SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ કદર રૂપે તેમને સરદારના ખિતાબ આપ્યા હતા. ૧૯૧૨ના જૂનની પાંચમી તારીખે એકાએક હૃદય બંધ પડવાથી ૪૯ વર્ષની વયે તેમનું અવસાન થયેલું. લાલભાઈને સાત સતાનેા હતાં. ત્રણ પુત્ર અને ચાર પુત્રીએ. કસ્તૂર ભાઈની પહેલાં બે બહેના, ડાહીબહેન અને માણેકબહેન અને એક ભાઈ, ચીમનભાઈ જન્મેલાં. તેમની પછી જન્મેલાં તે નાત્તમભાઈ, કાન્તાબહેન અને લીલાવતીબહેન. પિતાના કડપ અને માતાના વાત્સલ્ય વચ્ચે સાતે સતાનાને ઉછેર થયા હતા. કસ્તૂરભાઈએ પ્રાથમિક શિક્ષણ ત્રણ દરવાજા પાસેની મ્યુનિસિપલ શાળા નં.૮માં લીધું હતું. ૧૯૧૧માં આર. સી. હાઇસ્કૂલમાંથી તે મેટ્રિકયુલેશન પરીક્ષામાં ખીન્ન વર્ગમાં ઊંચે નખરે પાસ થયેલા. તે વખતે આર. સી. હાઇસ્કૂલના હેડમાસ્તર કૈાન્ટ્રેક્ટર તથા સાક્ષરશ્રી કેશવલાલ ધ્રુવને પ્રભાવ તેમના પર પડેલે. સ્વ. ભલુભાઈ ઠાકાર અને સ્વ. જીવણલાલ દીવાને સ્વદેશીની હીલચાલ શરૂ થતાં એ સરકારી શાળામાંથી રાજીનામું આપેલું. તે વખતે કસ્તૂરભાઈ અંગ્રેજી ચેાથા ધારણમાં હતા. મેટ્રિક પાસ થયા પછી તેએ ગુજરાત કૅલેજમાં દાખલ થયા. પરંતુ તે પછી છ મહિનામાં પિતાનું અવસાન થતાં મિલના વહીવટમાં ભાઈને મદદ કરવા સારુ તેમને ભણતર છેાડવું પડયું. મઝિયારું વહેંચાતાં કુટુંબને ભાગે આવેલી રાયપુર મિલના વહીવટ કાકાની નિગેહમાની નીચે શરૂઆતમાં ચાલતા હતા. કસ્તૂરભાઈએ ટાઈમકીપરની, સ્ટેર કીપરની અને રૂની ખરીદી અંગેની કામગીરી બજાવતાંબાવતાં કાપડ-ઉદ્યોગની જાણકારી મેળવી લીધી. પછી આપઝ અને કુનેહથી મિલના વહીવટ એવી સુંદર રીતે કર્યાં કે પ્રથમ પ્રયત્ન જ ઊંચી ગુણવત્તાવાળું કાપડ ઉત્પન્ન કરીને રાયપુર મિલને ભારતના નકશા પર મૂકી આપી. પછી તે અશેક મિલ (૧૯૨૧), અરુણ મિલ (૧૯૨૮), અરવિંદ મિલ (૧૯૩૧), નૂતન મિલ (૧૯૩૨), અનિલ સ્ટાર્ચ (૧૯૩૭), ન્યૂકાટન મિલ (૧૯૩૭), નીલા પ્રૉડક્ટ્સ (૧૯૪૪) અને એ સૌના શિરમાર જેવે! અતુલ સંકુલ (૧૯૫૦) : એમ તેમના ઉદ્યોગના ઉત્તરાત્તર વિકાસ થતા ગયે અને ‘લાલભાઈ ગ્રૂપ'ની ગણના દેશનાં અગ્રગણ્ય ઉદ્યોગગૃહેામાં થઈ. આ બધે વખત કસ્તૂરભાઈએ પિતાની માફક સાર્વજનિક હિતનાં કામેામાં પણ એટલા જ ઉત્સાહથી રસ લીધા હતા. ૧૯૨૧માં સરદાર વલ્લભભાઈ પટેલ અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ બનેલા. તેમના કહેવાથી કસ્તૂરભાઈ અને તેમના ભાઈઓએ મ્યુનિસિપલ પ્રાથમિક શાળા માટે રૂપિયા પચાસ હજારનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001437
Book TitleAramshobha Rasmala
Original Sutra AuthorN/A
AuthorJayanti Kothari, Kirtida Joshi
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1989
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Story, & Kavya
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy