SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ : આરામશોભા રાસમાળા ૧૩ ૧૩૧ હરખઈ આવ્યઉ બાંભણ પુત્રી, તેડી નિજ ઘરિ બારણુઈ, “ભગતી ઘણેરી કરવી એહની,” નારીનઈ બંભણ ભણઈ. ૧૨૮ ઢાલ ૧૩ : રાગ ખંભાઈની નવ માસાંનઈ આંતરઈ ૨, સુભ વેલા સુત જાય રે, રાણી દેવકુમર જિસઉ રે, દેખત સબ મન ભાયલ રે. મનને કોડ રે ધવલમંગલ તિહિં કીજઈ રે, ઘરિધરિ તોરણ બાંધીયઈ રે, સબ પરીવણ પિસી જઈ રે. આંકણ - ૧૨૯ દાસી જાઈ રાયનઈ રે, પુત્રવધાઈ વધારઈ રે, હરખિત રાજા તેહનું રે, દાસપણું ઊતારઈ છે. મનને સાત પ્રીયાં લગિ તેહનઈ રે, આપઈ દ્રવ્ય અખૂટ રે, બંદીજન તીરઈ રે, પુત્રજનમિ તે છૂટ રે. મનને માત્રઈ સાથઈ કરી રે, સરીરચિંતાઈ જાવઈ રે, કૂડકપટ કરી તેહનઈ રે, કુપ આરામ દિખાવઈ રે. મનને ૧૩૨ આરામસભા કહઈ, “માય રે, કુઉ કિઈ ખણાય રે,” માત કહઈ, “પુત્રિ તાહરઈ રે, આગમનઈ મનિ ભાયક . મનને ૧૩૩ દૂર થકી જલ આણુતાં રે, તાહરઈ કાજઈ દેખી રે, કઈ વિસ વયરી દિઈ રે, મત કે કરઈ ઉવેખી રે.” મનને. ૧૩૪ અવતત કાય થકી જેય રે, જેહવઈ કુ[૬] ૫ અપાર રે, બ ભણી લઈ તેહનઈ તિલઈ રે, નાંખી કૂપ મઝારે છે. મનને ૧૩૫ રાયરાણ પડતી તિહાં રે, સમર્થઉ નાગકુમારે રે, તિણિ તાલઈ આવી કરી રે, દીધઉ તસુ આધારે રે. મનને ૧૩૬ કેપ કરી તે ઊપરઈ રે, નાગકુમર ઈમ જ પઈ રે, સકુટુંબ લે કરી તેહનઈ રે, નાખું કુબઈ સંપઈ છે.” મનને ૧૩૭ ઈમ મ કરિ તે દેવતા રે, તે મુઝ જનની થાયઈ રે,” ઈમ તે વચને ઉપસ રે, તસુ ગુણ ચિત્તિ સુહાઈ રે. મનને ૧૩૮ મંદિર કરિ કૂબા વિચઈ રે, તેહનઈ સે હરી રાખઈ રે, ચિત ન કરવી સામિની રે,” કર જોડી સુર ભાખઈ છે. મનને ૧૩૯ - હરખ બંભણિ નિજ સુતા રે, સૂઆવેસ કરાડી રે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001437
Book TitleAramshobha Rasmala
Original Sutra AuthorN/A
AuthorJayanti Kothari, Kirtida Joshi
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1989
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Story, & Kavya
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy