Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra
Author(s): Nimchand Hirachand Kothari
Publisher: Nimchand Hirachand Kothari
Catalog link: https://jainqq.org/explore/005287/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ દ0 30 લશ રે ( રે રે રે 2 ક રે 5 e રે ક ) રે રે રે ક ર શ શ્રી તીર્થંકર પ્રાણત ત્રીજું ઉપાંગ. . A6:59 શ્રી ઉ, જીવાભીગમસુત્ર తతాలు అతలాకు అతితాత అత త સંપૂર્ણ ભાષાંત્તર--મશ્નોત્તર રૂપે. తల అఅఅఅతలాత ఆఆఆఅలంక ના ત્તર કર્તા અને 'છપાવી પ્રગટ કરનાર, કોઠારી નીમચંદ હીરાચંદ, ગાંડળ, ఆ આવૃત્તિ પહેલી ఆ વીર સંવત ૨૪૩૯, વિક્રમ સંવત ૧૯૬૯, ఆ ભાષાંત્તર ઉત્તએ સર્વ , ક સ્વાધિન રાખેલ છે. ఆ ગાંડળ, ఆ ఆ అలా ఆత్రత అలా [, ఆ ધી ‘‘ગાંડળ ટાઉન પ્રીન્ટીંગ પ્રેસ, સલેક પારેખ' કાતળ કરમinળ કિસ્મત રૂા. | | C C 86 ee S .E PERSાર થs | Lucia Jain Education international For Privele & Personal use only www.lainelibrary org Page #2 -------------------------------------------------------------------------- ________________ Jain Education Intemational Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાના. સંવત ૧૯૩૬ની સાલમાં ગોંડળમાં મહાપુરૂષ શ્રી ૭ જેચંદજી સ્વામીનું ચતુમસે થવાથી શ્રી જીવાભીગમ સૂત્રની પ્રત ૧ તેમના તરફથી મને વાંચવા મળી જે પ્રત પોતે કચ્છમાંથી લાવેલ હતા; તે પ્રત મેં વાંચી તે ઉપરથી તેનું ગુજરાતીમાં પ્રશ્નોત્તરરૂપે આખા સૂત્રનું ભાષાંતર કરવાથી સાધારણ વર્ગના શ્રાવક ભાઈઓને ઉપયોગી થાય એમ જણાયાથી તેમ કરવા મારું મન ઉત્સુક થયું. જેથી સંવત ૧૯૩૮ની સાલમાં તેનું રફ કરવામાં આવ્યું. . . ત્યાર બાદ ગેંડળ સંઘાડાના પટોધર પૂજ્ય સાહેબ શ્રી૭ દેવજી સ્વામીની પોતાની તેમજ તેમના ભંડારના પુસ્તકની સહાયથી સંવત ૧૯૪૦ ની સાલમાં રફ ઉપરથી ફેર કરવામાં આવ્યું કે તે પુસ્તક તરતમાં છપાવવાનો વિચાર હત; પણ કેટલાક સંગને લઈને અત્યાર સુધી જેમનું તેમ પડતર રહ્યું હતું. સંવત ૧૯૬૮ની સાલનું ચતુર્માસું ગેંડળ સંઘાડાના સુ સાધુ મહામુનિ જાદવજી સ્વામી સાથે તેમના સુશિષ્ય મહાપુરૂષ નાનચંદજી સ્વામી તથા મહાપુરૂષ પુરૂષોત્તમજી સ્વામી તથા મહાપુરૂષ સવજી સ્વામી (મહાપુરૂષ જેચંદજી સ્વામીના શિષ્ય) નું ગોંડળમાં થતાં કેટલાએક શ્રાવક ભાઈઓ દરમ્યાન શ્રી જીવાભીગમ સત્ર વિષે ચર્ચા થતાં તેમને અભિપ્રાય ને આગ્રહ છપાવી બહાર પાડવાને થયો. લાંબી મુદત થયાં પડતર રહેવાથી ફરી સંશોધન કરવા મહાપુરૂષ શ્રી૭ જુદવજી સ્વામીને વિનંતિ કરવામાં આવી, તે હર્ષ સાથે સ્વીકારતા પિતાના સુ શિષ્ય મહાપુરૂષ પુરૂષોત્તમજી સાથે ઘણા ખંત, ઉત્સાહ ને શ્રમથી સંશોધન કરી ઘણે ઉપકાર કર્યો છે તેને માટે તેમને ધન્યવાદ ઘટે છે. - આવી રીતે બીજા મહાત્મા પુરૂષે તે મહાત્માને ધડ લઇ ઉદ્યમી થઇ પિતાના વખતને સદ્ ઉપયોગ કરે તે ઘણું પ્રસંશનિય ને જ્ઞાન વૃદ્ધિના કારણ બની ઘણે ઉપકાર કરી શકે. ઘણા શ્રાવક ગૃહસ્થો લાભ લઈ શકે એ હેતુથી જેકે ગુજરાતીમાં કરવામાં આવ્યું છે, પણ મૂળ સૂત્ર સાથે મેળવતાં સુગમતાથી મેળવી શકાય તેટલા માટે ભાષાને માટે ફેરશર કરવામાં આવ્યું નથી. એટલે કે શુદ્ધ ગુજરાતી હાલની શૈલીમાં કરવાથી મૂળ સિદ્ધાંત સાથે મુકાબલો કરવામાં ફેરફાર લાગે નહીં તેટલા માટે સિદ્ધાંતશૈલી કાયમ રાખવામાં આવી છે, તે જોકે આજના જમાનાવાળાને ઘડીભર ઉથડક લાગવા સંભવ માનીએ તો પણ મૂળમાં વિરૂદ્ધ ન આવે તે તરફ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. વળી જીવાભીગમ સૂત્રમાં જ્યાં જ્યાં શ્રી પનવણજી સૂત્રની ભળામણ આપવામાં આવી છે ત્યાં ત્યાં જરૂર જણાતી બાબતો ત્યાંથી ઉમેરવામાં આવી છે, એટલું જ નહીં પણ બની શકતા લગતા વિષયને બીજા સિદ્ધાંત વિગેરેના આશ્રયથી ઉમેરે કરવામાં આવ્યું છે. Jain Education Intemational Page #4 -------------------------------------------------------------------------- ________________ ભગવતે શાસ્ત્રને વિષે ત્રણ પ્રકારના આગમ (સિદ્ધાંત) કહ્યા છે. સૂતાને, કથામળે, તકુમાર છે. સુતાગમે તે મૂળપાઠ અથાગમે તે મૂળપાઠને અર્થ અને તંદુભયોગમે તે મૂળ પાઠ અર્થ સાથે “આ શ્રી જીવાભીગમ સૂત્રનું સંપૂર્ણ ભાષાંત્તર પ્રશ્નોત્તર રૂપે એ અથાગમે કહેવાય એ સૂત્રસાખ સમજવી. વળી કેટલાએક કહે છે કે શ્રાવક સૂત્ર વાંચે તે અનંત સંસારી થાય. શ્રાવકને સૂત્ર વાંચવાનો અધિકાર નથી. શ્રાવકને તે “ઘટા, ઝહીરા, પુછીયar” એટલે લાધા છે. અર્થ જેને. ગ્રહ્યા છે અર્થ જેને ને પુછયા છે અર્થ જેને. એટલે મતલબ કે શ્રાવક અર્થરૂપે રહી શકે, પણ મુળપાઠ વાંચી શકે નહીં વિગેરે વિગેરે કહે છે, પણ તે સર્વે ખોટું કહે છે. કારણ કે તિર્થંકર પરમાત્માની વાણી અર્થરૂપે કહે કે પાઠરૂપે કહે કે અર્થપાઠ બન્ને રૂપે કહો એ બધું સિદ્ધાંતજ છે તેમાં ભેદ પાડે તે ભરમાવવા જેવું છે માટે તાત્પર્ય તે એટલેજ છે કે તે તિર્થંકરની વાણી માટે ચારે તિર્થ, સાધુ, સાધવી, શ્રાવક ને શ્રાવિકા હકદાર છે. કોઈને પણ વાંચવાને કઈપણ સિદ્ધાંતમાં પ્રતિબંધ ભગવંતે કરેલ નથી. . વળી ભગવંત તિર્થંકરની વાણી કહેવી છે? અમીય સમાણી (અમૃત સરખી) અનંત અનંત, ભાવ, ભેદ, નય, નિક્ષેપની ભરેલી સકળ જગતને તારવાવાળી, સકળ જગતને હિતકારી, સકળ મેહને ટાળવા વાળી, ભવાબ્ધિને તારવા વાળી, મેક્ષને આપવા વાળી, શંશયને હરવાવાળી, જેનું માપ કેઈથી થઈ શકે નહીં, જેનું માપ કરતાં પિતાની બુદ્ધિ મપાય એવી, જેને કાંઈ ઉપમા આપી શકાય નહીં જેના વખાણ હજારે જીભ વડે થઈ શકે નહિ. અહાહા !!! એવી વાણું વાંચતાં અનંત સંસારી થાય !! શું બુદ્ધિ !! શું સમજણ!! અમૃત ખાતાં કોઈને ઝેર ચડવું સાંભળ્યું છે? કદી કઈ કારણે અમૃત ખાતાં ઝેર ચડે પણ નિરવીકારી તિર્થંકરની વાણી વાંચતાં અનંત શંશારી થાય !!! એ અક્કલ બાહિરની વાત જણાય છે. ત્યારે તેમ કહેનારને હેતુ શું છે જોઈએ-તેને ઉત્તર એટલો જ કે કહેનારને આશ્રય શ્રાવક વર્ગને અજ્ઞાનતા રાખવામાં કાંઇક પણ મેટો હેતુ હેવો જોઈએ તે જેમ શ્રી જ્ઞાતા સત્ર નવમે અધ્યયને યણ દેવીએ જનરક્ષને જીનપાળને દક્ષણના વનમાં જવાની મનાઈ કરી તેમ! (મતલબ નરક્ષ ને જીનપાળ દક્ષણના વનમાં જાય તે રયણ દેવીના હાથમાં ન રહે તે હકીક્ત પણ એવી જ બની કે જનરલ ને જીનપાળ દક્ષણના વનમાં ગયા છે સૂળાયે પરોવેલ સસને જે છે તેની હકીકતથી ને સીલગ જક્ષની સાહાયથી રયણ દેવીથી છુટા થયા છે એ ઉપનય પણ સમજવા જેવો છે.) એમ સમજાય છે. એ બાબતની ચર્ચા ઘણી છે. પણ આ ઠેકાણે તે વિષયમાં ઉતરવા પ્રસંગ નથી. આંહી તે ફક્ત એટલું જ કહેવું બસ છે કે એમ માનનારાને પણ આ પ્રશ્નોત્તર રૂપે ભાષાંત્તર વાંચવાથી અનંત સંસારી થવાની ભીતી (બીક) તેમની સમજણ પ્રમાણે નથી, જેથી તેમને પણ જે ઉપયોગી થઈ પડશે તે કૃતાર્થ થવા જેવું છે. - - શ્રી જીવાભીગમ સૂત્રના વિષયો જેવાને અનુકુળ પડે અને વાંચક વર્ગને કંટાળે Jain Education Intemational Page #5 -------------------------------------------------------------------------- ________________ ન ઉપજે તેટલા માટે તેને જુદા જુદા હેડીંગમાં ગોઠવવામાં આવ્યા છે, તે પણ કોઈ મૂળ વાત ત્રુટક કરવામાં આવી નથી (હેડીંગ બાદ કરતાં એક સરખી હકીકત નજર આવશે.) • આ પુસ્તક વાંચક વર્ગને ઉપયોગી થશે તે લીધે શ્રમ ઉપયોગી ગણી હું મને પિતાને કૃતાર્થ માનીશ વળી ઉપયોગી થયાની ખાત્રી તેમના ખપ ઉપરથી જણાશે. આ પુસ્તક કદમાં ને શોભામાં ધાર્યા કરતાં વિશેષ કરવામાં આવ્યું છે. છતાં તેની કીમત જેમની તેમ કાયમ રાખવામાં આવી છે તે આશા છે કે બે રૂપિયાની રાખેલી કીમત વાંચક વર્ગને વધારે નહીં લાગતા સહુ તેને લાભ લઈ શકશે. આ મારો પ્રથમ પ્રયાસ છે જેથી તેમાં ખામી અને ભૂલ તે હશેજ. પણ વાંચક વર્ગ કપા કરી દીર્ધ દ્રષ્ટીથી ક્ષમા કરશે એમ આશા રાખું છું ને જે ખામી જણાય તે સરવવામાં આવશે તે વખતે બીજી આવૃતિ કાઢવાને પ્રસંગ આવશે તે ઉપકાર સાથે સુધારવામાં આવશે. - સુજ્ઞ વાચક વર્ગો જાણે છે કે હમેશાં કામ કરવું ને ભૂલ કાઢવી એ બેમાં ઘણે તફાવત રહે છે. ભૂલની દ્રષ્ટીએ જોવાય તે ભૂલ નીકળેજ, પણ જે ગુણગ્રાહી અને અમીની દ્રષ્ટીથી જોવાય તો જ અનુકુળ પડતું થવા સંભવ થાય. સ્વજાતિ સ્વજાતિને ગ્રહ એવો નિયમ છે તે મુજબ ગુણ ગુણને ગ્રહને દુર્ગણી દુર્ગુણને ગ્રહ. ગુણથી ગુણી ભિન્ન નથી, તેમ ગુણથી ગુણ ભિન્ન નથી. એ ગુણી અને ગુણ બન્ને એકજ છે દાખલા તરીકે સાકર અને સાકરની મીઠાશ ભિન્ન નથી ને તેથી કરી કેવળજ્ઞાન ઉપજે છે ત્યારે કોઈને દેષ ગ્રહણ થતું નથી તેટલાજ કારણથી આચાર્ય પદવી કેવળી છતાં છદમસ્તને અપાય છે. માટે વાંચક વર્ગે પિતાનું ગુણગ્રાહીપણું નહીં છોડવા પ્રાર્થના છે. તે આ પુસ્તકના હેન્ડબીલમાં સાદી ભાષા વાપરવામાં આવેલી એટલું જ નહિ પણ પુસ્તકની કીમત પહેલાં અને પાછળથી ગ્રાહક થનાર પાસેથી એક સરખી લેવા રાખ્યા છતાં તેમજ દીનપરદન પુસ્તકોના હેન્ડબીલોને વર્ષાદ વરસવા છતાં જે ગૃહસ્થાએ ઉદારતા બતાવી અગાઉથી ગ્રાહક થઈ આશ્રય આપ્યો છે તેમને અંત:કરણથી ઉપકાર માનું છું પુસ્તક છાપવું પુરૂં થતાં સુધીમાં જેમના તરફથી ગ્રાહકોનાં નામ ભરાઈ હેન્ડબલે પાછાં આવી પહોંચ્યાં છે તેઓ ગૃહનાં મુબારક નામ પુસ્તકના પાછળના ભાગમાં દાખલ કરવામાં આવ્યાં છે. તક ગયા પછી આવેલાં ગ્રાહકોનાં નામ રહી ગયા સંબંધે મારી કસુર નહીં ગણવા વિનંતિ છે. આ પ્રસંગે મારે જણાવવું જોઈએ કે રાજકોટના રહીશ કે ઠારી અભેચંદ ગોપાળજી જે સ્વભાવે શાન્ત અને મીલનસાર છે તેણે પિતાને આપકમિપણથી પિતાની બહેશથી થોડાં વરસ થયાં મુંબઈમાં કમિશન એજન્ટની પિતાથી દુકાન કરેલી છે તે મારા નજીકના કુટુંબી થાય છે તેણે આ પુસ્તકના સંબંધમાં પહેલેથી છેલ્લે સુધી તન મન ને ખંતથી પિતાના કિસ્મતી વખતને ભેગ આપી વખતે વખત કિસ્મતી મદદ કરેલી છે તેને માટે તેમને ધન્યવાદ ઘટે છે, Jain Education Interational Page #6 -------------------------------------------------------------------------- ________________ (૪) વાંચવાને ખાસ વિનતિ કરવામાં આવે છે કે સ્થાનકવાસીમાંથી ભાગ્યેજ મેટાં પુસ્તકા બહાર પડે છે તેનું કારણ ફક્ત પ્રમાદ અને ઉત્તેજનની ખામી છે. તે બન્ને ખામી એવી છે કે તેની જેમ જેમ ઉડી જડ પડતી ાય તેમ તેમ અસ્ત થતા જાય ને નીકળી જાય તે ઉદ્દય થતા જાય માટે ઉદય ને અસ્ત એમાં સમાણી છે એમ મારૂં માનવું છે. માટે તે ખામી દૂર થવા જરૂર છે. વિશેષ વિન ંતિ કે શ્રી પનવાજી સૂત્ર જે શ્રી સમવાયગ સૂત્ર ચેાથુ અંગ તેનું ચોથુ` ઉપાંગ છે તે સૂત્ર ધણું મેટું અને ઘણીજ ખારીક સમજણવાળુ છે જેમાં ઘણાં એલચાલના થેાકડા સમાણાછે તે સુત્ર ભાગ્યેજ પર્યંદામાં (વ્યાખ્યાનમાં) વંચાય છે. એટલુંજ નહીં પણ તેના .જાણુવાવાળા ને પોતાની સમજણથી વાંચી જાણી શકે એવા ગૃહસ્થ આંગળીને ટેરવે ગણ્યા નીકળરશે. એવા ખારીક કાણુ સમજણવાળા અને જ્ઞાનનાં ખજાનારૂપ સૂત્રનું સંપૂર્ણ ભાષાંતર સરળ ગુજરાતીમાં સહુ સમજી શકે એવી સહેલી ભાષામાં થાય તેા ઘણાને ઉપયાગી થાય એવા હેતુથી તેનું આ છવાભિગમ સૂત્ર જેવું પ્રસ્નેાત્તર રૂપે ભાષાંત્તર કરવું શરૂ કરેલ છે તે જે આ જીવાભિગમ સૂત્ર પ્રશ્નોત્તર રૂપે વાંચક વર્ગી અનુકૂળ પડશે તે શ્રી પનવાજી સત્રનું સંપૂર્ણ ભાષાંત્તર પ્રશ્નોત્તર રૂપે વિસ્તારવાળુ કાઇ વિદ્યાંન મુનિ મહાત્મા પાસે તપાસાવી શુદ્ધ કરાવ્યા બાદ છપાવી બહાર પાડી શ્રાવક ભાઇઓની સેવામાં મુકવા વિચાર છે. એજ વિનંતિ. વીર સંવત ૨૪૩૯. વિક્રમ સંવત ૧૯૬૯ના માગશર સુદ ૧૦ વાર બુધવાર. તારીખ ૧૮-૧૨-૧૨, ગાંડળ, FHD } હું છું ગુણીજનેાના દાસ, નીમચંદ્ર હીરાચંદ કાઠારી, પ્રશ્નાત્તર રૂપે ભાષાંત્તર કરનાર. Page #7 -------------------------------------------------------------------------- ________________ . : : : : : : : : : (૧૭ ': ૨૧ ' અનુક્રમણિકા. નંબર, અધિકાર (બાબત.) - ૧ જીવાભિગમ તે શું? .. ૨ અછવને અધિકાર. .. .. તુ જીવને અધિકાર... . . * ૪ અસંસારી જીવન અધિકાર. . ૫ સંસારી જીવને અધિકાર. . ક બે પ્રકારનાં સંસારી જીવને અધિકાર... * ૭ સ્થાવર જીવને અધિકાર. . . . . - '૮ સુક્ષ્મ, બાદર પૃથ્વીકાયને અધિકાર. .... . ૯ સુમ બાદર અપકાય (પાણી)ને અધિકાર. . ૧૦ સુક્ષ્મ, બાદર અને સાધારણ વનસ્પતિકાયને અધિકાર. ... ૧૧ ત્રસ જીવને અધિકાર... .. . ૧૨ સુમ, બાદરા અણીકાયને અધિકાર.. . - ૧૩ સુમ, બાદર વાયુકાયને અધિકાર... . ૧૪ ઊદાર (મેટા) ત્રસ જીવને અધિકાર. ૧૫ બેઈદ્રિ છવને અધિકાર . . ૧૬ તેદિ જીવન અધિકાર.. " ૧૭ કિ જીવને અધિકાર. . ૧૮ પચંદ્ધિ જીવને અધિકાર. . ૧૯ નારીને અધિકાર. . . ૨૦ પચંદ્ધિ તિર્યંચને અધિકાર .. ૨૧ સમુકિંમ પદ્રિ તિર્યચનો અધિકાર.. ૨૨ ગર્ભજ પકિ તિર્યંચનો અધિકાર. ... ૨૩ ગર્ભજ પકિ તિર્યંચને અધિકાર. . ૨૩ મનુષ્યનો અધિકાર. • • • • ૨૪ દેવતાનો અધિકાર. ... ૨૫ ત્રસ, સ્થાવર જીવની ભવસ્થિતિ, કાયસ્થિતિ, વિરહકાળ અને અલ્પ, ' બહુત્વને અધિકાર. . . . . . . ૨૬ ત્રણ પ્રકારના સંસારી જીવને અધિકાર. ... ... ... . ૨૭ સ્ત્રીવેદ (તિર્યંચણી, મનુષ્ય ને દેવાંતા) ને અધિકાર: .. ૨૮ સ્ત્રીવેદ (તિર્યચણ, મનુષ્ય ને દેવાંશ) ની ભવસ્થિતિ, કાયસ્થિતિ, * વિરહકાળ ને અલ્પ, બહુવને અધિકાર. . .. - : : ૨૩ : : : : : : : : : : o نم نم જ * نم ૪૬ : : : ૪૯ Jain Education Intemational Page #8 -------------------------------------------------------------------------- ________________ 'પછ નંબર, બાબત. " ૨૯ સ્ત્રીવેદને બંધ અને તેને વિષય. . . . . ૫૯ ૩૦, પુરષદ (તિર્યંચ, મનુષ્ય ને દેવતા) ને અધિકાર. ... ૩૧ પુરૂષદ (તિર્યંચ, મનુષ્ય ને દેવતા) ની ભવસ્થિતિ, કાયસ્થિતિ, વિરહાકાળ * ને અલ્પ, બહુત્વને અધિકાર. . . . " " ૩૨ પુરૂષદને બંધ અને તેને વિષય. .. • • • ૬૪ ૩૩ નપુસકવેદ (નારકી, તિર્યંચ ને મનુષ્ય) ને અધિકાર.. . ૬૫ ૩૪ નપુંસકવેદ (નારકી, તિર્યંચ ને મનુષ્ય ની ભવસ્થિતિ, કાયસ્થિતિ, વિરહાકાળ છે ને અલ્પ, બહુત્વને અધિકાર. " " , , , , ૬૫ ૩૫ નપુંસદને બંધ અને વિષય - ૭૧ ૩૬ સ્ત્રી, પુરૂષ ને નપુંસક એ ત્રણે વેદને ભેળે અલ્પ, બહુત્વ. ... ૩૬ ત્રણ વેદની સ્થિતિ, અધિકતા ને સંગ્રહ . .. ૩૭ ચાર પ્રકારના સંસારી જીવને અધિકાર. • 0 નારકીને પ્રથમ ઉદેશો. • • • ૩૮ નારકીને બીજો ઉદેશો ... ૪િ૦ પાંચ મહા પુરૂષની કથા. .. = , ૧-૪ ફરશુરામ તથા સુશ્મની કથા. ., ૨ દ્રાયુ (બીજું નામ દત્ત) ની કથા. , ૩ વસુ રાજાની કથા. . * ૧૦૩ , ૫ બ્રહ્મદત્ત ચક્રવૃત્તિની કથા. ... - ૧૦૪ ૪૧ નારકીને ઉષ્ણ તથા સીત વેદના.. ૧૦૭ જર નારકીને ત્રીજે ઉદેશે... ૪૩ તિર્યચનો પહેલો ઉદેશે. • ૪ તિર્યંચને બીજે ઉદેશો ... ૪૫ મનુષ્યને અધિકાર. . ૧૨૫ ૪જ છપન અંતર દીપના મનુષ્યને અધિકાર ૧૨૬ ૪૫ દશ જાતના કલ્પવૃક્ષનો અધિકાર ૪૯ એકરૂક દ્વીપના મનુષ્યનો અધિકાર. ૫૦ ગ્રીસ અકર્મભૂમિ મનુષ્યને અધિકાર. ... ૫૧ પંદર કર્મભૂમિ મનુષ્યને અધિકાર ૫૨ દેવતાનો અધિકાર. • • • • ૫૩ ભવનપતિ દેવતાને અધિકાર. .. • ૧૫ર ૫૪ વાણવ્યંતર દેવતાનો અધિકાર. • • ૫૫ જયોતિષિ દેવતાને અધિકાર. . ' જે ૧૫૭ ૯૭ - ૧૦૧ ૧૧૩ ૧૧૪ ૧૨૮ ૧૯૨ ૧૪૪ ૧૪૪ ૧૫ર Jain Education Intemational Page #9 -------------------------------------------------------------------------- ________________ નખર. મામત. પૃષ્ઠ. ૫૬ દ્વીપ, સમુદ્રને અધિકાર. તેમાં પ્રથમ જબુદ્રીપના અધિકાર. દ્વીપ પેહેલા. : ૧૫૭ ૫૭ જ મુદ્રીપની જગતી વર્ણવ. ૧૫૮ ૬૦ વિજય દેવતાનું ઉપજવું, ૬૧ વિજય દેવતાને રાજ્યાભિષેક, ૫૮ જંબુદ્રીપના દ્વારના અધિકાર. પટ વિજય દેવતાની વિજય નામે રાજ્યધાનીના અધિકાર. ... ... ૬૨ વિજય રાજ્યધાનીના દેવતાના આનંદીત કૃત્ય. ૬૩ વિજય દેવતાનાં કૃત્ય. ૬૪ પુસ્તક રત્નનું વાંચવું. ૬૫ પ્રતિમાર્દિકનું પુજવું. ૬ ૬ દાઢાદિકનું પુજવું. ૬૭ સુધર્મા સભાને વિષે સભાનું ભરવું. ,4 ... ... ... ... ૬૮ સૂરિયાભ દેવતાને (રાયપ્રસેણી સૂત્રથી) અધિકાર. ૬૯ જમુદ્દીપના દ્વારના અધિકાર ચાલુ, ... ... ... ... .. ... ... ૭૬ લવણુ સમુદ્રની સાથે ખીજા સમુદ્રના મુકાબલે. છ લવણુ સમુદ્રના ગમાળાના અધિકાર. ७८ ધાતકી ખ'ડ દ્વીપના અધિકાર. ઢીંપ ખૉ. ૭૯ કાળેાદધી સમુદ્રના અધિકાર. સમુદ્ર ખીજો. ૮૦ પુષ્કરવર દ્વીપના અધિકાર. દ્વીપ ત્રીજો.... ૮૧ માનુષાત્તર પર્વત્ત ને મનુષ્ય ક્ષેત્ર. ૮૨ પુષ્કરાધી સમુદ્ર ત્રીજો. ૮૩ વારૂણીવર દ્વીપ ચેાથે. ૮૪ વારૂણાદધી સમુદ્ર ચેાથે. ૮૫ ક્ષીરવર દ્વીપ પાંચમા ૮૬ ક્ષીરાદધી સમુદ્ર પાંચમે.. ૮૭ ધૃતવર દ્વીપ છો. ... ... ... ... *** ... ... 0.0 ... ... ... ... ... *** ... ... ७० ઉત્તરકુરૂ ક્ષેત્રના અધિકાર, ૭૧ નિલવંત દ્રઢતા અધિકાર. ૭૨ પદ્મકમળને અધિકાર વિસ્તાર સાથે. ૭૩ જખુ પીઠ તે જખુ સુદર્શન વૃક્ષ. વિસ્તાર સાથે, - ૭૪ લવણુ સમુદ્રના અધિકાર. સમુદ્ર પહેલા. ૭૫ ધાતકીખથી માંડીને સ્વયંભૂરમણ સમુદ્ર, તેના ચદ્ર, સૂર્યના ચંદ્ર, સૂર્ય દ્વીપ ને ચંદ્ર, સૂર્ય રાધાનીની આમ્ના, ... 011 410 : ... .... 0.0 ... .... ... ... ... ... ... ... ... 000 ... 100 ... ... ... ... ... ... *** ... ... ૧૬૭ ૧૭૫ ૧૮ ૧૮૭ ૧૯૦ ૧૯૪ ૧૯૫ ૧૯૬ ૧૯૮ ૧૯૯ ૨૦૧ ૨૨૫ ૨૨૭ ૨૨૯ ૨૩૧ ૨૩૩ ૨૩૯ ૨૪૯ ૨૫૧ ૨૫૩ ૨૫૬ ૨૫૦ ૨૫૯ ૨૬૦ ૨૬૭ ૨૬૮ ૨૬૯ २७० ૨૭૦ ૨૭૧ Page #10 -------------------------------------------------------------------------- ________________ ૨૭૧ .૨૭૨ ૨૭૨ ૨૭૩ ૨૭૩ ૨૭૬ ૨૭૮ २७८ ૨૭૯ २७८ નંબર, બાબત, ૮૮ વૃતદધી સમુદ્ર છઠે. . : ૮૯ કુંવર હપ સાતમે. ૯૦ ઇક્ષુવર સમુદ્ર સાતમે. • ૮૧ નંદીશ્વર દ્વીપ આઠમો. . •• ૯૨ ચાર અંજનગીરી પર્વને અધિકાર. . ૯૩ દ્વીપ સમુદ્રના નામ, વિર્ષભ, ને પરિધિપણુની સમજુતી ૯૪ નંદીસ્વર સમુદ્ર આઠમે. • ૯૫ અરૂણદીપ નવમ. . . ૯૬ અરૂણોદધિ સમુદ્ર નવમે. " - ૯૭ અણવર દ્વીપ દશમો '૯૮ અણવરદધિ સમુદ્ર દશમે.... ૯૯ અરૂણુવરાવ ભાસ દ્વીપ અગ્યારમ. " ૧૦૦ અરૂણહરાવ ભાસ સમુદ્ર અગ્યારમો. . ૧૦૧ કુંડલ દ્વીપ બારમે..... .. ૧૨ કુંડલાદધી સમુદ્ર બારમે , ૧૦૩ કુંડલવર દ્વીપ તેરમે... ... ૧૦૪ કુંડલવર સમુદ્ર તે. • ૧૦૫ કુંડલવરાવ ભાસ દીપ સૈદ. ૧૦૬ કુંડલવરાવ ભાસ સમુદ્ર ચંદમે. ૧૦૭ રેચક દ્વીપ પંદરમે . ૧૦૮ રૂચિકેદધી. સમુદ્ર પંદરમો. ૧૦૯ ઉચકવર દીપ સોળ . . ૧૧. ઉચકવરે દધી સમુદ્ર સેળમે ૧૧૧ રૂચકવરાવ ભાસ દીપ સતરમો... ૧૧૨ રૂચકવરાવ ભાસ સમુદ્ર સતર... ૧૧૩ હારદીપ અઢાર ... ૧૧૪ હાર સમુદ્ર અઢારમે છે. • ૧૧૫ હારવર દ્વીપ ઓગણીશમે .. ૧૧૬ હારવર સ ૧૧૭ હાવરાવભાસ દીપ વીસમો. ... ૧૧૮ હાવરાવભાસ સમુદ્ર વીસમો.. ૧૧૯ દેવ દ્વીપ છેલેથી પાંચમે દ્વીપ ૧૨૦ દેવદધી સમુદ્ર છેલેથી પાંચમે સમુદ્ર. . ૨૭૯ ૨૭૯ ૨૯ ૨૭૮ ૨૭૯ ૨૭૯ ૨૮૦ ૨૮૦ ૨૮૦ • • • - ૨૮૦ ૮૦ ૨૮૦ ૨૮૧ ૨૮૧ ૨૮૧ ૨૮૧ ૨૮૧ ૨૮૧ ૨૮૧ ૨૮૧ ૨૮૧ : - , " • ૨૮૨ Jain Education Intemational Page #11 -------------------------------------------------------------------------- ________________ ••. • ૩૧૧ ૩૨ નંબર, બાબત પૃષ્ટ, ૧૨૧ સ્વયંભૂરમણ સમુદ્ર સહુ છે. . . ૨૮૨ ૧૨૨ સર્વ દીપ, સમુદ્ર આશ્રી અધિકાર. ૨૮૨ ૧૨૩ ઇંદ્રિય વિષય અને દેવ સત્તા. . . ૨૮૫ ૧૨૪ જ્યોતિર્ષિ દેવતાને અધિકાર ચાલુ. ... ૨૮૮ ૧૨૫ વૈમાનિક દેવતાના અધિકારનો પહેલો ઉદેશો. ૨૯૭ ૧૨૬ વૈમાનિક દેવતાના અધિકારને બીજો ઉદેશો. ૩૦૧ ૧૨૭ ચારે ગતિની ભવસ્થિતિ, કાયસ્થિતિ, અબાધા કાળ અને અલ્પ, બહત્વનો અધિકાર. .. ••• ... ૧૨૮ પાંચ પ્રકારે સંસારી જીવ તેમાં તેની ભવસ્થિતિ, કાયસ્થિતિ, અંતર ને અલ્પ, બહુવનો અધિકાર. ... ... ... ... ... ૧૨૯ છ પ્રકારે સંસારી જીવ તેમાં તેની ભવસ્થિતિ, કાયસ્થિતિ, અંતર અને અલ્પ, બહુત્વને અધિકાર. . . . . . ૩૧૫ ૧૩૦ સુક્ષ્મ જીવની ભવસ્થિતિ, કાયસ્થિતિ, અંતરને અલ્પ, બહુવનો અધિકાર. ૩૧૮ ૧૩૧ બાદર છવની ભવસ્થિતિ, કાયસ્થિતિ, અંતર ને અપ, બહુત્વને અધિકાર. ૩૧૯ ૧૩૨ સુમ, બાદર છવને ભેળે અલ્પ, બહુ... ... ... ... ૩૨૨ ૧૩૩ નિગોદને અધિકાર અલ્પ, બહુત્વ સાથે. ••• .. ૩૨૪ ૧૩૪ સાત પ્રકારના સંસારી જીવ તેમાં તેની ભવસ્થિતિ, કાયસ્થિતિ, અંતર ને અલ્પ, બહુત્વનો અધિકાર. . ... ૧૩પ આઠ પ્રકારે સંસારી જીવ તેમાં તેની ભવસ્થિતિ, કાયસ્થિતિ, અંતર ને અ૫, બહુત્વનો અધિકાર. ... ૧૩૬ નવ પ્રકારે સંસારી જીવ તેમાં તેની ભવસ્થિતિ, કાયસ્થિતિ, અંતર ને અલ્પ, બહુત્વનો અધિકાર. . . ૧૩૭ દશ પ્રકારે સંસારી જીવ તેમાં તેની ભવસ્થિતિ, કાયસ્થિતિ, અંતર ને અ૫, બહુવને અધિકાર. . . . . ૩૩૪ ૧૩૮ સર્વ જીવને અધિકાર..... ... ૧૩૯ બે ભેદે સર્વ જીવના આળાવા ૧૩. તેમાં તેની કાયસ્થિતિ, અંતર ને અલ્પ, બહુત્વનો અધિકાર. ... ... ... ૩૩૬ ૧૪૦ ત્રણ પ્રકારે સર્વ જીવ તેના આળાવા સાત તેમાં તેની કાયસ્થિતિ, અંતર ને અ૫, બહુત્વને અધિકાર. ... .. ... ૩૪૪ ચાર પ્રકારે સર્વ જીવના આળાવા ચાર તેમાં તેની કાયસ્થિતિ, અંતર ને અ૫, બહુત્વને અધિકાર... ... . .• ૩૫૦ ૧૪ર પાંચ પ્રકારે સર્વ જીવના આળાવા છે તેમાં તેની કાયસ્થિતિ, અંતર ને અલ્પ, બહુવને અધિકાર... ... .. . ૩૫૫ - ૩૨૯ ૧૪૧ Jain Education Intemational Page #12 -------------------------------------------------------------------------- ________________ (૧૦) નંબર, બાબત, ૧૪૩ છ પ્રકારે સર્વ જીવના આળાવી છે તેમાં તેની કાયસ્થિતિ, અંતર ને અ૫, બહુવને અધિકાર. ... .. ••• . . . ૩૫૬ ૧૪૪ સાત પ્રકારે સર્વ જીવના આળાવા છે તેમાં તેની કાયસ્થિતિ, અંતર ને અલ્પ, બહુત્વને અધિકાર.... ... .. .. ... ૩૫૮ ૧૪૫ આઠ પ્રકારે સર્વ જીવના આળાવા છે. તેમાં તેની કાયસ્થિતિ, અંતર ને અપ, બહુત્વનો અધિકાર. ... •. .• ૩૬૦ ૧૪૬ નવ પ્રકારે સર્વ જીવના આળાવા છે. તેમાં તેની કાયસ્થિતિ, અંતર ને અપ, બહુત્વને અધિકાર... ... ... ૧૪૭ દશ પ્રકારે સર્વ જીવના આળાવા બે. તેમાં તેની કાયસ્થિતિ, અંતર ને અલ્પ, બહુત્વને અધિકાર. • • • • • ૩૬૭ ... ... ... ... ૩૭૩ ૧૪૮ આશ્રય પત્ર.... Jain Education Intemational Page #13 -------------------------------------------------------------------------- ________________ Jain Education Intemational Page #14 -------------------------------------------------------------------------- ________________ કાહારી નીમચંદ હીરાચંદ. શ્રી. જીવાભિગમ” સુત્રનું પ્રશ્નાત્તર રૂપે ભાષાંતર કરનાર. The 'Lakshmi Art',-Bombay. Page #15 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર કરનારને નાહને ભાઈ. સ્વર કોઠારી માનસંગ હીરાચંદ. જન્મ-સંવત ૧૯૧૯ દેહત્યાગ–સંવત ૧૯૫૮ ના અશાડ માસ, ના આસો સુદ ૨. ગોંડલમાં. ગુંદાળા-ગાંડલ સ્ટેટ, The 'Lakshmi Art', -Bombay. Jain Education Intemational Page #16 -------------------------------------------------------------------------- ________________ Jain Education Intemational Page #17 -------------------------------------------------------------------------- ________________ શ્રી જીવાભીગમસૂત્રનું ભાષાંત્તર પ્રશ્નોત્તર રૂપે. • પ્રથમ પીકા (મંગળાચરણ). શ્રી જનાય નમ: નમે અરિહંતાણું–રાગ વૈરીના હણનાર તથા જેણે ચાર ધાતકર્મ (જ્ઞાનાવણિ, દર્શનાવણિર મોહની,૩ અને અંતરાય૪) ક્ષય કર્યા તથા કોઈ રહસ્ય (છાનું) નથી તથા ત્રિશ અતિસય કરી સહીત પાંત્રિશ પ્રકારની વાણીએ બીરાજમાન એવા અરિહંત દેવને નમસ્કાર કરું છું. તમે સિદ્ધાણું–નમસ્કાર હો સિદ્ધાણું–સકલ કાર્ય સાધ્યા આઠ કર્મ ખમાવી પંચમ ગતિને પ્રાપ્ત થયા, અને એકત્રિશ ગુણે કરી સંયુક્ત એવા સિદ્ધ ભગવાનને નમસ્કાર કરું છું. તમે આયરિયાણું–પિતે પાંચ આચાર પાળે, બીજાને પળાવે, આઠ સંપદાએ કરી બીરાજમાન એવા આચાર્યજીને નમસ્કાર કરું છું. નમે વિઝાયાણું–જે સુદ્ધ સુત્રાર્થ ભણે ભણવે બહુ સૂત્રિની ઉપમાએ કરી બીરાજમાન એવા શ્રી ઉપાધ્યાયજીને નમસ્કાર કરું છું. નમો લોએ સવ્વ સાહુણુ–સર્વ મનુષ્ય લેકને વિષે સાધુજી જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપના સાધનાર સત્યાવીશ ગુણે કરી બીરાજમાન એવા સાધુજીને નમસ્કાર કરું છું. વળી નમસ્કાર હુઓ રૂભાદિક વીશ તિર્થંકરને. એટલાને નમસ્કાર કરીને શ્રી ગણધરદેવ શ્રી જીવાભીગમસૂત્ર પ્રત્યે રચે છે. એ જીનપ્રવચન દ્વાદશાંગી રૂપ નિશ્ચય જીને શ્રી મહાવીરને સમત છે. જન તિર્થંકર કેવળી પ્રમુખને અનુકુળ છે, વળી અતીત અનાગત અને વર્તમાન રૂપ તિર્થંકર સર્વને સમત છે. એ દ્વાદશાંગી જીન શ્રી મહાવીર પ્રણીત કથીત છે, અને શ્રી મહાવીરે પરૂપીત છે, જીન શ્રી મહાવીરે આખ્યાત ભાષીત છે, છન કેવળી ગણધર પ્રમુખ અનુચીણું છે, આચરીત છે, જન શ્રી તિર્થંકરે પ્રાપ્ત કથીત છે, અંગે પંગાદ જીન શ્રી તિર્થંકરે દેખાડયું છે, એ પ્રવચન દ્વાદશાંગી રૂપ શ્રી તિર્થંકરે પ્રસસ્ત ઉત્તમ ભાંખ્યો છે. તેવો સિદ્ધાંત અનુક્રમે તેને વિષે સહતાંઘકાં વિશ્વાસ રાખતાં થકાં મનને વિષે તે સીદ્ધાંત માથે રૂચી રાખતાં થકા એહવા સ્થિવર પુર્વ ભવના અંતના કરણહાર તે શ્રી વાછવાભિગમ નામે અધ્યયન કહે છે. તિવારે શિષ્ય શ્રી સિદ્ધ ગુરૂ પ્રત્યે કહે છે. Jain Education Intemational Page #18 -------------------------------------------------------------------------- ________________ ર જીવાભીગમ તે શુ? ૧. જીવાભિગમ તે શુ? પ્રશ્ન-સ્વામી જીવાભિગમ તે શું કહીએ? ઉત્તર—હૈ શીષ્ય વાભિગમના બે ભેદ ફળ્યા છે, પ્રથમ જીવની હકીકત જ્ઞાનરૂપ અને બીજી અજીવની હકીકત જ્ઞાનરૂપ. ૨. અજીવના અધીકાર. પ્રશ્ન-સ્વામી અવની હકીકત તે શું છે? ઉત્તર-- હું શિષ્ય અવની હકીકત તેહના વળી એ ભેદ છે, એક રૂપીઅજીવની હકીકત અને બીજી અરૂપી અજીવની હકીકત, પ્રશ્ન-સ્વામી અરૂપી અવની હકીકતના કેટલા ભેદ છે? ઉત્તર-હું શિષ્ય અરૂપી અજીવની હકીકતના દશ ભેદ છે તે કહે છે. ધર્માસ્તિકાય (ખધ૧ દેશર પ્રદેશ, અધર્માસ્તિકાય ખધા દેશર પ્રદેશ. આકાસ્તિકાય ખધા દેશર પ્રદેશ. એમ નવ અને કાળ ૧૦ એ અધિકાર પનવા સૂત્રથી જાણવે). હવે ઉપરના દા ભેદના વિવા કહે છે—ધર્માસ્તિકાય દ્રવ્યથી એક ૧, ક્ષેત્રથી લાક પ્રમાણે ૨, કાળથી આદય, અંત રહિત ૩, ભાવથા વર્ણ ગંધ, રસ, સ્પર્શ રહીત (અરૂપી)૪, ને ગુણથી ચલન સહાય (ચાલવામાં સાહાન્ય આપે જલ મિનવત્ ) ૫. અધર્માસ્તિકાય દ્રવ્યથી એક ૧, ક્ષેત્રથી લાક પ્રમાણે ૨, કાળથી આદ્ય, અંત રહિત ૩, ભાવથી અરૂપ ૪, ને ગુણથી સ્થિર ગુણ ૫ (સ્થિર રહેવામાં સાહાન્ય આપે ઝાડ પથી ને ન્યાયે. આકાસ્તિકાય દ્રવ્યથી એક 1, ક્ષેત્રથી લેાકાલેાક પ્રમાણે ૨, કાળથી આદ્ય, અંત રહિત ૩, ભાવથી અરૂપી ૪, ગુણથી અવકાશ ગુણુ ૫ (મારગ આપવાને સાહાય આપે ભીંત ખીલી ને ન્યાયે). કાળ દ્રવ્યથી અનેક (અનેક વસ્તુ ઉપર વર્ષે માટે) ૧ ક્ષેત્રથી અઢીીપ પ્રમાણે ૨ (અઢી દ્વીપમાંજ સૂર્યચંદ્રનું કરવું છે તેથી ત્યાંજ દિવસ રાતની ગણતરી છે બધે ઠેકાણે કાળની ગણત્રી અઢી દ્વીપનીજ લેવાય તે માટે) કાળથી આદ્ય અંત રહિત ભાવથકિ અરૂપિ૪ અને ગુણથકી વર્ઝના લક્ષણ (નવાને જુના કરે તે જીનાને નવા કરે, એટલે એ ચાર અવ અપિ દ્રવ્યના વાશ ભેદ થયા તે ઉપરના દશ ભેદ મળી ૩૦ ભેદ અપિ અવના થાય. એટલે અપિ અજીવની હકીકત પુરી થઇ. હવે રૂપી અવની હકીકત કહે છે. પ્રશ્ન—સ્વામી રૂપી અવની હકીકતના કેટલા ભેદ છે ? ઉત્તર-હે શિષ્ય, રૂપી અજીવની ખધનો દેશર ખધને પ્રદેશ અને હકીકત ચાર ભેદે કહી છે, પુદ્ગલારતીકાયના બધ૧ પરમાણુયા એમ ચાર ભેદ. વળી તે પુદ્ગલાસ્તિકાયના Page #19 -------------------------------------------------------------------------- ________________ અજીવના અધિકાર. પાંચ ભેદ કહ્યા છે તે કહેછે, પાંચ વરણે કરી પ્રણમીત, એ ગધે કરી, પાંચ રસે કરી, આ સ્પર્શે કરી, ને પાંચ સંસ્થાને કરી, ઇત્યાદિકે પ્રણમીત તેહના વિસ્તારથી વર્ણન કરે છે (જે વર્ણપણે રહેલા છે તે પાંચ પ્રકારે—કાળા, લીલા, રાતા, પીળા, તે શ્વેતવર્ણે પરણમીત. ગધપણે રહેલા છે તે બે પ્રકારે સુગધ ને દુર્ગંધપણે પરણમીત. રસપણે જે રહેલા છે તે પાંચ પ્રકારે. તીખો, કડવેા, કસાયલા, (કાચાકુળ), ખાટા, તે સી. સ્પર્શપણે જે રહેલા છે તે આ પ્રકારે. કર્કશ, (ખરસટ), સુંદ્ધાળા (લીસા) ભારે, હળવા, ટાઢા, ઉના, ચાપડયા તે લુખા. સઠ્ઠાણુ (આકૃતિ) પણે જે રહેલા છે તે પાંચ પ્રકારે. પરિમંડલ (ચુડીવત્), વૃત્ત (ગાળ લાડુવત્, તંસ (ત્રણખુણીયા), ચૈારસ (ચારખુણીયા), તે આયત (લાકડીવત્ ). 'y' હવે જ્યાં એક કાળેા વર્ણ હોય ત્યાં તેમાં બીજા વીશ ભેદ હોય તે કહે છે. ર ગધ, ૫ રસ, ૮ સ્પર્શ તે ૫ સંસ્થાન એ ૨૦ જેમ કાળા વર્ણમાં કહ્યા, તેમ ૨૦ નીલામાં, ૨૦ રાતામાં, ૨૦ પીળામાં ને ૨૦ ધાળામાં એમ ૧૦૦ ભેદ પાંચ વર્ષના થાય. એક દુભિગ’ધમાં ૨૭ ભેદ હાય. તે ૫ વર્ષ, ૫ રસ, ૮ સ્પર્શ ને ૫ સંડાણુ, એમ ૨૩ (જ્યાં દુભિગધ હાય ત્યાં સુભિગધ ન હોય તે જ્યાં સુભિગધ હેાય ત્યાં દુલિંગ ધ એકબીનના પ્રતિપક્ષી ન હેાય) એજ રીતે સુભિગધના પણ ૨૩ ભેદ મળી ૪૬ ભેદ એ ગધના થાય. એક તીખા રસમાં, ૫ વર્ણ, ૨ ગંધ, ૮ સ્પર્શ ને ૫ સહાણુ, મળી ૨૦ ભેદ થાય. એજ રીતે પાંચે રસના મળીને ૧૦૦ ભેદ થાય. એક કર્કશ સ્પર્શમાં. ૫ વર્ણ, ૨ ગ ંધ, ૫ રસ, હું સ્પર્શ, (છ સ્પર્શ કહેવાનું કારણ કે એક કર્કશ નહીં. તેમ જ્યાં કશ હોય ત્યાં તેને પ્રતિપક્ષી સુંઢાળા હોય નહીં, એમ દરેકમાં પોતે ને તેને પ્રતિપક્ષી મુકી દેવા) તે ૫ સસ્થાન, એમ ૨૩ ભેદ અકેક સ્પર્શના ગણતાં આફેમાં થઇને ૧૮૪ ભેદ થાય. એક પરિમંડલ સંસ્થાન. તેમાં ૫ વર્ણ, ૨ ગધ, ૫ રસ, ને ૮ સ્પર્શ. એ ૨૦ ભેદ હાય. એમ ૫ સ’સ્થાનના મળી ૧૦૦ ભેદ થાય. ઉપર પ્રમાણે ૫ વર્ણના ૧૦૦, ૨ ગંધના ૪૬, ૫રસના ૧૦૦, ૮ સ્પર્શના ૧૮૪ તે ૫ સસ્થાનના ૧૦૦, મળી ૧૩૦ ભેદ રૂપી અજીવના શ્રી પનવા સુત્રના પેલા પદથી જાણવા) એટલે રૂપી અજીવની હકીકત પુરી થઇ. હવે જીવની હકીકત કહે છે. ૩ જીવના અધિકાર, પ્રશ્ન-સ્વામી ? જીવની હકીકત તે શું? Page #20 -------------------------------------------------------------------------- ________________ અસંસારી જીવન અજિંકર, ઉત્તર –- હે શિષ્ય, જીવની હકીકતના બે ભેદ છે, પ્રથમ સંસારી જીવની હકીકત અને બીજા અસંસારી તે સિદ્ધ તેહની હકીકત. ૪ અસંસારી જીવને અધિકારી પ્રશ્ન-સ્વામી! અસંસારી જીવન કેટલા ભેદ કહ્યા છે? ઉત્તર– હે શીખ્ય! અસંસારી જીવ તે સિદ્ધ, તેના બે ભેદ કહ્યા છે, એક અનંતરસિદ્ધ અસંસારી જીવ અને બીજા પરંપરા સિદ્ધ અસંસારી જીવ. પ્રશ્ન-સ્વામી ! અનંતરસિદ્ધ અસંસારી જીવ તેને કેટલા ભેદ છે? ઉત્તર –હે શીષ્ય અનંતર સિદ્ધ અસંસારી જીવના પંદર ભેદ છે. ૧ શ્રી તિર્થંકર વિદ્યમાન છતાં જે સંસારને તરીને મુકિતને પામ્યા છે તે ચતુર્વિધ સંધ અથવા પ્રવચનવતા પ્રથમ ગણધરાદિક જાણવા. यदुक्तं सिद्धांते ॥ तिथं भंते तिथं तिथंकरे तिथं गोयमा, अरहा ताव नियमा तिथंकरे तिथं पुणो वा उवणी समण संघो पढम गणहरोवा मेवी रात તિર્થસિદ્ધ જાણવા. ૨ જે તિર્થ ઉપના વિનાં તથા તિર્થને વિકેદ થયા પછી મુકિતને પામ્યા છે તે મરૂ દેવી પ્રમુખ. શ્રી ચંદ્રપ્રભુ તથા શ્રી સુવિધનાથ સ્વામીના મધ્ય સમયને વિષે ધર્મ વિછેદ થયે છતાં કેટલાકે જાતિ સ્મર્ણથી દીક્ષા લીધી ને સિદ્ધ થયા તે અતિસિદ્ધ જાણવા. કે જે ચાળીશ અતિશય પાંત્રીશ વાણી ગુણે તિર્થંકરપદ ભોગવીને સિદ્ધ થયા તે ૨'ભદેવ ભગવાન પ્રમુખ સર્વ તિર્થંકર સિદ્ધ જણવા. , ૪ જે તિર્થંકરપદ પામ્યા વિના સિદ્ધાવસ્થાને પામ્યા તે રામાન્ય કેવળી અતિર્થંકરસિદ્ધ જાણવાં. ૫ જે જાતિ મરણાદિકે બેધ પામીને મેક્ષે ગયા. તે સ્વયંબુધસિદ્ધ જાણવા. છે જે કોઈ બાહ્ય પ્રત્યય (અમુક વસ્તુ) દેખીને તે નિમિત્તે બેધને પામીને મુક્ત થયા. તે પ્રત્યેકબુધસિદ્ધ જાણવા. આશા –ત્યારે સ્વયં બુધ અને પ્રત્યેક બુધમાં વિશેષતા શું છે? નિરાકરણ–બોધી, શ્રુતિ, લીગ, તથા ઉપધી એ ચાર પ્રકારના ભેદ છે. સ્વયં બુધ તે જતાસ્મરણે કરી અથવા અવધીન્નાને કરી બાહ્ય પ્રત્યય દીઠ વિના બોધને પામ્યા છે, તે જેમ તિર્થકર તથા અતિર્થંકરમાં વ્યતિરેક પણું છે તે અધિકાર આંહી પણ જાણી લેવો. (તિર્થકર સાક્ષાત ત્રીજે ઠામે કહ્યું છે માટે) અને પ્રત્યેક બુધ તે બાહ્ય કારણ વૃષભ તથા ઇદ્રધ્વજદિક દેખીને બોધ પામ્યા છે, પણ તે નિયમે એકાકી વિચરે છે, એ પ્રથમ પ્રત્યેક બધી ભેદ છે. અને રવયં બુધને પુર્વાધીત શ્રત હોય તે તેને દેવતા લીંગ આપે અથવા ગુરૂની સમીપ જઈને લીંગ ધારણ કરે છે. (લીંગ તે સાધુપ નેહરણ મુહ૫ Jain Education Intemational Page #21 -------------------------------------------------------------------------- ________________ અનંતર સિદ્ધના ૫દર ભેદ, ત્યાદિક જાણવા). તથા તે જે એકાકી વિચરવાને સમર્થ હોય તો એકાકી વિચરે છે, નહીં તે ગચ્છમાંજ વિચારે છે. અને જે પુર્વાધીત ભ્રત ન હોય તો અવશ્ય ગુરૂની પાસે જઇને વેષ ગ્રહણ કરે; અને તેની સાથે વિચરે એ નિયમ છે. અને પ્રત્યેકબુધ તો પુર્વભવાધીત શ્રુતજ્ઞાની જ હોય છે, ( તે જઘન્યથી અગીઆર અંગ તથા ઉત્કૃષ્ટથી કાંઈક ન્યુન દશ પુર્વ ભણેલે જાણો, એને લીંગ દેવતા દયે છે અથવા લીંગ રહીત પણ હોય છે. એમ શ્રુતિ તથા લીંગ એ ભેદ મળી ત્રણ ભેદ થયા. અને સ્વયં બુધને પાત્રાદિક દશવિધ ઉપાધી હોય છે એમ કહ્યું છે ને પ્રત્યેકબુધને તો જઘન્યથી બે પ્રકારનો જ ઉપધી કહ્યું છે. તથા ઉત્કૃષ્ટથી નવ પ્રકારને પણ ઉપધી કહ્યું છે. એ વસ્ત્ર વિના પણ ઉપધીને ભેદ જાણવા. ૭ જે બુધ એટલે આચાર્યના કહેલા ઉપદેશથી બોધને પામીને દિક્ષા લઈ અનુક્રમે મોક્ષને પામે. તે બુધિત સિદ્ધ જાણવા. ૮ જે સ્ત્રીનું લીંગ ચિન્હ) છતાં મુકિતલમિ વર્યા છે. તે સ્ત્રીલીંગ સિદ્ધ. તે લીંગ ત્રણ પ્રકારનું છે.– એક જેને પુમિદાહની પિઠે પુરૂષની અભિલાષા હોય; બીજું શરીર નિવૃતિ, નિતંબ તથા સ્તન ભાગાદિક જેને હોય; અને ત્રીજાં નેપથ્ય તે તિલક તબલ, નેત્રાંજન, વસ્ત્ર, હાર, ડેર અને નુપુરાદિ લક્ષણ બાહ્યકૃત શૃંગારરૂપ હોય છે, એ ત્રણ લીંગ છે. તેમાંનું અત્ર શરીર નિવૃતિ લક્ષણ લીંગ ગ્રહણ કરવું. તે છતાં ચારીત્રની પ્રાપ્તિ થઈને જે કેવલાવસ્થા પામીને મોક્ષે જાય તે સ્ત્રીલીંગ સિદ્ધ કહેવાય છે. આશંકા–વેદની વર્જના શા સારૂ કરી છે? - નિરાકરણ–વેદ છતાં યથાખ્યાત ચારીત્ર તથા કેવળજ્ઞાનની પ્રાપ્તી થતી નથી. માટે તેનો નવમે ગુણઠાણે અભાવ થાય, તો જ ઉપરલા ગુણઠાણે પ્રત્યે આરહ થઈ શકે છે, અને ત્યારપછી સર્વ ઘાતક કર્મોનો ક્ષય કરે છે માટે વેદ લક્ષણ લીંગ વજર્ય છે, અને શૃંગાર લક્ષણ પણ કાંઇ પ્રધાન નથી, કેમકે સોળે શૃંગાર સજીને સિંહાસન ઉપર બેઠેલી છતાં શુભ ધાને ભાવના ભવતિ થકી સ્ત્રી કેવળજ્ઞાન પામે છે. તેમ છૂગાર રહીત થઇથકી પૂર્વોક્ત અવસ્થાએ કરીને પણ કેવળજ્ઞાન પામે છે. માટે ગાર મોક્ષને ધક નથી. શરીરનો આકાર તે વિશેષે કરી રેધક હોયજ નહીં, કેમકે જ્યાં સુધી મનુષ્યગતિને વિષે મનુષ્યનું આયુષ્ય હોય છે, ત્યાં સુધીજ એ ચિન્હ હોય છે. આશંકા–દિગંબરી) સ્ત્રીને મોક્ષની પ્રાપ્તિ થતી જ નથી, કેમકે મોક્ષ થવું તે ચારિત્રને આધીન છે, તે ચારીત્ર સ્ત્રીને ઉદય આવે નહીં, કેમકે સ્ત્રીને સર્વથા પુરૂષ વિના રહેવાઇ શકાતું નથી. સ્ત્રીના અંગોપાંગ સર્વથા પુરૂષને અભિનવકારી છે; તેથી તે ઉઘાડાં રખાઈ શકાતાં નથી; અને તે ઢાંકવાને અર્થે વસ્ત્ર ધારણ કરવાં પડે છે. વસ્ત્ર રાખવાથી પરગ્રહ થાય છે, અને પરગ્રહવાળા મનુષ્યને મુને સંભવ હોય છે. જ્યાં સુધી જેને મુછ છે ત્યાં સુધી તેને સંજમની પ્રાપ્તિ થતી નથી; માટે સ્ત્રીને ચારીત્રની પ્રાપ્તિ ન થાય; અને ચારીત્ર વિના મોક્ષની પ્રાપ્તિ તે કેમ થાય? વળી સંસારમાં સર્વોત્કૃષ્ટ પદવીની પ્રાપ્તિ સર્વોત્કૃષ્ટ અધ્યવસાયથી થાય છે, એ વાત બધાને સમ્મત છે. તે સર્વોત્કૃષ્ટ પદ બે પ્રકારનું Jain Education Intemational Page #22 -------------------------------------------------------------------------- ________________ અનંતર સિદ્ધને પંદર ભેદ, છે–એક સર્વોત્કૃષ્ટ પદ દુઃખનું સ્થાનિક છે, અને બીજું સર્વોત્કૃષ્ટ પદ સુખનું સ્થાનિક છે. તેમાં સર્વેક દુઃખનું પદ સાતમી નરક પૃથ્વીની પ્રાપ્તિ છે, અને સર્વોત્કૃષ્ટ સુખ તે મોક્ષપદની પ્રાપ્તિ છે. તેમાં સપ્તમ નરક પૃથ્વીને વિષે સ્ત્રીનું ગમન થઈ શકે નહીં એમ સિદ્ધાંતમાં કહ્યું છે. જ્યારે એવું પાપ ઉપાર્જિતવીર્ય સ્ત્રીને હેતું નથી ત્યારે મોક્ષપદનું ઉપાર્જન કરવા જેવું મનોવીર્ય તે સ્ત્રીને ક્યાંથી હોય? માટે સ્ત્રીને મોક્ષનો સંભવ નથી. વળી સ્ત્રીએ પુર્વ ભવાંતરને વિષે માયા મેહની કર્મનું ઉપાર્જન કર્યું હોય છે કે જેથી સ્ત્રીવેદ મળે છે. માટે સ્ત્રી માયાવી જ હોય છે. તે કારણ માટે તે સ્વભાવે કુટીલજ હોય છે. એવા ન્યાયે કરીને સ્ત્રીને ચારીત્રની પ્રાપ્તિ થાય નહીં. વળી સાધુ તે વનવાસી હોય છે. જ્યાં ઘણું મનુષાદિકને સંઘટ હોય ત્યાં સાધુ રહે નહીં કેમકે ત્યાં જ્ઞાન ધ્યાનને વ્યાઘાત થાય છે. અને સ્ત્રીથી તે એકાકી રહેવાતું નથી. જ્યાં વસ્તી હોય ત્યાં જ રહી શકાય છે. કેમકે સ્ત્રીને એકાકી વિચરતાં તેના શીલમાં વીના પડે છે, ઘણામાં રહેતાં પ્રતિબંધ નડે છે, અને રાગદ્વેષમાં પડે છે, માટે સ્ત્રીને ચારીત્ર પણ નહીં તે ચારીત્રના અભાવે મેક્ષ તે કયાંથી જ હોય? નિરાકરણ – (સિદ્ધાંતી). સ્ત્રીને વસ્ત્રનો પરીગ્રહ કહે નહીં જેની ઉપર મુછ હોય છે તેજ રીગ્રહ કહેવાય છે. મુછ વિના પરીગ્રહ કહેવાય નહીં તો મુછી પરીવૃત્તો, એમ શ્રી દસવિકાલીક સિદ્ધાંતમાં કહ્યું છે તે કારણ માટેજ ભરત ચક્ર. વત્તિ ખટ (છ) ખંડને ભક્તા, ચોસઠ હજાર અંતેઉરી સહીત દર્પણ સદનમાં બેઠે છતાં તથા સર્વ અલંકારે કરી અલંકૃત છતાં કેવળજ્ઞાન પામ્યો છે. કેમકે, તે વસ્તુથકી મુછથી રહીત હતા તે માટે જીવને મોટો પરીગ્રહ તો મમત્વ ભાવ છે. અને જે મમત્વ ભાવ થકી રહી છે તેને તે ધન્ય ધાન્યાદિ સંપત્તિ પણ બાધ કરી શક્તિ નથી. જે એમ ન માનીએ તે સંસારને વિષે સર્વ દારીશ્રી મનુષ્યોને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઇને મેક્ષનો પ્રસંગ આવશે, કેમકે, તેની પાસે કોઈ સમયે એક કેડી માત્રને પણ પરીગ્રહ હોતા નથી, તેમ છતાં તેવા પ્રાણીઓ તો સંસારમાં ઘણી રઝળતા દીઠામાં આવે છે, પણ તેઓની પાસે મુછરૂપ મેટો પરીગ્રહ હોય છે, માટે તેઓને શુભ દશા પ્રગટ થતી નથી વળી શ્રી વિતરાગે બે કલ્પ કહ્યા છે–એક જનકલ્પ ને બીજે સ્થિવરકલ્પ, તેમાં જીનકલ્પને સ્ત્રીને સંભવ નથી, પરંતુ સ્થિવર કલ્પનો સંભવ છે. પુર્વ પક્ષમાં કહ્યું છે કે, ઉત્કૃષ્ટપદનું બાધક મનોબળ છે, તે સ્ત્રીને હોતું નથી, માટે જેમ સ્ત્રી સાતમી નરકે જતી નથી, તેમ તે મેલને વિષે પણ ન જઈ શકે. એ યુક્તિ પણ પગ્ય નથી, એવો પણ કોઈ નિયમ નથી, કેમકે, કેટલાક પુરુષાદિકને ક્ષેત્ર ખેડવાનું સામર્થ્ય હોય છે, પણ શસ્ત્રાભ્યાસ કરવાનું સામર્થ્ય નથી હોતું તેથી શું થયું? કોઈને કોઈ એક કર્મની સ્પરણું ન થયાથી શું બીજા કર્મોની સ્કરણનો પણ અભાવ સમજો કે ? એમ છતાં જે હઠ કરી બેસશે તે બીજી ઘણી વાતમાં વિરોધ આવશે. જેમકે વધુમાં વધુ પાપ ઉપાજિને ભૂપર સર્પ નીચે બીજી નરક સુધી જ જાય છે અને પક્ષીઓ ત્રીજી Jain Education Interational Page #23 -------------------------------------------------------------------------- ________________ અનંતર સિદ્ધના પંદર ભે, નરક સુધી જાય છે. અને વધારેમાં વધારે પુન્ય ઉપાર્જિને ઉપર તે બંને જાતિવાળા પ્રાણુઓ સહસાર આઠમા દેવલેક સુધી જાય છે. અહીં મનોબળ તે બંનેનું સરખું છે. ત્યારે અધોગમન ડું અને ઉર્ધ્વ ગમન ઘણું કેમ થાય છે? માટે એવો નિયમ ન કહેવો. એવી રીતે સ્ત્રી જાતીને પણ એવો સ્વભાવ જ છે કે ઉત્કૃષ્ટ પાપ ઉપાર્જન કરે છઠી નરક પૃથ્વી સુધીજ જાય; પરંતુ ઉત્કૃષ્ટ સંવરની પ્રાપ્તિ થયાથી મોક્ષની પ્રાપ્તિ તે થાય જ. વળી પુર્વપક્ષમાં કહ્યું છે કે, સ્ત્રીને માયા મોહનીય કર્મની અધિકતાને લીધે ચારિત્ર ઉદય આવે નહી. એ વાત અધપ સત્ય છે, તથાપી સ્ત્રીને મોહનીય કર્મને ઉપસમ તથા ક્ષય હોય છે; એને કોઈનાથી અનંગીકાર થાય નહીં, અને સર્વથા સ્ત્રીને મેહનીય કર્મનો ક્ષય અથવા ઉપસમ થતા જ નથી એવું તો તમારાથી પણ કહેવાશે નહીં, કેમકે અનંતાનું બંધી કષાયને ઉપસમ અથવા ક્ષય થાય ત્યારે જ સમ્યક્તની પ્રાપ્તિ થાય છે, અને અપ્રત્યાખ્યાનીય કષાયનો ઉપસમ અથવા ક્ષય થાય ત્યારે જ દેસવિરતીપણું પ્રાપ્ત થાય છે, એમ તો તમે પણ અંગીકાર કરે છે, ત્યારે સ્ત્રીમાં સર્વવિરતીપણું કેમ માનતા નથી? વળી ગામઠસારની ગાથામાં સ્ત્રીને મોક્ષ કર્યો છે-- अडयाला पुंवेया इत्थीवेयायहुंती चालीसा; वीस नपुंसगवेया, समए एगे। સિદ્ધતિ શી એ પાઠ તમારા સિદ્ધાંતોમાં પણ દીઠામાં આવે છે. તેમજ કર્મગ્રંથ તથા ગુણસ્થાન ક્રમારેહણને વિચાર કરતાં પ્રસિદ્ધપણે સ્ત્રીને મોક્ષનો સંભવ થાય છે. જેમકે, નવમા અનિવૃતિકરણ ગુણસ્થાનક સુધી ત્રણે વેદને ઉદય હોય છે, ત્યાં છાસઠ પ્રકૃતિઓ ઉદયને પામે છે. પછી સુક્ષ્મ સંપાય દશમા ગુણસ્થાનકમાં પણ છાસઠ પ્રકૃતિઓનજ ઉદય હોય છે; એમાં ત્રણ વેદ તથા સંવળને ધ, માન ને માયા, એ છે પ્રકૃતિ હોતી નથી એવી રીતે ઉદયાધિકારમાં કહ્યું છે. એ ઉપરથી જાણવું જોઈએ કે જે સર્વ વિરતી ચારીત્ર સ્ત્રીને ન હોય તે નવમા ગુણસ્થાન સુધી કેમ પહોંચી શકે ? માટે સ્ત્રીને સર્વ વિરતીપણું માનવું જ જોઈએ છીએ. એ વિષે સારી રીતે વિચાર કરી જોજે. વળી પુર્વપક્ષમાં કહ્યું કે સ્ત્રીને એકાકી વિચારવાનો અધિકાર નથી, કેમકે, એકાકી વિચર્યાથી તેના ફળમાં વિશ્વ પડવાનો સંભવ થાય, અને જે પંચની સાથે વિચરે તે મમત્વભાવ થાય. એ યુક્તિ પણ વિચાર રહીત છે, કેમકે એકાકી વિચરતાં પણ જે મન શુદ્ધ હોય તે કાંઈ પણ શીળને ભંગ થતું નથી. સ્ત્રીઓને વિષે તે એવું પૈર્ય હોય છે કે તેને દેવો પણ ડોલાયમાન કરી શકતા નથી. તેમ પંચને વિષે વિચરતાં મમત્વ પણ સંભવે નહીં, કેમકે, જે તેના મનમાં વિત્તરાગ દશા હોય, તે સંસારમાં જીવને જે સરાગપર બંધનનો હેતુ છે, તે જે ઉપસમને પામે તે પછી તેને વન તથા ઘર બન્ને સરખાં છે. એ કાંઈ જીવને બંધનના હેતુ થતા નથી. બંધ તે એક રાગાદિ લક્ષણ અશુદ્ધ ઉપયોગ છે. ઈત્યાદિક વિચાર કરતાં તથા શ્રી વિતરાગ દેવની આજ્ઞા જોતાં તે સ્ત્રીને મોક્ષ થાય છે. એવી રીતે સ્ત્રીસિદ્ધ જાણીએ, Jain Education Intemational Page #24 -------------------------------------------------------------------------- ________________ સમારી જીવા અધિકાર, ૯ જે પુરૂષના લીંગવડે સિદ્ધસ્થાને પહોંચે છે તે પુરૂષલીંગ સિદ્ધ. તે લીંગ પણ પુર્વની પેઠે ત્રણ પ્રકારનાં છે,વેદ, શૃંગાર ને આકાર, તેમાં વેદ ત્યાગ કરવા યોગ્ય છે, કેમકે વેદ છતાં નિશ્ચે કરી મેક્ષની પ્રાપ્તિ થાય જ નહીં. શૃંગાર છતાં કવચીત મુકિત થાય છે, તે કવચીત નથી પણ થતી, તથાપી શૃંગાર અપ્રધાન જ છે, અને આકાર છતાં મેક્ષ થાય છે, માટે તે પુરૂષલીંગ સિદ્ધ કહીએ. [ર ૧૦ જે નપુંસકલીંગે સિદ્ધત્વ પામે છે તે નપુંસક સિ; તે લીંગ પણ પૂર્વોત રીતે ત્રણ પ્રકારનાં છે;-વેદ, શૃંગાર ને આકાર. તેમાં વેદ અને શૃંગાર એ ત્યાગ કરવા યોગ્ય છે અને આકારને વિષે મેક્ષ થાય છે, માટે ગ્રહણ કરવા યોગ્ય છે. એવા કૃતિમ નપુંસક લીંગે જે મે!ક્ષ થયા તે નપુંસકલીંગ સિદ્ધ કહેવાય છે (ગાંગેય પ્રમુખ કૃત્તિમ નપુંસક). ૧૧ જે રજોહરણ તથા મુખવસ્ત્રીકા પ્રમુખ છતાં કેવળપદ પામે તે સ્વલીંગ સિદ્ધ કહેવાય છે. જે તાપસાદિક પ્રમુખ ખીજા ચિન્હવાન હતાં. લોકેાત્તર સ્થિત થયા છે તે અન્યલીંગ સિદ્ધ જાણવા. ૧૨ ૧૩ જે મ દેવા પ્રમુખ ગૃહસ્થ વૈષધારી છતાં સિદ્ધ થયા તે ગૃહલીંગ સિદ્દ જાણવા. ૧૪ જે એક સમયને વિષે એકલેજ સત્કૃષ્ટ સુખના ધામને પામ્યા હોય તે એક સિદ્ધુ જાણવા. ૧૫ જે એક સમયને વિષે અનેક વે સિદ્ધત્વ પામ્યા હોય તે અનેક સિદ્ધ જાણવા એ અનંતર સિદ્ધના પંદર ભેદ કહ્યા. પ્રશ્ન-સ્વામી ! પરંપરા અસ`સારી જીવના કેટલા ભેદ છે. ઉત્તર- હે શિષ્ય! તેના અનેક ભેદ છે, પ્રથમ સમયના સિદ્ધ. એ સમયના સિદ્ધ જાવત્ શબ્દે અનંત સમેસિદ્ધ. એટલે જેને સિદ્ધાવસ્થા પામ્યાને એક સમયથી ઉપરાંત કાળ થઇ ગયા હોય તે પર પરસિદ્ધ. એટલે પરંપરા અસંસારી જીવ તેહની હકીકત સંપૂર્ણ થઇ. એટલે અસ'સારી તે સિદ્ધ તેત્તુનો અધિકાર સ ંપૂર્ણ થયા. હવે સ'સારી જીવતા અધિકાર કહે છે, ૫ સૌંસારી જીવના અધિકાર પ્રશ્ન—સ્વામી! સંસારાશ્રીત સ`સારી જીવ તેહના કેટલા ભેદ છે? ઉત્તર-હે શિષ્ય! સ'સારી વને વિષે એહવી નવ પ્રકારે વાર્તા આચાર્ય કહે છે. એક આચાર્ય એમ કહે છે જે, એ પ્રકારે સંસારાશ્રીત વ કહ્યા છે. વળી એક આચાર્ય એમ કહે છે જે, ત્રણ ભેદે સંસારાશ્રીત જીવ કહ્યા છે. એક આચાર્ય એમ કહે છે. જે, ચાર ભેદે સંસારાશ્રીત જીવ કહ્યા છે. એક આચાર્ય એમ કહે છે, જે, પાંચ ભેદે સ`સારાશ્રીત જીવ કહ્યા છે. એમ એણે અભિપ્રાયે છ ભેદ્દે, સાત ભેઠે, આ ભંદે, નવ ભેદે જાવત દશ ભેદ્દે સ`સારી જીવ કથા છે. Page #25 -------------------------------------------------------------------------- ________________ સંસારી જીવની બીજી પ્રતિપતિ, ૬ બે પ્રકારે સંસારી જીવનો અધિકાર. પ્રશ્ન-સ્વામી! જે આચાર્ય એમ કહે છે કે, બે પ્રકારે સંસારી જવ તે કેવી રીતે કહે છે? ઉત્તર–હે શિષ્યા તે એમ કહે છે જે, એક ત્રસ અને બીજા સ્થાવર જીવ. ૭. સ્થાવર જીવન અધિકાર, પ્રશ્ન-સ્વામી! સ્થાવર છવના કેટલા ભેદ કહ્યા છે? ઉત્તર–છે શીખ્યા તેના ત્રણ ભેદ કહ્યા છે, પૃથ્વીકાયના ૧, અપકાયના ૨, અને વનસ્પનિકાયના ૩ (અતીકાય અને વાયુકાય એ બે ગતીવસ કહ્યા છે, માટે તે અહી નથી લીધા.) ૧ સુક્ષ્મ, બાદર પૃથ્વીકાયનો અધિકાર પ્રશ્ન--સ્વામી! પૃથ્વીકાયના કેટલા ભેદ કહ્યા છે? ઉત્તર–હે શિષ્ય! તેના બે ભેદ કહ્યા છે, સુમપૃથ્વીકાયના જીવ અને બાદર પૃવિકાયના જીવ તેમાં વળી સુક્ષ્મ પૃશ્ચિકાયના બે પ્રકાર કહ્યા છે, ચાર અર્યા તે અર્યા, અને ચાર પર્યા તે પર્યાપ્તા. - હવે સંપ્રહણી ગાથા કહે છે.—ગાથા:—શા માળ સંઘચા | સંતાન कसाय तहयहोति सन्नाओ ॥ लेसिं दिय समुघाए ।सन्नी वेएय पजत्ति॥१॥ दिठी दंसण नाणे॥ जागुवऊगे तथा किमाहारे॥ ऊववाय ठिई समुघाय ।। चवण गई रागई चेव ॥२॥ અર્થશરીર પાંચ ૧, (ઉદારીક 1, કેર, તેજસ ૩, કાણ ૪, આહારક ૫). અવગાહના ૨, (કાયમન) ઉદારીકની જઘન્ય આંગુલને અસંખ્યાતમો ભાગને. ઉત્તક્રષ્ટી એકહજાર જે જન ઝાઝેરી (કમળના ડેડાને ન્યાયે). વૈકિય શરીરની ભવધારણી જઘન્ય આંગુલને અસંખ્યાતમો ભાગ ને ઉતથ્વી પાંચસો ધનુષ્યની તથા ઉત્તર વૈદયની અવગાહને જઘન્ય આંગળને અસંખ્યાત ભાગ ને ઉત્તદષ્ટિ લાખ જોજન ઝાઝેરી આહારકની અવગાહના જઘન્ય મુંટાહાથની ઉત્તક્રસ્ટી એક હાથની અને તેજસ કાણુ શરીરની અવગાહના જઘન્ય આંગળનો અસંખ્યાતમો ભાગ ને ઉત્તકષ્ટિ ચૌદ રાજલોક પ્રમાણે (કેવળ સમુદઘાતની અપેક્ષાએ તથા પોતપોતાના શરીર પ્રમાણે) સંધયણ છ ૩ (વજીરૂખભનારા ૨ રૂખભનારાએ ૩, અર્ધનારા ૪, કીલકાપ, અને છેવટુ, ૬). સંરથાન છે ૪ (સમચઉરસ ૧ નોધપરી મંડલ ૨, સાદી ૩, કુબજ ૪, વામન ૫, અને હંડ ૬). કપાયચાર ૫ (ક્રોધ 1 માન ૨, માયા ૩, અને લોભ ૪), તેમ સંજ્ઞાચાર ૬, (આહાર 1, ભય ૨ મૈથુન ૩, અને પરિગ્રહ ૪, લેસ્યા છ ૭, (ક્રશ્ન ૧, નીલ ૨, કાપિત ૩, તેજુ ૪, પદમ ૫, અને સુલ ૬), ઇટીપાંચ ૮, (તૈકી ૧, ચક્ષુદ્રી ૨, ઘાણે દ્રી ૩, રસેઢી ૪, અને સ્પર્શદ્રી ૫), સમુદઘાત Page #26 -------------------------------------------------------------------------- ________________ [ સંસારી જીવની બીજી પ્રતિપતિ. સાત ૯, (વેદના ૧, કષાય ૨, મારણાંતીક ૩, વૈક્રીય ૪, તેજસ પ, આહરક ૬, અને કેવલ ૭) સંસી (મનસહીત) અસંસી (મનરહીત) ૧૦. વેદ ત્રણ ૧૧. (સ્ત્રી ૧, પુરૂષ ૨, અને નપુંસક ૩), પર્યાપ્તી ૭ ૧૨. (આહાર ૧, શરીર ૨, ઈદ્રી ૩, શ્વાસોશ્વાસ ૪, ભાષા ૫, અને મન ૬), કછત્રણ ૧૩. (સમક્તિ ૧, મિથ્યાત ૨, અને મિશ્ર ૩,) દર્શને ચાર ૧૪. (ચક્ષુ ૧, અચક્ષુર, અવધ ૩, અને કેવલ ૪), જ્ઞાન પાંચ ૧૫. (મતિ ૧, મૃત ૨, અવધ ૩, મનપર્યવ ૪, અને કેવલ ૫), જોગ ત્રણ ૧૬. (મન ૧, વચન ૨, અને કાયા ૩), ઉપગ બે ૧૭ (સાકાર ૧, અને અનાકાર ૨), તેમ શેને આહાર કરે છે તે ૧૮ કઇ ગતિ માંહેથી ઉપજે છે, તે ૧૮. આખું ૨૦. મારણતીક સમુદઘાત ૨૧. બે (સીયા ૧, અને અસહીયા ૨), ચવન ૨૨, કેટલી ગતિથી આવે ૨૩. (તે ગતી ચાર છે નારકી ૧, તિર્યંચ ૨, મનુષ્ય ૩, અને દેવતા ૪), મરીને કેટલી ગતે જાય ૨૪. એમ ચોવીશદાર સૂક્ષ્મ પૃથ્વીકાય પ્રમુખ સર્વ સ્થાનકે પુછશે તેમાં પ્રથમ સુમ વૃશ્વિકાયને અધિકાર શ્રી ગૌતમસ્વામી શ્રી મહાવિર સ્વામી પ્રત્યે પુછે છે. પ્રશ્ન-હે ભગવંત, સુમ પૃથ્વીકાયના જીવને કેટલાં શરીર કહ્યાં છે ? ઉત્તર–હે ગૌતમ, તેને ત્રણ શરીર કહ્યાં છે ઉદારીક ૧, તેજસ ૨, અને કામણ ૩, એમ ત્રણ શરીર છે. પ્રશ્ન–હે ભગવંત, સુમ પૃથ્વીકાયના જીવને કેવડી મોટી શરીરની અવગાહના છે? ઉત્તર-હે મૈતમ, જઘન્ય (નાનામાં નાહની) અંગુલને અસંખ્યાતમે ભાગે અને ઉત્કૃષ્ટી (મોટામાં મોટી) પણ અંગુલને અસંખ્યાતમે ભાગે છે. પ્રશ્ન–હે ભગવંત, તે જીવના શરીર છે સંઘયણમાં કયા સંઘયણનાં છે? ઉત્તર–ઠે ગતમ, તેને છેવટા સંઘયણના શરીર છે. પ્રશ્ન–હે ભગવંત, તેના શરીર કે સંસ્થાને છે? ઉત્તર–હે ગતમ, મસુરની દાળને આકારે તે જીવના સંસ્થાન છે. પ્રશ્ન- હે ભગવંત, તે જીવને કેટલા કપાય છે ? ઉત્તર-હે ગતમ, ક્રોધ ૧ માન ૨ માયા ૩ લાભ જ એ ચાર કપાય સહીત છે. પ્રશ્ન-હે ભગવંત, તે જીવને કેટલી સંજ્ઞા છે ? ઉત્તર–હે ગૌતમ, આહાર સંજ્ઞા ૧, ભયસંજ્ઞા ૨, મૈથુન સંજ્ઞા ૩, અને પરીગ્રહસંજ્ઞા ૪, . એ ચાર સંજ્ઞા છે. પ્રશ્ન- હે ભગવંત, તે જીવને કેટલી લેણ્યા છે? ઉત્તર– હે ગૌતમ, કન્ન ૧, લીલ ૨, અને કાપિત ૩, એ ત્રણ લેહ્યા છે, પ્રશ્ન–હે ભગવંત, તે જીવને કેટલી ઇદ્રી છે? ઉત્તર-હે ગૌતમ, એક સ્પર્શ ઇદ્રી છે. Page #27 -------------------------------------------------------------------------- ________________ સુક્ષ્મ, બાદર પૃથ્વીાયનો અધિકાર ૧૧] પ્રશ્ન–હે ભગવંત, તે જીવને કેટલા સમુદઘાત છે. ઊત્તર–હે ગૌતમ, તેને ૩ સમુધાત છે તે વેદની ૧, કપાય ૨, અને મારણાંતીક ૩. પ્રશ્ન–હે ભગવંત તે જીવ સંસી છે? કે અસંતી છે? ઉતર–હે ગૌતમ સંસી નથી તેને મન નથી) પણ અસંશજ છે. (મન રહીત છે). પ્રશ્ન–હે ભગવંત તે જીવ સ્ત્રી વેદી છે? કે પુરૂષ વેદી છે? કે નપુંસક વેદી છે? ઉતર–હે ગૌતમ સ્ત્રીવેદી નથી, તેમ પુરૂષવેદી પણ નથી, કેવળ એક નપુંસકદી છે. પ્રશ્ર–હે ભગવંત, તે જીવને કેટલી પર્યાપ્તી છે? ઉતર– હે ગૌતમ ચાર પર્યાપ્ત પર્યાપ્તા કહ્યા છે, આહાર કરે તે આહાર પર્યાપ્તી ૧, શરીર બાંધે તે શરીર પર્યાપ્તી ૨, ઇદ્રી બાંધે તે ઇદી પર્યાપ્તી ૩, અને શ્વાસોશ્વાસ લીએ તે શ્વાસોશ્વાસ પર્યાપ્તી ૪, એ ચાર પર્યાપ્તી છે. પ્રશ્ન–હે ભગવંત, તે જીવને કેટલી અપર્યાપી છે? (પર્યાપ્ત પતે નહીં તે અર્થાતો). ઉતર–હે મૈતમ ચાર અર્યામી છે આહાર ન લીધો હોય તે આહાર અપર્યાપ્તી, જાવત શ્વાસોશ્વાસ ન બાંધ્યા હોય તે શ્વાસોશ્વાસ અપર્યામી. પ્રશ્ન–હે ભગવંત, તે જીવ શું સમવ દષ્ટી છે? કે માદષ્ટી છે? કે મીશ્રદષ્ટી છે? ઉતર– ગોતમ સમ્યકત્વદી નથી. મીથ્યાદછી જ છે, પણ સમમિથ્યાત (તે મીશ્ર) દૃષ્ટી નથી. પ્રશ્ન-હે ભગવંત, તે જીવ શું ચક્ષુદર્શની એટલે આંખે દેખે છે? કે બીજી ચાર ઈદ્રી તે અચલું દર્શન છે તેણે જાણે છે? કે અવધી દર્શને દેખે છે? કે કેવળ દર્શને દેખે છે? ઉતર– હે ગૌતમ ચક્ષુ દર્શની નથી (આંખે દેખતા નથી), અચક્ષુ દર્શન છે. (પરી તુચ્છ બળ છે) અવધ દર્શને દેખતા નથી તેમ કેવળદર્શને પણ દેખતા નથી. પ્રશ્ન–હે ભગવંત, તે જીવ શું જ્ઞાની છે? કે અજ્ઞાની છે? ઉતર––હે ગૌતમ જ્ઞાની નથી, અજ્ઞાની છે. નિચે મતિ અજ્ઞાની અને સુત અજ્ઞાની એ બે અજ્ઞાનવંત છે. પ્રશ્ન-- હે ભગવંત, તે જીવ શું મન જોગી છે? કે વચન જોગી છે? કે કાય જોગી છે? ઉતર–હે મૈતમ મન જોગી નથી, તેમ વચન જેવી પણ નથી. કેવળ કાય જોગી છે. પ્રશ્ન–હે ભગવંત, તે જીવ સાકારપગી (જ્ઞાનોપયોગ) છે? કે અનાકારપગી છે? (દર્શનોપયોગ છે) ? ઉતર–હે ગતમ, સાકારપોગી છે, (મતિ, સુત અજ્ઞાનવંત છે) ને અનાકારોપયોગી પણ છે. (અચક્ષુ દર્શન કરી) પ્રશ્ન-હે ભગવંત, તે જીવ શેને આહાર કરે છે? Jain Education Intemational Page #28 -------------------------------------------------------------------------- ________________ [૧૨ સંસારી જીવની બીજી પ્રતિપતિ, ઉત્તર–હે ગતમ, દ્રવ્યથી અનંત પ્રદેશ દ્રવ્ય, સેવથી અસંખ્યાતા આકાસ પ્રદેશગાઢ, કાળથી અનંતર કાળને, અને ભાવથી પાંચ વરણવંત, બે ગંધવંત, પાંચ રસવંત, અને આઠ સ્પર્શવંત આહાર કરે છે. પ્રશ્ન–હે ભગવંત, જે ભાવથી વરણવંત આહાર કરે છે, તે શું એક વરણી દ્રવ્યને આહાર કરે છે? કે બે વરણુ દ્રવ્યનો આહાર કરે છે કે ત્રણ વરણી દ્રવ્યને આહાર કરે છે? કે ચાર વરણી દ્રવ્યો આહાર કરે છે કે પાંચ વરણી દ્રવ્યનો આહાર કરે છે? ઉત્તર– ગૌતમ, સ્થાન માર્ગનું આશ્રી પુછીએ તે એક વરણી, બે વરણી, ત્રણ વરણી ચાર વરણી, પાંચ વરણી પણ પુદગળને આહાર કરે છે. અને વિધાન માર્ગણ પડીવર્જિ પુછીએ તે કાળા દ્રવ્યને આહાર કરે છે એમ લીલા, પીલા, રાતા, જાવિત ઉજળા દ્રવ્યને પણ આહાર કરે છે. પ્રશ્ન- હે ભગવંત, જે વર્ણથી કાળી દ્રવ્યનો આહાર કરે છે તે એક ગુણ કાળા દ્રવ્યનો આહાર કરે છે ? બે ગુણ કાળી દ્રવ્ય ત્રણ ગુણ કાળા દ્રવ્ય જાવત અનંત ગુણ કાલા દ્રવ્યને આહાર કરે છે? ઉત્તર– હે ગૌતમ, એક ગુણ કાળી દ્રવ્યને પણ આહાર કરે છે. એમ જાવત્ અનંત ગુણ કાળા દ્રવ્યને પણ આહાર કરે છે. એમ પીળા, લીલા, રાતા જાવત શુકલ વર્ણ સુધી એ રીતે જ જાણવું. પ્રશ્ન- હે ભગવાન જે ભાવથી ગંધવંત આહાર કરે છે. તે શું એકગંધી દ્રવ્યને આહાર કરે છે? કે બે ગંધી દ્રવ્યને આહાર કરે છે? ઉત્તર-હે મૈતમ સ્થાન માર્ગનું પડવર્જિ પુછીએ તે એક ગંધ દ્રવ્યનો પણ આહાર કરે છે ને બે ગંધી દ્રવ્યનો પણ આહાર કરે છે. અને વિધાન માર્ગ પડીજિ પુછીએ તો સુગંધી દ્રવ્યને પણ આહાર કરે છે, અને દુર્ગધી દ્રવ્યને પણ આહાર કરે છે. પ્રશ્ર–હે ભગવંત જે ગંધથી સુગંધી દ્રવ્યને આહાર કરે છે, તે શું એક ગુણ સુગંધી દ્રવ્યનો આહાર કરે છે કે જાવત અનંત ગુણ સુગંધી દ્રવ્યને આહાર કરે છે? ઉત્તર–હે ગેમ એક ગુણ સુગંધી દ્રવ્યનો પણ આહાર કરે છે, અને જાવત અનંત ગુણ સુગંધી દ્રવ્યને પણ આહાર કરે છે. એવી જ રીતે જેમ સુગંધ તેમ દુર્ગધ પણ જાણવી. અને પાંચ રસ તે જેમ પાંચ વર્ણ કહ્યા તેમ જાણવા. પ્રશ્ન–હે ભગવંત, જે ભાવથી સ્પર્શવંત દ્રવ્યને આહાર કરે છે, તે શું એક સ્પર્શિ દ્રવ્યને આહાર કરે છે? કે બે સ્પર્શિ દ્રવ્યનો આહાર કરે છે? કે જાવત આઠ સ્પેશિ દ્રવ્યને અહાર કરે છે? ઉત્તર–હે ગૌતમ સ્થાન માર્ગનું પડીજિ પુછીએ તો એક સ્પેશિ દ્રવ્યનો પણ આહાર નથી કરતા, તેમ બે પશિ દ્રવ્યને પણ આહાર નથી કરતા, તેમ ત્રણ તથા ચાર શિક દ્રવ્યને પણ આહાર નથી કરતા, પણ પાંચ સ્પેશિ, છ સ્પર્શિ, સાત Jain Education Intemational Page #29 -------------------------------------------------------------------------- ________________ સુક્ષ્મ, બાદર પૃથ્વીકાયના અધિકાર ૬] સ્પેશિ, જાવત્, આડે સ્પર્શ દ્રવ્યને આહાર કરેછે. અને વિધાન માર્ગણુા પડીવિજે પુછીએ તેા કર્કસ સ્પર્શને પણ આહાર કરેછે એમ કામળ, સીત, ઉષ્ણુ, હળવા, ભારી, ચાપડયા, જાવત્ સુક્ષ દ્રવ્યના પણ આહાર કરેછે, પ્રશ્ન—હે ભગવંત, જે સ્પર્શથી કર્કસ દ્રવ્યના આહાર કરેછે, તે એક ગુણ કર્કસ દ્રવ્યને આહાર કરે છે? કે એ ગુણુ કર્કસ દ્રવ્યો આહાર કરેછે? કે નવત્ અનંત ગુણુ કર્કસ દ્રવ્યના આહાર કરેછે. ઉત્તર-હે ગાતમ, એક ગુણુ કર્કસ દ્રબ્યુને પણ આહાર કરેછે, નવત્ અનંત ગુણુ કર્કસ દ્રવ્યને પણ આહાર કરેછે, એમ બવત્ લુક્ષ દ્રવ્ય સુધી જાણવું. પ્રશ્ન-હે ભગવંત, તે જીવ સ્પર્ધા દ્રવ્યના આહાર કરેછે? કે અણુસ્પર્યાં દ્રવ્યને આહા કરેછે? ઉત્તર- હું ગાતમ, સ્પર્માં દ્રવ્યનો આહાર કરેછે, પણ અણુસ્પર્માં દ્રવ્યના આહાર નથી કરતા. પ્રશ્ન-હે ભગવત, તે જીવ શરીરાવગઢ પુદગલને આહાર કરે છે? કે શરીરને અવગાઢ નથી એવા પુદગલના આહાર કરેછે? ઉત્તર——હૈ ગાતમ, શરીરને અવગાઢ પુદગલના આહાર કરેછે. પણ અણાવગાઢ પુદગલના આહાર નથી કરતા. પ્રશ્ન- હું ભગવત, તે જીવ શું અનંતરાવગાઢ પુદગલના આહાર કરેછે; કે પરપરાવગાઢ પુદગલના આહાર કરેછે? ઉત્તર-હે ગાતમ, અનંતરાવગાદ પુદગલના આહાર કરે છે, પણ પરંપરાવગાઢ પુદગલના આહાર નથી કરતા, પ્રશ્ન-હે ભગવત, તે જીવ શું સુક્ષ્મ પુદગલના આહાર કરેછે? કે બાદરપુદગલો આહાર કરે છે? ઉત્તર--હું ગાતમ, સુક્ષ્મ પુદગલને પણ આહાર કરેછે, અને માદર પુદગલના પણ આહાર કરેછે. પ્રશ્ન-હે ભગવંત, તે જીવ ઉર્ષદિશને આહાર કરે છે? અથવા અધેદિશને આહાર કરે છે કે ત્રીછી દિશા આહાર કરેછે ? ઉત્તર——હે ગાતમ, ઉર્ધ્વદેિશને પણ આહાર કરે છે. અાદિશના પણ આહાર કરેછે અને ત્રીચ્છી દિશા પણ આહાર કરે છે. પ્રશ્ન—હે ભગવત, તે જીવ શું શરીતે આદે આહાર કરે છે? કે શરીરને મધ્ય પ્રદેશે આહાર કરે છે? કે શરીરને અંતે આહાર કરે છે, ઉત્તર——હૈ ગાતમ, શરીરને આદે પણ આહાર કરે છે, શરીરને મધ્યે પણ આહાર Page #30 -------------------------------------------------------------------------- ________________ [૧૪ સંસારી જીવની બીજી પ્રતિપતિ, કરે છે, અને શરીરને અંત પ્રદેશે પણ આહાર કરે છે. પ્રશન–હે ભગવંત, તે જીવ શરીરના વિષય સહિત આહાર કરે છે? કે શરીરના વિષય રહિત આહાર કરે છે? ઉત્તર–હે ગૌતમ, શરીરના વિષય સહિત આહાર કરે છે, પણ શરીરના વિષય રહિત આહાર નથી કરતા. પ્રશન–હે ભગવંત, તે જીવ અનુક્રમે આહાર લીએ છે કે અનુક્રમે રહિત આહાર લીએ છે? ઉત્તર–હે ગીતમ, અનુક્રમે પુદગળને આહાર લીએ છે, પણ અનુક્રમ રહિત આહાર નથી લેતા. પ્રશન–હે ભગવંત, તે જીવ ત્રણ દિશિનો આહાર કરે છે? કે ચાર દિશિનો આહાર કરે છે? કે પાંચ દિશિને આહાર કરે છે? કે છ દિશિનો આહાર કરે છે? ઉત૨--હે ગૌતમ, અલકની વ્યાઘાત વિના છ દિશિને આહાર કરે છે, અને વ્યાઘાત પડી વર્જિન પુછીએ તે કઈક સ્થાનકે ત્રણ દિશિને, કેઈક સ્થાનકે ચાર દિશિનો, કાઈક સ્થાનકે પાંચ દિશિનો પણ આહાર કરે છે. તે એમ જે જે જીવ લેક માહે અલોકને અડી રહ્યા છે તેને આહાર પુદગળનું વ્યાઘાતપણું હોય, ત્યાં જે ત્રણ દિશિ અલકને અડી રહ્યા છે તે ત્રણ દિશિને આહાર લીએ છે, અને જે બે દિશિ અલોકને અડી રહ્યા છે તે ચાર દિશિનો આહાર લીએ છે, અને જે એક દિશે અલોકને અડી રહ્યા છે તે પાંચ દિશિનો આહાર લીએ છે) અને ઉપન (સ્વભાવિક) કારણ પડવજિ પુછીએ તે વર્ણથી કાળો, લીલે, પીળો, રાત, જાત ઘેળો એ પાંચ વણિ આહાર કરે છે. ગંધથી સુગંધી ને દુર્ગધી એ બે ગંધવંત આહાર કરે છે. તીત, કટુક, મધુર, અબીલ, અને લવણ. એમ પાંચ રસને આહાર કરે છે. સ્પર્શથી કઠણ, કોમળ, ભારી, લઘુ, ઉશ્ન, સીત, સ્નિગ્ધ અને લુક્ષ એ આઠ સ્પેશિ આહાર કરે છે. વળી તે જીવ પુર્વલે, વર્ણગુણ, જાવત ગંધગુણ રસગુણ, સ્પર્શગુણ, પરીણમાવીને, તેહને પરીસાટ કરીને, તેને વિસના પમાડીને અનુક્રમે અપુર્વગુણે ગંધગુણ, રસગુણ, જાવત્ સ્પર્શગુણ ઉપજાવીને આત્મ શરીરને અવગાઢ પુદગળ સર્વ પ્રદેશે આહારને આહાર કરે છે, પ્રશન–હે ભગવંત, તે જીવ કહી ગતીમાંહેથી આવી સુક્ષ્મ પૃથ્વીકાયને વિષે ઉપજે? શું નારકની ગતિમાંહીથી આવી ઉપજે કે તિર્યંચની ગતીમાંહીથી આવી ઉપજે? કે મનુષ્યની ગતી માંહેથી આવી ઉપજે? કે દેવતાની ગતી માંહેથી આવી ઉપજે ઉતર–હે ગૌતમ, નારકી, દેવતાની ગતીમાંહેથી આવી ઉપજે નહીં? પણ તિર્યંચ મનુષ્યની ગતમાંહેથી આવી ઉપજે, તે પણ તિર્યંચ જેનિયા પર્યાપ્તા અપર્યાપ્ત બંનેમાંહેથી ઉપજે, પણ અસંખ્યાતા વર્ષાયુના ધણી જે જુગલીયા તે માંહેથી સુક્ષ્મ પૃથ્વીમાં ઉપજે નહીં, તેમ જે મનુષ્ય ગતીમાંહેથી ઉપજે તે પણ અકર્મભૂમિયા અસંખ્યાતા વર્ષના આયુના ધણી જુગલીયા માંહેથી ઉપજે નહીં. (કેમકે જુગલીયા તે મરીને દેવગતી માંહેજ જાય બીજે Jain Education Intemational Page #31 -------------------------------------------------------------------------- ________________ સુક્ષ્મ, બાદર પૃથ્વીકાયને અધિકાર, ૧૫] જાય નહીં ) એ અધિકારી શ્રી પનવણાક સૂત્રના છઠા સુકાંતનામા પદથી સવીસ્તાર પણે જાણો, પ્રશન–હે ભગવંત, તે જીવનું કેટલું આપ્યું છે? ઉત્તર–હે ગૌતમ, જઘન્યથી અંતર્મુહુર્તનું ને ઉત્કૃષ્ટપણે પણ અંતર્મુહુર્તનું છે. પ્રશ્ન–હે ભગવંત, તે જીવ મારણાંતિક સમુદઘાતે સમહત મરે છે? કે અસમોહત મેરે છે? ઉત્તર–હે ગૌતમ, સમહત પણ મરે છે અને અસમહત પણ મટે છે. (જે જીવ પિતાના સર્વોત્તમ પ્રદેશ એક સમયે બંધુકના ભડાકાની પેરે સામટા લઈ જાય તે સમાહત મરણ કહીએ, અને જે જીવ છલકાતી (કીડીની લાર પેઠે મારે તે કલકતી) મરે તે અસમેહત મરણ કહીએ. પ્રશન–હે ભગવંત, તે છવ આંતર રહિત ચવીને ( મરીને ) કઇ ગતિમાં ઉપજે? શું નારકી માંહે ઉપજે? કે તિર્યંચ માંહે ઉપજે? કે મનુષ્ય માંહે ઉપજે કે દેવતા માંહે ઉપજે ? ઉતર–ૌતમ, નારકી માહિ ઉપજે નહીં. તિર્યચ, અને મનુષ્ય એ બે ગતિ માહેજ ઉપજે પણ દેવતા માંટે ઉપજે નહીં, પ્રશન–હે ભગવંત, તિર્યંચ ગતિમાંહે ઉપજે તો શું એકાદ્રી માંહે ઉપજે? કે બેકી માંહે ઉપજે કે તે ઇદ્રી માંહે ઉપજે? કે ચરેંદી માંહે ઉપજે? કે પંચેંદ્રી તિર્યંચજોની માંહે ઉપજે ? ઉતર–હે ગૌતમ, એકકી તિર્યંચમાંહે પણ ઉપજે, જાવત પંચેઢી તિર્યચજેની માંહે પણ ઉપજે પણ જે અસંખ્યાતા વર્ષના આવાખાના ધણી જુગલીયા તે મધ્યે ઉપજે નહીં. શેષ સર્વ અપર્યાપ્તા, પર્યાપ્ત મળે ઉપજે અને જે મનુષ્યગતિ મધ્યે ઉપજે તે પણ ત્રીશ અકર્મભૂમિના ને છપન અંતરીપાના અસંખ્યાતા વરસના આવાખાના જુગલીયા વરજીને પર્યાપ્ત અપર્યાપ્ત મળે ઉપજે. પ્રશન–હે ભગવંત, તે જીવને કેટલી ગતિ છે ? અને કેટલી આગતી છે? ઉતર–હે ગૌતમ, તે જીવ મરીને બે ગતે જાય (મનુષ્ય, તિર્યંચ.) અને એજ બે ગતેથી આવે. એ સુમ પૃથ્વીકાયના પ્રત્યેક શરીર છે અને અસંખ્યાતા જીવ છે. ચઉદ રાજલક મળે એ સુક્ષ્મ પૃથ્વીકાયા જીવ માસની કુંપલીની પરે ભર્યા છે. અહીં સાધુ માનભાવો ! એ સુમ પૃથ્વીકાયને અધિકાર કહ્યું. હવે બાદર પૃથ્વીકાયને અધિકાર કહે છે. તે પ્રશન–હે ભગવંત, બાદર પૃથ્વીકાયના કેટલા ભેદ છે? Jain Education Interational Page #32 -------------------------------------------------------------------------- ________________ સંસારી જીવની બીજી પ્રતિપતિ. ઉતર–હે ગૌતમ, તેના બે ભેદ છે, એક સુહાળી (કમળ) બાદર પૃથ્વિકીય (મૃતિકા પ્રમુખ) અને બીજી કઠણ બાદર પૃથ્વિકાય (હીરા પ્રમુખ). પ્રશન–હે ભગવંત, સુંવાળી પૃથ્વીના કેટલા ભેદ છે? ઉતર–હે ગૌતમ, તેના સાત ભેદ છે, કાળી માટી ૧, લીલી માટી રે, રાતી માટી ૩, પીળી માટી ૪, ધોળી માટી પ, પં! માટી ૬, ગોપીચંદનાદિક) ને પણગમારી છે, ( તળાવના કાંપાદિક). પ્રશન-હે ભગવંત, કઠણ પૃથ્વીના કેટલા ભેદ છે? ઉતર–હે ગૌતમ, તેના અનેક ભેદ કહ્યા છે તે કહે છે. ૧ પૃથ્વી, ૨, કકરા, ૩ વેજી, ૪ ઉપર ટાંકવા ગ્ય, પ શિલા ઘડવા ગ્ય, ૬ લોણ તે મીઠું, છ ઉશ દેશ વિશેપ, ૮ અહજાતિ ૯ ત્રાંબુ, ૧૯ તો ૧૧ સીશું, ૧૨ રૂપું, ૧૩ સોનું, ૧૪ વજ હીરો, ૧પ હરતાલ, ૧૬ હીંગળે, ૧૭ મણસીલ, ૧૮ પારો, ૧૯ સુરમો, ર૦ પરવાળાં, ૨૧ અબરખ, ૨૨ અબરખ મીશ્રીત વેળુ, એ બાદર પૃથ્વી. હવે મણીના ભેદ કહે છે. ૧ ગોમેદમણી, ૨ રૂચકમણી, (ચક્રરત્ન, છત્ર રત્ન, દંડ રત્ન, મણિરત્ન, કાંગણિરત્ન, ચર્મ રત્ન, સૂયરના મસ્તકની મણિ, મનુષ્યના મસ્તકની મણી, મનુષ્યના પેટ માહેલી પથ્થરી, મગરમચ્છના ડાઢ મસ્તકની મણિ, સુયરના ડાઢની મણિ, હાથીના મસ્તકના મતી, વાંશ માહીલા મતી, છીપના મોતી, એ સર્વ ચીત પૃથ્વીકાય છે. કેમકે પાણીના બિંદુથી ઉપજે છે. ત્રસકાયના સંજોગે પાણીના જીવ પૃથ્વી પણે પ્રણમે છે તે લુણપાણીવત) અંક રત્ન ૩, સ્ફટિક રત્ન, ૪, લેહીતા રત્ન, ૫, મર્કટ મણિ રત્ન, ૬, માર્ગલ ૭, ભુજ મોચક રત્ન, ૮, ઇંદ્રનિલ રત્ન ૯, ચંદન રત્ન, ૧૦, ગારિક રત્ન, ૧૧, હંસ ગર્ભ, ૧૨, પુલીક રત્ન, ૧૩, સંગધિક રત્ન, ૧૪, ચંદ્રપ્રભ રત્ન, ૧૫, વૈર્ય રત્ન, ૧૬, જલકાંત રત્ન, ૧૭, સુર્યકાત ૧૮, એ આદ દેને કઠણ પૃથ્વી જાણવી. તે પૃથ્વિકાયના ભેદ જેમ શ્રી પનવણાજી સૂત્રમણે કહ્યા છે, તેમ સવિસ્તારપણે જાણવા. જાવત તેને સંક્ષેપ બે ભેદ છે, એક ચાર પર્યાપ્ત પર્યાપ્તા હોય તે પર્યાપ્તા. અને બીજો ભેદ તે ચાર અપર્યા તે અપર્યાપ્તા હોઇ તે અપર્યાતા કહીએ. પ્રશ્ન–હે ભગવંત, બાદર પૃથ્વીકાયા અને કેટલાં શરીર છે. ઉતર–હે ગૌતમ, તેને ત્રણ શરીર છે, ઉદારીક ૧, તેજસ ૨, ને કામણું ૩. જેમ સુક્ષમ પૃથ્વિકાનો અધિકાર છે તેમ જાણ, પણ એટલે વિશેષ જે બાદર પૃથ્વિકાયને લેશ્યા ચાર છે તે કહે છે. રક્ત ૧, નીલ ૨, કાપિત ૩, અને તેજુ ૪, (કોઈ દેવતા તેજી લેશ્યાવંત બાદર પૃથ્વિમાંહે ઉપજે તેને ઉપજતી વેળાએ એટલે અપર્યાપ્તાપણે હોય ત્યાંસુધી તેજુ લેસ્યા હોય.) બીજે સર્વ જેમ સુક્ષ્મ પૃશ્ચિકાયને કહ્યું તેમ જાણ. પ્રશન–હે ભગવંત, તે જીવ આહાર કેટલી દિશિને લીએ છે? ઉતર–હે ગામ, તેને બહાર નિચે છ દિગિને હેય. (કેમ બાદર પૃથ્વીકાયા જીવ Jain Education Intemational Page #33 -------------------------------------------------------------------------- ________________ સુક્ષ્મ, બાદર અપકાયને અધિકાર. લેકને છેડે નથી રહ્યા જેથી કરી વ્યાઘાત ન હોય તે માટે.) પ્રશન–હે ભગવંત, ક્યા જીવ બાદર પૃથ્વીકાયપણે આવી ઉપજે? ઉતર–હે ગતમ, તિર્યચ, મનુષ્ય અને દેવતા આવીને ઉપજે. તેમાં તિર્યંચ, મનુષ્ય જુગલીયા વરજીને ઉપજે અને દેવતા તે પણ ભવનપતિ, વ્યંતર, તિથી, સુધર્મા દેવલેક, ઇસાન દેવલેક સુધીના આવીને ઉપજે. પ્રશ્ન–હે ભગવંત, તે જીવનું આખું કેટલું છે? ઉતર–હે ગૌતમ, જધન્યથી અંતર્મુહુર્તનું અને ઉત્કૃષ્ટપણે બાવીશ હજાર વરસનું (ખર પૃથ્વીનું) છે. પ્રશન–હે ભગવંત, તે જીવ મારણાંતિક સમુદઘાત સમહત મરે છે? કે અસમેહતા મરે છે ? ઉતર--- હે ગૌતમ, સમેહત પણ મરે છે. અને અસમેહત પણ મરે છે. પ્રશન–હે ભગવંત, તે જીવ આંતરા રહીત ચવીને કઈ ગતે જાય? કઈ ગતિમાં ઉપજે? શું નારકી મધ્યે ઉપજે કે તિર્યચ, મનુષ્ય, દેવતા મધ્યે ઉપજે? ઉતર– ગતમ નારકી મધ્યે ઉપજે નહીં. તિર્યંચ અને મનુષ્માં ઉપજે. પણ દેવતામાં ઉપજે નહીં. જેમ સુક્ષ્મ પૃથ્વીના જીવ તેમ જ જાવત મનુષ્ય, તિર્યંચ મધ્યે જુગલીયા વરજી ઉપજે. પ્રશ્ન- હે ભગવંત, તે જીવને કેટલી ગત અને કેટલી આગત છે? ઉતર–હે ગતમ, બે ગત (મનુષ્ય, તિર્યચ.) ને ત્રણ આગત છે (દેવતા, મનુષ્ય ને તિર્યંચ) એ જીવન પ્રત્યેક શરીર કહ્યાં છે અને ચઉદ રાજલક મળે અસંખ્યાતા જીવ છે. અહ સાધે માનભાવો! એટલે બાદર પૃથ્વીકાયને અધિકાર કહ્યો એટલે પૃથ્વીકાયને અધિકાર સંપૂર્ણ થયે-હવે અપકાયને અધિકાર કહે છે. તે ૯ સુક્ષ્મ, બાદર, અપાય (પાણી) અધિકાર પ્રશન–હે ભગવંત, અપકાય (પાણી)ને કેટલા ભેદ છે? ઉતર–હે ગૌતમ, તેના બે ભેદ છે. એક ભેદ સૂક્ષ્મ અપકાય, અને બીજે બેદ બાદર અપકાય, તેના વળી બે ભેદ છે. પર્યાપ્તા અને અપર્યાપ્તા. તેમાં પ્રથમ સુક્ષ્મ અપકાયને અધિકાર કહે છે. પ્રશન–હે ભગવંત, સુક્ષ્મ અપકાયા જીવને કેટલાં શરીર છે? ઉતર–હે ગૌતમ, તેને ત્રણ શરીર છે. ઉદારિક ૧, તેજસ ૨, અને કામણ ૩. શેષ અધિકાર જેમ સુક્ષમ પૃથ્વિકાને કો તેમ જાણવો. પણ એટલો વિશેષ છે જે પાણીના જીવનું સંસ્થાન (આકાર) પાણીના પરપોટાને આકારે છે. જાવત બે ગતી અને બે આગતી ( તિર્યચ, મનુષ્યની) છે. Jain Education Intemational Page #34 -------------------------------------------------------------------------- ________________ [૧૮ બે પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ, એ સુમ પાણીના જીવન પ્રત્યેક (જુદા જુદા) શરીર છે અને ચઉદ રાજલોકમબે અસંખ્યાતા જીવ છે. એટલે એ સુક્ષ્મ પાણીનો અધિકાર કર્યો. - હવે બાદર અપકાય (પાણી) ને અધિકાર કહે છે. પ્રશ્ન–હે ભગવંત, બાદર અપકાયા જીવને કેટલા ભેદ છે? ઉત્તર–હે ગૌતમ, તેના અનેક ભેદ છે. ઠાર, હીમ, જાવત્ જે વળી બીજા પણ પાણી તથા પ્રકારના તેહના સંક્ષેપથી બે ભેદ છે. પર્યાપ્તા અને અપર્યાપ્તા. એમ સર્વ અધિકાર સુક્ષમ પૃથ્વીકાયના સરખો જાણવો પણ એટલે વિશેષ કે તેનું સંરથાન પાણીના પરપોટાને આકારે છે. પ્રશન–હે ભગવંત, તે જીવને લેગ્યા કેટલી છે? ઉત્તર–હે ગૌતમ, તેને ચાર લેસ્યા છે, કશ્ન ૧, નીલ ૨, કાપિત ૩, અને તેજુ જ, (દેવતા આવી ઉપજે તે આથી ), પ્રશ્ન–હે ભગવંત, તે જીવ કેટલી દિશિનો આહાર કરે છે ? ઉતર–હે ગૌતમ, આહાર નિચે છ દિશિને કરે છે. પ્રશ્ન- હે ભગવંત, બાદર અપકાયપણે જીવ કઈ ગતિના આવી ઉપજે? ઉતર–હે ગીતમ, તિર્યંચ, મનુષ્ય અને દેવતા માંહેથી આવી ઊપજે. તે પણ મનુષ્ય તિર્યંચ જુગલીયા વીરજી ને ઉપજે અને દેવતા તે પણ બીજા દેવલેક સુધીને ઉપજે. પ્રશન–હે ભગવંત, તે જીવનું આખું કેટલા કાળનું છે ? ઉતર–હે ગૌતમ જઘન્યશ્રી અંતર્મુહુર્તનું છે અને ઉત્કૃષ્ટપણે સાત હજાર વર્ષનું છે. પ્રશન–હે ભગવંત, તે જીવ મરીને કેટલી ગતિમાં જય, અને કેટલી ગતીના આવે? ઉતર–હે ગૌતમ, બે ગતે જાય (મનુષ્ય, તિર્યંચ.) અને ત્રણ ગતના આવે. (મનુષ્ય, તિર્યંચ અને દેવતા,) - શેવ અધિકાર જેમ બાદર વૃશ્ચિકાયન કહે તેમ જાણવો. એ જીવ પ્રત્યેક શરીરના ધણી છે અને ચઉદ રાજલક મળે અસંખ્યાતા છવ છે. અહો સાધુ માનભાવો? એટલે બાદર અપકાયને અધિકાર કહે એટલે અપકાયનો અધિકાર સંપુર્ણ થશે. હવે વનસ્પતિ કાયને અધિકાર કહે છે. ૧૦ સુક્ષ્મ, બાદર અને સાધારણ વનસ્પતિકાયનો અધિકાર પ્રશન–હે ભગવંત વનસ્પતિકાયના કેટલા ભેદ છે? ઉતર-હે મૈતમ, તેના બે ભેદ છે. એક સુક્ષ્મ તે ચઉદ રાજલક મધ્યે ભર્યા છે તે સુમ વનસ્પતિકાય. અને બીજો ભેદ ઝાડ પ્રમુખ તે બાદર વનસ્પતિકાય. Jain Education Intemational Page #35 -------------------------------------------------------------------------- ________________ સુમ બાદર અને સાધારણ વનસ્પતિકાયને અધિકાર. ૧૯] પ્રશન- હે ભગવંત, સુક્ષ્મ વનસ્પતિના કેટલા ભેદ છે? ઉતર–હે ગતમ, તેના બે ભેદ કહ્યા છે, પર્યાપ્તા સુમ વનસ્પતિકાય અને અપર્યાપ્ત સુક્ષ્મ વનસ્પતિકાય, તેમાં હવે સુક્ષ્મ વનસ્પતિકાયને અધિકાર કહે છે. સુક્ષ્મ વનસ્પતિકાયનો અધિકાર છે જેમ સુમ પૃથ્વિકાને કહે તેમજ જાણો પણ એટલે વિશેષ છે. તેના સંરથાન નાના પ્રકારના છે. જાવત્ બે ગતિના આવે ( મનુષ્ય, તિર્યંચ.) અને તેજ બે ગતિમાં જાય. એ જીવન પ્રત્યેક શરીર નથી, પણ સાધારણ (સહિયારા) શરીર છે. તે એક શરીરે અનંતા જીવ છે. વળી જીમ વનસ્પતિ મધે શારે પણ નીવો નેહંતુ તૈય વયા તિઃ (પ્રત્યેક લક્ષણ લેચને દેખીએ તે બાદર અને ન દેખીએ તે સુક્ષ્મ જાણવા. શેષ અધિકાર જેમ પૃથ્વીકાયને કહ્યો તેમ જાણવો, એટલે સુક્ષ્મ વનસ્પતિકાયને અધિકાર થયો. હવે બાદર વનસ્પતિકાયનો અધિકાર કહે છે. પ્રશ્ન–હે ભગવંત, બાદર વનસ્પતિકાયના કેટલા ભેદ છે? ઉતર–હે ગૌતમ, તેના બે ભેદ છે, પ્રત્યેક શરીર બાબર વનસ્પતિકાય, અને સાધારણ શરીર બાબર વનસ્પતિકાય. (એક શરીરે એક જીવ હોય તે પ્રત્યેક શરીર, અને એક શરીરે અનંતા છવ હોય તે સાધારણું શરીર જાણવાં. તેમાં વળી પ્રત્યેક શરીર બાદરે વનસ્પતિકાય તેહના બાર ભેદ છે તે કહે છે. માથાં रुखा १, गुछा २, गुम्मा ३, लयाय ४, वलिय ५, पावगा चेव ६, तण ७, वलय ८, हरिय ९, उसहि १०, जलरुन ११, कुहणाय १२, बोधवा, ॥१॥ અથે–વૃક્ષ ૧, ગુણ ૨, ગુમ ૩, લતા ૪, વેલડી ૫, પર્વ ૬, તૃણ ૭, વલયે છોલી ઉતરે તે વિલય ૮, હરીત ૯, ઓષધી ૧૦, કમળ ૧૧, અને કુહણ ૧ર. એ બાર જાતિની પ્રત્યેક વનસ્પતિ છે. પ્રશન–હે ભગવંત, વૃક્ષની જાત તે શું? ઉત્તર–હે ગીતમ, તેના બે ભેદ છે, જે એક ફળમાં એક ઠળીઓ હોય તે, એકચ્છિક (બીજ) કહીએ, અને જે ફળમાં ઝાઝી કળી હોય તે બહુબીજ કહીએ. પ્રશન–હે ભગવંત, તે એકસ્થિક (બીજ)ના કેટલા ભેદ છે? ઉત્તર-હે ગૌતમ, તેના અનેક ભેદ છે, લીંબડાનું ફળ (લીંબોળી), એકચ્છિક જાણવું. તેમ જાંબુનું ફળ (જાંબુડા) એકસ્થિક, એમ જાત પુનાગક્ષ, સીચનક્ષ, અશોકવૃક્ષ, એમ જે વળી એ સરીખા બીજાં વૃક્ષ હોય તે. પ્રશન–હે ભગવંત, તે વૃક્ષના મુળમાં, સ્કંધમાં, ત્વચા (છાલ)માં, તેમ સાખા, પર્વ, પાન, કુલ પ્રમુખમાં કેટલા જીવ છે? Page #36 -------------------------------------------------------------------------- ________________ [૨૦ બે પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ. ઉત્તર–હે ગતમ, તે વૃક્ષના મુળમાં અસંખ્યાતા જીવ છે. એમ સ્કંધ મળે, ત્વચા મળે, શાખા, પર્વ, પ્રમુખે અસંખ્યાતા છવ છે, ને પાન પાન દીઠ એકેક જીવ છે, તેના ફુલ મધ્યે અનેક જીવ છે, અને ફળ મળે એક બીજ એટલે એક જીવ છે, એટલે એ એકાસ્થિક વૃક્ષ કહ્યાં. હવે બહુ બીજ વૃક્ષ કહે છે. પ્રશ્ન- હે ભગવંત, બહુ બીજ વનસ્પતિકાયના કેટલા ભેદ છે? ઉત્તર–હે ગૌતમ, તેના અનેક ભેદ છે, અસ્થિક વૃક્ષ (ભાષા વિશે), તંદુક વૃક્ષ, ઉબર, પીપલ પ્રમુખ કોઠ વૃક્ષ, આલાના વૃક્ષ, ફણસનું વૃક્ષ, દાડમ વૃક્ષ, વડવૃક્ષ, કાદુબરી વૃક્ષ, તીલક વક્ષ, લીંબુના વક્ષ ઇત્યાદિક બીજા પણ એ સરખાં વૃક્ષ હોય તે જાણવા. પ્રશ્ન-હે ભગવંત, એ વૃક્ષના મુળમાં, સ્કંધ પ્રમુખમાં કેટલા જીવ છે? ઉતર– હે ગતમ, એહના મુળ, સ્કંધ પ્રમુખમાં અસંખ્યાતા કવ છે. જાવત ફળ મળે બહુ બીજ છે. એટલે બહુબીજનો વિચાર કર્યો. એટલે વૃક્ષનો અધિકાર કહ્યો. એમ શ્રી પનવણાજી સૂત્ર મેગે વનસ્પતિને અધિકાર કહ્યો છે તેમ જાણવો. પ્રશ્ન-હે ભગવંત, જાવત્ કુહણ પ્રમુખ ભેદને અધિકાર શી રીતે છે ? ઉતર–હે ગતમ, જેમ વૃક્ષને કહ્યું તેમ જાણવો. પ્રશન–હે ભગવંત, વૃક્ષના વન સંસ્થાન કે આકારે છે ? ઉતર–હે ગૌતમ, તેના નવ નવા પ્રકારના સંસ્થાન છે. વૃક્ષમાં એક જીવ, (પણ તેની નેશ્રાએ બીજા અનેક જીવ હોય) અને પાનદીઠ અકેક જીવ છે, ધમાં પણ એક જીવ છે. તાલક્ષ, સરલ વૃક્ષ. નાલેરી પ્રમુખ મધે જાણવું. હવે પ્રત્યેક વનસ્પતિના શરીર કેવી રીતે જુદા જુદા રહે છે તેનો દષ્ટાંત દેખાડે છે. જેમ સર્વ સરસવને ગોળ મીશ્રીત લાડવો વાળીએ, તે લાડવા મએ જેમ સરસવ સર્વ પિત પિતાના શરીર જુજીયા રાખે, તેમ પ્રત્યેક શરીરી જીવના પણ જુજુય શરીર છે. વળી જેમ તલની ગોળ મીશ્રીત તલસાંકળી કરીએ તે મધ્યે જેમ તલ પોત પોતાના શરીર જુજુયા રાખે તેમ પ્રત્યેક વનસ્પતિના જીવ પણ પિતાના શરીર જુજુયા રાખે છે. એટલે પ્રત્યેક બાદર વનસ્પતિકાયને અધિકાર કહો. હવે સાધારણ શરીર જે અક શરીરને વિષે અનંતા છવ તેને અધિકાર કહે છે. પ્રશ્ન- હે ભગવંત, સાધારણ શરીર બાદર વનસ્પતિકાયના કેટલા ભેદ છે? ઉત્તર – ગૌતમ, તેના અનેક ભેદ છે, આલુક, (દેશ વિદેશ. મૂળા, આદુ, હીરલનામે વનસ્પતિ, સીરલી નામે વનસ્પતિ, સિસ્સીરીલી, કિર્તિકાફિરક, ક્ષિરીક વિટાલિકા, કન્નકંદ, વજકંદ, સુરણકંદ, ખેલુડા, તિથિ , લીલી હળદર, લેહરી નામે પ્રસિદ્ધ. અસ્વકરણી, સીંહ કરણી, સિકુઠી, મુખડી ઇત્યાદિક કોઇક દેશ પસીદ્ધ નામ અને કઈક દેશ અપ્રસિદ્ધ નામ. તેના સંપે બે ભેદ છે, પર્યાપ્તા જૈવ વનસ્પતિકાયા અને અપર્યાપ્ત વનસ્પતિકાયા. પ્રશ્ન-હે ભગવંત, તે જીવને કેટલા શરીર છે? Page #37 -------------------------------------------------------------------------- ________________ ત્રસ જીવને અધિકાર, ૨૧] ઉત્તર્ હે ગાતમ, ત્રણ શરીર છે, ઉદારીક ૧, તેજસ ૨, અને કાર્પણ ૩. શેષ અધિકાર પુર્વની પેરે, જેમ બાદર પૃથ્વીકાયના કહ્યા તેમ જાણવા. પણ જે વિશેષ છે તે કહેછે. પ્રશ્ન-હે ભગવંત તે જીવતી અવધેણા કેવડી છે? ઉત્તર્—હે ગાતમ, જધન્યથી અંગુલને અસંખ્યાતમે ભાગે અને ઉત્કૃષ્ટપણે એક હજાર ન્હેજન કાંઇક ઝાઝેરૂં કાયાનું માન છે. પ્રશ્ન—હે ભગવત તે જીવના શરીરના સસ્થાન કેવે આકારે છે? ઉત્તર-હે ગાતમ, વનસ્પતિકાયા જીવના નવા નવા સંસ્થાન છે. પ્રશ્ન-હે ભગવંત, તે જીવનું આવપ્પુ કેટલા કાળનું છે? ઉત્તર-હે ગાતમ જન્યથી અંતર્મુહુર્તનું છે. અને ઉત્કૃષ્ટપણે દશ હજાર વરસનું છે. પ્રશ્ન—હે ભગવંત, તે જીવ કેટલી ગતમાં મરીને જાય, અને કેટલી ગતિમાંથી આવે ? ઉ-તર——હે ગાતમ, એ ગતિમાં જાય (મનુષ્ય તિર્યંચ.) અને ત્રણ ગતના આવે (મનુષ્ય તિર્યંચ, ને દેવતા), એ જીવ પ્રત્યેક શરીરના ધણી પણ છે, અને સાધારણ શરીરના ધણી પણ છે. વનસ્પતિ મધ્યે અનતા જીવ કહ્યા છે, એટલે માદર વનસ્પતિકાયને અધિકાર થયા એટલે સર્વ વનસ્પતિકાયના અધિકાર થયા, એટલે સ્થાવર જીવા અધિકાર પુરા થયા. હવે ત્રસ જીવને અધિકાર કહેછે. ૧૧ વશ જીવતા અધિકાર, પ્રશ્ન-હે ભગવત,ત્રસ જીવના કેટલા ભેદ છે ? ઉ-તર—હે ગાતમ, તેના ત્રણ ભેદ છે. અગ્નીકાય, (ગતીવ્રસ) વાઉકાય, (ગતીત્રસ) અને મેદ્રીયાદિક, (ઉદાર મેટા ત્રસ) એ ત્રણભેદ ત્રસ જીવના છે, તેમાં પ્રથમ અનીકાય (ગતીત્રસ)નો અધિકાર કહેછે. ૧૨ સુક્ષમ, બાદર. અજ્ઞીકાયને અધિકાર, પ્રશ્ન-હે ભગવંત, અજ્ઞીકાયના કેટલા ભેદ છે? ઉત્તર—હે ગાતમ,તેના બે ભેદ છે, એક સુક્ષ્મ અનીકાય, અને બીજો ભેદ ખાદર અનીકાય. તેમાં પ્રથમ સુક્ષ્મ અનીકાયના અધિકાર કહેછે. સુક્ષ્મ અનીકાયને અધિકાર જેમ પુર્વે સુક્ષ્મ પૃથ્વીકાયને કહ્યા છે તેમ જાણવા, પણ તેમાં જે વિશેષ, છે તે કહે છે. સુક્ષ્મ અનીકાયના જીવના સંસ્થાન સુષ્ઠની અણી સરખાં છે. જાવત્ એક ગતી (તિર્યંચ) મધ્યે જાય, અને એ ગતી (મનુષ્ય તિર્યંચ) મધ્યેથી આવે. એ જીવ પ્રત્યેક શરીરના ધણી છે, તે લેાક મધ્યે અસંખ્યાતા જીવ છે. શેષ અધિકાર સર્વ પુર્વલીજ પરે જાણવા, અટલે સુક્ષ્મ અજ્ઞીકાયના અધિકાર થયા. હવે આદર અનીકાયના અધિકાર કહે છે, Page #38 -------------------------------------------------------------------------- ________________ દરર એ પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ, પ્રશ્ન-હે ભગવત, ભાદર અનીકાય જીવના કેટલા ભેદ છે? ઉતર——હે ગાતમ, તેના અનેક ભેદ છે, ઇંગાળા, ઝાળા, કણીયા અન્નીના ાવત્ સૂર્યકાન્તિ, મણી, પ્રમુખ, વળી જે તથાપ્રકારના અન્નીના ભેદ તેના સંક્ષેપે એ ભેદ છે તે કહે છે. પર્યામા અન્નીના જીવ, અને અપર્યાપ્તા અડ્ડીના જીવ. પ્રશ્ન-હે ભગવંત, તે જીવને કેટલાં શરીર છે? ઉત્તર-હે ગાતમ, ત્રણ શરીર છે ઉદારીક ૧, તેજસ ૨, કાર્મણ ૩, એમ સર્વ તેમજ સુક્ષ્મ અનીકાયની પરે સંસ્થાન સુખની અણી સરખાં છે. પ્રશ્ન—હે ભગવંત, તે જીવને લેસ્યા કેટલી છે? ઉત્તર—હે ગતમ, તેને ત્રણ લૈશ્યા છે, ક્રુઘ્ન ૧, નીલ ૨. ને કાપાત ૩. પ્રશ્ન—હે ભગવંત, તે જીવનું આવપુ કેટલા કાળનું છે? ઉત્તર—હે ગાતમ, જધન્યથી અંતર્મુહુર્ત્તનું, ને ઉત્કૃષ્ટપણે ત્રણ અહેારાત્ર (રાતદિવસ) નું છે. પ્રશ્ન- હે ભગવત, તે જીવ ક્યાંથી આવી ઉપજે? અને મરીને ક્યાં જાય? ઉત્તર-હે ગાતમ, તે જીવ તિર્યંચ અને મનુષ્ય માંહેથી આવી ઉપજે અને એક તિર્યંચ ગતિમાં મરીને જાય. શેષ અધિકાર સર્વ પુર્વલીપરે નવા. નવત્ એ ગતીના આવે અને મરીને એક ગતીમાં જાય. એ જીવ પ્રત્યેક શરીરના ધણી છે, અને લોક માંહે અસખ્યાતા જીવ કથા છે. એટલે ખાદર અજ્ઞીનેા અધિકાર કહ્યા. એટલે અજ્ઞીકાયને અધિકાર પુરા થયા. હવે વાઉકાયના અધિકાર કહે છે. ૧૩ સુક્ષ્મ, આદર, વાયુકાયના અધિકાર, પ્રશ્ન-હે ભગવત, વાયુકાય જીવના કેટલા ભેદ છે? ઉત્તર—ડે ગાતમ, તેના બે ભેદ છે, સુક્ષ્મ વાયુકાય અને માદર વાયુકાય. તેમાં પ્રથમ સુક્ષ્મ વાયુકાયને અધિકાર કહે છે. સુક્ષ્મ વાયુકાયને અધિકાર તે જેમ સુક્ષ્મ અરીકાયના કહ્યા તેમ જાણવા. પણ એટલેા વિશેષ છે તે કહે છે. તે જીવનું સંસ્થાન (શરીરને આકાર) ધ્વાને આકારે છે. જાવત્ એક ગતિમાં મરીને જાય, અને એ ગતિ માંહેથી આવે. એ જીવ પ્રત્યેક શરીરના ધણી છે, અને લાક મધ્યે અસંખ્યાતા જીવ છે. એટલે સુક્ષ્મ વાયુકાયા અધિકાર થયા. હવે આદર વાયુકાયને અધિકાર કહે છે. પ્રશ્ન-હે ભગવંત, ખાદર વાયુકાયના જીવના કેટલા ભેદ છે? ઉત્તર- ગાતમ, તેના અનેક ભેદ છે, પુર્વ દિશિના વાય, પશ્ચિમ દિશિતા વાય. એમ જાવત ખીજા પણ વાય, તથાપ્રકારના તેના સંક્ષેપે એ ભેદ છે, પર્યાપ્તા અને અપર્યાપ્તા. પ્રશ્ન-હું ભગવત, તે જીવને કેટલા શરીર છે? Page #39 -------------------------------------------------------------------------- ________________ ઉદ્ગાર (મેટા) ત્રસ જીવનેા અધિકાર, ૨૩] ઉત્તર-હે ગાતમ, તેને ચાર શરીર છે, ઉદારીક ૧, વૈક્રીય ૨, તેજસ ૩ ને કાર્મેણુ ૪. પ્રશ્ન—હે ભગવંત, તે જીવના શરીરનું સંસ્થાન ધ્રુવે આકારે છે? ઉત્તર-હે ગાતમ, ધ્વજા (પતાકા) તે આકારે છે. પ્રશ્ન—હે ભગવત, તે જીવને કેટલી સમુદદ્દાત છે? ઉત્તર-હે ગાતમ, તેને ચાર સમુધાત છે, વેદના સમુદ્યાત ૧, કષાય સમુદ્દાત ૨, મારાંતિક સમુધાત ૩, અને વૈક્રીય સમુધાત ૪. પ્રશ્ન—હે ભગવંત, તે જીવ કેટલી દિશિને આહાર લીએ છે? ઉત્તર-હે ગાતમ, નિર્માંધાતપણે છ દિશિને! આહાર કરે છે, અને વ્યાધાત પડીવજીને ક્યાંક તીન દિશિનો, ક્યાંઇક ચાર દિશા, અને ક્યાંક પાંચ દિશિના પણ આહાર કરેછે, પ્રશ્ન-હે ભગવત, તે જીવ મરીને કઈ ગતે જાય? ઉત્તર—હે ગાતમ, દેવગતી, મનુષ્યગતી, અને નરકગતી, એ ત્રણ મધ્યે ન ઉપજે. એક તિર્યંચગતિ મધ્યે ઉપજે. પ્રશ્ન-હે ભગવંત તે જીવનું આલખુ` કેટલા કાળનું છે? ઉત્તર-હે ગાતમ, જધન્યથી અંતર્મુહુર્તનું, અને ઉત્કૃષ્ટપણે ત્રણ હજાર વરસનું છે, પ્રશ્ન—હે ભગવંત, તે જીવ કેટલી ગતિમાં મરીને જાય અને કેટલી ગતના આવી ઉપજે. ઉત્તર-હે ગાતમ, એક તિર્યંચ ગતિમાં મરીને જાય, અને મનુષ્ય, તિર્યંચ એ ગતિના આવી ઉપજે. શેષ અધિકાર સર્વ પુર્વલીપરે જાણવા. એ જીવ પ્રત્યેક શરીરના ધણી છે અને વાયુકાય મધ્યે અસંખ્યાતા જીવ છે. અહે। શ્રમણેા ! (સાધુ) એટલે ખાદર વાયુકાયને અધિકાર થયા. એટલે વાયુકાયને પણ અધિકાર પુરા થયા. હવે ઉદાર ત્રસ જીવને અધિકાર કહેછે. ૧૪ ઉદાર (મેટા) ત્રસ જીવને અધિકાર, પ્રશ્ન—હે ભગવંત, ઉદાર ત્રસ વના કેટલા ભેષ્ઠ છે? ઉત્તર—હે ગાતમ, તેના ચાર ભેદ છે, એઇંદ્રિ ૧, તેઋદ્રિ ૨, ચારે દ્રિ ૩, અને પચેદ્રિ ૪, તેમાં પ્રથમ એદ્રિને અધિકાર કહે છે. ૧૫ એદ્રિ જીવને અધિકાર પ્રશ્ન હે ભગવત, એઇદ્રિ જીવના કેટલા ભેદ છે. ઉ-તર—હૈ ગૈાતમ, તેના અનેક ભેદ છે, વારા, પુરા, કરમીયા, જળા, કાડી, છીપ, છીપલા, જાવંત સમુદ્ર લિક્ષા પ્રમુખ જે વળી બીજા તે સરખા જીવ તેના સંક્ષેપે એ ભેદ છે, પર્યાપ્તા ને અપર્યાપ્તા. Page #40 -------------------------------------------------------------------------- ________________ [૪ પ્રશ્ન-હે ભગવંત, તે જીવને કેટલાં શરીર છે ? ઉ-તર હું ગાતમ, તેને ત્રણ શરીર છે, ઉદારીક ૧, તેજસ ૨, ને કાર્પણ ટ. પ્રશ્ન હે ભગવત, તે જીવને કેવડી મેાટી શરીરની અવગાહના છે? એ પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ, ઉ-તર—હું ગાતમ, જધન્ય અગુલને અસંખ્યાતમે ભાગે, અને ઉત્કૃષ્ટપણે આર જોજનની છે. (વારસ નૈયળ સવો) પ્રતિ વચનાત. પ્રશ્ન-હે ભગવંત, તે જીવના શરીર કયા સંધયણના છે, ઉત્તર હું ગાતમ, તેના શરીર છેવટા સંધયણુના છે. પ્રરન—હે ભગવંત, તે જીવના શરીર યે સસ્થાને છે? -તર્ હે ગાતમ, હુંડ સંસ્થાને તેના શરીર છે. પ્રશ્ન—હે ભગવંત, તેને કેટલા કપાય છે? ઉત્તર ગાત્તમ, ક્રોધ ૧, માન ૨, માયા ૩, તે લેાભ ૪, એ ચાર કષાય સહીત છે. પ્રશ્ન—હૈ ભગવત, તે જીવને કેટલી સત્તા છે? ઉત્તર——હે ગાતમ, તેને ચાર સત્તા છે, અહાર ૧, ભય ૨, મૈથુન ૩, ને પરીગ્રહ ૪. પ્રશ્ન-હે ભગવંત, તે જીવને કેટલી લેસ્યા છે? ઉત્તર-હે ગાતમ, તેને ત્રણ લેશ્યા છે, ક્રસ્ન ૧, નીલ ૨, તે કાપાત ૩. પ્રશ્ન હે ભગવત તે જીવને કેટલી ઈંદ્રી છે? ઉત્તર-હે ગાતમ, તેને એ ઈંદ્રી છે, સ્પરશેંદ્રી ૧, તે રસેદ્રી ૨. પ્રશ્ન-હે ભગવંત તે જીવને કેટલી સમુધાત છે? ઉત્તર—હે ગાતમ, ત્રણ સમુદ્યાત છે. વેદના સમુધાત ૧, કષાય સમુદ્દાત ૨, ને મારણાંતીક સમુધ્ધત ૩. પ્રશ્ન-હે ભગવંત, તે જીવ શું સ'ની છે (મન સહીત છે) કે અસન્ની (મનરહીત) છે? ઉત્તર—હું ગાતમ, સત્તી નથી, અ'સત્તીજ છે (મન રહીત છે.) પ્રશ્ન હે ભગવંત, તે જીવને કેટલા વેદ છે? ઉત્તર—ડે ગીતમ, તેને એક નપુસક વેદજ છે. પ્રશ્ન-હે ભગવંત, તે જીવને કેટલી પર્યાપ્તિ છે? ઉત્તર-હે ગાતમ, પાંચ પર્યાપ્તે પર્યાપ્તા છે, અને કાઇક પાંચ અપર્યાપ્તે અપર્યાપ્તા પણ છે. પ્રશ્ન-હે ભગવત, તે જીવ શું સમ્યક દૃષ્ટિ છે? કે મિથ્યાદષ્ટિ છે? કે મિશ્રદષ્ટિ છે? ઉત્તર--હું ગાતમ, સમ્યકદૃષ્ટિ પણ છે, (કોઇ મનુષ્ય, તિર્યંચ એ ઇંદ્રિમાં ઉપજે તે માટે). Page #41 -------------------------------------------------------------------------- ________________ બેઇદ્ધિ જીવને અધિકાર, ૨૫] મિથ્યાષ્ટિ પણ છે, પણ મિશ્રદષ્ટિ નથી. તે કેમ મિશ્ર પ્રણામિથકે કોઈ મરી ઉપજે નહીં તે માટે) પ્રશ્ન- હે ભગવંત, તે જીવ શું ચક્ષુદર્શણ છે? કે અચક્ષુદર્શણી છે? કે અવધદર્શણ છે? કે કેવળદર્શણી છે? ઉતર– ગૌતમ, ચક્ષુદર્શણી નથી, (આંખે દેખતા નથી). અચક્ષદર્શીજ છે, (સ્પર્શદ્રી, રસેદ્રીએ કરી જાણે, પણ અવધદર્શણી નથી, તેમ કેવળદર્શણી પણ નથી. પ્રશ્નહે ભગવંત, તે જીવ શું જ્ઞાની છે? કે અજ્ઞાની છે? ઉત્તર-હે ગેમ, જ્ઞાની પણ છે (ઉપજતી વેળાએ લગારેક અપર્યાપ્તાપણે હોય તે માટે) અને અજ્ઞાની પણ છે. તેમાં જે જ્ઞાની છે તે નીચે બે જ્ઞાનના ધણી છે, મતિજ્ઞાનના ધણી, અને શ્રુતજ્ઞાનના ધણી, અને જે અજ્ઞાની છે તે નીચે બે અજ્ઞાનના ધણી છે, મતિઅજ્ઞાન ને શ્રુતજ્ઞાન. પ્રશ્ર હે ભગવંત, તે જીવ શું મને જોગી છે? કે વચન જોગી છે? કે કાય જોગી છે? ઉતર– હે મૈતમ, મન જોગી નથી, પણ વચન જોગી અને કાય જોગી છે. પ્રશ્ન–હે ભગવંત, તે જીવ શું સાકારોપયોગી છે? કે અનાકારગી છે? ઉતર–હે ગતમ, સાકારોપયોગી પણ છે અને અનાકારોપયોગી પણ છે. પ્રશ્ન–હે ભગવંત, તે જીવ કેટલી દિશિને આહાર કરે છે? ઊત્તર– ગતમ, છ દિશિને નિચે આહાર કરે છે એને વાઘાત નથી કેમકે લેકને છેડે ત્રસજીવ કોઈ ન હોય તે માટે). પ્રશ્ન–હે ભગવંત, તે જીવ ક્યાંથી આવી ઉપજે? ઉતર-હે ગૌતમ, તિર્યચ, મનુષ્યમાંહેથી આવી ઉપજે, પણ નારકી, અને દેવતા, તેમજ જુગલીયા એટલામાંહેથી ઉપજે નહીં. પ્રશ્ન- હે ભગવંત, તે જીવનું આયખું કેટલા કાળનું છે? ઉત્તર–હે ગૌતમ, જઘન્યથી અંતર્મુહનું અને ઉત્કૃષ્ટપણે બાર વરસનું છે. પ્રશ્ન–હે ભગવંત, તે જીવ શું સમહત મરણે મરે છે, કે અસમહત મરણે મરે છે? ઉત્તર–હે ગતમ, સમહત પણ મરે છે, અને અસમહત પણ મરે છે. પ્રશ્ન–હે ભગવંત, તે જીવ મરીને ક્યાં જાય ? ક્યાં ઉપજે? ઉત્તર–હે મૈતમ, નારકી, દેવતા અને જુગલીયા મળે ઉપજે નહીં. શેષ ઉપજે. પ્રશ્નહે ભગવંત, તે જીવ કેટલી ગતીમાંહેથી આવે? અને કેટલી ગતીમાહે જાય? ! ઉતર–હે ગૌતમ, બે ગતીમાંહેથી આવે, અને મારી બે ગતીમાંહે જાય. Jain Education Interational Page #42 -------------------------------------------------------------------------- ________________ બે પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ, એ જીવ પ્રત્યેક સરીરના ધણી છે, અને અસંખ્યાતા જીવ છે એટલે બે ઇદ્રિ જીવને અધિકાર પુરો થયો. હવે તેંદિ જીવન અધિકાર કહે છે. ૧૬, તેઇદ્રિને અધિકાર, પ્રશ્ન–હે ભગવંત, તેઈદ્રિ જીવના કેટલા ભેદ છે? ઉતર– હે ગૌતમ, તેના અનેક ભેદ છે, ઉપરીત, રોહણીક, હસ્તીશોક, ચાંચડ, માંકડ, જુ, લીખ, પ્રમુખ જે, વલી તથા પ્રકારના જીવ તેના સંક્ષેપે બે ભેદ છે, પર્યાપ્તા અને અપર્યાપ્તા. તે જેમ પુર્વે બેઈદિને અધિકાર કર્યો છે તેમ જાણું, પણ એટલો વિશેષ છે તે આગળ કહે છે. પ્રશ્ન- હે ભગવંત, તે જીવના શરીરની અવગાહના કેવડી છે? ઉત્તર–ગૌતમ, જઘન્ય આંગુલને અસંખ્યાત ભાગ, અને ઉત્કૃષ્ટપણે ત્રણ ગાઉની છે. પ્રશ્ન-હે ભગવંત, તે જીવને ઇદ્ધી કેટલી છે? ઉતર – હે ગીતમ, ત્રણ ઈંદ્રી છે. સ્પર્શદ્રી ૧, રસેકી ૨, ને ઘાણેકી ૩. પ્રશ્ન–હે ભગવંત તે જીવનું આખું કેટલા કાળનું છે? ઉતર–હે ગૌતમ, જઘન્યથી અંતર્મુહુર્તનું, અને ઉત્કૃષ્ટપણે ઓગણપચાશ દિવસનું છે. શેષ અધિકાર સર્વ પુર્વલી પરે જાણવો. જાવત બે ગતિમાંહે મરીને જાય, અને બે ગતિમાંહેથી આવે. એ જીવ પ્રત્યેક શરીરના ધણી છે અને અસંખ્યાતા છવ છે. એટલે તેઇંદીનો અધિકાર પુરો થયો, હવે ચરેદ્રીને કહે છે. ૧૭ ચારેકી જીવન અધિકાર, પ્રશન–હે ભગવંત, રેકી જીવના કેટલા ભેદ છે ? ઉતર-હે મૈતમ, તેના અનેક ભેદ છે, અંધિયા, પિતીયા, વિષ્ણુ, ઢકણ, ભમરા, ભમરી, તીડ, કંસા, મંસા, કંસારી, પૂર્તિક, જાવંત છાણમાહીલ જીવ ઇત્યાદિક તે સરખા જીવ તેહના સંક્ષેપ બે ભેદ છે, પર્યાપ્તા અને અપર્યાપ્તા. પ્રશન–હે ભગવંત, તે જીવને કેટલાં શરીર છે ? ઉતર–હે ગૌતમ, ત્રણ શરીર કહ્યાં છે, જાવત્ જેમ પુર્વે તેઈદ્રિને અધિકાર કહ્યો છે તેમ જાણવો. પણ એટલે વિશેષ છે. તે કહે છે. પ્રશ્ન-હે ભગવંત, તે જીવના શરીરની અવગાહના કેવડી છે? ઉતર–હે ગૌતમ, જઘન્ય આંગુલને અસંખ્યાતમે ભાગે, અને ઉત્કૃષ્ટપણે ચાર ગાઉની છે. પ્રશ્ન–હે ભગવંત, તે જીવને ઇદ્રિ કેટલી છે. ઉતર– ગૌતમ, ચાર ઇંદ્રિ છે, પૉંઢિ ૧, રસેંકિ ૨, ઘાણેદ્રિ ૩, ને ચક્ષુદિ ૪, પ્રશન–હે ભગવંત, તે જીવને દર્શન કેટલા છે? Jain Education Interational Page #43 -------------------------------------------------------------------------- ________________ પતિ છવાનો અધિકાર ૨૭] ઊતર-હે ગૌતમ, તેને બે દર્શન છે, ચક્ષુદર્શન ૧, ને અચક્ષુદર્શન ૨. પ્રશન–હે ભગવંત, તે જીવનું આખું કેટલા કાળનું છે ? ઊતર– હે ગૌતમ, જઘન્યથી અંતર્મુહુર્તનું અને ઉત્કૃષ્ટપણે છ માસનું છે. શેષ અધિકાર જેમ તે દિનો કહ્યો તેમ જાણો. જાત પ્રત્યેક શરીરના ધણી અસંખ્યાતા જીવે છે. એટલે ચેકિનો અધિકાર કહ્યું, હવે પદિન કહે છે. ૧૮ પદ્ધિ જીવનો અધિકાર, પ્રશ્ન- હે ભગવંત, પદિ જીવના કેટલા ભેદ છે? ઊતર–હે ગતમ, તેના ચાર ભેદ છે, નારકી ૧, તિર્યંચ ૨, મનુબ ૩, અને દેવતા જ, તેમાં પ્રથમ નારકીને અધિકાર કહે છે. ૧૯ નારકીને અધિકાર પ્રશન–હે ભગવંત, નારકીના કેટલા ભેદ છે ? ઊતર-હે ગીતમ, તેના સાત ભેદ છે, રતનપ્રભા પૃથ્વીના નારકી જાવ સાતમી, તમને તમાં પૃથ્વીના નારકી, તેના સંક્ષેપે બે ભેદ કહ્યા છે, છ પર્યાપ્ત પર્યાપ્તા, અને છે અપર્યાપતે અપર્યાપ્તા. પ્રશન–હે ભગવંત, તે જીવને કેટલાં શરીર છે? ઊતર–હે ગીતમ, તેને ત્રણ શરીર છે, વૈક્રીય ૧, તેજસ ૨, ને કામણ ૩. પ્રશન–હે ભગવંત, તે જીવના શરીરની કેવડી મોટી અવગાહના છે? ઉતર–- હે ગતમ, તેના શરીરની અવગાહના બે ભેદે છે, એક ભવધારણીક તે પુર્વલું કુંભીનુંબંધ, અને બીજો ભેદ જે ઉત્તરક્રિીય તે નવું શક્તિએ કરી કરે છે. તેમાં જે ભવધારણીય શરીર છે તે જઘન્યથી અંગુલને અશખ્યાતમે ભાગે, (ઉપજતી વેળાએ) અને ઉત્કૃષ્ટપણે પાંચસે ધનુષનું છે. અને જે ઉત્તર પૈકીય શરીર તે જઘન્યથી અંગુલને સંખ્યાતમે ભાગે, અને ઉત્કૃષ્ટપણે હજાર ધનુષનું છે. પ્રશન–હે ભગવંત, તે જીવનાં શરીર કયા સંઘયણનાં છે? ઉત્તર–હે મૈતમ, છ સંઘયણ થકી રહી છે. કેમકે હાડ, રૂધિર, નસ નથી, તે કારણે સંઘયણ નથી. અને જે પુદગળ અનીષ્ટ, અમનોહર, અપ્રીતિ કારીયા, અશુભ, અમનેa, અણગમતા એવા જે પુદગળ તે તેના સંઘાત (શરીર) પણે પરીણમે છે. પ્રશ્ન–હે ભગવંત, તે જીવના શરીર કે સંડાણે છે? ઉતર–હે ગૌતમ, તેના બે ભેદ કહ્યા છે, એક ભવધારણીક અને બીજો ઉતરક્રિય શરીર તેમાં જે ભવધારણીક શરીર તે ફંડ સંસ્થાને છે. અને જે ઉતરક્રિય શરીર તે પણ હુંડ સંસ્થાને છે. Jain Education Intemational Page #44 -------------------------------------------------------------------------- ________________ [૨૮ બે પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ. પ્રશ્ન –હે ભગવંત, તે જીવને કેટલી કપાય છે? ઉતર–હે ગૌતમ, તેને ચાર કષાય છે. ક્રોધ ૧, માન ૨, માયા ૩, ને લોભ જ. પ્રશન–હે ભગવંત, તે જીવને કેટલી સંજ્ઞા છે? ઉતર– ગતમ, ચાર સંતા છે. આહાર સંજ્ઞા ૧, ભય સંજ્ઞા ૨, મૈથુન સંજ્ઞા ૩, ને પરગ્રહ સંજ્ઞા ૪. પ્રશ્ન- હે ભગવંત, તે જીવને કેટલી લેહ્યા છે? ઉતર–હે ગૌતમ, તેને ત્રણ લેમ્યા છે. કન્ન ૧, નીલ ૨, ને કાપિત ૩. પ્રશન-હે ભગવંત, તે જીવને કેટલી ઇદ્રિ છે? ઉતર–હે ગૌતમ, તેને પાંચ ઈદ્રિ છે. સ્પશઢિ ૧, રદ્ધિ ૨, ઘાણેદ્રિ ૩, ચક્ષુદ્ધિ જ ને શ્રેતેંદ્રિ ૫. પ્રશન–હે ભગવંત, તેને કેટલી સમુદઘાત છે? ઉતર-હે મૈતમ, તેને ચાર સમુદઘાત છે. (પ્રથમની). પ્રશ્ન–હે ભગવંત, તે જીવ શું સંશી છે, કે અસંશી છે? ઉતર-–હે ગૌતમ, સંસી પણ છે અને અસંજ્ઞી પણ છે. (સંશી પદ્રિ છવ મરીને જે નારકીમાં ઉપના છે. તે સંસી કહીએ. અને જે સમુઈમ એટલે અસંસી મરીને જે નારકીમાં ઉપના છે તે અસંસી કહીએ એ ભાવ.) પ્રશ્ન–હે ભગવંત, તે જીવને કેટલા વેદ છે? ઉતર–હે ગૌતમ, એક નપુંસક વેદજ છે. પ્રશ્ન–હે ભગવંત, તે જીવને કેટલી પર્યાપ્તિ છે? ઉતર હે ગૌતમ, છ પર્યાપ્ત પર્યાપ્તિ છે અને છ અપર્યાપ્ત અપર્યાપ્તિ પણ છે. પ્રશ્ન–હે ભગવંત, તે જીવને કેટલી દ્રષ્ટિ છે? ઊતર–હે ગૌતમ, ત્રણ દ્રષ્ટિ છે. સમકિત દ્રષ્ટિ ૧. મિથ્યાત્વ દ્રષ્ટિ ૨, અને મિશ્રદ્રષ્ટિ ૩. પ્રસ્ન–હે ભગવંત, તે જીવને કેટલાં દર્શન છે? ઊતર–હે ગૌતમ, તેને ત્રણ દર્શન છે. ચક્ષુ દર્શન ૧, અક્ષ દર્શન ૨, અને અવધી દર્શન ૩. પ્રશ્ન-હે ભગવંત, તે જીવ જ્ઞાની છે, કે અજ્ઞાની છે? ઊતર–હે ગૌતમ, જ્ઞાનીપણું છે, અને અજ્ઞાની પણ છે. તેમાં જે જ્ઞાની છે, તે નીચે ત્રણ જ્ઞાનના ધણું છે. તે કહે છે. મતીરાની ૧, શ્રુતજ્ઞાની ૨, અને અવધિ જ્ઞાની ૩. અને જે અજ્ઞાની છે. તેમાં કેટલાએક બે અજ્ઞાની છે. (જે સમુઈમ માંહેથી નારકપણે ઉપજે તેને ઉત્પતિ સમયે બે અજ્ઞાન હોય અપર્યાપ્તા સુધી અને પર્યા'તા Jain Education Interational Page #45 -------------------------------------------------------------------------- ________________ પચંદ્ધિ તિર્યંચ અધિકાર. ૨૯] થયા પછી વિભંગ અજ્ઞાન પામે. અને ગર્ભજ માંહેથી નારકી પણ ઉપજે તે નિચે ત્રણ અજ્ઞાન અથવા ત્રણ જ્ઞાનવંત હોય છે એટલે જે બે અજ્ઞાન કહ્યા તે અપયાંતાપણે કહ્યા ઇતિ.)અને કેટલાએક ત્રણ અજ્ઞાનના ઘણું હોય છે. તેમા જે બે અજ્ઞાનના ધણું તે નિચે મતિ અજ્ઞાની અને બૃત અજ્ઞાની જાણવા. અને જે ત્રણ અજ્ઞાનના ધણું છે. તે નિચે મતિ અજ્ઞાની, શ્રુત અજ્ઞાની અને ભિંગ અજ્ઞાની જાણવા. પ્રશ્ન-હે ભગવંત, તે જીવને કેટલા જોગ છે? ઊતર હે ગૌતમ, તેને ત્રણ જોગ છે. મન ૧, વચન ૨, અને કાયા ૩. પ્રશન–હે ભગવંત તે જીવને કેટલા ઉપયોગ છે? ઊતર–હે ગૌતમ, તેને ઉપયોગ બે છે. સાકારપયોગ ૧, અને અનાકારપયોગ ૨. પ્રશન–હે ભગવંત, તે જીવ કેટલી દિશિને આહાર કરે છે? ઉતર- હે ગૌતમ, છ દિશિનો આહાર કરે છે. પુર્વ ૧, પશ્ચિમ ૨, ઉત્તર ૩, દક્ષિણ ૪. ઉંચી ૫, ને નીચી , એ છ દિશિને આહાર કરે છે, અને ઉસકારણ પડવર્જિને વર્ણથી કાળો વર્ણ જાવત પાંચ વર્ણિ આહાર કરે છે. પ્રશ્ન-હે ભગવંત, તે જીવ ક્યાંથી આવી ઉપજે? ઉતર–હે ગૌતમ, તિર્યંચ અને મનુષ્ય મધ્યેથી ઉપજે. (જુગલીયા વરજીને). પ્રશ્ન–હે ભગવંત, તે જીવનું આખું કેટલા કાળનું છે? ઉતર–હે ગેમ, જઘન્યથી દસ હજાર વરસનું અને ઉત્કૃષ્ટપણે તેત્રીસ સાગરોપમનું છે. પ્રશન–હે ભગવંત, તે જીવ શું સમહત મરે છે, કે અસમેહત મરે છે? ઉતર–હે ગૌતમ, સમહત પણ કરે છે અને અસમહત પણ મરે છે. પ્રશન–હે ભગવંત, તે જીવ મરીને ક્યાં જઈ ઉપજે? ઉતર-હે ગીતમ, તિર્યંચ અને મનુષ્ય. એ બે મધ્યે જઇ ઉપજે. પ્રશ્ન–હે ભગવંત, તે જીવ કેટલી ગતિના આવે, અને કેટલી ગતિમાં જાય? ઉતર–હે ગૌતમ, બે ગતિના આવે, અને બે ગતિમાં જાય. એ જીવ પ્રત્યેક શરીરના ધણી અસંખ્યાતા જીવ છે. અહી સાધુ માનભાવે. એટલે નારકીને અધિકાર છે. ૨૦ પી તિચિને એધિકાર, પ્રશન–હે ભગવંત, પચેંકી તિર્યંચના કેટલા ભેદ છે? ઉત્તર– ગૌતમ, તેના બે ભેદ છે. એક સમુકિંમ પકી તિર્યંચ. અને બીજો ભેદ ગર્ભજ પકી તિર્યંચ. Page #46 -------------------------------------------------------------------------- ________________ [૩૦ બે પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ. ર૧ સમુમિ પચે કી તિર્યંચનો અધિકાર પ્રશ્ન–હે ભગવંત, સમુમિ પચે કી તિર્યંચના કેટલા ભેદ છે? ઉતર-હે મૈતમ, તેના ત્રણ ભેદ છે. જળચર તે જળ મધું ચાલે ૧. થળચર તે સ્થળ (જમીન) ઉપરે ચાલે ૨. અને ખેચર તે આકાસે ચાલે ૩. એ ત્રણ ભેદ તેમાં પ્રથમ જળચર સમુઇિમ પસૅકી તિર્યચનો અધિકાર કહે છે. પ્રશ્ન-હે ભગવંત, જળચર સમુછિમનાં કેટલા ભેદ છે? ઊતર–હે ગૌતમ, તેના પાંચ ભેદ છે. માછલા ૧. કાછબા ૨, મગરમચ્છ ૩, ગ્રાહક (ઝડ) ને ૪ સુસમાર ૫ (તે મળે માછલા વગેરેનો અધિકાર જેમ પનવણાજી સૂત્ર મધ્યે કહ્યા છે તેમ જાણવો.) જાવત જે વળી બીજા તથા પ્રકારના માછલાં તેના સંક્ષેપે બે ભેદ છે. એક પર્યાપ્ત અને બીજો ભેદ અપર્યાપ્તા. પ્રશન–હે ભગવંત, તે જીવને કેટલાં શરીર છે? ઊતર–હે ગૌતમ, તેને ત્રણ શરીર છે. ઉદારીક ૧, તેજસ ૨ ને કાર્યણ ૩. પ્રશ્ન–હે ભગવંત, તે જીવના શરીરની અવગાહના કેવડી છે? ઊ તર–હે ગૌતમ, જઘન્યથી અંગુલને અસંખ્યાતમે ભાગે અને ઉત્કૃષ્ટપણે હજાર જોજન છે. પ્રશન–હે ભગવંત, તે જીવના શરીર ક્યા સંધયણનાં છે? ઉતર–હે ગતમ, તેના શરીર છેવટા સંઘયણના છે. પ્રશન-હે ભગવંત, તે જીવના શરીર કયે સંસ્થાને છે? ઉતર––હે ગૌતમ, એક હું સંસ્થાને છે. પ્રશ્ન-હે ભગવંત, તે જીવને કેટલી કપાય છે? ઊતર-હે મૈતમ, તેને ચાર કપાય છે. ક્રોધ ૧, માન ૨, માયા ૩, અને લાભ ૪. પ્રશન–હે ભગવંત, તે જીવને કેટલી સંજ્ઞા છે? ઊતર-હે ગૌતમ, તેને ચાર સંજ્ઞા છે. આહાર ૧, ભય ૨, મૈથુન ૩, ને પરીગ્રહ . પ્રશ્ન–હે ભગવંત, તે જીવને કેટલી લેમ્યા છે? ઉતર–હે ગૌતમ, તેને ત્રણ લેહ્યા છે. કંન ૧, નીલ ૨, અને કાપત ૩. પ્રશન–હે ભગવંત, તે જીવને કેટલી ઇદ્રી છે? ઊતર–હે ગૌતમ, તેને પાંચ ઇંદ્રી છે, સ્પર્શદ્રિ ૧, રસે દ્રિ ૨, ઘાણેદ્રિ ૩, ચક્ષુદ્ધિ ૪, ને શ્રોતેંદ્રિ પ. પ્રશન–હે ભગવંત, તે વને કેટલી સમુદઘાત છે? Jain Education Intemational Page #47 -------------------------------------------------------------------------- ________________ સમુહિમ પતિ તિર્યંચના અધિકાર ૩] ઉતર—હે ગાતમ, તેને ત્રણ સમુદ્ધાત છે. વેદની ૧. કાય ૨, ને મારાંતિક ૩. પ્રશ્ન—હે ભગવત, તે જીવ શું સંજ્ઞી છે, કે અસ'ની છે? ઉ-તર—હૈ ગૈતમ, સતી નથી, અસ’નીજ છે. પ્રશ્ન—હે ભગવંત, તે જીવને કેટલા વેદ છે? ઉ-તર—હે ગાતમ, એક નપુસક વેજ છે, પ્રશ્ન—હે ભગવંત, તે જીવને કેટલી પર્યાપ્તી છે? ઉ-તર—હે ગાતમ, પાંચ પર્યાપ્તે પર્યાપ્તા છે, અને પાંચ અપર્યાપ્ત અપર્યાપ્તા છે. પ્રશ્ન-હે ભગવંત, તે જીવને કેટલી દૃષ્ટિ છે? ઉ-તર્—હે ગાતમ, એ દૃષ્ટિ છે. સમકિત ૧, અને મિથ્યાત ૨. પ્રરત હે ભગવંત, તે જીવને કેટલા દર્શન છે? ઉ-તર્—હે ગાતમ, તેને એ દર્શન છે, ચક્ષુદર્શન ૧, અને અચક્ષુદર્શન ૨. પ્રશ્ન—હે ભગવંત, તે જીવને કેટલા જ્ઞાન છે? ઊત્તર—હે ગાતમ, તેને એ જ્ઞાન છે, મતિજ્ઞાન ૧, અને શ્રુતજ્ઞાન ૨. (અપર્યાપ્તા આશ્રી) પ્રશ્ન—હે ભગવંત, તે જીવને કેટલા અજ્ઞાન છે? ઊત્તર હું ગાતમ, તેને બે અજ્ઞાન છે. મતિઅજ્ઞાન ૧, અને શ્રુતઅજ્ઞાન ૨. પ્રશ્ન હે ભગવંત, તે જીવને કેટલા જોગ છે? ઊત્તર—હે ગાતમ, તેને એ જોગ છે. વચનન્હેગ ૧, ને યાયોગ ૨. પ્રશ્ન હે ભગવંત, તે જીવને કેટલા ઉપયોગ છે? ઊત્તર્—હે ગાતમ, તેને એ ઉપયાગ છે. સાકારાપયેાગ ૧, અને અનાકારાપયેગ, પ્રરન—હે ભગવંત, તે વ કેટલી દિશિને આહાર કરે છે? ઊત્તર્—હે ગાતમ, તેને છ દિશિને આહાર છે. પ્રશ્ન હે ભગવંત, તે જીવ ક્યાંથી મરીને ઉપજે ઊત્તર-હે ગાતમ, તિર્યંચ, મનુષ્ય મધ્યેથી (જીગલીયા વિજ્ર) ઉપરે, પણ નારકા, દેવતા ઉપજે નહીં. પ્રશ્ન-હે ભગવત, તે જીવનું કેટલા કાળનું આયુષ્ય છે? ઊત્તર-હે ગે!તમ, જધન્યથી અતર્મુહર્તનું અને ઉત્કૃષ્ટપણે ક્રેડ પુર્વનું આયુષ્ય છે. પ્રરન—હે ભગવંત, તે જીવ શું સમેાહત મરે છે? કે અસમહત મરે છે? ઉ-તર---હું ગાતમ, સમેાહત પણ મરે છે, અને અસમેાહત પણ મળે છે. પ્રશ્ન-હે ભગવત, તે જીવ આંતરા રહીત મરીને ક્યાં જઇ ઉપજેટ Page #48 -------------------------------------------------------------------------- ________________ બે પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ. ઉતર– ગતમ, નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવતા મધ્યે ઉપજે. તેમાં નારકી મળે એક પેલી રત્નપ્રભા પૃથ્વી ઉપજે, પણ બીજી નરકે ઉપજે નહીં, અને તિર્યંચ સર્વ સંખ્યાતા વરસના અને અસંખ્યાતા વરસના (જુગલીયા ) મધ્યે ઉપજે, તેમાં વળી અસંખ્યાતા વરસના જે જુગલીયા, તેમાં પણ ચતુષ્પદ અને પંખી મધ્યે ઉપજે, અને મનુષ્યમાં સંખ્યાતા વરસના આવાખાના ધણી તેમાં પણ ઉપજે, અને અસંખ્યાતા વસના ધણી (જુગલીયા) તેમાં પણ ઉપજે, પણ એટલું જે ત્રીસ અકર્મભૂમિ જિને છપન અંતરદ્વીપ મળે ઉપજે. વળી દેવતા મળે પણ ભવનપતિ, વ્યંતર મધ્યે ઉપજે. શેષ ન ઉપજે. પ્રશન–હે ભગવંત, તે જીવ મરીને કેટલી ગતિમાં જાય, અને કેટલી ગતિમાંથી આવે? ઉતર– હે ગૌતમ, ચાર ગતિમાં મરીને જાય, અને બે ગતિમાંથી ભરીને આવે. એ જીવ પ્રત્યેક શરીરના ધણી અસંખ્યાતા છે, એ જળચર, સમુહિમ પચેંદ્રિ તિર્યંચને અધિકાર થયો; હવે થળચર સમુમિ પચૅકિ તિર્યંચને અધિકાર કહે છે. પ્રશન–હે ભગવંત, થળચર સમુમિ પચેદ્રિ તિર્યંચ તેના કેટલા ભેદ છે? ઉતર–હે ગીતમ, તેના બે ભેદ છે, એક ચતુષ્પદ થળચર સમુમિ પકિ તિર્યંચ, અને બીજો ભેદ પરીસર્ષ સમુઇિમ પદિ તિર્યંચ, તેમાં પ્રથમ કળચર, ચતુષ્પદ સમુકિંમ પચંદ્રિ તિર્યંચનો અધિકાર કહે છે. પ્રશન–હે ભગવંત, થળચર ચતુપદ સમુમિ પદ્રિ તિર્યંચ તેના કેટલા ભેદ છે? ઉતર–હે ગૌતમ, તેના ચાર ભેદ છે. એક ખુરા (એક ખુરી ડાબલાને આકારે ) તે અશ્વ, રાસભ (ગધેડા) પ્રમુખ ૧, દો ખરા તે (બે ખરીવાળા) ગાય, ભેંસ, બળધ, બકરી, પ્રમુખ ૨, ગંડીપદ તે ( એરણને આકારે સુહાળા પગે) હરતી ગેંડા પ્રમુખ ૩, અને સનપદા (નરવાળા) તે સીંહ, ચીત્રા, કુતરા, મીના પ્રમુખ ૪. જે વળી બીજા તથા પ્રકારના જીવ તેહના સંક્ષેપે બે ભેદ છે. એક પર્યાપ્ત અને બીજો ભેદ અપર્યાપ્તા. પ્રશન–હે ભગવંત, તે જીવને કેટલાં શરીર છે? ઊતર–હે ગતમ. તેને ત્રણ શરીર છે. ઉદારીક ૧, તેજસ ૨, ને કાશ્મણ ૩. પ્રશન-હે ભગવંત, તે જીવના શરીરની અવગાહના કેવડી છે? ઉતર હે ગૌતમ, જઘન્યથી આંગુલને અસંખ્યાતમે ભાગે અને ઉત્કૃષ્ટપણે ગાઉ પ્રથક (તે બેથી નવ સુધી). પ્રશન–હે ભગવંત, તે જીવનું કેટલું આપ્યું છે? ઉતર–હે તમ, જઘન્યથી અંતર્મુહુર્તનું અને ઉત્કૃષ્ટ પણે ચોરાસી હજાર વરસનું છે. શેષ અધિકાર જેમ જળચરને કહ્યું તેમ જાણવો. જાત મરીને ચાર ગતિમાં જાય અને બે ગતિમાંથી આવે. એ જીવ પ્રત્યેક શરીરને ધણી અસંખ્યાતા છે. એટલે Page #49 -------------------------------------------------------------------------- ________________ સમુમિ પચંદ્ધિ તિર્યંચ અધિકાર ૩૩] : થળચર ચતુષ્પદ સમુર્ણિમ તિર્યંચ પદિને અધિકાર પુરે છે. હવે થળચર પરીસ સમુછિંમને અધિકાર કહે છે. પ્રશ્ન–હે ભગવંત, પરીસર્ષ થળચર સમુલ્ડિંમ તિર્યંચ પદ્રિ તેના કેટલા ભેદ છે ? ઊતર--- હે ગૌતમ, તેના બે ભેદ છે. એક ઉપર સર્પ સમુછિમ, અને બીજા ભૂજપર સર્પ સમુમિ તેમાં પ્રથમ ઉપર સર્પ સમુછિમને અધિકાર કહે છે. પ્રશ્ન–હે ભગવંત, ઉપર સર્પ સમુછિમના કેટલા ભેદ છે? ઉતર–હે ગૌતમ, તેના ચાર ભેદ છે, સર્ષ ૧, અજગર ૨, અશાળિયા ૩, અને મહેર રગ ૪. તેમાં પ્રથમ સર્પને અધિકાર કહે છે. પ્રશન-હે ભગવંત, સર્પના કેટલા ભેદ છે ? ઊતર હે ગેમ, તેના બે ભેદ છે. એક દર્વિકર (ફણધર) અને બીજા મલીય (ફણથકી રહીત) તેમાં પ્રથમ દકિર સર્પ કહે છે. પ્રશ્ન–હે ભગવંત, દકિર સર્પના કેટલા ભેદ છે ? ઊતર–હે ગતમ, તેના અનેક ભેદ છે. આશીવિષ ૧ (જેની દાઢમાં ઝેર હોય તે) કષ્ટિવિષ ૨ (જેની આંખમાં ઝેર હેય તે) ઉગ્રવિણ ૩ (આકરું જેનું વિષ હેય તે) ભોગવિશ્વ ૪ (જેના શરીરમાં વિષ હેય તે) ત્વચાવિષ ૫ (તે જેની ચામડીમાં વિલ હેય તે) લાળવિશ્વ : (તે જેની લાળમાં ઝેર હોય તે) નિસ્વાસવિષ ૭ (તે જેની કુંકમાં ઝેર હેય તે) અને કાળાસર્ષ ૮ પ્રમુખ અનેક જાણવા. એટલે દવિંકરના ભેદ કહ્યા હવે મોલીય (કુલીણ) ના ભેદ કહે છે. પ્રશ્ન-હે ભગવંત, મોલીયં સર્પના કેટલા ભેદ છે ? ઊતર-હે મૈતમ, તેના અનેક ભેદ છે. દીવ્ય, ગણસ ઈત્યાદિક એટલે મેલીયં કહ્યા એટલે સપને અધિકાર થયે. હવે અજગરને અધિકાર કહે છે. પ્રશ્ન–હે ભગવંત, અજગરના કેટલા ભેદ છે? ઊતર– ગતમ, તેને એકજ આકાર છે (અજગર હાઇ તે માણસને ગળે) એ. અજગર કહ્યા. હવે અશાળીયાને અધિકાર કહે છે. પ્રશ્ન–હે ભગવંત, અશાળીયાને અધિકાર શી રીતે છે ? ઊતર–હે ગૌતમ, તેનો અધિકાર જેમ શ્રી પનવણજી સૂત્રમાં કહ્યું છે તેમ જાણવો. એ અશાળી સમુદ્ધિમ, મનુષ્યક્ષેત્રમાં ઉપજે, પણ મનુષ્યક્ષેત્રથી બહાર ન ઉપજે. તેમાં પણ સર્વ મનુષ્યક્ષેત્રમાંહે ઉપજે નહીં. અઢીદ્ધીપમાં ઉપજે એમ કહ્યું, પણ સમુદ્રમાં ઉપજે નહી. વળી નિવ્યધાતપણે એટલે વ્યાઘાત રહીતપણે ઉપજે તે પાંચ ભરત, પાંચ ઐરવતને વિષે ઉપજે. પહેલે, બીજે, પાંચમો અને છઠે એ ચાર આરા તે વ્યાઘાત કહીએ. તે વ્યાઘાત ન હોય ત્યારે પંદર કર્મભૂમિને વિષે ઉપજે. અને વ્યાઘાત હોય ત્યારે, Jain Education Interational Page #50 -------------------------------------------------------------------------- ________________ [૩૪ એ પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ. પાંચ મહાવિદેહ ક્ષેત્રને વિષેજ ઉપજે. મતલબ કે અકમઁભૂમિને વિષે ઉત્પન્ન થાય નહીં, જે પંદર કર્મભૂમિને વિષે તથા મહાવિદેહને વિષે ઉપજવાનું કહ્યું તે સર્વ જગાએ સમજવું નહીં. પણ જ્યાં ચક્રવ્રુત્તિ, વાસુદેવ, બલદેવ, મંડલીક, મહામંડલીકની સૈનાના જ્યાં ઘણી મુદત પડાવ હાય એવી જગાએ ઉપજે. તેમ ગામ નગરાદિકને હેઠલ એ અશાળીયા સમુષ્ટિમ ઉપજે છે. ગામ ૧ એટલે બુદ્ધિયાદિક ગુણુને ગળે, નાસ કરે, માટે ગામ કહીએ, અથવા અઢાર પ્રકારના કર લેવાને યોગ્ય તે ગામ કહીએ. નગર ૨ જ્યાં કાઈ જાતના કર નહીં તે. નિગમ ૩ ઘણા વાણીયા (વેપારી) જેમાં રહેતા હોય તે. ખેડ ૪. ચારે પાસે ઘુડના કાઢ (ગઢ) મોટા હોય તે. કવડ ૫. નાના કલાએ કરી વીટેલું તે. મંડપ ૬. મઢી ગાઉમાં ગામ રહીત હોય તે. દેણુમુહ છે. જળ રસ્તો તથા પગ રસ્તા પટ્ટણ ૮. જ્યાં વહાણુ આગબેટથીજ જવાય પણ ઘોડે ગાડે ન જવાય તે. આગર ૯. જ્યાં ધાતુની ખાણા હાય તે. આસમ ૧૦. તાપસાદિકને રહેવાના ઠેકાણાં તે, આશ્રમ. સબાહુ ૧૧. જ્યાં ઘણા લેાક ભેળા થતા હાય તે. રાયહાણી ૧૨. જેમાં રાજા રહેતા હાય તે રાજ્યધાની કહીએ, એ સર્વના વિનાશકાળ પ્રાપ્ત થયે। હાય, ત્યારે તે જગાએ અશાળીયા સમુôિમ જીવ ઉત્પન્ન થાય છે. તેનું શરીર ઉત્પન્ન થતી વખતે જધન્ય (નાના) આંગળના અસ ંખ્યાતમે ભાગે ને ઉત્કૃષ્ટપણે (મોટા) ખાર ોજન પ્રમાણે લાંખે પહેાળા હાય તે ચક્રવૃત્તિ આદિકની સૈનાની ભૂમિમાં નીચે ઉપજે તે ભૂમિ (ધરતી) ફાડીને નીકળે. તે અશાળીયા અસની છે (મન નથી). મિથ્યા દ્રષ્ટિ છે, અજ્ઞાની છે ને અંતર્મુહુર્તને (એ ધડીને) આવખે મરે છે. (એ અધિકાર શ્રી પદ્મવણાજી સૂત્ર પ્રથમ પદે છે). કે હોય તે. એ અશાળીયાના અધિકાર કહ્યા. હવે મહેારગના અધિકાર કહે છે, પ્રશ્ન—હે ભગવંત, મહારગના અધિકાર શી રીતે છે? ઉ-તરહે ગાતમ, તેના પણ અધિકાર જેમ શ્રી પનવા સુત્રમાં કહ્યા છે તેમ જાણવા એ મહારગ અનેક પ્રકારના (અવગાહના આશ્રી) છે તે કહેછે. કેટલાએક આંગુલના, કેટલાએક આંશુલ પૃથકત્વના (મેથી માંડીને નવ સુધી તે પૃથક કહીએ) કેટલાએક વેતના, પૃથકત્વ વેંતના, હાથના, પૃથક હાથના; કુક્ષી (બે હાથ)ના, પૃથક મુક્ષિના; ધનુષ્ય (ચાર હાથના, પૃથક ધનુષ્યના; ગાઉના, પૃથક ગાઉના; તેજનના, પૃથક બૈજનના; શે। બેજનના, પૃથક સેા જોજનના; ઉત્કૃષ્ટ હાર જોજનની શરીરની અવગાહના (કાયા) વાળા થાય છે. તેમાં જે જમીન ઉપર ઉપના હોય તે જમીન ઊપર રહે અને જે જળને વીષે ઉત્પન્ન થયા હોય તે જળમાં રહે. એ જીવ અઢીીપમાં નથી, પણ અઢીદ્વીપની બહાર છે. આ હકીકત સુમુóિમ અને ગર્ભજ બનેને માટે નવી. એ અધિકાર શ્રી પુનવણાજી સુત્ર પ્રથમ પદે છે, એ મહેારગના અધિકાર કહ્યા. વળી જે તથાપ્રકારના ઉપર સર્પ જીવ તેના સંક્ષેપે બે ભેદ છે, એક પર્યાપ્તા ને બીજો ભેદ અપર્યાપ્તા. શેષ અધિકાર પૂર્વની પરે જાણવા. પણ એટલા વિશેષ છે જે ઉપરસર્પની અવગાહના જધન્યથી આંગલને અસખ્યાતમે ભાગે Page #51 -------------------------------------------------------------------------- ________________ સમુમિ પતિ તિર્થને અધિકાર. ૩૫] અને ઉત્કૃષ્ટપણે જે જન પ્રથકત્વ (પ્રથકત્વ તે બેથી તે નવ સુધી જાણવું) અને તેનું આખું જઘન્યથી અંતર્મુહુર્તનું અને ઉત્કૃષ્ટપણે ત્રેપન હજાર વરસનું છે. શેપ અધિકાર સર્વ જળચર સમુછિમની પરે જાણવો. જાવત્ મરીને ચારે ગતિમાં જાય. અને બે ગતિમાંહેથી આવે, એ જીવ પ્રત્યેક શરીરના ઘણી અસંખ્યાતા છે. એ ઉપર સર્પને અધિકાર પુરે થયે. હવે ભૂજ પર સર્પ સમુમિ થળચર તિર્યંચ પચેંદ્રિને અધિકાર કહે છે. પ્રશ્ન–હે ભગવંત, ભૂજ પર સર્પ થળચર સમુઈમના કેટલા ભેદ છે? ઊ તર–હે ગૌતમ, તેના અનેક ભેદ છે. ગેહ, નકુલ (નેલીયા) ઊંદર, ગલી, કાકડા; ખીલોડા, પ્રમુખ બીજા વળી જે તથા પ્રકારના જીવ તેને સંક્ષેપથી બે ભેદ. એક પર્યાપ્તા અને બીજો ભેદ અપર્યાપ્તા. પ્રશ્ન–હે ભગવંત, તે જીવના શરીરની અવગાહના કેવડી છે ? ઉતર–હે ગૌતમ,જઘન્યથી આંગુલને અસંખ્યાતમે ભાગે, ને ઉત્કૃષ્ટપણે ધનુષ પ્રથકત્વ. પ્રશન–હે ભગવંત, તે જીવનું આખું કેટલા કાળનું છે? ઉતર–હે ગૌતમ, જઘન્યથી અંતર્મુહુર્તનું, અને ઉત્કૃષ્ટપણે બેતાળીશ હજાર વસનું છે. શેષ અધિકાર સર્વ જળચર સમુછમ જીવની પરે જાણો. જાવત ચારે ગતે મરીને જાય, અને બે ગતિમાંહેથી આવે. એ જીવ પ્રત્યેક શરીરના ધણી અસંખ્યાતા છે. એ ભૂજ પર સર્પ સમુછિમને અધિકાર છે. એ થળચર સમુઇિમ તિર્યંચ પચૅદિને અધિકાર પુરે થશે. હવે ખેચર સમુમિ તિર્યંચ પચેદિને અધિકાર કહે છે. પ્રશ્ન–હે ભગવંત, બેચર સમુમિ તિર્યંચના કેટલા ભેદ છે? ઉતર હે ગૌતમ, તેના ચાર ભેદ છે. ચર્મ પક્ષી ૧, (ચામડાની પાંખવાળા છવ) રોમપક્ષી ૨, (રંવાડાં હોય તે) સમુગપક્ષી ૩, (દાબડાની પેઠે જેની પાંખ બીડેલી હોય તે. અને વિતત પક્ષી ૪. તે લાકડીની પેઠે જેની પાંખ ઉઘાડી હોય તે). પ્રશન–હે ભગવંત, ચર્મપક્ષીના કેટલા ભેદ છે ? ઉતર–હે ગૌતમ, તેના અનેક ભેદ છે, વડવાંગુલ, છાપા, ભારંડ, પ્રમુખ. વળી બીજા છવ, તે છવ સરખા હોય તે ચર્મપક્ષી કહીએ. પ્રશન–હે ભગવંત, રોમ પક્ષીના કેટલા ભેદ છે ? ઉતર– હે ગતમ, તેના પણ અનેક ભેદ છે. ઢક, કંખ, મોર, પારેવા, સુડા, પિપટ, હંસ, કેલ, કાગડા, પ્રમુખ જે વલી તથા પ્રકારના બીજા જીવ તે રોમ પક્ષી કહીએ. પ્રશન–હે ભગવંત, સમુગપક્ષીના કેટલા ભેદ છે? ઉતર–હે ગૌતમ, તેનો એક જ ભેદ છે. તેને અધિકાર જેમ પનવણાઇ સુત્રમાં કહ્યો છે તેમ જાણો. જાવત વિતતપક્ષી પણ એકજ ભેદે જાણવા. (એ સમુગપલી, ને વિતતપક્ષી અઢીડીપ બહાર છે એમ પનવણમાં છે). Jain Education Interational Page #52 -------------------------------------------------------------------------- ________________ [3} બે પ્રકારના સંસારી જીવની પ્રતિકૃતિ, વલી જે તથાપ્રકારના જીવ તેના સંક્ષેપે એ ભેદ કહ્યા છે. એક પર્યાપ્તા અને બીજો ભેદ અપર્યાપ્તા. તેમાં એટલા વિશેષ જે ખેચરના શરીરની અવગાહના જધન્ય આંગુલના અસંખ્યાતમે ભાગે, અને ઉત્કૃષ્ટપણે ધનુષ પ્રથકત્વ. અને તેનું આવબુ' જધન્યથી અંતમુહુર્તનું અને ઉત્કૃષ્ટપણે બહેાંતેર હજાર વરસનું છે, શેષ અધિકાર સર્વ જળચર સમુર્છમની પરે જાણવા. નવત્ મરીને ચારે ગતિમાં જાય, અને એ ગતિમાંથી આવે. એ જીવ પ્રત્યેક શરીરના ધણી અસંખ્યાતા છે. એ ખેચર સંમુઝિમ તિર્યંચ, પચેદ્રિ કહ્યા. એ સમુઇિમ પંચદ્રિ તિર્યંચ સર્વ અધિકાર પુરા થયા. ૨૨ ગર્ભજ પચે દ્રિ તિર્યંચના અધિકાર, પ્રશ્ન—હું ભગવ’ત, ગર્ભજ પચેદ્રિ તિર્યંચ તેના કેટલા ભેદ છે ? ઉત્તર—હું ગાતમ, તેના ત્રણ ભેદ છે. જળચર ૧, થળચર ૨, ને ખેચર ૭. તેમાં પ્રથમ જળચર ગર્ભુજ પચે દ્રિ તિર્યંચના અધિકાર કહે છે. પ્રશ્ન-હે ભગવંત, જળચર ગર્ભજ તિર્યંચ પચે દ્રિના કેટલા ભેદ છે? ઉતર્—હે ગૈાતમ, તેના પાંચ ભેદ છે. માછલાં ૧, કાચ્છમાા ૨, મગરમચ્છ ૩, ગ્રાહક૪, અને સુસમાર ૫. એ સર્વના ભેદ જેમ શ્રી પનવાજી સત્રમાં કહ્યા છે તે આગળ કહેલછે તેમ જાણવા જાવત્ વળી તે સરખા જીવ તેના સક્ષેપે એ ભેદ છે. પર્યાપ્તા અને અપર્યાપ્તા. મસ્ત-- હું ભગવત, તે જીવને કેટલાં શરીર છે ? ઉ-તર્—હૈ ગાતમ, તેને ચાર શરીર છે. ઉદારીક ૧, વૈક્રિય ૨, તેજસ ૩, અને કાર્મ૪. પ્રશ્ન-હે ભગવંત, તે જીવના શરીરની અવગાહના કેવડી છે? ઉત્તર-હું ગૌતમ, જધન્યથી આંગુલને અસખ્યાતમે ભાગે, ને ઉત્કૃષ્ટપણે હજાર બેજનનીછે. પ્રરન—હું ભગવત, તે જીવને કેટલા સંયણુ છે ? ઊતર્—હે ગાતમ, તેને છ સયણ છે, વરૂખભનારાચ સ ́યણ ૧, ૨ખભનારાચ ૨, નારાચ ૩, અર્ધનારાય ૪. કીલક ૫, છેવટુ સંધયણ ૬. એ છ છે, પ્રશ્ન—હે ભગવત, તે જીવને કેટલા ઉતર હે ગાતમ, તેને છ સંસ્થાન છે, સમચતુરસ સ ંસ્થાન ૧, નમ્રાધ પરિમઙળ ૨, સાદિ ૩, કુબજ ૪, વામન ૫, ને હુંડ ૬. સંસ્થાન એ છ છે, સંસ્થાન છે? પ્રશ્ન—હે ભગવત, એ જીવને કેટલી કષાય છે? ઉ-તર—હે ગાતમ, તેને ચાર કષાય છે, ક્રોધ ૧, માન ૨, માયા ૭, ને લાભકષાય ૪. પ્રશ્ન-હું ભગવત, તે જીવને કેટલી સ'ના છે? Page #53 -------------------------------------------------------------------------- ________________ ગર્ભજ પકિ તિચિન અધિકાર ૩૭] ઊતર–હે ગૌતમ, તેને ચાર સંજ્ઞા છે, આહાર સંજ્ઞા ૧, ભય ૨, મૈથુન ૩, ને પરગ્રહ. પ્રશ્ન–હે ભગવંત, તે જીવને કેટલી બેસ્યા છે? ઉત્તર-હે મૈતમ, તેને છ લેહ્યા છે, કૃશ્ન ૧, નીલ ૨, કાપિત ૩, તેજુ ૪, પદ્મ ૫, ને સુલેશ્યા ૬. પ્રશ્ન–હે ભગવંત, તે જીવને કેટલી ઇદ્રિ છે? ઉત્તર–હે ગૌતમ, તેને પાંચ ઇટિ છે. સ્પર્શ ૧, રસ ૨, ઘાણ ૩, ચક્ષુ ૪, ને દિ. પ્રશ્ન–હે ભગવંત, તે જીવને કેટલી સમુઘાત છે? ઉત્તર–હે ગતમ, તેને પાંચ સમુદ્દઘાત છે. વેદની ૧, કપાય ૨, માણતિક ૩, વૈક્રિય ૪, ને તેજસ મુદઘાત પ. પ્રશ્ન–હે