩ સાથિઈ પરિવાર રે બહુ દઉ, દાસી પ્રમુખ ભલુ સુખકાર રે, આરામભાઈ રે ચાલતી, રાગિઈ નિરખ્ય ભરતાર રે. સુત્ર ૨ [૧૭૩] હિવ પૂઠિઇ દ્વિજની રે ભારિજ્યા, તેણ મંડ્યુ એક ઉપાય રે, આપણા ઘર પૂઈિ રે ટૂકડુ, અતિમેટો કૂપ ખણાય છે. સુo૩ [૧૭] આવાસ કરાવી જે અતિભલુ, વલી ગુપ્ત ભૂમિગૃહ માહિ રે, તિ[૭]ડાં પ્રછન રખાવી રે આપણી, પુત્રી મનિ ધરી ઉછાહિ રે. સુ. ૪ [૧૭૫] આરામસભા સૂરે આવીયા, સાથિ આવ્યું તે આરામ રે, મન માહે અતિ હરખી રે બોભ, “હવઈ સરસઈ મોરા કામ રે.” સુ૦૫ [૧૬] અનુક્રમિ સુખિ રહિતા ? તિહાં કિણ, સુત નાયુ આરામસભ રે, અતિસુંદર રૂપઈ રે સુર સમ્, જિમ સીપ મુત્તાહલ સેજ રે. સુત્ર ૬ [૧૭૭] કેતલા દિન અંતઈ રે એક દિનઈ, બેઈઠી આરામસભા એક રે, પાસઈ નવિ હૃતી રે કાઈ તિહાં, રાયની દાસી અતિ છેક રે. સુરા ૭ [૧૭૮] સુકિ માતા આવી રે તતખિણઈ, વહી આરામભા પાસિ રે, સરીરચિંતાઈ રે નીસરી, બે માસ સુતા ઉલ્લાસિ રે. સુત્ર ૮ [૧૭૯] ઘર પૂઠિઇ કૂઉ રે નિરખીઉ, તવ પૂછી ભાઈ માત રે, એહ કબહી ખણાયુ હે માતજી, તેહ બલી કલપિત વાત રે. સુ૦ ૯ [૧૮૦] “આગમન એ તાહરૂ રે જાણિનઈ, વેગિ કૂપ ખણાયુ જે રે, અલગથી પાછું રે આણતાં, મત તુઝ વિષસંકા હેઈ રે. સુ. ૧૦ [૧૮૧] કે એક પાપી રે પ્રાણીઉં, પાણી માડિ તુઝાઈ વિષ દેઈ રે, તિણ કૂપ ખણાયુ રે આસન, રતનાની ખ્યા એહ રે.” સુ. ૧૧ [૧૮૨ સરલ સ્વભાવઈ રે તે જિસઈ, આરામસભા જેવઈ કૂપ રે, દેઈ ધકુ નાખી રે તતખિણઈ, જેઉ પાષિણી તણું સરૂપ રે. સુ. ૧૨ [૧૮૩] હવ પડની તિણિ તખિણઈ, સમર્યું નાગકુમાર, Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ : આરામશોભા રાસમાળા ' પૂરવ સંગતી આવી, વેગિ કરી તેણિ વાર. ૧ [૧૮૪] કરકમલઈ પડતી ગ્રહી, આરામસભા તિણિ દેવ, પુણ્ય પસાઈ અહનિસઈ, સારઈ સુરનર સેવ. ૨ [૧૮૫] હિવ તિણિ બ્રાહ્મણ ઊપરઈ, કેપ્યુ દેવ અતિક્રૂર, “હું તસ મારી કરું સહી, પાપિણિનઈ ચકચૂર.” ૩ [૧૮૬] બેલઈ સોભા, “માહરી, માતા છઈ ઈણ હેતિ, બકસિ ગુનાહ” ઈમ કહી તિણુઈ, સાંત કીક તસ ચુત, ૪ [૧૭] પાતાલભવન કરી રૂપમઇ, થાપી તિણનઈ તથ, આરામ હુંતુ તે પણ ગયુ, કૂવઈમાં સુસમથ. પ [૧૮૮] નવપ્રસુતિકા-વેસ કરી, નિજ પુત્રી ઉલ્લાસિ, સૂયારઈ બ્રાહ્મણ તદ, સભાની ચુત પાસિ. ૬ [૧૮૯] ઢાલ ૧૨ ઃ તું સાજણ કઈ સિરજણહારા એહની (ઈમ ધનુ ઘણનઈ સમઝાવઈ). આરામસભા જિહાં કણિ રહતી, તિહું આવી સવિ દાસી રે, વિપરીત રૂપ નરખી દુખ પામી, મન માહે ભઈય ઉદાસી, ૧ [૧૦] એહ નું રૂપ થયુ મરી સ્વામિની, વિપરીત લવણિમ તાહરુ રે, કુણુ કારણ દીસઈ એ સબલુ, રાણજી, અવધારુ રે.” એહ૦ ૨ [૧૧] કપટ કરીનઈ તે હવે બોલી, “હું નવેિ કાઈ જાણું રે, પણિ માહુરુ તનુ રુડ નાહી, રેગ કેઈ સપરાણું રે.” ૦ ૩ [૧૯૨] ઇમ સુ [૭]ગિ ગઈ રાય-દાસી, સુકિ માતાનઈ પાસઈ રે, આરામસભાન હૂઉ છલ કેઈ, વેગી હુઇ, સું વિમાસઈ રે ઈમ સુણી તે માયા બહુ કરતી, કુટત છતી આવઈ રે, પાપિણિ કુટભરી ચિત હરપમી, કરુણ સરઈ વિલલાવાઈ જે. એ[૧૯૪] “હા હા કે વહિ, એ સું હઉ, કવણ દસા તઈ પામી રે, અરુચીત્યું એ અખાત્ર સું દીસઈ, રતનદોષી ઠેસ્વામી છે. એક ૬ [૧૫] લાગી નજરિ કિસ્ કેહની, તુઝ, અથવા વાયુ પ્રકોપ્યું રે, સૂબ-રે વિધાતા તાહરઈ, આ સીરિ રેખું રે. એ ૭ [૧૯૬] Page #240 -------------------------------------------------------------------------- ________________ ૫. રાજસિંહ : ૨૦૫. મનેરથ મોટા મઇ મનેિ યાયા, આરામસેાભા નિમિત્તઇ ૨, તેડુ વિલીન હૂયા ક્રિમ કીજઇ, કઠિન વિધાતા ચિત્તઇ રે. એ॰ ૮ [૧૯૭ જિમ થલિ ઊગી કમલણી કમલાઇ, તિમ તુઝ તનુ એ દીસઇ રે,” આપ પ્રપંચ કરી તે બ્રાહ્મણી, ઉલંભા દીઠ જગદીસ રે. એ॰ ૯ [૧૯૮] વારણઇ કીધી હૂં તુઝ ઊપરિ, ભામણુઇ તાહુિ બેટી રે, લિખિત વિધાતાનુ એ કિષ્ણુ વિધ, પણિ હૂ ન સકુ મૈટી રે. એ ૧૦ [૧૯૯] ઋણુ પરિ માયામંદિર ખાંભણી, બહુ ઉપચાર કરાવઇ રે, ગુણુ કઈ નવ દીસઈ તિષ્ણુનઈ, જાગત કત્રણ જગાવઇ ૨. એ૦ ૧૧ [૨૦] આરામસેાભાનઇ સુત હૂક, જાઇ પાડલીપુર-રાયા રે, અંકયુ મંત્રીસર, ધ્યે [આવિ], પુત્ર સહિત મુઝ જાય! રે.’’ એ૦ ૧૨ [૨૦૧] વેગિ આયુ તિહાં મંત્રી પપઇ, અગનિરસરમનઇ ગાતું રે, “રાણી ઊતાવલી મેકલાલુ, જિમ હુઇ નૃપઉર તાવું રે.” એ॰ ૧૩ [૨૦૨] કારિમી આરામસભા મોકલાવી, જો જો કર્મકમાઇ ૨, સહ પરિવારસહિત અતિ હિત ધરઇ, કીધી સખલ સજાઇ રે. એ॰ ૧૪ [૨૦૩] ચાલી મારિણે આરામ ન આવઇ, પૂઇ દાસી સગલી ૨, સ્વામિનિ, કાઈં વન સાથિ ન માવઇ, એઠુ દીસઈ વાત નિખલી રે.” એ૦ ૧૫ [૨૦૪ તે ખેત્રી, પૂર્તિથી આવસઇ, તૃષિત ગયું કૂપ માહે રે, ચાલુ અણુમેન્રી સખી’” તે હવ, તે ચાલી મૌન સાહી રે. એ॰ ૧૬ [૨૦] દહા વન અણુઆવત સહુ થયા, દાસી પ્રમુખ ઉદાસ, આવ્યા અનુક્રમિ નિજ રિઇં, પાડલીપુર ઉલ્લાસ. તેહવઇ જિતસન્નુ નૃપ સુછ્યુ, આવી આરામસેાભ, મલવા મન ઊમાહી', વલી નિરખણુ સુત લેાભ. ૧ [૨૦૬] ૨ [૨૦૭] Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ : આરામરોભા રાસમાળા ઢાલ ૧૩: રામચંદ કેવા ગઈ એહની કરી ઉછવ પુર માહિં, રાજા હરખ ધરી રી, આણી નિજ ઘરિ નારિ, વિવિધ વિનેદ પુરિ રી. ૧ [૨૮] દીઠ સુંદર પુત્ર, રાણું રૂપ ફર્યું રી, હર્ષ [ક]લા રાઈ, ચિત્તિ ધર્યું રી. ૨ [૨૯] દુઃખભરિ બલ્યુ રાય, “એહ સૂ દેવિ, થયું રી, કિણ કારણ વિપરીત, અદ્મચુ રૂપ ભયુ રી.” ૩ [૨૧] દાસી બેલી તામ, “કો એક દેસ થયુ રી, દૈવ તણુઈ સંગિ, મૂલગુ રૂ૫ ગયુ રી.” ૪ [૧૧]. દૂતવાણુ અત્યંત, પૂછઈ રાય તિસઈ રી, “અહો પ્રીએ, આરામ, નવિ દસઈ મુ કિસઈ રી.” ૫ [૧૨] કારિમી આરામસભા, બેલઈ, “ત, સુણ રી, પાણી પીવણ કુપ, ગયું સું કહીઈ ઘણુ રી.” ૬ [૨૧૩] રાજા ચિંતઈ ચિત્તિ, “આરામસભા કિ નાહી, ખબરિ પડઈ નહ કાઈ,” ચમકયુ નિજ ચિત્ત માહી. ૭ [૨૧૪] વલી ચિતઈ, “યા દેખી, હરખ ન ઊપજઈ પુણ, જુ ચુલે ધૃતપૂર, હુઈ તુ મઈ દુ ગ્રહઈ કુણ.” ૮ [૧૫] એક દિવસ વલી રાય, કહઈ રાણુનઈ હિત ધરી, વેગિ આણુ આરામ, સુખ હુઈ મુઝ મનિ ઈણ પરિ.” ૯ [૧૬] તે બોલી, “મહારાય, હું આણિસું અવસરિ થી, તે આરામ ઉદાર, કોઈ સંક મ ધરિ રી.” ૧૦ [૧૧૭] સૂચિત્તિ તે જાણિ, ચિત્તઈ રાય મને રી, આરામસભા ન હેઈ, નિશ્ચઈ નારિ અનેરી.” ૧૧ [૧૧૮] ઢાલ ૧૪ મુઝનઈ હો દરસણ ન્યાય ન તું દીઈ હો એ હાલ (નારંગપુર વર પાસજી રે) મુઝનઈ દે નયણ દેખાવુ નાન્હડુ હે, માહ૪ પ્રાણ-આધાર,” ઈક દિવસઈ હો આરામસભા વીનવઈ રે, “સાંભલિ નાગકુમાર, મુ ૧ [૧૯] Page #242 -------------------------------------------------------------------------- ________________ ૫. રાજસિંહ : ૨૦૭ સુતનુ છે વિરહ મુઝ અતિ પીડવઈ હો, તાત, સુણ ચિત આણી, તિ૬ કરિ હે નાગકુમાર મેરા સામિજી હૈ, મિલઈ જિઉં સુત જીવપ્રાણ. મુ૦ ૨ [૨૦] વાલુહ જનમીનઈ મઈ મૂકી હે, હું રહું ભવન પાયાલિ, કરમિઈ હો વિરહુ બાલુડા સૂ પડયુ હા, ટાલુ તમે છો દયાલ. મુ૦ ૩ [૨૧] મનહૂ હા માહારું સુત સુ ૨મિ રહિ હો, વેગિ મિલાવું આજ, જે ઘડી જાઈ હો સુતનઈ વિણ મલ્યાં છે, તે તુ વડુ અકાજ.” મુ. ૪ [૨૨] બેલ્થ હો નાગકુમાર, “સુણી નંદિની હે, મુઝ સગતિ તિહાં જાઈ, દેખુ હા વદનકમલ નિજ સુત તણું હે, પણિ ફિરિ વેગી આઈ. મુ૫ [૨૨૩] સૂરિઈ છે વિણ ઊગઈ ઈહાં આવવું છે, જુ તિહાં સૂર ઊગાઈ, તેનઈ હે તિણ દિન હૂતી માંડિનઈ હે, મુઝ દરસણ નવિ થાઈ. - મુ. ૬ [૨૪] તિહારઈ હે પ્રત્યય એક તઈ જાણિવુ [૮] હે, તાહરાં કેસાં હું, પડતુ હે મૂઉ નાગ તું દેખીસી હે, જાણે પુત્રી, તંત.” મુ. ૭ [૨૫] સુરની હે ઈણ પરિ સીખ સુણી તદા હે, તહતિ કરી નૃપનારિ, દેવનઈ હે પ્રભાવઈ તતખિણ તે ગઈ છે, પુલ્યો જેથિ કુમાર. મુ. ૮ [૨૬] દીઠે હે મડલાં માહે નાહડુ હે, નયણુ ઠર્યા તતકાલ, કર સૂ હે લેઈ હાયડ ભીડી હો, એ એ મેહજ જાલ. મુ. ૯ [૨૨૭] તનડુ હે ઉલ્હસુ નયણે જલ વહ]ઈ હ, પાન્ડઉ ચડીલ પૂર, જેવઈ હો અનમિષ દષ્ટિઈ સુત ભણું છે, દુખ ટલ્યા સવિ દરિ. મુ. ૧૦ [૨૮] રૂડઈ હે રમાડી હાથે આપણે હે, પૂરી હીયાની હંસ, સુખિઈ હે સૂયાયું સિગ્યા ઊપરિઇ હૈ, તિવા લઈ જાવા સુંસ. મુ૧૧ [૨૯] Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ : આરામશોભા રાસમાળા સઘલઈ હો ફૂલ વિખેર્યા ચિહું દિસઈ હો, પુઢિઉ જિહાં પુત્રરત, ચાલી હો આપ પાતાલિ ભવનિ ગઈ હો, તિહાંઈ રહિ તસ મન્ન, | મુત્ર ૧૨ [૩૦] ભમરુ હો જેમ સંભારઈ કેતકી હે, કુંઝડીયા સુત જેમ, ચકવી હો સૂર સંભારઈ નિસ સમઈ હા, આરામસભા સુત તેમ. મુત્ર ૧૩ [૩૧] ફૂલગર પ્રહિ દેખિનઈ, ધાઈ પ્રમુખ તિહાં જાઈ, અચરિજ વાત કહી કરી, વેગિ વધાવ્યું રાઈ. ૧ [૩૨] આવી નરખઈ નવરૂ, પૂછી રહ્યું તેહ, એહ પ્રિયે, કારણ કિશું, એટલે સહુ સંદેડ” ૨ [૩૩] લઈ રાણી કારિમી, “સુણિ પ્રીતમ, સસનેહ, માં માહરા આરામથી, આણુ સહૂઈ એહ.” ૩ [૩૪] ઢાલ ૧૫ : મધુકરની રાય ભણઈ, “વલી આણવા, બહુવિધ ફલ નઈ ફૂલ, લલનાં,” નારિ કહઈ, “નવિ દિન સમઈ, આવઈ તેહ અમૂલ. લલનાં. ૧ [૩૫] સાંજલિ પ્રીતમ માહરા, રાત્રિ આણિસુ વલી તેમ” લ૦ ઈમ સુણે નરવર ચીતવઈ, “કપટ જણાઈ એમ. લ. સા. ૨ [૨૩૬] આરામસભા નિશ્ચઈ નહી, નારી અનેરી કાઈ, લ૦ તેહની સંગતી સદા તિસી, વિપરીત કહીઈ ન થાઈ.” લ૦ સાં૩ [૨૩૭] બીજઈ દિન પણિ તિમ હુક, ફૂલ પ્રમુખ મહિકાર, લ૦ અચરિજ નુપમનિ ઊપનું, “એહ કુણ દેવપ્રકાર” લ૦ સાં. ૪ [૩૮] ત્રીજઈ દિન રાજા રહિઉ, રાત્રિ પ્રછનવૃત્તિ, લ૦, ખડગ રહી દીપકછાય, ઊભે નિશ્ચલ ચિત્ત. લ૦ સાં ૫ [૨૩૯]. આ[ક]રામસભા આવી તિસઈ, દેવપ્રભાવઈ તત્વ, લ૦ ઉલખી નૃ૫ મનિ હરખી, “આજ જનમ સુજ્યથા.” લ૦ સાં૬ [૨૪] તે હવ પ્રસુત મલી નીસરી, વેગિ ગઈ નિજ ઠામ, લ૦ રાજા દેખતહી ૨હિઉ, નવિ સીધુ તસ કામ. લ૦ સાં૦ ૭ [૨૪૧] Page #244 -------------------------------------------------------------------------- ________________ ૫. રાજસિંહ ઃ ૨૦૯ પ્રહિ સમ પૂછી નરવરઇ, કારિમી રાણુ આમ, લ૦ “નિશ્ચઈ સૂ તઈ આણિવું, આજ ઘરે આરામ. લ૦ સાં૮ [૨૪] નહી આણુઈ તુ ચેરનું, દંડ કરીસ તુઝ માહિ” લ૦ ઈમ સુણી વિલખિત મન થઈ, વારંવાર ઊતર નાંહિ લ૦ સાં૦ ૯ [૨૪] ચુથી નિસિ આવી વલી, આરામસભા સુતનેહ, લ. પૂરવલી પરિ સહુ કરી, ફિરી વલી જબ તેહ. લ૦ સાંવ ૧૦ [૨૪] તામ ઝટકિ ૫ કરિ ગ્રહી, બલ્યુ મધુરી વાણિ, લ૦ આહા માહરી જીવઆતમા, તું ઉત્તમ ગુણખાણિ. લ. સાં૧૧ [૨૪૫] કાઈ વિપ્રતાઈ ને ભણું, ફોકટ દઈ દુઃખ કેમ, લ૦ હું તુન્ડ વિણ દુઃખી રહું, કાઈ તજી જાવઈ એમ. લ. સાં. ૧૨ [૨૪] ઘણું દિવસ મુઝનઈ હૂઆ, દીઠઈ દરસણુ તેહિ, લ૦ આજ સખી, મુઝ પ્રાણીઉ, સહૂ મનિ ટળ્યુ અંદહ” લ સાં. ૧૩[૨૪૭] ઢાલ ૧૬ઃ કાજલ નીકુ રોજ લાલ એહની મધુર વયણ બલી હિવઈ રે, આરામસભ ઉદાર, “પ્રીતમ મોરા, હે વિચારિ, હું વિપ્રતારું નવિ કહી રે, તુમ્હનઈ પ્રાણ આધાર, પ્રી. ૧ [૨૪૮] કારણ છઈ કઈ ઈહાં રે, કહિસ્ અવસર પામિ,” પ્રી રાય કહઈ, “હવડાં કહુ રે,” તે બોલી, “સુણિ સ્વામિ. પ્રી૨ [૨૪] કાલિ કહિસું મુકુ હવઈ રે,” “ઢીલ તુ ખિણ ન ખમાઈ,” પ્રી. ઈમ સુણ પ્રેમ ધરી મનિઈ રે, કહિવા લાગુ રાય. પ્રી. ૩ [૨૫] “ચિંતામણિ હાથિઈ ચડયુ રે ઢીલું મૂકઈ કુંણ, પ્રી. તું જીવન તું આતમા રે, કિમ કરીવા ઘઉં ગુણ. પ્રી- ૪ [૨૫૧] કહિ કારણ મુઝ વાલડી રે, મુ પરમારથ એહ,” પ્રી. “મત કહાવુ વાલડા રે, હોસઈ પછતાવું છે. પ્રી. ૫ [૨પરી રાજા હઠ મૂકઈ નહી રે, રિઈ કહાવી વાત, પ્રી. કહેતાં વાર લાગી ઘણી રે, વેગિ ભયુ પરભાત. પ્રી- ૬ [૨૫૩] આરામસભા વિલખી હૂઈ રે, ભય કરી કંપી દેહ, પ્રી૦ કેસકરલ [ખ] તિસઈ રે, બાંધિવા લાગી તેહ. પ્રી- ૭ [૨૫]. Page #245 -------------------------------------------------------------------------- ________________ ર૧૦ : આરામશોભા રાસમાળા સ્પામ સર૫ પડિ કેસથી રે, મૃતકરૂપ તતકાલ, પ્રીરાણી તે દેખી કરી રે વિલવઈ અબલા બાલ. પ્રી. ૮ [૨૫૫ “હા હા તાત, અભાગિણું રે, હું કાઈ ડી એમ, પ્રીખતા પડી મેનઈ ખમુ રે, છાંડઈ તું મુઝ કેમ.” પ્રી૯ [૨૫] ઈમ વિલપંતી અતિઘણું રે, મૂછ લઈ અત્યંત, પ્રીસીતલ ઉપચારઈ કરી રે, સજ કરી સઈ કંત. પ્રી૧૦ [૨૫૭] પૂછઈ નૃપ, “કારણ કિસઈ રે, ખેદ કરઈ મન માહિ, પ્રી રીન હીન દુખિત ઘણું, સાચ કહુ ઉછહિ” પ્રી. ૧૧ [૫૮] ભૂલ થકી માંડી કહિઉ રે, રાણું સર્વ સંબંધ, પ્રીનાગકુમાર તણું કથા રે, જિમ દીઉ બેલબંધ. પ્રી ૧૨ [૫૯] કંતાજી, કિમ કીજીઈ રે, સબલ પડી મુકનઈ ચૂક, પ્રીદિન ઊગાડ્યુ મઈ ઈહાં રે, જઈ સકું નવિ કુપ.” પ્રી. ૧૩ [૬૦] રાય કહઈ, “દુખ મત કરુ રે, લખી લાભઈ લેઈ, પ્રીઅસંખ કેડિ જ સુર મિલઈ રે, હણહાર સે હોઈ.” પ્રી. ૧૪ [૨૬૧] નાગકુમર નવિ વીસરઈ રે, રાણી મનિ વિખવાદ, પ્રી કંતવિહા દુઃખ ટલ્યુ રે, એ લઘુ સુખસવાદ. પ્રી. ૧૫ [૨૨] આરામસભા તિહાંહી રહી, જાઈ સકી નવિ કૂપ, અગનિસરમવિપ્રભારિયા, જાણ્યું તાસ સરૂપ. ૧ [૨૬૩ વેગિ બંધાવી કેપ કરી, કૃત્રિમ રાણી સાઈ, ચાટીથી ઝાલી કરી, જેહવઈ તાડઈ રાય. ૨ [૨૬] આરામસભા તેહવઈ, છેડાવી પડી પાય, એ બહિનિ છઈ માહરી, બકસુ ગુનહુ મહારાય.” ૩ [૨૬૫ ઢાલ ૧૭ઃ ત્રાટિકાની (સાધજી ભલઈ પધાર્યા આજ) કપ કરી બેલ્યુ હવઈ નરવર, “સાંભલિ રાણ, વાત, હું એહનઈ કિમહી નવિ છડું, દેસિ દુઃખ વિખ્યાત, નાક કાન એહના છેદીનઈ, કાઢિસિ પુરથી રિ, એણઈ કર્મ કમાય એહવું, મારી કરૂં ચકચૂર ૧ [૬૬] Page #246 -------------------------------------------------------------------------- ________________ ૫. રાસિંહ : ૨૧૧ ૨ [૨૬૭] પણિ આરામસેાભા, સુણુ તાહરી, વાણી મઇ ન લંઘાઇ, તું દુખિણી દુખ માનઇ તણિ હૈ, તઇ ખિણી સુખ થાઈ,” ઇમ કહીનઈ છેડી પરી, વલી એલઇ નરનાહ, વેગિ જાઈ સેવક રે, ઊઠો, બ્રાહ્મણીનઇ દી દુખદાહ. ખાર ગામ ઉરડાં લેઈનઇ, અગનિસરમનઇ [૧૦૬] કાઢો, તેહ કુબુદ્ધિ નારીબુદ્ધી, મૂરિષ છઇ અતિગાઢ, માહરા દેસ થકી તસ કાઢી, દીઉ માથઈ દોઢ, પાપિણી બ્રાહ્મણી કેરા છેદુ, નિશ્ચય સું નાકડાઠ,’' કાલકૃતાંત સમાણા ઊઠયા, સેવક નરવર કેરા, આરામસભા વલી કરવા લાગી, નૃત્ય આગલિ વારવાર વલી નુહરા, ૩ [૬૮] ૪ [૨૬] “અહ શુદ્ઘ મુઝનઈ પ્રીય ખકસ, હું તેરી પાય-દાસી, મારાં માતપિતા મ મ વિલંબુ, મૌન કરુ ઉલ્હાસી.’’ જનક અન જનની છેાડાવ્યા, જોઉ તસ ઉપગાર, કુઠાર છેઈ ચંદનનઇ ચંદન, સુરભિ કરઇ સુખધાર, ઉત્તમ નર વલી અગર સમાણા, પીડયા પરિમલ મૂ’કઈ, તે થાડા સંસાર મઝારઇ, જે અવસર નિવ ચૂકઇ. આરામસેાભાનઇ સુકિ માતાઇ કીધી વિવિધ વિટંખ, પિણ આરામસેાભા જિંગ માટી, છેાડાવી સકુટુંબ, હિવઇ દિનદિન બહુ પ્રેમ વધતાં, સુખ વિલસઈ પ્રીઊ કાલ વિતીત હૂંઉ લીલામઇ, નરવર છઈ તસ હાથિઇ. દહા અન્ય દિવસિ જિતસન્નુ નૃપતિ, પાસઈ ખઇડી ખ`તિ, આરામસેાભા વીનવઇ, પ્રીતમનઇ એકંતિ. “રાજન, હું ખિણી હૂઇ, વલી સુખ પામ્યા એઠુ, કવણુ કરમલ એહવાં, ટાલુ પૂછી સંદેહ.” રાય કહુઇ, કોઇ ન્યાનધર, આવઇ સાધુ મહંત, તસ પૂછીનઇ ટાલીઇ, સંસય એઠુ એકંત, ૫ [૨૭૦] સાથિઇ, ૬ [૨૭૧] ૧ [૨૭૨] ૨ [૨૭૩] ૩ [૨૭૪] Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ : આરામશોભા રાસમાળા ઢાલ ૧૮ : ગિરિધર આવઈ હુ એહની રાયરાણી બેહુ મલી, મનિ કરઈ એહ વિચાર, વનપાલક તેહવઈ આવિનઇ, કહઈ, “રાજન, અવધારિ. મેરા સાહિબ, આયા સાધુ મહાંત, ગુણે કરી અતિ કંત, નામથી પાતક જતિ. મારા આંત્ર ૧ [૨૭૫] આપ તરઈ તારઈ વલી, મુનિ બહુખિમાલંકાર, ચરણ-કરણ ધરઈ ભલા, વર નાણ તણું આધાર. મે, ૨ [૨૭૬] પાંચસઈ મુનિ સૂ પરવર્યા, વલી સાથિઈ બેચરવૃંદ, સમેસર્યા ચંદનવન માટે, આચારિજ વીરચંદ.” મો ૩ [૨૭૭] સુણી વયણ ભૂપતિ હરખીઉ, તસ દીધાં વંછિત દાન, રાણી ભણી કહઈ, “વેગિ હવુ, સીધા વંછિત કામ.” ૦ ૪ [૨૮] રાયવર અંતેઉર-પરિવર્થ, ચા[૧૦]લ્યુ વદિવા આણંદ, વેગિ જઈ વિધિ સં તિહાં, વાંધા મુનિવરવૃંદ. ૦ ૫ [૨૭૯] અતિ તનુ મંચિત તસ થયુ, દુખ ગયું સઘળું દૂરિ, ત્રણ પ્રદક્ષણ દેઈ કરી, બઈઠ સાધુ હજૂરિ. મો. ૬ [૨૮] શ્રી વીરચંદ મુર્ણિદ જાણી, મધુર વાણી ખંતિ, ધરમદેસના નૃપનઈ દીઇ, જલધરધ્વનિ ગુંજત. ૦ ૭ ૨૮૧] શ્રી ધર્મનઈ પરસાદિ ઉત્તમ, જાતિ અતિ આરોગ, વલી કુસલ કમલા નિત નવી, સહગ ઉત્તમ ભેગ. ૮ [૨૮૨ બલરૂપ સંપતિ અતિ ભલી, જસ ખ્યાતિ કીરતિ લેક, પંડિતપણે પ્રીયસંગમાં, ધર્મ તણું ફલ રોક. મા. ૯ [૨૮૩] સુરક મોક્ષ લહઈ કર્મિઇ, ધર્મ તણઈ પરસાદિ, ઈમ જાણનઈ હે પ્રાણાયા, ધર્મઈ તજુ પરમાદ.” મે, ૧૦ [૨૮] ઈણ સમઈ દેવિ આરામસભા, વીનવ્યા તે મુનિરાય, સામી, સંસય માહરુ, ટાલે કરીય પસાય. મે૦ ૧૧ [૨૮૫]. પૂરવ ભવિઈ મઈ સૂ કીધૂ સુભ અશુભ કરમ-વિનાણ, કહિ સાધુજી, કરુણા કરી,” તે કહઈ ન્યાન-પ્રમાણ. મ. ૧૨ [૨૮] ઈશુઈ ભરતખેત્રિ સેહામણી, ચંપાપુરી અતિચંગ, Page #248 -------------------------------------------------------------------------- ________________ ૫. રાજસિંહ ઃ ર૧૩ વસઈ વાસિ વ્યવહારીયા, ધનદ સમા સુભ સંગ. મ. ૧૩ [૨૮૭) નામ ભલુ કુલધર તેહનુ, તસ નારી સગુણ સરૂપ, કુલાનંદા નામિઈ ભલી, મહિમા જાસ અનૂપ. મ. ૧૪ [૨૮૮] તસ સાત પુત્રી અનુકમિઇ, હવઈ કહું તેહના નામ, કમલસિરી, કમલાવતી, ત્રીજી કમલા ગુણધામ. મ. ૧૫ [૨૮૯] લખિમિકા, અપરા પંચમી, યસાદેવી છઠ્ઠી જાણિ, સાતમી પ્રીયકારિણી, સઘલી ચતુર સુજાણ, મો. ૧૬ [૨૦] તે સાતે પરણી ભલે, વ્યવહારીએ સુજગીસ, વલી પુત્રી કુલધર ભણી, આઠમી દેઈ જગદીસ. મ. ૧૭ [૨૧] પુણ્યવર્જિત તેહ છે, દુખીયાં થયા માયતાય, તેણી તાસ નામ ન કે દઉં, પુણ્ય [૧૧૭] કફ સુખદાય. મ. ૧૮ [૨૯૨] અનુકમિ તે મટી થઈ, વર વરવાનઈ લાગે, જનક ન પરણાવઈ તુહી, તજી અઈઠો કુલમાગ. ૧ [૨æ] લેક કહઈ, “પુત્રી ભણું, પરણવઈ નહી કેમ, કુંઆરી કન્યા થિક, સંભ લહિસિ કિમ એમ.” ૨ [૨૪] લેકવયણ શ્રવણે સુણી, કુલધર કરઈ વિચાર, એહ પરણાવી જોઈઈ, રાખણ જન-વિવહાર. ૩ [૨૫] જુ કઈ આવઈ ઈહાં, વણિક પુત્ર સમસીલ, તસ કેડઈ વિલાડિનઈ, ટાઢું જન-અવહેલ. ૪ [૨૬] હાલ ૧૯ઃ નાયકાની વિશેષાલી. રાગ મલ્હાર અન્ય દિવસ કોઈ સેઠિનઈ લાલ, હાટિ આબુ ખિન્ન દેહ રે, પંથીડુ વારૂ મલિન વસ્ત્ર છઈ જેહના લાલ, તનુ લપટાણી ખેહ રે. પંથી ૧ [૨૭] આરામસભા, સુણિ તારુ લાલ, પૂરવ ભવપરપંચ રે, ૫૦ જીવ કમાઈ જેહવુ લાલ, સોઈ મિલઈ તસ સંચ રે. પં૦ ૦ ૨ [૨૯૮ પૂછાઈ કુલધર તેહનઈ લાલ, કવણ જાતિ કુણ નામ છે. પં. Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ : આરામરાભા રાસમાળા દેસ વસઈ ક્રિષ્ણુ તે કહિઉ લાલ, ઇડુાં આયુ કિણુ કામ રે.” ૫૦ આ૦ ૩ [૨૯ તે કહઇ, સુણુ સેફિજી લાલ, કાસલા નગરી વાસ રે, ૫૦ નંદી વણિકનુ સુત અછું લાલ, સામાકૃખિ જસ વાસ રે, ૫૦ આ ૪ [૩૦૦] નંદન નામ છઈ માહુરુ લાલ, કર્મવસઇ ધનહીણુ રે, ૫૦ નિજપુર છાંડીનઈ ગયુ લાલ, ચૌડદેસઇ હૂ દીણુ રે. ૫૦ આ૦ ૫ [૩૦૧] તિહાં પણિ દારિદ્ર-છેડુડુ લાલ, વિ આવ્યુ મારા તાત ૨, ૫૦ કરમ અનઇ વલી છાંડુડી લાલ, લાર વહુઇ વિખ્યાત રૂ. ૫૦ ૦ ૬ [૩૦૨] ૭ [૩૦૩] ૮ [૩૦૪] ચતઃ રૈ દારિદ્ર વીયખણા, વત્તા ઇક્ક સુણિજ, અહ્ન દેશાંતર ચલ્વિયા, તુમે ઘરે સાર કરિ. પડિવન્ના સગુણા તળુ, વિઘટઇ તેડુ અયાણુ, તુન્ને ક્રેસંતર ચલ્લિયા, અમે તે શૈવાણિ. તેહુ જ ઢાલ હૂં અભિમાન નઇ ધરી લાલ, નવિ પહુતુ નિજ દેસ ૐ, ૫૦ પરની સેવ સદા કરુ લાલ, તપણાનઇ વેસ રે. ૫૦ આ૦ ૯ [૩૦૫] ચત: ચંદા તું દેસાઉરી, કવણ ભલેરુ દેસ, સંપતિ હુઇ તુ ઘર ભલૂ', નહીંતુ બહુ વિદેસ. ૧૦ [૩૦] [૧૧૫] ઇષ્ણુ પુરવાસી તિહાં રહેઈ લાલ, વણિક વસંતદેવ નામ ૨, ૫૦ લેખ દેઇનઈ મા ભણી લાલ, તેણે મૂકયુ ઇંણુ ગામ રે. ૫૦ આ૦ ૧૧ [૩૦૭] શ્રીદ્યુત સેહિ ઘરે આવીઉ લાલ, દેખાડુ તસ ગેહ લેખ સમેપુ તેહનઈ લાલ, પૃથાનુ ઉત્તર એહુ કુલધર સેઠ મિન ચીતવઈ લાલ, “મુઝ પુત્રી જેહુ ભણી છઈ વાણીઉ લાલ, લી પરદેસી લેાક ૨, ૫૦ રે.'' ૫૦ વર-ોગ રે, ૫૦ રૂ. ૫૦ ૦ ૧૨ [૩૮] આ૦ ૧૩ [૩૦૯] Page #250 -------------------------------------------------------------------------- ________________ ૫. રાજસિંહ : ૨૧૫ પરણ પરહ જાઈસિઈ લાલ, લેઈ મુઝ પુત્રી દરિ રે, પં. ભાગ્યહીણ પુત્રી ગયાં લાલ, હું લહિસ્ સુખપૂર રે.' પં. આ૦ ૧૪ [૩૧] ઇમ ચીતવી તિણનઈ કઈ લાલ, “સુણિ નંદન, મોરા વયણ ૩, પ૦ જેહ પિતા હંતુ તાહરુ લાલ, તે મુઝ સાચુ સઈણ રે, પં. આ૦ ૧૫ [૩૧૧] તિણ કારણિ લેખ સૂપીનઈ લાલ, વેગ આવિ ઘરિ મેહિ રે, પં. વાત કહિસૂ મન તણી લાલ, જિણ હસિઈ સુખ તેહિ રે.” પં૦ આ૦ ૧૬ [૩૧૨] કુલધરજન સાથિઈ કરી લાલ, નંદન ગયુ લેખ દેણ રે, પં. શ્રીદત્ત આદર દેઈ કહઈ લાલ, “ઈમાં આયુ કહુ કેણ રે.” પં. આ ૧૭ [૩૧૩] “ચૌડદેસથી આવીઉ લાલ, લી ચીઠી નિજ સાર રે, ૫૦ વેગિ દેઈ પાછે વઘુ લાલ, આયુ કુલઘર-ઘરબારિ રે. પં. આ૦ ૧૮ [૩૧] આદર સું આદુ લીલું લાલ, સ્નાન કરાવ્યુ વેગ રે, પં વસ્ત્ર ભલાં પહિરાવીયાં લાલ, ટાલણ પુત્રીઉદેગ રે. પં. આ૦ ૧૯ [૩૧૫] ભગતિયુગતિ ભેજન દેઈ લાલ, કહઈ કુલધર, “સુણિ સાહ ૨, ૫૦ પુત્રી પરણુ માહરી લાલ, મનમઈ ધરી ઉછાહ રે.” પં. આ૦ ૨૦ [૩૧૬] ઢાલ ૨૦ : ખટોલાની (સા ભમરુલી એણ) નંદન બેલ્યુ વાણીઉં, સોહાવુસુંદર, “વયણ એક અવધારિ, ચૌડ દેસ હું જાણું સે૦, એક વાર નિરધાર. ૧ [૧૭] વલી વહિલ ઈહાં આવસૅ સે, કુલધરજી એહ વિચાર, સુણ વાણી તસ બેલીe સે, કુલધર કહઈ તિ વાર. ૨ [૩૧૮ “મુઝ પુત્રી પરણાવિનઈ સો, મૂકિસિ તાહરી લાર, નીમી દેસું તે ઘણી સે, તિણ તૂ કરે વ્યાપાર.” ૩ [૩૧૯] Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ : આરામશોભા રાસમાળા ન[૧૨]દન માની વાતડી સઇ, હરખિક સેઠિ અપાર, પરણાવી કન્યા તદા સેવ, કીધા મંગલાચાર. ૪ [૩૨૦] શ્રીદત્ત સેહિ કહઈ તિસઈ સેટ, નંદનઈ હિતકાર, “જુ તું રહઈ તુ મોકલું છે, બીજા સૂ સમાચાર. ૫ [૨૧] કહઈ નંદન, “હું જાઈસૂ સોહ, આપણુપઈ ઈક વાર.” આવી સસરાનઈ કહઈ સે, “સીખ દીલ સુખકાર. ૬ [૩૨] ચૌડ દેસમે ચાલસૂ” સે, સેઠિ કહઈ તતકાલ, “વેગિ સધાવુ તમે ઘરે સો, પણિ લેઈ જાઉ બાલ. ૭ [૩૨૩] નારી સંઘાતિ ભલી સે, અલગી કરઈ જ જાલ, મન વિણ તે સાથઈ લીધી સેવ, ચિતમઈ બહૂ પંપાલ. ૮ ૩૨૪] શ્રીદત લેખ માગી લીલ સેટ, સંબલ લીધુ સાથિ, કુલધરઈ જે ધન દીક સો., તે નવિ ઝાલ્ય હાથિ. ૯ [૩૨૫] માતપિતા કન્યા મલ સો, તે ચાલણ અવસરિ નામ, સીખ કરી પરિવાર સૂ સેટ, પુણ્ય વિના કુણ લઈ નામ. ૧૦ [૩૨૬] નંદન નારી લેઈ ચલ્યુ સો., કરમ કરઈ સે પ્રમાણે, ઘણી ભૂમિ જેહવઈ ગયા , બે જણ કરત પ્રયાણ ૧૧ [૩૨૭] તિણ અવસરિ મન આપણઈ સેવ, નંદન ચિંતઈ આમ, હલવઈ હલવઈ નારી ચલઈ સે, કિમ પહુચિસું નિજ ગામિ. ૧૨ [૩૨૮] સંબલ ખૂટે ઘણુંખરુ સેવ, સૂતી મૂકિસિ એહ, હું જાએસિ નિજ દેસઈ સેવ, ઈણી પરિ થયુ નિસને. ૧૩ [૩૨] ૧ [૩૦] નંદન બેલ્યુ નારિનઈ, “હે પ્રીતમ, સુણિ ઇમ, સંબલ ખૂટે જે હતુ, નિજ પુરિ જાસૂ કેમ. દીસિઈ ભિક્ષા માંગિસૂ, મારગમઈ ધનહીણ,” નારી બોલી તિણ સમઈ, મન માહે અતિ દણ. “તાહરઈ પૂઠિ હું ચલી, તે ગતિ મુઝ પિણ તેહ, તું આધાર જગિ માહરઈ, સું પૂછ મુઝ એહ.” પથિકસાલાઈ અન્યદા, રાત્રિઈ સૂતાં બેય, ૨ [૩૩૧] ૩ [૩૨] Page #252 -------------------------------------------------------------------------- ________________ ૫. રાજસિંહ ઃ ૨૧૭ નિસિરિ પતિ છડી ગયું, સંબલ સઘલે લેઈ. ૪ [૩૩૩] ઢાલ ૨૧ : જેવુ મહારી આઈ એહની જેઉ રૂડા પ્રાણી, કર્મ તણી ગતિ હે, જિણ સૂ જેર ના કેઈ હે, જે જગ માહે સબલા મહીપતિ હે, કર્મ ન છૂટા સોઈ હે. ૦ ૧ [૩૩૪] પ્રહિ સમ જા[૧૨ખગી અબલા એકલી હે, પાસિ ન દેખઈ પ્રીયડુ હે, “સંબલ લેઈ મુઝ ઍડી ગયુ હે,” દુખભર્યું તસ હોય જે ૨ [૩૩૫] અરે દેવ પાપી, સિરજી અછ હે, દુઃખ દેવાનઈ કાજઇ હે, મઈ અપરાધ્યું કહિ સૂં તાહરુ હે, હું ઘાતી દુખિ તાજ હે. જે. ૩ [૩૩૬] જનમ થકી માંડી દુઃખિણી કરી છે, માતપિતા અસુહાણ છે, અણજાણ્યું પતિ મુઝ પરણાવિનઈ હે, ઘરથી કાઢી તાણી છે. જો ૪ [૩૩૭] ગગન થકી નિરધારી ભૂઈ પડી હે, કિણ આગઈ દુઃખ જેવું છે, નયણે આધાર હતુ જે નાહલુ હે, છડી ગયુ કિસ જેવું છે. જો ૫ [૩૩૮] હીયડુ પાપી ફાટિ પડઈ નહી હે, એકલડી વન માહે છે, હું અબલા અતિ દીન દયામણી હે, સબલ પડી દુઃખદાહે હે. ૦ ૬ [૩૩૯] રહિ રહિ હોયડા, સું નૂરઈ અછઈ હે, રેયા રાજ ન લાભઈ છે, તે તરુવરફલ કિમ પામીઈ હે, જેહ લાગા છઈ આભઈ હે.” ૦ ૭ [૩૪૦] મનમઇ વિમાસઈ, “હિવ કિહાં જાઈ હે, જનકભવનિ નવિ જાવું છે, આદરમાન ન કે તિહાં મુખ દીઈ હે, કોઈ ફેકટ દુખ પાવું છે.” ૮ [૩૧] ઈણ પરિ વિવિધ વિલાપ કયા ઘણું હે, કુલધરપુત્રી વનમઈ હે, કુણ રાખઈ રેતી તિણનઈ તિહાં હે, સહજિ રહી ખમી મનમઈ છે. જે. ૯ [૩૪૨] “કિહાં જાઉં કિણનઈ સરણઈ કરું , હું પાષિણી દુઃખખાણ હે, કંતવિહૂણ અબલા છાર જિસી હે,” દુઃખભરિઈ વિલખાણી છે. જે. ૧૦ [૩૪૩] ચિત્ત વિમાસી સીલરક્ષા ભણુ છે, આસન નિયરિ ઉજેણી હે, વેગિ ગઈ વહી ચકિત હઈ ઘણું છે, યૂથભ્રષ્ટ જિમ એણી હે, જે ૧૧ [૩૪] Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ : આરામશોભા રાસમાળા સહિજિ વહતી માણિભદ્ર સેઠિને હે, ઘર દીઠ અતિવારૂ હે, તિહાં પઈડી દીઠે ઘરનુ ધણી છે, ઉત્તમ શુભ આકારૂ હે. જે. ૧૨ [૩૪૫] જાઈ પડી પશિ તેહનઈ તતખિણઈ છે, નયણુ ઝરઈ અસરા હે, દુખભરી બહુ પરિ છાતી ફાટતી હે, બેલી અબલા બાલુ છે. જે. ૧૩ [૩૪૬] દીન અનાથ અછું મેરા તાતજી એ[૧૩]ડે, હું તુઝ સરણુઈ આઈ હે, કારણિ દુખ પડી તે સાંભલુ છે, વાત કહું ધુર લોઈ છે. જો ૧૪ [૩૪૭] ચંપાપુરિ કુલધર નામિ વસઈ હે, સેઠિ હું તેની પુત્રી હે, સંપ્રતિ ચાલી થી નિજ પ્રીય સૂ હે, ચૌડદેસઈ સુપવિત્રી હે. જે૧૫ [૩૪૮] સાથભ્રષ્ટ થઈ છું એક્કી હે, નાહ સું પડીય વિહઈ હે, વેલિ સકોમલ નિરધારી કદી હે, તરુવર વિણ નવિ સેહઈ છે. aધી હ, નાડ પર વિણ નહિ [૩૪૯] ઉત્તમ જાણી જનક સમુ સહી છે, સપુરિ-સરણુઈ આઈ હે, જિમ જાણુ તિમ પુત્રીની પરિઇ હે, રાખુ આપણું વડાઈ હે.” ૦ ૧૭ [૫૦] માણિભદ્ર મનિ રંજી, સુણી તસ વયણ રસાલ, વિનયવચન હરડુ ઘણું, બેલ્યુ, “સુણિ હે બાલ. ૧ [૩૫૧] તો રહુ ઘરિ માહરઈ, ખબરિ કરસું તુઝ કંત, મત કાઈ આરતિ કરુ, સુખિ વર્તવું નિશ્ચિત.” ૨ [૩પર] ઢાલ ૨૨ : ચિત્તિ ચેતન કરી એહની માણિભદ્રઘરિ તે રહઈ રે, કરતી ઘરનાં કાજ, તિણ પરિ વરતઈ પ્રાણીઉ ૨, જિમ સરજિઉ મહારાજ રે. ૧ [૩પ૩] કર્મ મહાબલી, કર્મ તણું ગતિ એહ રે, કેઈ નવિ તે લખઈ, કઠિન અછઈ ઈણ છેહ રે. ક૦ ૨ [૩૫૪]. Page #254 -------------------------------------------------------------------------- ________________ ૫. રાજસિંહ : ૨૧૯માણિભદ્રિ સોઝાવલ રે, ચિહું દિસિ તેનુ નાહ, ખબરિન લાધી કે કિહાં રે, વલી ચિંતઈ તે સાહ રે. કટ ૩ [૩૫] “ચંપાપુરિ કુલધર ભણું રે, ખબરિ કરૂં મૂકી દૂત,” તિણ મૂકયુ તતખિણ તિહાં રે, “વેગુ જાઈ પહૃત રે.” ક. ૪ [૩૫૬] તિણ જાઈ કુલધર ભણું રે, પૂછી સઘલી વાત, “કેટલી પુત્રી તુમ તણઈ રે, તેહ કહુ મેરા તાત રે. ક. ૫ [૩૫૭] કિડાંકિહાં પરણાવી અછઈ રે, કેટલી વલીય કુમારિ, માણિભદ્ર વ્યવહારી રે, મુકિઉ એણિ વિચારિ રે. ક૦ ૬ [૩૫૮] એક કન્યા માગઈ અછઈ રે, જુ આવઈ તુહ દાઈ,” કુલધર સેઠિ બેલ્યુ તદા રે, “મેરી વાત સુણ ચિત લાઈ રે. કટ ૭ [૩૫૯] સાત કન્યા પરણી ઈહાં રે, સુખિ વરતઈ નિજ ગેહ, ચૌડ દેસિઈ વરી આઠમી રે, આપણું પતિ સૂ તેહ રે. ક૭ ૮ [૩૬] સંપ્રતિ તે ચાલી અછઈ રે, આપણું સાસુરગ્રામ, નહી અનેરી કન્યા રે, કિમ દીજઈ તુહ્મ સ્વામી [૧૩ખ છે. કo ૯ [૩૬૧] તેણ નરિઇ માણિભદ્રનઇ રે, આવી કહિઉ વનંતિ, સવિ વિચારઈ નિજ મનઈ રે, “ઈણિ નારિ કહિઉ તે તંત રે.” ક. ૧૦ [૩૬૨] તિ વાર પછી તેહનઈ દીઠ રે, સેઠિ વિસેષઈ માન, તિણ પણિ રંજ્ય તેહનઈ રે, કુટુંબ સહુ સાવધાન રે. ક૦ ૧૧ [૩૩] માણિભદ્ર સેઠિઈ કરાવીઉં રે, એક દિન જિણહર તુંગ, તેરણકારણિ અતિભલુ રે, નાટારંભ સુચંગ છે. ક. ૧૨ [૩૬૪] માહે મનેહર મૂરતી રે, દીઠાં જાઈ વિષાદ, મહઈ મન ભવીયણ તણું રે, ઉત્તમ જિનપ્રસાદે રે. ક૧૩ [૩૬૫ ઢાલ ૨૩ : પુરંદરની વિશેષાલી ઢાલ. રાગ મહાર તિહાં કુલધરપુત્રી સદા, પૂજ કર મનરંગી રે, કેસર ચંદન બાવનાં, લાવઈ ધરી ઉછરંગ રે. ૧ [૩૬૬]. Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ : આરામશોભા રાસમાળા ધનધન એ દિન માહરુ,” મનિ ધરતી બહૂ ભાવ રે, સફલ જનમ ગણુઈ આપણુ, પૂજઈ જિનવર-પાયા રે ઘ૦ ૨ [૩૭] ધર્મ તણી રુચિ મનિ ઘણી, લાગુ ભગવંતધ્યાન રે, બીજુ સહૂ બંધ છાંડીનઈ ધર્મ સુણઈ નિત કાનિઈ છે. ઘ૦ ૩ [૩૬૮] સાધુ અનઈ વલી સાધવી, સગઈ અભ્યાસ રે, જીવાજીવાદિક તણું રે, નિત્ય કરઈ સુભ વાસ છે. ઘ૦ ૪ [૩૯] સુદ્ધ થઈ તે શ્રાવિકા, નવલી સુલસા જેમ રે, શ્રાવકના વ્રત અણુસરઈ, પાલઈ આખડી નેમ રે. ઘ૦ ૫ [૩૭] ખુસી થયું જે-જે દઈ, માણિભદ્ર ધનરાસિઈ રે, તેણુઈ તે તિણ ધન કરી રે, કરાવઈ ઉલ્લાસિ રે. ઘ૦ ૬ [૩૭૧] વાજિત્ર દૂર સોહામણ, ભગતિ ઘણી મનિ આણે રે, તેણઈ કરાવ્યા નવનવા, જનમ કઉ સુપ્રમાણ છે. ઘ૦ ૭ [૩૭૨] વલી બહુ ધન જેહવઈ જડઈ, છત્રત્રય સુવિશાલ રે, વેગિ કરાવ્યા કનઈ, મણિમંડિત તેણ બાલ રે. ઘ૦ ૮ [૩૭૩] બહુવિધ તપ પણ તેણે કીયા, ઊજમણુ-સંજુર રે, સંઘવાછત્ય કયા ઘણા, જનમ કાઉ સુપવિત્ર છે. ઘ૦ ૯ [૩૭૪] અન્ય દિવસ માણિભદ્રનઈ, દીઠે તણઈ સચીત રે, પૂછઈ કારણ, “તાતજી, તુહ્મ મનિ ચિંતા-રીતિ રે.” ઘ૦ ૧૦ [૩૭૫] સેઠિ કહિ, “પુત્રી, સુણુ, રાય દઉ આરામ રે, દેવઅધિણિત નિત નવું, ફલફૂલે અભિરામો [૧૪] . ૧૦ ૧૧ [૩૭૬] તેહ સહસા તપણુઈ હવઈ, સૂકે વન કિણ મેલિ રે, ઉપાય કીધા તસ માં ઘણું, સામગ્રી બહુ મેલી રે. ધ. ૧૨ [૩૭૭] તુહિ વન નવિ પાલ્ડવ્યું, કારણ કેઈ મહંત રે, ઈણ કારણ ચિંતા વસી, પુત્રી, મે ચિત અંતિ રે.' ઘ૦ ૧૩ [૩૭૮] ૧ [૩૭૯] કુલધરપુત્રી તે સુણી, બેલી મધુરી વાણિ, ખેદ મ કરિયે તાતજી, ચીંતા નકામનિ આણિ. સીલપ્રભાવિઈ જ નવિ કરું, વલી નવું આરામ, તુ ચારઈ આહાર હું, પચખું એણઈ ઠામિ.” ૨ [૩૮૦] Page #256 -------------------------------------------------------------------------- ________________ ૫. રાજસિંહ : ૨૨૧. ઢાલ ૨૪ : યાદવરાય મેં રંગ લાગુ એહની જીડે સેઠિ વારતા તિણ કીઉં, જીહ આકરુ ઈશુ વિધિ નમ, જીહા પુણ્યપ્રભાવિઈ ચતવ્યાં, જી સીઝઈ કાજ નિસીમ. ૧ [૩૮૧] ભવિકનર સીલ વડુ જગિ જાણિ, જીહ સુરકિન્નર સાનિધિ કરાઈ છો એહ શ્રી જિનવરવાણિ. ભ૦ ૨ [૩૮૨] હે મન એકાગ્ર કરી ખરુ, જીહ સાસનદેવીધ્યાન, છહે જિનમંદિરનઈ બારણ, જીહ કીક કાઉસગ સાવધાન, ભ૦૩ [૩૮૩) “જી વન નીલુ જવ હેઈસિ, છ કાઉસગ તવ પારેસિ.” હે કુલધરપુત્રી સિરિ વહાં, જહો આન્યા ધરમનરેસ. ભ૦ ૪ [૩૮૪] જીહો ત્રીજઇ દિન પ્રગટી હૂઈ, જીહો તતખિણિ સાસનદેવિ, જીહો બોલી, “સુણિ તું શ્રાવિકા, જીતું કારણ એહ સંખેવિ.ભ૦ ૫ [૩૮૫ જીહો દુષ્ટ વ્યંતર એ સૂકવ્યું, જો ઉત્તમ એહ વનરાય, જો હવ પ્રભાતિ તુઝ સાનિધિઈ, જી હુઇસઈ મૂલ સભાવ.” ભ૦ ૬ [૩૮] જીહો ઈમ કહી ગઈ સાસનસુરી, છહે ઊગુ તેહવઈ સૂર, જગઉદ્યોત કી ઘણુ, છહ પ્રગટિક તેજ પહૂર. ભ૦ ૭ [૩૮૭] જીહો કાઉસગ પારી શ્રાવિકા, હે આવી માણિભદ્ર પાસિ, વાત કહી સહુ રાત્રિની, છહ મનિ આણી ઉલ્હાસ.ભ૦ ૮ [૩૮૮] છ સેઠિ ગયુ વન જેઠવા, જીહો હરખિત વદન અપાર, હો દીઠે વન ફલફૂલે ભર્યું, જીહ મેઘઘટા અનુકાર. ભ૦ ૯ [૩૮] હે સાડૂલ ભાડૂલ દેખિનઈ, જી આણંદ અંગિ ન માઈ, હે શ્રાવિકા પાસિ ઊતાવલ, છહ આ૧૪ખવી કહઈ ઈમ તાઈ. ભ૦ ૧૦ [૩૯૦] “હે હે પુત્રી, તુઝ સાનિધિઈ, જીહા પૂર્ણ મનોરથ એહ, હે વેગી હૂઈ ચાલુ ઘરે, કહે કરિ પારણુ સસનેહ” ભ૦ ૧૧ [૩૧] જો ઈમ કહી જન મેલી ઘણ, છહ વાજતે બહૂ તૂર, જીહો આણી તે ઘરિ આપણઈ, છહે જ્ય-સબદ સબૂર. ભ૦ ૧૨ [૩૨] Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ ઃ આરામશોભા રાસમાળા કહો ધવલમંગલ ગાઈ ગેરડી, જહે એ એ ધર્મપ્રભાવ, છો લેક સહુ ધનધન ભણઈ, હો ધર્મ કરુ સુભ ભાવ. ભ૦ ૧૩ [૩૩] લેકપ્રસંસા સહૂ કરઈ, દેખિ સીલપ્રભાવ, સૂકું વન નીલુ થયુ, ખિણમઈ ઈણ પ્રસ્તાવ ૧ [૩૯૪] ધન્ય ધન્ય એહ કામિની, પુણ્યવંત જગ માહિ, દેવ કરઈ સાનિધિ સદા, જેહન અધિક ઉછાહ. ૨ [૩...] ધન્ય સેઠ માણિભદ્ર એ, ચિંતામણિ સમ એહ, જેહનઈ ઘરે નિત આ રહઈ, મટી જગિ જસરેહ.” ૩ [૩૬] વર્ણવીઈ ઈણ પરિ ઘણું, સકલ મલી પુરલોક, હવ કીધુ તેણે પારણુ, સુખઈ રહિ સુભાગ. ૪ [૩૯] ઢાલ ૨૫ : અવલૂરી (રામ વનવાસઈ નીસર્યાજી એ ઢાલ) અન્ય દિવસ કુલધરસુતાજી, સુતી જાગી તામ, પાછિલી રાતિઈ સુભ મનાઈજી, લેતી અરિહંત-નામ. “મારા આતમ, ધરિ ભગવંત સું ધ્યાન, જેહથી મનવંછિત ફલઈજી, લહઈ જગિ જસમાન.” મહાર આ.૧ [૩૯૮]. વલી ચિતઈ મનિ આપણઈજી, “ધન્ય તિકે સંસારિ, ધુર હુતી વિષયા તજઈજી, આદરી સંયમભાર. મારા ૨ [૩૯] હું અધન્ય જગિ જાણિવી છે, જે લખધી કામગ, તે પણિ નહુ પામ્યા કદિઈજી, પામ્યા દુઃખ-વિયોગ મહારા૦ ૩ [૪૦] જનકઈ મુઝ પરણાવીલજી, પરદેસી નર કેઈ, તે પણિ મુઝ છાંડી ગયુજી, મારગ માહે વિ છે. મહારાવ ૪ [૪૧] અલપ ભેગસુખ કારણુઈજી, લહીય વિટંબણ કેડિ, રાંક તણ પરિ રડવડીજી, કર્મ તણી એ ડિ. મહારા. ૫ [૪૨] અરિહંતભાખિત મઈ લહિઉજી, ધર્મ તણ અધિકાર, મણુયોજનમલાહ લીલજી, સફલ કી અવતાર. મહારા૦ ૬ [૪૦૩] માતપિતા મુઝ કિડાં પુરીજી, કિડું પરદેસ વિદેસ, પણિ હું ધન્ય હવ[૧૫] જાણિવજી, લાધુ ધર્મવિસે સ. મહારા૦ ૭ [૪૦] Page #258 -------------------------------------------------------------------------- ________________ દહા ત, તિહુાંથી ચવી કાલંતરિઇ, વિપસુતા હૂઈ વિદ્યપ્રભા નામિઇ વલી, આરામસેાભા એહુ. માણિભદ્ર તે સુર થઈ, વલી થયું નાગકુમાર, આરામસાબા તા ભણી, જે હૂંઉ સાનિધિકાર. ૮ [૪૦] હિંવ જિનદીક્ષા આદરુંજી, પણ તે મઇં ન પલાઈ, ગૃહસ્થપણુઇ રહેતી થકીજી, કરિસૂ ધર્મ-ઉપાય. મ્હારા તપ કરિસ અતિ આકરાજી, સોષિસ કારિમી કાય, સંસારસમુદ્ર હેલ” તરુજી, જિમ લહું સુખ સવાય.” મ્હારા૦ ૯ [૪૦૬] ઇમ ચીતવિ તે શ્રાવિકાજી, મનમઇ ધરી સુભ ભાવ, સદા તપઈ તપ આકરાજી, છડી મમતા સદભાવ. મ્હારા૦ ૧૦ [૪૦૭] નિંદ્યા નઈ વિકથા તજઈજી, પૂજા કરઈ સુખદાઇ, ક્રોધ તજઇ કાયા થકી જી, જિષ્ણુથી તપલ જાઇ. મ્હારા૦ ૧૧ [૪૮] ખીણુ થયુ તનુ તેહનુજી, તપ કરી થાડઇ કાલિ, કરી મન સુધ આરાધનાજી, સૂધુ અણુસણ પાલિ. મ્હારા૦ ૧૨ [૪૯] સમાધિમરણ પામી કરીજી, પ્રથમ સરંગિ સુર થાઇ, જાણી તપફલ મેટા કહ્યાજી, મહિમા કહિઉ ન જાઇ. મ્હારા ૧૩ [૪૧૦] ૫. રાજસિંહ : ૨૨૩ ઢાલ ૨૬ : કરહેલાની (કહિ કુરંગી હરણુલા એ દેશી) સાં િવયણુ સાહામણુ, આરામસેાભા તું એમ રે, દુખ લહી સુખ જે તઈ લહ્યાં, ત'ત કહૂ હવ તેમ રે. સાં૰૧ [૪૧૩] કુલધરઘર રહતી થકી, તૂ' માહી મિથ્યાત રે, ૧ [૪૧૧] ૨ [૪૧૨] અતિ અજ્ઞાનપઇ કરી, ચિત ન ધરી ધર્મવાત ૨. સાં૦૨ [૪૧૪] પાપ કીયાં તઇ તિહાં ઘણાં, જનકભાવિન દિનરાતિ ૨, પહિલું દુખ પામ્યું તિઇ, ખીમા-સારૂ ભાતિ ૨. સાં૦ માણિભદ્ર-ઘરે રહિતા કીયા, તપજપ વિવિધ પ્રકાર હૈ, અશ્ડિ તધર્મપ્રભાવથી, તઈ પામ્યાં સુખસાર રે, સાં ૩ [૪૧૫] ૪ [૪૬] Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ : આરામશોભા રાસમાળા જિનગૃહ-વન રેલીયામણું, સૂકાણું દેવદાસ રે, તે તઈ વલી નીલું કીઉં, ટાલ્યુ સહુ અપસોસ રે. સાં૫ [૪૧૭) તિણ પુઈ તુઝ ઊપરિઈ, આરામ રહઈ નિસદીસ રે, સુર સાનિધિ કરઈ તુઝ ભણ, તૂઠો શ્રી જગદીસ રે. સાં. ૬ [૧૮] છત્રત્રય ભગવંતસિરિઇ, તઈ ચઢાવ્યાં ધરી ભાવ રે, છાયાસુખ નિત તઈ લહિલ, માટે ધર્મપ્રભાવ છે. સાંવ ૭ [૪૧] પૂજા-અંગ ઘણું દીયા, દેવગૃહઈ ચિત ચંગ રે, ભેગા વિવિધ તિણિ તઈ લહ્યા, રેગરહિત વલી અંગ રે. સાં૮ [૨૦] રાજ્યસંપદા જિનભગતિથી, વલી અ[૧૫ખનુકમિ ફલ એક્ષ રે, મનવંછિત ફલ ધર્મથી, દિનિદિનિ ચઢતા સેક્ષ રે.” સાં૯ [૨૧] ઈમ સુણ તતખિણુઈ, સદગુરુમુખની વાણી રે, મૂછ લહી ધરણી હલી, ચંપકલયા જિમ જાણું રે. સાંવ ૧૦ [૪૨]. સીતલ ઉપચારિઈ કરી, સજજ થઈ તતકાલ રે, પાય નમી મુનિવર તણ, બોલી અબલા બાલ રે. સાં૧૧ [૨૩] પૂજ્ય, તુર્ભે જિમ ભાખીઉ, મઈ પણિ જાણ્યું તેમ રે, જાતીસમરણન્યાનથી, જિમ પામ્ય સુખખેમ રે. સાંવ ૧૨ [૨૪] હવઈ સંયમ લેન્સં સહી, અનુમતિ માગી ભૂપ રે,” નરવર પણિ સઘલ સુણ્ય રે, રાણી તણું સરૂપ રે. સાંવ ૧૩ [૨૫] માગી અનુમતિ પતિ કન્હઈ, આરામસભા દેવિ રે, રાય ભણઈ, “મુઝ પણિ હવઈ, સંયમ લેવા ટેવ રે.” સાં૧૪ [૨૬] મુનિ વાંદી આવ્યા ઘરે, રાજ દીઉ સુત તેડી રે, લેક રૂડી પરિ પાલિજે, રખે દઈ દુખ કેડિ રે.” સાંવ ૧૫ [૪ર૭ી ધન ખરચી સંયમ લીઉ, તેહજિ મુનિવર પાસિ રે, જિતશત્રુ નૃપ રાણુ વલી, આરામસભા ઉલ્લાસિ રે. સાં૧૯ [૪૨૮] ભણી ગુણી ગીતારથ થયાં, રાય રિસી ગુણગેહ, આરામસભા જે આર્યા, તે પણિ ભણું છે. ૧ [૨૯] Page #260 -------------------------------------------------------------------------- ________________ ૫. રાજસિહ : ૨૨૫ ગ્ય જાણું જિતશત્રુ ભણુ, ગુરે થાપિલ નિજ પાટિ, આરામસભા પ્રવત્તિની, થાપી બહુ ગહિંગાટ. ૨ [૩૦] ચિર લગઈ ચારિત્ર પાલીનઈ, પ્રતિબધી બહૂ લેક, સ્વર્ગ તણું સુખ બેહૂં લહ્યાં, ધર્મ તણું ફલ રેક. ૩ ૩૧]. અનુકમિઈ ચવી ચારિત્ર લહી, લહિસિ સિવસુખસાર, ધર્મ ભલુ જિનવર તણુ, વાંછિત ફલદાતાર. ૪ [૪૩૨] ઢાલ ૨૭ઃ વંસી વાજઈ વેણ એહની. ઈશું પરિ ચરિય વખાઉ હાં, વખાણુઉ૦ આરામસભાનુ આજ, ધન્ય ધનિ ભાગ્ય ભલઈ, એ મેટી મહમંડલિ હાં મહી, ગુણ ગાયા સુખ કાજ. ૧૦ ૧ [૩૩] જિનવરપૂજા ફલી હાં પૂજા, ભવઅંતરિ કીય જેહ, ધ. ચડતી પદવી તિણ લડી હાં તિણ, સુખસંપતિ બહુ ગેહ ધ૦ ૨ [૩૪] તિણિ હે ભવીયણ વિધિ કરુ હાં વિધિવ, જિનવરપૂજ રસાલ, ધ. ગીત નૃત્ય કરી નિત નવા હ નિત, વજાવુ તાલ કંસાલ. ધ૦ ૩ [૩૫] વિવધ રચઈ અરચા જિકે હાં અરચા, તે જગ માહે મહંત, ધવ સુખસંપતિ લહિ સા સતી હાં સાઇ, દિનદિન અતિ દીપત. ધ ૪ [૩૬]. સંવત સેલહ સત્યાસીઈ [૧૬] હાં સત્યાસીઈ, જેઠ માસ સુખવાસ, ધ૦ વલી નુંમિ દિનઈ ભલઈ હાં દિન, કહિઉ પૂજાફલ ખાસ. ધો ૫ [૪૩૭] બાડમેર નિત ગહગઈ હો નિત, શ્રી સુમતિનાથ જિષ્ણુરાઈ, ધ , તમાં પ્રસાદિ મઈ એ રચ્યું હતું એ , શ્રી સંઘનઈ સુખદાઈ. ધો ૬ [૪૩૮] શ્રી ખરતરગચ્છ-રાઉ હાં રાજીઉ૦ શ્રી જિનરાજસૂરિદ, ધ, વિજ્યમાન શ્રી પૂજ્યજી હાં શ્રીટ, એહ રચ્યું સુખકંદ. ધ. ૭ [૪૩] જિનભદ્રસુરિ સાખા વડી હાં સાખા, વાચક શ્રી નયરંગ, ધ તાસ સીસ વાચકવરૂ હાં વાચક, શ્રી વિમલવિનય અતિચંગ. ધ૦ ૮ તાસ સીસ હરખિઈ ભણુઈ હાં હરખિઈ, રાજસંઘ આણંદ, ધ, એહ સંબંધ સહામણું હાં સોહામણ૦, વામાન ચિર નંદ. ધ. ૯ જે ગાવઈ ભાવઈ ભલઈ હાં ભાવઈ, જે સુણઈ ચિત લાઈ, તિહાં ઘરિ સુખસંપતિ ઘણી હાં સંપતિ, દિનદિન અધિકી થાઈ. ધ. ૧૦ શિવમ એવી જિ 1 સં સહામહ ભાઈ જતિ અધિક . પ૦૦ હરિ સુખસંપતિ હાં ભાવવામાન = આણંદ, ૧૫ Page #261 -------------------------------------------------------------------------- ________________ જિનહર્ષવિરચિત આરામશોભારાસ [૧] દુહા શ્રી સારદ વરદાયિની, સુમતિ તણી દાતાર, મૂરખનઈ પંડિત કરઈ, એ મેટ ઉપગાર. જેહ ભણું સુપ્રસન હવઈ, તેહનઈ કરઈ નિહાલ, હીયા થકી અજ્ઞાનના, કાઢી નાખઈ સાલ. મેટી મહિમા માયની, જાસ અખૂટ ભંડાર, સુરનર વિદ્યાધર વિબુધ, પામી ન સક્કઈ પાર. ચરમ સાયરના નીરનઉ, જિમ ન લઈ કોઈ પાર, તિમ સરસતિ ભંડારનઉ, નાવઈ પાર અપાર. માતા તુઝ સુપસાઉલઈ, પાકું વચન રસાલ, સુણતાં સહેકેનઈ ગઈ, રીઝઈ બાલગોપાલ. ધર્મમૂલ સમ્યક્ત્વ છઇ, યતન કરઉ નરનારિ, શ્રી જિનપૂજ આદર૩, જિમ પામઉ ભવપાર. દેવાદિક પર્ષદ વિખઈ, ભાઈ શ્રી જિનરાય, નરસંપદ સુરસંપદા, લહઈ જિનભક્તિ-પસાય. મુગતિ તણા પિણિ સુખ મિલઈ, ઈહાં સુણિયે દષ્ટાંત, સતી આરામશોભા તણ, વારુ છઈ વૃત્તાંત ઢાલ ૧ઃ બિંદલીની ખેત્ર ભારત ઈણિ નામઇ, કુસદેસ અને પમ તામઈ હે, સમકિત ચિત્ત ધરઉ, સમકિત નિરમલ પાલઉ, જિનપૂજા પાય પખાલ હ. સ. ૧ [૯] ગ્રામ સ્થાનાશ્રય સેહઈ, નરનારીના મન મેહઈ છે, સત્ર અગ્નિશર્મા વિપ્ર તિણિ ગામઈ, વિપ્ર શાસ્ત્ર ભણ્યઉ હિતકામઈ છે. સ૦ ૨ [૧] Page #262 -------------------------------------------------------------------------- ________________ ૬. જિનહર્ષ : ૨૨૭ યજુર્વેદી વેદ જાણઈ, શાસ્ત્રારથ સયલ વખાણુઈ હે, સ જવલન શિખા ધણીયાણી, જેહનઈ મુખિ મીઠી વાણી છે. સ૦ ૩ [૧૧] વિદ્યુતપ્રભા તસુ બેટી, વિદ્યુત સુપ્રભા ગુણ પેટી હે, સત્ર સિસિવયણું સારંગનયણ, સુરરમણ ગયવરગમણી હે. સ૪ [૧૨] સુરકન્યા રૂપ હરાવઈ, બીજી તે સમવડિ નાવઈ હે, સ સોભાગિણિ દક્ષ વિનીતા, અષ્ટ વચ્છર તાસ વિતતા હૈ. સ. ૫ [૧૩] તિણિ અવસર તેહની માતા, ગોકુલ જમપુર જાતા હે, સ નાન્હી બાલક મતિ ચેડી, ઘરભારઈ લેઈ જેડી છે. સ. ૬ [૧૪] ગે કહઈ ઊઠી પ્રભાત, લિંપન કરઈ જાતઈ હે, સ પછઈ ચારણ જાયઈ, ગ્રામ બાહિરિ વિ[િરકોઈ છાયઈ છે. સ. ૭ [૧૫] મધ્યાહુનઈ વલી લઈ આવઈ, વલી બીજી વાર દુહાવઈ હે, સત્ર રંધન કરી જનક જમાવઈ, પિતઈ પછઈ ભેજન પાવઈ છે. સ. ૮ [૧૬] મધ્યાનઈ વલી લે જાવઈ, થાકીરીણું ઘરિ આવઈ હે, સ૦ કરઈ કામ પ્રાદેષિક સગલા, વિપ્રકન્યા તે અબલા હો. સ૮ [૧૭] વિપ્રકન્યા કામ કરતી, થાકી મને ખેદ ધરતી હે, સ ધેરી બહુ ભારઈ જેડ, નિવહી ન સકઈ બલ છેડથી હે. . સ. ૧૦ [૧૮] ઘરનઈ વ્યાપાર ભાગી, નિજ જનકનઈ કહિવા લાગી હો, સ “ઘરભાર પિતા, નવિ ચાલઈ, નિસિદિન વેદન મુઝ સાઈ હે. સ૧૧ [૧૯] હું નાહી બાલ કુમારી, ઘરભાર તણી અધિકારી છે, સ. મુઝથી એ કામ ન સીઝઈ,” બાપ આગલિ ઈણિ પરિ ખીજાઈ છે. સ. ૧૨ [૨૦] “બીજી આણુઉ મુઝ માતા, જિમ થાયઈ મુઝનઈ સાતા હે” સ પુત્રી રૂડ તઈ ભાખ્યઉ,” ઈમ કહી તેહનઉ મન રાખેલ છે. સ. ૧૩ [૨૧] પરણી તિણિ બીજી નારી, અલસા સુખલંપટ સારી હે, સત્ર Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ : આરામશોભા રાસમાળા જિનહરખ હાલ થઈ પૂરી, પહિતી મન ચિંતાતૂરી છે. સ. ૧૪ [૨૨] વિદ્યુતપ્રભા માથઈ સહુ, દેઈ ઘરનઉ ભાર, કરઈ વિલેપન સ્નાન તન, સજઈ સોલ શંગાર. ૧ [૨૩] આસણથી ઊઠઈ નહી, તુલઈ જઉ વૃતનઉ કુંભ, ઘરચિંતા ન કરઈ કિસી, જોવઉ નારિ અચંભ. ૨ [૨૪] કાઉ ન કરઈ ભરતારનઉ, સામ્હા બોલ બેલ, બ્રાહ્મણ મનમઈ ચીંતવઈ, આણી નારિ નિટોલ. ૩ [૨૫] પગ ચઢાવી પગ ઉપરઈ, બસઈ ઈણિ પરિ તાસ, દેખી કન્યા ચીંતવઈ, “જિમ સઉ તિમ પચાસ.” ૪ [૨૬] દિવસ ન ભજન તેહવ, નિસિ નિદ્રા નહી તાસ, થઈ ભિક્ષાચર સારિખી, બ્રાહ્મણસુતા નિરાસ. ૫ [૨૭] હાલ ૨ : બાંગરીયાની “સાહી હું દુખિણી થઇ રે, આણી મા સુખઆસ રે, ગુણ જોજે. ગાડર આણી ઊનનઈ રે, બાંધી ચરઈ કપાસ રે. ગુ. ૧ [૨૮] ચીંતવય થાયઈ નહી રે, લાખ કર બુધિ કઈ રે, ગુરુ અણહુંણુ હુંખણ નહી રે, હું હઈ સુ હાઈ રે. ગુ. ૨ [૨૯] માત્રેઈ કોની સગી રે, કેહઉ તેહની હેજ રે, ગુરુ સ્નેહરહિત દીવા તણઉ રે, ન હવઈ તેહવી તેજ રે. ગુ ૩ [૩૦] પિતાને હાથે કરી રે, વીખેર્યા અંગાર રે, ગુ દસ દી જઈ તઉ કેહનઈ રે, પગ બલીયઈ જિણિ વાર . ગુ૪ [૩૧]. મઈ પરણાવ્યઉ બાપનઈ રે, કહી કહીં બહુ વાર રે, ગુરુ એવી આવી જઉ લિખ્યઉ રે, દુઃખ મુખ્ય ભાગ મઝારિ રે. ગુરુ ૫ [૩૨] તે અવસર આવઈ નહી રે, કેહ કીજઈ સોચ રે,” ગુ. ઈણિ પરિ કન્યા આપણુઉ રે, કીધઉ મનસંકેચ . ગુરુ ૬ [૩૩] Page #264 -------------------------------------------------------------------------- ________________ ૬. જિનહર્ષ : ૨૨૯ બાર વરસની તે થઈ રે, ભગવતી ઈમ કલેસ રે, ગુરુ એક દિવસ ગો ચારિવા રે, ગઈ વન બાલીસ રે. ગુરુ ૭ [૩૪] ગાઈ ચરઈ છઈ તિહાં રહી રે, સૂતી ઘાસ મઝારિ રે, ગુ. નિદ્રા આવી તેહનઈ રે, તિણિ અવસર તિણિ વાર રે. ગુ. ૮ [૩૫] રક્તનયણુ કાલ ઘણું રે, મેટી કાય કરાલ રે, ગુરુ કન્યા પાસિ ઊતાવલઉ રે, આવ્યઉ અહિ તતકાલ રે. ગુરુ ૯ [૩૬] નાગકુમાર અધિષ્ઠીય રે, દેહ મનુષ્યની વાણિ રે, ગુરુ હલઈ તાસ ઉઠાડિનઈ રે, કઈ રાખેવા પ્રાણ રે. ગુ. ૧૦ [૩૭] અતિભયથી હું બીહત રે, સરણુઈ આવ્યઉ તુઝ રે, ગુરુ પાપી પૂઠઈ ગારુડી રે, આવઈ ગ્રહિવા મુઝ રે. ગુ. ૧૧ [૩૮] હે વછે, સુરસક્તિથી રે, મંત્રસક્તિ નહી પાર રે, ગુરુ તે ઊલંધી નવિ સકું રે, સાંભલિ તું સુવિચાર રે. ગુ. ૧૨ [૩૯] કરંડ માંહિ મુઝ ઘાલિસ્થઈ રે, તે પાપી તતકાલ રે, ગુરુ નિજ અંકઈ ધરિ મુખ ભણી રે, ઢાંકિ વસ્ત્ર મ્યું બાલ રે.” ગુ. ૧૩ [૪૦] તિણિ કન્યા તિમહી જ કી અઉ રે, નિજ મન કરી નિસંક રે, ગુ રાખ્યક તેહ ભુજંગનઈ રે, યતન કરી નિજ અંક ૨. ગુ૦ ૧૪ [૪૧] અહિ કેડઈ તે ગારુડી રે, આવ્યા તેહનઈ પાસિ રે, ગુરુ બીજી ઢાલ સુણ સહુ રે, હુઈ જિનહરખ ઉલાસ રે. ગુ૦ ૧૫ [૪૨] સર્વગાથા ૪૨ ૧ [૪૩] પૂછઈ તેહનઈ ગારુડી, કન્યા, કૃષ્ણ ભુજંગ, ત જાતઉ દીઠ નહી, કાયા જાસ ઉનંગ.” વિપ્રસુતા વલતું કહઈ, “મુખ ઢાં [૩૪]કી તિણિ વાર, હું તઉ ઈહાં સૂતી હતી, કિસી ન જાણું સાર.” માહોમાહે તે કહઈ, “પન્નગ દેખઈ એહ, તઉ નાસઈ ભય હનઈ, કરઈ પુકાર અહ.” ૨ [૪૪] ૩ [૪૫] Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ : આરામભા રાસમાળા સગલે હી જોયઉ ફિરી, આગલિ પાછલિ તાસ, ક્યાંહી અહિ દીઠઉ નહી, વલીયા થઈ નિરાસ. ૪ [૪૬] કહઈ કન્યા હિવઈ નાગનઈ, “ની સરિ સંકા મેહી, ગયા સગલા હી ગારુડી, નિજ ઈચ્છાયઇ બેલિ” ૫ [૪૭] ઢાલ ૩ઃ મઈ બુઢરાકું ખીર પકાઇ, ઝારિ ચલ્યઉ લપટ દઈ, માર્યઉ મરણ ગયઉ બુઢર૩, દઈ માર્યઉ મરણ ગયઉં, એહની. દેવ પ્રગટ થઈ ઈણિ પરિ ભાઈ, “ધન ધન તું બાલા ગુણવંતી, સરણ આય૩ મુઝનઈ તઈ રાખ્યઉં, સરણ આયઉ મુઝનઈ તઈ રાખ્યઉં, સરણ આયઉ. આ તારક સત્વ અધિક મઈ દીઠ, તુઝ દેખી કાયા ઉલસંતી. સર૦ ૧ [૪૮] તુઝ ઉપગાર હિવે હું તૂઠ૬, માગિ માગિ વર જે તુઝ ભાવઈ,” સ કહઈ કન્યા, “સુર જઉ તું તૂઠઉ, તઉ કરિ એક વચન દાઈ આવઈ. સત્ર ૨ [૪૯] ઘર્મબાધાઈ ગાઈ ચરાઉં, ઘમબાધા ટાલઉ સુખ પાઉં', સ0 “મુગધા એ માગઈ મુઝ પાસઈ, છાયા એહનઈ કરું ઉલાસઈ સ૦ ૩ [૫૦] જીવિતદાન દીયઉ ઈણિ મુઝનઈ, એ મેટી ઉપગારણિ બાલા,” સ0 ઈમ ચતવી તિણિ ઊપરિકીધઉ, મહારામ ફલકૂલ રસાલા. સ૦ ૪ [૫૧] સઘન સુસીતલ જેહની છાયા, ખટ રિતુના જેહમઈ સુખ પાયા, સ0 જેહની ગંધ સુગંધ સુહાવઈ, સૂરજકર જેહમઈ નવિ આવઈ સર પ [૫૨] દેવ કહઈ, “સાંભલિ તું પુત્રી, બUસિસિ જાઈસિ તું જિણિ ઠાઈ, સત્ર તિહાંતિહાં એ આરામ સહીસ્યું, તાહરઈ સાથિ હુસ્મઈ સુખકામઈ. સ. ૬ [૫૩] દુખ આવ્યઈ સમરે તું પુત્રી, પ્રતક્ષ થઈ તાહરા દુખ ટાલિસિ” સ. ઈમ કહી તેહ થયઉ અદમ્ય સુર, અમૃતફલ આસ્વાદઈ અનિસિ. સવ ૭ [૧૪] તૃષ્ણા ક્ષુધા ન લાગઇ તેનઈ, દુખ સ્વઉ [૩ખ] સુરત જેહનઈ, Page #266 -------------------------------------------------------------------------- ________________ ૬. જિનહર્ષ : ૨૩૧ ગયુત નિસિ આવઈ ઘરિ કન્યા, ઉપરિ આરામ વિરાજઇ ધન્યા. સ૦ ૮ [૫૫] “જન કરિ બેટી” કહઈ માતા, “ભૂખ નથી મુઝાઈ છઈ સાતા,” સત્ર રજિની પછિમ પાઉડરઈ જાગી, ચારણ ચિંતા સહુ ભાગી. I સ૯ [૫૬] દિનદિન ઈમ બ્રાહ્મણની પુત્રી, બે ચારી આવઈ ગુણવંત્રી, સત્ર આરામતલ સૂતી એક દીસઈ, સીતલ છાયા દેખી જગીસઈ. સ. ૧૦ [૫૭] દિગયાત્રા કરી નૃપ તિહાં આયઉં, પાડલીપુરપતિ તિહાં સુખ પાઉ, સત્ર આંબાતલ સિહાંસણ થાપી, બઈઠઉ રાજા મહાપ્રતાપી સ. ૧૧ [૫૮] જિતસત્રુ નૃ૫ કેરઈ દેસાઈ, ગજ અસ્વકરમાદિક સુવિસે સઈ, સત્ર બાંધ્યા તરસાખાઈ લેઈ, છાયા બેઠા સૂતા કેઈ. સ. ૧૨ ૫૯]. કટક તણઈ કેલાહલ જાગી, “એ કુણ રાય” વિચારણુ લાગી, સત્ર એ જિનહરખ ઢાલ થઈ ત્રીજી, સુણતાં વાત મ કરિયે બીજી. સ૧૩ [૬૦] સર્વગાથા ૬૦ ૧ [૧] ૨ [૨] કુંજર આદિક દેખિનઈ, નાઠી ગાઈ તુરત્ત, દીઠી જાતી ગલી, ચિંતઈ કન્યા ચિત્ત. વાલું ધેનુ જઈ કરી,” ઉચ્છક દઉડી તામ, અસ્વાદિક લેઈ સહુ, થયઉ કેડઈ આરામ. દેખી મન માહે થયઉં, નરનાયક સંબ્રાંત, નિજ મંત્રી સરનઈ કહઈ, “એ સ્વઉ કહિ વૃતાંત.” મંત્રી કહઈ, “નૃપ સાંભલઉં, અચરજવાલી વાત, એ પ્રભાવ છઈ એનઉ, નહી ત વન કિમ જાત.” સચિવ કહઈ, “હે બાલિકા, વલિ પાછી મત જાઈ, અહે જઈનઈ વાલિમ્યું, તાહરી સગલી ગાઈ ' ૩ [૬૩] ૪ [૪] ૫ [૫] Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ : આરામભા રાસમાળા ઢાલ ૪ઃ હ લખલહણ બારટ રાજાજીનઈ રીઝવિનઈ ઘરિ આયે, એહની. રાગ કાલહરી પાછી આવી કન્યકા રે કાંઈ, ફિરિ આવ્યઉ આરામ રે, ગાઈ વાલી લ્યાવ્યા સહુ રે કાંઈ, અસવારે જઈ તામ રે. મનમેહણગારી રાજાજીનઈ લાગી અતિપ્યારી, મન હરી [૪] લીધ9 રે વિપ્રની સુતા. આંટ ૧ [૬૬] રૂપ અધિક રલીયામણુઉ રે કાંઈ, લાવન્ય અંગ અપાર રે, અતિસય દેખી તેહનઉ રે કાંઈ, રાજા કરઈ વિચાર છે. મ૦ ૨ [૬૭] “રાજકન્યા માહરઈ ઘરે રે કાંઈ, અંગ ધરઈ અલંકાર રે, પિણિ તે નહી ઈણિ સારિખી રે કાંઈ, રૂપકલાગુણધાર રે મ૦ ૩ [૬૮] ગાચારઈ વનમઈ રે કાંઈ, નહી ભેજનનઉ સ્વાદ રે, પહિરણ વસ્ત્ર જિસાતિસા રે કાંઈ, ઉપજાવઈ આહૂલાદ રે.” મ૦ ૪ [૬૯] મધુકર મેહ્ય કેતકી રે કાંઈ, જિમ રેવા ગજરાજ રે, તે કન્યાના રૂપ મ્યું રે કાંઈ, તિમ મેહ્યઉ નરરાજ રે. મ પ [૭૦] તુરત રાજાનઉ મન લખ્યઉ રે કાંઈ મંત્રી બુદ્ધિનિધાન રે, “છઈ તું અજી કુમારિકા રે કાંઈ, કઈ પરણી ગુણવાન રે મ૦ ૬ [૭૧] વર કરિ વરવર્ણિની રે, એ જિતશત્રુ ભૂપાલ રે,” લજજાનન નીચઉ કરી રે કઈ, કહઈ કુમારી બાલ રે. મ૦ ૭ [૭૨] તે કહઈ, “ઈણિ ગામઈ વસઈ રે કાંઈ, બ્રાહ્મણ માહરઉ તાત રે, અગ્નિસર્મા જાણઈ સહ રે કાંઈ, હું જાણું નહી વાત રે. સ. ૮ [૭૩]. છેરૂ પરણવઈ પિતા રે કાંઈ, સુંદર વરઘર જોઈ રે, ભાગ્ય પ્રમાણઈ તે પછઈ રે કાંઈ, સુખીયા દુખીયા હાઈ રે.” મ૦૯ [૭૪] વયણ સુણાવ્યા એહવા રે કાંઈ, કન્યા કે કિલવાણિ રે, રાજા રીઝયઉ સાંભલી રે કાંઈ, એ તઉ ગુણની ખાણિ રે. મ. ૧૦ [૭] વય નહી પિણિ ગુણ વડા રે કાંઈ, ગુણ લહઈ આદરમાન રે, ગુણવંતાનઈ જિહાં તિહાં રે કાંઈ, થાયઈ સહુ આસાન રે. મ. ૧૧ [૭૬) નૃપ-આજ્ઞા લેઈ કરી રે કઈ, સચિવ ગયઉ દ્વિજગહ રે, આવી બ્રહ્મસુતા ઘરે રે કાંઈ, ગોધન સાથ કરે છે. મ. ૧૨ [૭૭] Page #268 -------------------------------------------------------------------------- ________________ ૬. જિનહષ : ૨૩૩ ઉત્તમ નર દેખી કરી રે કાંઈ, બ્રાહ્મણ દીધ આસીસ રે, આસણબઈસણ આપીએઉ રે કાંઈ, બઈઠઉ ધરીય જગીસ રે. મ૦ ૧૩ [૩૮] “દેવ સુણ” મુહુત કહઈ રે કઈ, “વયણ [ખ] એક મુઝ રે, જિતસવ્વ નૃપનઈ તાહરી રે કાંઈ, દે કન્યા કહું તુઝ રે.” મ૦ ૧૪ [ ૭૯] કહઈ બ્રાહ્મણ, “એ માહરા રે કાંઈ, નૃપાધીન છઈ પ્રાણ રે, કન્યાનઉ કહિવઉ કિસ્યું રે કાંઈ, પ્રભુ આગલિ ધરૂં આણ રે. મ. ૧૫ [૮] ભાગ્ય ફલ્યઉ પુત્રી તણુઉ રે કાંઈ, માહર જાગ્યઉ ભાગ ૨,” કહઈ જિનહરખ ચઉથી થઈ રે કાંઇ, ઢાલ અણુઉ ધરી રાગ રે. મ. ૧૬ [૮] સર્વગાથા ૮૧ ૧ [૨] ૨ [૩] ૩ [૮૪] ૪ [૮૫] સાઈલ નિજ પુત્રિકા,દ્વિજનઈ કહઈ મંત્રીસ, મુંહુંતા સાથઈ આવીયઉ, ભેડયઉ તિણિ અવનીસ. આશીર્વાદ દેઈ કરી, બઈઠ આસણ દત્ત, સહુ વાત મૂહું તઈ કહી, બ્રાહ્મણ જેહ ઉગત્ત. કાલવિલંબ ન સહી સકઈ, આતુર થયઉ નરનાહ, પરિણી બ્રાહ્મણપુત્રિકા, કરી ગાંધર્વવીવાહ. ઊંચઉ ઈણિ ઊપરિ સદા, સહઈ અધિક આરામ, દીધઉ રાજા તેહનઉ, આરામસભા નામ. “માહર એ સુતરઉ થયઉ, હું નૃપ એ મસકીન, તઉ મનમઈ સ્યું જાણિસઈ, એ સ્યું સગપણ કીન.” બાર ગામ રાજા દીયા, સસરાનઈ તિણિ વાર, રાય વિસર્યઉ માન ચું, કરી એહવઉ ઉપગાર. ઢાલ ૫ મહિદી રંગ લાગવે એની કુંજરબંધ આરોપિનઈ રે, રાણું નઈ રાજાન, પુન્ય નિહાલિયે, પુન્યઈ ફલઈ મનની આસ, પુત્ર રાયરાણીનઈ ઊપરઈ રે, સેહઈ રે આરામ પ્રધાન. પુ ૫ [૨] ૬ [૪૭] ૧ [૮૮] Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ : આરામાલા રાસમાળા ૬ [૩] ૭ [૪] નગર સમીપ આવીયા રૅ, વિદ્યુતપ્રભા સ્યું રાય, પુ॰ પુર સમસ્ત સેાભા દીયઉ રે, સુરપુર સાહ દિખાય. પુ૦ રાણી સુ` રાજા હિવઇ રે, કિધઉ નગરપ્રવેસ, પુ૦ તિણિ ખિણિ મિલીયા જોઇવા રે, નરનારી સુવિસેસ. પુ॰ “પૂર્વકૃત ધર્મપ્રભાવથી રે, એઠુવી રાણી રાય, પુ॰ પામી ઇંદ્રાણી જિસી રે, ધર્મ કરઉ ચિત લાય. પુ॰ ધન્ય રાજા ધરણી તલઇ રે, એડુવઉ પુન્ય વિસેખ, પુ પામી નારી પમિની રે, ધર્મ તણા ફૂલ દેંખિ. પુ॰ [પક] ભાગવિસ્યઇ સુખ એહુ સુ' રે, ધનધન એ રાજાન, એહવી નારી ત્રિલોકમાં રે, નહી કોઈ રૂપનિધાન પુ૦ ખીજી રાણી બાપડી રે, થાસ્યઈ હિવઇ નિરાસ, પુ॰ માન સહુનઉ ખાસિસ્યઇ રે, સહુનઇ કરિસ્યઇ હાસિ.” પુ॰ આકાસÙ વન દેખિનઇ રે, ઇણ પરિ ખેલઈ બાલ, પુ૦ આમ્રનારંગલ રૂડા ફ્, દાડિમ દ્વાખ રખ઼ાલ. પુ૦ કૌતક ઊપાવઇ રહ્યઉ રે, આકાસÙ આરામ, પુ૦ એહુના ફૂલ જઉ પામીયઇ રે, તઉ વારૂ થાઇ કામ ” પુ સાંભલતા ઇમ દાંપતી રે, શ્રવણે વિવિધ સંલાપ, પુ૦ પરમ પ્રીતિ સ્યુ આવીયા રે, સસભૂમિ ગૃહ આપ. પુ૦ દેવપ્રભાવÛ થિર રહ્યઉ રે, ઘર ઊપર આરામ, પુ॰ ધર્મ ક્રીયઉ પરભવ ઇલ્યુઇ રે, જેવઉ ફુલ અ અભિરામ. પુ વિવિધ લીલા સુખ ભેગઇ રે, આરામસેાભા યું. રાય, ૫૦ કાલ જાત જાણુઇ નહી હૈ, ભાગી રહ્યઉ લપટાઇ. પુ॰ હિવઇ અગ્નિસર્મ-બ્રાહ્મણપ્રિયા રે, પુત્રી આવી તાસ, પુ॰ અનુક્રમ ચેાવન પામીયઉ રે, રૂપકલા-ગુણુ-વાસ. પુ॰ તેહની માતા ચીંતઇ રે, આરામસેાભા મૃત હાઈ, પુ॰ તેહના ગુણ સુ' મેહીયઉ રે, પરશુઇ એઠુનઇ જોઇ. પુ૦ ૧૪ [૧૰૧] સેકિ માઇ મન ચીંતઇ રે, “તઉ કરું કેાઈ ઉપાઇ, પુ॰ ૮ [૫] ૯ [૬] ૧૦ [૭] ૧૧ [૮] ૧૨ [૯] ૧૩ [૧૦૦] પુ॰ ૨ [૮] ૩ [૯૦] ૪ [૧] ૫ [૨] Page #270 -------------------------------------------------------------------------- ________________ ૬. જિનહર્ષ : ૨૩૫ મારૂં તે કન્યા ભણી ર” પતિનઈ કહઈ બેલાઈ. પુ. ૧૫ [૧૨] “સ્વામી કાંઈક ખૂંખડી રે, આરામભાઈ કાજિ, પુત્ર મૂકG.” ઢાલ થઈ પાંચમી રે, સુણ9 જિનહરખ સમાજ. પુ૧૬ [૧૦૩] સર્વગાથા ૧૦૩ ફ્રિહા મુંલાવ્યા બહુ દિન થયા, બાઈનઈ મેરા કેત, મહી નહી ચાતારિણી, ઈમ કિમ લાજ રહેત. ૧ [૧૪] બેટી જઉ સુખિણું હવઇ, ઉહી કરઈ પીહરની આસ, નિજ ઘર સારૂં મોકલઉ, જિમ પામઉ સાબાસ” ૨ [૧૦] બ્રાહ્મણ કહઈ, “રે બ્રાહ્મણી, વાત કહી તઈ વાહ, કરઈ કપૂરે કઉગલા, તેડનઈ સી પરવાહ. ૩ [૧૬] આપણુ તાણી કીજીયઈ, [ખ] તેહનઈ નાવઈ દાઈ, નિબલઉ સબલાનઈ કરઈ, આટારેહણ જાઈ. ૪ [૧૭] જેહવઉ-તેહવઉ તેહનઈ, વસ્તુ મેકલીયઈ કાઈ, આંખ્યાલ આવઈ નહી. સાહ9 હાસી થઈ.” ૫ [૧૦૮] હાલ ૬ઃ નW ગઈ નથે ગઈ જાણઈ રે બલાઈ, આવઈ લઉ કેસરીયઉ મારૂ વ્યાવઈ લઉ ઘડાઈ, હાંરા હે કેસરી લાલ ન દે ઘડાઈ એહની ભટ્ટણી કહઈ, “ર ભટ્ટ, સમઝિ ન કાઈ, ઈમ કુપણાઈ કરતાં સભા કિમ થાઈ, માહરા હે વાહેસર નાહ, વચન સુણઉ,” હિયા માહે પાલી મુખ દીવાલી દેખાઈ, નારીના તઉ અવગુણ કિઈ ન લખાઈ. હા, ૧ [૧૯] આગ્રહ દેખીનઈ વિપ્ર ચિંતઈ ચિત્ત માંહિ, સઉકિ પુત્રી તઉ એહનઉ Àષ દીસઈ નાંહિ, મહાહેત પાખઈ એતલઉ ન આગ્રહ કરાઇ, પુત્રી કરી ત્રેવડઈ છઈ જિમ સગી માઈ.” હા. ૨ [૧૧૦] બ્રાહ્મણ કહઈ, “રે ત તું કાંઈક નીપાઈ, Page #271 -------------------------------------------------------------------------- ________________ ૩ [૧૧૧] ૪ [૧૧] ૫ [૧૧૩] ૨૩૬ : આરામશોભા રાસમાળા સારી પ્યારી હૂંડી આપું તેહનઈ જાઈ. હા, તાહરઉ જસ વાધઈ જિમ માહરઉ વાધઈ વાન, રાયપરિવાર રીઝઈ દેખી પકવાન.” મહાવ માદક બણયા સિંહ કેસરા પ્રધાન, રૂડારૂડા દ્રવ્ય મેલી મારવાનઉ ધ્યાન. મહા માહે વિખ ઘાતીયઉ ન જાણઈ જિમ કોઈ, એહ ખાધાં પ્રાણ જાસ્થઈ,” હરખિત હોઈ. મહા કેરઉ એક આણી કુંભ માંહિ ઘાત્યા તેહ, નાહનઈ પયંપઈ એમ આણી ઘણુઉ નેહ, હા મારી વચન તમે માનિજ પ્રમાણ, જાઈનઈ બાઈનઈ કાજ કહિયે, સુજાણ. મહા પુત્રી, એતલે લાડૂઓ મૂક્યા છઈ તાહરી માઈ, બીજાનઈ મ દેજે બાઈ, પિતઈ તું હી જ ખાઈ, સ્વા જેહવા તેહવા લાડૂઆ એ નાઈ કેનઈ દાઈ, રાજકુલ માંહિ માહરી હસી નવિ થાઈ. મહા ગામડાના વાસી માંહઈ કેહઉ વિગન્યાન, સહુકે ઈમ કહિસ્યઈ રહિસ્ય નહી મારી માન.” મહા કુટિલ પ્રણામ તેહનઉ જાણુઈ નહી વિપ્ર, ઘડઈ મુદ્રા દેઈ લેઈ ચાલ્યઉ તિહાં થકી ખિમ, મ્યા. સૂયઈ તિહાં આપણુઈ એસીસઈ ધ[ક]રઈ કુંભ, વાટ માટે ચલ્યઉ જાયઈ જવતઉ અચંભ, હા નગર સમીપ આવ્યઉ અનુક્રમિ તેહ, પરિશાંત થયઉ જાણી રવિ તાપ્ય દેહ. હા, વડવૃક્ષ દેખી છાયા સીતલ નિહાલી, તેહનઈ હેઠઈ આવી બઈઠઉ વિપ્ર સુકમાલ, ડા, નયણાં માહે નીંદ આવી સૂતઉ બ્રિજરાજ, નાગદેવ જાત જાણ્યઉ પુત્રી કેરઈ કાજ. મહા “આરામભાઈ કાજિ મારિવા ઉપાય, ૬ [૧૧] ૭ [૧૧૫] ૮ [૧૧૬] ૯ [૧૧૭]. Page #272 -------------------------------------------------------------------------- ________________ ૬, જિનહર્ષ : ૨૩૭ ૧૦ [૧૧૮] ૧૧ [૧૧૮] વિષમિશ્રિત સિંહ કેસરા લે જાઈ, મ્હા સઉકિ માતા પાપિ એ સાપણું સમાન, મૂક્યઉ નાહ આપણુઉ દેઈ ઘણુઉ માન. મહા મુઝ વિદ્યમાન છતાં મારઈ કુણ તાસ, માહરઈ પુત્રી સમાન પૂરૂં તેહની આસ” હા. એહવું ચિત ચીંતવીનઈ સંબલ સહુ લેય, સાનિધિકારી તે જાણઈ સગલઉ બેય. હા તિણિ હી જ કુંભ માટે ઘાત્યા લેઈ અન્ય, અમૃત સમાન સ્વાદ ખાસ્યઈ નર ધન્ય, હા મેદક ત્રિક માહે એહવા ના હેઈ, દેવ કીધા તેહ માહે અચરજ કે ઈ. હાવ ઉંઘ લેઈ વિપ્ર જાગ્યઉ રાજદ્વારઈ જાઈ, પિલીયાનઈ વાત કહી સહુ સમઝાઈ, હા ઢાલ છઠી પૂરી થઈ સુણઉ નરનારિ, પુન્ય રાખઈ કહઈ જિનહરખ વિચારી. મહા સર્વગાથા ૧૨૧ ૧૨ [૧૨] ૧૩ [૧૨૧] ૧ [૧૨] ૨ [૧૨૩] પ્રતીહારઈ જાઈ કહ્યઉ, રાજાનઈ તિણિ વાર, “આવા દે બ્રાહ્મણ ભણી,” આવ્યઉ નૃપ-દરબાર. આવીનઈ રાજા ભણી, દીધી તિણિ આસીસ, બઈઠ આદર સ્યું તદા, આસણુ દત્ત અવનીસ. ઘટ રાજા આગલિ ધર્ય, પૂછયઉ કુશલકલ્યાણ, સુપસાયઈ મહારાયનઈ, કુશલ પુન્ય પરમાણ.” નારીવચન સહુ કહ્યા, આરામસભાનઈ ગેહ, રાયઈ ઘટ પઉહઉચાવીયલ, “તુઝ માં મૂક્યઉ એહ.” વસ્ત્ર અલંકારોં કરી, કીધી બહુ સતકાર, રાણીનઈ ઘરિ આવીયઉ, નૃપ ઊઠી તિણિ વાર, ૩ [૧૨] ૪ [૧૨૫] ૫ [૧૨] Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ : આરામભા રાસમાળા [31] ઢાલ ૭: કઈ ભૂલઉ મન સમઝાવઈ રે [૬] એહની. રાગ સેરઠ નૃપ દેખી ખુસી થઈ રહ્યું છે, ભલઈ પધાર્યા, બસઉ આસણુ, બલઈ મીઠી વાણી . નૃ૦ ૧૧૨૭] બઈઠલ રાય, આગલિ રે બઈઠી, આરામસભા કર જોડી છે, “તાત તુમ્હાર ભેટ લ્યાવ્ય છઈ, તે જેવઉનઈ છેડી હ.” – ૨ [૧૨૮] રાજાવચન સુણીનઈ રાણી, તતખિણુ કુંભ ઊઘાડરાઉ હે, ગંધ સુગંધ પ્રગટ થઈ ઘટથી, દેવસગતિ દેખાય છે.” નૃ૦ ૩ [૧૨૯] અમૃતફલ સારીખ સખરા, મોટા મોદક દીઠા છે, દેવ ભણી પિણિ મિલિવા દુર્લભ, મનનઈ ગમતા મીઠા હે. નૃ૦ ૪ [૧૩] રાજા દેખી વિસ્મય પામ્યઉં, રાણીનઈ ઈમ ભાખઈ છે, એકેક રાણનઈ મુંક, જિમ તે માદક ચાખઈ છે.” મૃ. ૫ [૧૩૧] એકેકઉ સગલી રાણીનઈ, મોદક ઘરિ પઉહઉચાઉ હો, સ્વાદુવંત તે ભક્ષણ કીધઉ, સહુનઈ હરખ ઉપાયઉ હે.” ૦ ૬ [૧૩૨] જેવઉ એ વિજ્ઞાન અપૂરવ, આરામસભાની માનઉ હે, સ્વર્ગ તણું ફલ જિણે હરાવ્યા, ગુણ ન રહઈ છાની છે. નૃ૦ ૭ [૧૩૩] સહુ અંતેઉરમાં જસ જેહનઉ, ભલઉ ભલઉ બેલાણુઉ હે, હરખી મનમઈ આરામસભા, રાજ હેજ ભરાણુઉ હે. – ૮ [૧૩૪] અગ્નિસર્મા રાજાનઈ ભાઈ, વિનય કરી સિર નામી હે, “માહરઈ ઘરિ મુઝ પુત્રી મુંકG, મિલઈ માઈનઈ સ્વામી છે. નૃ૦ ૯ [૧૩૫] ઘણા દિવસ હુઆ છોઈ મિલીયાં, માય ભણું ઊમાહઉ હે, ચાતક જિમ ચાહઈ જલધરનઈ, તિમ ચાહઈ, થઈ લાહઉ હે.” ૧૦ [૧૩૬] રાય કહઈ, “સાંજલિ ભટ ભેલા, નૃપઘરિરીતિ ન જાણુઈ હે, પની રાણી સૂર્ય ન દેખઈ, હુંસ કિસી મન આઈ હે.” ૦ ૧૧ [૧૩૭] બ્રાહ્મણ ચાલ્યઉ સીખ કરીનઈ, વાત કહી નારીનઈ હે, “સહુ રાણીનઈ મોદક મુંક્યા, જસ તુઝ થયઉ અપારી હે.” મૃ. ૧૨ ૧૩૮] પાપિણિ મન માહઈ ઈમ ચિંતઈ, “માહરઉ કારજ ન થયઉ હો, સપ્રભાવ વિષ નહી, એ ખેટલ, મેદિક માંહે સમયઉ હે. નૃ૦ ૧૩ [૧૩૯] [ક] કરૂ પકવાન ફિરીનઈ બીજઉ, વિષ ઘાતું માહિં ઝાઝ? હા, નઈ મેઇક તો, “બાહર કાઢ૧૩ [૧૩૯] Page #274 -------------------------------------------------------------------------- ________________ ૬. જિનહર્ષ : ૨૩૯ તુરત પ્રાણ જાયઈ તે ખાતાં,”જહર આણ્ય તિણિ તાજઉહેતૃ૦૧૪ [૧૪] ફીણ કીધા સખર સકોમલ, ખાંડ ગલેફક્યાં ચેખી હો, સાત ઢાલ જિનહરખનિહાલઉ, અપરમાય થઈ દાખી હો. નૃ૦ ૧૫ [૧૪૧] સર્વગાથા ૧૪૧ ખરઉ કામ કીધઉ તિણઈ, છાબ ભરી સુવિસાલ, સ્વેત વસ્ત્ર મુદ્રિત કરી, પતિ મુકયઉ તતકાલ. ૧ [૧૪૨]. વટતલ વલી સૂતઉ જઈ, દેવ હર્યઉ વિષ તાસ, તિમ હી જ ભેટયઉ રાયનઈ, પામ્યઉ વલી સાબાસ. ૨ [૧૪૩ નૃપકુલમઈ લાઘા થઈ, ચતુરાઈ વિજ્ઞાન, ગ્રામ તણું છઈ બ્રાહ્મણી, પિણિ વિદ્યાકલાનિધાન. ૩ [૧૪] વિપ્ર ઘરે આવ્યઉ ફિરી, નારીનઈ કહી વાત, તાહરી સેહ થઈ ઘણુ, ઘણું થઈ વિખ્યાત. ૪ [૧૪] તેહ વચન સુણી પાપિણી, હીયડઈ દુખ ન સમાઈ, મનમાં ચિંતા ઊપની, “અહલી જાઈ ઉપાઈ.” ૫ [૧૬] ઢાળ ૮: માંનાં દરજણના ગીતની ગર્ભવતી તેહનઈ સુણી રે, વિપ્રવધૂ તિણિ કાજ, વિષમિશ્રિત કાંઈક કર્યઉં, મૂક્યઉ વલી તિહાં બ્રિજરાજ રે. વિપ્રીની જે, વાત રે સાવધાની હો, ધન્ય ધન્ય રે અંતરમલ સલા . આ ૧ [૧૪] સીખ દીધી વલી એવી રે, “પુત્રી ત્યાજ્ય નાહ, થાઈ પ્રસૂતિ આપણુ ઘરે, તઉ વાધઈ મનઉછાહ રે. વિ૦ ૨ [૧૪૮] તુમ સાથઈ મુંકઈ નહી રે, તઉ થાળે હસીયાર, બ્રહ્મતેજ દેખાલિ, કરિ બ્રાહ્મણ-આચાર રે.” વિ૦ ૩ [૧૪] ચાલ્યઉ બ્રાહ્મણ ઘર થકી રે, વલી હરીયઉ વિષ દેવ, તિણિ હી જ પરિ સભા થઈ, વિપ્ર કહઈ, “સાંભલિ નરદેવ રે. વિ૦૪૧૫૦] મુકલાવઉ પુત્રી ભણું રે, છઈ પ્રસૂતન કામ, માતા સૂવાવડિ કરઈ, લે જાયે પછઈ નિજ ધામ રે. વિ. ૫ [૧૫૧] Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ ? આરામશોભા રાસમાળા પહિલી સૂઆવડિ કરાઈ રે, પુત્રી માનઈ ગેહ, લેક તણ એ નીતિ છઈ, પાલી જઈજઈ તેહ ૨.” વિ૦ ૬ [૧૫] મુગ્ધ બ્રાહ્મણ સમઝઈ નહી રે, નરપતિની જે નારિ, બાપઘરે પ્રસવઈ નહી, નવિ જાયઈ બાપનઈ બાર રે.” વિ૦ ૭ [૧૫૩) તતખિણ પિટિ છુરી ધરી, બ્રાહ્મણ કહ, “સુણિ રાય, બ્રહ્મહત્યા દેહ્યું તુનઈ, જેહથી દુરગતિમાં જાઈ રે.” વિ૦ ૮ [૧૫૪] નૃપનઈ મંત્રી વીનવઈ રે, “પૃથલ દીસઈ, મહારાય, બ્રહ્મહત્યા એ આપિસ્થઈ, પાપઈ પ્રભુ પિંડ ભરાય છે. વિ૦ ૯ [૧૫] રેણું મુંકઉ તે ભણું રે,” માન્યઉ રાય વચન, સામગ્રી સહુ સરુ કરી, મુકલાવી, હરખ્યઉ મન રે. વિ૦ ૧૦ [૧૫] કૂપ ખણાવ્યઉ બ્રાહ્મણ રે, કેડઈ નિજ ઘર માહિ, આવ્યઉ વિપ્ર વિભૂતિ રૂં, પુત્રી સ્યું અધિક ઉછાહિ રે. વિ. ૧૧ [૧૧૭] કુટિલાશય માતા મિલી રે, પુત્રી હોયડઈ ભીડી, હુત વિયેગ બહુ દહન, આજ ભાગી સગલી પીડિરે.” વિ૦ ૧૨ [૧૧૮] ઘરમાં શક્યા પાથરી રે, આરામસભાનઈ કાજિ, ઢાલ થઈ એ આઠમી, સુણિ હિવઈ કહઈ જસરાજ રે. વિ૦ [૧૫]. સર્વગાથા ૧૫૯ તે ભદ્રક જાણુઈ નહી, માતા તણઉ વિરુદ્ધ, મનમઈ જાણઈ એહવું, ધઉલઉ તેતલઉ દુદ્ધ. ૧ [૧૬૦ કપટ જાસ હાયડઈ નહી, મનમાં સરલ સભાવ, કપટ ન જાણુઈ પર તણુઉં, ન લહઈ મનની ભાવ. ૨ [૧૧] ઢાલ ૯ : ઇંઢોણું ચેરી રે એહની પૂરણ દિવસ થયા તિસઈ, સુત જાય રે, પામ્યઉ હરખ અપાર, રણું સુત જાયઉ રે, તેજ તપઈ રવિ સારિખ, સુત જાયેઉ રે, જાણે દેવકુમાર. રાવ ૧ [૧૬૨] ધવલમંગલ ગાયઈ ગેરડી, સુત્ર અવસર કેરી જાણે, રા ભુગલ લેરિ નફેરીયાં, સુઇ વાજઈ ઢેલનીસાણરાવ ૨ [૧૬૩] Page #276 -------------------------------------------------------------------------- ________________ ૬. જિનહર્ષ: ૨૧ બાંટાઈ બ્રાહ્મણ સીરણી, સુગુલની ભેલી આણું, રાત્ર રાજાઘર સુત આવીય, સુત્ર પ્રગઉ જાણિ નિહાણ, રા૦ ૩ [૧૬૪] માઈ હુલાવઈ પુત્રનઈ, સુત્ર “જીવે કેડિ વરસ, ૨૦ થાજે કુલ આધાર તું,” સુત્ર ઈણિ પરિ ઘઈ આસીસ. ર૦ ૪ [૧૬] જિમજિમ દેખઈ પુત્રનઈ, સુલ તિમતિમ દિય ઉલાસ, રા. “મુઝ સરિખી નારી નહી, સુત્ર સુખ લહ્યાં વિલાસ” રાવ ૫ [૧૬] સરી ચિંતા એકદા, સુત્ર અપર માત સંઘાત. રા. ચા[૮]લી દીઠઉ આગલઈ, સુ કૂપ, પૂછઈ તે વાત. રાવ ૬ [૧૭] પહિલી કૂપ હત નહી, સુ કદી ખણાવ્યઉ એહ,” રાત્ર કહઈ તામ મલકી કરી, સુ૦ મન ઉપર લઈ નેહ. રા. ૭ [૧૬૮] “તુક આગમ જાણી કરી, સુત્ર પુત્રી, મઈ ઘર મક્ઝ, રાવ કૂપક એહ કરાવીયા, સુત્ર પાણી કેરઈ કજજ. ૨૦ ૮ [૧૬] પાણી આપ્યઉ જેઈઈ, સુટ દૂર થકી તુઝ કાજ, રા. વિસપાદિકનઈ ભઈ, સુo નૃપનારી સિરતાજ.” રાત્રે ૯ [૧૭] સરલ ચિત્ત જાણ્યઉ ખરઉ, સુત્ર માતાવચન તહત્તિ, રા. જેવઈ નીચી કૂપનઈ, સુટ નાંખી તાસ તુરત્ત રાવ ૧૦ [૧૭૧] ફૂઆમાં પડતી થકી, સુરા સમર્થઉ નાગકુમાર, રા. તુરત આવી હાથે ગ્રહી, સુ મૂકી ફૂપ મઝારિ. ૨૦ ૧૧ [૧૭૨] સુર કે તે ઊપરઈ, સુ, “મારું પાપિણિ એહ” રાત્ર આરામસભા કડઈ, “માહરી, સુટ મા મા કેપ કરેહ.” રા૦ ૧૨ [૧૭૩] સુર પાતાલભુવન કીય, સુત્ર કુપ માડિ તતકાલ, ૨૦ સુંદર સજ્યા પાથરી, સુત્ર તિહાં થાપી સુકમાલ ૨૦ ૧૩ [૧૭] વન પિણિ કે તેહનઈ. સ. કીધઉ કૂવેસ, રાક તેહની સુર સેવા કરઈ, સુટ પૂર સયલ વિસેસ ર૦ ૧૪ [૧૭૫] જેડનઈ પુન્ય પિતઈ હુવઈ, સુહ મારી ન સકઈ કઈ, રાત્ર હાલ જિનહરખ નવમી થઈ, સુવ રાગ એલાઉલ હાઈ. રાત્રે ૧૫ [૧૭] સર્વગાથા ૧૭૬ Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૪ર : આરામભા રાસમાળા પલ્યકઈ તનયા નિજા, કરી પ્રસવિકાવેષ, થાપી તિહાં પ્રતિચારિકા, આવી તેનઈ દેખિ. ૧ [૧૭૭] ભાખઈ, “તેહવઉ સ્વામિની, દીસઈ નહી સરીર, રૂપ ન દીસઈ તેહવઉ, મુખ દીસઈ નહી નર.” ૨ [૧૭૮] તે વલતું તેહનઈ કહાં, “જાણું નહી કોઈ વાત, વસ્થ નહી વધુ માહરલ, ચિંત રહઈ દિનરાતિ.” ૩ [૧૭૯] તે જઈ માય ભણું કહ્યઉં, કપટણિ માતા તામ, આવી હોય પછાડતી, સુતા સૂતી જિણિ ઠામ. ૪ [૧૮] કરઈ વિલાપ આવી કરી, “હા હા મ્યું થયઉ દેવ, પુત્રીની એ સી દસા, અકસ્માત થ[૮] હેવ.” ૫ [૧૧] ઢાલ ૧૦ : મારી સખી રે સહેલી એહની આણંદ માંહિ હતી તે પહિલી, હિવઈ દેસઈ જાણે ગહિલી રે, પુત્રી થય એ સ્યું, રૂપ હતી તું દેવકુમારી, તેહવી ન દીસઈ સારી ૨. પુ. ૧ [૧૮૨] રતન ભણું વિધિ બેડ લગાડી, પદમિણિ નારી બિગાડી રે, પુત્ર કઈ તક નજરિ કેઈકની લાગી, વાત વેદન કઈ જાગી છે. ૫૦ ૨ [૧૮૩] રોગ પ્રસૂતિ તણુઉ કઈ જાણું, વિજ્ઞ વૈદ્ય કોઈ આણું રે, પુત્ર હું મન માહિ મને રથ કરતી, પુત્રી પહચાવિસિ ઘર તી રે. ૫૦ ૩ [૧૮] ઘર-સારૂ દેઈ ઉલાવિસિ, નૃપકુલસભા પાઈસિ રે, પુત્ર પુત્ર લેઇનઈ નિજ ઘરિ જાસ્થઈ, નૃપનઈ વાહી થાય છે. પુ. ૪ [૧૮૫] ફેક મનોરથ સહુ થયા માહરા, સૂલ થયા એ તાહરા રે,” પુત્ર તેડી વૈદ્ય કહઈ પિંડ્યાંથી, “કરઉ ઉપચાર પ્રમાણ રે.” પુત્ર ૫ [૧૬] જોઈ નાડિ તલ રોગ ન કોઈ, દેહની ચેષ્ટા જોઈ રે, પુત્ર એહનઈ ઓષધ કેઈ ન લાગઈ, તઉ કિમ વેદન ભાગઈ છે. પુત્ર ૬ [૧૭] પાડલીપુરથી રાય પઠાયા, રાણી લેવાનઈ આયા રે, પુત્ર પુત્રી આભરણે ભાઈ, મંત્રી સાથિ ચલાઈ છે. પુત્ર ૭ [૧૮૮] “વેવાહિણિ, આરામ ન દીસઈ, તે વિણિ મન કિમ હીંસઈ રે,” Page #278 -------------------------------------------------------------------------- ________________ ૬. જિનહર્ષ : ૨૪૩ કૂપ ગયઉ જલ પીવા કાજ, ત્રિસીયઉ તે ન વિરાજ રે. પુ૮ [૧૮૯] પાછલિ તુમનઈ આવી મિલિસ્ટઈ, તુમ ચાલઉં, નવિ ખલિસ્થઈ રે,”પુત્ર ચાલ્યા તિહાંથી સહુ નિરખતા, પિણિ મન માહિ સચિતા રે. ૫૦ ૯ [૧૦] જેતલઈ નગર સમીપ આયા, ખબર નરેસર પાયા રે, પુત્ર પુર સિણગાર્યઉ રૂડી ભાંતી, આરામસભાની ખાંતઈ રે, પુત્ર ૧૦ [૧૧] રૂપ નિહાલ્ય અંગજ કેરઉ, રાણી રૂપ અનેરઉ રે, પુત્ર હરખસેક ઊપનઉ મન માઇ, રાજાનઈ તિણિ ઠાહઈ રે. પુ૧૧ [૧૯૨] રાજા પૂછી મધુરી વાણું, “તુઝનઈ સ્યુ થયઉ રાણી રે,” ચેટી કહઈ, “દેવીનઈ અંગઈ, દોષ થયઉ કઈ સંગઈ રે.”પુ૧૨ [૧૯૩] ખેદ ઘણઉ નિ[ક]જ ચિત્તઈ પામી, પૂછઈ ઈમ નરસ્વામી રે, પુત્ર “પ્રિયા, આરામ કિહાં નવિ દીસઈ, રહતક નિકટ નિસિદી સઈ રે.” પુત્ર ૧૩ [૧૯૪] કૃત્રિમ આરામસભા ધારઈ, રાય ભણું કહઈ ત્યારઈ રે, રાવ “વન પાણી પીવાનઈ કાજઈ, કેડિ રહ્યઉં, બહુ સાજઈ રે. રાત્રે ૧૪ [૧લ્પ સમય આવી ઊભઉ રહિસ્યઈ, પૂરવ સભા લહિસ્યાં રે,” રાવ ઢાલ થઈ જિનહરખ એ દસમી, કરમ તણી ગતિ વિસમી રે. રાવ ૧૫ [૧૬] સર્વગાથા ૧૯૬ દુહા વાત મિલઈ નહી સર્વથા, કાંઈ ન બસઈ મન, રાજા મન સંકિત થયઉં, એ તેહિ જ કઈ અન્ય. ૧ [૧૯૭] એ રાણું મુખ જેવતાં, નયણે ન વધઈ નેહ, આરામસભાનઉ સુખ હતઉં, રાય ન પામઈ તેહ. ૨ [૧૯૮] આંબિલીએ ભાજઈ નહી, આંબા તણું હાડ, ચવલે ઘેવર નીપજઈ, તક ગેહુની સી ચાડિ. ૩ [૧૯] મન ન મિલઈ રાજા તણઉ, નિસિદિન રહઈ ઉદાસ, આરામસભા એ નહી, છઈ કોઈ કપટવિલાસ.” ૪ [૨૦] એક દિવસ રાજા કહઈ, “આણિ પ્રિયા, આરામ,” સ્વામી, અવસર આણિલું, પનઈ ભાઈ આમ. ૫ [૨૦૧] Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ : આરામશોભા રાસમાળા હાલ ૧૧ : કરમપરીક્ષા કરણ કુમર ચલ્યઉ રે એહની રાય વિચારઈ રે તેહનઈ દેખિનઈ રે, “આરામસભા નહી એહ, નિશ્ચઈ કાઈક બીજી કામિની રે, દેખી ન વધઈ ને.” રાવ ૧ [૨૨] હિવઈ આરામસભા કહઈ દેવનઈ, “બાલકવિરહ અત્યંત, મુઝનઈ પીડઈ છઈ રે બાપજી રે, તે મઈ ખમ્યઉ રે ન જંત. ર૦ ૨ [૨૩] બાલકનઈ દેખું નયણેયથી રે, તિમ કરિ જિમ સુખ હેઈ,” દેવ કહઈ, “મારી સક્તઈ જઈ રે, નિજ અંગજનઈ જોઈ. ર૦ ૩ [૨૪] પિણિ તું આવે બહિનિ, ઊતાવલી રે, વિણિ ઊગમતઈ સૂર, જઉ આવિસિ સૂરજ ઊગા પછી રે, ત૬ નહી થાઉ હજૂર. ર૦ ૪ [૨૫] તેહનઉ એ પ્રત્યય તું જાણિજે રે, તુજ વેણીથી નાગ, પડિયઈ પુત્રી એક મૂઅઉ થકઉ રે, તે દિનથી તું ત્યાગ.” રા પ [૨૬] વચન પ્રમાણુકીય બ્રાહ્મણસુતા રે, સુરપ્રભાવથી તામ, તુરત જઈ બઈઠી આવાસમાં રે, સુત સૂતઉ જિણિ ધામ. રા. ૬ [૨૦૭), કેમલ હાથે બાલક સંગ્રહી રે, કીડા તાસ કરાઈ, મનની હુંસ સંપૂરણ સહુ કરી રે, સુવરાયઉ ધવરાઈ. રા૭ [૨૦] પ્યારિ દિસે બાલકનઈ માવડી રે, પાથરીયા ફલકૂલ, આણે પિતાના આરામથી રે, ગઈ નિજ ઠામ અભૂલ. ૨૦ ૮ [૨૯] પ્રાતસમઈ સુતધાત્રીથી સુથઉ રે, ૫ દીઠ નયણે, કૃત્રિમ રાણીનઈ ઈમ પૂછીયઉ રે, “મ્યું દીસઈ પ્રિયા, એહ.” રા૦ ૯ [૨૧] નૃપનઈ ભાખઈ રે રાણી કારિમી રે, “સમયેઉ મઈ આરામ, એ ફલકૂલ આણ્યા મઈ વાલહા રે, આરામથી સુત-કામ” ૨૦ ૧૦ [૨૧૧ “તઉ તું સાંપ્રતિ આણિ સુલક્ષણી રે,” નૃપનઈ કહઈ સુસનેહ, “રાત્રઈ પ્રીતમ, હું આણી સકું રે, દીસઈ નાવઈ તેહ.” રાવ ૧૧ [૨૧] આરામસભાની સગલી ચેસટા રે, દીઠી નરપતિ તામ, “પ્રાપ્રિયા એ નિશ્ચઈ માહરી રે, કુણ કરઈ તે વિણિ કામ. રા૧૨ [૨૧૩] ટલ્યઉ સંદેહ નૃપતિના મન તણઉ રે, થય પ્રમોદ અપાર, તતખિણિ ઊઠરાઉતેહના ગેહથી , ચરિત્ર ન જાણઈ નારિ. રાવ ૧૩ [૨૧૪] પ્રત આરામસભાની બહિનિનઈ રે, ઈણિ પરિભાખઈ રાય, Page #280 -------------------------------------------------------------------------- ________________ ૬. જિનહ : ૨૪૫ આજ આરામ સહીત્યું આણિવક રે, મીજી વાત ન કાઇ.” રા૦ ૧૪ [૨૧૫] એહવું સુણી વચન રાજા તણુક ફૈ, થઈ વદન વિચ્છાય, થઈ જિનહરખ ઢાલ ઈગ્યારમી રે, સહુનઇ આવી દાય. રા૦ ૧૫ [૨૧૬] સર્વગાથા ૨૧૬ કહા કીધ, વારવાર આપઇ કર્યું, ઉત્તર નૃપનઇ તેઠ, રહી અમેલિ મુ`ક જિમ, પાછઉ કયું ન કહેતું. રાણી નિસિ ચઉથઇ પ્રહર, પૂર્વ પરŪ સહુ જાવાનઈ થઈ જેતલઇ, રાજા ઝાલી લીધ. રાય કહુઇ, “સાંભલિ પ્રિયા, તુઝ મુઝ નેહ અપાર, એતલા દિન છાની રહી, હિવઇ મુંકુ નહી લાર. સ્યું દુખ થઈ છઈ સુઝ ભણી, હું સુંદર એકામ, રાજકાજ સ્યા કામના, તુઝ વિ[૧૦ક]ણિ સૂના ધામ. આરામસેાભા, તજી, દુખ દ્યં તુમનઇ કેમ, તુમે હ્રીયડાના હાર છઉં, તુમનઈ થાઅઉ પ્રેમ. ,, ઢાલ ૧૨: મેાતીના ગીતની કારણુ છઈ કાંઈક ઈંડાં સ્વામી, તિણિ આવી ન સકુ હિતકામી, સાહિમા, જાવા ઘઉનઇ સનેહી પ્રીતમ, જાવા ઘઉં જી. હિવણાં અવસર નહી રહેવાનઉ, વચન પીયાજી, સાચઉ માનઉ.’’ સા॰ ૧ [૨૨૨] રાય કહુઈ, “કારણુ કઠુિં રાણી, વિણિ કડીયાં ન ભખું અનપાણી, સા॰ મુઝ આગલિ રાખઇ સ્યું છાન, છાનઉ રાખઇ તઉ સ્નેહુ કિસ્સાનઉ,” સા ૨ [૨૨૩] “કાલ્હિ કદ્ધિસિ હું સગલું તુમનઇ, ડિવઇ તર્ક સીખ સમાપઉ અમનઇ. સા૦ મુઝ ઊપરિ જઉહિત રાખઉ છો, ઘણુંઘણું તઉ સ્યું ભાખઉ છઉં.” સા॰ ૩[૨૨૪] શ્ર્ચમ સુણિ રાજા બાલઈ વાણી, “પ્રેમપરાયણ સાંભલિ રાણી, સા કરગત ચિંતામણિ કુણુ મૂ કઇ, એ અવસર પામી કુણુ ચૂકઇ. સા૦ ૪[૨૨૫] વિષ્ણુાં કારણ કહિ મુઝ આગઇ, પ્રાણુપીયારી, જિમ હિત જાગ′,'' સા ૧ [૨૧૭] ૨ [૧૮] ૩ [૨૧૯] ૪ [૨૦] ૫ [૨૨૧] Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ : આરામશેાભા રાસમાળા “કારણ પૂછૐ છઉ પ્રભુ, સુઝનઇ, સુણિ પછતાવઉ થાસ્યઈ તુઝનઈ. સા ૫ [૨૨૬] સુઝનઇ પિણિ સ્વામી, દુખ થાસ્યઇ, માહરઉ વયણુ રસાતલ જાસ્યઇ,” સા વયણ દીય તઈં કેહનઇ રાણી, કહી ચાહીજઇ એહુ કહાણી.” સા૦ ૬ [૨૨૭] બહુ પિર રાણી નૃપ સમઝાયઉ, પણિ હઠ ઝાલી રાઉ સવાયઉ, સા૦ હુઉણુહાર તે ટાલી ન ટલઇ, કેડિ ઉપાયઇ સબલઇ નિખલઇ, સા૦ ૭ [૨૮] મૂલ થકી દાખવીઉ સગલઉ, અપરમાયન વિલસિત અવલ, સા જેતલઇ રાણી કહિવા લાગી, રિવે ઊગઉ, પરજા સહુ જાગી. સા. ૮ [૨૯] છૂટી સ્યામમનેહર વેણી, જેતલઇ ખાંધઇ મિરગાને ી, સા તેતલઇ ખિણ ઇક માહુઇ પડીયઉ, સૂક્ષ્મ ભુજંગમ નયણે ચડીયē. સા૦ ૯ [૨૩૦] દેખી હા હા તાત” કહેતી, “તુમ સરણુઈ નિર્ભય હું રહતી, સા [૧૦] હું નિરભાગિણિ તઇ મુઝ છેડી, તÛ મુઝનઇ દુખનઇ રથ જોડી. સા ૧૦ [૨૩૧] હિવઇ કેહન થાયઇ મુઝ સરક, કુણુ થાસ્યઇ મુત્ર દુખનઉ હરણ,” સા ઊઁચઇ સ્વર ઇગ્નિ પરિ વિલપંતી, મૂછિત ભૂમિ પડી જીવ'તી સા૦ ૧૧[૨૩૨] છાંટી સીતલ ચંઢણુ વાયઈં, રાણી સંજ્ઞા ચૈત લહાયઇ, સા નૃપ કહુઇ, ખેદ કરઇ સ્યા માટઇ, તાહરઉ ખેદ હીયરૂ મુઝ કાટઈ સા ૧૨ [૨૩૩] નાગકુમાર વૃતાંત સુણાયઉ, રાૠ દુખ મન માટે પાય, સા “ઈ પૂછ્ય ફોકટ હેઠ તાલુ, મુઝન' બહુ પરિ વાઉ રાણી.” સા ૧૩ [૩૪] હરખવિષાદ થય રાણીનઇ, રહી તિહાં નિજ મન તાણીનઇ, સા દ્વિજકન્યાપરિ ક્રોધ સાંધીનઇ, કસપ્રહાર થઇ નૃપ ખાંધીનઇ સા૦ ૧૪ [૩૫] તેતલઇ આરામસેાભા આઇ, વીનવઇ ચરણે સીસ લગાઇ, સા॰ ખારમી હાલ થઇ સુખકારી, કહુઇ જિનહરખ સુગુર્ણ નરનારી. સા૦ ૧૫ [૨૩૬] સર્વગાથા ૨૩૬ હા સ્વામી, ભગિની માહરી, કૃપા કરીનઇ મૂંકિ, '' Page #282 -------------------------------------------------------------------------- ________________ ૬. જિનહર્ષ : ૨૦૭ નારીનઈ મારઈ નહી, ઘણી પડઈ જઉ ચૂક. ૧ [૩૭] મુઝ ઊપરિ કરુણું કરી, આપઉ નિર્ભય-દાન, દેસ એનઉ કે નહી, માય દીય એ માન.” ૨ [૩૮] રાય કહઈ, “એ નારિનઉ, જુગત કર્નાન કાન, મુકી તુઝ વચનઈ કરી, તે મુઝ જીવ સમાન.” ૩ [૩૯] નરનાયક નિજ નર ભણી, દીધઉ ઈમ આદેસ, “બાર ગામ લ્યઉ અપહરી, બ્રાહ્મણના સુવિએસ. ૪ [૨૪૦] કાઢઉ માહરા દેસથી, પાપિણિ તેની નારિ, હોઠ કાન નઈ નાસિકા, છેદે વચન વિચારી.” ૫ [૨૪૧] ઢાલ ૧૩ઃ ઘરિ આવવું જ બઉ મેરીયલ એહની હિવ જનની જનક ટૂંકાવીયા, રાણ રાજાનઈ પાસિ, ઘઉ ભેદ્ય ચંદનરૂ, કરઈ સુરભ કુડારનઉ આસ, હિ૦૧ [૨૪૨] રાજારાણું સુખ ભગવઈ, બેન જાણે એક પ્રાણ, સંવચ્છર જઈ દિવસ સમઉ, દિન જાય[૧૧] ઘડી-પ્રમાણ. હિ૦ ૨ [૨૪૩] વાછડીયાં મેલઉ વાલહ૩, સુખ માહિ ગમઈ ઈમ કાલ, કેટલાક દિન મ વલીયા, નિજ પરજાઉ પ્રતિપાલ. હિ૦ ૩ [૨૪૪] નૃપ પાસઈ બઈડી અન્યદા, નૃપપત્ની અવસર એણઈ, “આપણ પહિલી દુખીયા થઈ, હિવઈ સુખીયા થયા કેણઈ. હિ૦ ૪ [૨૪] થયઉ એ વિપાક કિ | કર્મન ૩, પૂજઈ તે વિરતાત, અતિસય જ્ઞાની આવઈ કિનઈ, તઉ ભાજી જઈ મનબ્રાંત” હિ૦ ૫ [૨૪] ૫ ભાખઈ, “જઉ એડવ હુવઈ, તઉ વારૂ થાઈ, રાણી,” બે વાત કરઈ જેતલઈ મિલી, વનપાલ આવી કઈ વાણી. હિ૦ ૬ [૪૭] “મહારાય સુણ મુખ વીનતી, ચંદનવન ના મ ઉદ્યાન, ચઉનાણી મુનીવર આવીયા, છત્રીસ ગુણે સુપ્રધાન ડિ૦ ૭ [૪૮]. પંચસય મુનિવર સ્યુ પરિવર્યા, નખેચ પૂજિત પાય, વરચંદ્રસૂરીસ્વર ગુણ, દડવઈ નહી જે બટકાવ હિ૦ ૮ [૨૪] પંચ મહાવ્રત જે સૂધા ધઈ, પંચ કિરિયા દૂઈ ટાલઇ, Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ : આરામરોાણા રાસમાળા પંચ સમિતિ ગુપતિ નિતિ સાચવઇ, મુખ વાણી અમૃત ખાલિ. હિ॰ ૯૨૫૦] કાલઇ નિજ કિરિયા સાચવઈ, કાલઇ કરઇ જેઠુ સમાય, કાલઇ આહારની ખપ કરઇ, તપ કરી સેષઇ નિજ કાય.’ હિ૦ ૧૦ [૨૫૧] જિણિ દ્વીધ વધાઈ એહુવી, તેઢુનઇ દેઇ દાન અપાર, ૧૩ [૨૫૪] રાજાયઇ વિસય ઉ માલીનઇ, મન માહે કરઇ વિચાર. હિ॰ ૧૧ [૨૫૨] ચીંતવીયૐ મુઝ મનનઉ થયઉ, હિવઇ જાગ્યઉ અધિક સનેહ, કુંડુંના માંગ્યા પાસા ઢળ્યા, વલી દૂધઈ વૂડા મેહુ” હિ॰ ૧૨ [૨૫૩] રાણીનઇ નૃપ વાણી કહેઇ, થયા સફલ મનારથ આજ, જે ગુરુની વાટ નિહાલતા, તે આવ્યા શ્રી મુનિરાજ.” હિં॰ મઇંગલ સિણગાર્યા મલપતાં, જાણે એરાવણુ અવતાર, ગાજતા મદઝરતા થકા, સેનાના જે સિણુગાર. હિં દેસદ્રેસના અસ્ત્ર સુહામણા, સાવન સાકત સુપ્રમાણુ, ચંચલ ગતિ ઝાલ્યા નવિ રહુઇ, પૂઢિ મેતી[૧૧મ]ડિત પલાણુ. હિ॰ ૧૫ [૨૫૬] રથ પાયક પાર ન પામીયઇ, નીસાણ નગારે તાર, જિનહરખ ઢાલ થઈ તેરમી, સિર સેષ ખમઇ નહી જોર. હિં૰૧૬ [૫૭] ૧૪ [૫૫] સર્વગાથા ૨૫૭ હા રાજા ચાલ્યઉ વાંદિા, અઇસી ગયવરસીસ, માઇ છત્ર ધરાવતઉ, ધરતઉ ચિત્ત જગીસ. ઊમરાવ ચાકરનમ્ર, અંતેઉર પરિવાર, નગરલેક પિણિ અતિઘણા, નાવઇ તેઢુનઉ પાર. આચારજ જિહાં ઊતર્યાં, આવ્યા તિણિ વન માહિ, નૃપ હાથીથી ઊતય ઉ, વધતઇ અંગ ઉછાહિ. છત્રચમર મૂ'કયા પરા, સચિત વસ્તુનઉ ત્યાગ, ખડુ પાનહી મુકીયા, ગુરુમુખ ક્યું ધઉ રાગ. યથા સ્થાન ખઇઠા સહુ, ગુરુને ચરણે લાગી, મુનિ આરંભી દેસણા, સુઇ તેહનઉ ભાગ. ૧ [૫૮] ૨ [૨૯] ૩ [૬૦] ૪ [૬૧] ૫ [૨૬૨] Page #284 -------------------------------------------------------------------------- ________________ ૬. જિનહર્ષ : ૨૪૯ ઢાલ ૧૪ઃ સાધુજી ભલઈ પધાર્યા આજ એની નરનાયક નર સાંભલઈ જ, શ્રી ગુરુનઉ ઉપદેશ, મીઠઉ અમૃત સારિખઉ જ, તેથી અધિક વિસેસ. ૧ [૨૬૩] જગતના ઉપગારી મુનિરાય, નિતિ નમતાં પાતક જાઈ, જ૦ ૦ ઈણિ સંસાર અસારમાં જ, સાર અછઈ જિનધર્મ, ધર્મ કરઈ જે પ્રાણાયા છે, તેહના તૂટઈ કર્મ. જ૦ ૨ [૨૬૪] કર્મ જીવ મ્યું મિલિ રહ્યા છે, જિમ ધૃત દૂધ પ્રમાણ. વેરીનઈ કરઈ જજૂએ , જિનવાણુને જાણ. જો ૩ [૨૫] જિનવાણ પ્રાણી સુણઈ , આણ ભાવ અપાર, જાણ ખાણી ગુણ તણું જ, સુણઉ લહઉ જિમ પાર. જ૪ [૨૬૬] સુખ પામી જઈ ધર્મથી જી, લહીયાઈ ઉત્તમ જાતિ, વિદ્યાજ્ઞાન આરોગ્યતા છે, અદભૂત રૂ૫ વિખ્યાત. જ. પ [૬૭] લખમી લહીયઈ ધરમથી જ, બલ સેભાગ્ય અનુપ, પ્રિયસંગમ જસ નિર્મલઉ , માનઈ મેટા ભૂપ. જ૦ ૬ [૨૬૮] સ્વર્ગ અનઈ અપવર્ગના જી, લહીયઈ સુખ્ય અનંત, કરઉ જતન જિનધર્મને છે, ગ્યાની જે ગુણવંત. જો ૭ [૬૯] ઉત્કૃષ્ટઉ મંગલ કાઉ [૧૨] , ધર્મ એક જિનરાય, સર્વ જીવનઉ પાલિવહે , પ્રથમ લક્ષણ કહવાય. જ૦ ૮ [૨૭૦] પંચાશવથી વિરમવઉ જી, ઇંદ્રિય પંચ નિરોધ, મન વચન કાયાનઈ દમઈ જી, જય કષાય વિધિ. જ૦ ૯ [૨૭૧] સતર ભેદ સંયમ તણું જી, તપના બાર પ્રકાર, અણસણ વલી ઊદરી છે, વૃત્તિસંખેપ મન ધારિ. જો ૧૦ [૭૨] રસત્યાગ કરિવઉ તથા જી, સહિવા કાયકલેસ, પાંચે ઈદ્રી ગોપવઈ છે, એ તપ બાહ્ય વિસેસ. જ ૧૧ [૨૭૩] આલેઅણુ ગુરુદત્ત કરઈ છે, તે કહીયાઈ પ્રાયછત્ત, આચાર્યાદિકનઉ વિનઈ છે, વૈયાવચ્ચ પવિત્ત, જ ૧૨ [૨૭] પંચ પ્રકાર સઝાયના છે, ધર્મધ્યાન સુક્લ ધ્યાન, કાર છગે નિશ્ચલ રહઈ છે, અંતરંગ તપવાની જ ૧૩ [૨૭૫] Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ : આરામશોભા રાસમાળા ત્રિણ લક્ષણ એ ધર્મના જી, આરાહુઈ ચિત લાઈ, ધર્મ વસઈ જેહનઈ હીયઈ છે, દેવ નમઈ તસુ પાય.” જ૦ ૧૪ [૨૭૬] દીધી એવી દેસણા છે, બૂઝથા ધમાં જીવ, હાલ થઈ એ ચઉદમી છે, કઈ જિનહરખ સદીવ. જ૦ ૧૫ [૨૭૭] સર્વગાથા ૨૭૭ દુહા ઈણિ અવસર પૂછઈ હિવઈ, આરામસભા ગૃપનારિ, ચરણ નમી શ્રી ગુરુ તણા, “પ્રભુ, વિનતિ અવધારિ. ૧ [૨૭૮] પૂરવ ભવમઈ સ્યા કીયાં, કર્મ, સંસય મુજ ચૂરિ,” સહુ સભા સુણતાં થકાં, ત્યક્તભૂરિ કહઈ સૂરિ. ૨ [૨૭૯) બાઈ, સાંભલિ જીવનઈ, સુખદુખ આપઈ કર્મ, કર્મ તણા ચાલા સહુ, મ કર જાણે અધર્મ. ૩ [૨૮૦] તે માટલું કહું તારી, કર્મ તણી હું વાત, સાવધાન થઈ સાંભલઉ, છેડી વિકથા તાત, ૪ [૪૧ હાલ ૧૫ : સૂવટીયા રે સૂવટા ભાઈ વાગડ વૂઠા મેહ , પાણી વિણિ વાહ વહ્યઉ સૂવટીયા રે એની સુણિ બહિની હે બહિની મોરી, ઈણિ હી જ ભરંત મઝારિ હે, ચંપાનયરી રિધિ ભરી, મેરી બહિની હે સુણિ બહિની હે, બહિની મોરી, ધન કરી ધનદ સમાન છે, કુલધર નામઈ સુમરી. મેસુબ ૧ [૨૮૨] સુગુણ સરૂપ સુજાણ હે, સ[૧૨]કુલ આનંદદાઈના, મેસુબ) પુત્રી થઈ તસુ સાત હે, કૂબિ વધારા માઈના. માસુ બ૦ ૨ [૨૮૩] પ્રથમ કુસલશ્રી નામ હે, પદ્માવતી કમલાવતી, મોસુબ૦ ચઉથી લખમી જાણિ હે, શ્રી યશોદેવી ગુણવતી. મેસુબ૦ ૩ [૨૮] પ્રિયકારિણી એ સાત હે, પરિણાવી સાન સુતા, મેસુબઇ ઈભ્યઘરે ધનધાર હે, ભાગ્ય સુખ પામ્યાં છતા. મેસુબ૦ ૪ [૨૮૫] Page #286 -------------------------------------------------------------------------- ________________ તે છે, તમ વાકી છે. તેણે , [૨૯] ૬. જિનહર્ષ : ૨૫૧ કુલધરનઈ વલી ગેહ હે, પુત્રી આઈ આઠમી, મેસુબ ભાગ્યવિવર્જિત તેહ હે, માતપિતાનઈ નવિ ગમી. મનુબ૦ ૫ [૨૮] જનની કન્યા જામ હે, માતાપિતા દુખ પામીય, મેસુબ૦ દીધઉ નહીં તસુ નામ છે, આદર પિણિ કઈ નવિ કી.મેસુબ૦ [૨૮૭ મેટી થઈ તે બાલ હે, ભરોવન તિણિ પામીયલ, મેસુબ) પરિણવઈ નહી તાત છે, દૈવદંડ મેટલ દીયઉ. મોસુબ૦ ૭ [૨૮૮] બહુ પુત્રી ને સુહાઈ હે, શેડી તિમ વાલ્હી ઘણું, મેસુબ૦ કુલધરનઈ કહઈ લેક હે, “વીવાહ કરઈ ન કર્યું એ તણું.” મેસુબ૮ [૨૮] કન્યા પરિણ સાત હે, ધનવંતાં સુખીયાં ઘરે, મેસુબ) ઈછા વિણિ તે સેઠિ હે, વરચિતા મન આદરઈ. મેસુબ૦ ૯ [૨૯]. “જઉ આવઈ નર કોઈ હે, કન્યા સરિખ વર બનઈ, મેસુબ) ભાગ્યહીણ ગુણહીણ હે, ગલઈ વિલગાડું તેહનઈ.” મો.સુબ૦ ૧૦ [૨૧] ઈક દિન સેઠિનઈ હાટ, મારગશ્રમસંતાવીય૩, મોસુબ૦ મઈલા ચીવર અંગ, પંથી કઈક આવીયલ મેસુબ ૧૧ [૨૨] સેઠિ પૂછઈ, “Ú નામ હે, જાતિ કિસી કહિ તાહરી, મેસુબ૦ વસઈ કિહાં કિણિ ગામ, કિમ આવ્યઉ દાખવિ ચરી”મેસુબ ૧૨[૨૩] તેહ કહઈ, “સુણિ સેઠિ, કોસલા નગરી હું રહું, મેસુબ નંદિ વણિકન પૂત હે, સોમ મુઝ જણિણ કહું. મેસુબ ૧૩ [૨૯૪] નંદન માહર નામ છે, ધન ઘરનઉ નાઠય [૧૩] સહુ, મેસુબ ચડ દેસ ગયઉ તામ છે, ધન ઊપાવવા બહુ મસુબ૦ ૧૪ [૨૫] દરિદ્ર ન મુંકઈ કેડિ, મન માનઈ જાવઉ તિહા,” મેસુબ કઈ જિનહરખ રસાલ હે, ઢાલ પનરમી થઈ ઈડા. મોજુબ૦ ૧૫ [૨૯૬] સર્વગાથા ૨૯૬ ફહા ધન ત મઈ પામ્યઉ નહીં, મેહુ પિણિ નહી માન, નિજ જનપદ જાઊં નહી, નિર્ધન મૃતક સમાન. પરની સેવાથી કરું, આજીવિકા અસેસ, ૧ [૨૭] Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ : આરામશોભા રાસમાળા જઉ ધન હુઈ તક ઘર ભલઉ, નહીતલ ભલઉ વિદેશ. ૨ [૨૮] વસું તિહાં પરદેસમઈ, પેટભરાઈ થાઈ, વખત વિના ધન નવિ મિલઈ, જઈ કરઈ કડિ ઉપાઈ. ૩ [૨૯] વસંતદેવ વિવહારીયઉ, તિહાં કરઈ વિણજવિલાસ, લેખ દેઈ તિણિ મુંકીયઉ, શ્રીદત્ત સેઠિનઈ પાસિ. ૪ [૩૦] દેખાઉ ઘર તેહનઉ, લેખ જાઈ છું તાસ.” કુલધર મનમઈ ચીંતવઈ, “પુત્રી એ વર ખાસ ૫ [૩૧] હાલ ૧૬ ઃ કપૂર હવઈ અતિ ઊજલઉ રે એહની અભિમાની એ વાણીયઉ રે, વૈદેસિક ઘનહીણ, મુઝ પુત્રી સ્પે પાલિસ્ટઈ રે, પ્રીતિ સદા લયલાણ રે. વારૂં જેમાં મિલીયૌ એહ, પરણાઊ એહનઈ હિવઈ રે, એહ ન દેસ્થઈ છેહ રે.” વાહ ૦ ૧ [૩૦૨] ઈમ ચિતવી તેહનઈ કહુઈ રે, “મારા મિત્રનઈ તાત, લેખ દેઈ તુઝમેકલ્યઉ રે, તેહનઈ કહઈ ઈમ વાત રે. વા૦ ૨ [૩૦૩] અવશ્ય આવે મુખ્ય મંદિર રે,” નર દીધ9 એક સાથિ, નંદન શ્રીદત્ત સેઠિનાઈ રે, જઈ પત્ર દીઘઉ હાથ રે. વા૦ ૩ [૩૦૪] કુલધરનઈ ઘરિ આવીયઉ રે, તાસ કરાવ્યઉ સ્નાન, વસ્ત્ર ભલા પહિરાવીયા રે, જમાવ્યઉ પકવાન રે. વા. ૪ [૩૦૫] પરિણિસિ તું મુખ દીકરી રે, નંદન, સુણિ ગુણવંત.” “ચૌડ દેસઈ મુઝ જાઈવઉ રે, લેઈ લેખ ઉદંત રે.” વા. ૫ [૩૦૬] “મુઝ પુત્રી પરિણી કરી રે, લેઈ જાજે પરદેસ, મુકિસિ બહુ જતને કરી રે, સંબલ સાથઈ દેસિ રે.” વાવ ૬ [૩૭]. વચન માન્યઉ નંદન તદા રે, નિજ કન્યા પરણુઈ, શ્રીદત્તઈ પિણિ પૂછીયઉ રે, “નંદન રહિસિ ઈણિ ઠાઈ રે. વા૦ ૭ [૩૦૮] [૧૩] સુખઈ રહઈ તઉ રડી ઈહાં રે, નર મુકિસિ કેઈ અન્ય” નંદન કહઈ, “સેઠિ, સાંભલઉ રે, જાઈસિ છઈ મન્ન રે.” વા૦ ૮ [૩૯] સસરા પાસઈ આવીય રે, “મુકલાવઉ મુઝ તાત, Page #288 -------------------------------------------------------------------------- ________________ ૬. જિનહર્ષ : ૨૫૩ ચૌડ દેસઈ હું જાણ્યું રે, માનઉ મારી વાત છે.” વા૦ ૯ [૩૧] કુલધર સેઠિ કહઈ ઈસ્યુ રે, “સુખ થાયઈ કરિ તેમ, નિજ નારી લેઈ ચલઉ રે, ધરિ ઈણિ સ્યુ પ્રેમ .” વા. ૧૦ [૩૧૧] લેખ લેઈ શ્રીદત્તનઉ રે, નિજ નારી સંઘાત, કુલધર સંબલ આપીયલ રે, ઊઠિ ચલ્યઉ પરભાત રે. વા૦ ૧૧ [૩૧૨] ઊજેણું આવ્યઉ ચલી રે, મનમઈ કરઈ વિચાર, લઘુ પ્રમાણે ચાલવ રે, સાથઈ અબલા નારિ રે. વા૧૨ [૩૧૩] સંબલ તલ તૂટલે ઘણુઉ રે, કિમ પઉહઉચાસ્થઈ ગેટ, સૂતી મુકું એહનઈ રે, પૂરઉ ન પડઈ નેટ રે. વાવ ૧૩ [૩૧]. પગબંધણુ નારી તણુઉ રે, સીઘ ગતઈ ન ચલાઈ, મુઝ પરદેસઈ જાઈવ રે, સ્ત્રી મુક્યાં સુખ થાઈ રે.” વાટ ૧૪ [૩૧૫ એહવુ ચીતવી ચિત્તમઈ રે, નદન કહઈ, “સુણિ નારિ, ઢાલ થઈ એ સલમી રે, કહું જિનહરખ વિચાર . વાળ ૧૫ [૩૧] સર્વગાથા ૩૧૬ ૧૯, સંબલ તક ખૂટલ પ્રિયે, અજી જાઉં દરિ, હિવઈ ભિક્ષા કરિવી હસ્ય, પેટ તણુક નહી પૂર.” ૧ [૩૧૭] તુઝ કેડઈ લાગી.” કહઈ, “ચાલિસિ હું તુઝ સાથિ, મૂકઈ નહી ભરતારનઈ, કુલસ્ત્રીનઈ પતિ આથિ.” ૨ [૩૧૮] રાતિ પથિકશાલા વિષઈ, સૂતા બે નરનારિ, સંબલ સહુ લેઈ ગયઉ, સ્ત્રી મૂકી નિરધાર.. ૩ [૩૧] પ્રાત સમઈ જાગી પ્રિયા, પતિ દેખઈ નહ પાસિ, સંબલ પિણિ દેખઈ નહી, જાણ્યઉ પતિ ગય૩ નાસી. ૪ [૨૦] બાપઘરે જઉ જાઈથઈ, ત૬ આદર ન દીયઈ કેઈ, હિવઈ મુ સરણુઉ કેહનઉ, બઈઠી સગલઉ ખેઇ. ૫ [૨૧] ઢાલ ૧૭: અરજ સુણીજઈ રૂડા રાજયા હોજી, ગરૂઆ બાહુ જિર્ણોદ એહની કંતા કંતા, છેડી ગયઉ એકલી હે રાજિ, નાવી મહિર લિગાર, Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ : આરામશેાલા રાસમાળા પરિણી પેાતાની તરુણી કામિની હા રાત્રિ, તુઝનઇ તુઝનઇ ચૂક [૧૪ક] પડી ઇણ્િ વાર. કં૦ ૧ [૩૨૨] માહેરઇ માહુરઇ ખાપઇ ૨ દીધી તુઝ ભણી હા રાજ, રૂડઉ રૂડઉ વીદ નિહાલી, માઁ પિણિ મઇ પિણિ તુઝનઇ આ ઉ હેા રાજિ, જાણી આંબાની ડાલિ. ક૦ ૨ [૩૨૩] આંખ આંખઉ ફીટી થયૐ આકડઉ હા રાજિ, સર સેવ' ચિરકાલ, પઢુિલી પઢુિલી ચાંચ ચચૂકાઇ હા રાત્રિ, ઊગટીયઉ સેવાલ, ક’૦ ૩ [૩૨૪] છેડઇ ડઇ માતપિતા ભણી હા રાજ, છોડઇ સહુ પરિવાર, છેઠુ છેઠુ થઈ જાŽા ણિ હા રાજિ, છેડઇ છેડઇ નહી પિણિ નારી. ક૦ ૪ [૩૨૫] દેવઉ ધાન, ભારણ ભારણ લાગી નાજુલા હા રાજિ, દોઢુિલઉ દાહિલી નારિ સંખાઢુતાં હૈ। રાજિ, ગલીયા ગલીયા ફિટ ૨ ફિટ ૨ કત કુલખ્યા હા રાજિ, ફિટિક ફિટિ નિગુણા નારિ છોડી ગયઉ હા રાજિ, વારૂ ન કીધી વાત. નર ત નર તઉ ઈમ ન કરઈ કટ્ટી હા રાજિ, જેનઇ નીલજ નીલજ તઉ લાજઇ નહી હૈ। રાજિ, કરતા બલદ સમાન. ક૦ ૬ [૩૨૭] એહવઉ એહુવઉ કાયર જઉ હુતઉ હા રાજિ, ત પિરણી મુઝ કાંઇ, સૂતી સૂતી છેાડી છલ દેખિનઈ હા રાજિ, દાસ કિસઉ મુઝ માંહિ. ક૦ ૫ [૩૨] તાડુરી જાતિ, ક૦ ૮ [૩૨૯] અમલા અમથા હિવઇ હું તઉ સ્યું કરૂ હેા રાજિ, કિમ રહિસ્સઇ સુઝ લાજ, કુ’૦ ૭ [૩૨૮] મુ ડુંડઇ હુઇ લાજ, નિખરા કાજ, દુખિયા દુખિયા નઈ દોભાગીયાં હૈ રાષ્ટિ, મરણુ ન થઈ મહારાજ. કું૦ ૯ [૩૩૦ Page #290 -------------------------------------------------------------------------- ________________ ૬. જિનહર્ષ : ૨૫૫ નિગુણ નિગુણાંનઉનેહ ત્રિાનઉ તાપણુક હે રાજિ, દીજઈ સસ ઊતારિ, તઉ હી ત હી ન હવઈ આપણુઉ હે રાજિ, મઈ જાયઉ ઈણિ વાર. કં. ૧૦ [૩૩૧] પીહરમાં તઉ મૂલથી હો રાજિ, આદર ન હતઉ કોઈ, દીધી દીધી પરદેસીનઈ હુતી હે રાજિ, છેડ દેઈ ગય૩ ઈ. કં૦ ૧૧ [૩૩૨]. દુખિણ બાપ ઘરે હુતી હે રાજિ, કોઈ ન કરતઉ સાર, વગડા વગડાના વૃક્ષ તણી પરઈ હે રાજિ, ઈમ હી વધી નિરધાર. કં. ૧૨ [૩૩૩] બાલા બાલાપણુ કાં મુઈ નહી હે રાજિ, રહી દુખ દેખણ કાજિ, હા હા હા હા મ્યું વિણસાથઉ [૧૪ખ] તાહરઉ હે રજિ, દુખ દીધઉ મહારાજ.કં૦ ૧૩ [૩૩] નયણે સુધારા પડઈ હે રાજિ, જિમ પાણુ પરનાલ, હીયડઉ ફાટાઈ દુખભર્યઉ હે રાજિ, રેવઈ રવઈ અબલા બાલ. કં૦ ૧૪ [૩૩૫] “આવ્યઉ આવ્યઉ કરમ માહરઈ ઉદઈ હે રાજિ, તેહના ફલ એ જાણિ” પૂરી પૂરી જિનહરખઈ કરી હો રાજિ, સતરમી ઢાલ વખાણું. કં૦ ૧૫ [૩૩૬] સર્વગાથા ૩૩૬ ૧ [૩૭] ઈમ વિલાપ કીધા ઘણું, વલી સમઝાયઉ મન, સ્યા વિલાપ કી જઈ હિવઈ, રાખું સીલરતન.” ઈમ ચીતવી કીધઉ તિણુઈ, ઊજેણુ-પરસ, પિણિ કેઈ નવિ એલખઈ, આઈ પડી પરદેસ. પરદેસી પરદેસમાં, કિણિ મ્યું મેલઈ ધાત, સેરી મેરી હીંડતાં, કેઈ ન પૂછઈ વાત. મનમાં કઈ વિચારણા, “મારઉ ઈહાં ન કોઈ, ૨ [૩૩] ૩ [૩૩૯] Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ : આરામશેલા રાસમાળા કેહનઈ ઘરિ જાઈ રહું, કિડાં મુઝ આદર હોઈ. ૪ [૩૪] પુરુષ કચેલા કનકના, નારી રાંધ્યઉ ધાન, સહુકે લાગૂ તેહના, ઊગરીયાઈ કિણિ થાન.” ૫ [૩૪૧] ઢાલ ૧૮ઃ મહાવિદેહ ખેત્ર સુહામણુક એહની કેઈક ઘર સુભ દેખિનઈ, ઉત્તમ પુરુષ નિહાલી લાલ રે, ચરણે લાગી તેહ, હાથ જોડી તતકાલ લાલ રે. કે. ૧ [૩૪૨) કરઈ વીનતી તેહનઈ, “દીન અનાથ હું નારિ લાલ રે, હું સરણઈ તુઝ તાતજી, આવી કરિ ઉપગાર લાલ રે. કો૦ ૨ [૩૪૩] ચંપા નગરીમાં વસઈ, કુલધર માહરે તાત લાલ રે, ચૌડ દેસ હું સાંચરી, મુઝ પ્રીતમ સંઘાત લાલ જે. કે૩ [૩૪૪] ભ્રષ્ટ થઈ હું સાથથી, પ્રિનિઉ થયઉ વિગ લાલ રે. સરણુઈ આવી તાહરઈ, તુહે છઉ સરણાગ લાલ રે. કે ૪ [૩૪] પુન્યવંત સિરજ્યા તમે, પુન્ય કરેલા કાજિ લાલ રે, ઉપગારી છ3 સેઠિજી, તુમનઈ છઈ મારી લાજ લાલ રે.” કેપ[૩૪] વિનયવચન રીઝયો સુણી, માણિભદ્ર નામઈ સેઠિ લાલ રે, “પુત્રી, રહિ તે મુઝ ઘરે, કરિ મુઝ ઘરિની વેઠ લાલ રે.” કે ૬ [૩૪૭] જીભઈ મીઠ૬ બેલીયઈ, મીઠઈ બેલ્યુઈ ગુણ હે ઈ લાલ રે, પરમાં[૧૫]આદર પામયઈ, રાજી હુઈ સહુ કેઈ લાલ . કે૭ [૩૪૮] માણિભદ્રનઈ ઘરિ રહી, કરઈ સહુ ઘરકામ લાલ રે, ઘરના માણસમાં ઘણી, વાધી જેહની મામ લાલ રે કોઇ ૮ [૩૪] સેઠઈ ચાકર મેહીયા, સાથે જોવાનઈ કારિ લાલ રે. સાથે કિહાં દીઠઉ નહી, સુણી પિણિ નહી આવાજ લાલ રે. કે. ૯ [૩૫] કુલધરનઈ નર કલ્યઉ, કુલધરપુત્રી-સુદ્ધિ લાલ રે, તિહાં જઈનઈ પૂછીયઉ. જેહની અધિકી બુદ્ધિ લાલ રે. કે. ૧૦ [૩૫૧] સેઠિ, સુતા તુઝ કેતલી, પરિણ કુમારી ભાખિ લાલ રે, નમઈ સેીિ ઘર, કરિ ભઇ મીઠા Page #292 -------------------------------------------------------------------------- ________________ ૬. જિનહર્ષ : ૨૫૦ વરિયા તુઝ પુત્રી ભણી, સેઠઈ મુંકી સહુ સાખિ લાલ રે.” કે ૧૧ [૩પ૨] કુલધર કહઈ, “ભાઈ, સુણ, આઠ કન્યા મુઝ ગેહ લાલ રે, સાત કન્યા પરિણી હાં, સહુ ગુણવંતી તેહ લાલ રે. કે૧૨ [૩૫૩] ચૌડવાસી એક વાણીયઉ, આઠમી કન્યા તાસ લાલ રે, પરિણાવી ભરતારનઈ, સાથિ ચલી ઉલાસ લાલ રે. કે. ૧૩ [૩૫૪ બીજી કન્યા છઈ નહી, સગપણ થાયઈ કેમ લાલ રે,” આવી માણિભદ્રનઈ કહ્ય૩, કુલધર ભાગઉ જેમ લાલ રે. કે ૧૪ [૩૫] ' “કુલધરકન્યા એ સહી, પતિનઉ થયઉ વિ છેહ લાલ રે,” કહઈ જિનહરખ અઢારમી, ઢાલઈ સહુ ઘરઈ મેહ લાલ રે. કે૧૫ [૩૫૬] સર્વગાથા ૩૫૬ ગૌરવ તાસ કરઈ ઘઉં, ઉત્તમ નારી જાણી, ભલા બાપની દીકરી, દૈવઈ દીધી આંણી. ૧ [૩૫૭] તિણિ નારી પિણિ રીઝવ્યા, ઘરના સગલા લેક, વિનય કરી સહ વસિ કીયા, નિજ મન ગમીય સોક. ૨ [૫૮] માણિભદ્ર કરાવીય, જિનપ્રાસાદ ઉત્તર, કુલધર કેરી દીકરી, દેવગૃહ મનરંગ. ૩ [૩૫] ઉપલેપન મંડન પ્રમુખ, સત્ કરઈ વ્યાપાર, નિજ કૃતારથ માનતી, ધરતી હરખ અપાર. ૪ [૩૬૦] સાધુસાધવીયોગથી, જીવાજીવાહિક જાણી, વિરતી તે મિથ્યાત્વથી, જૈનવચન સપ્રમાણ ૫ [૩૬૧] ઢાલ ૧૯ : થાઈ માથઈ કસબી પાગ લેનાર છગલઉ મારૂજી એહની સુધ શ્રાવકનઉ ધર્મ પામી થઈ તે [૧૫] શ્રાવિકા વારૂ જી, જિનમતના જાણઈ ભેદ સહુ તે ઠાવકો વાર , જે ધન આપઈ સેઠિ જિનેસ્વરદેહરઈ, વાળ ૧૭. Page #293 -------------------------------------------------------------------------- ________________ ૫૮ : આરામશોભા રાસમાળા ભાવઈ તાસ કરાવઈ વારિત્ર મન ખરઈ. વાળ ૧ [૩૬૨] ધન પામ્યઉ જઉ ભૂરિ કનકમણિમય તદા, વા. છત્રત્રય જિનસીસ કરાવ્યા તિણિ મુદા, વાવ શ્રી જિનવરની ભક્તિપૂજા નિતિ સાચવઈ, વાટ સ્તવન જિનરાજ તણું કરિ નિજ મન રીઝવઈ. વા૦ ૨ [૩૬૩] કીધી તિણિ તપની રાસિ ઉલાસ ધરી ઘણુઉં, વાટ ઊજમણુક પિણિ બહુ ભાંતિ કીય નિજ તપ તણુઉં, વાળ સાતમીવાછલ્પ કીધલ સક્ત સુંદરી, વાટ સ્વાધ્યાય વિદ્યા અભ્યાસ કરઈ બહુ ગુણભરી. વાટ ૩ [૩૬૪]. એક દિવસ ચિંતાતુર દીઠઉ સેઠિ ભણી તિણુઈ, વાળ “ચિંતાનઉ કારણ તાત, કહઉ મુઝ” ઈમ ભણઈ, વાટ “દિલગીર કદી નવિ દીઠા તુમનઈ તાત જ, વાટ છાની મનની જે હાઈ કહઉ મુખ્ય વાત છે.” વાવ ૪ [૩૫] સુણિ” સેઠિ કહઈ રે, પુત્રી, ચિંતા છઈ ઘણું, વાટ ચિંતા માં જઈ તે આગલિ કહીયઈ આપણી, વાટ આગ્રહ કરી પૂછયઉ તામ કહઈ, “સુણિ દીકરી, વાવ નૃપ અર્પિત આરામ મુનઈ ઊલટ ધરી. ફલકૂલે કરી પૂરિત સભા અતિઘણી, વાટ સૂકઉ આજ નિહાલ્યઉ મઈ તે વન ભણી, વાવ કીધા ભૂરિ ઉપાધે ફઘઉ-ફૂલ્ય નહી, વાટ ઈણિ કારણિ હે પુત્રી, મુઝ ચિંતા છઈ સહી.” વાવ ૬ [૩૬૭ એહવું સાંભલિ સેઠિ ભણી કહઈ તે ઈસ્યું, વાવ “એ વાતનઉ ખેદ કરઉ મનમઈ કિસ્યું, વાટ સીલપ્રભાવઈ શ્રી જિનચૈત્ય નવઉ કરૂં, વાટ દીઠાં હેઈ આણંદ ફફૂલે ભરૂ. વા ૭ [૩૬૮] જ લગિ એ વન આલઉનલઉ હવઈ નહી, વાટ તાં લગિ રિ આહાર ન કરિવા મઈ સહી,” વાવ સેઠઈ વારી ત૬ પિણિ કીધી આખડી, વાવ Page #294 -------------------------------------------------------------------------- ________________ ૬. જિનહર્ષ: ૨૫૯ વિષમ પ્રતિજ્ઞા પલિસ્ટ કિમ કહિ એવડી વાવ ૮ [૩૬] મન એકાગ્ર કરી નિજ ચિત્ત માહે ધરી, વાટ સાસનદેવી ધ્યાન હીયામાં આદરી, વાટ શ્રી જિનમંદિર દ્વાર જઈ ઊભી રહી, વાટ કુલધરકન્યા ધન્યા મનમાં ગહગ[૧૬કહી. વા. ૯ [૩૭૦] ત્રીજા દિવસઈ રાત્રિ આવી સાસનસુરી, વાળ કહિ વછે, કિમ તઈ કણક્રિયા એ આદરી,” વાટ “સૂકઉ જિન-આરામ કહ૬ કિણિ કારણઈ,” વાટ દુષ્ટ વિંતરાઉ કૃત્ય” સુરી ઈણિ પરિ ભણઈ. વા. ૧૦ [૩૭૧] “નવપલ્લવ આરામ કરઉ તુમે દેવતા, વારા ફલકૂલે કરી સહિત પંખીત્રજ સેવતા,” વાવ “તાહરા સીલપ્રભાવઈ પુત્રી, થાઈસ્યુઈ, વાટ હિંતર તણુઉ પ્રકેપ સહુ ટલી જાઈસ્યઈ. વાવ ૧૧ [૩૭] અઠમ તપ કીધઉ તઈ હિવઈ તે તું પારિજે, વાવ થાસ્ય કારજસિદ્ધિ હીયાંમઈ ધારિજે,” વાવ ઈમ કહિનઈ ગઈ દેવી થાનક આપણુઈ, વાટ રાતિ ગઈ પરભાત થયઉ હરખાઈ ઘણઈ. વા. ૧૨ [૩૭૩ ઊગઉ રવિ, પરકાસ થયઉ જગમાં સહુ, વાળ વાત કહી નિસિ સેઠિ ભણી હરખ્યઉ બહુ, વાટ નયણ થયા ઉતકુલિત હોયડઉ ગહગાઉ, વાટ ઢાલ થઈ ઉગણીસમી જિનહરખઈ કાઉ. વાવ ૧૩ ૩૭૪] સર્વગાથા ૩૭૪ ૧ [૩૭૫ આરામ સેઠિ જેવા ગયઉ, ફૂલ્ય ફલીયઉ દીઠ, ખુસી થયઉ મનમઈ ઘણું, નયણે અમીય પઈઠ. બાઈ આગલિ આવિનઈ, શ્રેષ્ઠી ભાખઈ એમ, “તુઝ પ્રભાવઈ હે સુતા, વન ફલીયઉ, થયઉ એમ. ઊઠિ હિવઈ કરિ પારણઉ, મુઝનઈ જિમ સુખ હોઈ, ૨ [૩૭૬] Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ : આરામશોભા સારમાળા ક ખ વ થયઉ, એને વીનતી ગઠીચા તું મુઝ ઘરિ કુલદેવતા, મનઈ તુઝ સહુ કોઈ.” ૩ [૩૭૭] લેક ખુસી થઈનઈ કહઈ, “જેવઉ સીલપ્રભાવ, સૂકઉ વન નીલઉ થયઉં, એહનઈ પુન્યપસાવ.” ૪ [૩૭૮] ઢાલ ૨૦ : વાહેસર મુખ વીનતી ગડીચા એહની લેક બોલઈ જસ જેહનઉ, ગુણવંતી, “ધન એહનઉ અવતાર રે ગુણવંતી નારિ, સુંદર જીવિત એહનઉ, ગુરુ દેવ કરઈ જસુ સાર રે, ગુણવંતી નારિ. લે૧ [૩૭૯] સલસિરોમણિ સુંદરી, ગુ. મુખ દીઠાં દુખ જાઈ રે, ગુરુ એહનઈ ચરણજલઈ કરી, ગુ. કાયા નિરમલ થાઈ રે. ગુગ્લ૦ ૨ [૩૮] માણિભદ્ર પિણિ પુન્યાતમા, ગુરુ જેહના ઘરમાં એહ રે, ગુરુ રયચિતામણિ સારિખી, ગુo [૧૬] વસઈ નિરંતર જેહ રે.” ગુરુ લ૦ ૩ [૩૮૧] શ્રવણે સુણતી આપણુઉ, ગુડ લેકમુખઈ જસવાસ રે, ગુરુ બહુ આદર મ્યું તે ગઈ, ગુo સેઠ તણઈ આવાસ રે. ગુરુ લે ૪ [૩૮૨]. સાધુ ભણું પ્રતિલાભિનઈ, ગુરુ પારણુ કીધ૬ તામ રે, ગુo - સેઠિ વિચારઈ, “એહથી, ગુ. મારી વાધી મામ રે.” ગુ. લેપ [૩૮૩ સુખઈ રહઈ ઘરમાં સદા, ગુ. સહુ કરઈ છછકાર રે, ગુરુ કેઈ ન ખંડઈ આગન્યા, ગુ. સહુ થયઉનિજ પરિવાર રે. ગુલેટ ૬ [૩૮૪] અન્ય દિવસ સૂતી નિસા, ગુવ જાગી અંતિમ રતિ રે, ગુરુ પૂર્વવૃતાંત સંભારિનઈ, ગુરુ ચિંતઈ મનમાં વાત રે. ગુહ લે. ૭ [૩૮૫] ધનધન તે સંસારમાં, ગુટ વિષય તષા વિખ જાણી રે, ગુરુ સંયમમારગ આદર્ય, ગુo તપ-કરિયા ગુણ-ખાણ રે. ગુ. લે ૦ ૮ [૩૮૬] બત્રીસ કોડિ ધન પરિહર્ય, ગુ. છેડી બત્રીસ નારિ રે, ગુરુ તપ કરી ભવ સફલ કીય, ગુ. ધન ધaઉ અણગાર રે. ગુલ ૯ [૩૭] થાવગ્યાસુત ઈણિ પરઈ, ગુડ દેખી મરણ-સરૂપ રે, ગુરુ પંચ મહાવ્રત આદર્યા, ગુ પડીય૩ નહી ભવકૂપ રે. ગુલ૦ ૧૦ [૩૮૮] અભિગ્રહ પાલ્ય આકર૧, ગુ. ખટ માસ ન મિલ્યઉ આહાર રે, ગુ. વ્રત પાલી મુગતઈ ગયઉ, ગુરુ ધન ઠંડણકુમાર રે. ગુલેટ ૧૧ [૩૮૯] Page #296 -------------------------------------------------------------------------- ________________ ૬. નિહષ : ૨૦૧ પ્રત્યય દેખી ખૂંઝીયા, ગુ॰ ચ્યારે પ્રત્યેક યુદ્ધ ૨, ૩૦ સંયમ સ્યું મુગતÛ ગયા, શુ॰ પામ્યા સુખ વિરુદ્ધ રે. ૩૦ લે૦ ૧૨ [૩૦] કોડિ નિવાણું ધન તત્ત્વ, ગુ॰ વિસ પડીય નહી નારિ રે, ગુ॰ ચરમ કેવલી મહામુની, ગુ૦ ધન ધન જ બ્રૂકુમાર હૈ. ગુ૦ ૦ ૧૩ [૩૧] ઇત્યાદિક મુનિવર ઘણા, ગુ॰ છેાડી રાજ્ય ભંડાર રે, ગુ॰ તપ સ’યમ કિક્રિયા કરી, શુ॰ પદ્ધતા મુગતિ મઝાર રે. ગુલે૦ ૧૪ [૩૨] જીવિત ધનધન તેઢુના, ગુ॰ સલ કીયઉ અવતાર રે,” ૩૦ ઢાલ થઇ એ વીસમી, ગુ॰ કડ્ડી જિનહરખ વિચારી રે. ૩૦ લા૦ ૧૫ [૩૩] સર્વ ગાથા ૩૯૩ કહા આલિત એહુવા થયા, મોટા સાધુ મહંત, છતી રિદ્ધિ છેડી કરી, કીધઉ ભવન [૧૭ક] અંત. સયમ લેઈ થઈ સાધવી, મેાટી મેાટી નારિ, શ્રેણિક કૃષ્ણ મહારાયની, પામી ભવનૐ પાર. કામભોગ સુખ છઈ નહી, પરઘર આસ નિવાસ, તઉ ી ન છેડી હું સર્ક, મધુમિં વિલાસ.” ઢાલ ૨૧ : બહુ નેહભરી એહુની મનમઇ ચિંતઇ તે નારી, સુખ પામ્યા નહી સંસારી રે, ગુરૂ વાત કહેઇ, એ ત® પાપ-વિટંબણ જાઉ, કામભોગ સહુ દુખટાણુક ૨. ૩૦ ૧ [૩૯૭] પિણિ એતલઇ હું પુન્યવ'તી, પામ્યઉ જિનધર્મ ભમતી કૈં, ગુ૦ પાલી ન સકુ' હું દીક્ષા, રિરિ માંગેવી ભીક્ષા રે. શુ ૨ [૩૮] ગૃહવાસ રહી ધમ કરિસ્યું, શ્રાવકન્નત સુધા ધરિયું રે, ગુ૰ દુષ્કર તપ કાયા તપસ્યું, વલી નવપદ-ધ્યાનઈં જપિસ્યું રે. ૩ [૩૯] ત્રસ જીવ જાણી ન વિરાધું, આતમ દ્રી નિજ સાધુ રે, ગુ સ’સારસમુદ્ર ઇમ તરિસ્યું, પુન્ય કરી પોતઉ ભરિસ્યુ* ૐ.” ૩૦ ૪ [૪૦૦] માંડથ તપ કરવા તીલુઇ, છેાડી તનમમતા જીણુઇ રે, ગુ॰ અધમાસ માસ દાઇમાસી, તપ કરતાં મન ન ત્રિમાસિ રે. ૩૦ ૫ [૪૦૧] ૧ [૩૪] ૨ [૩૫] ૩ [૩૬] Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ : બારામશેદભા રાસમાળા બાર ભરી જઈ પવિત્રી લા અવિના પગ ૮ [૪૦૪ તિરંવાર ર ર મ મ ર - મિથઇ જાયત પ્રભા વિપ્ર . ૦ ૭ [૪° અનુક્રમિ તનુશ્રુસતા કીધી, અંતકાલઈ અણસણ લીધઉ રે, ગુરુ તે નારી મરીય સમાધઈ, સૌધર્મઇ સુરપદ સાધઈ છે. ગુરુ ૬ [૪૨] તિહાંથી ચવી થઈ પવિત્રી, વિદ્યુતપ્રભા વિપ્રપુત્રી રે, માણિભદ્ર થયઉ સુર દુઅલ, પહિતી ચવિમાણ હુઅલ રે. ગુરુ ૭ [૪૦૩] મરીને થયઉ નાગકુમારે, તુઝ કીધઉ જિણિ ઉપગારે રે, કુલધર-ઘરિ રહી અબૂઝી, અજ્ઞાન મિથ્યાત્વઈ મંઝી રે. ગુ. ૮ [૪૦૪] સુણિ તાસ વિપાક એ બાઈ, પૂર્વઈ દુખપીડા પાઈ રે, ગુ. રહી માણિભદ્રનઈ ગેહઈ, જિનધર્મ સ્યું અધિક સનેહઈ રે.ગુ૯ [૪૫] પામ્યા તઈ તાસ પ્રભાવઈ, સુખ ઉત્તર-ઉત્તર આવઈ રે, ગુરુ જે તઈ જિનગૃહ-આરામે રે, કીધઉ નવપલવ તામે રે. ગુ. ૧૦ [૪૬] આરામ મહાસુખદાઇ, ચાલઈ તુઝ કેડિ સદાઈ રે, ગુ. જિનનઈ ત્રિણ છત્ર ચડાયા, તિ[૧૭ખ]ણિ પુન્યઈ બઈ સઈ છાયા રે. ગુ૦૧૧ [૪૦૭) પૂજાના જે અંગ દીધા, ગ્રહણ પામ્યા સુપ્રસીધા રે, ગુરુ જિનભક્તિ ઘણી તઈ કીધી, રાજ્યશ્રી-ઇચ્છા સીધી રે. ગુ. ૧૨ [૪૮] રાજાનાં વલલભ હૂઈ, ખિણિ માત્ર રહઈ નહી જૂઈ રે, ગુરુ અનુકમિ મોક્ષના ફલ મિલિઈ, જિનભક્તિ ઘણુ તુઝ ફલિસ્થઈ રે.” ગુ૧૩ [૪૯] ગુરુની સાંજલિ ઈમ વાણી, તતખિણિ મૂછણ રાણી રે, ચંદણજલ અંગ પખાલઈ, ચેતન પામી તતકાલઈ રે. ગુ. ૧૪ [૪૧] વીનતી કરઈ ચરણે લાગી, સૂરીસરનઈ મનરાગી રે, ગુ. એકવીસમી ઢાલ પ્રકાસી, જિનહરખ સુણી સુખ થાસી રે. ગુરુ ૧૫ [૪૧૧] સર્વગાથા ૪૧૧ ૧ [૪૧૨] રાણી કર જોડી કહઈ, “જ્ઞાનઈ કરી મુનિરાય, તમે કદ્ય તે નિરખીયલ, સ્વામી તુમ સુપસાય. સુણું તુમ્હારી દેસણા, ભાગી મનની ભ્રાંતિ, જીવ ભઈ સંસારમઈ, કિહાં ન પામઈ સાતિ. ૨ [૪૧૩] Page #298 -------------------------------------------------------------------------- ________________ ૬. જિનહષ : ૨૬૩ સાંતિસુધારસ મુનિધરમ, જેહથી લઈ નેરાંતિ, સિદ્ધ તણું સુખ પામવઈ, જિહાં ઝલહલતી કાંતિ. ૩ [૧૪] ઢાલ ૨૨: મેરી બહિની કહિ કાઈ અચરજ વાત એહની સંસારથી હું ઊભંગી, હિવઈ લેઈસિ દીક્ષા સાર, તુમ ચરણપંકજ-મધુકરી, યામિસિ ભવનઉ પાર. ૧ [૪૧૫] પ્રીતમ, સાંભલઉ માહરા વાલ્ડા પ્રાણ, તુમે સહુ વાતના જાણ, તુમનઈ કહું છું વાણિ, મુખ ઊપરિ હિત આણિ, અનુમતિ ઘઉ સુપ્રમાણમાં પ્રી. ૨ [૧૬] રાણીવચન રાય સાંભલી, સંસાર જાણિ અસાર, “ઘર માંહિ હિવાઈ હું નવ રહું, લેઈસિ હું વ્રતભાર. પ્રી૩ [૧૭] જેતલઈ રાણી સુત ભણી, હું મલય સુંદર નામ, તેહનઈ રાજ્ય દેઈ કરી, આવું વતનઈ કામ.” પ્રી. ૪ [૪૧૮] ગુરુરાજચરણે લાગિનઈ, ઘર આવી સુતન રાજિ, દેઈ મહોછવ મ્યું તદાનું સાધન કરિવા કાજ. પ્ર. ૫ [૧૯] આરામભા રાગિની, સંયુક્ત ગુરુનઈ પાસ, વ્રત લીયઉ થય? હરખિત હય, પામ્યઉ અધિક ઉલ્લાસ પ્રી૬ [૪૨] સિદ્ધાંત [૧૮] સર્વ મુખઈ ભણ્યા, સંવેગ-ગુણ-સંયુક્ત, મુનિરાજ નિજ પદ થાપીય૩, જાણી ગ્યતા-ભક્ત પ્રી ૭ [૪૨૧] આરામસભા સાધવી, ગીતાર્થ ગુણસંપૂર્ણ, પદ દયઉ સુગુરુ પ્રવત્તિની, સદ્ગુણ રંજિત ચૂર્ણ. પ્ર. ૮ [૪૨]. બહુ ભવિક જન પ્રતિબોધીયા, બહુ દેસ કીધ વિહાર, આચાર્ય અવસર જાણિનઈ, અણસણ કીધી ઉદાર, પ્ર. ૯ [૪૨]. સુખમરણ પામી બે જણા, સુરલેક પામ્ય૩ જાણિ, તિથી ચવીનઈ ઊપના, નરગતિ માહિ વખાણ પ્રી. ૧૦ [૪૨]. ઈમ દેવનરભવ કેઈ કરી, પહુચઆઈ મુમતિ મઝારિ, ઈમ ભક્તિ તીર્થકર તણી, ફલ સાભલિ ચિત ધારી પ્રી. ૧૧ [૪૫] આરામસભાની પરઇ, તમે કરી જિનવરભક્તિ, Page #299 -------------------------------------------------------------------------- ________________ ર૪૪ ૩ આરામશાલા રાસમાળા સુખ લહુઉ રહેઉ સંસારમાં, આગતિ પામઉ મુક્તિ. પ્રી૦ ૧૨ [૪૨૬] સતર એકસઠઈ સમઈ, સુદ્ધિ જેનિી તિથિ ત્રીજ, એ રાસ સ'પૂરણ કીયઉ, થયઉ નિરમલ એધિખીજ. પ્રી૦ ૧૩ [૪૨૭] શ્રી ગચ્છ ખરતર તાસ પતિ, શ્રી સુગુરુ જિનચ'દ્રસૂરિ, શ્રી શાંતિહષ વાચક તણું, કડુઇ જિનહેર૫ સનૂર, પ્રી૦ ૧૪ [૪૨૮] એ રાસની ગાથા ચ્યાર સઇ, ઊપરઇ ગુણત્રીસ, જિનહરખ પાટણમાં રચ્ચઉ, ઢાલ થઈ બાવીસ. પ્રી૦ ૧૫ [૪૨૯] સર્વ ગાથા ૪૨૯ [] Page #300 -------------------------------------------------------------------------- ________________ પાઠાંતર [મહત્ત્વના પાઠાંતર મુદ્રિત કૃતિના ક્રમે નોંધ્યા છે. સળંગ કડીક્રમાંક અને અહીં છપાયાને પંક્તિક્રમાંક નાં છે. પ્રતપરિચય માટે જુઓ ભૂમિકા પ્ર૬૯૭૫ તથા પાઠાંતર બાંધવાની પદ્ધતિ માટે જ ભૂમિકા પૃ.૭૫-૭૭ પર “સંપાદનપદ્ધતિ.” સળગ કડીક્રમાંકના ફેરફાર પહેલાં નોંધ્યા છે, પછી અન્ય પાઠાંતરે.] ૧. રાજકીતિવિરચિત આરામશોભારાસ કડીક્રમાંકઃ મૂળમાં ૨૩મી કડીને ક્રમાંક નહતો તે નાખતાં એક કડીક્રમાંક વધે છે. મૂળની ૪૯મી કડી સુધી એ ફેરફાર ચાલે છે. એ અહીં ૫૦મી બને છે. પછી મૂળમાં ૫૦ એ ક્રમાંક જ રહી ગયેલે, તેથી પ૧મીથી કડીક્રમાંક એકસરખો થઈ જાય છે. ફરી મૂળમાં ૫૪મી કડીને ક્રમાંક આપવાનું રહી ગયેલ તેથી મૂળની ૯૫મી કડી સુધી અહીં એક કડી સંખ્યા ઉમેરાય છે. મૂળમાં ૯૫ કડીક્રમાંક બે વાર અપાયેલે (જે અહીં ૯૬, ૯૭ બને છે) એટલે બે કડીને ફરક શરૂ થાય છે, જે છેક સુધી ચાલે છે. એટલે મૂળની ૧૭૮ કડી અહીં ૧૮૦ બને છે. ૧.૨ કરિ. ૩.૨ તડાક. ૫.૧ વંશિ. ૮.૨ માંસ. ૧૧.૧ મઈ. ૧૫.૧ ઘણણુઉ. ૨૪.૧ મનમથિ. ૫૧(મથાળે) આસારિ. ૬૧.૧ વિદ્યારી. ૭૦.૨ દીધા. ૭૨.૨ ગુણગાન. ૭૮.૨ થરમૂ. ૮૯.૧ થયણ. ૧૦૧.૧ પરિમંણિ. ૧૦૩.૧ જગતજુગતિ. ૧૦૬.૧ ઠામણિ. ૧૨.૧ થા. ૧૩૪.૨ છછલી. ૧૩૯ ૨ વર્ણતુ. ૧૫.૨ ભણ બાલી. ૧૫૪.૨ કસીસિ. ૧૫૫.૨ મેહહ્યું. ૧૬૪.૨ ફલધર. ૧૬ ૬.૧ ધર્મ વિહાણ ૧૬૮.૨ તણિ ભેય. ૧૬૯.૧ નવિ આરી. ૧૭૮.૧ વિજયચંદ્રસૂરિ (પ્રતમાં આ જ પાઠ હોવાનું નિશ્ચિત થાય છે). ૨. વિનયસમુદ્રવિરચિત આરામશેભાગે પાઈ કડીક્રમાંકઃ ક પ્રત અહીં મુજબ જ કડીક્રમાંક આપે છે. આ પ્રતમાં કડીક્રમાંકના ઘણું ગોટાળા છે, જે અહીં નોંધવા જરૂરી ગણ્યા નથી. ૧.૧ ક જિણિરાજ, ખ જિનરાજ. ૨.૧ ખ સઈમુખઈ; ક બોલઈ, ખ Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૬ : આરામશાલા રાસમાળા ખાલ્યાઉ. ૨.૨ ૩ ગુણજત્ત, ખ ગુયુત્ત. ૪.૨ ખ જાણું જેમ, ૬.૨ ક સુધા હવઇ. ૭.૧ ૭ દૈવ ત્રિણિ, ખ દેવચ્ચત્તણું. ૮.૧ ૩ પરભવ. ૮.૨ ખ જિષ્ણુ નામ. ૧૩.૨ ખ રિરિ સમરઇ, ૧૪.૨ ક મનિ નિરખ'; ખ સિવ. ૧૫.૨ ખ સંત તિ વારિ, ૧૬.૧ ખ ાણુ તી જાણે. ૧૬.૨ ક ચંપક નામ; ૭ વિદ્યપએહ વે, ખ બિજુપડા કિય. ૧૮.૧ ૩ જહેવઇ. ૨૦૦૨ ૭, ખ થાઈ; કે ધાન ૨૧.૧ ખ આજ; કે જિમતા પીસ્યુ. ૨૨.૨ ક સાઇ ઇસી, ખ સદા ઇસી. ૨૫.૨ ખ થાઇ સાહિલ. ૨૬.૧ ખ કહઇ જાય. ૨૬.૨ ૪ ચંતિત્વ માત થાઇ, ખચિત બિમાસઉ કાઇ. ૩૦.૧ ખ તૂં તાનઇ સતાવિસઇ; ખ માહરઉ ખીજસ્યઇ. ૩૧.૧ ખ કઇ (આ પાઠ ખરા હૈાવાની સ`ભાવના છે. જુએ ટિપ્પણુ.); ખ તિસી. ૩૨.૧ ખસંગ્રહણી. ૩૩.૧ ખ આલસણી. ૩૪.૧ ખ ઉઢી કરી સિરી. ૩૪.ર ખ ઇહાથી પરહી, ૩૫.૨ ખ લાજઇ તા. ૩૮.૨ ખ ગડર; ખ ધર ધાલિ. ૩૯.૧ કે, ખ માહિં. ૩૯.૨ ખકછું. ૪૧.૨ ખ જેતઉ; ફ વિફરી, ખ અને ફરી, ૪૨.૧ કે રડવડની, ખ ઊઠી નિય; ખ થાઇ. ૪૪.૨ ખ આણુ ઇમ ગ્યાન. ૪૬.૧ ૭ રાખે. ૪૬,૨ ૩, ખ માત. ૪૮(મથાળૅ) ખ ઉપઈ ઢાલ. ૧૦.૧ ખ ખેાલઇ તામ. ૫૦.૨ ખ દેખિનઇ. પરર ખ દેખાય. ૫૩.૧ કે જીવલાન, ખ જીવીયદાન; ખ આ તિયહ. ૫૪.૧ ખ સૂવા કર. ૫૪.૨ કે નારીનઇ મતિ કામસતાસ; ખ મિને રાસ. ૫૫,૨ ખ ઉટ૨ ગઈ. ૫૭.૨ ખ સહુય કુટંબ. ૫૮.૨ કૅ કરહિં. ૫૯.૨ ખ હિવ પરહી ચાલઉ. ૬૦.૧ ખ દ્રષ્ટિ તે અદ્રષ્ટિ, ૬૧.૧ ૭ જૂ. ૬૪.૧(મથાળું) ખ ‘દૂહા' નથી. ૬૮.૧ ખ બહી. ૬૮.૨ કિહા. ૬૯.૧ ૭ મુખ ભૂખ. ૬૯.૨ ખઊંચાવવતા. ૭૧.ર ખ બન સઈ છાઈ. ૭૨.૧ ૩ ઇતિ વિને. ૭૨.૨ ક સાામ. ૭૩.૧ ખ ખાધ્યા થાહર ધિયરિ, ૭૩,૨ ખકુમારી, ૭૭.૨ ખ મકકડ,૭૭,૧ ક સૂવશે. ૭૮.૨ ૩ મુખરેપા ખરવાલા. ૭૯૨ ખ કઈ લકઇ. ૮૦.૨ ખ થાનિક, ૮૨.૨ ખ તઉ નૃપ ખેલઇ ત્રણ પ્રકાર. ૮૩.૨ ખ તેણી પૂછઉ સઇ મુખિ. ૮૪.૨ ખ અલગી ગાઈ, ખ થાઇ. ૮૫.૧ ખ પાખલી પસરી સેવઇ. ૮૫.૨ ખ પરણું ત. ૮૭.૧ ખ થીઉ વિપ્ર. ૮૭.૨ ખ સિંહા જાઈ. ૮૮(મથાળું) ખ વિવાહલા ઢાલ, ૮૮.૨ ખ બિડ઼ રિ; ખ કમાવ; ખ ગાતીયઉ. ૯૦.૨ કે દીજઇ; ૯૨.૨ ખસાસ વિલ આત્રિ. ૯૪.૨ ખ થિત. ૯૬,૧ ખ વિહાઇ. ૯૭.૨ કે પહતઉ. ૯૮(મથાળે) ખ દૂા. ૯૮.૩ ખ સુંદરી. ૯૯ (મથાળું) ખ દૂા. ૯૯.૫ ખ એક કન્યાં. ૯૯.૬ ખ ઈસું કય. ૧૦૦.૨ કમલાનિવાસ' પાઠ હાવાની શકયતા. ૧૦૧.૨ ખ તુRsિ આપણી. ૧૦૩ (મથાળું) ખ ચઉપઇ ઢા. ૧૦૩.૧ + તણુ ઠામ, ખ િિ તામ. ૧૦૩.૨ ખ Page #302 -------------------------------------------------------------------------- ________________ પાઠાંતર : ૨૬૭. ભગવતાઉ. ૧૦૫.૨ બ પણિ જઈ. ૧૦૭.૨ ક આણું ઉ. ૧૦૯.૨ ખ ઘરની, રિથિ નં એક રાઈ. ૧૧૦.૧ ખ દિનં નઈ રાતિ. ૧૧૪.૧ ખ તઉ આપણુંપઈ. ૧૧.૨ ખ સુણિયઈ એ સાચી. ૧૧૮.૧ ક વસુ પ્રતિ. ૧૧૯.૨ ખ રાજધુરિ. ૧૨૦.૧ ક સાધઈ. ૧૨૫.૧ ખ આવી મીલ્યઉ. ૧૬.૨ કે ચિંત્યઉ ૧૨૭.૧ ખ કાન માહિર પલ્ય૩. ૧૨૭.૨ ૭ જિન. ૧૨૮.૨ ખ હિયડઈ મુંધ. ૧૩૨.૨ ખ લાહી લીજઇ. ૧૩૩.૨ ક મારણ લાધ. ૧૩૪.૧ ખ માછલી. ૧૩૪.૨ ખ વરી કરેસિ. ૧૭પ.૧ ખ તાલપુટ્ટ વિષ આણ્યઉ બિજઈ; ક તહનઈ. ૧૩૫.૨ ખ ચાલી પ્રિયનઈ ગઈ ચાલિ. ૧૩૬.૧ ખ તઈ મા યમદૂત. ૧૩૯૨ ખ ચાલક વિપ્ર. ૧૪૧.૨ ક હણિસુ તતકાલ. ૧૪૫.૧ ખ પુત્રી જાઈ ઘરિ.૧૪૫.૨ ખ રાગ. ૧૪૬.૨ કે અણુબોલી. ૧૫૧.૨ ખ કુવઈ; ખ ભમસ્યઉ નાગદેવ. ૧૫૩(મથાળે) ખ ઢાલ. ૧૫૩.૨ ખ હુઈયે આણાંદ. ૧૭૦ ખમાં નથી. ૧૭૧ ખમાં નથી. ૧૭૧(મથાળે) ઢાલ ચઉપઈ. ૧૭૩,૨ ખ લીધઉ. ૧૭૮.૧ (બીજ ચરણ) ખ છાનઉં ન લઈ એક લગાર. ૧૭૯.૧ ખ નિસ નિજ મંદિરિ. ૧૯.૨ ખ આDઉ તસિક બિ વાઉં. ૧૮૧.૧ ખ આતિ ઊટ્ટિ. ૧૮૧,૨ ખ મમતા તજિહી. ૧૮૨.૧ ખ મંમતાંઇ પડચ સંસાર; ખ ઈણ વિણઈ દવઈ ગિgઈ. ૧૮૩.૧ ખ કંત તિવારંઈ ગેહ. ૧૮૩.૨ ખ રહિસ તું સાચલે ને. ૧૮૪.૨ ખ તુઝ ગુણ. ૧૮૫.૧ ખ ચીવર. ૧૮૫.૨ ખ જ મૂ રહઈ ખરઉફ ખ માહરલ. ૧૯૧.૨ ખ મુઝ હુતઉ તેહનઉ. ૧૯૩.૧ ખ આરામસભા નઈ રાઇ. ૧૯૩.૨ ખ છોડાવી. ૧૯૪.૨ ખ ઊદાલી લીયા; ક બાહિર ગામ. ૧૯૫.૧ ક સ્વલિહિ ખેમ. ૧૯૭.૧ ખ પ્રિય પતિ ઇમ. ૧૯૭.૨ ખ ધાયઈ. ૨૦૧.૧ ખ તેહવાઈ તેહનઈ. ૨૦૨.૧ ખ તેણી તા. ૨૦૩.૧ ખ જૂવનવેલા છ આદરી. ૨૦૩.૨ ખ મ થાઈસિ. ર૦૪.૨ ખ પંથી કે આવ્યાઉં. ૨૦૭.૨ ક સાધઈ. ૨૦૮.૨ ખ પણ કિયઉ. ૨૧૦.૧ ખ ડ૧૩. ૨૧.૧ ખ ઘર કહુ. ૨૧૧.૨ ખ નિર્ભ તિ. ૨૧૨.૨ ક મુહ્ય ધ્રુવા. ર૧ર.૩ ખ દાત. ૨૧ર.૪ ખ પુત્રિ પિતા. ૨૧૨૫ નિહિ. ૨૧૩.૨ ખ ત ઉઆવિ. ૨૧૪. ૪ ક ક. ૨૧૫.૩ ખ તુ તુ માથઈ. ૨૧૬.૩ ખ પભણઈ એ ચહ્યઉ. ૨૧૬.૪ ક અવર કે. ૨૧૭.૩ ખ કાઈ; ખ એતલઈ. ૨૧૮.૨ ખ કિહાં ગઇ એ. ૨૧૮.૩,૪ ખમાં નથી. ૨૧૯.૧ કે સૂતી સાલ. રર૦.૩ ખ સંકટ તઉ આવ્યઉ. ૨૨૧(મથાળ) ખ “ચાઈ નથી. ૨૨૧.૧ ખ હુવ૬ તિરું. ર૨૨.૨ ખ મૂકી રાતિ ગયઉ ભુ. ૨૨૩.૧ ખ દુખ છિયા સાધાર. ૨૨૪.૧ ક નિજ કરે. ૨૨૮.૨ ખ તુ હારઈ. ૨૩૦.૨ ખ સાવ સુષાસાર; ખ કારણસાર. ૨૩૨.૨ ખ માયા; ખ એવડી. ૨૩૬.૧ ખ પાલવિ વિ છેક. ર૩૮.૨ ક નવપલ્લ. ૨૩૯.૨ ક પરણઉ, ખ “પણ ઉ” Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૮ : આરામશેાલા રાસમાળા નથી. ૨૪૧.૧ ખનાગદેવપતિ; ખ વરી (આ ખરા પાક છે). ૨૪ર૧ ખ તિણિ ત” પામ્ય માનવસાર. ૨૪૨,૨ ખ તબ તઈ લાધઉ ધનવિસ્તાર. ૨૪૩.૧ ખ સચેત ચેત નિ રલી. ૨૪૩.૨ ખદિ મુઝ સયમ વિક્ષાત. ૨૪૪.૧ ખ સગુરુ પાસી જાઇ ચારત્ર લીય, નિજ પુત્રીનઇ રાજા જ દીય, ૨૪૪.૨ મિલ્યઉ વેસ. ૨૪૫.૧ ખ લહિયઇ. ૨૪૫.૨ ખ ગુરુ ગુણુગારિ&; ખ સૂરિ ગરિષ્ઠ. ૨૪૬.૧ ખ સંપદી. ૨૪૭.૨ ખ ણિ તે. ૨૪૮.૧ ખ ભાવથણુ, ૨૪૮.૨ ખ વિરસ આસીઇ નઇ. ૩. સમયપ્રમાદવિરચિત આરામરોાલાચોપાઈ ઢાળકડીક્રમાંક : + પ્રતમાં પહેલી ઢાળને ક્રમાંક આપ્યો નથી તેથી અહીં છેક સુધી એક ઢાળક્રમાંક વધે છે. ખ પ્રતમાં ઢાળકમાંક નથી. કે પ્રતમાં ઉદ્ધૃત ગાથાઓ (અહીં કડી ૨૭, ૧૪૪)ને સળંગ ક્રમાંક આપ્યા નથી તેમજ ક્રમાંક ૧૪૬, ૧૪૭ બે વાર અપાયેલ છે તેથી અહીં ચાર કડીક્રમાંકનેા ક્રૂક થયેા છે અને મૂળની ૨૭૦ને બદલે ૨૭૪ કડી થયેલી છે. ખ પ્રતમાં ૭મી ઢાળમાં પાંચ કડી ચાર લીટીની છે ને ક પ્રતની જેમ બે ક્રમાંક બેવડાયા નથી તેથી તે કે પ્રત કરતાં ૩ કડી આછી એટલે ૨૬૭ કડી બતાવે છે. ખ પ્રત ૧૪મી કડીના ‘પ્રસુતા' અક્ષરાથી શરૂ થાય છે એટલે અહીં તે પૂર્વના પાઠાંતર પ્રાપ્ય નથી. ૯.૩ ક એ ઉવએ. ૧૧.૨ ફ ભાસઇ. ૧૭(મથાળે) ખ ‘ઢાલ ગઉડી' એટલું જ. ૧૮.૧ ખ સરૂપ. ૨૫(મથાળું) ખ ઢાલ છાડેલી. ૨૯.૧ ખ કાંઇ. ૨૯.૨ ૩ હિત્ર સંપ૪. ૩૨.૪ ૩ રિ સાયા. ૩૪(મથાળું) ખ ‘ઢાલ ચઉપ’ એટલું જ. ૩૯.૨ ખ દેખીતાં. ૪૦.૨ ખ તુઝે પૂ;િ ખ વાત નહી. ૪૧.૧ ૬ વિસનઇ. ૪ર(મથાળું) ખ રાગ ધન્યાસી' એટલું જ. ૪૩.૧ સુર ઉ. ૪૮,૧ ખ વન સાથઇ. ૬૦.૨ ખ હું સગતિ ભાવઇ. ૭૦(મથાળું) ખ ‘ઢાલ' એટલું જ. ૮૦(મથાળે) ખ ‘રાગ ગઉડી' એટલુ' જ. ૮૦,૩ ૭ રે માતા ચિંતઇ. ૮૫.૨ ખ બંઇ તે નિરાતિ. ૧૦૯.૧ ખ અલિ. ૧૧૯.૨ ક તૐ કારવ, ૧૨૯૩ ખ તિહાં, ૧૩૯.૧ ખસેાહિલી રાખઇ. ૧૪૩.૨ ક યાં. ૧૪૪ ખમાં નથી. ૧પ૨.૧ ખ નેત્ર વિસરાલ. ૧૬૨.૨ ખ પ્રત્યય તહનઇ ણિવ. ૧૬૩.૨ ૩ સૂન. ૧૬૪,૧ ખ સ્તન થી, ૧૭૨.૧ ૭ સુહાય. ૧૭૨.૨ એ નિઇ. ૧૮૦,૨ ક મણિ હારઇ કરતાર. ૧૮૩.૨ ફ વેણીદડ, ૧૯૭૦૨ ખ સ ંદેડ સિવે. ૧૯૯.૨ ખ વત સહી. ૨૦૮.૧ કે ગડ. ૨૦૯,૨ ૩, ખ અભિમાની, ૨૧૦૦૨ ૭ ગૌડ. ૨૧૦.૩ ખ સાથઇ મુઝ સુતા. ૨૧૦.૪ ૭ ગૌડ. ૨૧૧.૨ ખ પૃ.૮૩ સબલ, ૨૧૨. ૩ ખ પિથકસાલ. ૨૧૪,૨ કે પરણીનઇ, ૨૧૯.૧ ૭ માણિભદ્ર. ૨૨૩.૨ ખ સાથઇ Page #304 -------------------------------------------------------------------------- ________________ પાઠાંતર ઃ ૨૬૯ ચૌડનઈ. ૨૨.૨ ખ નવિ લાધી તે સાર. ૨૩૦૨ ગઉડ. ૨૩૮.૨ ક કિણ તાત. ર૪૨.૩ ખ હિવ તો સાથઈ. ૨૪૩.૩ ક કાઉસ. ૨૪૮ પછી ખમાં વધારાની કડીઃ યતઃ નયણાં ય સવણડાં, વેણી દંત મુડાંહ, એના આયઉ રંડાપણું, જેવણ તાઇ જતાં. રપ૩.૧ ખ જિન આરામ; ખ કીયઉ તઈ તિણ ૨૫૩.૨ ખ અતિ આરામ. ૨૫૪.૨ ક તુહિ મારી. ૫૯૧ ક લેઈસ ભવતી. ૨૬૩.૧ ક પલ્હાણી સ પ૬, ૨૬ ૬.૨ ખ પહુzઉ. ર૭૨.૨ ખ ગુણઆગરૂ. ૨૭૩૨ ખો મનભાવ મ્યું. ર૭૪.૧ ગ ફડવી બાણ ત્રડતુ રસ; ક બાણ રિતુ રસ. ૪. પૂજષિવિરચિત આરામભાચરિત્ર કડીક્રમાંકઃ મૂળની ડી–૭મી કડીની એક-એક પંક્તિ પડી ગયેલી માની. અહીં ત્રણ કડી કરેલી છે, મૂળમાં ૧૩૩, ૧૬૦, ૨પદ તથા ૩૨૯ ક્રમાંક બે વાર અપાયા છે તેથી અહીં મૂળની ૩૩૧ કડીને સ્થાને ૩૩૬ કડી થઈ છે. ૪.૧ ધરમાં. ૧૨.૧ સભ્યાગ્ય. ૨૦.૨ ભક્ષિકે. ૨૨.૧ “ટકેલ” લખી ટ” છેકેલો જણાય છે. ૨૩ પછી હાંસિયામાં ઉમેરેલ છેઃ હા. વેલા વિટંબઈ જન ડસઈ, દુજણ પહુંચઈ આસ, આવિ દેહિલમ ખંધિ ચઢઈ, જિમ સઉ તિમ પંચાસ. ૩૭. સત્યવંતનં. ૪૩.૧ ગજતું. પર.ર સિવ. ૫૭.૧ તસઈ. પ૯ ૨ ઠામ. ૬૫.૧ વામનો; પ્રવિલ. ૬૫.૨ દક્ષન. ૬૯૨ મુધરી. ૭૭.૨ રા મનિ. ૮૦.૨ "દૂધ મા સાકર ભેલીઈ હાંસિયામાં ઉમેરેલું છે. ૮૩૨ બઈડી રાજ સોહઈ. ૯૨.૧ ટી. ૯૮.૨ વર; જુગતિ. ૧૦૯.૨ સૂતા દ્રાવસઈ. ૧૧૬.૨ જીવી; નિંદ; મેદની. ૧૨૬.૨ કરણ. ૧૪૬.૨ પાવા. ૧૬૨ “ગાથાથી “ચુપ સુધીનું હાંસિયામાં છે. ૧૭૪.૧ નરખ્યિ. ૧૭૬(મથાળે) “મૃગધજનીથી “નમી જઈ હાંસિયામાં ઉમેરાયેલું છે. ૧૮૭.૨ તથા ૧૮૮.૧ હાંસિયામાં ઉમેરાયેલ છે. ૧૯૫. ૨ “મઈ”ના “U” પૂર્વે હાંસિયામાં ભૂલથી “ક” ઉમેરેલું છે. ૧૯૭.૨ લીટીની ઉપર ઉમેરેલો અક્ષર “તૂ' હોવાનો સંભવ. ર૩૭૧ મલિન વસ્ત્ર તે. ૨૪૯.૨ મૂળ “નંદન રહિ' લખાયેલું તેને “ર” રદ કરીને હાસિયામાં “નર ઉમેરેલ છે, જે ખાટો સુધારે છે. ૨૬૧.૧ કર અપાર. ૨૬૮.૨ સીલ રહે. ૨૭૨.૧ જોઈયઈ. ૨૭૩.૨ પાય. ૨૮૬.૧ પ્રસાદ. ૨૯૪.૧ સહસ્ત્ર ઉપા. ૩૧૩.૨ ધી જઇ, ૩૧૭.૧ સંભલ. ૩૨૬.૨ ભવનેક. ૩૩૬.૨ જયોજ્ય. ૫. રાજસિંહવિરચિત આરામભાચરિત્ર ૬.૨ ઢાળનો કડીક્રમાંક ર. ૧૦.૨ લહુઈ. ૧૪.૨ તપ્યુ. ૪૩.૨ દેતા. ૬૯.૧ ગાયુ. ૧૦૫.૧ પખઈ. ૧૨૮.૪ ધિ૩. ૧૩૮.૨ “સૂ યુ' લખી “સૂ’ રદ કર્યો છે. ૧૪પ.૧ મુખ વચને. ૧૫૦.૨ સંતપુ. ૧૬૨.૧ ઘણું. ૧૬૯.૧ ક. ૧૯૦.૧ Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ : આરામશોભા રાસમાળા સિવિ. ૧૯૦.૨ પામ્ય. ૨૧૯(મથાળે) ન્યાય. રર૩.૨ ઢાળને કડીક્રમાંક ૪. ૨૨૮.૧ જલ વઈ. ૨૪૪.૨ ફિરી વાલી. ૨૮૬.૨ કહુઈ. ર૯૯૨ કહિઉ. ૩૧૨.૧ મેહે. ૩ર૭.૧ ચંદન. ૩૬૩.૨ પરિ. ૬. જિનહર્ષવિરચિત આરામભારાસ ૫.૨ “રીખઈ લખી “ખ” છેકેલો છે. ૧૫.૨ ઢાળનો કડીક્રમાંક ૬, પછી આખી ઢાળમાં એક ક્રમાંકની ભૂલ છે. ૧૭.૨ ખિત્રાકન્યા. ૪૨(પછી) સવગાથા ૪૧. ૬૦(પછી) સવગાથા ૫૯.૭૨ બને પંક્તિને ક્રમ ઊલટસૂલટો છે. ૮૧(પછી) સવગાથા ૮૦. ૧૦૩(પછી) સર્વગાથા ૧૦૨. ૧૨૧(પછી) સર્વગાથા ૧૨૦. ૧૨૪.ર સ્પં પસાયઈ. ૧૩ર.ર ઉપાયઉ પાયલે હો. ૧૩૯.૨ એ પિટઉ. ૧૪૧ (પછી) સવગાથા ૧૪૦. ૧૫૯(પછી) સર્વગાથા ૧૫૮. ૧૯૮૨ મુલકી. ૧૭૬.૨ રત્ર વેલાઉલ. ૧૭૬(પછી) સવગાથા ૧૭૫. ૧૮૨(મથાળે) ઢાળ ૯. ૧૯૬(પછી) સર્વગાથા ૧૯૫. ૨૧૪(પછી) સવગાથા ર૧૫. ૨૪૭.૨ ઢાળને કડીક્રમાંક ૫. ૨૪૮.૨ ઢાળને કડીક્રમાંક ૬. ૨૫૦.૨ ખાલ. ૨૫૩૨ ચૂઠા. ૨૫૭(પછી) સર્વગાથા ૨૫૬. ર૭૭(પછી) સવગાથા ૨૭૬. ૨૭૮.૧ પૂઠઈ. ર૯ (પછી) સવગાથા ૨૯પ. ૩૧૫.૧ ચહાઈ. ૩૧૬(પછી) સર્વગાથા ૩૧૫. ૩૨૪.૧ સેવ્યઉં. ૩૩૬(પછી) સર્વગાથા ૩૩૫. ૩૫૬.૧ ઠયઉ. ૩પ૬(પછી) સવગાથા ઉપપ. ૩૭૪.૨ ઢાલ થઈ જિનહરખ અઢારઈ ઈમ કાઉ. ૩૭૪(પછી) સર્વગાથા ૩૭૩. ૩૭૫.૨ થયઉ મન મનમ. ૩૭૭.૨ દુહાક્રમાંક ૪૩૭૮.૨ દુહાક્રમાંક ૫. 3૯૩.ર થઈ ઉગણીસમી. ૪૧૧.૨ વીસમી એ ઢાલ- ૪૨૯.૨ એકવીસ. Page #306 -------------------------------------------------------------------------- ________________ ટિપણું [દરેક કૃતિમાં નિર્દિષ્ટ ક્રમાંક તે સળંગ કડીક્રમાંક છે.] ૧, રાજકીતિ કે કીતિવિરચિત આરામભારાસ ૫. ઉત્તગઃ ઉત્તગ એટલે ઉત્તેગ. ઊંચાં પ્રાસાદને આ વિશેષણ સરળતાથી લાગે, પણ એમાં “ઉજંગ” શબ્દને આગલા વાક્યમાં લઈ જવો પડે, જે દૂરાન્વય થાય. તેથી ઉત્તગીને જનીના વિશેષણ તરીકે લઈ એને ઊંચી કોટિના એવો અર્થ કરે વધારે યોગ્ય લાગે છે. ૯. ચિહુ વેદઃ ચાર વેદ – ઋવેદ, યજુર્વેદ, સામવેદ અને અથવવેદ. ૧૦... વિઘ—ભ તે ગૌમતિ નામ: વિદ્યુત જેવી જેની પ્રભા છે એવી તે ગૌમતી નામે છે. ૧૬. રાખિ રાખિ બહંતઃ ભયભીત એવા મને બચાવ. “ખિ” એટલે અટક, બંધ રાખ એમ અર્થ પણ થઈ શકે. તે નાગકુમાર ગોમતીને તું બીતાં અટક, ડર નહીં” એમ કહે છે એવો અર્થ થાય. પરંતુ બીહંતુ રૂ૫ નાગકુમારને વધારે યોગ્ય રીતે લાગુ પડે તે ઉપરાંત આ પ્રસંગે અન્યત્ર નાગકુમારની પિતાને બચાવવાની જ ઉક્તિ મળે છે. ૧૭. રૂપ.રૂપઃ તમારા રૂપને કેણે નાગનું રૂપ કહ્યું? અથવા તમારું નાગનું રૂપ કહ્યું પણ ખરેખર તમારું રૂપ કયું છે? ૧૮. એવડી કિસી એવી શી વાત બોલે છે? ૨૦. તસ કારણિ તેને કારણે, તેને માટે, તેના ઉપર (ઉપકાર કર્યો). ૨૧. અલ્લ કારણિ અમારે કારણે, અમારે માટે, અમને (વન આપો). ૨૬. કરઈ..તણું : કુણગુરુનું વૃક્ષ ગંધ કરે છે, ફેલાવે છે. આ રીતે આ વણકમાં અન્યત્ર પણ વૃક્ષલક્ષણને નિદેશ થયો છે. ર૭. કબઃ પ્રાસ દૃષ્ટિએ “કંબ” પાઠ ક૯યો છે, પણ કીબ” તેમ “કંબ દ્વારા કયું વૃક્ષ અભિપ્રેત છે તે વિશે સંશય રહે છે. જુઓ વનસ્પતિ કેશ. ૩૧. ચચઇ સા૨: “ચાર” શબ્દ વૃક્ષનામોની વચ્ચે છે પણ “ચ” વણવાળાં નામવાળાં ચાર વૃક્ષો છે એમ અન્વય કરવાનું છે. આગલી ૩૦મી કડીમાં પણ “ચ્ચાર” સંખ્યાવાચક શબ્દ હતા. ૪૪. અકાલિઃ અકાળે એટલેકે પોતાની ઋતુ ન હોવા છતાં (આ બધાં વૃક્ષો વનમાં ઊગે છે). Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ આરામભા રાસમાળા ૪પ. અઢાર ભાર વનસ્પતિ: તમામ વનસ્પતિ. એક ભાર એટલે બાર કરોડ, ત્રીસ લાખ, એક હજાર છસો આઠ. ૧૮ ભારનાં જુદાં જુદાં વગીકરણ આ પ્રમાણે છે: ૧. ૪ ભાર પુષ્પરહિત, ૮ ભાર પુષ્પસહિત, ૬ ભાર વલ્લી. ૨. ૪ ભાર કટુ, ૨ ભાર તિક્ત, ૩ ભાર અમલ, ૩ ભાર મધુર, ૧ ભાર ક્ષાર. ૨ ભાર કષાય, ૧ ભાર સવિષ, ૨ ભાર વિષરહિત. ૩. ૬ ભાર કે ટકવાળી, ૬ ભાર સુગંધવાળી, ૬ ભાર ગંધવગરની. ૪૭. કંક.વિણાસ. (આ વૃક્ષેથી) કંઠમાળ વગેરે સૌ ગગને વિનાશ થાય છે. પર. અહિરુષિ વાસિગ આવીઉ : વાસુકિ તે નાગરાજ, એનો સમુદ્રમંથન વખતે દોરડા તરીકે ઉપયોગ થયેલો. અહીં આવા નાગને રૂપે દેવતાઈ નાગ આવેલ છે એવું તાત્પર્ય છે. પ. પૂછિ મંત્રિ કુમાર : કુમાર (રાજા) મંત્રીને પૂછે છે. ૬૧. કિન્નરીઃ જૈન પરંપરા મુજબ આઠ પ્રકારના વ્યંતરદેવ (વચલી કેટિના દેવ) - પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ, કિન્નર, કપુરુષ, મહેરગ અને ગ ધર્વ. કિન્નર સંગીતજ્ઞ છે. વિદ્યાધરી : ચમકારક શક્તિ ધરાવનાર, પરીની કક્ષાનાં અતિપ્રાકૃતિક ત. ૩. બહુરિ ચસિઠિ કલા: ચોસઠ અને તિર કળા – વિદ્યા. કૌશલ – ની જુદીજુદી યાદીઓ મળે છે. તે કળા સામાન્ય રીતે પુરુષની મનાય છે. અહીં વિદ્યુપ્રભામાં બધા પ્રકારનાં કોશલે છે એમ કહેવાનો આશય છે. ૧૪. જે થાનકથી આવયાં. ક્યાંની – કયા ગામની છે? ૬૬. ગિઉ.ભાણઃ આ મંત્રીનું વર્ણન જણાય છે. ૬૭. તસુ કારણિ મંત્રીને માટે (બ્રાહ્મણે આસન મૂકયું). ૬૯. કારણ મન તણું: મનની વાત. આ પ્રધાનની ઉક્તિ છે. ૩૦. જોસી લગન સોધાઉિ જોશી પાસે લગ્ન જાવડાવ્યું. ૭૨. “નામની સાથે પ્રાસમાં “પ્રમ” પાઠ ક૯યો છે, “ગાનને અથ બેસતા નથી. ૭૬. જાણિ ઉમાહ : ઉત્કંઠા અનુભવે છે. ૭૯. “પખાલ કાઈ વાદ્યનું નામ મળતું નથી, તેથી “પખાજ' (પખવાજ) પાઠ કર્યો છે. ૮૦. લોક...ઠામ : લોકોનાં લાખ ઠામ જોવાય છે એટલે કે લેકે ઠેરઠેર એકઠાં થયેલાં છે. Page #308 -------------------------------------------------------------------------- ________________ ટિ૨૫ણ : ૨૭૩ ૮૭. વણુ અઢારઃ હિંદુઓના કુલ અઢાર વર્ણ - નાતજાતના ભેદ ગણાય છે તે આ પ્રમાણે ચાર વર્ણ – ૧ બ્રાહ્મણ, ક્ષત્રિય, ૩ વૈશ્ય, ૪ શુદ્ર; નવ નાર – ૫ કંઈ, ૬ કાછિયા, ૭ માળી, ૮ હજામ, ૮ સુથાર, ૧૦ ભરવાડ, ૧૧ કડિયા, ૧૨ તંબળી, ૧૩ સોની; પાંચ કારુ – ૧૪ ઘાંચી, ૧૫ છીપા, ૧૬ લુહાર, ૧૭ મોચી, ૧૮ ચમાર. કારૂ-નારુ એટલે કારીગર-વસવાયાં. વિનયવિચાર : પ્રાસને કારણે પાઠ કલા છે. ૯૧. સાંકલડી રસો હોઈ તલસાંકળી પ્રકારની વાનગીને ઉલ્લેખ હશે? પણ વાકય ગોઠવાતું નથી. ૯૩. સાલિકૂર: સુગંધી અને સુંવાળી શાલિ(ડાંગર)માંથી બનાવેલ કુર, ભાત. પિહિતિકપૂરઃ ઘી અને કપૂરયુક્ત મગની દાળ અભિપ્રેત જણાય છે. જુઓ “વર્ણકસમુચ્ચય” ભા.૧ પૃ.૬ પરનું આ વર્ણન ઃ “વૃતમય પુતિનઈ સંગિ, મનનઈ ઊલટિ, મંડારા મગની દાલિ, બુભક્ષાની કાલિ, તિરે છાંડી, હલૂ હથીયં ખાંડી, ત્રિછડ કીધી, ઘણુઈ પાણુ સીધી, વાનિ પીયલી, પરિણામિ સયલી, જિમતાં સ્વાદિષ્ટ, પરીસણહાર અભીષ્ટ, ઇસી દાલિ પરીસી.” આ વર્ણકમાં “પુતિને પુષ્ટિ જે અથ જણાય છે. આપણે કૃતિમાં “પિતિ તે “પુતિ જ સમજવું કે અન્ય કંઈ? ૯૫. હરખ્યા છિ આરામ: આરામ (વન) છે તે જોઈ હરખ્યા. ૧૦૪. સતર ભક્ષ ભેજનઃ ભોજનના સત્તર પ્રકાર કયા તે જાણવા મળ્યું નથી. ૧૦૫. અવર ના આવિ બીજી ચિત્તિઃ “અવર” અને બીજી બે પર્યાયશબ્દો વપરાયા છે તે નોંધપાત્ર છે. ૧૨૨. ઇન્દ્રજિમલ વેલા: ઇન્દ્રયમલવેલા. જોતિષને કેાઈ શુભ નક્ષત્રગ જણાય છે. ઇન્દ્ર જેના અધિષ્ઠાતા છે તે યેષ્ઠા નક્ષત્ર અઢારમું છે, જ્યારે યમલ એટલે અશ્વિની નક્ષત્ર પહેલું છે. એ બેને મેળ બેસે નહીં. એટલે ખરેખર શું અભિપ્રેત હશે તે સંદિગ્ધ રહે છે. ૧૨૩. ઘરિઘરિ ઘત સીચઈ દેહલી : ઉંબરા દૂધે ધવાની જેમ ઉંબરે ઘી સીંચવું તે મંગલ ઉત્સવપ્રસંગને આચાર જણાય છે.. ૧૨૬. અલગી થાઈઃ (માતાથી) અલગી (આઘી) થઈને. એટલે કૂવાની પાસે જઈને. ૧૨૭. તેણી..ઘાત: તેણે નાગની પ્રશંસા કરીને, એને વિનંતી કરીને માતાની હત્યા ટાળી. ૧૮ Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ : આરામશોભા રાસમાળા ૧૩૩. હરખ વિષાદ દેખી સંતાનઃ વસ્તુતઃ પુત્રને જોઈને હર્ષ અને માતા(કૃત્રિમ આરામશોભા)ને જોઈને વિષાદ. ૧૩૭: “આરામશોભા'નું ટૂંકું રૂ૫ “આરામ' વપરાયું છે તે નોંધપાત્ર. ૧૩૯. મઈ...અપ્રમાણુ હું તને જોઉં એ અસિદ્ધ. એટલે કે એ બનશે નહી: ૧૫૫. કહ૫લિ..હાથિ : હાથમાં આવેલી કલ્પવેલિ કેમ મૂકું ? ૧૫૭, સહુ સાચુ સંકેત જ સહી : જે નક્કી થયું હોય તે ખરું પડયા વિના રહેતું નથી. ૧૬૪. રાજભડારિ: રાજાના જેવા ભંડારવાળો, અથવા રાજાને ભંડારી અથવા આ રાજ્યના ભંડાર – મૂલ્યવાન વસ્તુ જે. ૧૬૭ઃ પહેલી પંક્તિ કુલધરકન્યાના પતિ વિશે, બીજી પંક્તિ કુલધરકન્યા વિશે. ૧૭૧. સુધર્મ: સૌધમ દેવલોકમાં. એ પહેલે દેવલોક છે. કુલ ૧૨ દેવલોકઃ સૌધર્મ, ઈશાન, સનકુમાર, મહેન્દ્ર, બ્રહ્મલેક, લાંતક, મહાશુક્ર, સહસાર, આણુત, પ્રાણત, આરણ, અચુત. ૧૭૫. ચતુર્વિધ સંઘ : સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાનો બનેલે. ૧૭૬. પંચમહાવત : સાધુનાં અહિંસા, અમૃષાવાદ, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. આમાં હિંસા વગેરેમાંથી સર્જાશે વિરતિ હોય છે તેથી એ મહાવ્રત કહેવાય છે. શ્રાવકેનાં અણુવ્રત કહેવાય છે, કેમકે એમાં અપાશે વિરતિ હોય છે. ૧૭૭, ઉદયાચલ: પૂર્વ દિશાનો કલ્પિત પર્વત. મેરુ: સોનાને સૌથી મોટા પૌરાણિક પર્વત. યુગહ પ્રધાન: યુગમાં મુખ્ય, અગ્રણું. યુગપ્રભાવક, આ પ્રકારનું બિરુદ જૈન આચાર્યોને અપાતું. - ૧૭૮ઃ “વિજયચંદ્ર જ ખરે પાઠ છે એમ પછીથી નિશ્ચિત થયું છે. કવિ એમના જ શિષ્ય છે. ૨. વિનયસમુદ્રવિચિત આરામશેભાગે પાઈ ૨-૩ઃ સમ્યફ જ્ઞાન, દર્શન અને ચરણ કે ચારિત્ર એ જૈન પરંપરા મુજબ મુક્તિનાં મુખ્ય સાધન છે. એ ત્રણ રન તરીકે ઓળખાય છે. દશન એટલે આત્મસ્વરૂપમાં, સત્યમાં પ્રતીતિ – એનું પ્રતિપાદન કરતા જિનવચનમાં શ્રદ્ધા. જ્ઞાન એટલે જીવાદિના સ્વરૂપ વિશેની યથાર્થ સમજ. ચારિત્ર એટલે Page #310 -------------------------------------------------------------------------- ________________ ટિ૫ણ : ૨૭૫ આત્મહિતની પ્રવૃત્તિ, કર્મબંધનમાંથી મુક્ત થવા તપસંયમનું આચરણ. ૪: જ્ઞાનથી, ચિંતામણિ અને કલ્પવૃક્ષની જેમ, દેના જેવી સંપત્તિ વગેરે સવ સુલભ બને છે. ૫-૬. દેવદવ તવધિઃ દેવતત્ત્વને કશો અર્થ ન બેસતાં દવ(દ્રવ્ય)તત્વ' પાઠ કયો છે (જુઓ આ પછીની કડીનું ટિપ્પણું). જૈન પરંપરા મુજબ દ્રવ્ય છ છે – જીવ, પુદ્ગલ, ધર્મ, અધમ, આકાશ અને કાળ; તત્વ નવ છે – જીવ, અજીવ, પુષ્ય, પાપ, આસવ (આત્માને વિશે કમનું વહેવું), સંવર ( આ ને નિરાધ), નિજેરા (કમવિરામ), બંધ અને મોક્ષ. આ બધાંની ઉચિત જાણકારીથી આત્માનું સ્વરૂપ ઓળખી શકાય છે. જિનવાણીનાં ચાર અનુયેગે (શાસ્ત્રસંગ્રહ) ગણાય છે તેમાં એક દ્રવ્યાનુયોગ છે. દ્રવ્યાનુયોગમાં દ્રવ્ય, તત્વે આદિના સ્વરૂપને અભ્યાસ હોય છે. ૭: દેવચ્ચણિ (દેવાર્ચન) એ સ્પષ્ટ રીતે ભ્રષ્ટ પાઠ છે. એ “ દણિ (દ્રવ્યાચન) જ હોવું જોઈએ, કેમકે જૈન પરંપરામાં દ્રવ્યપૂજા અને ભાવપૂજા એ બે ભેદ ખૂબ જાણીતા છે અને દ્રવ્યપૂજા કરતાં ભાવપૂજા ચડિયાતી ગણાય છે. ભાવપૂજા પણ દેવપૂજા તો ગણાય જ, એટલે એ બન્નેને બે ભેદ કહેવાય જ નહીં. આ કૃતિની અને હસ્તપ્રતોમાં બધે જ દ્રવ્ય'ના અર્થમાં દેવ” શબ્દ છે તે એવી પણ શંકા જગાવે કે દેવ” શબ્દ દ્રવ્યના અર્થમાં કઈ રીતે ખરેખર આવ્યો હશે? ભગવાનના અંગને સ્નાનવિલેપન વગેરે કરવાં ને ધૂપદીપાદિ ધરવાં એ દ્રવ્યપૂજ છે. સ્તુતિ, સ્તવનાદિ દ્વારા મનને ભાવ અપ અને તપ વગેરે દ્વારા ભગવાનના આચારનું અનુકરણ કરવું એ ભાવપૂજે છે. દ્રવ્યપૂજા ખરેખર ભાવપૂજાનું પગથિયું છે અને ભાવપૂજાથી જ કેવળજ્ઞાન થાય છે. આરામશોભાની ભાવપૂજાના મહિમા તરીકે આ કૃતિ અહીં રજૂ થઈ છે. જુઓ કડી ૮મી તથા ર૪૧-૪રમી. ૮. સુણિતણુઉં: આરામશોભાનું ચરિત્ર સાંભળે એમ “ચરિત્ર' શબ્દ ગૃહીત માનવો જોઈએ. ૧૩. અવગુણ..હસઈ તેના અવગુણની કઈ હાંસી કરતું નથી એટલે કે કાઈ હાંસી કરે એવા અવગુણ તેનામાં નથી. ૧૪. શ્યારિ કષાયઃ ક્રોધ, માન, માયા, લેભ એ ચાર ચિત્તવિકાર, દુવૃત્તિઓ. ખટ્રકમ: બ્રાહ્મણનાં છ કર્મ - અધ્યયન, અધ્યાપન, દાન, પ્રતિગ્રહ (દાનને સ્વીકાર), યજન (યજ્ઞ કરવો) અને યાજન (યજ્ઞ કરાવ). Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ : આરામરોાલા રાસમાળા ૧૫. તિષ્ણુિ..નારિ : એના ધરમાં એના જ નામની સ્ત્રી છે. પછીથી ૨૩મી કડીમાં સ્ત્રીનું નામ અગ્નિશમ' આપવામાં આવ્યું છે. ૧૮, માઇ તણુકે દુખુ : માતાના મૃત્યુનું દુઃખ. ૨૪. મણિ...ખાડ: એ વખતે માતાનાં લાડ હતાં. હવે, કહે! કેવી ખાડમાં પડવાનું ? કેવી આપત્તિ વેઠવાની ? ૨૮. મન લહ્યો : ‘મન’પુંલ્લિંગમાં ? રાજસ્થાની-હિંદીના પ્રભાવ ? કે ‘લઘુઉ*' – લઘુઉ' – લડ્ડો' એમ માત્ર લેખનખાસિયત? ૩૧, હુઇ...ફિસી : એ સ્ત્રીને લેાકેા ભલે રંભા જેવી કહે પણ તે કેવી હશે તે કેમ ખબર પડે? ખ પ્રતના ફ' પાઠ સ્વીકારીએ. તા : માં તા એ સ્ત્રી રંભા જેવી હશે કે કેવી હશે તે કેમ ખબર પડે? ' આ રીતે ઉક્તિ-આરંભે કડી ૭૯, ૧૨૭માં પણ વપરાયા છે. ૩૬. જોવઉ...સ'સારિ : દૈવની લીલા જુએ. એનાથી જ સંસારમાં સુખદુઃખ આવે છે. ૩૬. હવડાં, ધૂલિ : હવે એણે બધું પેતાના વશમાં લઈને મને ધૂળ જેવી નકામી – હલકી કરી નાખી. ૩૮. ખલતી...લેવિ : પારકા ઘરનું બળતું ઉંબાડિયું હું મારા ઘરમાં લઈ આવી એવા અર્થની કહેવત જ અહીં હાઈ શકે. ગાડર' એટલે ધેંટી, પશુ મળતી ગાડર' કેવી રીતે હેાઈ શકે? પાઠાંતરમાં મળતા ‘ગડર' શબ્દના પણ કશા અથ મળતા નથી. ૩૯: છેતરાયેલા હાઈએ તથી ખેલવા જઈએ તા શરમાવું પડે (કેમકે આપણી જ મૂર્ખાઈ પ્રગટ થાય). કરતાં કાઈ ખાટા સાદે થઈ ગયે! હાય તા ખીન કાઈને દાષ ન દેવા જોઈએ. ૪૧: પહેલું, ખીજું અને ચેાથું ચરણ સાથે લેવાં જોઈએઃ સવારે ઊઠી ગાયને લઈને જાય છે અને સાંજે વતમાં ફરીને પાછી આવે છે. ત્રીજુ ચરણુ એની પાછળના ભાગ્યના સિદ્ધાંત રજૂ કરે છે ઃ લલાટે લખ્યુ હાય તે કરવુ પડે. ૪૨: પહેલી પ`ક્તિ વિદ્યુત્પ્રભા વિશે છે, ખીજી અપરમા વિશે. ૪૩ : પહેલી પ`ક્તિ અપરમા વિશે, ખીજી વિદ્યુત્પ્રભા વિશે. ૪૫. તિત્રિ અવત્થા : બાલ્ય, યૌવન, વાકય કે જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ એ ત્રણ અવસ્થાએ જાણીતી છે, પણ એને અહીં સંદર્ભ જણાતા નથી. સુખ, દુઃખ પણ એ અવસ્થા ગણાય છે. અહીં સુખ, દુ:ખ, મૃત્યુ એવી દાઈ ત્રણ Page #312 -------------------------------------------------------------------------- ________________ ટિપ્પણ: ૨૭૭ અવસ્થા અભિપ્રેત હશે? ૫૧. આ૫૧ પ્રાણાધાર : પ્રાણુના આધારરૂપ જીવિતદાન આપ.. પર. ધૂટસ ધાત: રાજસ્થાનમાં ધૂસટણી= વંસ કર એમ અર્થ છે. તે અહીં ધૂસેટ = ધ્વંસ પામે એવું, નશ્વર એમ હશે. “તુ૨૭, નકામી ચીજ' એ અથ તો સંદર્ભમાં સ્પષ્ટ છે. પ. મારિ...ચડયા: “મારો, મારો” એમ રોષપૂર્વક મુખથી કહેતા. ૫૭. મહાલાગ : મહાસ૫ને પકડવાને આ લાગ મળ્યો છે. ૬૯, ઉંધાવતા વિછાઈ જરા ગરબડિયે પ્રયોગ છે, પણ વિદ્યુ...ભાને ઊંઘ આવતાં, એ સૂતી હતી ત્યારે, આરામ (ઉદ્યાન) એના પર છવાયેલે રહ્યો એમ અર્થ જણાય છે. ૭૩. ધરિ હથિયાર: હથિયારો ઝાડની ડાળી પર મૂકે છે એમ અથ જણાય છે. ૭૮. મુખરેખા: મુખ એટલે સમગ્ર ચહેરો નહીં પણ મોટું એમ અથ લઈએ એટલે મુખરેખા મેંફાડનો, હેઠો અથ આપે. રાજસ્થાની કેશ “મુખરૂપ” એટલે હેઠ એવો અથ નેંધે છે. “મુખરેખાને પણ એ જ અર્થ હોવાનું સમજાય છે. હેઠા સિવાય કશાને પરવાળાના રંગનું કહેવાની રૂઢિ નથી. ૮૫. સેવાઇ [ખેવઈ ?] છાયઃ મૂળ પાઠનો અર્થ એમ કરવો પડે કે ઉદ્યાન પોતાની છાયા વડે સૌની સેવા કરે છે. આમાં આપણે અન્વય ક૯પવો પડે છે. કલ્પિત પાઠમાં અન્વય સરળ થઈ જાય છેઃ ઉદ્યાન પોતાનો છાંયો નાખે છે, પ્રસારે છે. ૮૬ઃ બીજી પંક્તિ બ્રાહ્મણ પાસે પહોંચેલે પ્રધાન બેલે છે. ૮૯, રાઇસચ એ. રાજા જિતશત્રુ માટે આ મોટી ગોઠવણ કરવામાં આવી છે કે જિતશત્રુએ એ ગોઠવણ કરી છે એમ બંને રીતે અન્વય થઈ શકે. ૯૩. સંપુટિ મિલ્યા બારિ એ: બે કોડિયાંનાં માં એક ઉપર એક મૂકી કંકુના ચાંદલા કરી નાડાછડીથી બાંધવામાં આવે છે તે સંપુટ, વર તોરણે આવે છે ત્યારે એના પર પગ મૂકી એને ભાંગી નાખે છે. આ રિવાજને અહીં અછડતો નિદેશ જણાય છે. ૬૪. સગલી થિતિઃ સધળી સ્થિતિ એટલે રિવાજ મુજબનું સઘળું કાય. ૫. વિશ્વા કહિઃ “વિશ્વા' દ્વારા “વિશ્વદેવા ના ઉલેખવાળે આશીર્વાદાત્મક ઉદ્ગાર અભિપ્રેત જણાય છે. ૧૦૦. કલાનિવાસઃ અગ્નિશર્માના ગામનું નામ પહેલાં લક્ષ્મીનિવાસ Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ : આરામશોભા રાસમાળા આપ્યું હતું (૧૦). તેથી અહીં “કમલાનિવાસ’ પાઠ હેવે જોઈએ. ૧૦૮, પણિલાજિ: આપણાથી ઝાઝું કાજ ન થાય, પણ કંઈ ન મોકલીએ તો શરમાવાનું થાય. ૧૦૯. ઉહના...હેઈ? આપણા ઘરની સઘળી સમૃદ્ધિ એના ઘરની એકએક સગવડની તોલે ન આવે. ૧૧૧. સિવું...ત્રદ્ધિ : ભાતામાં શું સમૃદ્ધિ જોઈએ? ૧૧૪. પાડલપુરસરિ: પાટલિપુરના પરિસરમાં, પાસે – એમ અભિપ્રેત જણાય છે. પુર” શબ્દને બે બાજુ ઉપયોગમાં લીધો છે. ૧૧૫. થિર થંભ: સ્તંભ જેવી સ્થિર, દુર ન થાય તેવી, મજબૂત. ૧૦૬. જ્ઞાન દેખિઃ જ્ઞાનથી જુએ છે. અહીં જ્ઞાન એટલે અવધિજ્ઞાન સમજવું જોઈએ. અવધિજ્ઞાન માટે જુઓ ૬૨૪૮નું ટિપ્પણ. ૧૧૭. ઘડલાનઇ કેડઇ ઠીકરી: ઘડામાંથી જન્મેલી ઠીકરી ઘડાને ફોડે છે તે કહેવત ખરેખર તો દીકરી માનું અનિષ્ટ કરે ત્યાં લાગુ પડે. અહીં મા દીકરીનું અનિષ્ટ કરે છે. તેથી આ કહેવતને અહીં માત્ર સાંસારિક સંબંધેની વ્યર્થતા બતાવનાર જ ગણવી જોઈએ. ૧૨૧ ઃ પહેલી ઉક્તિ રાજાની છે, પણ બેટી પ્રત્યે બેલ્યો તે બ્રાહ્મણ એની ઉક્તિ પાછળ બીજી પંક્તિમાં છે. ૧૨૪. પાછઇ બઇઠી જેવઈ માઈ: ત્યાં ઘેર અપરમા રાહ જોતી બેઠી છે. ૧૫. કુસલખેમિ ઘરિ આવી લવિઃિ ઘેર આવીને ક્ષેમકુશળના સમાચાર કહે છે. ૧૨૭. એટલે સુલ્યુઃ “સુલ્યુ' એટલે જ “બેટું નીવડયું' (ર.). તેથી અહીં પુનરુક્ત પ્રયોગ છે એમ કહેવાય. ૧૨૮. બાંભણ જાણુઈ હિયડઇ સુધઃ હૃદયમાં નિર્મળ બ્રાહ્મણ એમ સમજે છે કે... ૧૩૨. લાહી લાજઇ વલી સુહાગઃ (પિતાએ ના પાડી હતી છતાં) શરમને કારણે (ફણીની) વહેચણી કરી અને વળી શોભા થઈ, એમ અર્થ જણાય છે. ૧૩૪. માંડી માંડીઃ માંડી – માંડા નામની મીઠાઈ બનાવી. માંડા એ પડવાળી વાનગી જણાય છે. એ ખાંડવાળા એટલે મીઠા અને માળા પણ બનાવવામાં આવતા હશે. ઘઉંના અને મેંદાના તથા પત્રવેટિયા, કરકરા, પૂરણ વગેરે પ્રકારના માંડા વર્ણોમાં નોંધાયેલા છે. ડે. સાંડેસરા માંડાને રોટલીના Page #314 -------------------------------------------------------------------------- ________________ ટિણ : ૨૭૯ પ્રકારની વાનગી ગણે છે ને પૂરણમાંડા એટલે પૂરણપોળી, વેઢમી એવો અર્થ કરે છે. પણ વકોમાં માંડા પછી તરત વેઢમીને અલગ ઉલલેખ આવે છે. માંડા કદાચ ખાજાંના પ્રકારની અનેક પડવાળી વાનગી હોય. (જુઓ વણુંકસમુચ્ચય ભા.૧, પૃ.૫ તથા ૧૭૪; ભા.૨, પૃ.૧૩). ૧૪૫. છલ જેવઈ અંબ: માતા કપટ કરવાની તક શોધે છે. ૧૫૦. દુરિ...સાહિલઉ. દૂર જળાશયમાંથી પાણી લાવતાં મુશ્કેલી પડે, તેથી તારા પરિવારને માટે આ સરળ ઉપાય કર્યો. ૧૬૦ : ખાટલી ઉપર ચઢાવીને કેઈ પુરુષને કુવામાં ઉતાર્યો અને નવી – જુદી રાણું (પોતાની સગી દીકરી)ને એમાંથી કાઢી. ૧૬૫: પહેલી પંક્તિમાંથી બીજી પંક્તિમાં વાકય ચાલુ રહે છે – અમારા મનની મોટી ઇરછા હતી. ૧૭૧: પુત્ર પ્રત્યેના અપાર મોહથી અને આરામશોભા પ્રત્યેની અપાર પ્રીતિથી એ સંસારમાં રહે છે. ૧૭૭, અહી તુહિ હસ: તમે અમને હસે છે – અમારો ઉપહાસ કરે છે, અમારી વાત ગંભીરતાથી લેતા નથી. ૧૭૮: “કોઢ(કપટ) અને “ડકલા (કૂટકલા) એ પર્યાયવાચી શબ્દો છે. એને અર્થની દ્વિરુક્તિ ગણું શકાય. ૧૮૨-૮૩ : ૧૮રમી કડીને અંતે “બોલ્યઉ નાગકુમાર' એમ આવે છે તેથી સંભ્રમ થાય એવું છે. એ કડીમાં આગળની ઉક્તિ આરામશોભાની છે. નાગકુમારની ઉક્તિ પછીની ૧૮૩મી કડીમાં આવે છે. ૧૮૪. કાલે નાગ : નાગને આરામશોભાએ કહ્યું. નાગની આ પૂર્વેની ઉક્તિમાં સૂર્યોદય પહેલાં આવી જવાની વાત નથી, પણ જાણે એવી વાત હોય એમ આરામશોભા અહીં કબૂલાત આપે છે. ૧૮૫ઃ દષ્ટાંતનું તાત્પર્ય એ છે કે પુત્ર પ્રેમ અને નાગદેવતાને સ્નેહ બન્ને એક સાથે સાચવી નહીં શકાય. ૧૮૫-૮૬? વાકય એક કડીમાંથી બીજી કડીમાં ચાલુ રહે છે તે નોંધપાત્ર છે. તું સૂર્યોદય પહેલાં ન આવી તો મારું દર્શન તને નહીં થાય. ૧૮૮. તઉ..તિ વારઃ (નાગદેવનું મૃત્યુ થતાં તેને વિગ થતાં, મારું મરણ થશે એમ આરામશોભા કહેવા માગે છે. ૧૮૯ મૂઢિઃ આરામશોભાને સંબોધન ગણીએ તો એને અર્થ “અબૂધ, ભોળી એમ કરવો જોઈએ. “મૂઢિ લવઈ એમ અન્વય કરીએ તો “આવું મૂર્ખતા Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ : આરામોાલા રાસમાળા ભયું, અ`હીન ખાલે છે' એમ અ કરવા જોઈએ. ૧૯૧. નાગવિયાગ્નિ..દ્રોહ : નાગનેા વિયેગ કરાવનાર આ અપરાધ થયા. ૧૯૨, તેતઇ...ગહગાઉઃ વન તેા આરામરાભાની સાથે હતું જ, તા પછી ‘પ્રગટયું' કેમ કહ્યું છે તે સ્પષ્ટ થતું નથી. આ પછી, નાગદેવતાની કૃપા ન રહેતાં, વન ચાલ્યું ગયું એમ હાઈ શકે ? ૧૯૫, ચિ ું ગતિ : ચાર પ્રકારની જીવયેાતિ – નારકી, તિય ચ્, મનુષ્ય અને દેવ. ૨૦૧ બિહુનઇ...ઉલ્લાસ : આ કારણે બન્નેને (કુલધર તથા કુલન દાને) ઉલ્લાસ થયા એમ અન્વય કરવાને છે. ૨૦૩. યુવનવેલા વય : આ પ્રયાગમાં વેલા' અને વયમાં અથ બેવડાયા છે. ૨૦૪. પરદેસ : પરદેશી. જેહનઈં...લવલેસ : અકરમી, ભાગ્યહીત. ૨૦૫. ચર [ચર ] : ચર'ના અહી' કશા અ થતા નથી, તેથી રિ' (ચરિત →રિય=કથની) એ પાઠ જ હાવા જોઈએ. જુએ ૬.૨૯૩ – કિમ આવ્યઉ દાખવ ચરી,’ ૨૦૮, ધન આણુઉ જાઈ : ધન આપ્યું જાય, આણવામાં આવે ? કે જઈને આણું ? ૨૧૨, વાત ઇત્તીય : આવી વાત મનમાં વિચારી એમ અન્વય કરવાના રહે. દાત' પાઠાંતર પણ અમાં બેસાડી શકાયઃ પહેરામણીમાં આને મારી રિદ્ધિ આપું. નવલેષિ : ‘વૈષ' એટલે વયસ્’, વય, ઉંમર. નવવેષ' એટલે નવયૌવનવાળી. ૨૧૩. આવ...ચલાવિસુ : આવા-ખેસા થાય છે અને સમાચાર લખાવીને તને મેાકલીશ (એમ કહેવામાં આવે છે) એવા અન્વય જણાય છે. તેા ૫ક્તિના ઉત્તરાધ શ્રીદત્તની ઉક્તિ ગણાય. ૨૧૪, કહઉ...કરી : ખરચ આપે છે તે ખાઈ (વાપરી) લીધા પછી નિર્વાહ કેમ કરું તે કહે. પાઠાંતર ખઇ' (ક્ષય) મળે છે તેના પણ આવા જ અથ થાય. સઇ...હારઉ બધું ખરું પૂરું પાડીશ એ મારું વચન છે, માટે વિચાર ન કર – એમ અન્વય કરવાના છે. કુલધર જાણી સાર : કુલધરને સાચા માનીને. ૨૧૫. એલિખયઉ સેર જમાઈ માટઇ: શેઠે એને જમાઈ તરીકે સ્વીકાર્યો – જમાઈ બનાવ્યા તેથી. - ૨૬. પૂછાવિશે નાત્રા-સ”બધિ : સગપણુ બાંધવા માટે કુલધરને પુછાવ્યું. Page #316 -------------------------------------------------------------------------- ________________ ટિપ્પણુ : ૨૮૧ રર૭. થયા...પરણાથી। તેને પરણાવી એટલે તે માર્ગે ચાલતા થયા. ૨૯. જેહવ...ઇંદ્રવિમાન : જિનભવન તે જાણે ઇન્દ્રવિમાન એમ અન્વય કરવાના છે. ૨૩૧. મહિ: કહ્યું. ૨૩૩. આજ...રતી: આજ તેમાં તે શાભા દેખાતી નથી. ૨૩૪, તઉ સાચઉ જાણે માહેરઃ શીલ' શબ્દ અધ્યાહત ગણવે જોઈએઃ મારું શીલ સાચુ માનજે. ૨૩૭. સુવૅસિ: અથ તા પ્રવેશવાના – આવવાના જ છે, સુવેસિ' શબ્દ એ અ` આપી શકે? કે લેખનદોષ હશે ને ‘પ્રવેસિ' હશે ? ૨૪૦. સ‘લેહણુ : સ`લેખના એટલે કાયાને અને કષાયાને કૃશ કરવાં, પાતળાં બનાવવાં. આ રીતે વિશાળ અર્થાંમાં એ તપ' માટે વપરાતા શબ્દ છે. સંકુચિત અર્થાંમાં તે આત્મભાવથી મૃત્યુ માટેની પૂર્વતૈયારી રૂપે લેવાતા વ્રત માટે વપરાય છે. એ રીતે એ અનશન' સથારા'ના અર્થના શબ્દ છે. અહી આ શબ્દ આ ખીન્ન અમાં વપરાયા છે. ૨૪૧-૪૨: માણિભદ્રે જિનાલય બંધાવ્યું, કુલધરકન્યાને સધળી પૂજાસામગ્રી પૂરી પાડી તેથી એની પૂજાને દ્રવ્યપૂજા ગણાવી જણાય છે. કુલધરકન્યાએ લિંપન-મંડન આદિ ક્રિયાઓ કરી જે દ્રવ્યપૂજામાં આવે, પણ એની પેાતાની મૂડી તેા અંતરની ભક્તિની હતી ને ધ્યાન-તપ વગેરે દ્વારા જિનદેવના આચરણનું અનુકરણ કર્યું તે ભાવપૂજા. ૨૪૩ : અહીથી રાણી આરામશાભાની વાત છે. દીઠી...વાત : ગુરુએ કહેલી વાત જાતિસ્મરણથી દીઠી. ૩. સમયપ્રમે વિરચિત આરામશેાભાચાપાઈ ૧. નવતિહાણુ : નવ નિધાન, નિધિ, ભંડાર. કુબેરના – પદ્મ, મહાપદ્મ, શ'ખ, મકર, કચ્છપ, મુકુંદ, કુંદ, નીલ અને ખ, જૈન પરંપરા મુજબ - નૈસપ, પાણ્ડક, પિંગલ, સરત્ન, મહાપદ્મ, કાલ, મહાકાલ, માત્રક, શ’ખ. સેહ...સમાન: મેહરૂપ તિમિરના ભર(જથ્થા)ને માટે (એને વિદારનાર) સૂર્ય સમાન. ૨. દુખ...કેસર : દુઃખ, દુર્ભાગ્ય અને દારિદ્રત્યરૂપી હાથીઓને માટે (એને હણનાર) સિંહ સમાન. ગરૂડી : ગાડી – એક તી, એને વિશે સ`સંમત પ્રમાણભૂત માહિતી નથી. ૩. પૂજ વારવારઃ જેથી તું વારંવાર પૂજ રચે – પૂજા કરે. Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ આરામશેભા રાસમાળા ૧૧. પાભિગમ: ચૈત્યાદિકમાં પ્રવેશ કરવાને વિધિ, દેવગુરુ પાસે જતાં પાળવાના પાંચ નિયમો: ૧. ફૂલફલાદિ સચિત્ત વસ્તુને તજવી, ૨. નાણું, વસ્ત્ર, આભૂષણ આદિ અચિત્ત વસ્તુ ન છાંડવી, ૩. મનની એકાગ્રતા રાખવી, ૪. ઉત્તરાસંગ એકવડું અને બને છેડા સહિત રાખવું એટલે કે ઉપર ઓઢેલા વસ્ત્રને આ રીતે ગોઠવવું, પ. જિનેશ્વરને દૂરથી જોઈ અંજલિબદ્ધ પ્રણામ કરવા અને કહેવું કે “નમો જિણાણું” (જિનદેવોને નમું છું). ૧૬. ચિહું...સુવાસ: વિણા શબ્દને અન્વયમાં બેસાડવો મુશ્કેલ જણાય છે, તેથી ત્રિણ પાઠ કયો છે. એ પાઠ લેતાં આમ અન્વય કરી શકાય ? ચારે દિશામાં જે જન સુધી ડાભ, તરણું અને ખડ છે. સુવાસિત વૃક્ષ ઊગતાં નથી. ડાભ ને ખડ પણ નથી એમ તો ન જ હોઈ શકે, કેમકે પછીથી ૨૮મી કડીમાં વિદ્યુ—ભાને ખડમાં સૂતેલી બતાવી છે. ૨૬. જિમ...એક કહેવત – સે દુઃખ હેય તેમાં પચાસ વધારે. કિમ ...એઃ ભિક્ષાચાર(બ્રાહ્મણના કુળમાં જન્મેલી)ને સુખ ક્યાંથી મળે? ૨૭: હાથી ઉપર ચડીને સોનાને કટોર હાથમાં રાખીને માગ્યાં મોતી મળતાં હોય તોયે જન્મ નિરર્થક, કેમકે એ ભીખ છે. ૩૩. ભૂ...ભાગ : જમીન પર ચાલવા માંડ? ૬૧. બાંભણ પેસ: બ્રાહ્મણ ઘણું શ્રમપૂર્વક મંત્રીની ખૂબ સેવા - આગતાસ્વાગતા કરે છે. ૬૮, આરામસભા તિણિ ગુણઈ તે ગુણને લીધે આરામશોભા (નામ પડયું). આણંદ...મેહ: જેમ મેરના મનને મેઘ આનંદ આપે છે તેમ (આરામશોભા કે એને સાથ) રાજાના મનને ખૂબ આનંદ આપે છે – એમ અન્વય જણાય છે. ૭૪. ઈણિ પર ભવઈ: આ ભવમાં ને પર ભવમાં. ૭૫. ધન...ભૂપઃ આવી નારીને જે ભોગવશે તે રાજાને ધન્ય છે એમ અન્વય કરવાના છે. ૭૭. ગજસિરિ ચામર વીજતાં? હાથી પર બેસીને, ચામર વીંઝાતા હોય એવી રીતે. - ૭૮. ધવલમંગલ ગાઈ જતાં: ધવલમંગલ ગવાતાં હોય એવી રીતે જતાં. ૮૦. દેખી...ચિત્તિ: એ જોઈને તેની માતા પિતાના મનમાં વિવેકપૂર્વક - બુદ્ધિપૂર્વક વિચારે છે એમ બે પંક્તિને ભેગે અન્વય કરવો જોઈએ. ૮૭. વિષમિશ્રિત ઘટમઈ ધરી: “વિષમિશ્રિત' એ “ધટનું વિશેષણ Page #318 -------------------------------------------------------------------------- ________________ ટિ૫ણ : ૨૮૩ નથી, આગલી પંક્તિમાં આવેલા અમેરિકાનું છે. ૮૮. પાલઈ છઈ રાજ : રાજ્યનું – પ્રજાનું પાલન કરે છે, સંભાળ રાખે છે, રક્ષણ કરે છે. ૯૦ : જેમની પાસે કૌશલ છે તે રાજકમાં ખૂબ હાંસી થશે કે ગામડામાં વિસનારાં આવાં અજ્ઞાન હેય છે – એમ અન્યવ કરવો જોઈએ. ૯૩. અવધિ: અવધિજ્ઞાન. જુઓ ૬.૨૪૮નું ટિપ્પણ. ૯૮. દેસણુ અણુ શબ્દશઃ - દર્શન દેખવા. “દાન કરવાના અને આ પ્રયોગ નેંધપાત્ર છે. આ કૃતિઓમાં અન્યત્ર પણ આવે છે. ૧૦૯ દેઈ અંજલ કરી: બે હાથની અંજલિ – પ્રણામ કરી. ૧૧૦. જિણિ...વલી: જ્યારે એકલી ફરતી અને સૂર્યનાં દર્શન કરતી એ દિવસે ગયા. ૧૨૦-૨૧. દેખી...વલીઃ તે દેખીને નાગકુમારે ત્રીજી વાર પણ તેના (આરામશોભા) પ્રત્યેના પ્રેમથી મીઠાઈમાંથી વિષ હરી લીધું – એમ બે કડીમાં વાકય જોડાય છે. ૧૩૦. પુત્રવધાઈ વધારઈ રેઃ “વધાઈ વધારઈ એ પણ “સણ દેખણ જે પ્રાગ ગણાય, કેમકે “વધારઈ એટલે વધામણી આપે.” ૧૩૧. સાત પ્રીયાં લગિ: સાત પેઢી સુધીનું, સાત પેઢી ચાલે તેટલું. ૧૩૨. ૫ આરામ દિખાવઈ: કૂવાની આજુબાજુ ફૂલ રેડાવ્યાં છે એવું વર્ણન આગળ (૧૨૭) આવ્યું છે તેથી અહીં કૂવે અને ઉદ્યાન. ૧૪૩. દેખી રયણ તણુઉઃ રત્ન જેવા મૂલ્યવાન, ઉત્તમ પદાર્થોમાં દોષ - દૂષણ મૂકનાર. ૧૪૭. બહુ આણું દઈ આણી: મંત્રીલેક રાણીને બહુ આનંદપૂર્વક નગર તરફ લાવે છે એમ અભિપ્રેત જણાય છે. ૧૭૩-૭૪. પુષ્ક...વાસઈ: પોતાની વાડીમાંથી સુગંધી પુપિો લઈને કુમારની ચારે બાજ વિખેરે છે, વેરે છે – એમ બે કડીમાં વાકય ચાલે છે. ૧૭૫. રાજઇ : રાજાએ. ૧૮૦. કરતારિઃ કરતલમાં, હથેળીમાં. “કરતલનું “કરતાલ અને પ્રાસને કારણે “કરતાર' થયું લાગે છે. અથવા આ ભાષાવૈજ્ઞાનિક પ્રક્રિયા હાય, સુખસાર’નું “સુખસાલ” થયું છે (૭૬) તેનાથી ઊલટી.. ૧૮૭-૮૮: વાકય એક કડીમાંથી બીજી કડીમાં જાય છે. રાજપુરુષોએ એ અધન્ય – પાપી સ્ત્રીને, પાછળ હાથ બાંધી, ચોટલાથી પકડીને રાજા પાસે આણુ. ૧૯૦. છેદી...બેલઃ એને તો હું નાકકાન છેદીને અપમાન જ આપું Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ ઃ આરામભા રાસમાળા પરંતુ તારું વચન હું ઉલ્લંઘીશ નહીં. ૨૦૫. મેટાઈ પતીઃ મેટા ઘરના – કુળવાન - પતિને. - ૨૩૪, જીવવિચારઃ જીવાજીવાદિક નવતત્ત્વવિચાર. જુઓ આ પૂર્વે ૨.૫-૬ પરનું ટિપણ. ૨૩૫. સુલસા : ભગવાન મહાવીરના સમયની પ્રસિદ્ધ શ્રાવિકા. જૈન પરંપરામાં જાણીતી સેળ સતીઓમાંની એક. દેવતાએ એની ક્ષમાશીલતા, તિતિક્ષા ને સમ્યકત્વદઢતાની પરીક્ષા મુનિ રૂપે કરી ત્યારે મુનિને વહેરાવવા માટે લક્ષપાક તેલના ત્રણ ઘડા વારાફરતી તેના હાથમાંથી પડીને તૂટી ગયા છતાં તેને ક્રોધ થો નહીં. પછીથી દેવના વરદાનથી મળેલા બત્રીસે , એકસાથે મૃત્યુ પામે છે ત્યારે અડગ ધર્મનિષ્ઠાથી ને હૈયપૂર્વક એ આપત્તિ સહી લે છે. ભગવાન મહાવીર અંબડ મારફત તેને ધમલાભ કહેવડાવે છે ત્યારે અંબડના તપશ્ચર્યાના પ્રદર્શનને એ મહિમા કરતી નથી અને સમ્યફદષ્ટિ સાધુત્વનો જ મહિમા કરે છે. ર૩૭. સંઘવત્સલભગત તીરથ મેદિક દીધઃ સંધવાત્સલ, સાધર્મિક - સાતમીવાત્સલ્ય એટલે પોતાના ધર્મના લોકો તરફ અનુરાગ, સેવાભાવ. તીર્થોમાં લાડુ વહેચવા એ એને એક પ્રકાર થયો. “સાહમીવાત્સલ્યનું આજે “સ્વામીવાત્સલ્ય” થઈ ગયું છે અને એ શબ્દ બહુધા સંઘજમણ માટે વપરાય છે. નિત ભણઈ અપૂરવ : ધમને અભ્યાસ કરનારે રેજ નવી ગાથા શીખવી ને એ રીતે આગળ વધવું એવો આચાર નિણત થયેલ છે. ૨૪૦. ચઉહિ આહાર : ચતુર્વિધ – ચાર પ્રકારને આહારઃ ખાદ્ય, પેય, લેહ, ચેષ્ય (સ્વાદ્ય) અથવા અશન, પાન, ખાદિમ, સ્વાદિમ. પાલી [વારી]: અન્ય કૃતિઓમાં અહીં શેઠ કુલધરકન્યાને તપ કરતાં વારે છે એમ વાત આવે છે. એ સંદર્ભમાં “પાલી' પાઠ બેસતા નથી તેથી “વારી' પાઠ કયે છે. ૨૪૬. સંઘવત્સલ કારીઃ સંઘવાત્સલ્ય - સંધજમણ કરાવીને. વંછિત માલ: વંછિતોની - ઈષ્ટ પદાર્થોની માળા, મંગળમાલા. ૨૫૦. નવકાર: પંચ પરમેષ્ઠિ – અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ - ને નમસ્કારને જૈન મંત્ર. લાવન સુંદર ગેહઃ લાવણ્યના સુંદર ગૃહ - નિવાસ સમાન. ર૫૮. ન્યાનઈઃ જાતિસ્મરણજ્ઞાનથી. ૨૬૨. અલગ ઈગ્યારહ : આચારાંગ, સૂત્રકૃતાંગ, સ્થાનાંગ, સમવાયાંગ, ભગવતીસૂત્ર, જ્ઞાતાધર્મકથા, ઉપાસકદશા, અન્નકૂદશા, અનુત્તરૌપપાતિક દશા, અનપજવાયાં, Page #320 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નવ્યાકરણ, વિપાક – એ અંગ કે આગમગ્ર થા. - ૨૬૭, ગાયત્રઃ ગૌતમ સ્વામી – મહાવીરના પહેલા ગણધર. ૨૬૮. દીન-૬ની-ાંતશાહઃ ધાર્મિક લકાના અગ્રણી. ૨૬૯. હતહ વારઃ સપ્તાહમાં એક દિવસ અમારિ (જીવહત્યા ન કરવાની ઘેાષણા) પ્રવર્તાવી -- સધળી જમીન પર, અને પાણીમાં જળચર જીવો માટે. ૪. પૂજાઋષિવિરચિત આરામશેાભાચરિત્ર વિષણુ : ૨૮૫ ૫. ઇણ...સમાન : દેવ, ગુરુ અને ધર્મની આરાધના આ ભવમાં અને પરભવમાં મિત્ર સમાન છે એટલેકે સાથ આપે છે, સહાયરૂપ થાય છે. ૬-૭-૮: મૂળમાં એ કડી હતી તે અહીં ત્રણ થઈ છે, કેમકે એ ૫ક્તિએ પડી ગયેલી માની છે. આમ માનવાનાં બે કારણ છે. એક, સંબંધ' અને દીધ' તથા કીધ' અને 'તાંમ'ના પ્રાસ મળતા નથી, વચ્ચેના દીધ' અને ધના ચેાખ્ખા પ્રાસ મળે છે. વળી પુણ્યના પ્રભાવના નિર્દેશ પછી તરત સુર આવી સાંનિધ કરઇ, રાજધિ વલી દીધ' એમ પ ́ક્તિ આવે છે તે ઉભડક લાગે છે. આ આરામશાભાના જીવનની ઘટનાએ છે એટલે તેનું નામ તે પૂર્વે આવેલું હાવું જોઈએ. તેહ થકી તિણિ પામીય, આરામશાભા નાંમ' એ પંક્તિ પણ એની પહેલાં ‘આરામશાભા' નામ પડવાનું કારણ કહેવામાં આવે એની અપેક્ષા રાખે છે. આ બધું ખ્યાલમાં રાખીને આપણે પડી ગયેલી ૫ક્તિઓની આવી કંઈક કલ્પના કરી શકીએ છઠ્ઠી કડીની ખીજી પંક્તિ – વિપ્રસુતાન ઇહાં કિષ્ણુ, સુણિ ઉદાર પ્રબંધ'; આઠમી કડીની પહેલી પ`ક્તિ – વિપ્રસુતા નિજ મસ્તકિ સદા વહેંઇ આરામ.' - આ કૃતિ જૈન હઠીસિંગ સરસ્વતી સભા દ્વારા પ્રકાશિત થઈ છે તેમાં પડી ગયેલી પ`ક્તિએ આ પ્રમાણે કલ્પવામાં આવી છે: છઠ્ઠી કડીની પહેલી પ"ક્તિ – લીલાલચ્છી અતિ ભ્રૂણી, ધ ઇ લઇ સુખકંદ'; આઠમી કડીની પહેલી પક્તિ – પૂરવ સંચય પુન્યનઉ, ઉદય હુએ અભિરામ.' જોઈ શકાય છે કે આ ક કષિત પૂર્તિમાં અથ સંબંધ યોગ્ય રીતે રચાતા નથી અને તેથી એ અસતાષકારક છે. ૭. પ્રભાવનાઃ માહાત્મ્ય, ગૌરવ. જૈન સંપ્રદાયમાં ધર્મીનું માહાત્મ્ય વધારવા માટે વ્યાખ્યાનાદિક પ્રસંગે લહાણી કરવામાં આવતી હેાય છે તેને પણ પ્રભાવના' કહેવામાં આવે છે. અહીં પ્રભાવના તથા સામીવાત્સલ્ય કર્યાં એમ અભિપ્રેત હૈાય કે પ્રભાવના અર્થે સાહમીવાત્સલ્ય કર્યા' એમ પણ અભિપ્રેત હાય. પ્રભાવના વિશેના શાસ્ત્રવિચાર માટે જુઓ જિનતત્ત્વ' ભા.ર પૃ.૧૮-૩૫. સાહમીવત્સલ : જુઆ ૩.૨૩૭ પરની નેાંધ. ૧૦. ગામ થલાાય વસઈ : સ્થલાશ્રય ગામ વસેલું છે. ોજન પ્રમાણ Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ : આરામશોભા રાસમાળા જન જેટલા વિસ્તારમાં. ૧૧. રૂપવંત માંહિ સીમા રૂપવંતમાં સામારૂપ, અંતિમ કોટિ, શ્રેષ્ઠ. ૧૨. રૂપસૌભાગ્યગુણિઈ સુભરતિઃ રૂપસૌભાગ્યગુણથી સૌને મંગલ આનંદ ઉપજાવનારી, પ્રિય? માને મરણ : “મરણ” શબ્દ પુંલિગમાં. ૨૦ શ્લોકમાં નિર્દિષ્ટ દષ્ટાંતકથા જાણવા મળી નથી, તેથી એને અર્થ પણ અસ્પષ્ટ રહે છે. ૨૨. કામ બિમણું થયુ: “કામ” પુલિંગમાં. જુઓ કડી ૧૬૯ની ગંધ. ૨૭. નાગકુમાર અધિષ્ઠિત દેહ: નાગકુમારના દેહમાં અધિઠિત. ૩૦. હું...અપાર : નાગના દેહમાં અધિષ્ઠિત દેવ છું. ૩૫. એ...ઘાત: આ તો સ્ત્રીની જાત. બૂમ પાડીને હત્યા કરાવ્યા વિના ન રહે, એટલે નાગ અહીં નથી. ૩૮. માગ વર મેટ મંડાણ: મેટી તૈયારી કરીને વર માગ. એટલેકે મોટું, મહત્વનું વરદાન માગ. ૪૧. લેગ નીલાડિ હેયઃ લલાટે લખ્યું હોય તે ભોગવવાનું હોય છે. ૪૪. વ... આરામ: દેવે મનમાં વિચારીને એના મસ્તક ઉપર રહેતું ઉદ્યાન આપ્યું. મૂળમાં વાકય અછડતું રહી ગયું છે. ૫૩. જિમ છુટ ભવબંધ: જેનાથી સંસારના બંધનમાંથી તમે છૂટ. ૬૫: એ બિંબ જેવા હોઠવાળી, પૂર્ણ ચંદ્ર જેવા વદનવાળી ને ભમરાઓની હાર જેવા વાળવાળી બાળા ડાબા હાથથી અત્યંત વિરલ કુસુમોવાળા કેશભારને બાંધે છે, જમણા હાથે સરી પડેલા ઉત્તરીયને અને કામદેવના ગુણ ધરાવતી મેખલાને બાંધે છે, તાંબૂલ યૂકે છે તથા હસતે મુખે મરૂતદેવને પ્રાથે છે. ૬૬. મન રાજાનો લહુ: “મન” પુલિંગમાં. જુએ કડી ૧૬૦ની નોંધ. ૭૪. આલેની વાંસે કરી? ચોરી કે મંડપના લીલા વાંસ. જાણે... ભાણઃ જાણે પૃથ્વી પર સૂર્ય પ્રગટ થયે હેય એવી શોભા થઈ. ૭૯-૮૦ : રાજાના સત્કારમાં થતી ક્રિયાઓનું આલેખન છે પણ અસ્પષ્ટ છે. ૮૧ : વેશ્યા સામે મળવી તે પ્રાચીન પરંપરામાં શુકન ગણાતું. ૮રઃ આ શુકન અવિચલ રહે એમ વિચારીને રાજ શકુનગાંઠ બાંધીને ચાલે છે. શકુનગાંઠ એટલે પ્રાપ્ત શકુન ચાલ્યા ન જાય તે માટે એને બાંધી લેવા માટે વસ્ત્રને છેડે બાંધવામાં આવતી ગાંઠ. આ પ્રાચીન લેકરૂઢિ છે. ૮૪. હરિનઈ દેહરા ગાગરિ ગલઇઃ “હરિને સ્થાને હર” હોય તે જળાધારીનું વર્ણન અહીં છે એમ કહેવાય. પરંતુ રાજાના નગરપ્રવેશના ઉત્સવ સાથે એને શું સંબંધ તે સ્પષ્ટ થતું નથી. Page #322 -------------------------------------------------------------------------- ________________ ટિપ્પણ: ૨૮૦ ૮૬. પરભવનું પુન્ય રાણી પામી જેહ રત્ન: રાજા રન જેવી રાણી પામ્યો તે પરભવનું પુણ્ય : દાન સીલ ત૫ ભાવ : દાન, શીલ, તપ અને ભાવ એટલે કે મનની શુભ ભાવના – એ ચાર મોક્ષગતિનાં સાધક તત્ત ગણાય છે. ૯૦. મેઘાડંબર કીધઉ છત્ર: વને મેઘાડંબર જેવું છત્ર કર્યું છે. ૫. કમલવાસિની દેવિ : લક્ષ્મી. લક્ષમી જેવી રૂપશોભા થઈ એ તા૫ય છે. ૯૮: (અનુક્રમે) તૃણ, જલ અને સંતોષથી જેમને વ્યવહાર ચાલે છે તે મૃગ, મીન અને સજજનેના પણ આ જગતમાં પારધી, માછીમાર અને દુજન એ નિષ્કારણ વેરીઓ છે. ૧૦૧ કપૂરે કેગળા કરવા એ સમૃદ્ધિની નિશાની. ૧૦૨. પીહરની...તહ? ત્યાં કંઈ ઓછપ નથી, પરંતુ પિયર પાસે અભિલાષા રાખે જ.. ૧૦. દ્રવ્યો મેલીઃ મેલી એટલે મેળવી, ભેગું કરી. “ગ”ને અર્થ પણ એ જ થાય. તેથી દ્રવ્યોગ મેલી' એ અથરની પુનરુક્તિવાળો પ્રયોગ છે. ૧૩૪. કુમારી હિવ આણનઈ કમિઃ પુત્રીના આણું માટે. ૧૩૭. બાંભણ-આચાર: બ્રહ્મહઠ, ત્રાગું. ૧૪૦. વધામણી દીધી કેતલઈઃ કેટલી – ઘણુબધી વધામણ આપી? કે ખરે પાઠ “તેતલઈ? જુઓ કડી ૧૫ર. ૧૪૬. સુધ નીર તુજ પીવા કાજિ: તને ચેમ્બુ પાણું પીવા મળે તેથી આ કૂવો ખોદાવ્યું છે એમ આખું વાક્ય સમજવું જોઈએ. ૧૫૧, મુઝ માતા મસઇ: એ મારી માતા છે તે કારણે કોપ ન કરે એમ આખું વાકયે સમજવું જોઈએ. ૧૫૩. નયન રૂ૫ લાવન નહી સકા: એ નયન, એ રૂ૫, એ લાવણ્યા નથી એવી શંકા થઈ. ૧૫૫. કિઈ બાધા કઇ ચિત્ત નહી ઠામ: અંતરાય આવ્યો છે કે ચિત્ત ઠેકાણે નથી? આરંભે પણ કઈ કે “કિઈ મૂકવાની આ લાક્ષણિક વાયરચના છે, જે આ કૃતિઓમાં અન્યત્ર પણ જોવા મળે છે. ૧૫૧. ભૂત..વલી : ભૂતપ્રેતાદિ કોઈ દુષ્ટ તત્ત્વ વળગ્યું છે. ૧૬૦. રાગ નહી, કારણ પણ નહી : રોગ નથી અને (વળગાડ જેવું) બીજુ કોઈ કારણ પણ નથી. Page #323 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ : આરામશોભા રાસમાળા ૧૬૯. રાણીને એ રૂપ જ ગયુઃ રૂપ” પુંલ્લિંગમાં કે લેખનની શિથિલતા? ૧૬૮ની કડીમાં જ (તેમ અન્યત્ર) એ નપુંસકલિંગમાં પણ છે. હિંદીના પ્રભાવ નીચે લિંગ પરત્વે સંભ્રમની સ્થિતિ પણ હેય. ૧૭. જે ઊપજતે સુખઃ સુખ પુલિંગમાં? જુઓ ઉપરની નોંધ. ૧૭૨. જે વેળાથી ઘેબર બને તો મેંદો કેણુ વાપરે? નકલી આરામશોભાથી અસંતોષ વ્યક્ત કરવા આ કહેવત વાપરી છે. ૧૭૭. આરતિયાન ઃ જૈન પરંપરા મુજબ ધ્યાનના ચાર પ્રકારો માંહેને એક. આત ધ્યાન એટલે ઇષ્ટવિયેગ, અનિષ્ટસંગ, રોગનિવારણ તથા ભવિષ્ય વિશે ચિંતન. અન્ય પ્રકારો : રૌદ્ર સ્થાન – હિંસા આદિ ક્રર કર્મોનું ચિંતન; ધમ ધ્યાન – આત્માના કે અન્ત, સિદ્ધ આદિના સ્વરૂપનું એકાગ્ર ચિંતન; શુકલ ધ્યાન – ધ્યાન અને ધ્યેયના વિકલ્પરહિત શુદ્ધ આત્માનું ચિંતન. ૧૭૭. ચારિ-બુદ્ધિનિધાન ચારે પ્રકારની બુદ્ધિના ભંડારરૂપ. બુદ્ધિના ચાર પ્રકાર આ પ્રમાણે છે: પાતિકી એટલે ઇચ્છિત પદાથનું જ્ઞાન કરાવી એને વેગ કરાવનાર, વનયિકી એટલે વિચાર – સાર ગ્રહણ કરનારી, કાર્મિકી એટલે કર્મ – અભ્યાસથી ઉત્પન્ન થનારી, પારિણામિકી એટલે અનુમાનને આશ્રય લેનારી. કેટલેક ઠેકાણે વૈયિકીને બદલે સ્વાભાવિકી મળે છે. ૧૮૫. સનેહીજનના જે પ્રિય તેને કોઈએ મરતા જોયા નથી.સાલરની પેઠે એ બૂરીમૃરીને પિંજર – હાડકાંના માળખા જેવા બને. સાલર એટલે સંભવતઃ શીમળે. શિયાળામાં એનાં પાન ખરી જાય છે ને જોવો ગમતો નથી. ૧૯૨. સુરને વચન: “વચન” પુલિંગમાં? ૧૪. આસિ : “આરામશોભા'નું “આરામ” એ ટૂંકું રૂપ, ૧૯૬. તે વન આજ આવઈ: તે વન આજે આવે એવું કર એમ આખું વાક્ય સમજવાનું છે. રાતિ પડઈ : રાત પડયે આવશે – એમ આગલા દિવસ નાવાઈમાંથી ક્રિયાપદ ઉમેરી લેવાનું છે. ર૦૩. નિજ પુત્ર રમાડઈ જાણીઃ “ણું” એટલે જાણુને – સમજીને? જણ” એટલે જ્ઞાની, ચતુર? પ્રાસ માટે પાદપૂરકની રીતે જાંણું” આવેલ હેવાને પણ સંભવ. ર૦૪. માહઈ તુએ સમવડિ નહી તલઈઃ “સમવડિ” અને “તલઈ” એ પુનરુક્તિ છે. ૨૩. તે સ્યુ કી જઈઃ જે થવાનું હતું તે થઈ ગયું. એનું હવે શું કરવાનું? દુખસુખ ધરતી નાગદેવને ગુમાવ્યાનું દુઃખ, રાજને મેળવ્યાનું સુખ. રર૫. હરખિઈ મુનિવર લાગપાય : હષપૂર્વક મુનિવરને પગે લાગે છે. Page #324 -------------------------------------------------------------------------- ________________ ટિણ : ૨૮૯ ર૩૩: યુવતી જન્મ એટલે શોક થાય, મોટી થાય તેમ ચિંતા વધે, પરણે ત્યારે દંડ ભોગવવાનો આવે – યુવતીને પિતા નિત્ય દુખિયો હોય છે. ૨૬. અબલા મેઢિહ ન ઉધારી એક વખત તેં ઉદ્ધાર કર્યો હતો, હવે એ અબળાને છોડ નહીં. ર૭૦ : બધા લકમાં, વિધિએ જે જે લખ્યું હોય તે પ્રમાણે બને છે એમ જાણીને હે ભવિકે, (જ્ઞાનીઓ) વિષમ સ્થિતિમાં અધીર બનતા નથી. ૨૭. સુદીન તાત: હે તાત, તમે દીન, અનાથના નાથ હેઈ તમારે શરણે આવી છું. ર૮૫. ભગતિ... તણુકઃ અનામિકાની સેવાથી માણિભદ્રનું મન રાજી થયું એમ અભિપ્રેત જણાય છે. અનામિકાનું જિનભક્તિ ઉપર મને લાગે છે (૨૮૫) તે જિનપ્રાસાદ બન્યા પછી. ૨૮૮, જીવાદિક નવતત્વ: જુઓ ૨.૫-૬ પરની નેધ. સપાય : રાગ, દ્વેષ, કષાય, આશ્રવ વગેરે અપાયે એટલે હાનિકારક ત. સાપાય એટલે એવાં હાનિકારક તત્તયુક્ત વર્તન. સાવદ્ય અસત્ય વચનના એક ભેદ તરીકે સાવદ્ય વચન આવે છે. કલહ કે હિસાપ્રેરક વચન તે સાવદ્ય વચન. અહીં સાવદ્ય શબ્દ કદાચ સામાન્ય પાપકર્મના અર્થમાં જ હોય. સુલસા : જુઓ ૨.ર૭૫ પરની નેધ. રેવય: ભગવાન મહાવીરના સમયની પ્રસિદ્ધ શ્રાવિકા રેવતી. ગોશાલકની તે જેલેસ્યાથી ભગવાનને મહાન પીડાકારી પિત્તજવર અને અતિસારનો રોગ થયેલો ત્યારે એ રોગને દૂર કરનાર કટુ ઔષધ બીજોરાપાકની ગોચરી રેવતીને ત્યાંથી કરવામાં આવી હતી અને એ રીતે રેવતીએ તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું હતું. ર૧. દયાન નઉકાર આચરઈઃ નવકારમંત્રનું ધ્યાન ધરે છે. ૨૬. ચાર આહા૨ : જુઓ ૩.૨૪૦ પરની નોંધ. ર૭-૯૮: અનામિકાએ કાઉસગ્ગમાં રાતે બનેલી દેવીવાળી વાત કહીએ વાક્ય બે કડીઓમાં સંધાય છે. ૩૦૬. બાલપણથી. રતનઃ બાલપણથી – પહેલેથી જ વિષય તજીને જે દીક્ષા લે તે ધન્ય. ૩૩૫. સિદ્ધિપુરઃ જૈન પરંપરામાં સિદ્ધ એટલે મુક્ત આત્માઓ. એ જ્યાં રહે છે તે સિદ્ધિપુરી, મુક્તિ પુરી. ૫. રાજસિંહવિરચિત આરામશોભાપાઈ ૩. પંચમ ગતિ : ચાર ગતિ, જીવ-અવસ્થા તે નારકી, તિયચ, મનુષ્ય ૧૯ Page #325 -------------------------------------------------------------------------- ________________ ૯૦ : આરામરોાણા રાસમાળા અને દેવ. પાંચમી ગતિ તે એ ચાર અવસ્થામાંથી, જન્મમરણના ફેરામાંથી મુક્તિ. આ રીતે મેક્ષ અવસ્થા તે પાંચમી. ૬. ચુવિહ સુરઃ ચાર પ્રકારના દેવ – ભવનપતિ, વ્યંતર, જ્યાતિષ્ક અને વૈમાનિક. i = ૭. સમવસરણુ-રચના મિલી વાણી : ‘વાણી’ શબ્દ અસ્પષ્ટ છે. રાજસ્થાની ભાષણો, વા'ણો = બાંધવું થાય છે. તેા વાણી = બાંધી, રચી, કરી એમ હશે ? દે. વાય – વલયાકાર થાય છે, તે તે શબ્દ અહીં હશે ? સમવસરણુ એટલે આવવું તેમજ એકત્ર મળવું. તી કરી પધારે ત્યારે એમની દેશનાભૂમિ દેવા આવીને રચે છે, એ પણ સમવસરણુ કહેવાય છે. એ વર્તુળાકાર હાય છે અને વિવિધ છવા માટેની એમાં વ્યવસ્થા હેાય છે. વિશેષ વીગતા માટે જુઆ જિતતત્ત્વ' ભાર પૃ. ૧૧૨-૨૬. ૮. તે...પ્રમાણુઈ : પૂજાને કારણે નિર્મળ સમ્યક્ત્વભાવ સિદ્ધ થાય છે. ૧૪. વેદ તણુ ખટ્ટમ સુલીષુઃ વેદવિહિત ખટકર્મમાં લીન, ખટકર્મ માટે જુઆ ૨.૧૪ની નેધ. ૨૦. ભાગ્ય લઇ લિંગ આય: જગતમાં આવીએ એટલે ભાગ્ય સામે આવે છે. ૨૩. ૧લી...સુવિચાર : ‘સુવિચાર'ના ‘વિચારપૂર્વક' કે વિચારશીલ’ એવા અ થઈ શકે, પરંતુ અહી” એના ખાસ સંદર્ભ નથી. શબ્દ પ્રાસ માટે પાદપૂરકની રીતે આવ્યા જાય છે. ૨૪. સુવઇ ચણી વિહાઈ : રાત પૂરી થાય, અંત પામે ત્યાં સુધી સૂએ. ૪૬. નિરભય થકી : નિય' સંજ્ઞાની જેમ, નિ યતા'તા અર્થમાં વપરાયેલ જણાય છે. ૪૯. બીહતી ભય વિકાલ : આ વિકરાલ ભય (રૂપ નાગ)થી એ છળી પડત. કે ‘બીહતી' અને ભવિકરાલ' (ભયથી વિક્ષુબ્ધ) એ અપુનરુક્તિ અહીં છે ? ૫૫-૭૦ : આખી ઢાળમાં અંત્ય એ’કારના લાક્ષણિક પ્રાસબધ-પદ્યબંધ યેાાયા છે. વચના' ચૈતન્ના' અસમાના' વગેરેમાં ખરેખર શબ્દ તેા ‘વચન’ ‘યતન' અસમાન' જ સમજવાના છે. ૬૮મી કડીમાં ગુજગેલી' (=ગજગામિની)નું ‘ગુજગેલ્યા’ આ રીતે જ થયું છે. ૭૪. ક્રિસ જીપી : દિશાઓને જીતીને, દિગ્વિજય કરીને ૯૪. આન્યા : આ ઢાળમાં પણ અત્ય આ’કારના પ્રાસબધ-પદ્યબ ધ છે, એટલે આ ખરેખર આજ્ઞાને આવ્ય' આવ' શબ્દ જ સમજવાના છે. Page #326 -------------------------------------------------------------------------- ________________ ટિ૫ણ : ર૯૧ ૮૬. ખા , વાઃ ઉપર મુજબ, વસ્તુતઃ “ખાણી” “વાણું'. ૯૧. જેઠવી દૂધ-નિવાત : જેવી દૂધમાં ખાંડ તેવી મીઠી, સુભગ. ૯૯ : પહેલી પંક્તિમાંના મેહઈને અન્વય બીજી પંક્તિ સાથે કરવાને છે: રાજાએ મેહપૂર્વક “આરામશોભા' નામ આપ્યું. ૧૦૫. પેખિ હે રાયરાણી: રાજારાણીને જુઓ. ૧૦૬. ગૃપ-આગમનિ આણિ, હરખ હુઉ નગરી ઘણું: રાજાના આગમનથી આ નગરીને ઘણે હર્ષ થયો – એમ “આણિને નગરી સાથે લેવાનો છે. ૧૨૩સભા: આરામશોભાને “શભા” તરીકે ઉલ્લેખ આ પછી પણ આવે છે. ૧૨. અંતર વિણ લહઈ : બ્રાહ્મણીનું અંતર (એના મનમાં જે કપટ છે તે) જાણ્યા વિના. ૧૨૭. સચવશ્ય ભલઈઃ સરસ દ્રવ્યોથી મિશ્રિત કરીને. ૧૩૦. હલવાઈ...મિલઈઃ એ બધા (આપણી અણઆવડત) સમજી જશે અને તારું અગૌરવ થશે. ૧૩૩. ઠામ સુહામણી: “ઠામ સ્ત્રીલિંગ કે પ્રાસને પ્રભાવ કે “ઠાઈ સુહામણુ” (સુંદર સ્થાનમાં)? ૧૩૫ઃ “ન્યાન” અને “અવધિ' (અવધિજ્ઞાન) બે પંક્તિમાં વહેંચાઈ ગયેલ છે તે નેાંધપાત્ર. ૧૪૫. મુખે...સરૂપઃ વાકયાન્વય અસ્પષ્ટ પણ આમ જણાય છેઃ પત્નીએ પોતાના મુખથી જે વચન કહ્યું હતું તે તેણે બરાબર રીતે (સર્વ સરૂપ) કહ્યું. ૧૫. અંતર...વિરામઃ બ્રાહ્મણના મનમાં (અંતરંગ) જે પીડા (વિરામ) થઈ તે કઈ જાણતું નથી. ૧૫૫. મ કરુ કે મન માહિ કિસુઃ કઈ મનમાં કશું ધારશો નહીં, અંદેશો રાખશો નહીં -એ અને પ્રયોગ લાગે છે. ૧૫૮. મુષ્ટિ...અણબેલ્યુઃ “મુષ્ટિ’ (ચૂપ, ખામોશ) અને “અણુબેલ્થ એ પુનરુક્ત પ્રયોગ છે. ૧૮ર. રતનાની : રત્ન જેવી પુત્રીની. ૧૯૯. ઉવારણઇ.બેટી: “ઓવારણું” અને “ભામણું એ પહેલી દષ્ટિએ પુનરુક્તિ લાગે પણ માથે હાથ ફેરવીને – ભમાડીને ઉતારવું એવી ક્રિયા છે તેથી ભામણsઈ’ એટલે ભામણું કરીને – ભમાડીને એમ અથ થઈ શકેઃ ભામણું Page #327 -------------------------------------------------------------------------- ________________ ૨૨: આરામશોભા રાસમાળા કરીને હું તારા પર ઓવારી ગઈ, તારી પીડા લઈ લીધી. - ૨૦૧. લે [આવિ): અર્થ, પદ્યબંધ બને તૂટે છે તેથી “આવિ શબ્દ રહી ગયેલે માન્ય છે. ૨૦૩. અતિ હિત ધરઈઃ વાક્યમાં આને અન્વયે પ્રેમ કરવો એ કેયડે. છે. ઘણે પ્રેમ, શુભ ભાવના દર્શાવીને અને ઘણું સજાઈ કરીને કૃત્રિમ આરામ-- શેભાને મોકલાવી એમ અભિપ્રેત જણાય છે. ૨૦૮. વિવિધ વિનેદ પૂરિ: વિવિધ રીતે આનંદ પૂરે છે, મનરંજન કરે છે, અથવા ઘણું આનંદપૂર સાથે પોતાને ઘેર નારીને આણી). ર૧૦. તુચુ : “ચ” (નું) પ્રત્યય નોંધપાત્ર. ૨૨૦. સુત જીવપ્રાણઃ જીવના પ્રાણરૂપ પુત્ર. જુઓ આ પછી કડી. ૨૪૫માં “જીવઆતમા. ૨૩૦. તિહાંઈ... મન તેનું મન તો ત્યાં એટલે કે પુત્ર પાસે જ રહ્યું. ર૩૧. કંઝડીયા સુત જેમ: કુંજડી ઈંડાં મૂકીને જતી રહે છે તેથી. કુંજડીનાં કલબલાટ, ચીસો પુત્રને અથે છે એવી માન્યતાને અવકાશ મળ્યો જણાય છે. ચકવીસમઇ : ચવાચકવીને રાત્રે વિયોગ હોય છે, દિવસે સંયોગ. તેથી ચકવી રાત્રે સૂર્યને યાદ કરે છે એમ કહ્યું છે. ૨૪૩. ચેરનુ દંડ: ચોર હેવાની શિક્ષા. ૨૪૫, જીવઆતમા: જુઓ આ પૂર્વે કડી ૨૨૦માં “જીવપ્રાણ”. ૨૫૦-૫૧: “ઈમ સુણી...લાગુ રાય” એ શબ્દો ઢીલ નુ ખિણ ન ખમાઈ અને ચિંતામણિ...એ” એ રાજાની ઉક્તિના બે ભાગ વચ્ચે આવે છે તે નોંધપાત્ર છે. અથની દષ્ટિએ એનું સ્થાન “કાલિ કહિસું ટૂંકુ હવઈ રે એ આરામશોભાની ઉક્તિ પછી ને “ઢીલ...ખમાઈની પૂવે છે. ર૬૬. દેસિ દુખ વિખ્યાતઃ દુઃખ દઈશ એ જાહેર, ખુલ્લી વાત છે, જરૂર દુઃખ દઈશ. ૨૬૯. નૃપ આગલિ વારવાર વલી ગુહરા : પદ્યબંધની દષ્ટિએ કાં તો “નૃપ આગલિ” અથવા “વારવાર વલી એ શબ્દ વધારાના લાગે છે. અથવા એમ કહી શકાય કે એટલે પઘાંશ અહીં બેવડાવ્યો છે. ૨૭૦. ચંદન સુરભિ કરઈ સુખધાર: ચંદન કુહાડાની આગલી ધારને સુરભિત કરે છે. અવસર નવિ ચૂકઈઃ (અહીં) બદલો લેવાને અવસર ન ચૂકે. ર૭૬. ચરણુકરણઃ ચારિત્ર(ચરણ)ના શીલ વગેરે મૂળ ગુણે અને આહારવિહારના નિયમરૂપી ઉત્તર ગુણે. બને ૭૦-૭૦ ગણાવવામાં આવે છે. Page #328 -------------------------------------------------------------------------- ________________ ટિપ્પણુ : ૨૯૩ ૨૮૩. જસ કીતિ ખ્યાતિ : ત્રણે પર્યાયશબ્દો વપરાયા છે. પ્રિયસ’ગમાં : પ્રિયસ'ગમ. પદ્યમધને કારણે સંગમા થયું અને નાસિકયને સયેગે વધારાને અનુસ્વાર આવ્યા. ૩૦૨. કરમ...વિખ્યાત: કમ અને પડછાયા આપણા સાથ છેડતાં નથી એ જાણીતી વાત છે. ૩૦૩-૩૦૪ : ૨ વિચક્ષણ દારિદ્રશ્ય, એક વાત સાંભળ. અમે પરદેશ જઈએ છીએ. તું ઘેર સંભાળ રાખજે. (દારિદ્રય કહે છે ) અંગીકૃત – જેને પેાતાનાં માન્યાં છે તેવા ગુણવાન સાથેના સબંધ તાડે તે મૂખ` કહેવાય. તમે પરદેશ ચાલ્યા તે! અમે તમારો આગળ થઈએ છીએ. ૩૧૫. તાલણ પુત્રીઉદ્વેગ : પુત્રીના ઉદ્વેગ કે પુત્રીને કારણે પેાતાને થતા ઉદ્વેગ ટાળવા ? ૩૩૧. દીસિઇ : એમ દેખાય છે, લાગે છે કે. ૩૩૪, ફ' ન છૂટા સેાઈ : કર્માંના બંધનમાંથી એ પણ છૂટી શકતા નથી. ૩૪૫. સિઠના ઘર દીઠે। અતિવારૂ: ધર’પુંલ્લિંગમાં ? ૩૬૩. તિણી...સાવધાન: તે સતર્ક, જાગરૂક સ્ત્રીએ એના કુટુંબને પણ પ્રસન્ન કર્યુ” – એમ અભિપ્રેત જણાય છે. કુટુંબ'ની સાથે ‘સાવધાન' શબ્દ જોડવા યેાગ્ય લાગતા નથી. WI ૩૬૪, તારજી...સુચંગ તારની સુંદર કાતરણીમાં નાટારંભ – નૃત્યમુદ્રાનાં સરસ શિલ્પ છે. ૩૬૯ સુભ વાસઃ શુભ વસ્ત્રો પહેરીને (અભ્યાસ કરે છે). ૩૭૦. આખડી તેમ : બાધાઆખડી'ના જેવા દ્વિરુક્ત પ્રયેગ. ૩૭૧-૭૨: ૩૭૧મી કડીના કરાવજીના અન્વય ૩૭૨મી કડીના બાજિત્ર તૂર સૈાહામણા' સાથે જ થઈ શકે, ભલે એ કડીમાં ફરીને કરાવ્યા’ આવતું હૈાય. ૩૯૦. સાઠ્ઠલભાફૂલ: સાફૂલ એટલે શાલ, સિંહ. ભાડૂલ' ‘ભદ્ર' (=રીંછ)પરથી ? કે સાફૂલભાડૂલ દ્વિરુક્તપ્રયોગ ? તાઇ: તાત એટલે માણિભદ્ર ૪૦૦. લખધી...કદિઇ : હું કામભાગમાં આસક્તિ રાખી રહી, પણ એ દી ભાગવવાના ન મળ્યા. ૪૧૦. સમાધિમરણઃ દેહભાવના ત્યાગપૂર્વક એટલે આત્મભાવપૂર્વક, સમતાપૂર્વક મરણુ તે સમાધિમરણ. ૪૧૫. બીબા-સારૂ ભાતિ : ખીંમા અનુસાર ભાત પડે છે તેમ જે કઈ કર્યાં કર્યાં. તેનાં પરિણામ ભાગવ્યાં. ૪૩૫. વિધિ કરુ જિનવરપૂજઃ જિતવરપૂજાની વિધિ કરા Page #329 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ : આરામશોભા રાસમાળા ૬. જિનહર્ષવિરચિત આરામભારાસ ૪. ચરમ સાયર: અંતિમ સમુદ્ર. જૈન પરંપરા મુજબ આ પ્રમાણે એક પછી એક સાત સમુદ્ર છેઃ લવણસમુદ્ર, કાલેદધિ, પુષ્પરાવર્ત, વારણે દધિ, ક્ષીરદધિ, ધતિદધિ, સ્વયંભૂરમણસમુદ્ર. અંતિમ સ્વયંભૂરમણસમુદ્રને કઈ અંત હોતો નથી. નાવઇ પાર અપાર : અથપુનરુક્તિ. ૯. જિનપૂજા પાપ પખાલઉ (ટું છપાયું છે, “પાય' નહીં “પાપ” જોઈએ.) જિનપૂજથી પાપ ધુઓ. ૧૮. શેરી... છોડરાઉઃ ઉક્તિનો અર્થ સ્પષ્ટ થતો નથી. શુભવર્ધનની પ્રાકૃત કૃતિમાં આ સંદર્ભમાં અતિભારથી ચલાવેલો મોટો બળદ પણ થાકી જાય છે એવી ઉક્તિ આવે છે. અહીં એ અર્થ જ અભિપ્રેત હશે પણ “બલ છોડરાઉ બેસતું નથી. રાજસ્થાનમાં બલ બાંધણી=જોર કરવું થાય છે. તે બલ છોડરાઉ = કમજોર બને એમ હશે? ૨૦. ઘરબાર તણી અધિકારીઃ ઘરભાર સોંપવામાં આવ્યો છે એટલે જ અર્થ કરે જોઈએ. ૨૨. મન ચિ તાતૂરી: અન્વય સ્પષ્ટ નથી, પણ વિવુ...ભાનું મન ચિંતાતૂર થયું એમ હશે? “ચિંતાતુર” શબ્દ સામાન્ય આતુરતા, ઉત્સુકતાના અર્થમાં હોય તો મનની ઉત્સુકતા જન્માવતી પહેલી ઢાળ પૂરી થઈ એમ પણ અર્થ કરી શકાય. ૨૮. ગાડર...કપાસ : ઊનને માટે ઘેટી લાવ્યા, પણ બાંધી રાખેલી તે કપાસ ચરી ગઈ. સુખને માટે જે કર્યુ તે દુ ખરૂપ નીવડયું એ અથનીક હેવત. ૩૩. તે...ચ: ગમે તેટલે વિચાર કરીએ તોયે એ વિચારેલો) અવસર આવે નહીં. ૩૫-૩૬ઃ ૩પમી કડીના “તિણિ અવસર તિણિ વાર અન્વય ૩૬મી કડી સાથે કરવાનો છે, ભલે ત્યાં પણ આ અર્થને તતકાલ'(=ત્યારે) શબ્દ છે. ૪૩. તઈ જાતક દીઠઉ નહીઃ “કહી પાઠ હોવો જોઈએ એમ લાગે છે. કદાચ વાચનદોષ પણ હોય. તો અર્થ સ્પષ્ટ બેસે? હે કન્યા, કાળે નાગ જતો તે ક્યાંય જોયો? ૫૭. સીતલ છાયા દેખી જગીસઈ: શીતળ છાયા જેઈને વિશ્રામ કરવાની અભિલાષા કરે છે તે પછીની કડીમાં નિદેશાત જિતશત્ર રાજા. ૭૦. જિમ રેવા ગજરાજ : રેવા – નર્મદા મધ્યપ્રદેશમાંથી પસાર થાય છે. ત્યાંનાં વનમાં હાથીઓ છે, જે નર્મદામાં ક્રીડા કરે છે. તે રીતે આ ઉપમાનું Page #330 -------------------------------------------------------------------------- ________________ ટિ૫ણ : ર૯૫ ઔચિત્ય છે. ૧૧૫. કુટિલ પ્રણામઃ કપટભરી રીતે નમવું તે, નરમ થવું તે. યાદ કરે - દગાર દુના નમે. ૧૧૬. પરિશાંત થયઉ જાણ રવિ તાણ્યઉ દેહઃ “જાણીને વાકયમાં કેમ ગોઠવવું તે પ્રશ્ન છે પણ, સૂયથી દેહ તપતાં પોતાની જાતને થાકેલો સમજે છે – એમ અન્વય હોઈ શકે. ૧૨૪. ઘટ...કુશલકલ્યાણું: રાજા આગળ ઘડો ધર્યો તે અગ્નિશર્માએ; કુશળકલ્યાણ પૂછયા તે રાજાએ. ૧૫૬. હરખ્યઉ મનઃ રાજાએ આરામશોભાને મોકલાવી તે જાણીને અપરમાનું મન રાજી થયું એમ અભિપ્રેત જણાય છે, કેમકે પછીની કડીમાં તરત એણે કૂવો ખોદાવ્યાની વાત આવે છે. ૧૬૭. ચાલી..વાતઃ “દીઠઉ આગલિ ફૂપ એ વાક્ય વચ્ચે ધુવાથી ખંડિત થયું છે. ૧૭૫. પૂર સયલ વિસેસ : સકળ અને વિશિષ્ટ ભાવથી? ૧૮૨. રૂ૫ હુતી : પાઠ રૂપઈ હુતી જોઈએ. કદાચ વાચનદોષ પણ હોય. ૧૮૬. સુલ થયા એ તાહરા : મારા મારથ તારે માટે શળ સમાન, પીડાકારક થયા, કેમકે મેં તને બોલાવવાનું ઈછયું તેનું આ પરિણામ આવ્યું. ૧૯૧. આરામભાની ખાંતમાં: આરામશોભા માટેની હોંશ – ઉત્સુકતાથી. ૧૮૫. ધાર: ધારે છે– વિચારે છે અને પછી કહે છે)? બહુ સાઈઃ એને અન્વય પછીની કડી સાથે કરવાનો છેઃ બહુ સાજ સાથે, વન આવી પહોંચશે. ૨૧૨-૧૫. અહીંના પ્રસંગનિરૂપણની અસ્પષ્ટતા માટે જુઓ આ પૂર્વે ભૂમિકા પૃ.૩૮-૩૯. ર૩૩. રાણી સંજ્ઞા ચેત લહાયઃ રણનું ચિત્ત સભાનતા પ્રાપ્ત કરે છે. ૨૩૫. વિજકન્યા: અપરમાની પુત્રી, કૃત્રિમ આરામભા. ૨૩૮. માય દીયઉ એ માન: રાણી બનવાનું માન ? ૨૪૪. નિજ પરજાની પ્રતિપાલઃ આ શબ્દોને પછીની કડીના “નૃપ શબ્દ સાથે જોડવાના રહે. ૨૪૮. ચઉનાણીઃ ચતુર્નાની. જ્ઞાનના ચાર પ્રકાર આ પ્રમાણે છે: ૧. મતિજ્ઞાન એટલે પાંચ ઈનિદ્રય અને છઠું મન એ દ્વારા થતું જ્ઞાન. ૨. શ્રુત Page #331 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ : આરામ શેક્ષા રાસમાળા જ્ઞાન એટલે શાસ્ત્રો દ્વારા થતું જ્ઞાન. ૩. અવધિજ્ઞાન એટલે રૂપ ધરાવતા પદાર્થોનું અતીન્દ્રિય જ્ઞાન. ૪. મન:પર્યવજ્ઞાન એટલે મનને સાક્ષાત્કાર કરતું જ્ઞાન. આ પછીની ભૂમિકા તે કેવળજ્ઞાનની, જે તીર્થકરોની હેય છે. કેવળજ્ઞાન એટલે ભૂત, ભાવિ બધાંનું જ્ઞાન, સર્વજ્ઞતા. છત્રીસ ગુણ: આચાર્યના છત્રીસ ગુણ આ પ્રમાણે ગણાય છેઃ ૧-૫. પાંચ ઇન્દ્રિયોને સંયમિત કરનાર, ૬-૧૪. બ્રહ્મચર્યની રક્ષા કરનાર નવ નિષેધ (સ્ત્રીની વસ્તી, કથા, આસન, ઈન્દ્રિયનિરીક્ષણ તથા કુડવાંતર – દીવાલની બીજી બાજુ તેમજ પૂવક્રીડાનું સ્મરણ, રસયુક્ત આહાર, અતિઆહાર અને વિભૂષણને ત્યાગ) પાળનાર, ૧૫–૧૮. ચાર કષાયોથી મુક્ત, ૧૯-૨૩. પાંચ મહાવ્રત પાળનાર, ૨૪-૨૮. પાંચ આચાર (જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તમાચાર અને વર્યાચાર) પાળનાર, ૨૯-૩૩. પાંચ સમિતિ (જુઓ કડી ૫૦ની નોંધ) પાળનાર, ૩૪-૩૬. ત્રણ ગુપ્તિ (જુઓ કડી ૨૫૦ની નેંધ) પાળનાર. ર૪૯. ખટકાય : વિવિધ પ્રકારની કાયા ધરાવતા છ જાતના જીવો ઃ પૃથ્વીકાય, અપકાય, તેજકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય (એકથી વધુ ઈન્દ્રિયવાળા). ૨૫૦. પંચ મહાવ્રત: જુઓ ૧.૧૭૬ની નેધ. પંચ કિરિયા: પાંચ હિંસારૂપ પાપક્રિયાઃ કાયિકી (શરીરથી થતી), અધિકરણરૂપ (શસ્ત્રથી થતી), પ્રાષિકી (દેષરૂપ), પારિતાપનિકી (પરિતાપજનક), પ્રાણાતિપાતરૂપ (હત્યા કરનારી). પંચ સમિતિઃ સાધુનાં પાંચ મહાવ્રતની રક્ષા માટેની યનાચારપૂર્વકની, પ્રમાદરહિત પ્રવૃત્તિ તે સમિતિ. એના પાંચ ભેદ– ઈર્ષા સમિતિ (ગમનાગમનવિષયક વિવેક), ભાષા સમિતિ (બેલચાલવિષયક વિવેક), એષણ સમિતિ (ભિક્ષાચર્યાવિષયક વિવેક)આદાનનિક્ષેપણ સમિતિ (વસ્તુઓને લેવા. મૂકવાવિષયક વિવેક), ઉત્સગપ્રતિષ્ઠાપન સમિતિ (મલમૂરવિસર્જનવિષયક વિવેક). ગુપતિઃ સમિતિની સહાયક ગોપન કે નિગ્રહની પ્રવૃત્તિ તે ગુપ્તિ. એના ત્રણ પ્રકાર છે – મને ગુપ્તિ (મનને વશ રાખી ધર્મધ્યાનમાં જોડવું), વચનગુપ્તિ (મૌન રાખવું કે શાસ્ત્રોક્ત વચન કહેવું), કાયગુપ્તિ (એક આસને બેસવું અથવા સ્થાન-સ્વાધ્યાયમાં કાયા જોડવી). મુખ વાણી અમૃત ખાલિઃ મુખ વાણીરૂપ અમૃતની પ્રણાલિકા - નીક છે એમ અન્વય જણાય છે. ૨૫૧. આહારની ખપ: “ખપ” સ્ત્રીલિંગમાં. ર૫૭. સિર સેષ ખમઈ નહી જેરઃ સૈન્યને ભાર રોષનું મસ્તક પણ સહન ન કરી શકે એ હતો. ૨૧: દેવગુરુની પાસે જતાં કેટલાક નિયમો પાળવાના હોય છે (જુઓ. Page #332 -------------------------------------------------------------------------- ________________ ટિપ્પણ : ૨૯૭ ૩.૧૧ની નાંધ) તેમાં રાજાએ છત્રચામર આદિ રાજત્થસૂચક ચિહ્નો છોડીને જવું જોઈએ, ઉધાડે પગે જવું જોઈએ, સચિત્ત (ફળફૂલાદિ સજીવ પદાર્થો) છેાડીને જવું જોઈએ. ૨૬૫: જિનવાણીના જણકાર જીવની સાથે કર્મ જોડાયેલ છે તેને છૂટા પાડે છે. ૨૭૧. ૫'ચાાવ: કર્મનાં પાંચ પ્રવેશદ્વાર, કર્મબંધનાં કારણેા – મિથ્યાદન, અવિરતિભાવ (અત્રતભાવ), પ્રમાદ, કષાય, ચેગ (મન, વચન, કાયાની પ્રવૃત્તિના કારણરૂપ અંતર`ગ પ્રયત્ન), જય કષાય વિરોધ: વિરોધી કષાયાના જય એમ અભિપ્રેત જણાય છે. ૨૭૨, સતર ભેદ સચમ તણા: પાંચ આશ્રથી વિરમવું, પાંચ ઇન્દ્રિયાના નિરાધ, મન વચન કાયાનું દમન, ચાર કપાયાના જય એમ સયમના ૧૭ પ્રકાર થયા. તપના બાર પ્રકાર: બાહ્ય તપતા છે... અનશન, ઊાદરી, વૃત્તિસ’ક્ષેપ, રસપરિત્યાગ, કાયાક્લેશ, સલીનતા (ઇન્દ્રિયગાપન); અભ્યંતર કે અંતરંગ તપના છ – પ્રાયશ્ચિત, વિનય, વૈયાનૃત્ય (સેવાચાકરી), સ્વાધ્યાય, ધ્યાન, કાયાત્સગ . આ બધા ભેદી કડી ૨૭૨-૭૫માં ઉલ્લેખાયા છે. - ૨૭૫. ૫૨ પ્રકાર સઝાયના: સ્વાધ્યાયના પાંચ પ્રકાર • વાચના (ગ્રંથ ભણવા-ભણાવવા), ગુચ્છના, આમ્નાય (શુદ્ધ શબ્દાર્થ માઢે કરવા), ધમદેશના, અનુપ્રેક્ષા (વારંવાર અભ્યાસ). ધ યાત સુકલધ્યાન : જુએ ૪.૧૭૭ની નોંધ. ૨૭૬, ત્રિણ લક્ષણ એ ધમના: ૨૭૦મી કડીમાં સજીવના પાલનને પ્રથમ લક્ષણ ગણાવ્યું છે. પછી વવાયેલા સત્તરભેદી સયમ ને બાર પ્રકારના તપ એ ખીન્ન એ લક્ષણ જાય છે. ૨૮૨ સુભચરી: શુભ ચરિતવાળા. કુલધરનું વિશેષણ, ૨૮૪-૮૫ : કુશલશ્રી, પદ્માવતી, કમલાવતી, લક્ષ્મી, શ્રી, યશેદેવી અને પ્રિયકારિણી – એ સાત નામેા અને ગુણવતી' એ વિશેષણુ ગણવું જોઈએ એમ લાગે છે (આથી ભૂમિકા રૃ.૪૩ પરની નોંધ સુધારવાની થાય). ૩૦૩. માહા...માલ્ય : મારા મિત્રના પિતાએ પત્ર આપીને તને માકલ્યા છે એમ કુલધર કહે છે તેના અર્થ એ છે કે શ્રીદત્ત કુલધરતા મિત્ર છે ને વસંતદેવ શ્રીદત્તના પિતા છે. ૩૧૬-૧૭: બે ઢાળમાં પાત્રની ઉક્તિ પેાતાની રચના વિશેની ઉક્તિ આવી શકે છે તે વહેચાય છે ને વચ્ચે કવિની નાંધપાત્ર છે. ૩૨૩. સર સૈન્યઉ ચિરકાલઃ મૂળ પ્રાકૃત ગાથામાં એમ આવે છે કે “સરાવરને લાંબા સમય સુધી સેવીશું એમ માન્યું હતું'' અને આ જ ત સ་ગત Page #333 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ : આરામશોભા રાસમાળા નિરૂપણ છે. તેથી અહીં પ્રાપ્ત “સેવઉં” પાઠ સુધારીને “સેવ્યઉં' કરેલ છે. ૩૨૫ : “ભણીને ને'ના અર્થમાં જ ઘટાવવાને રહે. તેથી અર્થે આવે થાય : માણસ માતપિતાને છેડે, પરિવારને છોડે, વહાલાંઓ એટલે સગાંઓને છેડે, પણ પિતાની પત્નીને ન છોડે. આવું ન કરવા જેવું કામ નંદને કર્યું એવો આક્ષેપ છે. ૩ર૬ઃ પત્નીને ભાર ન ઉપાડી શકનાર નંદનને ગળિયા બળદ સાથે સરખાવ્યો છે. ૩૨૭. વારૂ ન કીધી વાતઃ એ વાત સારી ન થઈ, એ તે સારું ૩૨૮. છલ દેખિનઈઃ કપટ વિચારીને, કપટ કરીને – એ અર્થને વિશિષ્ટ પ્રયોગ. ૩૪૬. તમનઈ છઈ એરી લાજ : તમારા હાથમાં મારી લાજ છે. ૩૪૭. વેઠ: “કામકાજ” એવા સામાન્યમાં જ આ શબ્દ સમજવું જોઈએ. ૩૫૮. નિજ મન ગમીયઉ સેક: બીજાને આનંદ આપે છે, પણ પોતાના મનમાં એ શોકગ્રસ્ત છે. ૩૫૯-૬૦ : વાક્ય બે કડીમાં ફેલાય છેઃ કુલધરની દીકરી દેવગૃહમાં આનંદથી ઉપલેપન આદિ ક્રિયા કરે છે. ૩૬૪. સપ્ત: શક્તિથી, સામર્થપૂર્વક એટલે ખૂબ સરસ રીતે. ૩૭૪, વાત કહી નિસિ: રાતની વાત કહી. ૩૮૭. ધનઉ અણુગારઃ ભગવાન મહાવીરના સમયમાં રાજગૃહીમાં વસનાર ધન્ના અત્યંત સમૃદ્ધિવાન હતા. એ આઠ પતનીને પરણ્યા હતા, જેમને છેડીને એમણે ભગવાન મહાવીર પાસે દીક્ષા લીધી. એમના બનેવી શાલિભદ્ર પણ અત્યંત સમૃદ્ધિવાન હતા. એમને ૩૨ પત્નીઓ હતી, જેમને છોડીને એમણે પણ ભગવાન મહાવીર પાસે દીક્ષા લીધી હતી. બન્નેએ પનીઓ છોડી દેવી રીતે દીક્ષા લીધી એની રસિક કથા છે. અહીં ધન્નાને ૩૨ પત્નીઓ હોવાનું દર્શાવ્યું છે તે સરતચૂક ગણાય અથવા ધન્ના-શાલિભદ્રનો ભેગો ઉલ્લેખ અભિપ્રેત હોય. - ૩૮૮. થાવાસુતઃ ભગવાન નેમિનાથના સમયમાં થાવસ્યા એક સાથે વાહની પત્ની હતી. શ્રીમંત ઉપરાંત હોંશિયાર હતી. એને એક જ પુત્ર હતા. તે “થાવાસુત”ના નામથી જ ઉલેખાય છે તેમાં એ માતાને મહિમા રહેલે છે. થાવાપુત્રે પણ ૩૨ પત્નીઓને ત્યાગ કરીને નેમિનાથ ભગવાન પાસે દીક્ષા લીધી હતી. અહીં થાવગ્યાસુત ભવકૃપમાં પડ્યા નહીં એમ કહ્યું છે તે WWW.jainelibrary.org Page #334 -------------------------------------------------------------------------- ________________ રિ૫ણ : ૨૯૯ ભવકૃપમાં પડયા રહ્યા નહીં એમ સમજવું જોઈએ, કેમકે એ સંસારમાં તે રહ્યા હતા. ૩૮૯. ઢઢણુકુમાર : કૃણુવાસુદેવના પુત્ર. એમણે પણ નેમિનાથ ભગવાનના ઉપદેશથી દીક્ષા લીધી હતી. પૂર્વકના અંતરાયથી તમને શુદ્ધ આહાર ન મળતાં, બીજા મુનિઓએ લાવેલો આહાર ન લેવાનો ને પોતાની લબ્ધિથી આહાર ન મેળવે ત્યાં સુધી પારણું નહીં કરવાનો અભિગ્રહ ધાર્યો હતો. આ રીતે છ માસ જાય છે તે પછી કૃષ્ણ કરેલી પ્રશસ્તિથી તેમને શુદ્ધ આહાર મળે છે. ગુરુ ધ્યાન દોરે છે કે આ પોતાની લબ્ધિથી મેળવેલો આહાર ન કહેવાય. આથી એ આહારનું ચૂર્ણ કરી રાખમાં નાખી શુક્લ ધ્યાનમાં રત થયા. આથી તેમને કેવળજ્ઞાન થયું. ૩૯. ચ્યારે પ્રત્યેકબુદ્ધ: પ્રત્યેકબુદ્ધ એટલે અનિત્યાદિ-ભાવનાના કારણરૂપ કઈ એક વસ્તુ દ્વારા પરમાર્થને જેને બંધ થયો હોય તેવા જૈન મુનિ. કરડુ, દ્વિમુખ, નગતિ અને નમિ એ ચાર એક સાથે જ સ્વર્ગમાંથી ચવનાર, સાથે જ દીક્ષા ગ્રહણ કરનાર અને સાથે જ મેક્ષે જનાર ચાર પ્રત્યેકબુદ્ધ છે. (૧) કરકંડુ રાજાએ એક કાળના મહાવીર્યવાન વૃષભની વૃદ્ધાવસ્થા જોઈને વૈરાગ્ય આવતાં, દીક્ષા લીધેલી. (૨) પ્રતાપી દ્વિમુખ રાજાને આગલે દિવસે ઇન્દ્રવજના સ્તંભ તરીકે પૂજાયેલ સ્તંભને બીજે દિવસે વિષ્ટા, મૂત્ર વગેરેથી લીંપાયેલ જોઈને વૈરાગ્ય આવતાં એમણે દીક્ષા લીધેલી. (૩) નામ રાજને એક વાર તાવ આવે ને રાણીએ સુખડ ઘસતી હતી. પત્નીઓના હાથનાં કંકણેને અવાજ એનાથી સહન થતું નથી અને રાણીએ બધાં કંકણ ઉતારી નાખી એક જ રાખે છે ત્યારે શાંતિનો અનુભવ થાય છે. આમાંથી નમિ રાજાને અપરિગ્રહી અને એકાકી સાધુજીવનની ઉત્તમતાને બધા થાય છે ને તે સંયમમાગ સ્વીકારે છે. (૪) વિદ્યાધરની પુત્રી કનકમાળાને પરણેલો રાજા સિંહાથ નગતિ નામ પાપો કેમકે કનકમાળાએ આપેલી. પ્રજ્ઞપ્તિવિદ્યાથી એ વારંવાર પિતાના નગરથી કનકમાળા જ્યાં રહેતી તે પર્વત પર જતોઆવતો. એક વખત માંગલિક માટે એક અદ્દભુત શોભાયુક્ત આઝવૃક્ષની મંજરી તોડીને આગળ ચાલ્યા ને પાછળ સૌ સૈનિકે એ પણ એ આંબાના પત્ર, પલવ ને મંજરી તોડી લઈ એને હૂંઠે કરી નાખ્યો. પાછા ફરતાં રાજાએ આંબાનું આ સ્વરૂપ જોયું ને વૈરાગ્યપૂર્વક દીક્ષા લીધી. કરઠંડુ પિતાના શરીરને ખણવા માટે સળી રાખતા એ અંગે આ ચારે સાધુને એક વખત પરસ્પર ટીકાયુક્ત સંવાદ થયેલે પણ પછી પશ્ચાત્તાપ થતાં એ કાયોત્સર્ગ કરી રહ્યા અને ચારેને છેવટે કેવળજ્ઞાન થયું. Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ : આરામશોભા રાસમાળા ૩૧. જંબૂકુમાર : પ્રસિદ્ધ ગણધર ને છેલ્લા કેવળી જંબુસ્વામી. સુધર્માસ્વામીનું વ્યાખ્યાન સાંભળી બ્રહ્મચર્યવ્રત લઈને આવેલા જ બૂકુમાર માતાપિતા પાસે દીક્ષાની આજ્ઞા માગે છે, પરંતુ એમને માટે આઠ કન્યાઓ પ્રથમથી - નક્કી કરી રાખેલી હતી. માતપિતાના આગ્રહથી જંબૂકુમાર એ આઠ કન્યાઓને પરણે છે, પણ પિતાને મનાથ એમને પહેલેથી જણાવી દે છે. પરણ્યાની પહેલી રાત્રે જ આ આઠ કન્યાઓ સ્નેહવૃદ્ધિ પામે એવી આઠ કથાઓ જંબૂકમારને કહે છે ને જંબૂકુમાર વૈરાગ્ય પોષક આઠ કથાઓ કહે છે. પાંચ ગેરે સહિત આવેલા પ્રભવ અને આઠે કન્યાઓ સાથે ચારિત્રધર્મની ઉત્તમતા વિશે જબ કુમારને ચર્ચા થાય છે, જેને અંતે જંબૂ કુમાર આઠ પત્નીઓ, એમનાં માતપિતા, પિતાનાં માતપિતા, પ્રભવ અને એના પાંચ સાથીદાર સાથે દીક્ષા લે છે. - ૩૯૫ : શ્રેણિકની નારી એટલે ચેલણ. એ વૈશાલીના જૈનધર્મી રાજ ચેટકની પુત્રી હતી. શ્રેણિકને પરણ્યા પછી એણે પિતાને ધર્મ ન છોડો અને અનાથ મુનિના પ્રભાવથી શ્રેણિક જૈનધર્મી બને. એક વાર ભગવાન મહાવીરનાં દશને જતાં શિયાળાની કડકડતી ઠંડીમાં એક નિર્ચન્ય મુનિને નિર્વસ્ત્ર અવ સ્થામાં કાયોત્સર્ગ કરી રહેલા ઈ ચલણાને રાતની વધેલી ઠંડીમાં એમને વિચાર આવ્યો - તે શું કરતા હશે?” શ્રેણિકને આથી એના ચારિત્ર વિશે શંકા થઈ, જેનું મહાવીર ભગવાને નિરસન કર્યું અને ચેલણને સતીત્વની પ્રશંસા કરી. પછીથી ચેલાએ દીક્ષા લઈ મેક્ષગતિ પ્રાપ્ત કરી. કૃષ્ણની નારી એટલે ઋમિણ જણાય છે. જૈન પરંપરામાં એની ગણના સતી શીલવતી સ્ત્રીઓમાં થાય છે ને એણે નેમિનાથ ભગવાન પાસે દીક્ષા લીધાનું વૃત્તાંત મળે છે. સમિણું વગેરે આઠ પટરાણુઓએ દીક્ષા લીધાને ઉલ્લેખ પણ મળે છે. ૩૯૬. પરઘર આસ નિવાસ : પારકાની આશાએ જીવવાનું અને પારકાને ઘરે રહેવાનું મધુબિંદુઆ વિલાસ : મધુબિંદુના જે સંસારને સુખોપભોગ. સંસારના સુખની અનિત્યતા અને અસારતા બતાવનારું આ જાણીતું દૃષ્ટાંત છે. વૃક્ષની ડાળે લટકી રહેલા પુરુષના મેમાં વૃક્ષ પરના મધપૂડાનાં મધુબિંદુઓ પડી રહ્યાં છે, જેને એ સ્વાદ લે છે. પણ એની સ્થિતિ કેવી છે! નીચે કૂવો છે જેમાં ચાર સાપ ફૂંફાડા મારી રહ્યા છે, વૃક્ષની ડાળને બે ઉંદર કતરી રહ્યા છે, વૃક્ષના થડને હાથી હલમલાવી રહ્યો છે. આ રૂપકચિત્રમાં વૃક્ષ તે આયુષ્ય છે, કૂવો તે સંસાર છે, ચાર સાપ તે ચાર કષાય છે, બે ઉંદર તે રાત્રિદિવસ છે ને હાથી તે યમ છે. Page #336 -------------------------------------------------------------------------- ________________ ટિપ્પણ : ૩૦૧ ૩૯૭ : સંસારમાં સુખ ન પામ્યા એ તો પાપમાં અંતરાય થયો એટલેકે પાપ ઓછું થયું કેમકે કામગ એ ખરેખર તે દુઃખનું ટાણું છે. ૩૯. નવપદ : અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ પંચ પરમેષ્ઠિ ઉપરાંત જ્ઞાન, દશન, ચારિત્ર અને તપ. આ નવ પદે આરાધ્ય ગણાય છે. ૪૦૩. માણિભદ્ર બીજા અવતારમાં દેવ થયે, પણ એ દેવ-અવતાર તે પહેલે; તેમાંથી ચવીને એ નાગકુમાર થયો – એમ અભિપ્રેત હેવા સંભવ છે.. ૪૦૭. બસઈ છાયા : છાંયામાં બેસે છે. ૪૧૨. જ્ઞાન : જાતિસ્મરણજ્ઞાનથી. ૪૨૨. ચૂર્ણ : સદ્દગુણરૂપી ચૂર્ણથી રંજિત? કે “ચૂર્ણ લેખનષ ? તૂણ' (તરત જ) કે “તૂર્ણ” (પસંદ કરેલ) શબ્દ હશે? Page #337 -------------------------------------------------------------------------- ________________ શબ્દકોશ [અત્યારે સામાન્ય રીતે ન વપરાતા સધળા શબ્દે સંધરી લેવાનું રાખ્યું છે. સામાન્ય ઉચ્ચારભેદવાળા શબ્દો (જેમકે અતઇ, કરઇ) લીધા નથી, પણ વિશેષ ઉચ્ચારભેદવાળા શબ્દો લીધા છે ને અસંભ્રમ થાય એવા સંભવ હાય તેવાં બધાં રૂપે! લીધાં છે. વિવિધ વિભક્તિપ્રત્યય કે કાળઅર્થ ભેદવાળાં અનેક રૂપે! મળતાં હેાય ત્યાં અન્ય કાઈ કારણ ન હેાય તા એક જ રૂપ લીધું છે પણ સંદર્ભો ને અર્થા આવશ્યકતા પ્રમાણે વધારે પણ નાંધ્યા છે. જેમકે અહીં” રૂપ *કેલવી' નાંખ્યું હાય, પણ જે સંદર્ભો આપ્યા હોય તેમાં કૅલવઇ' પણ હાય, અલ્પપરિચિત સ`સ્કૃત શબ્દો ને પારિભાષિક શબ્દો પણ અહીં સામેલ કર્યા છે. શકય બન્યું ત્યાં સ ંસ્કૃત (સં.), પ્રાકૃત (પ્રા.), અપભ્રંશ (અપ.) કે દૃશ્ય (દે.) મૂળના ને હિંદી (હિં.), રાજસ્થાની (રા.) કે ફારસી (ફ્રા.) ભાષાને નિર્દેશ કર્યો છે. જે શબ્દો વિશે ટિપ્પણમાં વિશેષ નોંધ છે ત્યાં છેડે ટિ’ લખીને દર્શાવ્યુ` છે. અન્ય પ્રયોગા, કાશ, વ્યુત્પત્તિ ને તવિંદની મદથી અથ નિશ્ચિત નથી કરી શકાય ત્યાં પ્રશ્નાથથી સંભવ દર્શાવ્યા છે અથવા અથ બાકી પણ રાખ્યા છે. નિર્દિષ્ટ સંખ્યાંક તે કૃતિક્રમાંક અને સળંગ કડીક્રમાંક છે. એક જ કૃતિત કડીક્રમાંક અલ્પવિરામથી જ જુદા પાડયા છે. ] " અકર્ત્ય ૩.૨૭ અમૃતા, એળે અકાજ પૂ.૨૨૨ અકાય, ખાટુ' અખત્ર ૫.૧૯૫ અનિષ્ટ (સં.અક્ષાત્ર) અક્ષાણું ૪,૮૧ શુભ કાર્ય માં ભરવામાં આવતું ચાખા વગેરે અખંડ અનાજનું પાત્ર, પૂજાનેા ઉપહાર. (સં. અક્ષતવાયન) અખત્ર ૨.૯૮ પૂજાની સામગ્રી (સં. અક્ષતપાત્ર કે અ પાત્ર) અગાજ ૩.૨૬૧ દુષ્કર (સ.અગ્રાહ્ય) અગાહા ૩.૧૭૯ અગાધ, ઊંડી અગૅવાણિ પ.૩૦૪ અગ્રેસર, આગળ ચાલનાર. અચરજ ૩,૫૧ અચરજ, આશ્રય અભ ૬.૨૪, ૧૧૬ આશ્ચય કારક, નવતર (સ.અત્યદ્ભુત) અઇ ૧.૭, ૨.૯૧ છે (સ.અસ્તિ) અછ પૂ.૩૦૦, ૩૩૬ ધુ અહિં ૧.૬ છે (સ.અસ્તિ) અહેડ ૫.૪૨૯, ૬.૪૫ છેડા વગરનું, પાર વગરનું, ખૂબ અજાચિક ૪.૯૨ અયાચક, અજાયક, ત માગવું પડે તેવા અજી ૩.૨૧૦, ૨૪૮, ૬.૭૧ હેજી (સ અદ્યાપિ) અટકલી ૪.૫૯, ૫.૮૨ અનુમાન કરી, વિચારી, નક્કી કરી અડ ૧,૧૧૩ આડ (સ.અષ્ટ) Page #338 -------------------------------------------------------------------------- ________________ શબ્દકોશ : ૩૦૩ અઠમ ૩.૨૪૬, ૨૭૩ સળંગ ત્રણ દિવસના ઉપવાસ અઠમિ, અકૃમિ ર.૭૪, ૩.૫૭ આઠમને (સં. અષ્ટમી) અઢાર ભાર વનસ્પતિ ૧.૪૫ અઢાર સમુદાયની – બધા પ્રકારની વનસ્પતિ (ટિ.) અણગાર ૬.૩૮૭ પરિવ્રાજક, સાધુ (સં.અનાગાર) અણસણ ૩.૨૪૯ અનશનવ્રત અણહુંણી ૬.૨૯ ન થનાર અણથિ ૨.૧૪૧ દરિદ્ર (સં.અન્ + અસ્તિ ) અણવણ ૨.૧૬૬ અણુવવું તે, તેડાવવું તે અણહિ ૨.૧૫૭ રંક (સં.અનાથ) અણુસરઈ ૪.૨૮૯, ૨૯૧ અનુપાલન કરે, કરે અણુહારિ પ.૧૧૯-ને બરાબર મળતું (સં.અનુહારી) અણુરતિ ૩.૮૪ અધૂરાપણું, ઓછા પણું (અણુ-સંપૂર્તિ) અણુરૂં ૪.૧૦૨ અધૂરું, ઓછું (અણપૂર) અતિક્રમ્પ ૨.૮૦ વટાવ્યું, છોડયું અતિસય જ્ઞાની ક.૨૪૬ વિશિષ્ટ જ્ઞાન ધરાવતા, ખાસ કરીને અન્ય કાળનું જ્ઞાન ધરાવતા જ્ઞાની અતુલી ૩.૨ અતુલ્ય, અમાપ અદીણ ૪.૨૪૪ અદીન, ગૌરવવાળો અધન્ન ૩.૧૮૭ અધન્ય, પાપી અધિરાતિઈ ૪.૨૫દ અધરાતે, અધી રાત્રે અધિવધિરા ૪.૮૫ અધવધરા, ઓછી સમજવાળા અધિષ્ઠત ૪.૨૭ અધિષ્ઠિત, -માં રહેલા અનમાન ૩.૧૯૦ અપમાન અનમિષ ૫.૨૨૮ અનિમેષ, અપલક અનિવડ પ.૧૨૮ એકદમ? સાવ? | (સં.અનિવત?) અનિવાર ૨.૯૦ અનિવારિત, અપાર અનુકાર પ.૩૮૯ જેવા અનુસારિ ૧.૧૩૬ જેવી અનુ૫ ૩.૧૫૮ અનુપમ અનેરી પ.૩૬૧ બીજી (સં.અન્યતર) અને ૨.૨૨, ૩.૪૪ અન્ય અપછર ૩.૫૯ અપ્સરા અપવગ ૬.૨૯ મોક્ષ (સં.) અપસેસ પ.૪૧૭ અફસોસ, વિષાદ અપૂરવ ૩.૨૩૭ નવું (ટિ.) - અ૫ ૨.૨૧૨ આપણી, પિતાની અ૫૩ ૩.૨૬૦ પિતાને અપ્રમાણ ૧.૧૩૯ અસિદ્ધ, નહીં બને તેવો નિશ્ચય અબૂઝણું ૫.૧૩૦ અજ્ઞાન અબૂઝી ૬.૪૦૪ અજ્ઞાની અભ્યાસ ૪.૨૩ હમેશાં બનતી ક્રિયા(રા) અમરવિમાણિ ૨.૨૪. દેવવિમાન, દેવ લોક, સ્વગ અમારિ ૩.૨૯૯ હિંસાનિવારણ, છવિત દાન અમૂલિક ૪.૮૨,૮૩ અમૂલ્ય Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ : આરામશેાલા રાસમાળા અમેારી ૪.૯૧ ક્રાઈક વસ્ત્રપ્રકાર અવાણુ ૪.૧૨૬, પૃ.૩૦૪ અાણુ, ભૂખ અજ્ઞાત, અરÛપર′ ૪.૨૫૮ આજુબાજુ અરચા ૫.૪૩૬ પૂજા (સં.અર્ચા) અરહ્દય ૧.૧૩૮ અરુણેાય અરસિવરસ ૨.૪૩ લૂખુંસૂકું અરિહંતધમાં ૪.૩૦૮ જૈન ધમ અરુ ૩.૧૯૫ અને (હિં.) અરુપણ ૨.૭૮ લાલાશ અલજઉ ૩.૯૯, આતુરતા, ઉત્કંઠા ૪.૧૨૧ અભિલાષા, અલગી ૧.૧૨૬, ૨.૮૪, ૫.૧૮૧ આઘી, દૂર (રા.) અલવેસર ૩.૨ અતિસુંદર, અલબેલે અવસ્થા ૨.૪૫ અવસ્થા અવાર ૨.૧૮૦, ૩.૮૨ ધ્યાનમાં લે અવધારીઇ ૫.૧૨૨ નક્કી માનીએ અવિધ ૩.૯૩ અધિજ્ઞાન, ઇન્દ્રિયાની મદદ વિના દૂર રહેલા પદાથ નું માન અવરી ૧.૬૯ મીજી (સં.) અવરિયા ૩.૯૬ હરી લીધા અવહીલ ૧.૨૯૬ અનાદર, અવહેલના, તિરસ્કાર અછિન્ન ૩.૨૧૧ અવિચ્છિન્ન, અખંડ અસનાદિક ૩.૮૩ ખાવાપીવાનું (સં. અશનાર્દિક) અસમાધિયા ૨.૧૬૫ અસ્વસ્થ, આકુલ અસમાન પ.પ૬, પૃ.૧૫૩ અદ્વિતીય, ભારે, માટું અસરાલ ૩.૧પર જોરાવર, ભયંકર (રા.) ભારે; ૩.૩૪૬ ખૂબ અસખ ૫.૨૬૧ અસંખ્ય અસભમ ૧.૫૮, ૧૦૨ અસંભવિત, આજ અણુશાભતી કે અસુહાણી ૫.૩૩૭ અસુખ આપનારી, અણુગમતી. અસું ૪૧૧૦ એવું, આમ અસેસ ૩.૪૫, ૬૩ અશેષ, ખૂબ અહેવા ૩,૧૪૩ અથવા અસ્ત્રી ૧.૯૬ સ્ત્રી અહનિસ ૧.૭૩ અહિનેશ, રાજેરાજ અહલૌ ૬.૧૪૬ અળ (સ.અફલ) અહેવસુહવ ૪.૮૧, ૯૨ અવિધવા અને સધવા – સૌભાગ્યવતી સ્ત્રીઓ (હિંદુક્ત પ્રયાગ) અણુિવ ર.૧૦૫ અભિનવ, નૂતન અહિનાણુ ૩.૧૬૨ એંધાણુ, નિશાની (સ.અભિજ્ઞાન) અલિઉ ૨.૨૫ એળે, નકામું (સ અક્લ) અંગ ૩.૨૬૨ જૈન અંગશાસ્ત્રો (ટિ.); ૪૦૮ પ્રકારા અંશુલ મેાડવા ૪.૨૬૬ નિંદા-તિરસ્કાર વ્યક્ત કર્યાં! અજલ ૩.૧૦૯ અજલિ, પ્રણામ અતિ ૫.૩૭૮ અંદર, -માં અ તકર ટાચકા ફાડી ૫.૨૯ રાણી (સં.અંતઃ પુર) અંતર ૧.૧૦૨ અંતઃપુરમાં, રાણી વાસમાં Page #340 -------------------------------------------------------------------------- ________________ શબ્દકોશ : ૩૦૫ અંદેહ ૨.૨૩૩, ૫.૨૪૭ ચિંતા, રંજ, દુખ અંબ ૨.૧૪૫ અંબા, માતા આઈ ર.૫૬ આવીને આઈવું ૩.૧૬૦ આવવું આઈષઈ ૩.૮૨ કહે (સં.આચક્ષતિ) આખડી ૬.૩૬૯ વ્રત, નિયમ પ્રતિજ્ઞા આગન્યા ૬.૩૮૪ આજ્ઞા આગમ ૬૧૬૯ આગમન આગલી ૧.૭ આગળ, અગ્રસ્થાને, ચડિયાતી આઘુ ૧.૧૪૮, ૨.૧૫૧ આગળ (સં. અગ્ર) આચારજ ૬.૨૬ આચાર્ય આછિ ૧.૧૬ છે (સં.અસ્તિ ) આટા રેહણ જાય ૬.૧૦૭ અટામણુમાં જાય, નકામું નીવડે અણુવી ૨.૨૧૫ બોલાવીને આણિ પ.૧૦૬ આ આણે ૧.૧૨૯ આ; ૨.૧૩૭ આ વખતે આથિ ૧.૧૧૬, ૬.૩૧૮ છે (સં. અસ્તિ); સંપત્તિ, મૂડી (રા) (સં. અસ્તિ ) આદરિ ૨.૨૦૩ સગપણ કરી આદરિનઈ ૨.૨૦૩ સ્વીકારીને (રા.) આદર્યઉ ૨.૧૦, ૬૩૨૩ આશ્રય લીધે આદિ ૪.૨૮૬ આદિનાથ, પહેલા તીર્થકર આત્યા ૫.૪૩, ૩૮૪ આજ્ઞા આપણઈ ૩.૨૧૨ પિતાને આપણાઈ ૨.૧૦૮, ૩.૮૯, પ.૨૩ આપણુથી, આપણે પોતે આપણ૫૩ ૨.૮૦, ૪.૧૩૬ પિતાની જાત આપણાં ૧.૧૧ પિતાના આપહણ ૨.૧૦૧ આફણિયે, આપ મેળે આપાપણુઈ ૨.૧૪૮ પિતપોતાના આપાપણું ૨.૨૨૬ આપણા આભોખઈ ૨.૯૩ સત્કાર રૂપે પાણીનું સિંચન કરવું તે (સં.અસ્પૃક્ષણ) આમણુકૂમણું ૨.૨૭ નિરાશ, ઉદાસ (સં.અમનદુર્મન) આમલઉ ૪.૮૭ વળ; ઠેષ, ખાર આસું ૨.૭૨ આદેશ આપ્યો આરતિ પ.૩પર દુઃખ (સં.આર્તિ) આરતિધ્યાન ૪.૧૭૭ ઇષ્ટવિયોગ વગેરેનું ચિતવન (સં.આ. ધ્યાન) (ટિ.) આરંભ ૩.૧૧૨ પ્રયતન (સં.) આરાઈ ૬.૨૭૬ આરાધે આરામ ૧.૩, ૨.૬૩ ઉદ્યાન, બગીચે, વન (સં. આરામ) આરિભકારિમ પ.૯૮? આગ પ.૨૮૨ આરોગ્ય આલઉનીલઉં ૪.૭૪, ૫.૩૬, ૬.૩૬૯ લીલુંછમ (સંઆદ્રનીલ) આલસ ૨.૩૩ આળસુ (સં.) આલઈ ૪.૩૨૫ આલચી, પ્રાયશ્ચિત કરી Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૬: આરામભા રાસમાળા આલોચઈ ૩.૩ર વિચારે આલોઅણ ૬.૨૭૪ ગુરુ પાસે પિતાના દે બતાવી પ્રાયશ્ચિત લેવું તે આવણ ૪.૧૪પ આવવું તે આસ ૬.૨૪૨ મુખ, કુહાડાને છેડે, ધાર (સં. આસ્ય) આસન ૫.૩૪૪ પાસેની (આસન) આસની ૨૧૦૦ રહેનારી આર્યુ ૪.૨૯૭ સામે થયે (દે. આરિઅ) આસ ૧.૫૧ આશા આસંન્ ૧૮ પાસેનું (સં. આસન્ન) આસિ ૩.૬ છે (સં. અસ્તિ ) આસ્યા ૩.૧૫૧ આશા આહ, આહિ ૪.૧૧૯, ૫.૭૦ આ આહારજઉહાર ૧.૧૧૩ આવજાવરો આંગીગમ્યુ ૨.૮૦ અંગીકૃત કર્યું, લીધું ઓણ ૧.૭૫ અજ્ઞા આંતરઈ ૩.૨૮, ૧૧૪ વચ્ચે માં, આશ્રયે; ૩.૧૨૯,૨૫૭ આંતરે, પછી અણુ પ.૧૮૭ એ ઇણ તાલ ૫.૮૮ અત્યારે ઈણિ ૧.૧૩૯, ૬.૬૮ આ; ૨.૫૮ આનાથી; ૧.૭૩, ૨.૨૪ એ ઈણિ ઉપાઈ ૨.૧૩૩ એને લીધે ઈભ્ય .૨૮૫ ધનવાન (સં.) ઈસી ૧.૮, ૨.૨૨ આવી, એવી ઇ ૨.૭ એ; ૨.૧૯૬ અહીં ઈલાં ૧.૧૧૨, ૨.૫૮ અહીં ઇહાં કિઈ ૩.૧૪ અહીંયાં ઈહિનાણિ ૧.૧૩૯ એંધાણ, નિશાની (સં. અભિજ્ઞાન) ઇજિમલબેલા ૧.૧રર ઈન્દ્રયમલવેલા (ટિ.). ઉ ૨.૧૨૭, ૨૨૯ એ - ઉગટણ ૧.૫૨ લેપ ઉગર ઉ.૮૩ ઉક્ત, કહ્યું ઉચ્છક ૬૬૧ ઉત્સુક ઉછા ૧.૮૪ ઉત્સાહ ઉછાંછલી ૨.૭૬ ચંચળ, તરલ, થરકતી ઉછવ ૧.૫, ૧૭૨ ઉત્સવ ઉછરંગ ૫.૩૬ ૬ આનંદ ઉગ ૧.૧૪ખેળ (સં. ઉલ્લંગ) ઉછાહ ૧.૭૬, ૨૨૨૬, ૩.૯૮ ઉત્સાહ, ઉમંગ ઉઢણ ૫.૪પ ઓઢણું ઉણિ ૨.૨૩, ૧૫૧ એ ઉત્તર-ઉત્તર ૪૦૬ એક પછી એક | (સં.) ઉત્તમ ૧.૫ ઊંચી કોટિન (ટિ.); ૩.૨૩૩ ઉત્તુંગ, ઊંચું; દ.૪૩ મોટું. ઉદઈ ૬.૩૩૬ ઉદય ઉદંત ૬.૩૦૬ વૃત્તાંત, સમાચાર (રા.) ઉદાર ૩.૧૪ વિશાળ (સં.) ઉદેગ ૫,૩૧૫ ઉદ્વેગ ઉદે ઉદ ૪.૭૯ ઉદય હે, જય હે ઉદ્યમ ૪.૭૧ ખંત, ઉત્સાહ, ઉમંગ ઉદ્યમભરે ૨.૨૨૪ પ્રયત્નપૂર્વક ઉધારી ૪.૨૬ ૦ ઉદ્ધાર્યા પછી ઉપગરણ ૩.રપપ ઉપકરણ, સાધને Page #342 -------------------------------------------------------------------------- ________________ શકાશ : ૩૦૭ ઉપગાર ૧,૨૦, ૨,૨૧૮ ઉપકાર ઉપની ૧.૧૧૧ ઉત્પન થઈ ઉપસમી ૩.૪૨, ૪.પર ઉપશમી, શાંત થઈ, દૂર થઈ ઉપાય૩ ૬.૧૩૨, ઉત્પન્ન થયો ઉબીઠઉ ૨.૨૨૦ અનુરાગ વગરનો, અરુચિવાળે (સં ઉદ્ધિ) ઉમાહ ૧,૭૬ ૩,૬૬ ઉમંગ, ઉત્કંઠા (દે.ઉમાહિ) ઉમેહિ ૩.૬૮ ઈચ્છાથી, ઉત્સાહથી, ઉમંગથી(દે.ઉન્માહિઅ) . ઉયારિ ૨.૨૧૩ ઉતારી? પાર ઉતારી ? ઉરહ ૫.૨૬૮ આ તરફ (રા.), આપણું પાસે, પાછાં ઉલખિયા ૨.૧૭૬, ૫.૨૪૦ ઓળખ્યા ઉલભ૩, ઉલંભ૩ ૨.૧૩૧, ૪.૧૮૧ લંભ, ઠપકે, ટીકા (સં.ઉપાલં ) ઉલય ૨૯૮ ચંદરે (સં. ઉલ્લેચ) ઉવએસ ૨.૨૪૫ ઉપદેશ, એ નામને ગ૭, સાધુસમુદાય; ૩.૯ ઉપદેશ ઉવારણઈ ૫.૧૯૯ ઓવારણે, સામાનું દુઃખ લઈ લેવા માટે થતી વિધિ ઉસવિ ૨.૧૭૭ ઊંચી ધરીને (અપ. ઊસવિય) ઉહના ૨.૧૦૯ એના ઉંધાવતા ૨૬૯ ઊંધ આવતા ઊખડિ ૨.૧૮૧ ભાર લાવે (રા.) ઊખેલીયઈ ૩.૧૦૩ ખેલીએ ઊગટીયઉ ૬.૩૨૪ લેપ થયો ઊજઉ-ઉધારઉ ર.૨૦૮ ઉછીઉધારું ઊજમણું ૩.૨૩૭, ૪.૨૯૧ ઉજવણું, ઉત્સવ (સં.ઉદ્યાપન) ઊજાણ ૪.૬૧ દેડી, ધસમસી (સં. ઉમા) ઊદરી ૬ર૭૨ એક તપ – ઓછું ખાવું - તે (સં. ઊન+ઉદર). ઊદાલઉ ૨.૧૯૪, ૩.૧૯૧ છીનવો,, લઈ લે ઊનય૩ ૩.૭૨ ઊંચે ચડેલા (સં. ઉન્નત) ઊપાવવા ૬.૨૯૫ ઉપાર્જન કરવા, મેળવવા ઊભગી, ઊભગી ૪.૩૧૯, ૬.૪૧૫ ઉદ્વિગ્ન (સં. ઉભંજુ) ઊભડ ૪.૧૩૦ ઉદ્ધત (પ્રા. ઉમ્ભડ) મહી ૩.૧૨૫ ઉમંગથી (દે. ઉમાહિઅ) ઉમાહે પ.૧૩ ફેલાય, છવાય (ર. ઊમહણી=મડવું, ઊભરાવું) દઈ ૧.૧૦૬ હૃદયમાં દય ૨.૧૨૭ હદય એકંત ૪.૨૪૭ એક બાજુ ૨.૧૧૩ એકાંત એકાએક ૧.૧૧૯ એકેએક, દરેક એકાવલહાર ૧.૫૩ એક સેરને હાર એગ ૫.૧૧૯ એક એણુ પ.૩૪૪ હરણ (કાળા રંગની એક જાત) (સં.) એતઉ ૨.૫૧, ૪.૩૦ એટલે એરાવણ ૬,૨૫૫ ઇંદ્રને હાથી, એના જેવો ઉત્તમ હાથી (સં. ઐરાવણુ) એવડી ૧.૧૮ એવી Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ : આરામભા રાસમાળા એષા અ.૧૯૭ આ સ્ત્રી એલખિય૩ ૨.૨૧૫ સ્વીકાર્યો, બનાવ્યો (સં. ઉપલક્ષ) લંભા ૪.૨૬૧ ઉપાલંભ, ઠપકે એસીસઈ ૬.૧૧૬ એસીકે (સં. ઉપ શીર્ષક) કઈ ૪.૧૫૫ કે, અથવા; ૧.૬૧, ૨,૭૯, ૧૨૭, ૨૧૭ કાં, અથવા કઉ ૨.૨૧૧ કહો કઉતિવિ ૨.૯૫ કૌતુકથી કજજ ૪.૨૭૭ કાય; ૬.૧૬૯ કાજે, માટે કઠોદર ૧.૪૭ કબજિયાત (સં. કષ્ટદર) કણિ ૪.૧૮૦ કન્યા, પુત્રી (રા./સં. કની) કદલીદલ ર૭૮ કેળને ગભર કપેલ ૩.૫૮ ગાલ (સં.) કબહી ૪.૨૫૯ ક્યારેય (હિ) કમલણી ૫.૧૯૮ કમલિની કમલા ૫.૨૮૨ લક્ષમી, શ્રી, વૈભવ કમલાઈ ૫.૧૯૮ કરમાય કમલાણી ૩.૧૭૬ કરમાણુ કમાણ ૨.૭૪ કમાન, પણ કમાઈ ૨.૩૪ કામકાજ કરી કમાયુ ૫.૨૬૬ કયું? કમાવઈ ૨.૨૦ તૈયાર કરે કમાવી ૨.૮૮ ની તૈયારી થાય કરણ ૪.૨૧૫ કર્ણ, કાન કરણીકર ૨.૬૭ હાથણીની સૂંઢ (સં. કરિણીકર) કરપણ ૪.૧૦૨ કૃપણ, લોભી કરભ ૬.૫૯ ટ (સં.) કરતારથ ૪.૨૮૭ કૃતાર્થ કરતારિ ૩.૧૮૦ કરતલમાં, હથેળીમાં (ટિ.) કરલ ૫.૨૫૪ વાળને બાંધેલ ગુચ્છો | (સંકુરુલ) કરવાલ ૨.૧૪૧ તલવાર (સં.) કરહલા ૫.૮૦ ઊંટ (સં. કરભ) કરંબુ ૧.૯૪ દહીં મિશ્રિત ભાત (સં. કરંબ) કરાડી ૩.૧૪૦ કરાવીને કરારુ પ.૭૫ કરાર, શાંતિ કરિ ૨.૨૨૯ જાણે કે (સં. કિલ) કરી ૫.૨૫૪, ૬.૨૮૨ ને લઈને,થી. કડઈ ૩.૩૦ કરડિયામાં (સંકરંડ) કર્મ ૨.૨૦૪, ૪.૨૩૨ ભાગ્ય કમરવિપાક ૪.૨૨૦ કર્મને પરિપાક, પરિણામ કલત્ર ૨.૨૦૬ પત્ની, સ્ત્રી (સં.) કલાઈ ૩.૨૫૦ દેવલોકમાં (સંકલ્પ) કલિ ૩.૯૬ કાળે કલિ ૧૧૩ ઝગડો (સં.) કવણ ૨.૮૨ કયો (સંપુનઃ) કવિ ૧૬ કવે, વર્ણવે કવીયણ ૪.૫૩ કવિજન કષાય ૨.૧૪, ર૭૧ ચિત્તવિકાર, દુવૃત્તિ (ટિ.) કસપ્રહાર :૨૩૫ ચાબુકના પ્રહાર (સંકશપ્રહાર) કસી ૧-૧૪૯ કેવી કહઈ ક.૧૭ કયાંય Page #344 -------------------------------------------------------------------------- ________________ શરદશ : ૩૦૯ કહણ ૪.૧૨૦ કહેવું તે કહી ૫.૨૪૮ કયાંય, કદી કહીઈ ૧.૧૨૫ કયારે; ૪.૯૩ કયાંય કહી ચાહી જઈ ૬.૨૭ કહેવી જોઈએ ક લઈ ૫.૫૯ ઊંટને પ્રિય વનસ્પતિ, કંટેલી – કંકેડી? ટક ટે? કંઠ ૧.૪૭ કંઠમાળ, એ નામનો રોગ કંત ૨.૧૦૭ કંથ, પતિ; ૫.૭૫ પ્યારા (સં. કાન્ત) કંતા ૩.૨૭ કંથ, પતિ (સં.કાન્ત) કંસાલે પ.૭૭ કાંસાનું વાદ્ય કાઈ ૨.૩૨ કાઈ કાઉસગ્ગ ૩.૨૪૧, ૪.૨૯૬ કા ત્સર્ગ, દેહથી પર થવું તે, એક પ્રકારની જેન ધ્યાનક્રિયા કાણિ, કાણું (પ્રાસમાં કાણા) ૨૬૨, ૩.૧૦૫, ૪.૭૨ શરમ, સંકોચ (રા.) કામ, કામઈ ૬.૧૦, પ૩, ૨૧૧, ૪૧૮ કામ, કાજે, અથે, માટે. કામણિ ૪.૨૦૭ કામિની કાચ્છ ક. ૨૫ જુઓ કાઉસગ્ગ કારણિ ૧.૨૦, ૨૧, ૬૭ માટે, તરફ, ઉપર, ને કારણઈ ૩.૮૨ ઉપાયથી કારમી, કારિમી ૩.૧૭૬, ૫.૨૦૩, ૬.૨૧૧ કૃત્રિમ, બનાવટી કારિમ પ.૯૮ અદ્ભુત કાલવત ૧.૧૪૪ કાળા વર્ણનું કારી ૩.૨૪૬ કરાવીને કાસી ૧.૭૮ કાંસી, એક વાદ્ય કાહલા ૨.૪૦ કાલા, ઘેલા કાહૂ ૨.૩૯ કોઈને કાંણિ ૧.૬૪ શરમ, સંકોચ (રા.) કિંઈ ૪.૧૩૭, ૧૫૫ કાં, અથવા કિઈ ૪.૨૨ જાણે કે કિણ ૧.૧૩૫, ૨.૧૪૯, ૩.૫૨, ૫.૯૯, ૬.૧૦૯ કર્યું, કેણ, કેાઈ (રા.) કિણ ગાઈ ૫.૯૩ કઈ વિસાતમાં કિણ પરિ ૨.૨૬ કેવી રીતે, કઈ રીતે, ગમે તેમ કિણ મેલિ પ.૩૭૭ કઈ મેળથી, કેાઈ સંયોગથી કિયા ર.૩૬ ક્રિયા કિરિયા ૩.૨૫૯, ૬.૨૫૦ કિયા કિલેસ ૩.૯ કલેશ કિ વાર ૨.૧૮૮ કયારેય કિસાનઉં ૨.૧૦૯ કશાને કિસી ૧.૧૮, ૧૪૮, ૨.૨૪ કઈ, શી, કેવી કિશું પ.૧૫૫ કંઈ; પ.૩૩૮ શું કિહ ૨.૧૮૭ કયાં કિપિ ૨.૧૭૮ કંઈ પણ કીઉ ૧.૨૦ કી, કર્યો કીડીનગરાં ૪.૨૬૪ કીડીનાં દર, કીડિયારાં કીન ૩.ર૬૯, ક.૮૬ કર્યું, કીધું, પ્રવર્તાવ્યું (રા) કુઉ ૨.૧૪૯ કૂવે (સંકૂપ) મુગલા ૪.૧૦૧, પ.૧૨૫ કોગળા Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ : આરામશોભા રાસમાળ કુટલ ૪.૧૦૮ કુટિલ, કપટી કુડબઉ ૨.૧૭ કુટુંબ કુણ ૨.૮૩, કયા; ૪.૧૮૨ કઈ (સંકઃ પુનઃ) કુણુઉં ૨.૨૧૮ કૂણું, નિબળ કુણબા ૨.૧૨૧, ૧૩૧ કુટુંબ કુતિક, કુતિગ ૧.૮૧, ૪.કર કૌતુક, નવાઈ કુમરી ૪.૨૬ કુમારિકા કુયુ ૪૧૪૧ કુ (સંકૂપ) કુલખ્ય/ ક.૩ર૭ કુલક્ષણવાળા કુલી ૩.૫૭ કળી (સં. કલિકા) કુસ ૪.૧૦ કુશ, એક પ્રકારનું ઘાસ મુસલખેમિ ૨.૧૨૫ ક્ષેમકુશળ કુટુંકા ૫.૬૫ કુહુ કુહુ અવાજ મુસાટિ ૨.૩૯ ખોટા સેદે કુંવારી ૪.૬૪ કુંવારી કૂઉ ૧.૧૨૫ કુ (સં ફૂપ) ફૂડકલા ૨.૧૭૮ છળકપટની કળા (સં. ફૂટકલા) કૂડી ૨.૧૬૮ કપટી, બનાવટી (સં. કેણું ૪.૨૦૬ કઈ કેતા ૨,૪૪, ૪,૧૫,૫૬ કેટલા, કેટલાક કથિ પ.૪૭ કયાં કેલવી ૫.૧ર૩ બનાવી, રચના કરી; - ૨.૧૬૩ (વાત) બનાવી,મઉપજાવી કેસર ૩.૨ કેસરી, સિંહ કેહઉ ૬.૩૦, ૩૩ કે કેતનઈ ૩.૨૧૭ કેને કહિઈ ૪.૨૩૮ કયા કોઈલિ ૧.૪૬ કેયલ (સં. કિલ) કાક ૩.૭૨ દેડકો (સં.). કાટિ ૪.૧૪૨ કાટે, ગળે કેડિ ૫.૨૬૧ કોટિ કોઢ ૨.૧૭૮ કપટ કરણ પ.૩૬૪ કરવું તે, કોતરણી, શિ૯૫ કર્યું ૬.૨૧૭, કંઈ; ૬.૨૮૯ કેમ સુભાય ૪.૨૬ સુબ્ધ બને છે ખટ ૨૦૧૪, ૫.૧૪ ૭ (સ.ષ) ખટકર્મ ૨.૧૪ છ કમ – બ્રાહ્મણનાં (ટિ.) ખટકાય .૨૪૯ છ કાયના જીવ, છ પ્રકારના જીવ (સં.ટુકાય) (ટિ.) ખાઈ ર.૧૩૭ ઊભો રહેજે, ખડો રહેજે. ખડુ ૬.૨૬૧ ચાખડી (હિં. ખડાઉ) ખણાઈ ૧.૧૧૨, ૨૧૪૪ ખોદાવે ખપ કરઈ ૬૨૫૧ ઉપયોગ કરે ખયન ૧.૮૭ ક્ષય ખર ૪.૭૯ હલકી કેટિના વ્યંતરદેવનું નામ કૂર્મ ર.૭૭ કાચબો (સં.) ફૂયા ૧૧૨૬ કૂવા (સં. કૂપ) કૂર ૧૯૩ એસાવેલા ભાત (સં.) કૃતાંત ૩.૧૪૪ કાળદેવતા, યમદેવ(સં.) કૃપણાઈ ૬.૧૦૯ કૃપણુતા, લોભ કેઈ ૬.૫૯ કેટલાક (સં. કે અપિ) કેણુ પ.૩૧૩ શા માટે, કેમ કેણઈ ૫.૧૩૪ કયા (રા) કેણઈ ગાન ૩.૬૫ કઈ વિસાતમાં Page #346 -------------------------------------------------------------------------- ________________ ખાલસ્યઇ ૬.૧૯૦ સ્ખલિત થશે, ચૂકો ખંડ ૧.૧૭૩ પ્રદેશ ખડઇ ૨.૪૪ ખાંડે ખંડી ૨.૧૮૭ ખંડન કરી, તેાડી ખતિ ૩.૧૫૧, ૫.૨૮૧ ખાંત, હાંશ, ઉમગ ખુંધ ૪.૨૩ ખભા (સં. કંધ) ખ પણ ૪.૨૩૫ ખાંપણ, દાષ ખાણી ૫.૮૬, ૩૪૩ ખાણ, ભંડાર (સં.તિ) ખાત ૫.૧૩૭ ખાતાં ખાલિ ૬.૨૫૦ તાલિકા, નીક ? ખાસ ૧.૪૭ ખાંસી (સ. કાસ) ખાંચઇ ૨.૧૫૫ ખેંચે (રા.) ખાંતઇ ૬.૧૯૧ હેાંશથી ખિડિયું ૨.૧૮૧ રચાયેલું, પર ઊભેલું (રા.) ખિણ ૩.૯૨, ૫.૩૯૪, ૬.૨૩૦ ક્ષણ િિણ ૬.૯૦ ક્ષણે, સમયે ખિત્રી ૫.૯૭ ક્ષત્રિય ખિપ્ર ૨.૮૭ ઉતાવળ, ૫.૮૯ તરત (સ.ક્ષિપ્ર) ખિમા ૫.૨૭૬ ક્ષમા ખિસી ૨.૨૩ ખસી ખીણુઇ ૩.૨૦૭ ક્ષીણ ખીંચાતાણિ ૪.૬૯, ૨૪૮ ખેંચતાણુ, આનાકાની ખેત્ર ૧.૧૬૪, ૩.૬ ક્ષેત્ર એપ ૬.૧૭૦ નાખવું તે (સ .ક્ષેપ) ખેમ ૨.૧૯૫, ૩.૬૪, ૪.૧૧૫ ક્ષેમ, શબ્દકાશ : ૩૧૧. કુશળપણું, સુખ ખેલ ૨.૧૫૭ વિલંબ (સ`.ક્ષેપ) ખેવઇ ૨.૮૫ નાખે છે, પ્રસારે છે (સ’.ક્ષેપ) ખેડ પુ.૨૯૮ ધૂળ ખેાલઇ ૩.૧૯૦ બંધન છેડે છે ખાસિસ્યઇ ૬.૯૪ લઈ લેશે, લૂ’ટી લેશે (રા.) ગઉડીય ૩.૨ ગાડી – એક તીથ (ટિ.) ગજગેલી (પ્રાસમાં ગજગેલ્યુ) ૫.૬૮ ગજગામિની સ્ત્રી (પ્રા. ગજગઇલ્લી) ગત” ૬.૩૧૫ ગતિથી ગતિ ૨.૧૮૧, જવું ૨.૧૯પ જીવયેાતિ ગમઇ ૩.૭૯ નિગમન કરે, પસાર કરે ગમતી ૨.૪૭ પસાર કરતી ગમેઇ ૨.૧૦૨ નિગ મત કરે, પસાર કરે ગય ૨.૭૧ ગુજ, હાથી ગયગમણી ૧.૬૨ હાથીના જેવી ચાલવાળી (સં.ગજગામિની) ગયવર ૫.૭૭ ગજવર, ઉત્તમ હાથી તે, ગમન; ગરઢા ૪.૮૫ ઘરડા ગરિટ્ટ, ગરિઠ ૨.૨૦૦, ૨૪૫ ગરિષ્ઠ, મહાન, મહિમાવંત ગરુઈ ૩.૨૪૫ મેટી (સ.ગુરુ) ગરુડ ૩.૨૨૫ ગૌરવપૂર્વક ગલઉ ૧.૧૩૭ ગળ્યું, મીઠું ગલીયા ૬.૩૨૬ ખેડુ ઊડે નહીં તેવું માંદલું Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ : આરામશોભા રાસમાળા ગવિલ ૧૯૪ ઉત્તમ પ્રકારની ખાંડ(દે.) ગહ ૪.૧૬ર ગ્રહ ગહઈગિહિતી, ગહગહતી ૧.૮૯ આનંદ પામતી, હર્ષભરી (દે) ગહગહ્યા ૧.૮૨, ૩૭૦ આનંદિત થયા (દે.) ગહગાટ, ગહિંગાટ ૫.૧૦૯, ૪૩૦ આનંદ ગહિબરી ૧.૧૫૮ ગભરાઈ ગહિલ ૧.૧૨૪, ૫.૧૭૧ ઘેલા (સં. ગ્રથિલ) ગંત્રી ૬.૫૭ પેટી (સં.) ગાડર ર.૩૮ ઘંટી? (ટિ.) ગાઢું પા૨૨ આગ્રહપૂર્વક ભાર. પૂર્વક (રા.) ગાઢા પ.૬૮ ભારે, મોટો ગારડી ૪.૨૯ ગારુડી (સંગાડિક) ગારુડવિઘા ૪.૩૦ સવશીકરણની મંત્રવિદ્યા ગિરયા ૧.૧૭૬ ગૌરવવંતા (સં. ગુરુ) ગિરૂઈ ૧.૨ ગરવી, ગૌરવયુક્ત ગિહિલ ૧.૧૧૬ ઘેલો (સંગ્રથિકલ) ગીતારથ, ગીતાર્થ ૩.ર૬૨, ૬.૪ર૧ ધર્મતત્ત્વ જાણનાર, જ્ઞાની, વિદ્વાન ગુખિ ૫.૧૧૦ ગોખે (સં. ગવાક્ષ) ગુડઈ ૫.૭૭ ઝૂમતા ચાલે (રા.) ગુણત્તમ ૨૨૧૨ ગુણોત્તમ, ઉત્તમ ગુણવાળા ગુણનિલ ૩.૧૭ ગુણને ભંડાર (સં. ગુણનિય) ગુણસૂરિ રર૪૬ ધણુ ગુણવાળા (સં.) ગુણસિલ ૩૭,૫.૬ ગુણશિલા નામનું જિનમંદિર ગુપતિ ૬.૨૫૦ મન, વચન, કાયાની અશુભ વૃત્તિ ટાળવી તે (ટિ) ગુરે ૫.૪૩૦ ગુરુએ ગુલ ૩.૧૬૪ ગોળ (સં. ગુડ) ગુહિર ૫.૭૮ ગંભીર, ઘેરા ગુણ ૩.રપ૧ જતાં રહેવું તે (સં. ગમન; સરખા હિંગવન,ગૌના) ગૂડી ૧.૭૭, ૨.૯૮ ધજા ગૃથલ ૩.૧૫૫ ઘેલે (સંગ્રથિલ) . ગેલી(પ્રાસમાં ગે) પ.૬૮ જુઓ ગજગેલ્યો ગેહ ૪.૨૭૬, ૬.૭૬ ઘર (સંગ્રહ) ગોતીહરઈ ૬.૧૩૧ કેદખાનું (સં. ગુદ્ધિગ્રહ) ગદોહણ ૩.૨૧ ગાય દેહવી તે ગાયમ ૩.૨ ૬૭ ગૌતમ, મહાવીરના. ગણધર ગોયુત ૬.૫૫ ગાય સાથે ગોર ૩.૫૯ ગૌર, ઉજજવલ ગેરૂ ૧.૧૧ ઢેર (સંગરૂ૫) ગોલ્ડ ૩.૫૮ ટિંડેરું (દે.) ગોલ ૪.૨૬૪ ઘ (સં. ગોધા) ગાહું ૬.૧૯૯ ઘઉં (સં. ગોધૂમ) ગૌવ પ.પ૬ ગાય (સં. ગૌદ) ગ્રહણ ૬.૪૦૮ આદરસત્કાર? આભૂષણ (હિં. ગહના)? ગ્રંથ ૪.૨પર બાંધેલું, બાંધીને Page #348 -------------------------------------------------------------------------- ________________ આભૂષણ હિં. ગહના)? ગ્રંથ ૪.૨પર બાંધેલું, બાંધીને ગ્રામ ૧.૭૨ સમૂહ (સં.) ઘડલાઈ ૨.૧૧૭ ઘડાને (સં. ઘટ) ઘણ ૧.૨૯ ઘણે (સં. ઘન) ઘડી ૩.૧૧૩, ૪.૩૪ ધડીવાર (સં. ઘટિકા) ઘન ૩.૭૨ વાદળ (સં.). ઘય ૩.૧૧૨ ઘી (સં. ઘત) ધરકજ ૩.૨૫ ઘરનાં કામકાજ ઘરણું ૨.૧૮૪, ૩.૧૧૧, ૪.૯૪ ગૃહિણું, પત્ની ધરમાં ૩.૩૬,૪૯ ગરમી, ધામ (સં. ઘમ) ઘર વસઈ ૨.૮૪ ઘર વસાય, નુકસાન થાય ઘર-સારૂ ર.૯૬, ૬.૧૮૫ ઘરને અનુ સાર, અનુરૂપ, શોભતી ધમબાધાઈ ૬.૪૯ ગરમીથી પડતી મુશ્કેલી ધાતી ૧.૯૯, ૫.૩૩૬,૬.૧૧૨ ઘાલી, નાખી રઈ ૫.૭૮ ઘમઘમે તપૂર ૫.૨૧૫ ઘેબર ચઉનાણું ૬.૨૪૬ ચાર પ્રકારના જ્ઞાનવાળા (સં. ચતુર્તાની) (ટ.) ચઉરી ૨.૯૪ ચોરી, એક લગ્નવિધિ, (રે.) ચઉલઈ ૪.૧૭૨ ચાળાથી ચઉનિહ ૨.૨૩૭, ૩.૨૪૦ ચતુવિંધ, ચાર પ્રકારને શબ્દકેશ : ૩૧૩ ચઉઠિ ૧.૬૩ ચોસઠ (સં ચતુર ષષ્ટિ) ચઉસાલ ૨.૨૨૯, ૩.૧૫, ૨૪૬ વિશાળ, વિસ્તૃત, મોટું (સં. ચતુર શાલા) ચકચૂર ૫.૧૮૬, ૨૬૬ ચૂરેચૂરા ચકિત ૫.૩૪૪ ગભરાયેલી, ભય કંપિત (સં.) ચચૂકાઈ ૬.૩૨૪ ચાંચ બળવા જતાં ચડી ૧.૧૬ ચિડી, પક્ષી (સં. ચટિકા) ચર ૨.૨૦૫ ? (ટિ.) ચરણ ૨.૨ ચારિત્ર, સંયમ (ટિ.) ચરકરણ ૫.૨૭૬ આચાર અને ક્રિયાકાંડને પરામશ (ટિ.) ચરમ ૬.૪, ૩૯૧ છેલ્લું (સં.) ચરિ, ચરી, ચરીઉં ૨.૨૦૫,૪.૧૬૨, ક.૨૯૩ કથની (સંચરિત) ચલાણુઉ ૨૨૦૮ ચાલવું તે, પ્રયાણ. ચલાવિસુ ૨.૨૧૩ મોકલીશું, રવાના કરીશું ચલૂ ૧.૯૫ ચળ, જમ્યા પછી પાણીથી માં ચામું કરવું તે ચવલે ૬.૧૯ ચોળાથી ચવી ૨,૨૪૦, ૬.૪૦૩ દેવમાંથી મનુષ્ય કે તિર્યફ અવતારમાં જઈને (સંયુત) ચહુઈ ૨.૨૦૪ ચૌટે ચાડિ ૨.૧૬૦ ચડાવી (રા.) ચંગ ૧.૪૧, ૨.૮૯ સુંદર (દે.) ચંડ ૩.૧૫૪ ખૂબ (સં.) Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ : આરામશોભા રાસમાળા ચાઉરિ ૧.૮૮ ગાદી ચાખ ૩.૧૪૩, ૧૫ર ચક્ષુ, નજર ચાડ ૨,૨૧૧ ચડાવ, મોકલી ચાડિ ૬૧૯૯ પ્રજન, જરૂર (રા.) ચાઢીનઈ પ.૩૩ ચડાવીને ચાતારિણું ૬.૧૦૪ મીઠાઈ વગેરેની ભેટ (રા.) ચારણ ૨.૧૯ (ગાય) ચારવી તે ચારણી ૨.૭૭ હાલતી ચાલતી (રા. ચારિણું) ચારવી ૧.૫૫ ચરાવીને ચારિત ૩.૨૪૭ સંયમ, દીક્ષા (સં. ચારિત્ર) ચાલા ૬ ૨૮૦ ચાળા, ચેષ્ટા ચિત લાઈ ૫.૧૭૨ ચિત્ત લગાડીને, ધ્યાનથી ચિહું ૧.૯, ૨.૧૯૫ ચાર ચીવર ૬.૨૯૨ વસ્ત્ર (સ.) ચીત (પ્રાસમાં ચીં તો) ૫.૬૭ ચિત્ત સુથા ૪.૨૨૮, ૫.૨૪૪ થા (સં. ચતુથ૬) ચુલે પ.૧૫ ચોળા ચુવિહ પ.૬ ચાર પ્રકારના (સં. ચતુર્વિધ) ચૂર્ણ ક.૪રર ? (ટિ.) સૂર્ય પ.૧૫૮ દળી નાખ્યું, ચૂરેચૂરા ચેખી ૬.૧૪૧ સરસ, સરસ રીતે (રા.) ચોવા ૨.૩૪ વિવિધ ગંધદ્રવ્યોથી બનાવેલું એક સુગંધી દ્રવ્ય શ્યારિ ૬.૩૬૯ ચાર (સં ચતુર) દમ ર.૧૧૭ કપટ (સં.ઘ) છપાઈ ૫.૪૪ છુપાવ છલી ૧.૧૩૦ છેતરી, કપટ કર્યું છહ ૩.૩, ૪.૫૦ છે (સં. પટ્ટ) ઈડઈ ૨.૫૪ છાંડે, તજે (સં. છ૮) છાઈ ૨.૪૭, ૪.૩૯ છાંયામાં છાર પ.૩૪૩ રાખ, ધૂળ ( ક્ષાર) છાઉં ૨.૭૬ છાયા, શોભા છાહિ ૪.૧૫ છાંયે છાહીઉ ૧.૮૬ ભયેલ, ઢાંકેલે છાંહ, છહા, છાંહિયા, છાંડી .૧૭૯ ૪૪૦,૬૧, ૫.૧૩ર છો, પડ છીતિ ૧.૧૧દ ક્ષતિ, કલંક છેષ્ઠિ ૨.૨૩૬ છેક સુધી, પુષ્કળ, પૂરેપૂરું છેહ ૨.૧૮૩ છેદ, ભંગ; ૩.૨૪૮ દગો, ત્યાગ; ૫.૨૫૨, ૩૫૪ છેડે, અંત છેહઠુ પ.૩૦૨ છેડા, અંત (સંદ) જઈ ૨૬,૮૬,૧૧૪ જે (સંયદિ) જગદીસરૂ ૩.૯ જગદીશ્વર, ભગવાન જગીસ ૨.૧૬૫, ૫.૫, ૬.૫ અભિલાષા, ઈચ્છા જધનું ૨.૭૭ થાપાને ભાગ જડી ૨.૫૦, ૩.૩૦ જડીબુટ્ટી, ઔષધિ જણુણ ૩.૮૦ જનની કરી નાખ્યું ચૂઉંઉ ૨.૨૦ ચૂલે (સં. યુલિ) ચેટી ૬,૧૯૩ દાસી (સં.) ચેત ૨.૧૫૫, ભાન (રા.); ૫.૩૯, ૬.૨૩૩ ચિત્ત ચૈત્ય ૩.૭ જિનમંદિર (સં.) Page #350 -------------------------------------------------------------------------- ________________ જતન ૫.૧૨૮ કાળજી (સયત્ન) જતન ૬૨૬૯ યુદ્ઘ, આચરણ જમલ ૧.૧૬૭ સાથે (સં.યમલ) જન્મ ૩.૨૭ જન્મ, અવતાર જમ્મુતી ૪.૨૩૩ જન્મતી જમ્મુ ૪,૧૩૦ જમે જલણિ ૨.૨૬૮ અગ્નિમાં (સં જ્વલન) જલપૂરી ૨.૨૦૭ આંસુભરી જવ ૧,૧૧, ૨.૨૪૩ જ્યારે જસ ૧.૧૭૮ જેને (સ.યસ્ય) જસવાસ પ.૧૧૭, ૬.૩૮૨ યશાવાદ, યશ ખેલાવે! તે જસિ′ ૪,૧૧૫ જ્યાં, જ્યારે જસુ ૨.૭૭, ૩.૧ જેનું (સં.યસ્ય) જહેર ૬.૧૪૦ ઝેર ધ ૩.૬૦ જ ધા, સાથળ જાલ ૫.૩૨૪ ઉપાધિ જંત ૬.૨૦૩ જંતુ જતિ ૫.૨૭૫ જાય છે જ ૫૪ ૨.૨૧૩ મેલે જોઇ ૨,૨૦૦, ૩.૮૦ જન્મી નખલ ૩,૨૩૫ યક્ષ જાજિ ૨,૧૦૮ ઝાઝું, ઘણું જાણુ, જાણી ૪.૧૧, ૫.૨૮૧, ૬.૨૬૫ જાણકાર, જ્ઞાની જાતકનઇ ૨.૧૭૪ જન્મેલા (પુત્ર)ને જાતમાત્ર ૨.૧૭૩ જન્મતાંની સાથે જાતિસ્મરણ ૪.૩૧૮ પૂજન્મનું સ્મરણ (સ.) જાનુ ૨.૭૭ ગાઠણુ (સં.) નમ ૧.૭૭, ૨૫૦, ૨.૧૧૪ જ્યારે (સં.યાવત ) જામી ૩.૨૦૪ જન્મી જય ૩.૨૪૨ (સં.તિ) શબ્દકોશ : ૩૧૫ નઈના ફૂલડ જાલવઇ ૨.૧૭૨ દુઃખમાં કાઢે જાવું લહે′ ૪.૨૪૮ જવાનું છે જાસ ૪.૮૩ જેની (સ’.યસ્ય) જાસુ ૩.૨, ૩.૨૬ જેને (સં.ય) જામિલ ૧.૧૦૪ જોડમાં, સમાન; ૧.૧૨૧ જોડમાં, બન્ને (સ. યમલ) જિલૢ ૫.૨૦, ૧૨૭ જેમ જિંકે ૫.૪૩૬ જે જિષ્ણુ ૧.૨૩, ૨.૧૬, ૫.૪૦૮ જે જિષ્ણુ કારણિ પ.૧૩૦ કારણકે જિહ૨ ૨.૨૩૦, ૩.૨૩૩ જિનગૃહ, જિતમદિર જિષ્ણુ ૬૩.૧ જિનેન્દ્ર જિહી ૨.૧૮૧ જીત જિઇ ૨.૨૧ જમે જિમણા ૨.પ૮, ૪૭૯ જમણા જિમી ૩,૨૬૯ જમીન જિસઇ ૨.૮૪, ૧૪૯ જે વખતે, જ્યાં જિસિઉ ૧.૧૨૮ જેવા (સ.યદશ૪) જલાવૈ (રા.), જિહાં ૧.૪ જ્યાં જીણુ ૩.૫૦ જીન, ઘેાડાના સાજ જીપી ૫.૭૪ જીતીને જીમાવઇ ૬.૧૬ જમાડે ઝિમ ૨.૨૧૩ જમીને જીવી, જીરૂ ૨.૧૫૬, ૪૫૨, ૧૭૯ જીવિત, જીવન, જીવતર Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ આરામશોભા રાસમાળા જ ૫.૧૫૬ જે જગ ૩.૧૦ યુગલ, જેડ, બે જગતઉ ૬.૨૩૯ યુક્ત, યોગ્ય જુગતા જુગતિ ૧.૧૦૩ ગ્યતા અનુસાર જુન ૨.૨ યુક્ત, વાળું જુહાર ૪.૮૫ નમસ્કાર જે પ.૧૪૯, જેમ, જેવાં (હિં.જવું) જઈ ૬.૪૦૯ જુદી જુઓ ૧૧૦૯, ૬.૨૬૫ જુદા, જુદાજુદા, જાતજાતના જૂર્વીય ૧.૨૨ યુક્ત,વાળી જુવઉ ૨.૬૧ દે જેડ ૨.૨૪૦ વિલંબપૂર્વક, છેવટે જેઠ ૨.૨૩૧ જ્યેષ્ઠ, મોટી જેતઈ ૨.૨૦ જ્યારે જેતઉ ૨.૧૨૮ જેટલું જેતલ ૨.૪૧ જેટલું જેથિ ૫.૨૨૬ જ્યાં જેહ ભણું ૫.૩૦૯ કારણકે, હવાઈ ૨.૧૮ જ્યારે જેઈજઈ ૩.૨૮ જોઈયે જોઈસ ૨.૮૮ તિષ, જેશ જગઈ ૩.૨૩૪ યોગથી, સંપકથી જોગવાઈ ર.૧૦૩, ૪.૧૯ વ્યવસ્થા કરે, ગોઠવણ કરે; ૪.૨૧૮ પસાર કરે; ૫.૧૨૫ ભગવે ૩.૨૬૩ યોગ્ય, લાયક જેતિ ૪.૩ પ્રકાશ (સં. જાતિ) જેયણ ૧.૪, ૩.૧૬ જે જન (સં. જન) જેસી ૪.૭૨ બ્રાહ્મણ (રા.) ઝડ ૪.૧૫૬ ઝોડ, પિશાચ ઝાલઈ ૩.૨૨ હાથમાં લે, ઉપાડી લે ખૂબકડે ૧.૩૫ ઝૂમખે દેવ પ.૭૦, ૪૨૬ અભિલાષા ટોલાઈ થાય ૩.૭૧ ટોળે વળે ઠવ્યઉ ૧.૮૪ રહ્યો; ૧.૨,૧૦૦, ૪.૨૪૭ મૂક્યો (સંસ્થા) ઠાઈ ૨.૧ર૪, ૬.૩૦૮ ઠેકાણે, સ્થાને ઠાણ ૧,૧૦૬, ૩.૯૨ સ્થાન ઠાણું ૩.૨૭૬ ઠાણાંગ નામે જેને ગ્રંથ (સંસ્થાનાંગ) ઠાઇ ૬.૧૯૨ સ્થાને ફંડ ૪.૨૩૩ દંડ (ભરવાને – કરિયાવર રૂપે). ડંસ ૪.૨૧૬ દેશ ડાકડમાલ ૪.૧૬૦ ડાકલા વગાડવા તે ડાભ ૩.૧૬ દર્ભ, એક પ્રકારનું ધાસ ડાવડી (ડાયડી' પાઠદોષ) ૨.૧૫૬ દીકરી ડાહિમ ૨.૧૭૦ ડહાપણ ડિગિ ૫.૨૫ ડગી ડીલરખી ૩,૨૩ શરીરને સાચવનારી ડોટી ૪.૯૨ એક પ્રકારનું જાડું વસ્ત્ર તુલઈ ૬.૨૪ ઢળે, ઢોળાય ઢોઈ ઉ ૨.૮૮ લઈ જવામાં આવ્યું (રા.) ઢોલી ૪.૧૪૭ નીચે નાખી, ફેંકી Pટેલ ૪.રર નિલ, ઉદંડ, ઘમંડી, બેશરમ (રા.) ત ૨.૧૦૮, ૧૯૬ તેથી, તો (સં. તતઃ) Page #352 -------------------------------------------------------------------------- ________________ શબ્દકોશ : ૩૧૭ ‘તઈ ૩.૧૧૯,૨૧૪ તારે; ૫.૨૬૭ તૂ' તાઢિઈ ૪૨૦૨ ટાઢથી તડત ૧.૩૪ તડતડ અવાજ તાઠું ૫.૨૦૨ ટાઠું તડાગ ૧.૩ તળાવ (સં.) તાણ ૩.૧૮૭ ખેંચી લાવો તણાયતા ૩.૫૦ તણાતા તાણી ૨.૧૨૩ તાણે, આગ્રહ કરે તણુઈ, તણિ, તણું ૪.૫૨, ૧૪૪, તતિ ૩.૮૫ બાળક કે સંતાનને બાપા ૧૪૭ તે, તેણે જેવું સંબોધન તણું ૧૬૦ તનુ, શરીર તાપિસ્યઈ .૩૦ તપાવશે, બાળશે તતકાલ ૪.૧૫ ત્યારે, તે વખતે તામ (પ્રાસમાં તામો) ૩.૯૩ ત્યારે તતખિણ ૧૦૧૨૨, ૨૬૧ તરત જ, તામઈ ૬.૯ ત્યાં થોડા વખતમાં જ (સં.તક્ષણ) તાય ૩.૧૧ તાપ, સંતાપ; ૫.૨૯૨ તત્ય પ.૧૮૮, ૨૪૦ ત્યાં (સં. તત્ર) તાત, બાપ તનિ ૨.૫૪ શરીરમાંથી તાર ૩.૧૭૧, ૫.૬૨ દેદીપ્યમાન, તપણ પ.૩૭૭ સૂર્ય, તાપ (સં. તપન) ઉત્તમ તરઉ ૧.૪૩ તરુ, વૃક્ષ તાલ ૩૧૩૬ સમય, વેળા (રા.) તરવર, તરૂઅર ૨.૭૩ તરુવર, વૃક્ષ (જુઓ Vણ તાલ, તિણિ તાલ) લયાતોરણ ૨.૮૮ બારણે લટકાવ- ૫.૭૭ તાળ, કાંસીજેડ વાનાં ખાસ પ્રકારનાં તોરણ તલિપટ, તાલપટ્ટ, તાલપુટ ૧.૧૦૭, તવ ૧.૧૧, ૨,૩૦,૮૩ ત્યારે ૪.૧૨૯, ૫.૧૬૭ એક તીવ્ર વિષ તસિઈ ૪.૧૧૫ ત્યાં, ત્યારે તાવડઈ ૩.૪૬ તાપથી તસુ ૧.૮, ૩.૧૨૬ તેની (સં. તસ્ય); તાસ ૧.૨, ૩.૧ તેને (સં. તસ્ય); ૩.૧૧૯ તે, તેથી ૬.૨૭ તેને; ૬.૨૬ તે તસ્યુ ૧.૧૨૮ તેવો (સં. તાદશકમ્) તાહિ ૪.૩પ ત્યાં તહતિ, તહરિ પ.૨૨૬, ૬.૧૭૧ તેમ - તમ ૧.૨, ૬૭ ત્યારે જ, બરાબર (સંતથા+ઈતિ) તિકે પ.૩૯૮ તેને સંત પ.૯૫, ૨૨પ, ૩૬૨,૪૧૩ ખરી તિણિ ૧.૨૦, ૩.૨૫, ૧૩૬ તેણે વાત (રા.) ૧.૬ તેમાં; ૫.૨૩૭ તેથી ત્યક્તસૂરિ ૬.૭૯ ઘણે ત્યાગ કર્યો તિણિ તાલઈ ૩.૧૭૨ તે વેળા, ત્યારે હોય એવા સાધુ તિત્રિ ૨.૪પ ત્રણે તાઈ ૨.૨૬,પ.૩૯૦ તાત, પિતા તિરસીયઉ ૩.૧૫૪ તરસ્યો તાકઈ ૨.૧૨૭ વિચારે (સંત) તિરિય ર.૨૩૦ મત્યેક (સં. તાજઈ ૫.૩૩૬ તાજા, નવા તિર્ય) તાડઈ ૫.૨૬૪ મારે તિરિસ ૩.૪૨ તૃષા, તરસ Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ : આરામશોભા રાસમાળા તિ વાર, તિ વારિ ૨,૧૫, ૧૮૮ ત્રાઠી ૧.૫૫,૫૬ ત્રસ્ત થઈ, ત્રાસ ત્યારે પામી તિસઈ ૨.૨૧, ૧૪૯ ત્યારે, ત્યાં ત્રાપડથા ૪.૬૧ ઢસડાયા? ગભરાયા તિસઉ, તિર્યું ૧.૪૯, ૨.૧૦૭ તે (સં. ત્ર૫)? | (સંતાદશકમ) ત્રિશું ૩.૧૬, ૬.૩૩૧ તરણું તિહ, તિહાં ૧.૫, ૨.૨૦૯ ત્યાં ત્રિનિ ૨.૨, ૧૩ ત્રણ તિહા કિશુઈ પ.૧૭૭ ત્યાં ત્રિસ ૨.૪૨ તરસ (સંતુષા) તિહૂયણ ૧.૭ ત્રિભુવન ત્રિસીયઉ ૬.૧૮૯ તરસ્યો તી ૬.૧૮૪ તેના ત્રીય ૨.૫૩, ૧૫૪ સ્ત્રી (વિણ)તુ ૧.૧૩૯ (વેણી)માંથી ત્રેિવડ ૪.૧૪ તજવીજ, ગોઠવણ તુલ ૧.૨૨ તુલ્ય, -ને યોગ્ય ૪.૧૧૧ શક્તિ, પાંચ તૂટઉ ૬.૩૧૪ તૂટયો, ઓછો થયો ત્રેવડઈ ૬.૧૧૦ સંભાળ રાખે તૂઠઉ ૧.૨૦, ૨.૬ર તુષ્ટ થયો ત્રાટઉ ૨.૨૧૦ ખૂટવું, ગયું તૂસા ૪.૩ તુટ થયેલા થકાં ૪.૧૧૨ હતાં (સંસ્થા) તેતઈ ૨.૨૦,૧૨૨ ત્યારે, તેટલામાં ત્યાં થલાશ્રય ૩.૧૬ લાશ્રય તેતઉ ૨.૧૨૮ તેટલું થલ ૫.૧૯૮ સ્થળમાં, જમીનમાં તેતલઈ ૨.૪૮ તેટલામાં થવિર ૩.૭૨ સ્થવિર, સાધુ તથિ ૫.૪૭ ત્યાં થંભ ૧.૮૬ સ્તંભ; ૨.૧૧૫ સ્તંભ તવડે તેવડી ૨.૯૪ સરખેસરખી જેવી મજબૂત તેહવ પ.૨૦૫ ત્યારે થાકીરણ ૬.૧૬ થાકી પાકી (રા.). તેહવાઈ ૨.૧૮ ત્યારે થાટ ૩.૬૯ સમૂહ (દેથટ્ટ) તેહવિઈ ૪૨૬૫ તેથી, તેનાથી થાન ૨.૮૦, ૬.૩૪૧ સ્થાન તે ૨.૮૭ તેણે થાનકિ ર.૧૦૭ સ્થાને ઠેકાણે (સં. તો ૩.૨૧૧, ૨૬૦ તારી; ૫.૨૨૪ તું સ્થાનક) તાર ૬૨૫૭ વાઘવનિ (સં. તૌર્ય) થાપ ૪.૨૬ સ્થપાવું તે, રોકાઈને તેહિ પ.૫૩ તાપણું; ૫.૨૪૭ તારા રહેવું તે ત્રસ જીવ ૬.૩૯૯ જગમ, હાલતા- થાંભઈ ૪.૨૧૪ સ્તંભે, થાંભલે ચાલતા જીવ, એકથી વધારે થિતિ ૨.૯૪, ૫.૧૫૬ સ્થિતિ, નિયમ ઈન્દ્રિયવાળા જીવ (સં.) ત્રાગઉ, ત્રાગલઉં ૩.૧૧૯, ૪.૧૩૬ થિર ૨.૧૧પ સ્થિર ત્રાગું, માગણી માટે આત્મઘાતની થી પ.૩૪૮ હતી તૈયારી થણતાં ૩.૫ સ્તુતિ કરતાં (સં. તું Page #354 -------------------------------------------------------------------------- ________________ શરદકેશ : ૩૧૯ દીન ૩.૨૬૮ ધર્મ (ફા.) દીવસિખા ૩.૫૬ દીપશિખા દીસઈ ૬.૫૭ દિવસે દહ ૨.૩૩, ૬.૧૫૮ દિવસ દુક્કર ક.૩૯૯ દુષ્કર દુચિશ્ય ૨.૨૨૩ જુપિસત (અપ. દુઉઅિ ) દુડી ૪.૧૫૪ બીજી શ્રેટ ૬.૩૧૪ છેક (રા.) થાકા ૫.૮ વિભવ, પ્રતિષ્ઠા (રા.) થભ ૪.૯૯ પ્રશંસા (સં. સ્તંભ) દરિ, ૬.૨૯૬ દારિદ્રય, ગરીબી દરિસણ ૨.ર દર્શન દલીદ્ર ૪.૨૪૦ દારિદ્રય દવ્ય ૨૬,૭ દ્રવ્ય (ટિ.) દબૃઐણ ૨.૭,૨૪૧ વ્યાર્ચન, દ્રવ્ય પૂજ (ટે.) દસિ ૧.૧૩૦ દિશાએ, મળત્યાગ માટે દંસણ ૨.૩, ૩.૯૮ દશન (ટિ.); ૩૩૨ દેશ, ડંખ (સં.દશન) દાઈ, દાય ૨.૧૦૭, ૧૫૧, ૫.૧રર લાગ, ઉપાય; ૫.૩૫૯, ૬.૪૯, ૧૦૭, ૧૧૪, ૨૧૬ મરજી, મન, ધ્યાન (રા.) દાખઈ ૩.૯ બતાવે, કહે દાટ ૩૦૬૯ દાટ, અંકુશ દાતિ ૨.૯૬ દહેજ, કરિયાવર (રા. દાત્તદાયજેદહેજ) દાય જુઓ દાઈ દારિદ ૩.૨ દારિદ્રય દિજરાજ ૩.૬૬ દ્વિજરાજ, બ્રાહ્મણ દિણ ૩.૧૫૪ દિન, દિવસ દિણંદ ૩.ર૬૭ દિનેન્દ્ર, સૂર્ય દિવારઈ ૫.૯૫ દેવડાવે દિવસંતરિ ૧૧૨૪ અન્ય દિવસે દિવાનડી ૨.૯૧ દીવાની, ગાંડી દિસે દિસિ ૨.૨૨૪ બધી દિશાઓમાં દિઠતિ ૫.૪ દષ્ટાંતમાં દીખ ૪.૩૦૬ દીક્ષા દણ ૨.૨૨૨, ૩૨૨૦ દીન, ગરીબડું દુની ૩.૨૬૮ દુનિયા, લેક (હિં.) દુરબુદ્ધિ ૩.૧૯૨ દુબુદ્ધિ, દુષ્ટ - દુરિયણ ૩.૬૯ દુજન દુર્ભગવં ૩.૧૪૪ દુર્ભાગ્ય દુર્લભ ૪.૧ર૧, ૫.૧૧૪ દુર્લભ દુહ ૨.૭ બે દુહવી ૪.૨૦૪ દુભવી દુહલઉ ૨.૪ દુર્લભ દૂઅલ ૬.૪૦૩ બીજ, પછીના (ટિ.) દૂઉ ૧.૧૬૧ બન્ને દૂહાઈ ૨.૧૯ દેહે દૂહલું ૫.૨૫ દુઃખ પામેલ દેથલિ ૨.૨૩૫ દેવળ (સં.દેવકુલ) દેખી ૩.૧૩૪ ઠેષી દેખિન ૨.૫૦ દેખને દેઠિ ૫.૭૩ દકિટ દેણ ૫.૩૧૩ દેવાને દિવ ૧.૧૭૧ દેવલેક; ૨.૩૬ દેવ, ભાગ્ય દેવચ્ચણ ૨.૭, ૨૪૧ સંભવતઃ દધ્વ ચણ, દ્રવ્ય-અર્ચન, દ્રવ્યપૂજા(ટિ.) દેવપ્રકાર ૫.૧૩૮ દેવી, અદ્ભુત ઘટના દેવંગ ૧.૧૫૩ દેવનાં અંગને Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ : આરામશોભા રાસમાળા દેવિઈ ૪.૧૪૮ દેવે દેસપટ ૪.૨૧૭ દેશવટો દેસંતરિ ૧.૧૬૧ દેશાંતર, દેશવટે દેસાઉરી પ.૩૦૬ અન્ય દેશમાં ફરનાર (સં. દેશાવરી) દેહલી ૧.૧૨૩ ઉંબરે (સં.) દેહસુચિત ૨.૧૪૮ દેહચિંતા, મળત્યાગ દેહુ ર૧૨ દે, આપ દેખી ૩.૧૪૩ દોષ - દૂષણ ઉત્પન્ન કરનારા; ૬.૧૪૧ દેષયુક્ત, અપ રાધી, પાપી (સં. દોષી) દોખી સોખી ૪.૧૪૬ દુઃખી અને શોક- વાળો દેઢ ૫.૨૬૮ પ્રહાર, ચેટ (રા. દેટ) દેભાગીયા ૬.૩૩૦ દુર્ભાગી દોહગ ૩.૨, ૩.૨૦૫ દુર્ભાગ્ય દેહિલઉ ૩.૧૨ દુલભ; ૨.૧૫૦, ૬.૩૨૬ અઘરું, મુશ્કેલ; ૨.૨૫ દુઃખભર્યો, દુઃખી (સં. દુઃખ+ ઈલ) દહિલમ ૪.૨૩ દોહ્યલાપણું, મુશ્કેલી દોહિલું ૪.૨૯૮ સંકટ (સં. દુઃખ+ ઈલ) કઉડી ૬૬૧ દેડી દ્રશ્વ ૪.૨૮૯ દ્રવ્ય દ્રષ્ઠિ ૨.૨૦૭, ૩.૪૪ દષ્ટિ દ્રોહ ૨.૧૯૧ અપરાધ દ્વીબ ૨.૧૦ દ્વીપ ધઉલઉ ૬.૧૬૦ ધોળુ (સં.ધવલ) ધખી ૪.૧૦૨ ગુસ્સે થઈ ધણ ૩.૬,૪૩,૬૪,૨૦૦ ધન; ૩.૨૪૭, ૪૩૦૬ ધન્ય ધનદ ૫.૨૮૭ કુબેર (સં.) ધન્ન ૪.૨૮૭ ધન્ય ધર, ધરિ ૨,૭૩, ૪.૭૬ સ્થાપિત કરે, મૂકે, રાખે ધરેવિ ૩.૨૪૧ ધીરજ બંધાવે, હિંમત આપે ધવલ ૧.૭૯, ૨.૯૧ ધોળ, એક પ્રકારનું મંગલગીત ધંધ ૩.૨૪, ૫.૩૬૮ કામકાજ ધાઈ ૫.૨૩૨ ધાવ, આયા ધાત ૨.પર ધાતુ, પદાર્થ; ૪.૧૫૩ પ્રકૃતિ, અવસ્થા, દશા (સં.ધાતુ) ધાત મેલઈ ૬.૩૩૯ પ્રકૃતિનો મેળ કરે, સંબંધ જોડે ધાત્રી ક.૨૧૦ ધાવમાતા, આયા ધાય ૩.૧૬૭ ધાવમાતા ધાર્યાઈ ૨.૧૬૧ ચડી આવશે? ઉત્પન્ન થશે? ધાહ ૨.૧૫૩ ધા, પોકાર ધિષ્ટ પ.૧૨૦ ધૃષ્ટ, નિલજજ ધીજ ૪.૧૪૩ દ્વિજ, બ્રાહ્મણ ધીજી ૪.૩૧૩ બ્રાહ્મણ (સં. કિંજ+6) ધીઠ ૩.૧૪૧, ૨૧૩ ધૃષ્ટ, નફફટ, લુયું ધીરિમ ૨,૨૧૯ ધંય ધુનઈ ૩.૨૦૧ વનિથી ધુર ૫.૩૪૭, ૩૯૮ પહેલેથી ધુરિ, ધુરી ૧.૧૬૬ મૂળ, પહેલું; ૨,૩૮,૪.૨૧૯ પહેલેથી, મૂળમાંથી ધુરી ૨,૧૮૧ બળદ ધૂટસ ધાત ૨.૫૨ ધૂસટ ધાત? નશ્વર તુચ્છ પદા? (ટિ.) Page #356 -------------------------------------------------------------------------- ________________ ધૂપ ૫.૫૬ તડકા ય, યા ૧૯૬, ૨.૨૧૨ પુત્રી (સં. દુહિતા) ઘેજી ૪.૧૨૮ બ્રાહ્મણી (સં. દ્વિજ+S) ધેન ૫.૮૪ ધેનુ ધારી ૬.૧૮ બળદ -નઇ ૨.૨૩૧ ને માટે · નકાર ૪.૨૯૧ નવકાર, તમારમત્ર નલ ૪,૨૬૪ નેાળિયા (સં. નકુલ) નગરાં ૪.૨૬૪ રહેઠાણુ, દર (દે. શુગર) જુઆ ાડી-નગરાં' નધિ ૧.૧૮૦ નિધિ, ભંડાર નર ૨.૧૫૯, ૨૧૩ સેવક, નાકર નફેરી ૧.૭૮ નાનું ઢાલ યર ૧.૩ નગર તરખી ૪.૧૫૯ નીરખી તરનાહ ૩.૬૬ તરનાથ, રાજા નરિત ૪.૨૮૩ તપાસ (રા.) નય ૨.૨૩૦ તરકે નરવઇ ૩.૮, ૬૮ નરપતિ, રાજા નરવાણિ ૪.૨૪૮ ચાસ (સં નિર્વાણુ) નવવિત્તિ ૩.૨૪૦ નૂતન શાભાયુક્ત (સ'. નિિત્તિ) નર૬ ૧.૭૫ નરેન્દ્ર નવપદ ૬.૩૯ અરિહંત આદિ ધ્યાનનાં નવ સ્થાન (ટિ.) નયતિહાણુ ૩.૧ નવ પ્રકારના નિધિ, ભંડાર (ટિ.) ૨૧ શબ્દકાશ : ૩૨૧ તહુ ૧.૧૨૯, ૪.૨૬૪ નહી’ નંદની ૩.૧૮ પુત્રી (સંદિની) નાગદતિ ૫.૪૭ નાગને પકડવા માટેનું સાધન નાત્રા-સંબ་ધિ બાંધવા માટે ૨૨૨૬ સગપણ નાણુ ૫.૨૭૬ જ્ઞાન નાણી ૧.૧૬૨ જ્ઞાની નાપિ ૧.૧૪૯ ન આપે નામી ૪.૨૯૪ શરીર નમાવીને, વાંકા વળાને નાવિ ૧.૧૪૯ ન આવે નાશાદ ́ડ ૨.૭૫ નાકની દાંડી (સ’. નાસાદડ) નાહ ૧.૧૫૪, ૩.૬૬ નાથ નાહલુ ૫.૩૩૮ નાથ, પતિ નાહારું ૩.૨૪૦ ૮ આહારું, ન ખાઉ’ નિખરા ૬.૩૨૯ ખરામ (રા.) નિગુણ્ણા ૬.૩૨૭ નગુણા (સ". નિર્ગુણુ) નિચ્ચ ૪.૨૩૩ નિત્ય નિટાલ ૬.૨૫ ઉદ્દંડ, ધમડી, નિર્લજ્જ જજ (રા.); ૨.૪૩,૩,૨૧૫ નક્કી, અવશ્યપÌ નિષ્ઠુર ૩.૨૧૪ નિષ્ઠુર, નિર્વ્ય નિત બિની ૩,૧૫૮ સ્ત્રી નિધના ૪.૨૭૭ નિયત સ્થિતિમાં નિખલ ૬.૧૦૭ નબળા, ઊતરતા; ૫.૧૬૬, ૨૦૪ તળા, કાચે, ખામીવાળા, નાર Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ : આશમશાલા રાસમાળા નિંત ૨.૨૧૧ નિર્ભ્રાન્તિ,નિઃશંકતા નિયડા ૨.૫૬ નિકટ નિરજલઇ ૩.૧૪૫ નિર્જલ, પાણી વગર નિરધાર ૩.૨૧૭, ૫.૩૩૮, ૫.૩૪૯ નિરાધાર, અસહાય નિરધારું પ.૧૧૪ આધાર વિના, અધ્વર નિરનામા ૩.૨૦૫ નામ વગરની નિરપાય ૫.૧૧૮ નિવિદ્મ, મુશ્કેલી વગરનું (સં.) નિરવહિસ્યઇ ૨.૫૭ નિભાવ થશે નિષ્ણ`ધ ૨,૧૯૧ સંબવિચ્છેદ નિલઉ ૩.૧૭, ૨૭૨ નિલય, ભંડાર નિલાડિ ૨.૪૧ કપાળે (સં. લલાટ) નિવહી ૬.૧૮ નિર્વાહણ કરી, ઉપાડી નિવાણુ ૨.૧૫૦ નવાણુ, જળાશય (સં.નિપાન) નિવાત ૫.૯૧ ખાંડ, સાકર (રા.) નિવાયઉ ૨.૧૪૭ આધે કર્યાં નિવેસ ૩.૬૩ આવાસ નિશ્ચય ભણિ ૧-૧૫૫ નિશ્ચયપૂર્વક નિસ ર.૧૭૪, ૫.૨૩૧ નિશા, રાત્રિ નિસચઇ ૩,૨૨૭ નિશ્ચય, ખાતરી નિસનેહ ૩,૨૧૪ તિઃસ્નેહ, સ્નેહ વગરનું નિપુણ ૧૨૨, ૨.૨૧૩ સાંભળ નિહાણુ ૬.૧૬૪ ભંડાર, ખાનેા (સં.નિધાન) નિવૃંતરીઉ ૨.૨૧૩ નાતર્યા નીગમઇ ૪.૧૮૭ પસાર કરે (સં. નિગમ્ ) નીડૌ ૬.૨૯૫ નાશ પામ્યા (સ. નિષ્ઠિત) નીપાવું ૧,૧૦૪, ૫.૧૬, ૬.૧૧૧ નિષ્પન્ન કરે, નિપજાવું, બનાવું નીમી ૫.૩૧૯ મૂલધન (સં.) નીય ૧.પ૦, ૨.૬૭ નિજ, પેાતાનું નીયાંણ ૧.૫૯ નિદાન, ચાક્કસ નીર ૬.૧૭૮ કાંતિ, દીપ્તિ (રા.) નીલઉ ૫.૩૮૪, ૬૩૭૮ લીલું નીલચાસ ૪.૯ ચાસપ`ખી જેવું લીલુંછમ નીલજ ૬.૩૨૯ તિલ જ નીલાડિÛ ૪.૪૧ લલાટે નીસાણ ૨.૨૩૮, ૫.૭૮ એક પ્રકારનું ઢાલ તુહરા ૫.૨૬૯ આજીજી, કાલાવાલા નૈરાંતિ ૬.૪૧૪ નિરાંત સ્નેહ ૧.૪૯, ૩.૨૫ સ્નેહ નેહડઇ ૧.૫૪ સ્નેહથી ન્યાત ૩.૨૫૮, ૫.૧૩૫ જ્ઞાન ન્યાની ૩.૧૯૭, ૪.૨૨૧ જ્ઞાની ન્હાણ ૨.૨૦ સ્નાન પચાવીય ૬.૧૨૫ પહોંચાડયો પુખાલ ૧.૭૯ પખાજ, પખવાજ ? (ટિ.) પખાલણુ ૧.૧૭૬ ધાનાર (સં. પ્રક્ષાલૂ ) પગર ૪.૭૮ સમૂહ (સં.પ્રકર) પગાર ૧.૪, ૩.૮ ફ્રુટ (સં.પ્રાકાર) પુગિપગ′ ૩.૩૦ પગલેપગલે, પાછળ પાછળ પચખાણ ૪.૨૯૬ ત્યાગ કરવાની પ્રતિજ્ઞા (સંપ્રત્યાખ્યાન) Page #358 -------------------------------------------------------------------------- ________________ શદકેશ : ૩૨૩ પચખું પ.૩૮૦ ત્યાગનો નિયમ કરું પછિમ ૬.૫૬ પશ્ચિમ, પાછલે પટ્ટ ૧.૮૧ મુખ્ય; ૧.૧૭૬ પાટ, ગાદી પડહ ૧.૭૮ પડો (સંપટ) પઠાયા ૬-૧૮૮ મોકલ્યા (સં.પ્રસ્થાપ) પડિલાભી ૩.૨૪૬ વહોરાવી, દાન આપી (સં. પ્રતિલાલૂ) પડિવન્નાં ૫.૩૦૪ સ્વીકૃત, અંગીકૃત (સંપ્રતિપત્ર) પડિગ્રુધા ૪.૧૭૨ મેંદો (સં. પરિશુદ્ધ) પડૂર ૫.૩૮૭ પ્રચુર, ખૂબ (રા.) પણાઈ ૫.૯ નાશ પામે (સં.અનાશ). પતિસાહ ૩.૨૬૮ પાતશાહ, બાદ શાહ, અગ્રણ પત્ત ૩,૨૦૮ પહોંચ્યા, પાછો ગયો પગ ૩.૨૮ નાગ (સં.) પધરાવીઉ ૨.૧૬૮ લાવ્યો, પ્રવેશ કરાવ્ય પભણઈ ૧,૨૨, ૨.૨૧૬ બેલે (સં. પ્રભણ) પય ૩.૧૦, ૩.૨૪૩ પદ, પગ પર્યાપઈ ૫.૧૫૭ કહે (સં. પ્રજપ) પાણ૩ ૨.૧૨૯ પ્રયાણ પયાલિ ૧,૧૨૭ પાતાળમાં પરઈ ૩.૩૫ પેરે, રીત (સં. પ્રકાર) પરગડ૯ ૩.૧૫ પ્રકટ, પ્રસિદ્ધ પરઘઉ ૪.૫૯ પરિજને (સં. પરિ પરવાલિ ૨.૪૧ સવારે (રા. પર ગાળ; સં. પ્રહાલ) પરચક્ર ૩૬ પારકાનું શાસન (સં.) પરજલઈ ૨.૧૩૩ પ્રજળે, બળે પરણુણ, પરણત ૨.૨૬, ૨૭ પરણવું - તે (સં. પરિણયન) પરધિ ૧.૪ પરિધિ, વિસ્તાર પરનાલ ૬.૩૩૫ પરનાળ, નેવાનાં પાણીને જવા માટે કરેલી નીક (સં.પ્રનાલ) પરબંધ ૪.૭૭ પ્રબંધ, કાવ્યરચના પરભાઈ ૩.૭૩ પ્રભાવથી પરમારથ ૫.૨પર પરમાર્થપણે, ખરેખર, સાચેસાચ પરયાણુઈ ૩.૨૧૧ પ્રમાણે પરલેઈ ૧.૧૭૧ પર કે પરવર્યા ૪.૫૮ ગયા પરિવરિઉ ૨.૭૧ વીંટળાયેલે (સં. પરિવૃત્ત). પરવાહ ૫.૧૨૪ દરકાર, ગરજ (ફા.) પરસ ૬.૩૩૮ પ્રવેશ પરસાદિ પ.૩૨ કૃપાથી (સં. પ્રસાદ) પરસિરિ ૨.૯૭ પરિસરમાં, પાસે પરસીધે .૨૨૦ પ્રસિદ્ધ પરહી ૨.૩૪ આઘી પરહુ પ.૩૧૦ પછી (રા.); ચોક્કસ (રા. પર) પરા ૬.૨૬૧ દૂર પરાભવ્યઉ ૪૨૧૬ પરાભવ, તિર સ્કાર, અનાદર પામ્યો પરિ ૧.૭૩, ૨.૨ર પ્રકારે, રીતે, પેઠે; ૨.૩૨ પરંતુ (સં. પરમ) ગ્રહ) પરઘલિ મનિ ૧.૮૭ મોકળે મને, પૂરા મનથી (રા.) Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ : આરામશાલા રાસમાળા ૫.૩૬૩ ઉપર (સ.... ઉપર) પરિકસી ૧,૧૨૪ પરીક્ષા, કસેાટી પરિધ ૪.૫૩ પ્રભુ ધ પિરવાર ૫.૨૩ પરવારે, પૂરાં કરે પરી ૫.૨૬૭ દૂર પરીયણ ૩.૪૫, ૧૨૯, ૨૦૬ પરિ જન, સેવા, સંધીએ પરીસઇ ૧.૯૪ પીરસે (સં. પિર+વિષે) પલઈ ૪,૩૦૮ પળાય પલ્યંગ ૪.૧પર પલંગ (સ. પંક) ૫૬ ૬.૭ સભા (સ.) પસાઇ ૧.૧૪૫ -ને લીધે; ૧.૨૧, ૨.૬૪ની કૃપાથી; ૧.૭૪, ૨૧૧૦, ૧૧૬ બક્ષિસ (સ’. પ્રસાદ) પસાય ૧.૭૪ બક્ષિસ (સ. પ્રસાદ) સાવ .૩૧૮ પ્રસાદ, કૃપા પહેલ ૩.૧૨૨ પહેલા પહેવઈ ૩.૬ થાય, કરી શકે (સ.... પ્રભ૧) પહૃત ૨.૧૧૪, ૨૪૦ પહોંચ્યા પહુત્તી ૩.૨૬૩ પ્રતિની, સાધ્વી આને અપાતું પદ પચશબ્દ, પંચસમદ ૨.૯૫, ૨૩૮ પાંચ પ્રકારનાં વાદ્યોને મોંગલ ધ્વનિ પચસયાં ૩.૧૯૮ પાંચા (સ.પંચશત) પાઁચાભિગમ ૩.૧૧ ચૈત્યાદિકમાં પ્રવેશ કરવાના પાંચ નિયમ (ટિ.) પંચાશ્રવ ૬.૨૭૧ કર્મનાં પાંચ પ્રવેશકાર (ટિ.) પંજર ૪.૧૮૫ પિંજર, માંસમજાદિ વગરનું માત્ર માળખુ' (સં.) પૃથકશાલા ૪.૨પ૬ માગ માંની ધર્મ શાળા (સ.) ૫ પાલ ૨-૧૨૬ ખાટું, વ્યર્થ, મિથ્યા (રા.); ૫.૩૨૪ પ્રપંચ, કપટ (રા.) પાઇ ૫.૨૫, ૬,૪૦૫ પામે પાઇક ૨.૭૧ પગે ચાલનાર સૈનિક પાઇસ ૬.૧૮૫ પામશે પાખÛ ૬.૧૧૦ વિના પાખર ૩.૫૦ ઘેાડાનું ભૂખ્તર પાલિ ૨.૬૩,૯૯, ૧૫૫ આજુ બાજુ (સં. પક્ષ) પાઇ ૨.૮૧ પાછળ; ૨.૨૧૩ પાછી પાડલપુર ૨.૯૭ પાટિલપુર પાડલીય ૩.૪૫ પાટલિપુર પાઠવ્યઉ ૨.૮૬, ૩.૨૦૮ પાયેા, મેાકલ્ય પાણુ ૪.૧૮૪ પાણી પાત ૧.૧૯ નિષ્ફળતા (સં.) પારિસ ૨.૨૧૪ છેતરીશ (સં. પ્રતાર્) પાત્ર ૪.૯૦ વારાંગના (સ.) પાનહી ૬.૨૬૧ પગરખાં (સં. ઉપાદ્) પાન્ડુઉ ૫.૨૨૮ પાના, છાતીમાં ધાવણ ભરાવું તે (સ.પ્રસ્તવ) પાક ૧.૮, ૪.૫૯ પગપાળા સૈનિક પાયા ૫.૩૬૭ પાય, પગ (સ’. પાદ) પાયાલિ ૧.૫૪, ૫૨૨૧ પાતાળ Page #360 -------------------------------------------------------------------------- ________________ શબ્દકેશ : ૩૨૫ પાર ૬.૩૯ ઉપર, આગળ, ચડિયાતું પારિખ૩ ૩.૪૩ પારખું (સં. પરીક્ષ) પારેસે ૫.૩૮૪ પૂરો કરીશ પાયલઉ ૩.૨૪૩ પૂરો કર્યો, સમાપ્ત પાલવસ્યું ર.ર૩૪ પલવિત કરીશ પાલવી ૨.૧૬૩ પલવિત થઈ પાલિસ્થઈ ૬.૩૬૯ પળાશે પાલિ ૧૯૨ પંક્તિ,હાર (સં;રા.) પાલી ૩.૧૨૪, ૬.૧૦૯ છરી પાવઈ ૩.૨૬, ૧૪૯ મેળવે પાહવું પ.૩૭૮ પલવિત થયું પાંહિ ૧.૧૯ કરતાં (અધિકતાવાચક) પિણ ૩.૧૮, ૫.૩૩ર પણ (સં. પુનઃ) પિયા ૪.૨૩૩ પિતા (પ્રા.) પિરિ ૧.૧૪૮ પ્રકારે, પેરે પિહિતિ ૧.૯૩? (ટિ.) પિહિરાવીયા ૧.૯૫ પહેરામણી, ભેટ આપી પિહિયું ૧.૯૦ પહેલાં (સં. પ્રથિલ). પિડિત ૪.૩૩૬ પંડિત પિંડવાણું ૬.૧૮૬ પંડયાણ, બ્રાહ્મણી પીછકડિ ૨.૧૪૯ પછવાડે, પાછળ પુણહ ૩૪૩ પુણ્યનું પણિ ૨.૮૨, ૨૧૭ પણ; ૨.૨ ૪૭ વળી (સંપુનઃ) પુત્ર ૩,૨૪૮ પુણ્ય પુફ ૩.૨૩૮ પુપ પુરસરિ ૨.૧૧૪ પરિસરમાં, પાસે પુલાઈ ૫.૯ પળે, દૂર જાય પહચસી ૨.૧૪૪ પહેચશે, પૂરી થશે પુહવિ ૧.૫૧ પૃથ્વી પુહુતુ ૧.૧૦૧, ૧રર પહોંચ્યો પૂગઈ ૧.૫૧, ૨૨૦૧ પહોંચે, પૂરી થાય પૂજઈ ૩.૧૩, ૮૪ પૂરી થાય (સં. પૂર્વત) પૂજ ૫.૮ પૂજ પૂજાવાઇ ૨.૨૦ પૂજા કરે છે પૂઠિ ક. ૨૫૬ પીઠ (સંપૃષ્ઠ) પૂર ૬.૩૧૭ પૂર્તિ, પુરાવું તે, ભરાવું તે; પૂર ૧.૧૧૩, ૩૨૪, ૪.૩ર૩ પૂર્ણ, પૂરેપૂરું, પૂરું પૂરવલી ૩.૧૧૫, ૨૪૭ પૂર્વની, પહેલાંની, પાછલી પૂરવું ૫.૫૪ પૂરું, પૂર્ણ કરવું પેસ ૩૬૩ ઉદ્યોગ, શ્રમ (ફા.) પિતઈ ૧.૧૩૩, ૨.૨૪૮ ભંડારમાં, સિલકમાં પિતઉ ૬,૪૦૦ ભંડાર પિતિ ૨.૨૦ પિોતું કરે, લીંપે પિલિ ૧.૪, ૩.૭ દરવાજે (સં. પ્રતોલિ) પોલિદ્યાર ૪.૧૧૪, ૧૪૨ તારણદ્વાર (રા.) ભાગે પીન ૨.૭૬, ૩.૫૯ પુષ્ટ (સં.) પીતર ૧.૧૧૭, ૪.૧૦૨ પિયર (સં. પિતૃગૃહ) પુગા ૧૦૧૨૨ પોંચ્યા, પૂરા થયા પુણ ૪.૨૮ પણ (સં. પુનઃ) Page #361 -------------------------------------------------------------------------- ________________ પ્રહ ૨.૧૯, ૫.૧૯ સવાર (સં.) પ્રાદેષિક દ.૧૭ સાંજનું (સં.) પ્રાયછત્ત ૬.૨૭૪ પ્રાર્યાશ્ચત પ્રારંથિઉ૧.૨૪ ઈચ્છેલું (સં. પ્રાર્થિત) પ્રીતદાન ૪.૨૨૨ રાજી થઈને આપેલું દાને પ્રીયાં ૩.૧૩૧ પરિયાં, પેઢી, વંશ પ્રેતસ્વામી પ.૧૯૫ યમદેવ (સં.) પ્રેરિયઉ ૨.૨૧૦ મોકો ફણ ૧.૧૧૦ સુતરફેણી (રા.) ફુલહાંલ, ફલદૂલિ ૧,૯૦,૯૧ ફળ, મે વગેરે ૩૨૬ : આરામશોભા રાસમાળા પિલિયા ૩.૯૮, ૬.૧૨૧ દરવાન પિસીજઈ ૩.૧ર૯ પોષાય છે, કંઈ કંઈ આપવામાં આવે છે પ્રછન પ.૧૭૫ પ્રછન્ન, છાની પ્રજુ જઈ ૩.૯૩, ૫.૧૩૫ પ્રયુક્ત કરે, જે પ્રતિકૃતિ ૨.૧૭૦ અવળું પ્રતિક્ષ ૬.૫૪ પ્રત્યક્ષ પ્રતિચારિકા ૪,૧૫૩ દાસી, સેવિકા (સં.) પ્રતિલાભિનઈ ૬.૩૮૩ દાન આપીને, વહોરાવીને પ્રતિવાસ ૨.૧૧૨ સુગંધી (સં.) પ્રત્યય ૫.૨૨૫, ૬.૨૦૬ ખાતરી (સં.) પ્રધાન ૩.૮૬ ઉત્તમ, પ્રસિદ્ધ (રા.) ૩.૨૨૮ મુખ્ય, મહત્ત્વનો માણસ (સં.) પ્રભા પ.૫૫ “વિઘુભા નામને સંક્ષેપ પ્રભાવના ૪.૭ માહાત્મ્ય, ગૌરવ (સં.); એને અથે કરવામાં આવતી લહાણું વગેરે ક્રિયા (ટિ.) પ્રમાણ ૪,૯૩, ૫.૧૩૭ નક્કી, સાચું, સિદ્ધ; પ.ર૮૬ પ્રતીતિ, ખાતરી, પુરા; ૪.૩૮, ૨૮, ૫.૩, ૧૭ ને લીધે (સં.) પ્રમુખ ૬૩૬૦ આદિ, વગેરે (સં.) પ્રવૃત્તિની ૬.૪રર પ્રવર્તિની, સાધ્વી એનું એક પદ પ્રસાદ ૫.૩૬પ પ્રાસાદ, મંદિર પ્રસુત ૫.૨૪૧ બાળક, દીકરે (સં.) પ્રસ્તાવ ૪.૧૩૭,૫.૩૯૪ પ્રસંગ (સં.) ફુદ ૩.૨૨૫ જાળ ફાર ૧૩૫, ૩.૧૬૪ પ્રચુરતા, ખૂબ (સં. સફાર) ફાલ ૨૦૧૩૪ ડાળ; ૨.૨૧૯ ફલંગ, કૂદ (સં.સ્ફાલ) ફિટિ ૬.૩૨૭ ફિટકાર ફિરી ૩,૨૧૦ ફરીને ફીણલી,ફણ ફની ૧.૧૦૭, ૨.૧૧૮, ૧૩૨, ૩,૧૧૩ સૂતરફેણું (રા) ફૂલવિસેખિ ૨.૨૩૩ ફૂલવિશેષવાળી, ફૂલભરી ફેણ ૪.૧૨૯ સુતરફેણી (રા.) બઈસણુડાં ૧.૮૮ બેસણું, બેસવું તે; ૪.૬૯ આસન બસ, બકતુ પ.૧૮૭, ૨૬૫ માફ કરે (ફા.બી ) બગસ્યઉ ૩.૨૩૮ બો, આ (ફા.બ ) બણયા ૯.૧૧૨ બનાવ્યા બબર ૩.૬૮ બાબર Page #362 -------------------------------------------------------------------------- ________________ શબ્દકેશ: ૩૨૭ બગૂ ૧.૭૮ બણગું, મોટેથી વગાડ વાનું વાદ્ય, રણશિંગું બલ છોડ૧૩ ૬.૧૮ ? (ટિ.). બહુરિ ૧.૬૩ તેર બહુલઈ, બહુલી, બહુલ ૨.૧૪૩, ૩૭૪, ૫.૭૪ બહેળા, ખૂબ બંદીજન ૧.૭૯ સ્તુતિગાન કરનારા (સં. વંદિજન); ૩.૧૩૧ કેદીઓ (ફા. બંદી+સંજન) બંધ ૨.૧૯૧ સંબંધની ગાંઠ બંભણ ૨૩૨, ૪.૭૬ બ્રાહ્મણ બાઉલ ૧.૫૫ બાવળ બાર ૨.૯૩, ૫.૧૪૧ બારણું (સં. ઠાર) બાલહી ર.૧૦૮ બાલકી બાલી ૧.૧૬ બાળા બાલીસ ૬.૩૪ બાળવયવાળી (સં. બાલવ ) બાવનાં પ.૩૬૬ એક જાતનું સુખડ બાવલા ૨.૪૦ વ્યાકુળ, બહાવરા -બાહ ૨.૭૬,૧૮૬,૪૨૦૩ બાહુ, હાથ બાંભણું ૩.૬૩, ૬૪ બ્રાહ્મણ બાંહ ૨,૧૭૯, ૩.૧૮૮ બાહુ, હાથ બિ ૧.૧૪ બે (સં.દ્ધિ) બિ પુહુરે ૧.૧૪ બપોરે બિચાર (પ્રાસમાં બિચારા) ૩૨૨૬ બેચાર બિલ ૪.૨૬૪ દર (સં.). બિહુ ૨.૧૮૫ બે બિહું ૨.૮૮ બંને બીય પ.૧૧૯ બીજી (સં. દ્વિતીય) બીઈ ૪.૨૮ બીએ બીહંતુ ૧.૧૬ બીતું બુધિ ૬.ર૯ બુદ્ધિ, વિચાર બુદ્ધિયાલ ૩.૫૧ બુદ્ધિવાના બુહારી પ.૧૯ વાળી બૂઝીયા ૬,૩૯૦ જ્ઞાન પામ્યા (સં.બુદ્ધ) ખૂબ ૪.૩૫ બૂમ બેકામ કર૨૦ નિરર્થક બેલઈ ૧.૪૧ જોડમાં, સમાન બેલાઉલ ૬.૧૭૬ બિલાવલ રાગ બેલિ ૧.૧૦૫ મદદગાર બેવિ ૩.૨૪ર બને (સં. હિં+અપિ) બેહડઈ ૩.૭૧ બેડું બોધ ૨.૪ જ્ઞાન (સં.). બોધિ ૨.૬ શુદ્ધ ધર્મપ્રકાશની આધ્યા ત્મિક સ્થિતિ (સં.) બોધિબીજ ૬.૪૨૭ શુદ્ધ ધર્મપ્રકાશનું બીજરૂપ તત્ત્વ, સમ્યક્ત્વ બોલબંધ ૫.૨૫૯ વચનથી બંધાવું તે ભઇરવી ૪.૭૯ ભૈરવી, એક દેવી ભક્ષ ૧.૧૦૪ ભક્ષ્ય, ખાદ્ય ભક્ત ૬.૪૨૧ સજજ, ધરાવનાર (સં.) ભખું ૬.૨૨૩ ખાઉં (સં. ભક્ષ) ભગતાવ્ય૩ ૨.૯૬, ૧૩૨, જમાડ્યો, ખવડાવ્યું ભગતિ ૨.૧૯, ૩.૬૩ ભક્તિ, સેવા ભગતિ-યુગતિ પ.૩૧૬ ભક્તિપૂર્વક, આદરપૂર્વક ભગની ૩.૧૭૪ ભગિની, બહેન ભડઈ ૫-૨૦ ખૂઝ, લડે, સામે આવે ભણિ ૧.૯૮ કહે ભણું ૬.૧૨૨ ને; ૧.૧૧૨,૨.૧૫૦, ૩.૮૩, ૪.૨૮૯ -ને અનુલક્ષીને, માટે; ૪,૩૧, ૭૩ થી Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ : આરામરોાલા રાસમાળા ભત્તિ ૩.૨૧૦, ૨૫૬ ભક્તિ, આદર ભદ્રેક ૬.૧૬૦ ભલા, ભોળા ભદ્રે ૨.૨૧૮ ભલી ભાઈ (સાધન) ભર ૩.૧૮૨ જથ્થા; ૩.૧૮૪ પ્રચુરતા, અતિશય (સં.) ભરથ ૨.૧૯૯ ભરતક્ષેત્ર ભરાઈ ૬.૨૯૮ ભરાવું તે (માસ) રિયલ ૨.૨૦૧ (મહિના) રહ્યા ભમાં ૩.૨૩૫ ભ્રમ, અજ્ઞાન ભલઉ ૨.૨૫ ભલે, (અહીં) સારા, સુખી ભલાઈ ૫.૩૦ ભળાવી ભવિષ્ય ૨.૯, ૪.૫૩ ભવિકજન, મુક્તિની ચેાગ્યતાવાળા જીવ ભવી ૫.૭ ભવ્ય, મુક્તિની યાગ્યતા વાળા જીવ ભંગ પ.૧૨ ભેદ, પ્રકાર, વગ (સં.) ભસમઇ ૩.૧૧૨ ભસ્મમાં, રાખમાં ભાઇ ૨.૧૯૮ ભાવીને, વિચારીને; ૩,૧૦૩ ભાવે, ગમે ભાઉલઇ ૩,૨૦૩ ભાવથી ભાખર (પ્રાસમાં ભાખા) ૩.૧૪૩, ૪.૩૩૧ ભાષા, વાણી ભાખઉ ૨.૧ ભાખ્યા, કહ્યો ભાગ ૨.૨૩૯, ૬૩૨ ભાગ્ય ભાગી ૬.૧૮ ભાંગી (સ.ભગ્ન) ભાજિ ૧.૪૭ ભાંગ, દૂર કર ભાડૂલ ૫.૩૯૦ ? (ટિ.) ભાણ ૩.૧ ભાનુ, ય ભાત ૩.૫૨ થાય છે (સં.ભાતિ) ભાતિ ૨.૯૬ ભાંતિ, રીતે; ૧.૪૧૫ ભાત, આકૃતિ ભામણુડઇ ૫.૧૯૯ ભામણાં કરીને, ભમાડીને (ટિ.) ભામ`ડલ ૨.૨૩૧ તેજવતુ ળ (સં.) ભારણ ૬.૩૨૬ ભારણુરૂપ,ભારરૂપ ભારિજ્યા ૫.૧૭૪ ભાર્યા, પત્ની ભાવઇ જિસી ૨.૩૧ ગમે તેવી ભાવણ ૨.૭,૮,૨૪૨ ભાવાન, ભાવપૂન (ટિ.) ભાવઠી ૨.૧૪૬ દરિદ્ર ભાવિ ૩.૧૬૦ ભાવથી, ઇચ્છાથી લાસ ૧.૧૭ ભાષા ભાસિયઉ ૨.૯, ૨૧૫ કહ્યું (સં.ભાણ્ ) ભાંજઈ ૬૨૪૬ ભાંગીએ ભાં ૧.૬૬ ભાનુ, સૂ ભાંતિ ૬.૩૬૪ પ્રકારે ભિઇસિ ૪.૨૬૩ ભેસ (સં.મહિષી) ભિલ્ય ૩.૨૦૯ ભળેલે (રા.) ભુઇ ૨.૨૨૨ જમીન પર ભુયંગ ૨.૪૮, ૩.૧૮૩ ભુજંગ, નાગ ભુંડુરા ૩.૧૪૦ ભોંયરા (સં.ભૂમિગૃહ) ભૂ ભાગ ૩.૩૩ જમીન પર ચાલવા માંડ ? ભૂયપાલ ૩.૪૯ ભૂપાલ, રાજ્ ભૂરિ ૨.૧૮૪ ખૂબ (સં.) ભૂંહડી ર.૭૪ ભ્રમર, ભવાં (સં.ભૃકુટિ) ભૂયરઇ ૪.૧૪૧ ભોંયરામાં સ.. ભૂમિગૃહ) ભગાલિની ૪.૬૫ ભમરાઓની હાર જેવા વાળવાળી (સં.) Page #364 -------------------------------------------------------------------------- ________________ ભેટણ ૩.૭૦ ભેટસેાગાદ ભેડથઉ ૬૮૨ મળ્યે બેય ૧૦૧૬૮, ૬.૧૧૯ ભેદ, રહસ્ય ભેલી ૫.૩૭૭ ભેગી કરીને; ૬.૧૬૪ રવા (ગાળના) (રા.) ભેલ્યુ ૨.૧૧૨, ૪.૧૦૪ ભેળવ્યું ભેવ ૧૮૧૬૯ ભેદ ભાગવઉ ૨.૧૦૩ ભાગવટા ભટ્ટ ૪.૧૭૯ ભ્રષ્ટ, બગડી ગયેલું; ૫.૩૪૪ ભ્રષ્ટ, છૂટી પડેલી ભ્રુતિ ૩.૧૫૧ ભ્રાંતિ, મૂ’ઝવણુ; ૨.૧૧૩ શંકા, શંકામા વિચાર મદુ ૫.૨૧૫ મે દેશ મલી ૮.૧૫૬ મેલી, દુષ્ટ મઇંગલ ૬,૨૫૫ હાથી (સં.મકલ) ડિઇ ૪.૨૫ર મેાડી, ધીમી મગમદ ૧.પર કસ્તુરી (સં.મૃગમદ) મગહ ૧.૯૩ મગ મઝ ૨.૯૮, ૬.૧૬૯ મધ્યે, માં મઝ ૧.૫૪ મુજ, મારું મઝઇ ૩.૧૯૯ મધ્યે, માં મઝારિ ૧,૫૮ મધ્યે, માં મચ્છુ ૧.૨૨,૩.૧૧૨,૧૫૨,૧૭૫ મત મય ૪.૩૧૧,૫.૪૦૩ મનુષ્ય મથ્યામતિ ૪.૩૧૨ મિથ્યામ તે, અન્ય મિથ્યા દર્શીનમાં માનનાર, જૈત ધર્મમાં અશ્રદ્દાવાન મદલ ૧.૭૯ ઢાલના પ્રકારનું વાદ્ય (સ'.મલ) મઉ ૨.૫૪ મદીલે, નશામાં છે તે શબ્દકોશ : ૩૨૯ મધ્યાતિ ૫.૨૨ મધ્યાહ્ને મનરલી ૩.૧૨૧ મનના આનંદ સાથે મનસુધિ ૩.૧૩ મનની શુદ્ધિથી મને ૫.૨૧૮ માને યા ૧.૧૭૧ માયા, કપટ; ૨.૨૩૨ કૃપા મરકી ૧.૯૧ એક મિષ્ટાન્ન, ધાળી જલેખી મરણુ ગિ ૧.૧૩૧ પ્રાણાન્તક પ્ર યત્નથી મરા ૪.૧૯૭ મૃષા, ખાટું મસઇ ૪.૧૫૧ કારણે, (સ.મિષ) મસકીન ૬.૮૬ ગરીબ (ફા.મિસ્કીન) મસલઇ ૨.૫૯ મસળે મસવાડા ૧.૧૧૩ મહિના સિ ૪.૯૭, ૧૭૫ બહાને, રૂપે (સં. મિષ) મહુસિંહ ૧.૮૬ મઘમધે મહેલાં ૫.૨૨૭ મહેલ મહંત ૩.૭ ઉત્તમ, શ્રેષ્ઠ મહિકાર ૫.૬૫, ૨૩૮ મહેકવું તે મહિતા ૪.૬૨ મહેતા, મત્રી મિસિંહ ૪.૪૯ મધમધે મહિર ૬.૩૨૨ મહેર, દયા મહીયલઇ ૩.૨૬૩ મહીતલે, પૃથ્વીમાં મહુરઉ ૨.૧૨૭ ઝેર (સં.મધુર) મછવ, માવ ૩,૧૪૯, ૧૫૦, ૬.૪૧૯ મહાત્સવ માઁરિ ૨.૧૨૭ બિલાડી (સ માંજાર) Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ : આરામરોાભા રાસમાળા મઝાર ૨.૨૧૨ મધ્યે, “માં મંડણું ૩.૨૪ શણગાર સજવા તે (સં.મુંડન) મોંડાણુ ૨.૧૪ર સાજસરંજામ; ૪.૩૮ તૈયારી, ચેાજના મંત્રવી ૩.૫૧ પ્રધાનમંત્રી (સં. મ પતિ) મહેંત્રીસ્વર ૧૬૪, ૬૯ મત્રીશ્વર મ ંત્રેઇ ૧.૧૧૧, ૪.૨૧, ૧૧૧ એર માન (માતા) (રા.) માઇધરિદ્ધિ ૨.૯૩ માહ્યરામાં (સ. મત્રિ માતૃગૃહ) માત્ર ૫.૨૯૩ માગ, રીતિ, પ્રણાલિકા માગી લાત્રિ ૪.૭૦ માગી લે માછી ૨.૧૩૪ માછલી માણુ (પ્રાસમાં માણે) ૩.૧૦૨ માન માત્રેઈ ૩.૧૩૨,૬,૩૦ એર્માન (માતા) (રા.) માન્યઉ ૨.૧૨૪ સમાન્યા મામ ૩.૬૭, ૫.૫૧ ગૌરવ માયા ૫.૧૯૪, ૨૦૦ કપટ; પ.૧૬૭ ચમત્કાર મારી ૪.૧૧૧ હત્યા માહેણુ ૫.૧૪ બ્રાહ્મણ (સં.માહન) માહણી ૨.૩૨, ૫.૧૨૫ બ્રાહ્મણી માંચી ૨.૧૬૦ ખાટલી માંજર ૪.૨૫ મજરીથી માંટી ૪૨૫૫ મ, પતિ માંડી ૨.૧૩૮, ૧૩૪ એક પ્રકારનું ખાદ્ય, માંડા (ટિ.) માંડયુ ૪.૧૯૩ ગોઠવ્યુ. મિટાઈ ૫.૧૨૩, ૧૪૪ મીઠાઈ મિરગાને ણી ૬.૨૩૦ મૃગનયની મિત્રેઇ ૧.૧૧૮ એરમાન (માતા) (21.) મિલી ૩.૭૧ ભેગી થઈને; ૪,૬૪ ભેશુ, સાથે મિરિ ૩.૧૨૨ મહેર, કૃપ મુખરેખા ૨.૭૮ માંફાડ, હાઠ ? (ટિ.) મુખ્ય ૩.૨૩૪ આદિ, વગેરે મુગતઇ ૬.૩૮૯ મુક્તિમાં, મેટ્સમાં મુગધા ૬.૫૦ ભાળી મુગ્ધ ૨.૧૧૪ ભાળા મુર્ખ ૫.૧૩૧ જાણે (પ્રા.) મુત્તાહલ ૫.૧૭૭ મેાતી (સં.મુક્તાફૂલ) મુદ્રા ૨.૧૧૫, ૬.૧૧૫ ધન, સીલ (સ.) મુષ્ટિ પ.૧૫૮ ચૂપ, ખામેાશ (રા. મુ; સં.મુષ્ટ) મુસિયા ૨.૩૯ છેતરાયેલ, લુંટાયેલ (સ'.મુતિ) મુહુ ૪.૧૦પ ઘડાનું મેહુ; ૨.૧૮૫ સાયનાં નાકાં (સમુખ) મુંઆલ ૪.૧૯૧ મેાવાળા, વાળ મુંધ ૪.૨૮૪, ૨૮૫ મુગ્ધા, સ્ત્રી (અપ.) મુ હતઉ ૩.૬ર મહેતા, મંત્રી મુર્હુતા માંગ્યા ૬.૨૫૩ માંગ્યા, ઇચ્છા મુજબ મૈં ૧,૧૬૦ મને મૂકઉ ૨.૧૨૮, ૧૩૬ મેાકલે મૂહિ ૨.૩૭, ૪૯ મૂળમાંથી, જરા પણ મૂસા ૨.૧૨૭ ઉંદર (સં.મૂષક) Page #366 -------------------------------------------------------------------------- ________________ મૂં૪૨ ૬.૧૨૫ માકલ્યા સૂઝી ૬.૪૦૪ મૂંઝાઈ, ભૂલી પડી, મૂઢ થઈ મૃગલેાયણી ૧.૬૨ મૃગલેચની મેટાઇ ૫.૨૦, ૧૯૯ મિટાવે મેર ૨.૭ મેરુ પર્યંત મેલઉ ૬.૨૪૪ મળ્યા, મેળાપ થયેા મેલિ ૩,૮૩ મેલે, મેકલે મેલી ૫.૩૯૨ ભેગા કરી; ૪.૧૦૪, ૬.૧૧૨ મેળવી, ભેળવી, નાખી મેલીયુ ૪.૭૨ મેળવા, નક્કી કરા; મેળાપ કર્યાં મેહ ૩.૧૫૬ મેધ, વરસાદ મેહુલઉ ૧.૧૫૫ મૂકું, છેડુ મેહુલિવ ૧,૧૫૫ મૂકીને, છેડીને મૈલ્ય વેસ ૨.૨૪૪ મૈલે સાધુવેશ મે! ૩.૨૮, ૪૧, ૫.૪૧ મને મેાટલું ૩.૯૨ મેાટુ માનઇ ૫.૨૬૭ મને માલ ૪.૨૨ મૂલ્ય મેાલિ ૨.૨૧૮ ? માહિ ૩.૧૭૮, ૨૧૫ મને; ૫.૪૨ મારું મે ૢંતી પ.ર૭ મારાથી મૌન કરુ ૫.૨૬૯ શાંત થાએ યતન ૫.૧૨૮, ૬૪૧ જતન, કાળજી (સયત્ન) યતન્ન(પ્રાસમાં યુતન્નો) ૫.૫૫ પ્રશ્નધ, વ્યવસ્થા (રા.) યા ૫.૨૧૫ જા=જેને ? આને ? માં ૧.૬૪ અહીં યુવઈ ૪.૨૩૩ યુવતી (પ્રા.) શકારી : ૩૩૧ યેાગ ૪.૩૨૩ યોગ્ય, લાયક ચેાજિત ૩.૧૪૧ જોડેલા રખિ ૪.૩૨૮ નક્ષત્ર (સ’ઋક્ષ ) રખ્યા ૩૨૪, ૫.૧૮૨ રક્ષા, રક્ષણ રજિની ૬.૫૬ રજની રતતષી ૫.૧૯૫ રત્નમાં દોષ મૂકનાર રતિ ૪.૫૦ ઋતુ; પ.પ૯ આનંદ રતી ૪.૩૧૨ જરા પણ; ૨.૨૩, ૨૩૩, ૪૨૧૯ શાભા (રા.) રત્તી ૩.૨૩૫ અનુરક્ત થઈ (સં.રક્ત) રત્નદોષી ૩,૧૪૪ રત્નામાં ષ-દૂષણ મૂનાર રધિ ૪.૭ રિદ્ધિ રમલિ ર.૧૧૫ રમતને માટે, ક્રીડાને માટે ૨૧ ૧.૫૩, ૨૯૯ રત્ન યણ પહે ૨૨૪૫ રત્નપ્રભ (એ નામ) રમાં ૩.૧૩૩ રત્ના રલી ૨.૯૭ રેલાઈને, છલકાઈને; ૩.૧૨૬ આનંદ, ઉલ્લાસ રસાલ (પ્રાસમાં રસાલે) ૩.૯૧ રસાળપણું, રસપૂર્વક, આનંદપૂર્ણાંક રગિ ૨.૯૭ આનંદથી ૨ છઉ ૩.૨૨૫ રાજી થયા (સં. રજિત) રંભા ૨.૩૧ સ્ત્રી; સ્વર્ગની અપ્સરાનું નામ રાઉ ૨૬૩ રાજ રાઇ ૫.૧૩૦ રાજકુળમાં Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ : આરામશોભા રાસમાળા રાકા ૩.૫૮ પૂર્ણિમા (સં.) રાખઈ ૧.૧ર૬, ૨.૫૧, ૬.૧ર૧ રક્ષણ કરે. રાખિ ૧૧૬, ૧૯ રક્ષણ કર, બચાવ; ૩.૧૭૮ રાખ, અટક, બંધ રાખ, અટકાવ રાગિની ૪૧૯ રાણી રાજઈ ૩.૧૭૫ રાજાએ રાજસિરી ૩.૨૫ રાજ્યશ્રી, રાજય લ૯મી રાછ૩ ૧.૫૫ રાજ રાણિમ ૫.૧૦ રાજત્વ, રાજપદ રાણેરાણ ૪૩૦૨ સમસ્ત (રા.) રામતિ ૪.૧૮ રમત, ક્રીડા રાસિ ક.૩૬૪ રાશિ, મોટું પ્રમાણ રિતુ ૩.૩૬ ઋતુ રિદય ૩.૧૭, ૬.૧૬ હદયમાં રીણી ૬.૧૬ પીડિત (રા.) રીતિ પ.૩૭૫ સ્થિતિ, અવસ્થા (રા.) રીંખઈ ૨.૧૮ રુએ, વિલાપ કરે (રા.રીંકણ) રીંઝ ૧.૩૩ રીઝ, ખુશી રૂખ ૧.૮ વૃક્ષ રૂડ ૧,૯૦, ૨.૧૦૫ રૂડી, સુંદર રુલતી ૨.૩૫ રડતી હાડિ ૬.૧૯૯ ઈચ્છા, મનોકામના (રા.) jખડા ૩.૧૬ વૃક્ષ , રૂખ ૧.૫, ૪.૧૮૫ વૃક્ષ . રેવય ૪.૨૮૮ રેવતી, એક પ્રસિદ્ધ શ્રાવિકા (ટિ.) * ' . . રેસિ ૨.૨૯, ૧૩૪ -ને, ને માટે રેવા ૬.૭૦ નમદા નદી રેહ ૫,૩૯૬ રેખા રેઠ ૫.૨૮૩, ૪૩૧ રોકડા, નગદ રોજ ૩.૨ ૬૯ એક દિવસ (ફ) : રેલવ્યઉ ૨.૧૮૭ રોળ્યું, ભાંગી નાખ્યું લક્ષણ ૪.૧૪૭ શુભ ચિહ્નો (સં.) લખાઈ ૫.૩૫૪, ૬.૭૧, ૧૦૯ પામે, ઓળખે, પારખે (સં.લક્ષ) (ધૂરિ) લગિ ૧.૧૬૬ (મૂળ, પહેલેથી લઘુ ૬.૩૧૩ ધીમા લછી, લણિ ૧.૫૦, ૨૦૧૦, ૩.૨૧૯ લક્ષ્મી લધ ૩.૨૫ મળી (સં.લબ્ધ) લબધી પ.૪૦૦ આસક્ત રહી (સં. લુબ્ધ) લયલીનું ૬૩૦૨ રપો લયા ૫.૪૨૨ લતા લવ ૨૦૧૭, ૧૨૫ બેલે લવણિ પ.૧૬ લાવણ્ય લઈ ૧૨૧, ૩.૫ મેળવે; જુએ જવું લઈ લાં ૩.૩૧ મેળવીએ લહુયડી ૧.૨૨ નાની, નાજુક (સં. લઘુ) લંકાલી ૨.૭૬ લાંક, વળાંકવાળી લાઈસ ૧.૧૯, ૪.૩૪ લગાડીશ લાઉ ૪.૬૩ લગાડા લાગ (પ્રાસમાં લાગે) ૫.૫૯ સંબંધ, સ્નેહ લાગિ ૨.૧૨૯ માટે લાગૂ ૬.૩૪૧ પાછળ લાગેલા Page #368 -------------------------------------------------------------------------- ________________ શબ્દકોશ : ૩૩૩ લાજિ ૨.૧૦૮ લાજીએ લાડૂઆ ૩.૯૬ લાડવા લાધઉ ૨.૨૪ર મેળવ્યો (સંલબ્ધ) લાભઈ ૧.૫૧ મળે; ૨.૪૬ પ્રાપ્ત થાય લાર ૫.૩૧૯, ૬,૨૧૯ સંબંધ, સાથ (રા.); ૫.૩૦૨ (આપણી) સાથે લાઈ ૫.૩૬૬ લગાડે લાવઉ ૨.૧૫૭, ૩.૧૧૩ લગાડે લાવણ પ.૮૬ લાવણય લાવન ૧.૧૩૩, ૩.૨૫૦ લાવશ્ય લાહી ૨.૧૩૧, ૧૩૨ વહેંચી, લહાણી કરી (રા.) લાહુ ૪.ર૧૩, ૫.૦૩ લહાવો (સં. લાભ) લાંઘી ૨.૨૦૪ બંધનવાળો, ઉપવાસી, ભૂખે લઘુ ૩.૧૯૦ ઉલંઘું લિમ્મી ૨.૭૩, ૧૧૩ લક્ષ્મી લણ ૨.૧૧૭ લીન લીહ ૨.૩૩ રેખા (એલેખા) લુકી ૨.૨૨૨ સૂતેલી (દેલું) બધી ૩.૨૪૮ લુબ્ધ લેખવિ ૨,૨૧૩ લખીને, લખી આપીને લેવે ૨.૩૮ લઈને લેહ ર.૧ર૩ લે, મેળવ લેહ ૨.૧૪૨ લઈ જાવ; ૨,૨૧૩ લ્યો લાઈ ૫.૨૬૧ લેક લોટ ૨.૧૫૮ લોટવું તે, આળોટવું તે લયણ ૧.૧૨૧ લાચન, આંખ વ ૨,૨૧૧ અને વઉલાવિયા ૨.૯૭, ૬.૧૮૫ વળાવ્યા વઉલીયા ૬૨૪૪ વળ્યા, પસાર થયા વખાણ ૧.૧૭૫ વ્યાખ્યાન વખાણુઈ ૫.૮ કહેવાય છે; ૬૧૧ વ્યાખ્યાન - વિવરણ કરે છે વ૭૨ ૩,૭૪, ૬.૧૩ વર્ષ વચ્છલ ૩.૨૫ વત્સલ, હેતાળ વછે, વછિ, વછે ૧.૨૦, ૨,૬૯, ૪.૩૦, ૬.૩૦ વસે, દીકરી વડ ૨.૮૯ વડે, મોટા વણ ૩.૧૯૮ વન વણખંડ ૧.૪૧ વનખંડ, વનપ્રદેશ, વણરાય (પ્રાસમાં વણરાયો) ૫.૮૨ વનરાજિ વણિગ ૩.ર૦૬ વણિક (સં.વણિજ) વણિજઈ ૨.૨૦૯ વાણિજ્ય, વેપાર વત ૩.૨૩૮ વાત વતી ૪.૨૭-ને લીધે, નથી વતીત પ.૧૧૮ વ્યતીત વસ ૩.૮૭ વાત (સં.વાર્તા) વનંતિ પ.૩૬ર વૃત્તાંત વત્તા પ૩૦૩ વાત (સં.વાર્તા) વત્સલભગત ૩.૨૩૭ ભક્તિથી વધારઈ ૩.૧૩૦ વધામણ આપે (અપ. વૃદ્ધા૨) (૧ટે.). વધિ ૪.૨૯૧ વિધિ, પ્રકારે વનખંડિ ૩.૨૦ વનપ્રદેશ વનપાલિ ૩.૧૦ વનને રક્ષક વનરાજ ૩.૧૭૬ વનરાજિ, વનરાઈ વનિ ૧.૧૫ વણે, રંગે વનરમાલ, વનરવાલ ૧,૭૭,૨૯૮ દ્વાર પર લગાડાતાં પાંદડાંનાં મંગલસૂચક તોરણ (સં.વંદનમાલા) Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ : આરામશોભા રાસમાળા વનિ ૧.૪૨ વનમાં વંચાઈ ૩.૧૭૭ છેતર વની ૫.૧૬ વર્ણ, વર્ણવાળી ' વંતર ૪.૧૫૬ વ્યંતર, હલકી કોટિના વયણ ૨.૭૫ વદન, મુખ વયણિ, વયણી ૧.૨૨, ૩.૫૬ વચન- વંશ ૧.૭૮ વાંસળીના પ્રકારનું વાઘ. વાળી; ૬.૧૨ વદની, વજનવાળી વંસ ૪.૧૨૬ જુએ વંસી તથા વંશ વરણી ૪.૧૫૭ વરિણી વંસી ૧.૭૮ બંસી, વાંસળી વયરાગઇ ૩,૨૪૭ વૈરાગ્યથી વાગરઈ ૨.૫૧ વાઘરીથી, ગારુડિકેથી વયરી ૩.૬ વેરી, દુશ્મન (સં.વાગુરિક) વરગ ૪.૬૧ વગ, સમૂહ વાચી ૩.૧૭૫ કહ્યું વરણ ૪.૩૦૫ વર્ણન વાછા ૪.૨૬૩ વાછરડાં (સંવત્સ) વરતાત ૪.૧૮૭ વૃત્તાંત વાજિ ૧.૧૨૩ વાજે, વાગે વરવણિની ૬.૭૫ સુંદર રૂપવાળી (સં.) વાછલ્ય પ.૩૭૪ વાત્સલ્ય, ભક્તિ વરાંસુ ૨.૧૩૭ બ્રાંતિ, ભૂલ વાટ પાડી ૪.૧૮૦ લૂંટી લીધો વરિ ૧.૧૩૫.૨.૭૪ ઉપર (સં ઉપરિ) વાણી ૫.૭ બાંધી, રચી ? (રા. વરિફ ૨,૨૪૫ વરિષ્ઠ, ઉત્તમ બાવણ, વાણ) (ટિ.) વરસ ૧.૯૬, ૪.૮૯, ૬.૧૬૫ વરસ વાદી ૪.૧૬૦ મંત્રતંત્રના ઉપાય વર્ણવર્ણ ૨.૧૨ જાતજાતના વર્ણ કરનાર વલખી ૪.૨૦૨, ૨૫૦ ગભરાયેલી વધતી ૪.૨૫ વધતી | (સવિલક્ષિત) વાન વાધઈ ૬.૧૧૧ જશ વધે વલતું ફેરી ૪.૪૦ બીજી વાર વામ ૩.૧૬૨ પ્રતિકૂળ, વિરુદ્ધ, ભિન્ન; વલવંતી ૪.૧૫૮,૨૫૯ વિલાપ કરતી ૩.૧૮પ વામાં, સ્ત્રી વલુરી ૪૨૬૩ ખણ, ખાદી કાઢી વાર ૩.૬૯ વારિમાં, પાણીમાં વલ્યા ૩.૧૧૦ ચાલ્યા ગયા ? - વારિ ૧.૧૨૩ વારે, દિવસે વિવેક ૪.૨૬૪ વિવેક, વિચાર, વાલણ ૩.૪૯ પાછી વાળવા માટે વસિ ૧.૬૩ વશમાં . . વાલી ૩.૮૩ વહાલી વસ્તરી ૪.૧૨૪ વિસ્તરી : . વાલંભ ૪.૨૧ર વલલભ, પ્રિય વહિ ૧.૧ર૧ વહીમાં, વિધાતાના વાલુહ ૫.૨૨૧ વહાલા ચોપડામાં વાલ્ ૪.૧૪ વાળુ, સાંજનું ભોજન વહી ૩.૨૦૭ લઈ વાઘેસર ૬.૧૦૯ ખૂબ વહાલા વહુ ૪.૧૭૦ વહ્યું વાવરઈ ૧,૮૭, ૨.૭૦ વાપરે વંક ૫.૫૪ ખાટ, કસર (રા.); વાસ ૬.૩૮૨ જુઓ જસવાસ; વં ૪.૩ બાંકે, અદ્ભુત ૫.૩૬૮ વ૮ (રા; સં.વાસ) Page #370 -------------------------------------------------------------------------- ________________ વાસઇ ૧.૬૫, ૫.૯ વાસ કરે, વસે વાસગ, વાસિક, વાસિગ ૧.૧૯, પર, ૧૪૦ વાસુકિ, નાગ વાસીધઉ ૨.૧૯ વાસીદુ વાસુગ ૧.૫૧ વાસુકિ, નાગ વાહર ૪.૧૫૯ ખેલાવવું તે (સં.વ્યાહ) વાહરઇ ૩.૩૩ વહારે, મદદમાં વાંક ૨.૧૦૬, ૧૦૯ ખાટ, કસર (રા.) વાંદિવા ૫.૨૭૯ વંદન કરવા વિકરાલ ૩.૧પર, ૪.૬, ૫.૪૯ વિક્ષુબ્ધ, વ્યાકુલ (રા.); ૫.૧૭૦ વિક્ષુબ્ધ, ક્રોધિત (રા.) વિખ ૬.૩૮૬ વિધ વિખઇ ૬.૭ વિશે વિખવાદ ૫.૩૨, ૨૬૨ દુઃખ, અક્ સેાસ (૨.) વિખ્યાત ૫.૧૪૧ પ્રગટ, પ્રસિદ્ધ રૂપે; ૫.૨૬૬, ૩૦૨ નહેર, જાણીતું; ૬.૧૪૫ વિખ્યાતિ, પ્રસિદ્ધિ વિગત, ત્રિગતિ ૪.૧૫૦, ૫.૧૪૬ વીગત; સ્પષ્ટતા (સંયુક્ત) વિન્યાન ૯.૧૧૫ વિજ્ઞાન, આવડત વિઘટઇ પ.૩૦૪ સંબધ તારે વિિિચિ ૩.૪૩ વચ્ચેવચ્ચે વિચ્છાય ૩.૧૫૨, ૬.૨૧૬ નિસ્તેજ, ઝાંખુ (સં.) કરીને, વિછાઇયા ૨.૬૯ વિસ્તરીને, વાઈને રહ્યો વિછેઈ ૫.૪૦૧ વિયુક્ત અળગી કરીને ( દે. વય) વિદેહ ૪.૨૬૨, ૫.૩૪૯ વિયેાગ ( દે. વિચ્છે.હ) શબ્દકોશ : ૩૩૫ વિહ૩ ૪.૨૭૫ વિયુક્ત, વિયેાગી, છેડનાર (કેવિચ્છે) વિજાણુઈ ૨.૧૧૮ ન જાણું, ભૂલી જાય વિજ્ઞાન ૫.૧૫૩ આવડત વિટંબુ ૫.૨૭૧ વિટંબણા, આપત્તિ, દુઃખ વિટંબન ૪.૩૦૭ વિટબત, છેતરામણી, તિરસ્કાર વિષ્ણુજ ૬.૩૦૦ વેપાર (સં.વાણિજ્ય) વિષ્ણુસાડચ ૬.૩૩૪ વણુસાડયું, બગાડયું (સં.વિન ) વિષ્ણુાસ ૧.૪૭ વિનાશ વિણી-તુ ૧,૧૩૯ વેણીમાંથી, ચાટલા માંથી વિતરૂ૫ ૧.૧૩૧ વિત્ત – સત્ત્વ અને રૂપ વિતીત ૫.૨૭૧ વ્યતીત વિદ્યા ૫,૧૭૨ વિદાય વિદાન ૩.૬૫ વિદ્વાન વિદેહ ૪.૩૨૬ મહાવિદેહ ક્ષેત્રમાં વિદ્યપહ ૨.૧૬ વિદ્યુત્પ્રભા વિતા, વિનાંણુ, ૩.૯૦, ૧૦૮ વિજ્ઞાન, કૌશલ, આવડત; ૧.૫૯, ૫.૧૩૭, ૧૭૨, ૨૮૬ રહસ્ય, ભેદ (રા.; સં.વિજ્ઞાન) વિનાણુ (પ્રાસમાં વિનાણા) ૩.૨૩૨ ચતુરાઈ (સં.વિજ્ઞાન) વિનાણિ ૨.૧૬૬ યુક્તિપૂર્વક (રા; સ‘વિજ્ઞાન) વિધિ સજી ૫.૧૬૩ ગેાઠવણ કરી, તૈયારી કરી વિપરીત ૧.૧૨૯ દૂર ચાલી ગઈ Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ આરામશોભા રાસમાળા વિપાક ક.૨૪૬ પરિણામ, ફળ (સં.) વિ૫ ૨.૬ર વિપ્ર, બ્રાહ્મણ વિપ્રણી ૩.૮૧ બ્રાહ્મણ વિપ્રતારઈ ૪.૨૦૪, ૫.૨૪૯ છેતરે વિભૂતિ ૬.૧૫૭ સાધનસંપત્તિ (સં.) વિમાણ ૪.૧૯૨ વિમાન વિમાસઈ ૨૨૧૯ વિચારે વિરતાત ક.૨૪: વૃત્તાંત વિરત્તી ૩.૨૩૫ વિરક્ત થઈ, એના વગરની થઈ વિરાછું ૬.૩૯૯ -ને અપરાધ કરું વિરામ ૨.૧૩૮, ૧૬૨, ૪.૩૩, ૧૫૫, પ.૧૫૪ કષ્ટ, ઉપદ્રવ, પીડા (રા.) વિરુદ્ધ ૬.૧૬૦ વિરોધી ભાવ વિલખિત, વિલખાણી પ.૨૪૩,૩૪૩ ગભરાયેલું (સં.વિલક્ષિત) વિલગાડી ૫.૨૯૬ વળગાડી વિલલાઈ ૫.૨૬ ઉદાસ થઈને (રા.) વિલલાવઈ પ.૧૯૪ વિલાપ કરે (રા.) વિવિ ૧.૧૩૧ વિલાપ કરે વિલિવિલિ ૨.૧૫૮ વલવલ, વલ વલાટ વિવહારિયઉ ૨.૨૧૦, ૩.૨૨૩ વેપારી (સં.વ્યાવહારિક) વિવેક ૪.૨૩૬ વિચાર, નિશ્ચય (સં.) વિશ્વા ૨.૯૫ જુઓ ટિપ્પણ વિસમાં ૨.૬ ૬, ૩.૪૧ વિષમ, વસમા, આપત્તિ વેળા વિસાધિ ૨.૬ વિશુદ્ધિ વિહચી ૩,૧૦૭ વહેંચી વિહાઈ ર.૯૬, ૫.૨૪ અંત પામે, પૂરી થાય (સંવિધાત) ૨૨ વિહાઈ રર૩૭, ૪.૫ફ વહાણું, સવાર (સં.વભાન) વિહાણ ૨.૧૮૯ નષ્ટ થઈ (સં. વિધાત) વિહોતી ૨૧૮૬ વિતી (સંવિધાત) વિતર ૬.૩૭૧ વ્યંતર, હલકી કોટિના દેવ વીછડીયા ક.૨૪૪ વિકલાં, વિરહી વીત ૨.૧૬૧ વીતક વીણ ર.૧પપ વેણી, એટલે વિય પ.૩૦૩ વિચક્ષણ વીદ ૬,૩૨૩ વર (રા.) વઢએ ૨૩૩ વધે (સં. વૃદ્ધ) વુલાવી ક.૧૬૩ વળાવી ગૂઠા રપ૩ વરસ્યા વૃખ્ય ૧.૩૦, ૪.૫૮ વૃક્ષ વૃત્તિસંખપ દર૭૨ વૃત્તિસંક્ષેપ, બાહ્ય તપને એક પ્રકાર, ખાવું પીવું વગેરે ભોગ ઓછા કરવા તે વે ૧.૬૩ વચન, વાણી (સંવચમ્) ને થઈ ૫.૯૬ જલદીથી વેગી હુઈ ૫.૧૯૩ જલદી કરે ગુલાઈ ૨.૨૧૪ વેગળ, દૂર વેડિ .૨૧ વીડી, બીડ, ઘાસવાળી વેણુ ર૭, ૧૮૯ એટલે (સં.) વેણદંડ ૩.૧૮૩ ચોટલે (સં.) વૈયાવચ્ચ ૬.૨૭૪ (સાધુઓની સેવા, શુશ્રુષા (સંવિયાવૃત્ય) વેરીનઈ ઉ. ૨૫ લાવીને વિવાહિણિ ૧૮૯ વેવાણ વેષ ર.ર૧૨, ૩.૬૧ ઉંમર, યુવાની (રા.) (સંવયસૂ) Page #372 -------------------------------------------------------------------------- ________________ શઅદકેશ: ૩૩૭ સજજન ૧.૧૧૮ (અહીં) સજન, સ્વજન (ઈદને કારણે “સજન”નું સજજન'). સઝાય ૪.૨૯૧, ૬.૨૫૧ સ્વાધ્યાય, ધર્મચિંતન સત ૩.૩૩ સાચું સદભાય ૫.૫૨ સાચેસાચ, ખરેખર સદભાવ પ.૪૦૭ રાગ? સત્ય માનવું વિસ ૬.૩૪ વય (સંવયસ) વેસાસ ૨.૧૧૩ વિશ્વાસ વિદેસિક ૬૩૦૨ વિદેશી, પરદેશી (સં.) વ્યવહારીલ ૧.૧૬૭ વેપારી (સં. વ્યાવહારિક) વ્યાપાર ૬.૧૮ કામકાજ (સં.) વ્રજ ૬.૩૭૨ સમુદાય (સં.) શક્યા ૬,૧૫૯ શસ્યા, સેજ શમ ૩.૧ર સુખ, આનંદ (સં.) શશિવયણી ૨.૧૭ ચંદ્રવદની શ્રીમુખઈ ૨.૨ પિતાને મુખે શ્રેષ્ટ ૪.૨૩૭ શ્રેષ્ઠી, શેઠ સઈ ૪.૨૨૧ શત સઈણ પ.૩૧૧ સ્વજન સઈ ૩.૩૩ સહી, ખરેખર, જરૂર સ૩ ૩.૪ સે (સં. શત) સઉકિ ૪.૯૭ સાવકી (સંસપની) સખર ૬.૧૩૦, ૧૪૧ સરસ (રા.) સખાઈ, સખાઈય ૨.૬૭, ૨૪૧ સાથી દાર, મદદગાર સગતિ પ.૨૨૩ શક્તિથી સગલી ૩,૩૪, ૫.૨૦૪ સઘળી સગર ૨.૧૯૮ સુગુરુ સચિત ૨.૨૪૩ સચેત; ૬.૨૬૧ સજીવ (વસ્તુ) સરછાઇ ૨.૭૨ છાયાવાળું સહાય (પ્રાસમાં સહયો) ૫.૬૪ છાયા વાળું સજન ૧.૧ સ્વજન, સગાં સદીવ ૬.ર૭૭ સદેવ, હંમેશાં સધવ ૩.૭૧ પતિવાળી, સૌભાગ્ય વતી (સં.) સધારિ પ.૧૯ નભાવે, ચલાવે, પાર પાડે (રા.સધાણ) સધારી પ.૧૨૨ પાર પાડીએ સધાવુ પ.૩ર૩ સિધા, જાઓ સનબંધ ૨.૨૨૬ સંબંધ (રા.) સનરા પ.૧૦, ૧૪૯ સુંદર (રા.); પ. ૩૯૨, ,૪૨૮ જેશભર્યું', ઉમંગ ભયું (રા.) સારવાર ૩.૧૪૭ સપરિવાર સપરાણું ૫.૧૯૨ સબળ, ભારે (સં. સમાણ) સપરિ ૧.૯૪ સુપેરે, સારી રીતે સપર્ણકુમાર ૧.૧૯ સુપણુકુમાર, ગરુડ સપાય ૪.૨૮૮ હાનિકારક (સં. સાપાય) (ટિ.) સપુરિસ ૫.૩૫૦ સુપુરુષ સબદ ૪.૬ 9 શબ્દ, અવાજ સબલ ૫.૨ ૬ ભારે Page #373 -------------------------------------------------------------------------- ________________ આરામભા રાસમાળા : ૩૩૮ સંભાઈ, સભાય ૫.૪૩,૬૯ ખરેખર, સાચેસાચ સભાવ ૫.૩૮૬ સ્વભાવ સમ, સમઈ ૪.૧૩૬, ૫.૧૯, ૨૪૨ સમે, સમયે સમઉ ૩.૨૪ સાથે (સં.સમમ્) સમગઉ ૧.પ૦ સમગ્ર, સંપૂર્ણ સમયઉ ૬.૧૩૯ ભેળવ્યું, નાખ્યું (સં.સ-અય) સમવડિ ૪.૧ર સમોવડ, સરખી સમવસર્યા પદ પધાર્યા (સં.સમવયુ) સમવસરણ પ.૭ તીર્થંકરની દેશના માટેનું સભાસ્થાન (ટિ.) સમહૂરતિ ર.૧૪૩ સુમુ, સારે મુદતે સમાણડી ૨.૯૧ સરખેસરખી (સં. સમાન). સમાધઈ ૬.૪૦૨ સમાધિપૂર્વક સમાપઉ ૬.૨૪ આપ (સંસમપુ) સમિતિ ૬.૫૦ સમ્યક પ્રવૃત્તિ, ઉપયોગ પૂર્વક ગમન ભાષણ વગેરે (ટિ.) સમિધ ૩.૬ સમૃદ્ધિ સમી ૩.૨૧૨ સાથે (સં.સમમ ) સમોપમ ૨.૭પ સમાન ઉપમા જેને આપી શકાય તેવું સમ! પ.૩૮૦ સમપુ, આપુ સમોસર્યા ૨.૯૭ આગમન થયું, પધાર્યા (સં.સમવસ) સયણ પ.૧૫૦ સ્વજન સયા ૩.૩ર ? સયર ૧.૧૦૬, ૨.૩૩ શરીર સયલ ૧૨, ૨.૩૬ સકલ સરઈ ૫.૭૮, ૧૯૪ સ્વરે સરદહઈ ૩.૨૦૬ માને (સં.શ્રદ્ધ) સરદહિવઉ ૩.૧૪ શ્રદ્ધા રાખો સરપાલ ૪.૨૬૨ સરોવરની પાળ સરમંડલ ૧.૭૯ સ્વરમંડલ, એક વાદ્ય સરસી ૧.૨૧, ૧૨૭ સથે (.); ૩.૪૪ સાથે, તરફ; ૩.૧૪૬ જેવી (સંસદશ) સરસ્યુ ૧.૫૮ સાથે સરહુ ૧૯૩ સુગંધી (રા.) સરાહ પ.૧૫૧ પ્રશંસા (સંસ્લાધા, પ્રા. સલાહા) સરિ ૪.૧૮, ૪૪ શિર ઉપર સરિસ, સરિસિ૬ ૧.૭૩, ૨.૧૦૨ સાથે (ઈ.) સરીરિચિતા ૧.૧૨૪, ૩.૧૩૨ શરીર. ચિંતા, મળત્યાગની વૃત્તિ સરૂપ ૧.૧૩૧ સ્વરૂપ; ૪.૨૦૬, પ.ર૬૩, ૪રપ હકીકત, વૃત્તાંત (રા.) સર્મ ૩.૭૪, ૧૯૬ આનંદ, સુખ (સં.શર્મ) સવકિ ૩.૮૧ સાવકી (સંસપત્ની) સવિ ૧.૭૭, ૨.૧૪ સર્વે સમૃષા ૪.૧૪૦, પ.૩૦, ૧૬૫ શુશ્રષા, સેવાચાકરી, સારસંભાળ સહગુરુ ૪૩૨૦ શુભગુરુ સહાય ૩.૨૬ ૬ સાથોસાથ ? Page #374 -------------------------------------------------------------------------- ________________ ૩૩૯ : અદકેશ સહાવો ૩.૯૭ સ્વભાવવાળે સહિકાર (પ્રાસમાં સહિયારે) ૫.૭૫ આંબે (સં.સહકાર) સહી ૨.૨૦ ખરે, ખરેખર સહાય ૨.૯૧ સખી, સહિયર સહીસ્યું ૬.૫૩ જરૂર (રા.) સંખેવિ પ.૩૮૫ સંક્ષેપમાં સંગહણ ૨.૩૨ ગ્રહણ, લેવું તે (રા.) સંગ્રઈ ૩.૩૩ ગ્રહણ કરે, લે (રા) સંગ્રહી ૩.૧૬૫ ગ્રહણ કરીને, લઈને, ધરીને (રા.) સંઘકેસરા ૧.૧૦૧ સિહકેસરા, લાડુની એક જાત સંધવાછત્ય પ.૩૭૪ જુઓ સાહી વલ સંધાન ૪.૨૭૯, ૫.૩૨૪ સંગાથ, સાથ (સં.) સંચ ૨.૮૯ ગોઠવણ, જના;૫.૨૯૮ સંચય સંચાલિતે ૨.૮૦ હલનચલનથી સંચવણ્ય પ.૧૨૭ મિશ્રિત કર્યું, તૈયાર કર્યુ (રા.) સંચારિ ૨૦૧૩ નાખે સંજમ ૨.૨૪૩, ૩.૨૫૯ સંયમ,દીક્ષા સંજુર ૩.૮૭, પ.૩૭૪ સંયુક્ત, મિશ્રિત સંજ્ઞા ૬.૨૩૩ સભાનતા, સચેતતા(સં.) સંત ૪.૨૪૭ નિમલ, ચેખાં, સારાં (રા.) સંતાવીય૩ ૬.૨૯૨ સંતપ્ત, થાકેલ | (સં.સંતાપિત) સંતિ ૨.૧૫ છે સંહ ૩.૧૫૬ સ્નેહ સંપઈ ૨.૨૪૭, ૩.૫૧, ૧૭૮ હાલમાં, અત્યારે (સં.સંપ્રતિ); ૩૬૭ પ્રાપ્તિ થાય (સંસંપદ્યતે); ૨૪ સંપત્તિ (સંપ) સંપત્ત ૧.૭૭, ૩.૨૦૮ સંપ્રાપ્ત, પહોંચ્યો સંપનઉ, ૩.૨૦૭, ૪.૨૨ મળ્યું, પ્રાપ્ત થયું (સં.સંપન્ન) સંપુટ ૨.૯૩ માટીનાં કેડિયાંની જોડ (ટિ.) સંખેડઉ ૪.૧૩૯ મેકલે (સં.સંપ્રેષ) સંબલ ૧.૧૬૬, ૨.૨૧૫ ભાતું (રા) સંબંધ ૩.૧૪ કથાપ્રકરણ (સં.). સંબોહતાં ૬.૩૨૬ નિભાવતાં, સંભાળતાં (સં.સંવાહ) સંભાર ૩.૭, ૧૬૬ સમુદાય, સમૂહ | (સં.); ૩.૧૦૬, ૨૧૯ સામગ્રી, મસાલે (સં.) સંભારીયાઈ ૩.૨૦૮ બતાવીએ (રા.) સંલેહણ ૨.૨૪૦, ૨૪૫ સંલેખના, અનશન વ્રતનું અનુષ્ઠાન (ટિ.). સંવેગ ૬.૪ર૦ વૈરાગ્ય (સં.) સંવેગી ૩.૨૬૨ વૈરાગી, મુમુક્ષુ સંસઈ, સંસઉ ૨.૧૨૫, ૧૬૮ સંશય સા ૨.૫૫, ૮૩ તે સાઈ ૫.૨૬૪ સાહી, પકડી સાઉકેિ ૬.૧૧૦ સાવકી(સંસપત્ની) સાકણ ૪.૧પ ચૂડેલ (સં. શાકિની) સાકત ૬,૨૫૬ બહુમૂલ્ય, સજાવટ યુકત (રા.) Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ : આરામશોભા રાસમાળા સાખઈ ૩.૪૮ શાખાએ, ડાળીએ; પ.૧૧ સાયમાં, હાજરીમાં, સમક્ષ સાખિ ૨.૫૫ સાય, પ્રમાણ, પુરાવારૂ૫ કથન; ૬.૩પર સાક્ષ્યમાં, જણપૂર્વક સાખી ૪.૩૧ સાક્ષ્યમાં, સાનિધ્યમાં, સમક્ષ સાડૂલ પ.૩૯૦ શાલ, સિંહ સાઢા (નવ) ૨.૧૦૧ સાડા (નવ) સાતભૂમિ પ.૧૧૬ સપ્તભૂમિ, સાત માળવાળું સાતા ૬.૫૬ શાંતિ, સુખ, આનંદ સાથરઈ ૨.૪પથારીમાં (સં.સસ્તર) સાથિ ૬.૩૫. સાથ સાદ દઈ ૧.૭૮ જવાબ આપે, સ્પર્ધા સામહીયું ૪૧૪૧ સામયું સામી, સામીયા ૧.૧૪૨, ૩.૫૩ સ્વામી સાયર ૬૪ સાગર સાર ૨.૧૧૮, ૫-૩૦૩, ૬.૩૭૯ મદદ, સારસંભાળ; ૪૨૨૨, ૬-૪૧૫ ઉત્તમ, સરસ(સં.); ૪.રર ઉત્તમ? સાંભળ (રા.)?: ૨.૨૧૪ સત્યરૂપ, સાચું (સં.) સારઈ ૨.૯૯, ૩.૨૫૩ કરે છે; ૨.૧૪૮ પાર પાડે સારઈ-વારઈ પ.૧૮ સારસંભાળ રાખે સારસી ૧.પ૬ ગજના (સં. સંરસ); ૧.૧૫૧ સાથે સારૂ પ.૪૧૫ અનુસરતું, જેવું; ૬.૧૦૫, - ૧૮૫ અનુસરતું, છાજતું, યોગ્ય સાલ ૩.૫૦, ફરસાર, પ્રકર્ષ, ઉત્તમ (પ્રા.); ૨.૨૧૯ શાળા, ધમશાળા સાલર ૪.૧૮૫ શીમળે? (ટિ) સાલિ ૧.૯૩ ડાંગર (સં. શાલિ); ૨.૩૦ શલ્ય, કાંટા, નડતર સાલા ૪.રપ ધર્મશાળા સાવદ્ય ૮.૮૮ નિંદા કર્મો, પાપ કર્મો (ટિ.) સાવધાન ૫.૩૬૩ સતક, જાગરૂક(સં.) સાસ ૨,૮૯, ૪૧૫૪ શ્વાસ સાસતી પ.પ શાશ્વતી, કાયમી સાસનનાયક ૩.૯ જન શાસનના અગ્રણી સાસુર ૫,૩૬૧ શ્વસુર સાહણ ૫.૧૨ સાધન, સુખસામગ્રી સાધન ૬.૪૧૯ સાધના સાધાં ૩.૧૯૮ સાધુઓ સાધિ ૪.રપ પૂરાં કરે (રા.) સાધીનઈ ૪.૫૭ સિદ્ધ કરીને, જીતીને સાધુવાદ ૫.૧૬૨ પ્રશંસા (સં.) સાધ્યા ૨.૯૯ જીત્યા માનધિ, સાનિધિ ૨.૧૦૧, ૪.૧૮૨, ૨૧૨ સાન્નિધ્ય, સાથ, સહાયમાં પ્રત્યક્ષ હોવું તે સાપ ૪.૨૫ શાપ સામ ૪.૨૬ શ્યામ, કાળો સામણિ ૪.૧૫૩ સ્વામિની સામહ્યા ૨.૮૮ યાર થઈને, ઊમટી ને (રા.) સામહણ ૨.૧૪૩, ૧૬ ૬,૨૧૫ તૈયારી Page #376 -------------------------------------------------------------------------- ________________ સાહમણ ૪.૨૯૭, ૨૯૮ સમાન ધવાળી (સં.સામિણી) સાહની ૪.૯ સાધર્મિક, સમાન ધર્મીના લેાકેા સાહમીવત્સલ, સાહનીવહલ, સાહમીવાય ૪.૭, ૨૯૧, ૬.૩૬૪ સાધર્મિક વાત્સલ્ય, પેાતાના ધર્મના લાકા પ્રત્યે અનુરાગ, સેવાભાવ (ટિ.) સાહસ ૪.૧૯૭ સાહસિક સાહિસ ૧.૧૬ પકડરો સાહસી ૨.૧૩૭ સાહસિક સાહી ૩.૧૮૮ પકડી સાહિ૪ ૩.૩૬ સહાય (સ સામ્ય) સાંકલડી ૧,૯૧ સાંકળી, એક ખાદ્યપ્રકાર (સરખાવા તલસાંકળી') (ઈ.) સાંચરી ૧.૧૨૫, ૪.૨૫૧ સંચરી, ગઈ સાંનધિ ૪.૭ સાન્નિધ્ય સમિણિ ૧.૧ સ્વામિની સાંલણાં ૧.૯૨ મીઠામાં આથેલી વસ્તુ, અથાણાં સાંસહુઇ ૧,૧૬, ૬૯, ૧૧૫ સાંભળે સ ́ ૧.૯૩, ૨.૨૮ સાથે (સ સમમ્ ) સિજઝાય ૩.૨૩૭ સ્વાધ્યાય, વચિ ંતન સિદ્ધિપુરી ૪.૩૩૫ મુક્તિપુરી સિમ્યા ૫.૨૨૯ શય્યા સિરદત્ત ૨.૨૧૧ શ્રીદત્ત (નામ) સિરવીણ્ ૨.૧૫૫ શિરની વેણી, એટલે શબ્દકોશ : ૩૪૧ સિરહાઇ ૨.૧૧૫, ૫.૧૩૩ એસીદ (સ .શિરસ્થાન) સિરાડઇ ૨,૧૨૫ સરાડે સિરિ ૧.૫૭ શિરે, માથા પર સિરિખઉ ૨.૭૪ સરખા, જેવા (સં સદક્ષક) સિવસુખ ૪.૩૩૪ આત્મકલ્યાણનું સુખ સિસિ ૨.૬૧ માથે (સં. શીર્ષ`); ૬.૧૨ શશી, ચંદ્ર સિસી ૩.૨૬૨ શીર્ષ, નાયક તરીકે સિંધકૈસરા ૨.૧૧૨ સિંહકેસરા, લાડુ ની એક જાત સિ ઘાસણિ ૩.૨૫ સિંહાસન સીખ ૬.૨૨૪ વિદાય સીખ કરી પ.૩૨૬, ૬.૧૩૮ વિદાય લઈ સીઝઇ ૧.૫૧, ૨.૬૪, ૫.૬૬૦ સિદ્ધ થાય સીત ૨.૧૬૧ ઠંડી, શરદી (સં.શીત) સીદાતી ૧.૭૦ સુકાતી (સં.સ ્ સી) સીધા, સીધી ૨.૫, ૪.૧૯૧, ૬.૪૦૮ સિદ્ધ થયા, પાર પડવા સીપ પૃ.૧૭૭ છીપ (સ. શુક્તિ) સીમ ૨.૧૪ સીમા, હદ, મર્યાદા સીયલ ૨.૧૫૫ શીતલ સીરણી ૬.૧૬૪ મીઠાઈ; ભેટ (રા.) સીર્ષ ૪.૨૭૩ શી, માથું સીરામણ ૨,૧૧૧, ૧૨૦ ભાડું સીલ ૩.૨૩૯, ૪.૨૬૮ શીલ સીસ ૩.૨૭૨ શિષ્ય Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૪ર : આરામશોભા રાસમાળા સીહ ૩૬૦ સિંહ સીંધાસણ ૪.૫૯ સિંહાસન સીંચાણું ૧.૧૬ બાજ (દે.) સુકડિ ૧.૮૬ સુખડ સુકમાલ ૧.૮૮, ૨.૧૮૦ સુકુમાર સુક્યત્ય પ.૪૦ સફળ (સં. સુકૃતાર્થ) સુકલીણી ૩.૨૧૧ સુકુલીન સુકિ ૫.૭૦ સાવકી (સં.સપત્ની) સુખડી ૪.૨૮૯ ભાતું સુખ્ય કાર૬૯ સુખ (સંસૌખ્ય) સુચંગિ ૩.ર૭૩ સુંદર સુચિંત ૧૬૦ સચિત, અસ્વસ્થ સુત વેલાં ૧૮૧૩૪ સુવાવડમાં સુતિ ૩.રર૩ પુત્રી સુદેવ ૨.૨૩૨? સુદ્ધિ ૧.૧૧૧, ૩૩૧,.૩૫૧ સમા ચાર, ખબર (સંશુદ્ધિ) સુધ ૨.૧ર૮ શુદ્ધ, નિર્મળ; ૪.૨૮૩ શુદ્ધ, બરાબર, પૂરેપૂરી સુધાચાર ૨.૨૪૪ શુદ્ધ આચારવાળે સુધિ ૧.૬૯ તપાસ; ૪.ર૭૨ ખબર (સંશુદ્ધિ) સુપસાય ૬.૧૨૪ કૃપા (સંસુપ્રસાદ) સુપી ૧.૬૧ સેપી (સંસમ) સુપ્રમાણ ૬.૪૧૬ પ્રતીતિપૂર્વક, ગ્યતાપૂર્વક સુભચરી ક.૨૮૨ જેનું ચરિત્ર શુભ છે એ સુભવતી ૩.૧૧૭ કલ્યાણતી સુભા ૧.૪૮ સભા સુયાઇ ૪.૪પ જૂઓ સુરતર, સુરતરુ ૧.૧૫૫, ૨.૪ ક૫ વૃક્ષ સુરભ ક.૨૪૨ સુરભિ, સુગંધ સુરભી ૩,૪૮ ગાય (સં સુરભિ) મુરલિત ૧.૬૫ આનંદભરી સુરહા ૨.૧૧૨ સુરભિત સુરહિ ર.૭૦ ગાય (સં.સુરભિ) સુરિઈ ૪.૫૦ દેવે સુલ્થ ૨.૧૨૭ નકામું નીવડયું (રા.) સુવંસ ૧.૭ વાંસળીના પ્રકારનું વાદ્ય સુવેસિ રર૩૭? (ટિ.) સુસમથ પ.૧૮૮ સુસમર્થ નુસર૩ ૩.૬૭, ૯૮ સસરે (સં. શ્વસુર) સુહણ ૪.૮૨ શકુન સુહવ, સુહવિ ૪,૮૧, ૯૨, ૨૬૫ સધવા, સૌભાગ્યવતી સ્ત્રી સુહાગ ૨.૧૩ર શોભા, પ્રશંસા, કીર્તિ (રા.) (સં.સૌભાગ્ય) સુહાલડી ૧.૯૩ સુંવાળી હું ૩.૧૧૮ વર, થી સુસ ૫.૨૯ શ્વાસ, સૂંધવું તે (રા.) સૂઆ ૩.૧૪૦ સુતા, સુવાવડી સ્ત્રી સૂઆગ ૩.૧૪૩, ૫.૧૯૬ સુવાવડ માં થતા રોગ આવડિ ૨.૬૮ સુવાવડ દરમ્યાન સેવાચાકરી સૂઈ ૨.૧૮૫ સોય (સં.સૂચિ) સુતિકા ૪.૧૫૪ સુવાવડી સ્ત્રી, ૧૧૨૪ સુવાવડી સ્ત્રીની પરિ. ચારિકા Page #378 -------------------------------------------------------------------------- ________________ સૂતીથી ૫.૪૮ સૂતી હતી સૂત્રિ ૩.૫ સૂત્રગ્રં‘થમાં, શાસ્ત્રમાં સુધા ૨.૫, ૬.૨૫૦ શુદ્ધ સૂનુ ૩.૧પ૯ પુત્ર (સ.) સૂર્યારઇ ૧.૧૨૯, ૫.૧૮૯ સુવાડે ત્યારેગ ૪.૧૫૬ સુવાવડના રોગ સૂયાવિડ ૪.૧૩૬ સુવાવડ સૂર્યાંણી ૧.૧૨૯ સુવાવડી સ્ત્રીની પરિચારિકાએ સૂર ૨.૧૮૮, ૫.૨૨૪ સૂ સૂવા ૨.૫૪ પેપટ (સં.શુક) સંખડી ૬.૧૦૩ મીઠાઈ સેખલ ૩.૨૩૫ શેષનાગ, નાગદેવતા સેવ ૩,૨૫૩ સેવા સેવ્યઉ ૬.૩૨૪ આરાધ્યું, અભિ લાષા રાખી સેહરુ ૫.૧ મુગટ (સં.શેખર) સાઇ ૨.૧૦૯ સુખસગવડ સાઉ ૩.૯૨ સૂ સેકિ ૬.૧૪૨ સાવકી (સં.સપત્ની) સાખી ૪.૧૪૬ શાકવાળા સાઝાવીઉ ૫.૩૫૫ શેાધાન્યેા, ખાર કઢાવી (સં.શુદ્ધ) સાધણુ ૪.૨૫૭ શેાધવું તે સેાધાવીઉ ૧.૭૦ શેાધાવ્યું, જોવડાવ્યું સેાભા ૫.૧૨૩, ૧૬૩ ‘આરામશાભા’ના સંક્ષેપ સેાભાગ ૨.૨૩૯ રોાભા, કીતિ (રા.) (સં.સૌભાગ્ય) સામ ૩.૧૯૨ સૌમ્ય સાય ૪.૪ર ત શબ્દાશ : ૩૪૩ સેવન, સેાવિન ૧.૮૮ સાનાનું; ૨.૬૧, ૬.૨૫૬ સે।નેરી (સં સૌવર્ણ) સેાહ ૨.૧૨૩, ૬.૮૯ શાભા સેાહગ, સાહગ ૧.૨૨, ૫.૨૮૨ સૌ ભાગ્ય સાહગી ૫.૫૯ ટંકણખાર સેહાવિ ૪.૫૦ સુખ આપે (સ. સુખાય ) સાહાવુ ૫.૩૧૭ સેાહામણું (સ. શેાભા) સાહિલું ૨.૪, ૧૫૦ સહેલું, સરળ સૌધરમઇ, સૌધ ઇ ૩.૨૫૦,૬.૪૦૨ સૌધમ નામના દેવલેાકમાં સૌક્ષ ૫.૪૨૧ સુખ (સં.સૌમ્ય) વિર ૪૯પ વૃદ્ધ (સં) સ્યઉ ૨.૨૧ સાથે (સ....સમમ્) હઈઈ ૪.૨૬૧ હૃદયમાં હણુહાર ૬.૨૨૮ હેાનાર હજૂર ૬.૨૦૫ પ્રત્યક્ષ, સામે હાજર (ફા.) હઠી ૨.૧૪૬ હેડપૂર્વક, પરાણે હત્યિ ૩.૨૭ હાથમાં (સ.હસ્ત) તહ ૩.૨૬૯ સપ્તાહમાં (ફા.) હય ૨.૭૧ ઘેાડા (સ.) હરી રાખઇ ૩.૧૩૯ લઈ જઈને રાખે હલદ ૨.૮૯ હળદર (સં.હરિદ્રા) હલવાઈ ૫.૧૩૦ હલકાપણું, અ ગૌરવ હુવડા ૪.૨૪૮ હમણાં (સં.અધુના, પ્રા.Rsઉણા) Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ : આરામશોભા રાસમાળા હસું ૪.૧૦૭ મશ્કરી હાસિ, હાસું ૩.૯૦, ૬.૯૪ મશ્કરી, ઉપહાસ હિત ૫.૨૦૩, ૨૧૬, ૬.૨૨૪, ૪૧૬ હેત, પ્રેમ હિયઈ, હિયડઈ ૨.૧૩, ૪૯ હૃદયમાં, હુવઈ ૩.૫ હેાય, થાય હુંણી ૬.૨૯ થનાર હું તુ ૧.૧૫૮, ૫.૩૯૯ થી, -માંથી; - ૨.૩૭, ૫.૧૮૮ હતો હુંસ પ.રર૯,૬.૧૩૭ હેશ દંતી પ,૨૭, ૨૨૪ થી, વડ હેજ (પ્રાસમાં હજી) ૨.૪૯, ૪.૧૮૧ હેત હિવ ૧.૧૪૫, ૨.૨૪ હવે હિવઈણા ક.૨૪પ હવે દિવડા ૨.૬૯ હમણું હીઈ ૧.૪૬ હૃદયમાં હસઈ ૫.૭૭ હેસારવ કરે, હણહણે હીંસઈ ૬.૧૮૯ હર્ષ પામે હુણહાર પ.૨૬૧ હોનાર હેતઇ(પ્રાસમાં હેત) ૩.૨૭, પ.૧૮૭ હેતુથી, કારણથી, માટે હેલાઈ ૫.૪૦૬ જલદી, તરત જ (દે.) હેવ, હેવિ ૩.૧૬૯, ૪.૯૫,૫.૭૦ - હવે હેયજે ૧.૪૦ હેજે, થજે Page #380 -------------------------------------------------------------------------- ________________ વનસ્પતિકાશ [રાજકીતિ કે કાર્તિવિરચિત ‘આરામરોાભારાસ’માં વૃક્ષનામેાની વર્ણાનુક્રમિક યાદી મળે છે. પછી કાઈકાઈ કૃતિમાં ટૂંકાં વનવણુ નામાં કેટલાંક વૃક્ષનામેા ઉલ્લેખ પામ્યાં છે. અહીં વનસ્પતિવિષયક ગ્રંથા ને સામાન્ય શબ્દકૈાશાની મદદથી એ વૃક્ષનામેાના આજના પર્યાયા ને ઓળખ આપવાના પ્રયાસ કર્યાં છે. અત્યારે પ્રચલિત નામ હાય તાયે એને આ દેશમાં બતાવેલ છે અને પર્યાય રૂપે એ જ નામ મૂકયુ` છે. આશય પૂરી વૃક્ષયાદી કરવાના છે. વણું કામાં વનસ્પતિનામા ઉપરાંત ફળ-મેવા આદિતાં ને કરિયાણાંનાં ગણાય એવાં નામેાના સમાવેશ કરવાની રૂઢિ જાય છે. આથી કમળકાકડી, પેાસ્ત જેવાં નામેા અહીં દેખાય છે. વણુકા પર્યાયનામાના ઉલ્લેખ પણ કરતાં જણાય છે. વનસ્પતિની ખરેખરી એળખના પ્રશ્ન કઠિન છે કેમકે જુદાજુદા ગ્રંથા ને વિદ્વાનેાની માહિતી જુદી પડે છે. પ્રદેશભેદે વનસ્પતિએ જુદીજુદી રીતે ઓળખાય છે ને જૂના સમયમાં શું અભિપ્રેત હતું એ આજે નક્કી કરવું અધરું છે. એટલે આ પ્રયત્નની મર્યાદાએ સ્પષ્ટ છે. જ્યાં આળખ આપી છે પણ ખાતરી નથી ત્યાં પ્રશ્નાર્થાં મૂકી શકા વ્યક્ત કરી છે ને જ્યાં આળખ આપવાનું જ બની શક્યું નથી ત્યાં કેવળ પ્રશ્ના મૂકયો છે. ત્યાંક એ એળખ આપવાનું પણ બન્યું છે. દર્શાવેલાં સ ંસ્કૃત મૂળ કેટલેક ઠેકાણે દેશ્ય શબ્દોનાં સ ંસ્કૃતીકરણુ હાવાના વહેમ જાય છે. પણ પ્રાકૃત-દેશ્ય દાશામાં જેમને દેશ્ય તરીકે ઉલ્લેખ મળ્યા તે નામાને અહીં દૃશ્ય જ દર્શાવ્યાં છે. નિર્દિષ્ટ સંખ્યાંકમાં પ્રથમ કૃતિક્રમાંક ને પછી સળંગ કડીક્રમાંક છે. એક જ કૃતિના બીજો કડીક્રમાંક આવે છે ત્યાં સાથે જ દર્શાવ્યા છે.] અખાડ ૧.૨૩ અખરોટ (સ”. અક્ષ્ાટક) અગર ૧.૨૩, ૩.૩૮, ૫.૬૩ અગરુ (સં.અગુરુ) અગથીઉ ૧.૨૪ અથિયા, સેગર (સ".અગસ્તિ) અનામ ૧.૨૩ નામ વગરનાં વૃક્ષ ? અર સુ ૧.૨૩ અરડૂસા (સ. અરg) Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ : આરામશોભા રાસમાળા અરણ ૧.૨૩ અરણ (સં. અરણિ) અરલૂ ૧૨૪ અરડૂસ, અરલ (સં.અરલ) અસક ૧.૨૩, ૫.૬૧ અશોક, આસોપાલવ અંજણ ૧.૨૪ અંજનવૃક્ષ અંબ ૩.૩૮. ૫.૬૧ આંબો (સં.આમ્ર) આઉલિ ૧.૨૩ આવળ (સં.આહુલ્ય) આક ૧.૨૪ આકડે (સં અર્ક) આકમદાર ૧.૨૪ આકડે એ જ મદાર કે મંદાર (સં.અર્કમદાર) આમલી ૧.૨૩ આમલી, આંબલી (સં.અગ્લિકા); આંબળાનું વૃક્ષ (સં.આમલકી) આરઠી ૧.૨૪ અરીઠી (સં. અરિષ્ટ) આસદુ ૧.૨૪ આસદ, અશ્વત્થ, પીપળો? આદ, અશ્વગંધા? આસદુપલચી ૧.૨૪? આસંધિ ૧.૨૩ આસંદ (સં. અશ્વગંધા) આંબા ૧.૨૩, ૪.૪પ આંબે (સં. આમ્ર) આંબિલી ૧.૨૩, ૫.૬૩ આંબલી (સંઅમ્બિકા) ઉંબર ૧.૨૪ ઉંબરે (સં. ઉદુમ્બર) કઉઠ ૪.૪૭ કેઠી, કોઠું (સંકપિત્થ) કકાહ ૧૨૬ એક પ્રકારને કપાસ (હિકકહી)? કચનારિ ૧.૨૬ કીનાર (સં. કાંચ નાર). કચિ ૧.૨૫ કચિયું, કાચકું? કચુર ૧૨૭ કચૂર (સં.કર) કડૂબરિ ૧.૨૬ કોઠીંબડી, કઠીમડી (સં. કર્કચિટી) કડાહ ૧.૨૬ વૃક્ષવિશેષ (પ્રા.) (સં. કટાહ) કડુ ૧.૨૫ કડુ (સંકટુ); કડે, અંદર (સંકુટજ) કણર ૧૨૫, ૫.૬૧ કરણ (સ. કરવીર, કણવીર) કદલી પ.૬૧ કેળ (સં.) કદંબ ૩.૩૮, ૫.૬૧ કદંબ (સં.) કનક ૧.૨૫ ધતૂર; નાગકેસર (સં.) કનકકેવડી ૧.૨૫ કેવડાની માદા જાત (સં.કનકકેતકી) કમલ ૧.૨૫ કમળ (સં.) કમલકાકડી ૧.૨૫ કમળકાકડી, કમળનાં બી કયર ૧.૨૭ કેરડો (સંકરીર) કરણીકર ૧.૨૫ ગરમાળા (સંકર્ણિ કાર) કરપટેિ ૧.૨૭ કરપટી, કાંકડનું ઝાડ કરમદા, કર્મદા ૧.૨૭,૪.૪૭ કરમદાનું ઝાડ (સંકરમદ) કહાર ૧.૨૭ ધોળું સુગંધી કમળ (સં.કલાર) કસુંભષે ૧.૨૭ કસુંબો (સંકુરુક્લ) કહ-અંબ ૧.ર૭ સંબ, લખનું ઝાડ (સંકશાસ્ત્ર)? કડી ૧.૨૭ કંકોડાનું – કટાલાનું ઝાડ (દે. કેડ) કેથેર ૧.૨૫ કાંટાળી વનસ્પતિ | (સંકેથેર) કંબ ૧.ર ? Page #382 -------------------------------------------------------------------------- ________________ કાકડી ૧.૨૫ કાકડી (સંકટિકા) કારેલી ૧.૨૬ કારેલી (દેકારિલી) કાલુબરિ ૧.૨૫ એક કરિયાણું; કાળે ઉંબરો, ઘુલરડો (સં.કાકેદુમ્બર)? કાસંધરઉ ૧.૨૫ કાઢંદર (સં. કાશમ) કાંદમી જાઈ ૧.૨૬ જાઈની કોઈ જાત (સંકિર્દમી જતિ ) કીબ ૧.૨૭ ? કીર ૧.૨૭ ? કુઠ ૧.૨૭ કડી, કઠું (સંકપિત્થ) કુંઆરિ ૧.૨૫ કુંવાર, કુંવારપાઠું (સં.કુમારી) કુંકણ ૧.રક રાતું કમળ (દે.); કેળાની એક જાત સૂચવતું વિશેષણ કૃષ્ણગર ૧.૨૭ અગરુ (સંકુષ્ણુગુરુ) કેતકી ૪.૪૬ કેવડે (સં.) કેલિ ૧.૨૫, ૨૬, ૩.૩૮, ૪.૪પ કેળ (સં.કદલી); કન્દવિશેષ (૮) કેવડ ૩.૩૯ કેવડો (સંકેતકી) કેવડી ૧.૨૫ કેવડો (સં. કેતકી) કેસુ, કેસૂઅ ૧.૨૬, ૪.૪૯ કેસૂડે (સં. કિશુક) ખજડ ૧.૨૮ વૃક્ષવિશેષ (સં.ખજ, પ્રા.ખજજ)? ખજૂર, ખજૂરડા ૧.૨૮, ૪.૪૭ ખજૂરી (સં.ખજુરિકા) ખયર ૧.૨૮ ખેર, ખેરિયે બાવળ (સંખદિર) ખરસણીઉ ૧.૨૮ ખરસણુ, એક છોડ? ખરસાણ, ખરસાડી, રામ. વનસ્પતિકશ : ૩૪૭ તલ (સં.રામતિલ)? ખરસાણ, એક થેર (ફા ખુરાસાની પરથી)? ખારિકિ ૧.૨૮ ખારેક (દેખારિકક) ખારેખ ૪.૪૭ ખારેક (દે.ખારિષ્ઠ) ખીરણ ૧.૨૮ ખીરણ, ખીરવેલ (સંક્ષીરિણી) ગલે ૧.૨૯ ગળો (સં ગુડૂચી) ગંગે૨ ૧.ર૯ એક ઔષધીય વન સ્પતિ, ગંગેડુ (રા.ગંગેરણ) (સં. ગાંકી); ગંગેટી, બાલિયું, નાગબલા? ગંઠાલા ૧.૨૯ ગંઠોડા, પીપરીમૂળ? ગિરિમાલું ૧૨૯ ગરમાળા (સંકૃત માલક) ગુલાલ ૧.૨૯, ૪.૪૮ ગુલાલ, ગુલાલા -- ગુલાલ્લા, લાલ ફૂલને એક છેડ (રા.) (ફા.)? ગૂગલ ૧.ર૯ ગૂગળ (સં.ગુઝુલુ) ગૂંદી ૧.૨૯ ગૂંદી ગેરડ૧.૨૯ ગારડ, ગોરડિયે બાવળ, સફેદ ખેર ( સં ત ખદિર) ગોલ્હી ૧.ર૯ ગિડાં, ટીંડોળાને વેલે (દ.ગોલ્હા) ગોસષ ૧.૨૯ ગોરુચંદન, ચંદનને એક પ્રકાર (સંગોશીષ) ઘટોરા ૧.૩૦ ગટ-બારડી, ઘટબોરડી (સંગોપઘંટા, ઘુટ્ટા, ઘેટા)? ઘનસાર ૧.૩૦ કપૂરનું ઝાડ (સં.) ઘંટરણિ ૧.૩૦ દૂધરે (સં.ઘેટા રવા)? ઘૂંટ ૧.૩૦ લૂંટ (હિ) (સં.ઘેટા); ગટબારડી ? Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ : આરામશોભા રાસમાળા ચંદન ૧.૩૧, ૪.૪૮ ચંદનનું વૃક્ષ (સં.) ચંપક ૧.૩૧, ૪,૪૮, પ.ચંપો (સં.) ચીગરાઈ ૧.૩૧ ચિકા ખાઈ? ચણકબાવા ૧.૩૧ ચણકબાબ (ફા. ચિનિકબાલા) છલીરૂ ૧.૩૨ એક કરિયાણું; છડીલે, શિલાપુષ્પ? છીંકણું ૧.૩૨ નાકછીંકણીને છોડ (સંછિક્કની) છુડ ૧.૩ર છડ – એક કરિયાણું; ધુર, ગોખરુ (સં.ગોક્ષુર)? જમલાસી ૧.૩૩ જટામાંસી ? જરગો ૧.૩૩ જરગા, એક પ્રકારનું ધાસ (હિ.જરગા) જરોજી ૧.૩૩ જગજાં - એક મે ? જબ ૧.૩૩ જાંબુ (સં.જ બૂ)? જબીર, જબીરિ ૧.૩૨, ૪.૪૫ જબરી લીંબુડી (સં.) જબુ, જબૂ, ૩.૩૮, ૫.૬૧ જબુનું વૃક્ષ (સં.જબૂ) જાતીફલ ૧૩૩ જાયફળ (સં.) જાય ૩.૩૯, ૪.૪૯ જાઈ (સં.જાતિ) જાસુ ૪.૪૮ જાસુદ જાસૂલ ૧.૩૩ જાસૂદ જાંબુ ૪.૪૫ જાંબુનું વૃક્ષ (સં.જબૂ) છજબ ૧.૩૩ જવો – એક ઘાસ છે ? જઈ ૩.૩૯ જઈ (સંયુથિકા) જૂહી ૧.૩૨ જૂઈ (સં.યૂથિકા) ઝઝણણ ૧.૩૩ ઝિઝિણ (.) - એક પ્રકારની લતા કે વૃક્ષ? ઝીંઝ ૧.૩૩ ઝીંઝી, આાંદરો ટેટમ ૧.૩૩ મહૂડો (દે. ટોલંબ)? ટીંડૂરી ૧.૩૩ ટીંડોરાને વેલો (સં.તુડીકેરી) ટીંબ૩ ૪.૪૭ ટીંબરુ (દેટિંબરુ) ડાંગ ૧.૩૪ ડાગ (દે.) – એક ભાઇ? ડાંગરડાં ૧.૩૪ ડાંગર ઢાંઢણિ ૧.૩૪ એક ઘાસ, કૌંચાને - વેલ (દે.ઢંઢણી) ઢીંબડું ૧.૩૪ ઢીંબડો – એક ભાજી ઢેઈ ૧.૩૪ હિંગ (રા.ઢ)? ઢેકી, વરખલી, કૃણુતમાલ? તકારિ ૧.૩૫ અરણની એક જાત (સંકોરી) તગર ૧.૩૫, ૩.૩૮,૫.૬૨ તગર (સં.) તમાલ ૩.૩૭, ૪.૪૮ તમાલ (સં.) તાડ ૧-૩૪ તાડ (સં.તાલ) તાલ ૩.૭ તાડ (સં.) તિલગ (“તિલંગ પાઠદોષ) ૩.૩૮ તિલકવૃક્ષ, રતાવલા તીડૂ ૧.૩૫ તિમિર વૃક્ષ (દે. તિરિડ)? તુત (પાઠ “તુત”?) ૧.૩૫ ફળઝાડ શેતૂર (ફા.નૂત; સંતૃદ)? થેગ ૧.૩૫ થેગી, એક ભાજી કે કંદ (દે.) ચેહર ૧.૩૫ થર (રે.) દમણુઉ ૧.૩૫, ૩.૩૯ દમણે (સં. દમનક) દાડમ ૧.૩૫, ૪.૪૭ દાડમ (સં.) દમણે ૪.૪૮ દમણે (સં. દમનક) Page #384 -------------------------------------------------------------------------- ________________ દેવદાર ૧.૩૫, ૫.૬૨ દેવદાર (સં. દેવદારુ) દ્રાખ ૧.૩૫, ૪.૪૬ દ્રાક્ષ (સં. દ્રાક્ષા) ધવ ૧.૩૬, ૫.૬૩ ધાવડા (સં.) ધવાલ ૧.૩૬ ? ધામણુ ૧.૩૬ ધામણ, ધ્રામણું (દે. ધમણ) ધાડી ૧.૩૬ ધાવડી (સ’.ધાતકી) નામ ૧.૩૦, ૩.૩૭ નાગકેસર, નાગચંપે। (સ.) નાગરવેલિ ૩.૩૮ નાગરવેલ (સ. નાગ વલ્લી) નાગવેલિ ૧.૩૦ નાગરવેલ (સ. નાગવલ્લી) નારંગી ૧.૪૫, ૫.૬૧ નારંગી (સ’ તારંગ) નાગિ ૧.૩૦, ૩.૩૮ નાર”ગી (સં નારંગ) નાલકેર ૩.૩૯ નાળિયેર (સં. નાલ કેર) નાલીઅર ૪.૪૫ નાળિયેર (સ નાલિકર) નાલેરી ૧.૩૦ નાળિયેરી (સં. નાલિકર) નાંદીવૃક્ષ ૧.૩૧ નાંદરૂખી વડ (સં. તન્દિવ્રુક્ષ) નિર્ગુડી ૧.૩૦ નગાડ (સં. નિર્ગુĆડી) નિમાં ૪.૪૭ એક મેવા; ચિલ ગાા (ફા.), સનેાબર કે ચીડ નિર્માણી ૧.૩૧ નિસાણી, મસાડી નિંબૂ ૩.૩૮ કાગદી લી’બુ (સ, નિંબૂ ) વનસ્પતિકાશ : ૩૪૯ નીબ પ.૪૧ લીમડા (સ, નિમ્ન) નીંબૂ ૫.૬૧ કાગદી લીંષુ (સં. નિંબુ) મૈત્રવેલી ૧.૩૧ નેતર (સં. વેત્રલતા) પતંગ ૧.૩૬ પતંગનું ઝાડ; ચંદનની એક જાત (સં.) પદમખ ૧.૩૬ કમળકાકડી (સ પદ્માક્ષ) પન્નાગ ૧.૩૦ ઊંડી, રક્તક્રેસર (સ. પું-નાગ) પાડેલ ૧.૩૬, ૩.૩૭, ૪.૪૬, ૫.૬૨ પાડળ – એક ફૂલઝાડ (સં.પાટલ) પારિજાત, પારિન્નતિક ૩.૩૭, ૪.૪૮ પારિતક (સ.) પીપરિ ૧.૩૬ લીંડીપીપર (સ. પિપ્પલી) પીપલ ૪.૪૭, ૫.૬૨ પીપળા (સ. પિપ્પલ) પુન્નાગ ૩.૩૭ ઊંડી, રક્તકેસર (સ. પું-નાગ) પેાસ્ત ૧.૩૬ અફીણ – ખસખસને ડાડા (ફા.) પ્રીયગ ૧.૩૬ ધઉલા (સં.પ્રિયંગુ) ક્સ ૧.૩૦૭, ૩.૩૮ સ (સં. પનસ) ક્રસણા ૧.૩૭ ફાલસાં (સં.પુરુષક) ? ફાફલ ૧.૩૮ સેાપારી (સ....પૂગલ) કાંણિ ૧.૩૮ બકાનલીમડા (સં.વૃક્કા) દાંમ ૧,૩૭, ૪.૪૭ બદામ (ફા. બાદામ) હિડાં ૧.૩૮ બહેડાં (સ'. ભિીતક) માલિ ૧.૩૭ બાવળ (દે. સ્કૂલ) Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ : આરામશોભા રાસમાળા બિબ પ.૬૧ ટીંડોરાને વેલો (સં. બિબી) બીઉ ૧.૩૭ બી, અસન કે વિજય સાર વૃક્ષ (સં.બીજક) બીજુ ૧.૩૮ જુઓ બીયો બીજોર, બીજોરી ૧.૩૭, ૩૩૮, ૪.૪૫ બિરુ (સં.બીજપૂરક) બીલિ ૧.૩૮ બીલીનું ઝાડ (સં. મંડાવી ૧.૩૯ માંડવી, મગફળી? માઈણ ૧.૩૮ ઇંદ્રામણી (સં. મૃગાદની)? આમળાનું વૃક્ષ (દે. માઇંદા)? માલતી ૪.૪૮ માલતી(સં.) મઢીઆઉલિ ૧.૩૯ મી ઢિયાવળ મીંઢલ ૧૩૯ મીંઢળનું ઝાડ (સં. મદનફલ) બિલ્ડ) બુલસિરી પ.૬૨ બેરસલી (સં. બકુલશ્રી) ખૂઅ ૧.૩૮ મોગરાની એક જાત (સં.બૂક)? બેડી ૧.૩૭ ? બેર ૧.૩૭ બારડી (સંબદરી) ભારિંગ ૧૩૮ ભારંગી (સં.ભાગ) ભાંગરુ ૧૩૮ ભાંગર ( સં ગરાજ, ભીલિમ ૧.૩૮ ભિલામો (સં.ભલાતક) ભૂજિ ૧.૩૮ ભેજપત્રનું ઝાડ (સંભૂજ) મચકંદ, મચકુદ ૧૯૩૯, ૩.૩૯ મુચુકંદ મદાર ૧૨૪ મંદાર, આકડો (સં.) મયૂરસિખા ૧.૩૯ મયૂરશિખા મરુઉ, મરૂઉ ૧.૩૯, ૩.૩૯, ૪.૪૮ મરવા (સં.મરુવક) મલયગિરી ૧.૩૮ મલયાગિરુંપીળું ચંદન મહિલ ૧.૩૯ મોગરે (સંમતિલકા) મહારું ખ ૧.૩૯ થાર (સં.મહાવૃક્ષ) મહૂઆ, મહૂયડા ૧.૩૮, ૫.૬૨ મહૂડે (સં.મધુક) મગરુ ૧.૩૮, ૪.૪૮ મેગર (સં. મુગરા) રતાંજણી ૧૪૦ રતાંજળી, રકતચંદન) રાઈણ, રાઈણિ ૧.૪૦, ૩.૩૯ રાયણ નું ઝાડ (સંરાજદની) રાયણ ૪.૪૫ રાયણનું ઝાડ (સં. રાજદની) ૨ાલ ૧.૪૦ રાળ, સાલવૃક્ષને રસ (સં.) લવિગ ૧.૪૦ લવિંગ (સંલવંગ) લીછ ૧.૪૦ લીચી, પૂર્વ હિંદનું ફળઝાડ? લીંબૂઈ ૧.૪૦ લીંબુડી (સંનિબુક) વગ૬ ૧.૪૧ વગદા, પીલૂડાં? વડ ૧.૪૧, ૪.૪૭, ૫.૬૨ વડ (સં.વટ) વરધારુ ૧.૪૧ વરધારે, સમદરશેષ (સંવૃદ્ધદારુ) વંસ ૧.૪૧ વાંસ (સંવંશ) વાયમ ૧.૪૧ કઈક ફળમે વાલઉ ૪.૪૯ સુંગધી વાળે, ખાસ (સં.વાલક) વિડંગ ૧૪૧ વાવડિગ (સં.) વુલસરી ૪૪૯ બોરસલી (સં. બકુલશ્રી) વેડસ ૧૪વેતર, પાણીમાં થતા Page #386 -------------------------------------------------------------------------- ________________ નેતરના પ્રકારને છોડ (પ્રા.) વેલિ ૧.૪૧ વિચકિલ (પ્રા. વેઈલ)? નિદ્રાપ્રેરક લતા (દે. વેલી)? સજડીયુ ૧.૪૩ સાજડિયે, સાદડ, આજ, અજુન વૃક્ષ (સં.સ) સદાફલ ૧.૪૩, ૩.૩૮ ઉંબર, નાળ ચેરી વગેરે કેટલાંક વૃક્ષ સદાફલ કહેવાય છે, પરંતુ વર્ણકમાં ફળ તરીકે એનો ઉલલેખ થાય. છે તેથી સંભવતઃ નાળિયેર સરખડી ૧.૪૩ સરકડ, સરખડ, મુંજ ઘાસ (સં.શર). સરતરી ૧.૪૩ સુરત, કલ્પવૃક્ષ (રા.સરતર)? સરમાં ૧.૪ર એક કરિયાણું સરલ ૧.૪૩ સરલ, ચીડનું ઝાડ (દે.) સરસ ૧.૪૨ સરસડો (સં.શિરીષ)? સરસ છાલ -એક કરિયાણું સવસ ૧.૪૨ શીવણ, સંવનનું ઝાડ (સં.શ્રીપર્ણી) સાગ ૧,૪૨, ૩.૩૭ સાગ (સં. શાક) સાય ૩.૩૯ ? સાલરિ ૧૯૪૨ સાલેડી, ધૂપડો (સં. સલડી)? શીમળો(સં.શામલી)? સાંમલમલી ૧.૪૩ શીમળા (સં. શામલી)? કાળા મરી (સં. શ્યામલ મરિચ કે મલિન)? સિણિગિતરઉ ૧.૪૩ કાડાસિંગીનું ઝાડ (સંશૃંગી) વનસ્પતિશ : ૩૫૧ સિબલિ ૧.૪૨ શામલી, શીમળે (દેસિંબલિ)? સીંબલીકંટક – એક કરિયાણું સિરયૂ ૧.૪૨ સરગવો (સં.શિશ્ન) સીબલિ ૫.૬૨ જુઓ સિબલિ સીસવિ પ.૬ર સીસમ (સં.ર્શિશપા) સીંદૂરીલ ૧.૪૩ સિંદૂરી (સં. સિન્દુર) સુરહી ૪.૪૭ રાસ્ના, તુલસી, ચંદન, સર – સાલેડુ આદિ વૃક્ષમાંથી કઈ (સં.સુરભિ); એક કરિયાણું સૂકડી ૧.૪૨ સુખડ, ચંદન સૂયારુખ ૧.૪૨ સુવા (સંશતાહુવા) સેવંત, સેવંત્રી ૩.૩૯, ૪.૪૯ એક ફૂલઝાડ સોનડી જાઈ ૧.૪૨ પીળા ફૂલવાળી જઈ (સં.સૌવર્ણજાતિ) સોપારી ૧.૪૫ સોપારી હચેર ૧.૪૪ ? હરડઈ ૧.૪૪ હરડે (સંહરિતકી) હરડૂ ૧.૪૪ હરડાં, મોટી હરડે? હલદ ૧૪૪ હળદર (સંહરિદ્રા) હીઆલિ ૧.૪૪ તાડની એક જાત (સં.હિન્તાલ)? હરવુંણિ ૧.૪૪ હિરવણ નામની કપાસની જાત હીંગવૃક્ષ ૧.૪૪ હીંગનું ઝાડ (સં. હીંગૂઆણિ ૧.૪૪ ઇંગુદીનું વૃક્ષ (રા. હિંગૂણ) Page #387 -------------------------------------------------------------------------- ________________ દેશીઓની સૂચિ [આરામશોભાવિષયક ગુજરાતી કૃતિઓમાં ઘણે સ્થાને ઉપયોગમાં લેવાયેલા દેશબંધની નેંધ થયેલી છે, જે અહીં વર્ણાનુક્રમે આપવામાં આવેલ છે. જે કૃતિઓ ઢાળબદ્ધ નથી તેમાં પણ કવચિત વચ્ચે દેશબંધને ઉપયોગ થયો છે તેથી બધે ઢાળક્રમાંક આપી શકાય તેમ નથી. આ કારણે દરેક દેશીને અંતે કૃતિક્રમાંક અને એના જે સળંગ કડીક્રમાંકથી એ દેશી આરંભાય છે તે કડીક્રમાંક આપવામાં આવ્યા છે. સાથે પૃથ્યાંકને પણ નિદેશ કર્યો છે. આ ઉપરાંત, આ દેશીઓ જૈન ગૂર્જર કવિઓની દેશીઓની અનુક્રમણિકા (પ્રથમ આવૃત્તિ, ભા.૩ પૃ.૧૮૩૩-૨૧૦૪)માં નિર્દિષ્ટ હોય તો ત્યાંને દેશીક્રમાંક આપ્યો છે. ત્યાં અહીંની દેશમાં મહત્ત્વનો શબ્દફેર હેય તો એની નેંધ લીધી છે ને બે દેશી એક હોવાની શંકા લાગી ત્યાં પ્રશ્નાર્થ મૂક્યો છે. રાજસિંહવિરચિત “આરામશોભારાસ'ની હસ્તપ્રતમાં ઘણું ઢાળમાં હાંસિયામાં બીજી એટલે કે વૈકલ્પિક દેશીને નિશ થયો છે. એ દેશીઓ મુદ્રિત પાઠમાં કસમાં દર્શાવી છે ને એમને અહીં પણ સમાવેશ કર્યો છે. અહીં એ દેશીઓ પરત્વે કતિકડીક્રમાંક પૂવે કૂદડી મૂકી છે. એ દેશી કઈ દેશના વિકલ્પમાં છે તે કડીક્રમાંકના મેળથી જણાઈ આવશે.] ૧. અરજ સુણી જઈ રૂડા રાજીયા હાજી, ગરૂઆ બહુ જિર્ણદઃ ૬.૩૨૨/ ૨૫૩; જેમૂક ૪૪. ૨. અવલૂરીઃ ૫.૩૯૮/૨૨૨; જૈમૂક ૧૭૪૭ ક (લૂઅરની), ૧૭૪૮ તથા ૧૭૪૯ (સૂરિની)? ૩. ઈમ ધનુ ધણનઈ સમઝાવાઈઃ ૫.૧૯૦/ર૦૪; જૈમૂક ૧૮૪ (ઈમ ધન્નો ધણનઈ પરિચાવઈ). ૪. ઈઢાણ ચોરી રેઃ ૬.૧૬૨/૨૪૦; જેણૂક ૧૬૫. ૫. ઉલાલાની : પ.૯૧/૧૯૫; જેન્ક ૨૩૬. ૬. એક લહરિ લઈ ગોરિલા રેઃ ૫.૧૩૬/૧૯૯; જૈમૂક ૨૫૧. ૭. કપૂર હુવઈ અતિ ઊજલઉ રેઃ ૩૮/૧૩૬, પ.૩૬/૧૯૦, ૯.૩૦૨ ૨૫૨; ગૂક ૩૦૫. Page #388 -------------------------------------------------------------------------- ________________ દેશીઓની સૂચિ ઃ ૩૫૩ ૮. કરમપરીક્ષા કરણ કુમર ચલ્યઉ રેઃ ક. ૨૦૨/૨૪૪; જૈગુક ૩૧૯. ૯. કરહલાની : પ.૪૧૩/૨૨૩; જૈમૂક ૩૨૧. ૧૦. કહિ કુરંગી હરણુલા : પ.૪૧૩/૨૨૩; જૈમૂક –. ૧૧. કાજલ નીકુ રોજ લાલ: ૫.૨૪૮/૨૦૯; જેક ૩૪૭. ૧૨. કુમર પુરંદર ચાલ્યું આગઈ: પ.૧૫૫/૨૦૧; જેમૂક ૩૯૧. ૧૩. કૃપાનાથ મુઝ વીનતી અવધારિ. ૩.૮૦/૧૪૪; જૈમૂક ૪૦૧. ૧૪. કોઈ ભૂલઉ મન સમઝાવઈ રે : ૬.૧ર૭/૨૩૮; જૈમૂક ૪૧૫. ૧૫. ખટોલાની : પ.૩૧૭/૨૧૫; જૈમૂક ૪૩૦. ૧૬. ગિરિધર આવઈ લુ : ૫.૭૫/૨૧૨; ગૂક ૪૫૮. ૧૭. ઘરિ આવઉં છ આંબ૩ મોરીયલઃ ૬.૨૪૨૨૪૭; જૈમૂક ૫૧૮. ૧૮. ઉપઈની : ૩.૩૪૧૩૯; ગૂમ -. ૧૯, ચિત્તિ ચેતન કરી: ૫.૩૫૩/૨૧૮; જૈમૂક પ૭૬. ૨૦. ચેલા વિષય ન ગંજીયઈઃ ૩.૧૭/૧૩૭; જૈમૂક ૧૮૫૩ (વિષય ન ગંજીઈ). ૨૧. જોવુ હારી આઈઃ ૫.૩૩૪૨૧૭; જેણૂક –. ૨૨. તિણ નગરીનુ વાણુઉઃ ૫.૭૩/૧૯૩; જૈમૂક–. ૨૩. તિમરી પાસઈ એવડલૂ એ ગામ: ૫.૬ /૧૮૮; જેમૂક ૭૭૬. ૨૪. તું સાજણું કઈ સિરજણહારા : ૫.૧૯૦ર૦૪; જૈમૂક–. ૨૫. ત્રાટિકાની ઃ ૫.૨૬ /૨૧૦; જેક –. ૨૬. થાઈ માથાં કસબી પાગ લેનારઉ છાગલઉ મારૂજીઃ ૬.૩૬૨/૨૫૭; જૈમૂક ૮૩૬. ર૭. દેસણ નિસુણી જગગુરુ વરની રેઃ પ૧ર૧/૧૯૭; જૈમૂક –૨૮. દેહ અસુચિ કરિ પૂરી હા, બારહ ભાવના માહે : ૩.૭૧૪૩; જૈમૂક -. ૨૯. ધનધન તે સાધ નમી જઈઃ ૪.૧૭૬ ૧૭૪, ૪.૧૯૨/૧૭૬; જૈમૂક –. ૩૦. નW ગઈ નત્ય ગઈ જાણઈ રે બલાઈ, આવઈ લઉ કેસરીય૩ મારૂ લ્યાવઈ લઈ ઘડાઈ, હાંરા હે કેસરી લાલ ન દે ઘડાઈઃ ૬.૧૦૦ ૨૩૫; જૈમૂક ૯૭૨. ૩૧. નાચિ ઈન્દ્ર આણંદ મ્યુંઃ પ.૫૫ ૧૯ર; મૂક ૧૦૨૪. ૩૨. નાયકાની વિશેષાલીઃ ૫.૨૯૭ર૧૩, ૫.૩૦ ૫ ૨૧૪; જૈમૂક ૧૦૩૩(૨). ૩૩, નારંગપુર વર પાસજી રે: ૫.૨૧૯/ર૦૬; જૈમૂક –. Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ : આરામભા રાસમાળા ૩૪. પુરંદરની વિશેષાલીઃ પ.૩૬ ૬ /૨૧૯; જૈમૂક ૧૨૧૧ (પુરંદરરી). ૩૫. પ્રતિબંધી મૃગાવતી ઃ ૫.૫૫/૧૯૨; જૈમૂક૩૬. ફાગની: ૩.પ૦/૧૪૦; જૈમૂક ૧૨૨૩(૧). ૩૭. બહુ નેહભરી: ૬.૩૯૭/૨૬૧; જૈમૂક –. ૩૮. બાંગરીયાની ઃ ૬ ૨૮૨૮; જૈમૂક ૧૨૪૮,૧૭૮૪ (વાગરિયારી). ૩૯. બિંદલીની : ક.૯/ર૬; જૈક ૧૨૭૫ક. ૪૦. બીજુ અજિય જિર્ણદઃ ૫.૯૧/૧૯૫; જૈમૂક –. ૪૧. મઈ બુઢરાકું ખીર પકાઈ, ઝારિ ચલ્યઉ લપટઉ દેઈ, માર્યઉ મરણ ગયઉ બુઢર, દઈ માર્યઉ મરણ ગયઉઃ ૬.૪૮/૨૩૦; જૈમૂક ૧૫૬૮ | (મેં બુઢરાકું...). ૪૨. મધુકરની : ૫.૨૩૫/૨૦૮; જૈમૂક ૧૩૬૮, ૧૩૬૮ક. ૪૩. મહાવિદેહ ખેત્ર સુહામણુઉઃ ૬.૩૪૨/૨૫૬; જેમૂક ૧૪૫૪. ૪૪. મહિદી રંગ લાગઉઃ ૬.૮૮/૨૩૩; જૈમૂક ૧૪૧૯. ૪૫. મારી સખી રે સહિલી: ૬.૧૮૨/૨૪૨; જેણૂક ૧૩૪૫ (હારી સહી રે સમાણી), ૧૪૮૪ (માહરી સહી રે સમાણી). ૪૬. માંના દરજણના ગીતની: ૬.૧૪૭/૨૩૯; જૈમૂક ૧૪૩૭. ૪૭. મુઝનઈ હે દરસણ ન્યાય(ન) ન તું દીઈ હેઃ ૫.૨૧૯/ર૦૬; જૈમૂક ૧૫૧૨. ૪૮. મૃગજની ચઉપઈઃ ૪.૧૭૬/૧૭૪, ૪.૧૨/૧૭૬; જૈમૂક –. ૪૯. મેતીના ગીતનીઃ ૬૨૨૨/૨૪૫; જૈમૂક ૧૫૭૫. ૫૦. મોરી બહિની કહિ કાઈ અચરજ વાત ઃ ૬.૪૧૫/૨૬૩; જૈમૂક ૧૫૫૩ (મેરી.), ૧૫૮૬ક. ૫૧. યાદવરાય મેં રંગ લાગુઃ ૫.૩૮૧/૨૨૧; જેણૂક ૧૬૦૩. પર. રહુ રહુ વાલહા: પ.૧૯૧૮૯; જેમૂક ૧૬૩૬. ૫૩. રામચંદકે વા(બ)ગમઈઃ ૫.૨૦૮ ૨૦૬; જેણૂક ૧૬૭૭. ૫૪. રામ વનવાસઈ નીસર્યાજી: ૫.૩૯૮૨૨૨; જૈમૂક –. ૫૫. વંસી વાજઈ વેણઃ ૫.૪૩૩/૨૨૫; જૈમૂક ૧૮૨૮ (વાંસલો વાજઈ રે વિણું રણઝણે)? ૫૬. વાહેસર મુઝ વીનતી ગીચાઃ ૬.૩૭૯/૨૬૦; જેક ૧૮૧૭. ૫૭. વીછીયાની? ૫.૧૭૨/૨૦૨; જૈમૂક ૧૮૫૫(૩). ૫૮. વિવાહલાઃ ૨.૮૮/૧૨૧; જૈમૂક ૧૮૫ર (વિવાહલાની), ૧૮૯૨ક. Page #390 -------------------------------------------------------------------------- ________________ દેશીઓની સૂચિ : ૩૫૫ ૫૯. સંધિની : ૩.૧/૧૩૭; જેણૂક ૧૯૯૧ ૬૦. સાધજી ભલઈ પધાર્યા આજ : ૫.૨૬૬/૨૧૦, ૬.૨ ૬૩/૨૪૯; ગૂક ૨૦૫૦. ૬૧. સા ભમરુલી એણઃ ૫.૩૧૭૨૧૫; જૈમૂક ૧૩૦૩ (ભમરૂલીન). ૬૨. સીમંધર કરિજયો મયા એહનીઃ ૫.૧૯, ૧૮૯; જૈમૂક ૨૧૧૬. ૬૩. સુણિ સુણિ નંદન વાહહા ઃ ૩.૪૨/૧૪૦; જૈમૂક –. ૬૪. સૂવટીયા રે સૂવટા લાઈ વાગડ વૂઠા મેહ રે, પાણી વિણિ વાઈ વહ્યઉ સૂવટીયા રેઃ ૬.૨૮૨/૨૫૦; જેમૂક ૨૧૮૮ (સૂવટિયા લાઈ). ૬૫. હવઈ પંચમી વાડિ વચારક : ૪૫.૧૨૧/૧૯૭; જૈમૂક –. ક૬. હાં લખલખણુ બારટ રાજાજીનઈ રીઝવિનઈ ઘર આજ્યોઃ ૬.૬ ૬/ ૨૩૨; જૈમૂક ૨૩૨૦ (હે લખમણ...). Page #391 -------------------------------------------------------------------------- ________________ મહત્વની સંદર્ભસૂચિ ૧. (હેમચંદ્રાચાર્યવિરચિત) અભિધાનચિન્તામણિશ, અનુ.સંપા.વિજ્ય કસ્તૂરસુરિજી, પ્રકા.જસવંતલાલ ગિરધરલાલ શાહ, અમદાવાદ, વિ.સં. ૨૦૧૩ ૨. (પૂજાઋષિકૃત, આરામશોભાચરિત્ર, પ્રકા. જૈન હઠીસિંહ સરસ્વતી સભા, અમદાવાદ, ૧૯૨૮. ૩. (જિનહર્ષકૃત) આરામશોભારાસ, સંપા. જયંત કોઠારી, કીર્તિદા જેશી, પ્રકા. સમતા પ્રકાશન, અમદાવાદ, ૧૯૮૩ ૪. (સંઘતિલકવિરચિત) આરામસોહાકલા, સંપા. યશોભદ્રવિજય, પ્રકા. સુરત વડા ચૌટા જૈન સંઘ, વિ.સં.૧૯૯૭ ૫. ઈતિહાસની કેડી, ભોગીલાલ સાંડેસરા, પ્રકા. પદ્મા પ્રકાશન, વડેદરા, ૧૯૪૫ ૬. ઐતિહાસિક જૈન કાવ્યસંગ્રહ, સંપા. અગરચંદ નાહટા, પ્રકા. મુનિશ્રી હાજરીમલ સ્મૃતિ પ્રકાશન, ખ્યાવર, ૧૯૬૯ ૭. કંકાવટી ભા.૧, સંપા. ઝવેરચંદ મેઘાણી, પ્રકા. ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ, ૧૯૨૭, આવૃત્તિ નવમી ૧૯૫૫ ૮. ગુણસુંદરી અને હિતિપદેશ, વર્ષ ૩ અંક ૮, એપ્રિલ ૧૯૨૬ - “નાગપાંચમ, ચૈતન્યબાલા મજમુદાર ૯. ગુજરાતી લોકસાહિત્યમાળા મણકે બીજે, સંપા. પ્રકા. ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ, ૧૯૫૦ ૧૦. જિનતત્ત્વ ભા.૧ તથા ૨, રમણલાલ વી. શાહ, પ્રકા. મુંબઈ જન યુવક સંધ, મુંબઈ, ૧૯૮૫ તથા ૧૯૮૮ ૧૧. જિનરત્નકોશ .૧, સંપા. હરિ દામોદર વેલનકર, પ્રકા. ભાંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, પૂના, ૧૯૪૪ જિનહર્ષ ગ્રંથાવલી, સંપા. અગરચંદ નાહટા, પ્રકા. સાદૂલ રાજ સ્થાની રિસર્ચ ઈન્સ્ટિટયૂટ, વિકાનેર, ૧૯૬૨ ૧૩. જૈન ગૂર્જર કવિઓ, બીજી આવૃત્તિ, ભા.૧,૨,૩ તથા ૪, સંપ્ર ચોજક મોહનલાલ દલીચંદ દેશાઈ, સંપા. જયંત ઠેઠારી, પ્રકા. મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ, ૧૯૮૬, ૧૯૮૭, ૧૯૮૭ તથા ૧૯૮૮ Page #392 -------------------------------------------------------------------------- ________________ ૩૫૭ સદભ ચિ ૧૪. જૈન મરુ ગૂજર કવિ ઔર ઉનકી રચનાએ' ભા.૧, સંપા. અગરચંદ નાહટા, પ્રકા. અભય જૈન ગ્રંથાલય, બિકાનેર, ૧૯૭૫ ૧૫. જૈન યુગ, પુ.૪ અંક ૧ -‘જિનયન્નસૂરિનિર્વાણુરાસ' ૧૬. જૈનરાસસ ગ્રહઃ પ્રથમઃ ભાગ, સંશા, સાગરચન્દ્રજી, પ્રા. જૈન હઠીસિંગ સરસ્વતી સભા, અમદાવાદ, ૧૯૩૦ ૧૭. જૈન સ ́સ્કૃત સાહિત્યના ઇતિહાસ ખંડ ૨, સંપા. હીરાલાલ રસિકદાસ કાપડિયા, પ્રા. મુક્તિકમલ જૈન ગ્રન્થમાલા, વડાદરા, ૧૯૬૮ ૧૮. દેશી શબ્દાશ, સંપા. દુલહેરાજ, પ્રકા. જૈન વિશ્વભારતી, લાડનૂ, ૧૯૮૮ ૧૯. નવચેતન, નવે’-ડિસે. ૧૯૭૪ – ‘નાગપુત્રી', ભાગીલાલ સાંડેસરા ૨૦. વિધ ુ આદર્શ પૂર્વાધ તથા ઉત્તરાધ, બાપાલાલ ગ. વૈદ્ય, પ્રકા. સ્વામી આત્માનંદ સરસ્વતી આયુર્વેદિક સહકારી ફાસી લિ.,સુરત, દ્વિતીય સંસ્કરણ, ૧૯૬૫ ૨૧. પાઇઅ-સદ્-મહષ્ણુવા, હરગાવિંદદાસ ત્રિકમચંદ શેઠ, પ્રકા. પ્રાકૃત ગ્રન્થ પરિષદ, વારાણસી, બીજી આવૃત્તિ ૧૯૬૩ ૨૨. ભગવદ્ગામંડલ ભા.૧થી ૯, ભગવતસિંહજી, પ્રકા. પ્રવીણ પ્રકાશન, રાજક્રાટ, પુનર્મુદ્રણ ૧૯૮૬ ૨૩. (શામળ ભટકૃત) મદનમાહના, સંપા. રિવલ્લભ ચૂ. ભાયાણી, પ્રકા. ભારતીય વિદ્યાભવન, મુંબઈ, ૧૯૫૫ ૨૪. મુનિરાજ શ્રી પુણ્યવિજયજી સૌંગ્રહગત ગૂજરાતી હસ્તપ્રત સૂચી, સ`પા. પુણ્યવિજયજી, પ્રકા. લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ, ૧૯૭૮ ૨૫. (વિનયચંદ્રસૂરિવિરચિતમ્) મુનિસુવ્રતસ્વામિચરિતમ, સપા. વિક્રમવિજયર્ગાણુ, ભાસ્કરવિજય, પ્રકા. લબ્ધિસૂરીશ્વર જૈન ગ્રંથમાલા, છાણી, ૧૯૫૭ ૨૬. (પ્રદ્યુમ્નસૂરિવિરચિતમ્ ) મૂલશુદ્ધિપ્રકરણમ્, સંપા. અમૃતલાલ મેાહનલાલ ભોજક, પ્રકા. પ્રાકૃત ગ્રંથ પરિષદ, અમદાવાદ, ૧૯૭૧ ૨૭. રાજસ્થાન હસ્તલિખિત ગ્રંથસૂચિ ભાગ ૧, પ્રકા, રાજસ્થાન પ્રાચ્ય વિદ્યા પ્રતિષ્ઠાન, જોધપુર, ૧૯૬૦ ૨૮. રાજસ્થાની સબદ ક્રાસ ૪ ખંડ ૯ ગ્રંથ, સીતારામ લાલસ, પ્રકા. રાજસ્થાની શેાધ સસ્થાન, (પછીથી) ઉપસમિતિ, રાજસ્થાની સમદ Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૫૯ : આરામશાલા રાસમાળા ક્રાસ, જોધપુર, ૧૯૬૨-૧૯૭૮ ૨૯. લેકસાહિત્યની નાગકથાએ, સંપા. જોરાવરસિંહ જાદવ, પ્રકા, પ્રવીણ પુસ્તક ભંડાર, રાજક્રેાટ, ખીજી આવૃત્તિ ૧૯૮૬ ૩૦. લેાકસાહિત્યવિજ્ઞાન, સત્યેન્દ્ર, શિવલાલ અગ્રવાલ એન્ડ ક ંપની, આગ્રા, ૧૯૬૨ ૩૧. વનૌષધિ-કારા, સંપા. કેશવરામ કા. શાસ્ત્રી, પ્રકા. પ્રાચ્ય વિદ્યા મંદિર, મહારા સયાજીરાવ વિશ્વવિદ્યાલય, વડાદરા, ૧૯૮૨ ૩૨. વણુ ક-સમુચ્ચય ભાગ ૧ તથા ૨, સંપા. ભેાગીલાલ જ. સાંડેસરા, પ્રકા. મહારાજ સયાજીરાવ વિશ્વવિદ્યાલય, વડેાદરા, ૧૯૫૬ તથા ૧૯૫૯ ૩૩. (શુભવ નગણિવરચિત) વમાનદેશના ભાગ ૧, પ્રકા. જૈન ધર્મ પ્રસારક સભા, ભાવનગર, વિ.સં.૧૯૮૪ ૩૪. (રાજકીતિવિરચિત) વધ માનદેશના, પ્રકા. હીરાલાલ હંસરાજ, જામ નગર, વીર સં૨૪૬૩ ૩૫. સમસુત્ત', પ્રકા. સ-સેવા-સૌંધ પ્રકાશન, વારાણસી, ૧૯૭૫ ૩૬. (હરિભદ્રસૂરિકૃત) સમ્યક્ત્વસપ્તતિ, સ`શા. લલિતવિજય, પ્રકા દેવચંદ લાલભાઈ પુસ્તકાહાર કુંડ, મુંબઈ, ૧૯૧૬ ૩૭. સક્ષિપ્ત જૈન દ્દન, સ.પા. દિનેશયદ્ર જોરાવરમલ મેદી, પ્રા. પોતે, મુંબઈ, ચેાથી આવૃત્તિ ૧૯૮૮ ૩૮. સંજ્ઞા દર્શક કાશ, રતનજી ફરામજી શેઠના, પ્રકા. -, ૧૯૦૪] ૩૯. સંસ્કૃત સાહિત્યમાં વનસ્પતિ, બાપાલાલ ગ. વૈદ્ય, પ્રકા. ગુજરાત વિદ્યાસભા, અમદાવાદ, ૧૯૫૩ ૪૦. સુગધદશમી કથા, સંપા. હીરાલાલ જૈત, પ્રકા. ભારતીય જ્ઞાનપીઠ, વારાણુસી, ૧૯૬૬ ૪૧ સૂરજની સાખે અને તુળસીમાને કત્યારે, સાઁગ્રા. ચૈતન્યબાળા મજમુદ્વાર, શ્રીમતીબાળા મજમુદાર, પ્રકા. ગુજરાત રાજ્ય લેાકસાહિત્ય સમિતિ, અમદાવાદ, ૧૯૬૯ ૪૨. સ્વાધ્યાય પુ.૧૫ અંક રથી ૪ – ‘(વિનયસમુદ્રનાચકવિરચિત) આરામશાભાચાપાઈ', સંપા. નવીનચંદ્ર એમ. શાહ ઉપરાંત અન્ય જણીતા ગુજરાતી, હિંદી તથા સંસ્કૃત કારોને ઉપયાગ કર્યો છે. Page #394 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધિવૃદ્ધિ શાદિક શુદ્ધિ પૂ.પં. પૂ.પં. શુદ્ધ ૧૦૩૦ વિક્રમવિજયગણિ ૧૨૨/૨૭કલા [કમલા? ૧૩/૩૧ ૧૯૯૭ ૧૨૬/૫ મુખિ રોવાઈ ૨૦/ર૯ ૨૪૬૩ ૧૨૭/૪ ડાવડી ૩૦૨૬ ૧૯ ૧૩૮ ૨૨ જોઈ જઈ ૪૩/૨૬ એના ૧૩૦ ૧૩ સત સઈ, ૪૬/૧૩ ખડમાં ૧૩૦/૨૩ તિલગ ૪૯ર૭ “સ્પષ્ટ રીતરદ કરો ૧૩૯ ૨૩ ફેફિલ ૫૧/૨૪ વાર એ આવી ત્યારે રાજા ૧૫૮/૧૧ સંઘવત્સલ કારી પદ૬ જિનહર્ષ (સં.) ૧૬૪૨૧ માંજરિ ૫૯/૨૩-૨૪ પૂર્વ પરંપરામાં ૧૭૬ ૨૮ નથી તૂ ૫૯/૩૧ બતાવતા ૧૮૧/૧૪ મેહ ૭૦/૨૯ પૃ.૧૨૭ -૨૮ ૧૮૧ ૨૨ ટેલી ૧૦૨ જ કરણીકર કચિ ૧૮૯૬ ખટ્રકર્મ ૧૦૨/૧૪ ના રંગ ૧૯૨/૨૭ નીંબૂ ૧૦૨/૧૮ જુહી નઈ ૨૦૬ /૧ કે બાગમઈ ૧૦૨૨૩ તુંત [તુત ?] ૨૦૬/૨૪ ન્યાન ૧૦૩/૧ બુઅ બીલ ૨૨૫૨૪ ૮ [૪૪] ૧૦૩૭ વણખંડે ૨૨૫૨૬ ૯ [૪૪૧] ૧૦૩/૧૧ સજડીઉ સરલ ૨૨૫/૨૮ ૧૦ [૪૨] ૧૦૪/૧૫ આજ,” ૨૨૬/૨૨ પાપ પખાલ ૧૧૦/૭ માંહિ ૨૪૨/૧૫ રૂપઈ ૧૧૨/૬ કસ્તૂરી ૩૧૦/૩૦-૩૧ ખર ૪.૭૯ ગધેડો ૧૧૪પ વિજયચંદ્રસૂરિ (સં.) ૧૧૭૯ કઈ કઈ] ૩૨૭/૧૮ ભૈરવી, ચીબરી વિશેષ શુદ્ધિવૃદ્ધિ પૃ.૨૨ . ૧૫-૨૧ પરત્વે સ્પષ્ટતા : ક પ્રતમાં ખરેખર વિજયચન્દ્ર જ પાઠ છે, વિનયચન્દ્ર વાચનદેષ હતો. તેથી ક અને ખ પ્રત વચ્ચે Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ : આરામશોભા રાસમાળા આ બાબતમાં કોઈ ફરક રહેતો નથી અને કવિ નિશ્ચિતપણે વિજય ચન્દ્રના જ શિષ્ય ઠરે છે. પૃ.૪૩ પંપ આમ વાંચવી ઃ કમલશ્રી અને કમલાને સ્થાને કુશલશ્રી અને પદ્માવતી નામ આપે. (કેમકે સંબંધિત કાવ્યપંક્તિમાં શ્રીરને નામ અને “ગુણવતી’ને વિશેષણ તરીકે વાંચવાનું છે.) પૃ.૬૭ ૫.૧૩ પછી ઉમેરે : મસ્તકે બગીચે હે : આ કથાઘટક જૈન પરંપરાની પ્રસિદ્ધ અબડકથામાં જોવા મળે છે. રાજકુમારી ચંદ્રયશા અને એની સખી રાજલદેવીની શિવભક્તિથી અને નિઃસ્પૃહતાથી સૂર્યદેવ ખૂબ પ્રસન્ન થયેલા. એમણે ચન્દ્રયશાને એક તિલકાભરણ આપ્યું, જેનાથી અંધકારમાં પણ દિવ્યપ્રકાશ પથરાઈ જતો. રાજલદેવીને બગીચો આપ્યો જે કાયમ એના મસ્તક પર લહેરાતા રહેતા. અંબડચરિત્ર સૌ પ્રથમ મુનિરત્નસૂરિએ ઈ.૧૩મા શતકમાં સંસ્કૃતમાં ચેલ છે. (જુઓ અંડકથા, સંપા. કનુભાઈ વ. શેઠ, ધનવંત તિ. શાહ, પ્રકા. સમતા પ્રકાશન, અમદાવાદ, ૧૯૮૨, પૃ.૨૦-૨૧.) પૃ.૭૧ ૫.૧૨ “ફી (“ઈ').” પછી ઉમેરે : કાને વધારાને લખાયેલું મળે છે, જેમકે બેલ્યઉ”ને સ્થાને “બાલ્યાઉ”, હિયઈને સ્થાને હિયાઈ, ઝાલ્યઉ'ને સ્થાને “ઝાલ્યાઉં” વગેરે. પૂ.૧૦૧, ૧૦૩, ૧૦૫, ૧૦૭, ૧૦૯, ૧૧૧ની ફિગરલાઈનમાં “૧. રાજકીર્તિ કે કીર્તિ એમ કરો. પૃ.૨૬૭ પં.૧૧ “આણંદ.” પછી ઉમેરઃ ૧૫૬૨ ક ડાચડી. પૃ.૭૦ ૫.૧૧ “ઢાળ દ.” પછી ઉમેરા: ૧૮૨.૨ ૨૫. પૃ.૨૮૬ ૫.૨૫ને સ્થાને આમ વાંચોઃ ૭૯–૮૦ : અહીં રાજને થયેલા શુભ શકુનેનું વર્ણન છે. ડાબી બાજુ ગધેડો, જમણી બાજુ ચીબરી, યોગિની “ઉદે ઉદા' કરતી મળે એ, દેવચકલી, તેતર, કાગડો જમણી બાજ બેસી બેલે – આ બધાં શુભ શકુન છે. પૃ.૩૦૮ બીજી કૅલમ ૫.૧૫ પછી ઉમેરો કરેવઉ ૪.૮૦ કગડો (૨). પૃ.૩૧૧ બીજી કલમ ૫.૧૧ પછી ઉમેરે ઃ ગણેશ ૪.૮૦ તેતર. પૃ.૩૧૯ બીજી કૉલમ ૫.૧૦ પછી ઉમેરેઃ દુરગા ૪.૮૦ દુર્ગા, દેવી, દેવચકલી. Page #396 -------------------------------------------------------------------------- ________________ આરામોભાની કથા જૈન પરંપરાની એક પ્રસિદ્ધ ધર્મકથા છે. એ સૌથી પહેલી પ્રદ્યુમ્નસૂરિવિરચિત ‘મૂલગુદ્ધિપ્રકરણ’ની. દેવચન્દ્રસૂરિવિરચિત વૃત્તિ (1089 90 માં મળે છે. કથાઘટકોના અભ્યાસમાં આ કથાનું ઘણું મૂલ્ય છે, કેમકે ઓરમાન સંતાનના ભાગ્યોદયના કથાધકને વાણી લેતી આ સૌથી પ્રાચીન પ્રાપ્ત કથા છે. સિંડ્રેલાની કથા એ આ વિષયની યુરોપની અત્યંત જાણીતી કથા છે, ‘પણ એ ૧૭મી સદી પહેલાં પ્રાપ્ત થતી નથી. જેન સાહિત્ય માં આ કથાની સુદીર્ધ પરંપરા સાંપડે છે. એકૃત, પ્રાકૃત અને ગુજરાતીમાં અનેક હાથે એ કથા ઊતરી છે. જજે તુલનાત્મક અભ્યાસની સામગ્રી પૂરી પાડે છે. પહેલાં દ્રષ્ટાંત તરીકે ઉપયોગમાં લેવાયેલી આ કથાની ગુજરાતીમાં તા સ્વતંત્ર રચનાઓ મળે છે. આ હકીકત એના | ક્યારસના સંકેત કરે છે. આ થતાં, પ્રાપ્ત થયેલી ઇયે ગુજરાતી કતિઓની , સંપાદિત વાચના આપવામાં આવી છે. વિકતૃત ભૂમિકામાં એ ગુજરાતી કૃતિઓ ઉપરાંત સંસ્કૃત અને પ્રાકૃત કથાનોના અધ્યાત્મક પરિચય આપવામાં આવ્યા છે, બધી કૃતિઓનું વસ્તુ અને નિરૂપણની દષ્ટિએ વીગતભરું તુલનાત્મક અધ્યયન કરવામાં આવ્યું છે તેમજ આ કથામાં પ્રાપ્ત થતા કથાઘટકના પણ અભ્યાસ કરવા માં આવ્યા છે. અંતે ટિ. પણ, શબ્દ કેશ અને વન પતિ કેશા આપી. ગુજરાતી કૃતિઓનું આવશ્યક અદ્ઘાટન કિલ્લામાં આવ્યું છે. એક મહત્ત્વની કથા પરંપરાના આ સમૃદ્ધ સંપાદન અધ્યયનની ઉપયોગિતા સૌ પ્રમાણો .