ભગવંત, તે જીવ શું સંસી છે, કે અસંતી છે? ઉતર–હે ગૌતમ, સંતી છે પણ અસંસી નથી. પ્રશ્ન- હે ભગવંત, તે જીવને કેટલા વેદ છે? ઉતર–હે મૈતમ, તેને ત્રણ વેદ છે. સ્ત્રીવેદ ૧, પુરૂષદ ૨, ને નપુંસકવેદ ૩, પ્રશ્ન–હે ભગવંત, તે જીવને કેટલી પર્યાપ્તી, ને કેટલી અપર્યાપ્તી છે? ઉત્તર–હે ગૌતમ, છ પર્યાપ્તી છે, અને એ જ અપર્યાપ્તી પણ છે. પ્રશ્ન–હે ભગવંત, તે જીવને કેટલી છી છે? ઉતર–હે ગતમ, તેને ત્રણ દ્રષ્ટી છે. સમ્યકત્વ ૧, મિથ ૨, ને મિશ્ર ૩. પ્રશ્ન–હે ભગવંત, તે જીવને કેટલા દર્શન છે? ઉતર-હે ગૌતમ, તેને ત્રણ દર્શન છે. ચક્ષુ ૧, અચક્ષુ ૨, ને અવધીદર્શન ૩, પ્રશન–હે ભગવંત, તે જીવ શું જ્ઞાની છે કે અજ્ઞાની છે? ઊતરો તમ, જ્ઞાની પણ છે, અને અજ્ઞાની પણ છે, તેમાં જે જ્ઞાની છે તેમાં કેટલા એક બે જ્ઞાનના ધણી છે, અને કેટલાએક ત્રણ જ્ઞાનના ધણી છે, તેમાં વળી જે બે જ્ઞાનના ધણી છે તે નિચે મતિજ્ઞાની અને શ્રુતજ્ઞાની છે, અને જે ત્રણ જ્ઞાનના ધણી છે, તે મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની ને અવધિજ્ઞાની છે, એમ અજ્ઞાન પણ એવી જ રીતે બે અથવા ત્રણ જાણવા. તે બે હોય તે મતિજ્ઞાની, ને શ્રુતજ્ઞાની; ને ત્રણ હોય તે મતિજ્ઞાની, યુતઅજ્ઞાની ને વિભંગાની. પ્રશન–હે ભગવંત, તે જીવને કેટલા જોગ છે? ઉતર હે ગૌતમ, તેને ત્રણ જોગ છે. મનગ ૧, વચનગ ૨, ને કાગ ૩. પ્રશ્ન- હે ભગવંત, તે જીવને કેટલા ઉપગ છે? Page #54 -------------------------------------------------------------------------- ________________ [૩૮ બે પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ, ઉત્તર-હે મૈતમ, તેને બે ઉપયોગ છે. સાકારે પગ ૧, ને અનાકારોપયોગ ૨. પ્રશ્નહે ભગવંત, તે જીવ કેટલી દિશિને આહાર લીએ છે? ઉતર–હે ગૌતમ, છ દિશિનો આહાર લીએ છે. પ્રશ્ન- હે ભગવંત, તે જીવ ક્યાંથી આવી ઉપજે છે? ઉત્તર–હે ગૌતમ, નારકી, તિર્યંચ, મનુષ્ય ને દેવતામાંહેથી આવી ઉપજે. તેમાં નારકી માંહેથી ઉપજે તે જાવત સાતમી સુધીના આવી ઉપજે, અને તિર્યંચ જેનિયા સી, પણ જુગળીયા વરને ઉપજે, તેમજ મનુષ્યમાંહેથી ઉપજે તે પણ જુગળીયા વરજીને શેષ ઉપજે, અને દેવતા તે પણ ભવનપતિ, વ્યંતર, જોતીપી અને પૈસાનીક તે આઠમા દેવલોક સુધીના મરીને ઉપજે. પ્રશ્ન–હે ભગવંત, તે જીવનું આખું કેટલા કાળનું છે? ઉત્તર– ગૌતમ, જઘન્યથી અંતર્મુહનું અને ઉત્કૃષ્ટપણે કેડ પુર્વનું છે. પ્રશન–હે ભગવંત, તે જીવ શું, સમહત મરણે મરે છે કે અસમહત મરણે મરે છે? ઊતર–હે ગતમ, સોહત મરણે પણ મરે છે, ને અસમહત મરણે પણ મરે છે. પ્રશન–હે ભગવંત, તે જીવ મરીને કયાં જઈ ઉપજે? ઉત્તર–હે ગૌતમ, નારકી, તિચ, મનુષ્ય ને દેવતા મધ્યે ઉપજે. તેમાં નરકે ઉપજે તે પ્રથમ નરકથી તે જાવત સાતમી નરક સુધી ઉપજે, ને તિર્યંચ, મનુષ્ય, સર્વ મધ્યે ઉપજે, ને દેવતામાં જાવત આઠમા દેવલેક સુધી ઉપજે. પ્રશ્ન–હે ભગવંત, તે જીવની કેટલી ગતિ, અને કેટલી આગતિ કહી છે? ઉત્તર–હે તમ, તેની ચાર ગતિ, ને ચાર આગતિ છે. એ જીવ પ્રત્યેક શરીરના ધણી છે. અને અસંખ્યાતા છે. એટલે ગર્ભજ જળચર પચેંદ્રીય તિર્યંચને આધકાર કહ્યો. હવે થળચર ગર્ભજ પચેંદ્રી તિર્યંચન અધિકાર કહે છે. પ્રશન–હે ભગવંત, થળચર ગર્ભજ તિર્યંચ પદી જીવના કેટલા ભેદ છે? ઉતર–હે મૈતમ, તેના બે ભેદ છે. એક ચતુષ્પદ ને બીજે પરીસર્યું. તેમાં પ્રથમ ચતુષ્પદને અધિકાર કહે છે. પ્રશ્ન-હે ભગવંત, ચતુષ્પદ તિર્યંચના કેટલા ભેદ છે? ઊતર-હે મૈતમ, તેના ચાર ભેદ છે. એક ખરા. એમ પુર્વલી પરે અસંસીમાં કન્ધા તેમ જાણવા. વળી જે તથા પ્રકારના જીવ તેના સંક્ષેપ બે ભેદ છે. પર્યાપ્ત ને અપર્યાપ્તા. પ્રશન–હે ભગવંત, તે જીવને કેટલા શરીર છે? ઊતર–હે ગૌતમ, તેને ચાર શરીર છે. ઉદારીક ૧, વૈક્રીય ૨, તેજસ ૩, ને કામણ ૪. પ્રશન–હે ભગવંત, તે જીવના શરીરની અવગાહના કેવડી છે? Jain Education Interational Page #55 -------------------------------------------------------------------------- ________________ ગર્ભજ પદ્રિ તિઈચને અધિકાર, ૩૯ી ઉતર–હે ગૌતમ, જઘન્યથી આંગુલને અસંખ્યાતમે ભાગે, તે ઉત્કૃષ્ટપણે છ ગાઉની છે. (જુગલ આશ્રે). પ્રશન–હે ભગવંત, તે જીવનું આયુષ્ય કેટલા કાળનું છે? ઉતર-હે ગતમ, જઘન્યથી અંતર્મુહર્તનું ને ઉત્કૃષ્ટપણે ત્રણ પપમનું છે, (જુગલઆબે). શેષ અધિકાર પુર્વલપરે જાણો, પણ એટલે વિશેષ છે જે મરીને ચોથી નરક પંકપ્રભા સુધી જાય. શેષ સર્વ જળચર જીવની પેરે જાણો. જાવત્ ચાર ગતિમાં મરીને જાય ને ચાર ગતિથી આવી ઉપજે. એ જીવ પ્રત્યેક શરીરના ધણું છે. ને અસંખ્યાતા થળચર જીવ છે. એ ચતુષ્પદને અધિકાર કહ્યા. હવે ગર્ભજ પરીસર્ષને અધિકાર કહે છે. પ્રશન–હે ભગવંત, ગર્ભજ પરિસર્પના કેટલા ભેદ છે? ઊતર–હે ગૌતમ, તેના બે ભેદ છે. ઉરપરસર્ષ ૧ ને ભૂજપરસર્પ ૨ તેમાં પ્રથમ ઉરપર સર્પને અધિકાર કહે છે. પ્રશ્ન–હે ભગવંત, ઉપર સર્પને અધિકાર શી રીતે છે? ઉત્તર–હે ગતમ, તેને અધિકાર અશાળીયા વરજીને (કેમકે અશાળીયા ગર્ભજ હોય નહીં) પુર્વની પરે જાણે, પણ એટલે વિશેષે જે ઉર પર સર્ષની અવગાહના (શરીર) જઘન્યથી આંગુલને અસંખ્યાતમે ભાગે, ને ઉત્કૃષ્ટપણે હજાર જેજનની છે. ને તેનું આયુષ જઘન્યથી અંતર્મુહુર્તનું, ને ઉત્કૃષ્ટપણે કોડ પુર્વનું. (ઉરપર જુગળીયા હેય નહીં માટે) ને તે મરીને પાચમી નરક (ધુમ પ્રભા) સુધી જાય. તેમજ તિર્યંચ, મનુષ્ય, સર્વ મધ્યે ઉપજે. ને દેવતામાં યાવત સહસાર આઠમા દેવલોક સુધી ઉપજે. શેષ અધિકાર ગર્ભજ જળચરની પરે જાણવો. યાવત મરીને ચાર ગતિમાં જાય, ને ચાર ગતિ માંહેથી આવે. એ જીવ પ્રત્યેક શરીરના ઘણી અસંખ્યાતા છે. એ ઉપર સર્પને અધિકાર થયો. હવે ભૂજ પર સર્પનો અધિકાર કહે છે. પ્રશ્નહે ભગવંત, ભૂજ પર સર્પનો અધિકાર શી રીતે છે? ઊતર-હે મૈતમ, તેને અધિકાર ઉપર સર્પની પેરે જાણો. જાવત ચાર શરીર છે. ને કાયમાન જઘન્યથી આંગુલને અસંખ્યાતમે ભાગે, અને ઉત્કૃષ્ટપણે પ્રથ૦ ગાઉનું છે. તેનું આયુષ્ય જઘન્યથી અંતર્મુહુર્તનું, ને ઉત્કૃષ્ટપણે કોડ પુર્વનું છે. (ભૂજારમાં પણ જુગળીયા હાય નહીં) શેષ અધિકાર સર્વ જેમ ઉપર સર્પન કો તેમજ જાણ. પણ એટલો વિશેષ જે ભૂજ પર સર્પ મરીને બીજી નરક સુધી જાય. એ ભૂજ પર સર્પને અધિકાર છે. એ પરીસર્પને અધિકાર પણ છે. એ થળચર ગર્ભજન અધિકાર પણ પુરે થશે. હવે ગર્ભજ ખેચર તિર્યંચને અધિકાર કહે છે. પ્રશન–હે ભગવંત, ગર્ભજ બેચર તિર્યંચ પચંદ્રિના કેટલા ભેદ છે? - ઉતર–હે મૈતમ, તેના ચાર ભેદ છે. ચરમ પક્ષી યાવત વિતત પક્ષી. પુર્વની પરે જાણવા, બેચરની અવગાહના જઘન્યથી આંગુલને અસંખ્યાતમે ભાગે, ને ઉત્કૃષ્ટપણે Jain Education Intemational Page #56 -------------------------------------------------------------------------- ________________ [૪૦ એ પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ, પ્રયકત્વ ધનુષની છે. તેનું આવપુ જધન્યથી આંતર્મુહુર્તનું તે ઉત્કૃષ્ટપણે પક્ષ્ચાપમના અસખ્યાતમા ભાગનું (બ્રુગલ આશ્રી) છે. શેષ અધિકાર જેમ જળચરના કહ્યા તેમ જાણવા પણ એટલે વિશેષ જે મરીને ત્રીજી નરક સુધી જાય. એ ગર્ભુજ ખેચર પચેડિ તિર્યંચ ોનીયા થા. એ તિર્યંચના અધિકાર પુરા થયા. ર૩ મનુષ્યને અધિકાર, પ્રરન-હે ભગવંત,મનુષ્યના કેટલા ભેદ છે? ઊત્તર-હે ગતમ,તેના બે ભેદ છે. એક સમુ”િમ મનુષ્ય ૧, ને બન્ને ભેદ ગર્ભજ મનુષ્ય ૨, એના ભેદ જેમ શ્રી પનવાજી સુત્રમાં કહ્યા છે તેમ જાણવા ( તેના વિસ્તાર ચતુરવિધ પ્રતિપતિમાં આવશે.)જાવત્ છંદમસ્તને કેવળી સુધી નિરવિશેષ જાણવા, તેના સક્ષેપે એ ભેદ છે. પર્યાપ્તા ને અપર્યાપ્તા. પ્રરત હે ભગવ’ત, તે જીવને કેટલાં શરીર છે? ઉ-તર-હે ગાતમ, તેને પાંચ શરીર છે. આદારીફ ૧. વૈક્રીય ૨, આહારક ૩, તેજસ ૪, તે કાર્મેણુ શરીર પ. પ્રશ્ન-હે ભગવંત, તે જીવના શરીરની અવગાહના કેવડી છે? ઉ-તર—હૈ ગાતમ, જધન્યથી આંશુલને અસંખ્યાતમે ભાગે તે ઉત્કૃષ્ટપણે ત્રણ ગાઉની (જુગલ આત્રે). પ્રશ્ન-હું ભગવત,તે જીવને કેટલા સંઘયણ છે? ઉ-તર્——હે ગાતમ તેને છ સંધયણ છે. તે વ રૂપભનારાચ સંઘયણ ૧, રૂપભનારાચ ૨, નારાચ ૩, અર્ધ નારાચ ૪, કીલકુ ૫, તે છેવટુ સંઘયણ ! એ છ. પ્રશ્ન—હૈ ભગવંત,તે જીવને કેટલા સસ્થાન છે? ઊતર—હે ગાતમ, તેને છ સસ્થાન છે, સમ ચારસ સંસ્થાન ૧ ન્યત્રૈધ પરિમ`ડલ ૨ સાદિ ૩, વામન ૪, કુબજ ૫, ને હુંડ સસ્થાન ૬. પ્રરન—હ ભગવત, તે જીવ શું ક્રોધ કાઇ છે, માનકખાઇ છે, માયા કાઇ છે, લાભ કપાઇ છે કે અકષાય છે? ઊત્તર—હૈ ગાતમ, ક્રોધ કપાઇ છે; જાવત્ અકાઇ પણ છે, ( દશમાગુણુ સ્થાનક ઉપરે અકાઈ). પ્રશ્ન હે ભગવંત, તે જીવને શું આહાર સત્તા છે? ભય સત્તા છે? મૈથુન સંજ્ઞા છે? પરીગ્રહ સત્તા છે કે સ'ના રહીત છે? ઊત્તરહે ગાતમ, તેને આહાર સંજ્ઞા, જાવત્ સંજ્ઞા રહીત એ સર્વ ખેલ છે. પ્રરન—હે ભગવંત, તે જીવ શું કૃષ્ણ લેશી છે? નીલ લેશી છે? કાપુત લેશી છે? તેજી લેશી છે? પદમ લેશી છે? શુકલલેશી છે? કે અલેશી છે? Page #57 -------------------------------------------------------------------------- ________________ મનુષ્યને અધિકાર, ઊત્તર્—હું ગાતમ, તે જીવ કૃષ્ણે લેશી પણ છે જાવત અલેશી એ સર્વ મેલ છે. પ્રશ્ન—હે ભગવ'ત, તે જીવ શું સાતેદ્રિયા છે? ચક્ષુક્રિયા છે? ધાણેન્દ્રિયા છે? રસે ક્રિયા છે? સ્પર્શઇન્દ્રિયા છે કે ના ઇંદ્રિયા છે? ૪] ઊત્તર-હે ગાતમ, તે જીવ ાતે ક્રિયા પણ છે, જાવત ઇંદ્રિયના વિકાર જીત્યા માટે ઇંદ્રિયા પણ છે. પ્રશ્ન-હે ભગવંત તે જીવને કેટલી સમુદઘાત છે? ઉતર——હે ગાતમ, તેને સાત સમુદ્ધાત છે, વેદના ૧. કાય ૨. મારણાંતિક ૩, વૈક્રિય ૪ આહારક ૫. તેજસ ૬, તે કેવળસમુદયાત છે. પ્રશ્ન-હે ભગવંત, તે જીવ શું સની છે, કે અસ'નની છે, કે નાસ'ની નાઅસ'ની છે? ઉતર્——હે ગાતમ, સંની પણ છે, અસ'ત્તી પણ છે, તે નાસ'ની નાઅસ ની પણ છે. પ્રશ્ન—-હે ભગવંત, તે જીવ શું સ્ત્રીવેદી છે, પુરૂષવેદી છે, નપુંસકવેદી છે, કે અવેદી છે? ઉ-તર--હું ગાતમ, સ્ત્રીવેદી પણ છે, જાવત્ વેદી પણ છે. ( નવમા ગુઠાણુા ઉપર અવેદી). પ્રશ્ન—હે ભગવત, તે જીવ શું પર્યાપ્તા છે કે અપર્યાપ્તા છે? ઉતર હું ગાતમ, પાંચ પર્યાપ્તે પર્યાપ્તા છે, અને એ પાંચ અપર્યાપ્તે અાંસા છે, (ભાષા તે મન ભેળું બધે માટે) પણ પર્યાં તે છજ કહેવાય. પ્રશ્ન-હે ભગવંત, તે જીવને કેટલી દ્રષ્ટી છે? ઉતર્——હૈ ગૈાતમ, તેને ત્રણ દ્રષ્ટી છે. સમ્યકત્વ ૧, મિથ્યાત્વ ૨ અને મિશ્ર ૩ દ્રષ્ટી છે. પ્રશ્ન-હે ભગવંત, તે જીવને કેટલાં દર્શન છે? ઉત્તર-હે ગાતમ, તેને ચાર દર્શન છે, ચક્ષુ ૧, અચક્ષુ ૨, અવધી ૩, ને કવળદર્શન ૪. પ્રશ્ન-હે ભગવ’ત, તે જીવ શું જ્ઞાની છે, કે અજ્ઞાની છે? ઉત્તર-હે ગાતમ, નાની છે, તે અજ્ઞાની પણ છે. તેમાં જે જ્ઞાની છે તે કેટલાએક એ જ્ઞાનના ધણી છે, કેટલાએક ત્રણ જ્ઞાનના ધણી છે, કેટલાએક ચાર જ્ઞાનના ધણી છે, તે કેટલાએક એક જ્ઞાનના ધણી છે, તેમાં જે એ જ્ઞાનના ધણી છે તે નિશ્ચે મતિજ્ઞાની તે શ્રુતજ્ઞાની છે, અને જે ત્રણ જ્ઞાનના ધણી છે, તે મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની તે અવધીજ્ઞાની છે, અથવા મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની તે મનપર્યવજ્ઞાની પણ છે, તે જે ચાર નાનાના ધણી છે તે નિશ્ચે મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની, અવધીજ્ઞાની તે મનપર્યવજ્ઞાની છે. તે જે એક જ્ઞાનના ધણી છે. તે નિશ્ચે કેવળજ્ઞાની છે. એમજ અજ્ઞાની પણ જાણવા. તેમાં કેટલાએક છે અજ્ઞાનના ધણી છે. તે મતિઅજ્ઞાની ને શ્રુતઅજ્ઞાની. તે કેટલાએક ત્રણ અજ્ઞાનના ધણી છે તે મતિઅજ્ઞાની, શ્રુતઅજ્ઞાની, તે વિભ’ગજ્ઞાની. પ્રશ્ન-હે ભગવંત, તે જીવ શું મનોગી છે ? વચનજોગી છે? કાયોગી છે? કે અોગી છે? 6 Page #58 -------------------------------------------------------------------------- ________________ [કર બે પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ, ઉતર– મૈતમ, મનજોગી પણ છે, વચનગી પણ છે, કાયજોગી પણ છે ને અજોગી પણ છે. (ઉદમાં ગુણસ્થાનકના ધણું અજોગી જાણવા.) પ્રશન- હે ભગવંત, તે જીવને કેટલા ઉપગ છે? ઉતર–હે ગૌતમ, તેને બે ઉપયોગ છે. સાકારે યોગ ને અનાકારપયોગ. પ્રશ્ન-હે ભગવંત, તે જીવ કેટલી દિશિનો આહાર કરે છે? ઉત્તર– ગૌતમ, તે છ દિશિનો આહાર કરે છે. (નિર્વાઘાતપણુ માટે). પ્રશ્ન–હે ભગવંત, તે જીવ મધ્યે કણ આવી ઉપજે ? ઉત્તરહે ગૌતમ, નારકી, તિર્યચ, મનુષ્ય ને દેવતા એવી ઉપજે. તેમાં નારકી છઠ્ઠી નરક સુધીના ને તિર્યંચનીયા તેલ, વાઉ, ને અસંખ્યાત વરસના આયુષ્યના ઘણું જુગળીયા તિર્યંચ વજીને સર્વ ઉપજે. ને મનુષ્ય તે પણ ત્રીશ અકર્મભૂમિ, છપન અંતરદ્વીપના જુગળીયા વજિ ઉપજે ને દેવતા સર્વ ઉપજે. પ્રશ્ન–હે ભગવંત, તે જીવનું આખું કેટલા કાળનું છે? ઉતર-હે ગૌતમ, જઘન્યથી અંતર્મુહુર્તનું ને ઉત્કૃષ્ટપણે ત્રણ પલ્યોપમનું છે. પ્રશ્ન- હે ભગવંત, તે જીવ શું સમહત મરણે મરે છે, કે અસમેહત મરણે મરે છે? ઉત્તર–હે ગૌતમ, સમહત મરણે પણ મરે છે, ને અસમેહત મરણે પણ મરે છે. પ્રશ્ન–હે ભગવંત, તે જીવ મરીને ક્યાં જાય? ઉતર– ગતમ, નરક પ્રમુખથી લઇને સર્વાર્થસિદ્ધ સુધી જાય, ને કેટલાએક જાત, મેક્ષપણ જાય. પ્રશ્ન-હે ભગવંત, તે જીવને કેટલી ગતિ છે, ને કેટલી આગતિ છે? ઉતર--હે ગૌતમ, પાંચ ગતિમાં જાય. તે નરક, તિર્યંચ, મનુષ્ય, દેવગતિ ને પાંચમી ગતિ તે મોક્ષની જાણવી. ને ચાર ગતિમાંથી આવે. એ જીવ પ્રત્યેક શરીરના ધણી છે. ગર્ભજ સંખ્યાતા છે ને સમુમિ સહિત અસંખ્યાતા જીવ છે. એ મનુષ્યને અધિકાર પુરે . ર૪ દેવતાનો અધિકાર. પ્રશ્ન–હે ભગવંત, દેવતાના કેટલા ભેદ છે? ઊત્તર–-હે ગૌતમ, તેના ચાર ભેદ છે. ભવનપતિ ૧, વ્યંતર ૨. જોતિષી ૩, ને વૈમાનિક ૪, તેમાં ભવનપતિના દશ ભેદ છે. વ્યંતરના આઠ ભેદ, જોતિષીના પાંચ ભેદ, ને વૈમાનિકના બે ભેદ છે ( યથા: રવિણા મવા વરૂ છે ગરવા વાળમાં દારૂ બોલવા વવવ વિદ્યા વિના રેવા ? II) તે વિસ્તારે પનવણું સુત્રથી કહે છે. Jain Education Intemational Page #59 -------------------------------------------------------------------------- ________________ દેવતાના અધિકાર પ્રશ્ન-હે ભગવત, ભવનપતિ દેવતાના કેટલા ભેદ છે? ઉ-તર—હે ગતમ, તેના દશ ભેદ છે તે કહેછે. અસુરકુમાર ૧, નાગકુમાર ૨, સુવર્ણકુમાર ૩, વિદ્યુતકુમાર ૪, અનીકુમાર પ, દ્વીપકુમાર ૬, ઉદ્ધિકુમાર ૭, દિશાકુમાર ૮, પવનકુમાર ૯, તે સ્થનિત કુમાર ૧૦ (પંદર પરમાધામી અસુરકુમારની જાતમાં ગણાયછે, તેથી તેના નામ કહેછે. અંબ ૧, અંબરીસ ૨, સામ ૩, સબલ ૪, રૂદ્ર ષ, વૈરૂદ્ર ૬, કાળ છ મહાકાળ ૮, અસિપત્ર ૯, ધનુષ્ય ૧૦, કુંભ ૧૧, વાલુક ૧૨, વૈતરણી ૧૩, ખરસ્વર ૧૪, ને મહાધેાષ ૧૫.) વિસ્તારે સાળ ભેદ છે તે પ્રશ્ન હે ભગવંત, વાણવ્યંતર દેવતાના કેટલા ભેદ છે? ઉ-તર્—હે ગાતમ, તેના સામાન્ય પ્રકારે આઠ પ્રકાર છે ને કહેછે. પ્રિશાચ ૧, ભુત ૨, જક્ષ ૩, રાક્ષસ ૪, કિન્નર ૫, કિપુરૂષ ૬, મહેારગ છ. ગંધર્વ ૮. આપત્તિ ૯, પાપની ૧૦, સીવાય ૧૧, ભુયવાય ૧૨, કદીય ૧૩, મહાકદીય ૧૪, કાંડ ૧૫. ને પયગ દેવ ૧૬, (દશ જાતના જ ભકા દેવતા વાણવ્યંતર દેવતાની જાતના ગણ્યા છે માટે તેના નામ કહેછે. આણજ ભકા ૧, પાણજભકા ૨ લયજ ભકા ૩, શયણુંજભકા ૪, વથજભકા ૫, પુષ્પષ્ટભકા ૬, ક્લજભકા છે, ખીયજભકા ૮, વિજ્રજભકા ૯ ને અવ્ય ́તજ ભકા ૧૦). પ્રશ્ન—હે ભગવત, જ્યાતિષી દેવતાના કેટલા ભેદ છે? ઊત્તર હું ગાતમ, તેના પાંચ ભેદ છે તે કહે છે. ચદ્ર ૧, સૂર્ય ૨, ગ્રહ ૩, નક્ષત્ર ૪, ને તારા પ. (એ પાંચ અઢીદ્વીપમાં ચર ને અઢીપ આહીર અચર (રથીર) મળી ન્યાતિષીના દશ ભેદ થાય છે. પ્રરન—હૈ ભગવત, વૈમાનીક દેવતાના કેટલા ભેદ છે? ઊત્તર——હે ગૈ!તમ, તેના બે ભેદ છે, કલ્પાત્પન ૧, ને કલ્પાતિત ૨. પ્રશ્ન-હે ભગવંત, કપા૫ન દેવતાના કેટલા ભેદ છે? દેવલેાક ૨, શનત આણુંત ૯, પ્રાણ ત ઉ-તર-હે ગૈાતમ, તેના ખાર ભેદ છે. સધર્મ દેવલાક ૧, ઇશાન કુમાર ૩, માહેદ્ર ૪, બ્રહ્મલોક પ, લાંતક ૬, શુક્ર છ, સહસાર ૮, ૧૦, આરણ ૧૧, અશ્રુત ૧૨. (પાંચમા દેવલાકમાં નવ લેાકાંતિક કહેછે, સારસ્વત ૧, આદિત્ય ૨, વિન્હી ૩, વરૂણ ૪, ગધંતાયા ૫, બાધ છ, અગ્ગીચા ૮ ને રીઠા ૯.) તેમજ ત્રણપલીયા, ત્રણ સાગરીયા તે તેર્ સાગરીયા એ ત્રણ કલ્વિષી પણ વૈમાનિકમાં ગણાયછે) દેવ છે તેના નામ તેોષીયા ૬, અવ્યા પ્રરનહે ભગવત, ૩૫ાતીત દેવતાના કેટલા ભેદ છે? ઉત્તરહે ગાતમ, તેના બે ભેદ છે. ત્રૈવેયક ૧. ને અનુત્તર વિમાન ૨. પ્રશ્ન—હે ભગવત, ત્રૈવેયક દેવતાના કેટલા ભેદ છે? ૪૩] Page #60 -------------------------------------------------------------------------- ________________ બે પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ. ઉત્તરહે ભગવત, તેના નવ ભેદ છે તે કહેછે. ભદે ૧, સુભદે ૨, સુજાયે ૩, સુમાણસે ૪, પ્રીયદસણે ૫, સુદ'સણે ૬, આમેહે ૭, સુપડીયુષે ૮, તે જસાધરે ૯. [૪૪ પ્રશ્ન—હે ભગવત, અનુત્તર વિમાનના દેવતાના કેટલા ભેદ છે? ઉત્તર—હૈ ગાતમ, તેના પાંચ ભેદ છે. વિજય ૧, વિજ્યંત ૨, 'ત ૩, અપરાજીત ૪ તે સર્વાર્થ સિદ્ધ ૫. એ કુલ ૭૯ જાતના દેવતા થયા. તેના સંક્ષેપે એ ભેદ છે. પર્યાપ્તા ને અપર્યાપ્તા. પ્રશ્ન—હૈ ભગવત, તે જીવને કેટલાં શરીર છે? ઉ-તર—હે ગાતમ, તેને ત્રણ શરીર છે. વૈક્રિય ૧, તેજસ ૨, ને કાર્મણ ૩, પ્રશ્ન-હે ભગવંત, તે જીવના શરીરનની અવગાહના કેવડી છે? ઉત્તર—હે ગાતમ, તેની અવગાહના બે ભેદે છે. એક ભવધારણીક ને બીજી ઉત્તરવૈક્રિય. તેમાં જે ભવધારણીક તે જધન્યથી આંશુલને અસખ્યાતમે ભાગે (ઉપજતી વેળાએ) તે ઉત્કૃષ્ટપણે સાત હાચની છે. તે ઉત્તરવૈક્રિય તે જધયથી આંગુલને સખ્યાતમે ભાગે તે ઉત્કૃષ્ટપણે લાખ જોજનની છે, પ્રશ્ન-હે ભગવંત, તે જીવતાં શરીર કયા સધયણુનાં છે? ઉત્તર—ડે ગાતમ, તેનાં શરીર છ સંધયથી રહીત છે. એટલે તેને સંધયણ નથી. કેમકે તેમાં હાડ, ધર ને નસાજાળ નથી તે કારણે સંયગુ નથી. તે જે પુદ્ગળ ઇષ્ટ, કાંત, મનેહ. તે તેના શરીરપણે પરણમે છે. પ્રશ્ન—હે ભગવંત, તે જીવનાં શરીર કયા સંસ્થાને છે ? ઉત્તર—હે ગાતમ, તેનાં શરીર એ પ્રકારનાં છે. એક ભવધારણીક ( તે મુળ શરીર ) તે ખીજા ઉત્તરવૈક્રિય. (તે બીજું રૂપ બનાવતી વખતનું) તેમાં જે ભવધારણીક શરીર છે તે સમચતુરસ સંસ્થાને છે. તે જે ઉત્તરવૈક્રિય શરીર છે તે નવનવે સસ્થાને છે, ( જેવાં કરવાં હોય તેડવાં કરે તે માટે). પ્રશ્ન—હે ભગવ’ત, તે જીવને કષાય, સંજ્ઞા, લેસ્યા, ઇંદ્રિ ને સમુદ્રશ્ચાત કેટલી છે? ઉત્તર—હે ગાતમ, તેને ચાર કષાય, ચાર સંજ્ઞા, છ લેશ્યા, પાંચ ઇંદ્ધિ ને પાંચ સમુદધાતછે. પ્રશ્ન-હે ભગવંત, તે જીવ શું સ`રી છે, કે અસ'ની છે? ઉતર્—હે ગાતમ, સન્ની પશુ છે, તે અસ'ની પણ છે. (સમુમિ તિર્યંચ માંહેથી આવી ભવનપતિ, વ્યંતરમાં ઉપજે છે તેને અપર્યાપ્તા સમયઆશ્રી અસ ́ની બાકી સર્વ સની જાણવા.) પ્રશ્ન—હે ભગવંત, તે જીવ શું સ્ત્રીવેદી છે, પુરૂષવેદી છે, કે નપુંસકવેદી છે? ઉતર--હે ગાતમ, સ્ત્રીવેદી પણ છે. (બીજા દેવલાક સુધી) પુરૂષવેદી પણ છે. પણ નપુંસકવેદી નથી. Page #61 -------------------------------------------------------------------------- ________________ દેવતાનો અધિકાર પ્રશ્ન-હે ભગવંત, તે જીવ શું પર્યાતી છે કે અપર્યામી છે ઉત્તર– હે ગૌતમ, પાંચ પર્યાપ્ત પર્યાપ્તા છે. ને પાંચ અપર્યાપ્ત અપર્યાપ્તા પણ છે, (ભાષા ને મન એ બે પર્ય એક સમયે સમકાળે બાંધે તે માટે પાંચ પર્યાપ્તી કહી છે.) પ્રશ્ન-હે ભગવંત, તે જીવને કેટલી દષ્ટિ છે? ઉતર–હે ગૌતમ, તેને ત્રણ દષ્ટિ છે. સમ્યકત્વ ૧, મિથ્યાત્વ ૨, ને મિશ્રદષ્ટિ ૩. પ્રશ્ન–હે ભગવંત, તે જીવને કેટલાં દર્શન છે? ઉત્તર–હે ગૌતમ, તેને ત્રણ દર્શન છે. ચક્ષુ ૧, અચક્ષુ ૨, ને અવધિદર્શન ૩. પ્રશન–હે ભગવંત, તે જીવ શું જ્ઞાની છે, કે અજ્ઞાની છે? ઉતર–હે મૈતમ, જ્ઞાની પણ છે ને અજ્ઞાની પણ છે. તેમાં જે જ્ઞાની છે, તે નિચ્ચે ત્રણ જ્ઞાનના ધણું છે. ને ત્રણ અજ્ઞાનની ભજના છે, કેમકે બે પણ હોય, ને ત્રણ પણ હેય. (જે સમુછિમ છવ મરીને દેવતા થાય તેને ઉપજતી વેળાએ અપર્યાપ્તા સુધી બેજ અજ્ઞાન હોય તે માટે ત્રણની ભજના કહી.) પ્રશ્ન- હે ભગવંત, તે જીવને કેટલો ઉપયોગ છે ને કેટલા જોગ છે? ઉતર– ગૌતમ, તેને બે ઉપગ, ને ત્રણ બેગ છે. પ્રશ્ન- હે ભગવંત, તે જીવ કેટલી દિશિને આહાર કરે છે? ઉતર--હે ગૌતમ, છ દિશિને આહાર કરે છે. ને ઉસને કારણ પડીવર્જિને (સુધા ઉપસમાવવાને કારણે આહાર લેવા આરો) વર્ણથી કાળે જાવત્ ળો આહાર કરે છે. પ્રશન–હે ભગવંત, ક્યા જીવ આવી દેવતાપણે ઉપજે? ઉતર–હે ગતમ, તિર્યંચ પચેંદ્રિને મનુષ્ય મધ્યેથી આવી ઉપજે. પ્રશન–હે ભગવંત, તે જીવનું આખું કેટલા કાળનું છે? ઉતર–હે ગૌતમ, જઘન્યથી દશ હજાર વરસનું ને ઉત્કૃષ્ટપણે તેત્રીશ સાગરોપમનું છે. પ્રશન–હે ભગવંત, તે જીવ મેહત મરણે મરે છે, કે અસમેહત મરે છે? ઉતર-હે ગૌતમ, સમેહત પણ મરે છે, અને અસમેહત પણ મરે છે. પ્રશન–હે ભગવંત, તે જીવ મરીને ક્યાં જઈ ઉપજે ? ઉતર– ગૌતમ, નારકી મળે ઉપજે નહીં, પણ તિર્યંચ ને મનુષ્ય મધ્યેજ ઉપજે. દેવતા દેવતામાં પણ ઉપજે નહીં. પ્રશ્ન-હે ભગવંત, તે જીવને કેટલી ગતિ છે, ને કેટલી આગતિ છે? ઉતર– ગૌતમ, તેને બે ગતિ છે, ને બે આગતિ છે (મનુષ્ય તિર્યંચની). એ જીવ પ્રત્યેક શરીરના ધણી છે ને અસંખ્યાતા છવ છે. એ દેવતાને અધિકાર કહ્યું. એ પચેકિને અધિકાર પુરે થયો. એ ઉદાર ત્રસ જીવને અધિકાર પુરો થયો. એ સર્વ ત્રસ જીવને અધિકાર પુરે થયો. Jain Education Interational Page #62 -------------------------------------------------------------------------- ________________ જિદ બે પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ. રપ. રસ, સ્થાવર જીવની ભવસ્થિતિ, કાયસ્થિતિ, વિરહકાળ અને અ૫ બહુવને અધિકાર પ્રશન–હે ભગવંત, ત્રસ જીવ એક ભવે કેટલા કાળ સુધી રહે? ઉત્તર–હે ગરમ, જઘન્યથી અંતર્મુહર્ત (સમુમિ પ્રમુખ મળે), ને ઉત્કૃષ્ટપણે તેત્રીશ સાગરોપમ સુધી રહે (સર્વાર્થસિદ્ધ તથા સાતમી નરક મળે). પ્રશન–હે ભગવંત, સ્થાવર જીવ એક ભવે કેટલા કાળ સુધી રહે? ઉતર–હે ગેમ, જઘન્યથી અંતર્મુહર્ત (સુક્ષ્મ મળે), ને ઉત્કૃષ્ટપણે બાવીશ હજાર વરસ રહે (પૃથ્વીકાય મથે). પ્રશન–હે ભગવંત, ત્રસજીવ, ત્રસકાયને ત્રસકાયપણે કેટલા કાળ સુધી રહે ઉત્તર– ગૌતમ, જઘન્યથી અંતર્મુહર્ત (લઘુ ભવ આશ્રી), ને ઉત્કૃષ્ટપણે અસંખ્યાત . કાળ. તે પણ અસંખ્યાતી ઉત્સપિણી, અવસર્પિણ. એ કાળથી રહે, ને ક્ષેત્રથકી અસં. ખ્યાતા લોક મધે જેટલા આકાશ, પ્રદેશ છે, તેટલી ઉત્સપિણી, અવસર્પિણી ત્રસને ત્રણપણે રહે, પછી સ્થાવર થાય (અજ્ઞી તથા વાયુ ગતિત્રસ ગણ્યા છે તે આશ્રી એ કાળ જાણે. અન્યથા બેઈકિયાદિકમાં તે બે હજાર સાગરોપમ સુધીજ રહે એ ભાવ જાણો . आकास प्रदेस स्वरुप। यथानंदीः ॥ मुहुमोय होय कालो ॥ तत्तोसुहुमं हवइ खेत्तं ॥ अंगुल सेढी मीते ॥ उसपिणिओ असंखेजा ॥१॥ ભાવાર્થ–કાળ સુક્ષ્મ છે, પણ તેથી ક્ષેત્ર અસંખ્યાતગણું સુક્ષ્મ છે કેમકે આંગુલ માત્રની એક શ્રેણીમાંથી સમય સમય એકેકે આકાશ પ્રદેશ હરતાં અસંખ્યાતી ઉત્સપિણિ અવસ્પિણિ કાળ જાય, માટે કાળથી ક્ષેત્ર અસંખ્યાતગણું સુક્ષમ છે. પ્રશ્ન–હે ભગવંત, સ્થાવર જીવ સ્થાવરને સ્થાવરપણે કેટલા કાળ સુધી રહે. ઉત્તર–હે ગેમ, જઘન્યથી અંતર્મુહુર્ત (અનંતકાય પ્રમુખમાં) ને ઉત્કૃષ્ટપણે અને તે કાળ. કાળથી અનંતી ઉત્સર્પિણી, અવસર્પિણી રહે. ને ક્ષેત્રથી અનંતા લેકના જેટલા આકાશ પ્રદેશ છે તેટલી ઉત્સર્પિણી, અવસર્પિણી રહે. તે એ અસંખ્યાતા પુદગળ પરાવર્તન થાય. (એક આવલીકાના અસંખ્યાતમા ભાગમાં જેટલા સમય તેટલા પુદગળ પરાવર્ત રહે, તે પણ અસંખ્યાતા પુદગળ થાય). પ્રશન–હે ભગવંત, ત્રસજીવ ફરી ત્રસપણે પામે તે વચ્ચે કેટલા કાળને અંતર પડે? ઊતર-હે ગેમ, જઘન્યથી અંતર્મુહુર્ત માત્ર ભવ કરી પાછો ત્રસ થાય, ને ઉત્કૃષ્ટપણે અનંત કાળ સ્થાવર જીવની કાયસ્થિતિ જેટલે અંતર પડે. પ્રશ્ન–હે ભગવંત, સ્થાવર જીવ ફરી સ્થાવરપણું પામે તે વચ્ચે કેટલા કાળને અંતર પડે? ઉતર–હે ગૌતમ, જઘન્યથી અંતર્મુહુર્ત માત્ર ભવ કરી પાછો સ્થાવર થાય, ને ઉત્કૃષ્ટપણે જેટલી બસ જીવની કાયસ્થિતિ છે એટલે વચ્ચે વિરહ પડે. Jain Education Intemational Page #63 -------------------------------------------------------------------------- ________________ ત્રણ પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ. ૪૭]. પ્રશન–હે ભગવંત, ત્રસ જીવ, ને સ્થાવર જીવ. એ માટે ક્યા કયા થકી અ૯૫ (થોડા) છે, અથવા બહુ છે, (વધારે છે.) અથવા સરખા છે, અથવા વિશેષાધિક છે; ઉત્તર-હે મૈતમ, સર્વથી થડા ત્રસ જીવે છે, તે થકી સ્થાવર જીવ અનંત ગુણ અધિક છે. (વનસ્પતિ અનંતા માટે.) એ બે પ્રકારના સંસારી જીવને અધિકાર સંપુર્ણ થયો. એટલે શ્રી જીવાભિગમ સુત્રે દુવિધ પ્રતિપતિ સંપુર્ણ થઈ. ૨૬ ત્રણ પ્રકારના સંસારી જીવન અધિકાર, પ્રશ્ન–હે ભગવંત,જે આચાર્ય એમ કહે છે જે ત્રણ પ્રકારના સંસારી જીવ તે શી રીતે કહે છે? ઉતર–હે મૈતમ, તે આચાર્ય એમ કહે છે જે સ્ત્રીવેદી ૧, પુપદી ૨, ને નપુસક વેદી ૩ એ ત્રણ પ્રકાર. ૨૭ સ્ત્રીવેદ (તિર્યંચણી, મનુષ્યણી ને દેવાંજ્ઞા) ને અધિકાર, પ્રશ્ન–હે ભગવંત, સ્ત્રીવેદના કેટલા ભેદ છે? - ઉતર–ગૌતમ, તેના ત્રણ ભેદ છે. તિર્યંચનીની સ્ત્રી ૧, મનુષ્યની સ્ત્રી ૨, ને દેવતાની સ્ત્રી ૩, તેમાં પ્રથમ તિર્યંચનીની સ્ત્રીને અધિકાર કહે છે. પ્રશ્ન- હે ભગવંત, તિર્યંચ જેનીની સ્ત્રીના કેટલા ભેદ છે? ઉતર–હે ગૌતમ, તેના ત્રણ ભેદ છે, જળચરી ૧, થળચરી ૨, ને ખેચરી ૩. પ્રશન–હે ભગવંત, જળચરીના કેટલા ભેદ છે? ઉતર– હે ગૌતમ, તેના પાંચ ભેદ છે. માછલી ૧, નવમ્ સુમારી પ. પ્રશ્ન–હે ભગવંત, થળચરીના કેટલા ભેદ છે? ઊતર– હે ગતમ, તેના બે ભેદ છે. ચતુષ્પદ થળચર, તિર્યંચણી ને પરીસર્ષ થળચર તિર્યચણી. પ્રશ્ન-હે ભગવંત, ચતુષ્પદ થળચરે તિર્યંચણીના કેટલા ભેદ છે? ઊતર– હે ગૌતમ, તેના ચાર ભેદ છે. એક ખુરી ૧, જાવત સનીપયા જ એ ચતુષ્પદ થળચર તિર્યંચણી કહી. હવે પરીસર્ષ થળચર તિર્યંચનીની સ્ત્રીના ભેદ કહે છે. પ્રશ્ન- હે ભગવંત, પરીસર્પ થળચરીના કેટલા ભેદ છે? ઊતર–હે ગૌતમ, તેના બે ભેદ છે. ઉર પર સર્પણ ૧, ને ભુજપર સર્પણી ૨. તેમાં પ્રથમ ઉપર સર્પણના ભેદ કહે છે. પ્રશન–હે ભગવંત, ઉરપર સર્પણીના કેટલા ભેદ છે? ઉત્તર- હે ગૌતમ, તેના ત્રણ ભેદ છે, સર્પણ ૧, અજગરી ૨, ને મહારગી ૩. એ ઉર પર સર્ષણને અધિકાર થયો. હવે ભૂજ પર સર્ષણનો અધિકાર કહે છે. Page #64 -------------------------------------------------------------------------- ________________ [૪૮ પ્રશ્ન-હે ભગવ’ત, ભૂજપર સર્પણીના કેટલા ભેદ છે? ઉત્તર-હે ગાતમ, તેના અનેક ભેદ છે. ગેાણી, નકુલણી, સેહલી, કાકીડી, ભાવા, સાવા, ખારા, પ્રવનાદિકા, ચતુષ્પદિકા, ઉંદરડી, ખિસકેાલી, ધરાળી, ગાધિકા, ચોધિકા, ક્ષીરવિરાલિકા, ઇત્યાદિક ભૂજપર સર્પણી જાણવી. હવે ખેચરી કહે છે. ત્રણ પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ. પ્રશ્ન—હે ભગવત, ખેચરીના કેટલા ભેદ છે? ઉત્તરહે ગાતમ, તેના ચાર ભેદ છે. ચર્મપક્ષિણી પ્રમુખ જાવત્ પુર્વલી પરે જાણવા. એ ખેચરની સ્ત્રી કહી. એ તિર્યંચજોનીની સ્ત્રીના અધિકાર પુરા થયેા. હવે મનુષ્યની સ્ત્રીને અધિકાર કહે છે. પ્રશ્ન—હે ભગવંત, મનુષ્યની સ્રીના કેટલા ભેદ છે? ઉત્તર—હૈ ાતમ, તેના ત્રણ ભેદ છે. કર્મભૂમિની ઉપની ૧, અકર્મભૂમિની ઉપનીર, તે અંતરીપની ઉપની ૩. તેમાં પ્રથમ અંતરદ્વીપની સ્ત્રી કહે છે. પ્રશ્ન હે ભગવંત, અંતરદ્વીપની સ્ત્રીના કેટલા ભેદ છે? ઉ-તર-હે ગાતમ, તેના અઠ્ઠાવીશ ભેદ છે. અડાવીશ અંતરદ્રીપ ચુલહીમવતની ખુણમાં લવણુ સમુદ્રમાં અતરાદક છે, તે અઠ્ઠાવીશ તેજ દ્વીપના નામે ખીજા શિખરી પર્વતનીખુઃમાં લવણ સમુદ્રમાં અતરાદક છે, એમ છપન અંતરદ્વીપ છે. વળી એક કદ્વીપ, આભાષીકદ્વીપ, જાવત્ સુધદંતદ્વીપ, એ અંતરદ્વીપની સ્ત્રી કહી. હવે અકર્મભૂમિની સ્ત્રી કહેછે. પ્રરન—હે ભગવંત, અકર્મભૂમિની ઉપની સ્ત્રીના કેટલા ભેદ છે? ઉ-તર્~~હે ગાતમ, તેના ત્રીશ ભેદ છે. પાંચ હેમવયક્ષેત્ર, પાંચ અરણ્યવયક્ષેત્ર, પાંચ હરીવર્ધક્ષેત્ર, પાંચ રમ્યકક્ષેત્ર, પાંચ દેવકુ તે પાંચ ઉતરકુ, એમ ત્રીરા અકર્મભૂમિના ઝુગળિક ક્ષેત્ર તીહાંની સ્ત્રી કહી. હવે કર્મભૂમિની કહે છે. પ્રરન—હે ભગવંત, કર્મભૂમિની ઉપની સ્ત્રીના કેટલા ભેદ છે? ઉ-તર્—હે ગાતમ, તેના પંદર ભેદ છે. પાંચ ભરતક્ષેત્ર, પાંચ ઐરવતક્ષેત્રને પાંચ માહાવિદેહક્ષેત્ર, એમ પંદર કર્મભૂમિની સ્ત્રી કહી. એ મનુષ્યની સ્ત્રીના અધિકાર થયા. હવે દેવતાની સ્ત્રીના અધિકાર કહે છે. પ્રશ્ન હૈ ભગવત, દેવતાની સ્ત્રીના કેટલા ભેદ છે? ઉ-તર્—હૈ ગૈાતમ, તેના ચાર ભેદ છે. ભવનપતિની દેવાંના ૧, વ્યંતરીકની દેવાંના ૨, ન્યાતિષીની દેવાંના ૩, ને વૈમાનીકની દેવાંના ૪, તેમાં પ્રથમ ભવનપતિની કહે છે, પ્રશ્ન—હૈ ભગવત, ભવનપતિની દેવાંનાના કેટલા ભેદ છે? ઉ-તર્———હે ગાતમ, તેના દશ ભેદ છે. અસુર કુમાર ભવનપતિની દેવાંશા ૧, જાવત્ સ્થનિત કુમાર ભવનપતિની દેવાંના ૧૦ એ ભવનપતિની દેવાંનાના અધિકાર કહ્યા હવે ન્યતરિકની દેવાંના કહેછે. Page #65 -------------------------------------------------------------------------- ________________ આવેદની ભવસ્થિતિ વિગેરે. પ્રશન–હે ભગવંત, વ્યંતરીકની દેવાના કેટલા ભેદ છે? ઊતર– હે ગૌતમ, તેના આઠ ભેદ છે. પિસાચ વ્યંતરીકની દેવાના ૧, ભૂત્તની દેવાંત્તર, યક્ષની ૩, રાક્ષસની ૪, કિન્નરની ૫, જિંપુરૂષની ૬, મહોરગની છે, ને ગંધર્વની ૪ એ વંતરીક દેવાંગા કહી. હવે જ્યોતિષી દેવાતા કહે છે. પ્રશન–હે ભગવંત, જ્યોતિષીની દેવાંજ્ઞાના કેટલા ભેદ છે? ઉતર– ગૌતમ, તેના પાંચ ભેદ છે, ચંદ્ર જોતિષીની દેવાંના, સૂર્યની. ગ્રહની, નક્ષત્રની ને તારા જ્યોતિષીની દેવાંઝા. એ જ્યોતિષીની દેવાંજ્ઞા કહી, હવે વૈમાનિકી દેવાતા કહે છે. પ્રશન–હે ભગવંત, વૈમાનિકની દેવજ્ઞાન કેટલા ભેદ છે? ઉતર-હે ગતમ, તેના બે ભેદ છે. સુધર્મા દેવલેકવાસી દેવાતા અને ઈસાન કલ્પવાસી દેવાના. એ વૈમાનિક દેવાંજ્ઞા કહી, એ દેવતાની સ્ત્રીને અધિકાર થયો. ર૮ સ્ત્રીવેદ (તિર્યંચણી, મનુષ્યણું, ને દેવાંડા) ની ભવસ્થિતિ, કાયસ્થિતિ, વિરહાકાલ, ને અલ્પ બહત્વને અધિકાર, પ્રશ્ન- હે ભગવંત, સ્ત્રીવેદ એકમે કેટલા કાળ સુધી જીવ રહે ? ઉતર–હે ગેમ, એક પ્રકારે જઘન્યથી અંતર્મુહુર્ત (તિર્યંચ, મનુષ્ય મધ્યે.) ને ઉત્કછપણે પંચાવન પ૯પમ (તે એમ જે બીજ ઈશાન દેવકે અપરિગ્રહીત દેવીનું એટલું આયુષ છે તે ભણી કહ્યું, વળી એક પ્રકારે જઘન્યથી અંતર્મુહુર્ત (તે પુર્વલી પરે) ને ઉત્કૃષ્ટપણે નવ પલ્યોપમ ૨ (તે એમ જે બીજા ઇશાન દેવલોક પરીગ્રહીત દેવીનું એટલું આયુષ છે તે ભણી.) વળી એક પ્રકારે જઘન્યથી અંતર્મુહુર્ત (તે પુર્વલી રીતે) ને ઉત્કૃષ્ટપણે સાત પલ્યોપમ ૩ (તે પ્રથમ સધર્મા દેવલોક પરીગ્રહીત દેવીનું એટલું આયુષ છે તે માટે) વળી એક પ્રકારે જઘન્યથી અંતર્મુહુ (તે પુર્વલી રીતે) ને ઉત્કૃષ્ટપણે પંચાસ પોપમ ૪ (તે પ્રથમ સંધમાં દેવલોકે અપરિગ્રહીત દેવીનું એટલું આયુષ છે તે માટે) એ સમયે સ્ત્રીવેદની ભવસ્થિતિ કહી. હવે વીવરીને કહે છે તેમાં પ્રથમ તિર્યંચનીની સ્ત્રીની ભવસ્થિતિ કહે છે. પ્રશન–હે ભગવંત, તિર્યંચનીની સ્ત્રી એભવે કેટલા કાળસુધી રહે છે ઉતર –હે ગૌતમ,–જઘન્યતા અંતર્મુહુર્ત (લઘુભવ આશ્રી) ને ઉત્કૃષ્ટપણે ત્રણ પvમ. (જુગળી આછી) એ તિર્યંચણીની સમચે ભવસ્થિતિ કહી. હવે તિર્યંચણની વીવરીને ભવસ્થિતિ કહે છે. પ્રશ્ન- હે ભગવંત, જળચર તિર્યંચણીનું એકભવે કેટલા કાળનું આયુષ છે? “ ઉત્તર-હે ગૌતમ, જઘન્યથી અંતર્મુહુર્ત ને ઉત્કૃષ્ટપણે ક્રોડપુર્વનું (જળચર જુગળ ન હોય). પ્રશ્ન-હે ભગવંત, ચતુષ્પદ થળચર તિર્યચણીનું એક ભવે કેટલું આયુષ છે? ઉતર–હે ગૌતમ, જેમ સમચે તિર્યંચણીનું કહ્યું તેમ જાણવું (જુગળ માટે ત્રણ પલ્યોપમ.) Page #66 -------------------------------------------------------------------------- ________________ [પ૦ ત્રણ પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ. પ્રમ- હે ભગવંત, ઉરપર સર્ષ થળચર તિર્યંચણીનું કેટલું આયુષ છે? ઉત્તર–હે ગીતમ, જઘન્યથી અંતર્મુહુર્તનું, ને ઉત્કૃષ્ટપણે કોડ પુર્વનું (તેમાં જુગળ ન હેય.) પ્રશ્ન–હે ભગવંત, ભુજપર સણીનું કેટલા કાળનું આયુષ છે? ઉતર–હે ગેમ, જેમ ઉપર સર્ષણનું કહ્યું તેમ જાણવું તેમાં પણ જુગળીયા હેય નહીં,) પ્રશ્ન–હે ભગવંત, બેચર તિર્યંચણીનું કેટલું આયુષ છે? ઉત્તર–હે ગતમ, જધન્યથી અંતર્મુહુર્ત અને ઉત્કૃષ્ટપણે પલ્યોપમને અસંખ્યાતમો ભાગ જાણો. (જુગળ માટે). એ તિર્યંચણીની ભવસ્થિતિ વિવરીને કહી. હવે મનુષ્યણીની ભવસ્થિતિ કહે છે. પ્રશ્ન- હે ભગવંત, મનુષ્યની સ્ત્રીની એક ભવે કેટલા કાળની સ્થિતિ છે ? ઉતર– હે ગૌતમ, ભરતાદિક ક્ષેત્ર આશ્રિ જઘન્યથી અંતર્મુહુર્ત ને ઉત્કૃષ્ટપણે દેવકુરું પ્રમુખ આશ્રિને ત્રણ પલ્યોપમ. ને વિરતિ સહીત પુછીએ તે જઘન્યથી અંતર્મુહુર્ત ને ઉત્કૃષ્ટપણે દેશે ઉણું ક્રોડપૂર્વ સુધી ચારીત્ર પ્રમુખ ધર્મ કરે (ડપુર્વ ઉપર જેનું આયુષ હેય તેને ધર્મ ઉદે આવે નહીં કેમકે તે જુગળ કહેવાય). એ મનુષ્યણીને સમચે ભવસ્થિતિ કહી. હવે તેની વિવરીને ભવસ્થિતિ કહે છે. પ્રશ્ન–હે ભગવંત, કર્મભૂમીની મનુષ્યની સ્ત્રીનું કેટલું આયુષ્ય છે? ઉત્તર-હે ગૌતમ, ભરતાદિક ક્ષેત્ર આશ્રિને જઘન્યથી અંતર્મુહુર્તનું ને ઉત્કૃષ્ટપણે ઘણુ પલ્યોપમનું. (પહેલે સુખમાસુખમ આરે જુગળીયાને હતું તે માટે કહ્યું.) ને ધર્મચરણ આશ્રિને જઘન્યથી અંતર્મુહુર્ત ને ઉત્કૃષ્ટપણે દેશણા કોડ પૂર્વનું. પ્રશ્ન- હે ભગવંત, પાંચ ભરત ને પાંચ ઐરાવત એ દશ ક્ષેત્રના કર્મભૂમિની મનુષ્યની સ્ત્રીનું કેટલું આયુષ્ય છે? ઉતર–હે ગૌતમ, જઘન્યથી અંતર્મુહુર્ત ને ઉત્કૃષ્ટપણે ત્રણ પલ્યોપમનું (પ્રથમ આરે જુગળીયાને હેય માટે) ને ધર્માચરણ આથિને જઘન્યથી અંતર્મુહુર્તનું ને ઉત્કૃષ્ટપણે દેશે ઉણ ક્રોડ પૂર્વનું જાણવું. પ્રરન–હે ભગવંત, પુર્વ મહાવિદેહ ને પશ્ચિમ મહાવિદેહ કર્મભૂમિ મનુષ્યની સ્ત્રીનું કેટલું આયુષ્ય છે? ઉતર–- ગેમ, જઘન્યથી અંતર્મુહુર્તનું ને ઉત્કૃષ્ટ પણે કોડ પૂર્વનું છે. ત્યાં સદાય સરખો કાળ છે માટે) ને ધર્માચરણ આધિને જઘન્યથી અંતર્મુહુર્તનું અને ઉ&ષ્ટપણે દેશે ઉણું ક્રેડ પૂર્વનું. (દેશે ઉણું તે નવ વરસ ઊણું જાણવા.) પ્રશ્ન–હે ભગવંત, અકર્મભૂમિના મનુષ્યની સ્ત્રીનું આયુષ્ય કેટલું છે? ઉતર–હે ગૌતમ, જનમ આશ્રિને પુછીએ તે જઘન્યથી દેશે ઊણા પલ્યોપમ (તે પણ Jain Education Interational Page #67 -------------------------------------------------------------------------- ________________ મનુષ્યની ભવસ્થિતિને અધિકાર પn] અસંખ્યાતમે ભાગે ન્યુન જાણવું). ને ઉત્કૃષ્ટપણે ત્રણ પાપમનું છે. અને સંહરણ આશ્રિને પુછીએ તે (ભરત પ્રમુખના મનુષ્યને કાઇક દેવતા ઉપાડીને અકર્મભૂમિમાં મુકે તે આશ્રિ.). જઘન્યથી અંતર્મુહુર્ત ને ઉત્કૃષ્ટપણે દેશે ઊંણે પૂર્વ કોડ. (ઇહાંથી ઉપાડે તે કાળે તે મનુષ્યને જેટલાં વરસ થયાં હોય તેટલા વરસે ઊણું ક્રેડ પૂર્વ ત્યાં તે મનુષ્ય જીવે તે માટે દેશે. ઊંણાં કહ્યાં). પ્રશ્ન–હે ભગવંત, પાંચ હેમવય ને પાંચ એરણય એ દશ ક્ષેત્રના અકર્મભૂમિના મનુ Mની સ્ત્રીનું કેટલું આયુષ્ય છે? ઉત્તર-હે ગૌતમ, ત્યાં જેને જનમ છે તે આશ્રિ પુછીએ તે જઘન્યથી દેશે ઉણ પલ્યોપમનું (તે પણ પપમને આઠમે ભાગે ઊણું એમ ટીકાકાર કહે છે), અસંખ્યાતમે ભાગે ઊણું જાણવું ને ઉત્કૃષ્ટપણે એક પલ્યોપમ પુરું જાણવું. પણ કોઈ કર્મભૂમિના મનુષ્યને દેવતા સંહરે તે સંહરણ આશ્રિ તેહને જઘન્યથી અંતર્મુહુર્તનું ને ઉત્કૃષ્ટપણે દેશે ઊંણ કેડ પૂર્વનું જાણવું. પ્રશન–હે ભગવંત, પાંચ હરીવા ને પાંચ રમકવાસ એ દસ ક્ષેત્રના અકર્મભુમિ મનુબની સ્ત્રીનું આયુષ્ય કેટલું છે? ઉતર– હે ગૌતમ, જનમ આશ્રિને પુછીએ તે જઘન્યથી દેશે ઉણ બે પલ્યોપમનું તે પણ પાપમને અસંખ્યાતમે ભાગે ઉણું ને ઉત્કૃષ્ટપણે બે પોપમ પુરાનું છે. ને સંહરણ આધિને પુછીએ તે જઘન્યથી અંતર્મુહુર્તનું ને ઉ&ષ્ટપણે દેશે ઊણું ક્રેડ પૂર્વનું છે. પ્રશન–હે ભગવંત, પાંચ દેવકુર ને પાંચ ઉત્તરકુર, એ દશ ક્ષેત્રના અકર્મભૂમિનાં મનુષ્યની સ્ત્રીનું કેટલું આયુષ્ય છે? ઉતર––હે ગૌતમ, જનમ આશ્રિ પુછીએ તે જઘન્યથી દેશે કહ્યું ત્રણ પાપમ, તે પણ પલ્યોપમને અસંખ્યાતમે ભાગે ઉણું જાણવું. ને ઉત્કૃષ્ટપણે ત્રણ પલ્યોપમ પુરું જાણવું. ને સંહરણ આગ્નિ પુછીએ તે જઘન્યથી અંતમુહુર્ત ને ઉત્કૃષ્ટ પણે દેશે ઉણિ કોડ પૂર્વનું જાણવું. પ્રશન-હે ભગવંત, છપન અંતરદીપ અકર્મભૂમિના મનુષ્યની સ્ત્રીનું કેટલું આયુષ છે? ઉતર– ગૌતમ, જનમ આશ્રિ પુછીએ તે જઘન્યથી દેશે ઉણપલ્યોપમને અસંખ્યાતમે ભાગ તેપણ અસંખ્યાતમે ભાગે ઉણે જાણ. (અસંખ્યાતાના અસંખ્યાતા ભેદ છે તે માટે વિરૂદ્ધ નહીં.) ને ઉત્કૃષ્ટપણે પલ્યોપમને અસંખ્યાત ભાગ સંપુર્ણ જાણો. ને સંહરણ આશ્રિ પુછીએ તે જઘન્યથી અંતર્મુહુર્ત ને ઉત્કૃષ્ટપણે દેશે ઉણા કેડ પુર્વનું જણવું. એ મનુષ્યની સ્ત્રીના ભવસ્થિતિ કહી. હવે દેવતાની સ્ત્રીની ભવસ્થિતિ કહે છે. પ્રશન–હે ભગવંત, દેવાનું કેટલું આયુષ છે? ઉતર–હે ગાતા, (સમુદાયપણે) જઘન્યથી દશ હજાર વરસનું (ભવનપતિ, વ્યંતરાદિક Jain Education Intemational Page #68 -------------------------------------------------------------------------- ________________ [પર ત્રણ પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ. મળે.) ને ઉષ્ટપણે પંચાવન પલ્યોપમનું (ઈશાન દેવલાંક અપરગ્રહીત દેવીનું છે.) એ દેવાંઝાની સમચે ભવસ્થિતિ કહી. હવે તેની વીવરીને ભવસ્થિત કહે છે. પ્રશન–હે ભગવંત, ભવનપતિની દેવજ્ઞાનું કેટલું આયુષ છે? ઊતર-હે ગૌતમ, જધન્યથી દશ હજાર વરસનું ને ઉત્કૃષ્ટપણે સાડાચાર પલ્યોપમનું છે. એમ અસુરકુમારની દેવજ્ઞાનું પણ આયુષ સાડાચાર પલ્યોપમનું જાણવું. પ્રશન–હે ભગવંત, નાગકુમાર ભવનપતિની દેવજ્ઞાનું કેટલું આયુષ છે? ઉતર-હે ગૌતમ, જઘન્યથી દશહજાર વરસનું ને ઉષ્ટપણે દેશે ઉણા પલ્યોપમનું એમ સેષ નવનિકાયની દેવીને પણ જાણવું. એમ જાવત્ સ્થગિત કુમાર સુધી જાણવું, પ્રશ્ન–હે ભગવંત, વ્યંતરિકની દેવજ્ઞાનું કેટલું આયુષ છે? ઉતર-હે ગતમ, જઘન્યથી દશહજાર વરસનું ને ઉત્કૃષ્ટપણે અર્ધ પલ્યોપમનું છે. પ્રશ્ન –હે ભગવંત,તિપની દેવાનું કેટલું આયુષ છે? ઊત્તર-હે મૈતમજઘન્યથી પલ્યોપમનો આઠમો ભાગ ને ઉત્કૃષ્ટપણે અર્ધ પોપમ તે પણ પચાસ હજાર વરસે અધિક જાણવું પ્રશન–હે ભગવંત, ચંદ્ર વિમાને જોતિષીની દેવજ્ઞાનું કેટલું આયુષ છે. ઊતર–હે ગૌતમ, જઘન્યથી પલ્યોપમને ચે ભાગ ને ઉત્કૃષ્ટપણે અર્ધ પલ્યોપમ તે પણ પચાસ હજાર વરસે અધિક છે. પ્રશન–હે ભગવંત, સૂર્ય વિમાને જ્યોતિષીની દેવાનું કેટલું આયુધ છે? ઉતર– ગૌતમ, જઘ-ચથી પલ્યોપમને ચે ભાગ ને ઉત્કૃષ્ટપણે અર્ધ પલ્યોપમ, પાંચસે વરસે અધિક. પ્રશ્ન–હે ભગવંત, શુક્રાદિક ગ્રહ વિમાને તિપની દેવાનું કેટલું આયુષ છે? ઉતર-હે ગૌતમ, જઘન્ય પા પલ્યનું ને ઉત્કૃષ્ટપણે અર્ધ પલ્યનું. પ્રશન–હે ભગવંત, નક્ષત્ર વિમાને જ્યોતિષીની દેવાનું કેટલું આયુષ છે. ઊત્તર-હે મૈતમ જઘન્યથી પોપમને ભાગ સંપુર્ણ ને ઉત્કૃષ્ટપણે પાપમના ચોથા ભાગ ઝાઝેરાનું. પ્રશન–હે ભગવંત, તારા વિમાને તિપની દેવતાનું કેટલું આયુષ છે? ઉતર–હે ગૌતમ, જાન્યથી પલ્યોપમનો આઠમો ભાગ ને ઉષ્ટપણે પલ્યોપમને આઠમે ભાગ કઇક અધિક. એ જ્યોતિષી દેવજ્ઞાનું કહ્યું. હવે વૈમાનિક દેવજ્ઞાનું કહે છે. પ્રશ્ન- હે ભગવંત, વૈમાનીક દેવાનું કેટલું આયુષ છે? Jain Education Intemational Page #69 -------------------------------------------------------------------------- ________________ દેવતાની સ્ત્રીની ભવ સ્થિતિ, પ૩] ઉત્તર હે ગૌતમ, જઘન્યથી એક પલ્યોપમનું ને ઉકષ્ટપણે પંચાવન પલ્યોપમનું. પ્રશ્ન–હે ભગવંત, સૌધર્મ દેવલોકે વૈમાનીક દેવજ્ઞાનું કેટલું આયુષ છે? ઉત્તર–હે ગૌતમ, જાન્યથી એક પલ્યોપમ ને ઉત્કૃષ્ટપણે પરગ્રહીતનું સાત પશે પમનું (ને અપરિગ્રહીતનું પચાસ પલ્યોપમનું) છે. પ્રશ્ન–હે ભગવંત, ઇશાન દેવલે કે વૈમાનિક દેવજ્ઞાનું કેટલું આયુષ છે? ઉત્તર–હે ગૌતમ, જઘન્યથી એક પલ્યોપમ ઝાઝેરાનું ને ઉત્કૃષ્ટપણે પરીગ્રહીત દેવીનું નવપલ્યોપમનું (ને અપરિગ્રહીતનું પંચાવન પલ્યોપમનું) જાણવું. એ દેવતાની સ્ત્રીની ભાવસ્થિતિ કહી. એ સ્ત્રીવેદની પણ ભવસ્થિતિ કહી હવે સ્ત્રી વેદની કાયસ્થિતિને અધિકાર કહે છે. પ્રશ્ન–હે ભગવંત, સ્ત્રીવેદ સ્ત્રીવેદપણે એક જીવ કેટલા કાળ સુધી રહે? ઊતર હે ગૌતમ, એક પ્રકારે જઘન્યથી એક સમય (તે એમ જે કોઈ સ્ત્રી ઉપસમ શ્રેણી અવેદી થઈ તીહાંથી પડતાં એક સમયે સંવેદી થાતી કાળકરી દેવગતિમાં જાય. તિહાં પુરૂષદ પામે તે માટે) ને ઉત્કૃષ્ટપણે એકસો દશ પલ્યોપમ કેડપૂર્વ પ્રથકત્વ ઝાઝેરાંનું. (તે એમ જે કઈક જીવ મનુષ્યણ અથવા તિર્યચણીપણે કડપુર્વને આવખે પાંચ ભવ ભમીને બીજા ઈશાન દેવલોકે અપરગ્રહિત દેવીપણે પંચાવન ૫લ્યને આવખે ઉપજે, ત્યાંથી ચવીને મનુષ્ય અથવા તિર્યંચમાં ક્રોડપૂર્વને આવ ઉપજે, વળી ફરીને ઇશાન દેવકે અપરિગ્રહીત દેવીપણે પંચાવન પલ્યને આવખે ઉપજે, પછી નિચ્ચે સ્ત્રીવેદ છોડે તે માટે એકસો દશ પલ્યોપમ કેડપૂર્વ પ્રથક અધીક જાણવું) એ પ્રથમ પ્રકાર. વળી એક પ્રકારે જઘન્યથી એક સમય (તે પુર્વલી પરે) ને ઉત્કૃષ્ટપણે અઢાર પોપમાં કોડપૂર્વ પ્રથકત્વ અધીકનું (તે એમ જે કોઈ એક જીવ મનુષ્ય અથવા તિર્યચપણે ક્રેડપૂર્વને આવએ પાંચ ભવ ભમીને ઇશાન દેવેલેકે પરીગ્રહીત દેવીપણે નવ પલ્યને આવને ઉપજે, વળી ફરીને મનુષ્ય અથવા તિર્યચપણે ક્રોડપૂર્વને આવખે ઉપજે ત્યાંથી ચવીને ઈશાન દેવ કે ઉપજે, તે માટે જાણવું). એ બીજો પ્રકાર. વળી એક પ્રકારે જઘન્યથી એક સમય (તે પુર્વલી પરે જાણવું.) ને ઉત્કૃષ્ટપણે વૈદ પોપમ કોડ પૂર્વ પ્રથક અધીક જાણવું. (તે એમ જે મનુષ્ય, તિર્યંચના પાંચ ભવ કરીને બે વાર ભવાંતરે સધર્મ દેવ કે પરગ્રહીત સ્ત્રીપણે ઉપજે, પછે વળી અન્યવેદ પામે તે માટે કહ્યું, બે ભવ ઉપરાંત દેવાંના એકાંતરે ભવ ન કરે). એ ત્રીજો પ્રકાર, વળી એક પ્રકારે જધન્યથી એક સમય (તે પુર્વલી પરે) ને ઉત્કૃષ્ટપણે એકસો પલ્યોપમ પ્રથકત્વ પૂર્વ કોડ અધિક જાણવું, તે એમ જે બે વાર સૌધર્મા દેવલોકે અપરિગ્રહીત દેવીપણે ઉપજે, ત્યાં પચાસ પચાસ પલ્યોપમના આયુષ્યના બે ભવ કરે, એક ભવને આંતરે એમ સરવાળે એકસો પલ્યોપમ કોડ પુર્વ પ્રથક અધિક પુર્વવત જાણવું). એ ચોથો પ્રકાર. Jain Education Intemational Page #70 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ત્રણ પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ, વળી એક પ્રકારે જઘન્યથી એક સમય. (તે પૂર્વલી રીતે) ને ઉત્કૃષ્ટપણે પલ્યોપમ પ્રથકત્વને કેડપૂર્વ પ્રથક અધીક જાણવું. (તે એમજે સાત ભવ તિર્યંચની સ્ત્રીપણે પૂર્વ કેડના આવાખાના કરે ને આઠમા ભવને વિષે દેવકુર, ઉત્તરકુર, ક્ષેત્રે ત્રણ પલ્યોપમના આવખે જુગળણ પણે ઉપજે ત્યાંથી કાળ કરીને સૈધર્મ દેવલોકે જઘન્ય સ્થિતિએ ઉપજે એ પ્રકારે પ્રથકત્વ પલ્યોપમ ને પ્રથકાવ પૂર્વડ અધીક થાય. તથા વળી એમ જે આઠ ભવ મનુષ્ય તિર્યંચના, કેડપૂર્વને આવખે ઉપજીને અસુરકુમાર ભવનપતિની દેવીપણે સાડાચાર પલ્યને આવને ઉપજે, ત્યાંથી ચવી પુનરપી (વળી) સ્ત્રીવેદે મનુષ્ય તિર્યંચ મળે ઉપજી પૂર્વૉડીનું આયુષ પાળીને ફરી અસુરકુમાર મણે સાડાચાર પલ્યને આયુષે સ્ત્રીપણે ઉપજે એ ભાવાર્થે જાણવું). એ પાંચ પ્રકાર, એ સમયે સ્ત્રીની કાયસ્થિતિ કહી. હવે વીવરીને વિસ્તારીને જુદી જુદી) કહે છે. પ્રશ્ન–હે ભગવંત, તિર્યંચની તિર્યંચનીમાં સ્ત્રીવેદે કેટલે કાળ રહે? ઊત્તર– હે ગેમ, જઘન્યથી અંતર્મુહુર્ત (મછ પ્રમુખ છે) ને ઉત્કૃષ્ટપણે ત્રણ પોપમ કોડ પૂર્વ પ્રથક અધીક. (તે એમ જે પુર્વે સાત ભવ કોડ પૂર્વના તિર્યંચણીમાં કરીને એક ભવ જુગળ તિર્યંચણીને કરે તે માટે.) એ સમચે તિર્યંચણીનું કહ્યું. હવે વિસ્તારીને પ્રશન–હે ભગવંત, જળચરનો જળચર મળે છવ સ્ત્રીવેદે કેટલે કાળ રહે? ઉતર–હે ગૌતમ, જઘન્યથી અંતર્મુહુર્ત. (લઘુભવ આશ્રિ) ને ઉત્કૃષ્ટપણે કોડ પૂર્વ પ્રથક. (આઠ ભવ જળચરના જળચર મધ્યે કેડપુર્વને કરે તે માટે). પ્રશ્ન–હે ભગવંત, ચતુષ્પદ થળચળને થળચર માગે છવ સ્ત્રીવેદે કેટલો કાળ રહે? ઉત્તર–હે ગૌતમ, જેમ તિર્યચણીની સમુદાયપણે સ્થિતિ કહી તેમ ત્રણ પોપમ પ્રથકત્વ પૂર્વ કેડ અધિક જાણવી. પ્રશ્ન–હે ભગવંત, ઉરપર સર્પણિ, ભૂપર સર્પણિમાં સ્ત્રીવેદે કેટલે કાળ રહે? ઊતરહ મૈતમ, જેમ જળચરનું કહ્યું તેમ પ્રથકત્વ પુર્વ કોડનું જાણવું. પ્રશ્ન–હે ભગવંત, બેચરમાં સ્ત્રીવેદે જીવ કેટલે કાળ રહે? ઉત્તર-હે ગૌતમ, જઘન્યથી અતર્મુહુર્ત. (એક લઘુ ભવ આશ્રી)ને ઉકટપણે પલ્યો૫મને અસંખ્યાતમો ભાગ પુર્વ કેડ પ્રથક અધિક. તે એમ જે પુર્વ પુર્વ કેડીને આવખે ખેચરીના સાત ભવ કરીને તે ઉપર આઠમો ભવ પલ્યોપમના અસંખ્યાતમા ભાગમાં જુગળણ પણે ઉપજે ત્યારે એ માન થાય.) એ તિર્યંચણીની કાયસ્થિતિ કહી. હવે મનુષ્યણીની કાયસ્થિતિ કહે છે. પ્રશ્ન–હે ભગવંત, મનુષ્યની સ્ત્રી સ્ત્રીવેદે કેટલા કાળ સુધી રહે? ઉતર–હે ગૌતમ, ક્ષેત્ર ભરતાદિક આશ્રિને જઘન્યથી અંતર્મુહુર્ત ને ઉત્કૃષ્ટપણે ત્રણ Page #71 -------------------------------------------------------------------------- ________________ મનુષ્યની કાયસ્થિતિ ૫] પપમ કોડ પુર્વ પ્રથક અધિક (તે એમ જે પુર્વે સાત ભવ મહાવિદેહ પ્રમુખના ક્રેડ પુર્વના કરીને તે ઉપર આઠમે ભવે દેવકુફ પ્રમુખ ક્ષેત્રમાં ત્રણ પલ્યને આવખે ઉપજે તે માટે.) ને ધર્માચરણું આશ્રિ પુછીએ તે જઘન્યથી એક સમય (પ્રણામ આશ્રિ) ને ઉત્કૃષ્ટપણે દેઉણા કોડ પુર્વ (તે એમ જે નવ વરસ ઉપરાંત દિક્ષા હોય માટે તે દેશઉણું કહ્યું.) એ સમચે કહ્યું. હવે વિસ્તારથી મનુષણીની કાયસ્થિતિ કહે છે. એમ કર્મભૂમિ ભરત, ઐરાવત ક્ષેત્રના મનુષ્યની સ્ત્રીનું આયુષ્ય જાણવું પણ એટલે વિશેષ જે ક્ષેત્રે સમય આશ્રિને પ્રથમ સુખમાં સુખમ આરે જઘન્યથી અંતર્મુદ્ર ને ઉત્કૃષ્ટ પણે ત્રણ પપમ દેસેઉ| કોડ પુર્વ અધિક (તે એમ જે પુર્વ મહાવિદેહ પ્રમુખનું મનુષ્ય દેવતા સહેર (હરણ કરે) તે ભરતક્ષેત્રે પહેલા આરાના મનુષ્ય મથે મુકે તેવારે તે દેશેઉ કેડ પુર્વ તીહાં છે, પછી તહાં શુભ ધ્યાનના જોગે મરીને ફરી તીહજ સ્ત્રીવેદે જુગળણી ત્રણ પલ્યને આવખે થાય તે માટે કહ્યું, ને ધર્માચરણ આશ્રિને પુછીએ તે જઘન્યથી એક સમય (તે પુર્વ પરે), ને ઉત્કૃષ્ટપણે દેશઉણું ક્રેડ પુર્વ ચારિત્ર પાળે. પ્રશ્ન–હે ભગવંત, પુર્વ માહાવિદેહ, પશ્ચિમ મહાવિદેહની સ્ત્રીની કાયસ્થિતિ કેટલા કાળની છે? ઊતર–હે ગતમ, ક્ષેત્ર આશ્રિને જઘન્યથી અંતર્મુહુર્ત ને ઉત્કૃષ્ટપણે કોડ પુર્વ પ્રથ7. (તે એમ જે આઠ ભવ દેહ પુર્વને ત્યાંના ત્યાંજ ઉત્કૃષ્ટ કરે માટે) ને ધર્માચરણ આશ્રિ પુછીએ તે જઘન્યથી એક સમય, ને ઉત્કૃષ્ટપણે દેશેઉણું કોડ પુર્વ ચારિત્ર પાળે. પ્રશ્ન–ભગવંત, અકર્મભૂમિ મનુષ્યની સ્ત્રીની કાયસ્થિતિ કેટલા કાળની છે? ઉત્તર–હે ગેમ, જનમ આશ્રિને જઘન્યથી દેશઉણા પલ્યોપમ, તે પણ પાપમને અસંખ્યાતમે ભાગે ઉણુ (હેમવંત પ્રમુખે) ને ઉત્કૃષ્ટપણે ત્રણ પલ્યોપમ. (દેવકુર પ્રમુખ) ને સંહરણ આશ્રિ પુછીએ તે જઘન્યથી અંતર્મુહુર્ત ને ઉત્કૃષ્ટપણે ત્રણ પલ્યોપમ દેશેઉણું કડ પુર્વ અધિક (તે એમ જે માહાવિદેહ પ્રમુખને મનુષ્ય ને દેવતા સંહરી દેવકર પ્રમુખ ક્ષેત્રમાં મુકે તહાં જઘન્યપણે અંતર્મુહુર્ત મરે, ને ઉત્કૃષ્ટપણે દેશે ઉણું કોડ પુર્વે મરે. ત્યાં શુભધ્યાને મરી ફરી ત્યાંજ વળી સ્ત્રીવેદે ત્રણ પલ્યોપમને આવખે ઉપજે એ ભાવાર્થ જાણવો) એ અકર્મ ભૂમિની સમએ કાયસ્થિતિ કહી. હવે વિવરીને કહે છે. પ્રશન– હે ભગવંત, પાંચ હેમવય, પાંચ ઔરણવય, અકર્મભૂમિની સ્ત્રી સ્ત્રીવેદે કેટલો કાળ રહે? ઉત્તર–હે ગૌતમ, જનમ આશ્રિને પુછીએ તે જઘન્યથી દેશે ઉણા પલ્યોપમ. તે પણ પલ્યોપમને અસંખ્યાતમે ભાગે ઉણું જાણવું, ને ઉત્કૃષ્ટપણે પલ્યોપમ પુરું, ને સંહરણ આશ્રિ પુછીએ તે જઘન્યથી અંતર્મુહુર્ત (તે પુર્વની રીતે) ને ઉત્કૃષ્ટપણે એક પલ્યોપમ, દેશે ઉણા કોડ પુર્વે અધિક. (તે પણ પુર્વની રીતે). પ્રશન–હે ભગવંત, પાંચ હરીવ, પાંચ રકવાસ, અર્મભૂમિના મનુષ્યની સ્ત્રીની કાય સ્થિતિ કેટલી છે? Jain Education Intemational Page #72 -------------------------------------------------------------------------- ________________ ત્રણ પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ, ઉત્તર–હે ગૌતમ, જનમ આશ્રિને જઘન્યથી દેશે ઉણા બે પપમ. તે પણ પલ્યોપમને અસંખ્યાતમે ભાગે ઉણું જાણવા, ને ઉત્કૃષ્ટપણે બે પલ્યોપમ સંપૂર્ણ ને સંહરણ આશ્રિ ને પુછીએ તો જઘન્યથી અંતર્મુહુર્ત ને ઉત્કૃષ્ટપણે બે પલ્યોપમ દેશે ઉણે કેડ પુર્વ અધિક (એહની ભાવના (હકીકત) પુર્વવત ) પ્રશ્ન–હે ભગવંત, પાંચ દેવકફ, પાંચ ઉત્તરકુરની સ્ત્રીને કાયસ્થિતિ કેટલા કાળની છે? ઉતર-હે ગૌતમ, જનમ આશ્રિને જઘન્યથી દેશે ઊણા ત્રણ પલ્યોપમ ને ઉત્કૃષ્ટપણે ત્રણ પલ્યોપમ પુરા. ને સંહરણ આશ્રિને પુછીએ તો જઘન્યથી અંતર્મુહુર્ત ને ઉત્કૃષ્ટપણે ત્રણ પલ્યોપમ દેસે ઊણે કેડ પુર્વ અધિક. ( એની ભાવના પુર્વવત) પ્રશન–હે ભગવંત, છપને અંતરીપના અકર્મભૂમી મનુષ્યની સ્ત્રીને કેટલા કાળની કાયસ્થિતિ છે? ઉત્તર– ગામ, જનમ આશ્રિને પુછીએ તો જઘન્યથી દેશે ઊણું પલ્યોપમને અસંખ્યાત ભાગ તે પણ પલ્યોપમને અસંખ્યાતમે ભારે ઊણો ને ઉત્કૃષ્ટપણે પોપમને અસંખ્યાતમો ભાગ. ને સંહરણ આશ્રિ પુછીએ તે જઘન્યથી અંતર્મુહુર્ત ને ઉત્કૃષ્ટપણે પલ્યોપમનો અસંખ્યાત ભાગ ને દેસે ઊભું કેડપૂર્વ અધીક (ભાવના પુર્વવત ). - એ અકર્મભૂમિ મનુષ્યની સ્ત્રીની કાયસ્થિતિ કહી. હવે દેવજ્ઞાની કાયસ્થિતિ કહે છે. પ્રશ્ન- હે ભગવંત, દેવાંના દેવતા પણે કેટલા કાળ સુધી રહે? ઉતર–હે ગૌતમ, તેની જે જે ભવ સ્થિતિ છે તે જ તેની કાયસ્થિતિ જાણવી. કેમકે (દેવાંત્તા મરી ફરી આંતરા રહીત દેવાંના થાય નહિ) એ દેવજ્ઞાની કાયરિથતિ કહી. એ સ્ત્રીવેદની કાયસ્થિતિ કહી. હવે સ્ત્રીવેદને વિરહકાળ કહે છે. પ્રશ્ન–હે ભગવંત, સ્ત્રીવેદ છાંડી ફરી સ્ત્રીવેદ કેટલે કાળે પામે, ને વિચે કેટલા કાળને અંતર પડે? ઉત્તર–હે ગૌતમ, જઘન્યથી અંતર્મુહુર્ત. (વચ્ચે એકજ લઘુભવ પુરૂષ કે નપુંસકને કરી પાછી સ્ત્રી થાય તે માટે.) ને ઉત્કૃષ્ટપણે અનંત કાળ અસંખ્યાતા પુગળ પરાવર્તનને (વનસ્પતિમાં જાય તો અનંતી ઉત્સપિણી અવસર્પિણી કાળથી. ને ક્ષેત્રથી અનંતા લોક અસંખ્યાતા પુદ્ગળ પરાવર્તન આવળકને અસંખ્યાતમે ભાગે જેટલા સમય આવે તેટલા પુદ્ગળ પરાવર્તન). એ સ્ત્રીવેદને સમચે વિરહ કાળ કહ્યું. હવે વિસ્તારે કહે છે. પ્રશ્ન–હે ભગવંત, તિર્યંચની સ્ત્રીને કેટલો વિરહ પડે? ઊતર–હે ગીતમ, પૂર્વલી પરે ઉષ્યો અને કાળ જાણવો. પ્રશ્ન–હે ભગવંત, મનુષ્યની સ્ત્રીને વચ્ચે કેટલો વિરહ પડે? ઊતર-હે મૈતમ, ક્ષેત્ર આશ્રિને જઘન્યથી અંતર્મુહુર્ત ને ઉત્કૃષ્ટપણે વનસ્પતિ Jain Education Intemational Page #73 -------------------------------------------------------------------------- ________________ સ્ત્રીવેદનો વિસ્તારે વિરહાકાળ. પ૭]. (અનંત) કાળ જાણો. ને ધર્માચરણ આશ્રિ પુછીએ તે જઘન્યથી એક સમય. (તે એમ જે કોઈ સ્ત્રી ઉપસમ શ્રેણી ચઢતાં અગીયારમે ગુણઠાણે એક સમયે સ્ત્રીવેદ ઉપસમાવી અદી થઈને પાછી પડે તેવારે સ્ત્રીવેદ ઉદય પ્રાપ્ત થાય. એ યુક્તિએ એક સમય થાય.) ને ઉત્કૃષ્ટપણે અનંત કાળ. જાવત્ અર્ધ પુગળ પરાવર્ત દેશઊણું. ( તે એમ જે સમકિત વિમ્યા પછી કાળે કરી સખ્યત્વ પામે તે કારણે અર્ધ પુદ્ગળ પરાવર્ત કહ્યું ॥यथा। अंत्तो मुहुत्तामत्तपि।। फासियं हुइ जेहिं समत्तं। तेसिं अवढ पुग्गल।। परियट्टो चेव संसारो॥१॥ એમ જાવતા કર્મભૂમિની, ભરત, ઐરાવત, પુર્વ માહાવિદેહ, પશ્ચિમ મહાવિદેહે પણ એમજ જાણવું. પ્રશન–હે ભગવંત, અકર્મભૂમિના મનુષ્યની સ્ત્રીને કેટલા કાળનો વિરહ પડે? ઉતર– હે ગૌતમ, જનમ પડી વરજીને જઘન્યથી દશ હજાર વરસને અંત અધિક (તે એમ જે વિચે એક ભવ દેવતાને ને એક ભવ મનુષ્ય, તિર્યંચને ભવ કરી ફરી ત્યાં સ્ત્રીવેદે ઉપજે તે માટે કહ્યું, ને ઉત્કૃષ્ટપણે વનસ્પતિને (અસંતો) કાળ અંતર પડે. અને સંહરણ આશ્રિને જઘન્ય અંતર્મુહુર્ત અને ઉત્કૃષ્ટપણે વનસ્પતિ કાળ પ્રમાણે જાણવું. એમ જાવત અંતરદ્વીપની સ્ત્રીને પણ જાણવું. હવે દેવાંગાનું કહે છે. પ્રશ્ન-હે ભગવંત, દેવતાની સર્વ સ્ત્રીને કેટલા કાળને વચ્ચે વિરહ પડે? ઉત્તર-- હે ગૌતમ, જઘન્યથી અંતર્મુહુર્તનો (તે એમ જે તિર્યંચ મધ્યે ઉપજીને તેવામાં શુભ અધ્યવસાયથી મરી કરીને દેવી થાય તે માટે ) ને ઉત્કૃષ્ટપણે વનસ્પતિને (અને તે) કાળ જાણો. એ પ્રમાણે અસુર કુમારની દેવાંતાથી માંડીને બીજા ઇશાન દેવકની દેવતા સુધી જાણવું. હવે સ્ત્રીવેદન અલ્પ બહુત્વ કહે છે.– તે અ૫ બહુવ પાંચ પ્રકારનો છે, પ્રથમ સામાન્ય અલ્પબડુત્વ ૧, બીજો ત્રણ પ્રકારની તિર્યચણીને અલ્પબહુ ૨, ત્રીજો ત્રણ પ્રકારની મનુષ્યણી સંબંધીને અપબહુવ ૩, ચેાથો ચાર પ્રકારની દેવાંજ્ઞા સંબંધીને અલ્પબહુત ૪, અને પાંચમો મિત્ર (તિર્યંચ, મનુષ્ય ને દેવતાની) સ્ત્રીનો અલ્પબહુત્વ ૫. પ્રશન–હે ભગવંત, એ તિર્યંચણી, મનુષ્યણી ને દેવાંજ્ઞા એ કણ કણથી થોડી છે, અથવા ઝાઝી છે, અથવા સરખી છે, અથવા વિશેષાધિક છે? ઊતર–હે ગૌતમ, સર્વથકી થોડી મનુષ્યની સ્ત્રી ૧, (૨૮ આંક સંખ્યાતીજ છે - ગણત્રીશ આંક સુધીના મનુષ્ય છે માટે તે થકી તિર્યંચણી અસંખ્યાત ગુણી વધતી છે ૨, તેથકી દેવાંજ્ઞા અસંખ્યાત ગુણી છે 2. ItI. પ્રશ્ન–હે ભગવંત, એ તિર્યંચણીમાં જળચરી, થળચરી ને ખેચરી માં કોણ કોણ થકી થોડી છે? ૧, જાવત્ વિશેષાધિક છે? જ Page #74 -------------------------------------------------------------------------- ________________ ત્રણ પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ. -તર્—હે ગાતમ, સર્વથી ઘેાડી ખેચર તિર્યંચજોનીની સ્ત્રી ૧, તેથી ધળચર તિર્યંચણી સખ્યાત ગુણી છે ૨, તેથી જળચર તિર્યંચણી સખ્યાત ગુણી છે ૩. રા પ્રશ્ન—હે ભગવત, મનુષ્યની સ્ત્રી, તેમાં કર્મભૂમિની, અકર્મભૂમિની તે અંતર દ્વીપની મધ્યે કાણુકાણ થકી ઘેાડી છે? ૧, જવત્ વિશેષાધિક છે? ૪. [૫૮ ઊ-તર—હે ગાતમ, સર્વથી ઘેાડી છપન અંતરદ્વીપ મનુષ્યની સ્ત્રી ૧, તેથી દેવકુ, ઉત્તરરૂ અકર્મભૂમિ મનુષ્યની સ્ત્રી એ એ સરખી પણ છંપન અંતરદ્વીપના મનુષ્યની સ્ત્રીથી સંખ્યાત ગુણી વધતી છે ૨, તેથી હરીવર્ષ, રમ્યષૅ ક્ષેત્રના જુગળીયાની સ્ત્રી એ એ સરખી પણ દેવકુરૂ, ઉત્તરકુરૂનાથી સખ્યાત ગુણી વધતી છે ૩, તેથી હેમવંત, એરણ્યવત અકર્મભૂમિની મનુષ્યણી એ એ સરખી પણ હરીવર્ષ, રમ્યકવર્ષ ક્ષેત્રથી સખ્યાત ગુણી વધતી છે જ, તેથી ભરત, એરવત ક્ષેત્રના કર્મભૂમિ મનુષ્યની સ્ત્રી એ એ ક્ષેત્રની સરખી પણ હેમવંત, ઐરવત ક્ષેત્રનાથી સંખ્યાત ગુણી વધતી છે. ૫. તેથી પૂર્વમહાવિદેહ, પશ્ચિમ માહાવિદેહ એ એ ક્ષેત્રની સ્ત્રી સરખી, પણ ભરત, ભૈરવત ક્ષેત્રનાથી સંખ્યાત ગુણી વધતી છે ૬. ગ પ્રશ્ન—હે ભગવંત, ભવનપતિની દેવાંના, બંતરિકની દેવાંજ્ઞા, જ્યાતિષીની દેવાંના તે વૈમાનિકની દેવાંના મધ્યે કાણુ કાણુથકી ઘેાડી છે? ૧, જાવત્ વિશેષાધિક છે? ૪. ઉ-તર—ડે ગીતમ, સર્વથકી ઘેાડી વૈમાનિકની દેવાંના ૧, તેથી ભવનપતિની દેવાંના અસખ્યાત ગુણી છે ૨, તેથી વ્યંતરીકની દેવાંના અસંખ્યાત ગુણી છે ૩. તેથી જ્યાતિષીની દેવાંના સખ્યાતગુણી વધતી છે. ૪. III પ્રશ્ન—હે ભગવંત, તિર્યંચણીમાં જળચરી, થળચરી, ને ખેચરીમાં મનુષ્યણીમાં કર્મભૂમિની, અકર્મભૂમિની ને છપન અંતરદ્વીપનીમાં. દેવાંનામાં ભવનતિની દેવાંના, વ્યંતરીકની દેવાંના, જ્યોતિષીની દેવાંના ને વૈમાનીકની દેવાંનામાં એટલી મધ્યે કાણુ કાચકી ઘેાડી છે? ૧, જાવતુ વિશેષાધિક છે? ૪, ઉ-તર—હૈ ગૈાતમ, સર્વથકી ઘેાડી છપન અંતરદ્વીપના મનુષ્યની સ્ત્રી છે ૧. તેથી દેવકુરૂ, ઊત્તરકુર અકર્મભૂમિ એ એ ક્ષેત્રની સ્ત્રી સરૂખી પણ છંપન અંતરદ્વીપના મનુષ્યની સ્ત્રીથી સખ્યાત ગુણી વધતી છે ૨. તેથી હરીવર્ષ, રમ્યવર્ધ એ એ ક્ષેત્રના અકર્મભૂમીની સ્ત્રી સરખી પણ દેવકુર, ઊતરકુરૂના મનુષ્યની સ્ત્રીથી સંખ્યાત ગુણી વધતી છે ૩. તેથી હેમવત, ઐરવત એ એ ક્ષેત્રના અકર્મભૂમિની સ્ત્રી સરખી પણ હરીવર્ષ, રમ્યષઁ ક્ષેત્રની સ્ત્રીથી સ`ખ્યાતગુણી વધતી છે . તેથી ભરત, ઐરવત એ એ કર્મભૂમિની સ્ત્રી સરખી પણ હૈમવત, ઐરવત ક્ષેત્રની સ્ત્રીથી સંખ્યાતગુણે વધતી છે ૫. તેથી પુર્વમાડાવિદેહ, પશ્ચિમ માહાવિદેહ એ એ ક્ષેત્રની સરખી પણ ભરત, ઐરવત ક્ષેત્રની સ્ત્રીથી સંખ્યાત ગુણી વધતી છે ૬. તેથી વૈમાનીક દેવાંના અસખ્યાત ગુણી વધતી છે છ. ( તે એમ જે મનુષ્યની સ્ત્રી સંખ્યાતી છે અને વૈમાનીકની દેવાંના અસખ્યાતી છે તે માટે ) તેથી ભવનપતિની દેવાંના અસખ્યાત ગુણી વધતી છે ૮. તેથી ખેચર તિર્યંચણી અસ ંખ્યાત Page #75 -------------------------------------------------------------------------- ________________ સીવેદને અંધ અને વિષય, ગુણી વધતી છે ૯. તેથી થળચર તિર્યંચણી સંખ્યાત ગુણી વધતી છે ૧૦. તેથી જળચર તિર્યંચણી સંખ્યાતગુણી વધતી છે. ૧૧. તેથી વ્ય તરીકેની દેવાંના સંખ્યાતગુણી વધતી છે ૧૨. તેથી જ્યેાતિષીની દેવાંત્તા સખ્યાતગુણી વધતી છે ૧૩. પા. એ પાંચ અલ્પ બહુત્વ સ્ત્રી વેદના કલ્યા. ૨૯ શ્રી વેદના અધ અને તેને વિષય કહે છે. પ્રશ્ન-હે ભગવત, સ્ત્રી વેદ જે કર્મ તેની કેટલા કાળની અધની સ્થિતિ છે? ઉત્તર---હું ગાતમ, જઘન્યથી એક સાગરે પમના સાત ભાગ કરીયે તે માંહેલા દોઢ ભાગ તે પણ પક્ષેાપમને અસખ્યાતમે ભાગે ઉણિ ને ઉત્કૃષ્ટપણે પદર ક્રેાડાક્રોડ સાગરોપમની છે. તેહુના પદરસે વરસ પર્યંત તે કર્મની અખાધા છે એટલે એટલા વરસ પછી તે કર્મ ઉદય પ્રાપ્ત થાય. તે અબાધા કાળે કર્મની સ્થિતિ ઉણી કહી છે. પ્રશ્ન-હે ભગવત, તે સ્ત્રી વેદના વિષય વિકાર શા પ્રકારે કથા છે? ઉત્તર—હૈ ગૈાતમ, પૃમ તે કાષ્ટની અત્તી તે સરખા સ્ત્રીને વિષય છે. એ સ્ત્રી વૈદને અધિકાર પુરા થયા. ૩૦ પુરૂષવેદ (તિર્યંચ, મનુષ્ય ને દેવતા)ના અધિકાર, ૫] પ્રશ્ન——હે ભગવત, પુરૂષના કેટલા ભેદ છે? ઉત્તર—હું ગાતમ, તેના ત્રણ ભેદ છે, તિર્યંચન્નેનીયા પુરૂષ, મનુષ્યજોનીયા પુરૂષ, તે દેવપુરૂષ ૭. પ્રશ્ન-હે ભગવંત, તિર્યંચોનીયા પુરૂષના કેટલા ભેદ છે? ઉ-તર્~હે ગાતમ, તેના ત્રણ ભેદ છે. જળચર ૧, થળચર ૨, ને ખેચર ૭. એ તિર્યંચના ભેદ જેમ તેની સ્ત્રીના કહ્યા છે તેમજ, વત્ ખેચરપર્યંત જાણવા. એ તિર્યંચોનીયા પુરૂષ શા. પ્રશ્ન-હે ભગવંત, મનુષ્ય પુરૂષના કેટલા ભેદ છે? તે ઉ-તર-હે ગાતમ, તેના ત્રણ ભેદ છે પદર કમઁભૂમિના ૧, ત્રીશ અકર્મભૂમિના ૨, છપન અંતરદ્વીપના મનુષ્ય ૩. તેને વિસ્તાર પુર્વલી રીતે જેમ તેની સ્ત્રીના કહ્યા છે તેમ જાણવેા. એ મનુષ્ય પુરૂષ કા પ્રશ્ન— હે ભગવત, દેવપુરૂષના કેટલા ભેદ છે? ઉ-તર—હે ગાતમ, તેના ચાર ભેદ છે. તે જેમ દેવાંનાના ભેદ પુર્વે કહ્યા છે તેમ જાણવા. જાવત્ સર્વાર્થસિદ્ધ દેવપુરૂષ એ દેવપુરૂષ કહ્યા. ૩૧ પુરૂષવેદ (તિર્યંચ, મનુષ્ય ને દેવતા) ની ભવસ્થિતિ; કાયસ્થિતિ, વિરહુકાલ, ને અલ્પ મહત્વનો અધિકાર પ્રશ્ન-હે ભગવંત, પુરૂષવેદની એકભવે કેટલા કાળની સ્થિતિ છે? -તર્—હે ગાતમ, જધન્યથી અંતર્મુહુર્ત્ત (તંદુલ મ॰ પ્રમુખ મધ્યે.) તે ઉત્કૃષ્ટપણે તેત્રીશ Page #76 -------------------------------------------------------------------------- ________________ [૬૦ ત્રણ પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ. સાગરોપમની (સર્વાર્થ સિદ્ધના દેવપુરૂષ આશ્રિ) એ સમચે સ્થિતિ કહી. હવે વિસ્તારે કહે છે. પ્રશન–હે ભગવંત, તિર્યંચનીયા પુરૂષની એકભવે કેટલા કાળની સ્થિતિ છે ? ઉતર– હે ગૌતમ, સર્વ તિર્યંચ સ્ત્રીના આયુષ્યની પરે જાણવી. એટલે સમચે તિચ પુરૂષની જઘન્ય અંતર્મુહુર્ત ને ઉત્કૃષ્ટી ત્રણ પોપમની ૧ જળચર પુરૂષની જઘન્ય અંતમુહુર્તની ને ઉત્કૃષ્ટપણે પુર્વડની ૨ ચપદ ઘળચર પુરૂષની જઘન્ય અંતમુહુર્તની ને ઉત્કષ્ટપણે ત્રણ પાપમની ૩ ઉપર પરિસર્પ થળચર પુરૂષની જઘન્ય અંતર્મુહુર્તની ને ઉત્કપણે ફોડપુર્વની ૪, ભૂજ પર સર્પની જઘન્ય અંતર્મુહુર્તની ને ઉત્કૃષ્ટપણે પુર્વદોડની ૫, બેચર પુરૂષની જઘન્ય અંતર્મુહુર્તની ને ઉત્તકૃષ્ટપણે પાપમને અસંખ્યાત ભાગ . એ તિર્યંચ પુરૂષની સ્થિતિ કહી. પ્રશન–હે ભગવંત, મનુષ્ય પુરૂષની કેટલા કાળની સ્થિતિ છે? ઉતર-- હે ગૌતમ, તેની સ્થિતિ પણ તેની સ્ત્રીની પેરે સર્વત્ર જાણવી. એટલે સમગે મનુષ્યની જઘન્ય અંતર્મુહુર્તની ને ઉત્કૃષ્ટપણે ત્રણ પલ્યોપમની.-ધર્માચરણ પડવરજીને જઘન્યથી અંતર્મુહુર્તની ને ઉત્કૃષ્ટપણે ક્રુડપુર્વ દેશે ઉણાની (ગર્ભના સહિત નવ વરસે ઉણી), કર્મભૂમિ મનુષ્ય પુરૂષની જધન્ય અંતર્મુહુર્તની ને ઉત્કૃષ્ટી ત્રણ પોપમની.– ધર્માચરણ આથિને જઘન્ય અંતર્મુહુર્તની ને ઉત્કૃષ્ટપણે દેશે ઉણુ પુર્વક્રીડની ૨, ભારત, ઐરાવત ક્ષેત્ર આશ્રિ મનુષ્ય પુરૂષની જઘન્ય અંતર્મુહુર્તની ને ઉત્કૃષ્ટપણે ત્રણ પાપમની (પહેલા આરા આશ્રિ)ધર્માચરણ આશ્રિને જઘન્ય અંતર્મુહુર્તની ને ઉત્કૃષ્ટી દેશે ઉ| પુવડની ૩, પુર્વ મહાવિદેહ ને પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રના મનુષ્ય પુરૂષ આશિ જઘન્ય અંતર્મુહુર્તની ને ઉત્કૃષ્ટી પુર્વક્રેડની.–ધર્માચરણ આથિને જઘન્ય અંતર્મુહુર્તની ને ઉત્કૃષ્ટી દેશે ઉણું પુર્વક્રેડની ૪, સમચે અકર્મભૂમિના મનુષ્ય પુરૂષની જનમ આશ્રિ જઘન્ય એક પલ્યોપમ તેમાં એક પોપમના અસંખ્યાતમા ભાગ ઉણુની ને ઉત્કૃષ્ટપણે ત્રણ પપમની.–સંહરણ આશિ જઘન્ય અંતર્મુહુર્તની ને ઉત્કૃષ્ટપણે દેશે ઉણ પુર્વડની પ, હેમવય, એરણય અકર્મભૂમિના મનુષ્ય પુરૂષની જનમ આશિ જઘન્ય એક પલ્યોપમ તેમાં પલ્યને અસંખ્યાતમા ભાગ ઉણાની ને ઉત્કૃષ્ટપણે એક પલ્યોપમની-સંહરણ આશ્રિ જઘન્ય અંતર્મુહુર્તની ને ઉટપણે દેશે ઉણા કડપુર્વની ૬, હરિવાસ, રમ્યવાસ અકર્મભૂમિના મનુષ્ય પુરપની જન્મ આશ્રિ જઘન્ય બે પલ્યોપમ તેમાં પલ્યનો અસંખ્યાત ભાગ ઉણની ને ઉત્કૃષ્ટપણે બે પપમ પુરાની –સંહરણ આશ્રિ જઘન્ય અંતર્મુહુર્તની ને ઉત્કૃષ્ટપણે દેશે ઉણા કોડપુર્વની ૭, દેવકુર, ઉત્તરકુર અકર્મભૂમિના મનુષ્ય પુરૂષની જન્મ આશ્રિ જઘન્ય ત્રણ પલ્યોપમ, તેમાં પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ ઉણની ને ઉત્કૃષ્ટપણે ત્રણ પલ્યોપમ પુરાની. સંહર, આશ્રિ જઘન્ય અંતર્મુહુર્તની ને ઉ&ષ્ટપણે દેશે ઉણાં પુર્વ કેડની ૮. છપન અંતરીપાના અકર્મભૂમિ મનુષ્ય પુરૂષની જન્મ આશ્રિ જઘન્ય દેશે ઉણા પલ્યોપમના અસંખ્યામાં ભાગ લી ને ઉત્કૃષ્ટપણે પલ્યોપમના અસંખ્યાતમા ભાગની.સંહરણ આશ્રિ જઘન્ય અંતર્મુહુર્તની ને ઉત્કૃષ્ટપણે દેશે ઉણું ક્રોડપુર્વની ૯. એ મનુષ્ય પુરની સ્થિતિ કહી. Jain Education Interational Page #77 -------------------------------------------------------------------------- ________________ દેવતાના અધિકાર, પ્રશ્ન—હે ભગવંત, દેવ પુરૂષની કેટલા કાળની સ્થિતિ છે? ઉ-તર્——હે ગાતમ, જાવત્ સર્વાર્થસિદ્ધ પર્યંત જેમ શ્રી પનવણાજી સત્રને વિષે સ્થિતિ કહી છે તેમ નિરવિશેષ જાણવી, તે એમકે સમસે દેવપુરૂષની જઘન્ય દરા હજાર વરસની તે ઉત્કૃષ્ટપણે ૩૭ સાપરાપમની ૧-અસૂર કુમાર દેવ પુરૂષની જધન્ય દસ હજાર વરસની તે ઉત્કૃષ્ટપણે એક સાગરોપમ ઝાઝેરાની ૧-નાગકુમાર ૧, સૂવર્ણકુમાર ૨, વિધ્યુતકુમાર ૭, અનીકુમાર ૪, દ્વીપકુમાર ૫, ઉદધિકુમાર ૬, દિશાકુમાર છ, પવનકુમાર ૮, તે નિત કુમાર ૯, એ નવનિકાયના દેવપુરૂષની જન્ય દશ હજાર વરસની તે ઉત્કૃષ્ટપણે દેશે ઉણા એ પયેાપમની ર-વાણવ્યંતર દેવ પુરૂષની જધન્ય દસ હજાર વરસની ને ઉત્કૃષ્ટપણે એક પલ્યોપમની ૩-જ્યેતિષિ દેવપુરૂષની જધન્ય પક્ષેાપમના આમા ભાગની તે ઉત્કૃષ્ટપણે એક પલ્યેાપમને એક લાખ વરસની ૪—વૈમાનિક દેવમાં પહેલે દેવલાકે દેવપુરૂષની જધન્ય એક પલ્યોપમની ને ઉત્કૃષ્ટપણે એ સાગરાપમની–બીજે દેવલાકે દેવપુરૂષની જધન્ય એક પક્ષેાપમ ઝાઝેરાની ને ઉત્કૃષ્ટપણે એ સાગરોપમ ઝાઝેરાની;-ત્રીજા દેવલાકના દેવપુરૂષની જધન્ય ૨ સાગરોપમની ને ઉત્કૃષ્ટપણે ૭ સાગરાપમની—ચોથા દેવલેાકના દેવપુરૂષની જધન્ય ૨ સાગરોપમ ઝાઝેરાની ને ઉત્કૃષ્ટપણે છ સાગરાપમ ઝાઝેરાની—પાંચમે દેવલાકે દેવપુરૂષની જધન્ય છ સાગરાપમની તે ઉત્કૃષ્ટપણે ૧૦ સાગરોપમનીઈફે દેવલોકે દેવપુરૂષની જન્ય ૧૦ સાગરોપમની ને ઉત્કૃષ્ટપણે ૧૪ સારાપમની—સાતમે દેવલાકે દેવપુરૂષની જઘન્ય ૧૪ સાગરોપમની ને ઉત્કૃષ્ટપણે ૧૭ સાગરોપમની—આમે દેવલાકે દેવપુરૂષની જધન્ય ૧૭ સાગરોપમની તે ઉત્કૃષ્ટપણે ૧૮ સાગરોપમની-નવમે દેવલાકે દેવપુરૂષની જધન્ય ૧૮ સાગરાપમની તે ઉત્કૃષ્ટપણે ૧૯ સાગરોપમની—દસમે દેવલાકે દેવપુરૂષની જધન્ય ૧૯ સાગરોપમની ને ઉત્કૃષ્ટપણે ૨૦ સાગરાપમની—અગ્યારમે દેવલાકે દેવપુરૂષની જધન્ય ૨૦ સાગરાપમની ને ઉત્કૃષ્ટપણે ૨૧ સાગરોપમની-બારમે દેવો કે દેવપુરૂષની જધન્ય ૨૧ સાગરોપમની તે ઉત્કૃષ્ટપણે ૨૨ સાગરોપમની—નવગ્રીવેયકમાં પહેલી ત્રૈવેયકના દેવપુરૂષની જઘન્ય ૨૨ સાગપમની ને ઉત્કૃષ્ટપણે ૨૩ સાગરાપમની-—બીજી ત્રૈવેયકના દેવપુરૂષની જઘન્ય ૨૩ સાગરોપમની ને ઉત્કૃષ્ટપણે ૨૪ સાગરીપમની—ત્રીજી ત્રૈવેયકના દેવપુરૂષની જધન્ય ૨૪ સાગરાપમની ને ઉત્કૃષ્ટપણે ૨૫ સાગરાપમની-ચેાથી ત્રૈવેયકના દેવપુરૂષની જધન્ય ૨૫ સાગરાપમની ને ઉત્કૃષ્ટપણે ૨૬ સાગરે પમની—પાંચમી ત્રૈવેયકના દેવપુરૂષની જન્ય ૨૬ સાગરાપમની ને ઉત્કૃષ્ટપણે ર૭ સાગર - પમની—છડી ત્રૈવેયકના દેવપુરૂષની જધન્ય ૨૭ સાગરાપમની તે ઉત્કૃષણે ૨૮ સાગરે!પમની—સાતમી ત્રૈવેયકના દેવપુરૂષની જધન્ય ૨૮ સાગરાપમની ને ઉત્કૃષ્ટપણે ૨૯ સાગરાપમની-આઝમી ત્રૈવેયકના દેવપુરૂષની જધન્ય ૨૯ સાગરોપમની ને ઉત્કૃષ્ટપણે ૭૦ સાગરાપમની—નવમી ત્રૈવેયકના દેવપુરૂષની જન્ય ૩૦ સાગરાપમની તે ઉત્કૃષ્ટપણે ૭૧ સાગરાપમની—ચાર અનુત્તર વૈમાનિક (વિજય ૧ વિજય ત ર જયંત ૩ ને અપરાજીત ૪) દેવપુરૂષની-જધન્ય ૩૧ સાગરોપમની ને ઉત્કૃષ્ટપણે ૩૩ સાગરોપમની—સર્વાર્થસિદ્ધ વૈમાનિક દેવપુરૂષની જન્ય તે ઉત્કૃષ્ટી સ્થિતિ ૩૩ સાગરોપમની જાણવી . એ પુરૂષવેદની ભવ સ્થિતિ કહી. હવે પુરૂષવૈદની કાયસ્થિતિ કહે છે, ૬] Page #78 -------------------------------------------------------------------------- ________________ દિર ત્રણ પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ. પ્રશ્ન–હે ભગવંત, પુરપદનો પુરૂષદપણે જીવ કેટલા કાળ સુધી રહે? ઊતર–હે ગૌતમ, જઘન્યથી અંતર્મુહુર્ત. (તંદુલ મછાદીમાં ને ઉત્કૃષ્ટપણે પ્રથકત્વ સો સાગરેપમ ઝાઝેરી (તે મનુષ્ય, તિર્યંચ ને દેવતા મધ્યે પુરૂપદે ભવ કરે.) એ સમચે કાયસ્થિતિ કહી. હવે વીવરીને કહે છે. પ્રશન–હે ભગવંત, તિર્યંચનીમાં પુરૂવેદન પુરૂદે છવ કેટલો કાળ રહે? ઊતર-હે ગૌતમ, જઘન્યથી અંતર્મુહુર્ત (તંદુલ મચ્છાદિકમાં) ને ઉત્કૃષ્ટપણે ત્રણ પલ્યોપમ પ્રથકત્વ કોડ પૂર્વ અધીક રહે. (તે એમ જે સાતભવ પુર્વડીના આયુષ્યના પુરૂદે ભોગવીને આઠમો ભવ જુગળ પુરૂષને ત્રણ પત્યને આવખે ભગવે. એ ભાવાર્થ જાણવો.) એમ જે સ્થિતિનો કાળ જેમ સ્ત્રીને કડ્યો છે તેમ બેચર તિર્યંચ સુધી પુરૂષને પણ જાણો. પ્રશ્ન–હે ભગવંત, મનુષ્યમાં પુરૂષનો પુરૂપદે જીવ કેટલો કાળ રહે? ઉતર–હે ગીતમ, મનુષ્યક્ષેત્ર આશિ જઘન્યથી અંતર્મુહર્ત (તે એમ જે માતાના ઉદર (પેટ)માં આવીને અંતર્મુહુર્ત મરે). ને ઉત્કૃષ્ટપણે ત્રણ પોપમ પ્રથકત્વ ક્રેડ પુર્વ અધિક. (તે એમ જે સાત ભવ કોડ પૂર્વને આવએ પુરૂષદે ભોગવીને આઠમો ભવ ત્રણ પ્રત્યેઅમને આવખે દેવકુફ પ્રમુખ મથે જુગળ પુરૂષપણે ભવ કરે, એ ભાવાર્થ), ને ધર્માચરણ આશ્રિ પુછીએ તો જઘન્યથી અંતર્મુહુર્ત (ચારીત્ર લેતી વેળાએ મૃત્યુ પામે તે માટે.) ને ઉત્કૃષ્ટપણે દેશે ઉણા કોડ પૂર્વ. એમ સર્વ ભરત, ઐરાવત જાત પૂર્વ મહાવિદેહ. પશ્ચિમ મહાવિદેહે પણ આપ આપણું ક્ષેત્રની સ્ત્રીની કાયસ્થિતિ કહી છે તેમજ જાણવી. પ્રશન–હે ભગવંત, અકર્મભૂમિના પુરૂષ, પુરૂપદે કેટલા કાળ સુધી રહે ? ઉતર–હે ગૌતમ, જેમ અકર્મભુમિ મનુષ્યણીની સ્થિતિ કહી છે તેમ જાણવી. જાવત અંતરીપે પણ તેની સ્ત્રીની પરે જાણવું. એ મનુષ્ય પુરૂષની કાયસ્થિતિ કહી. પ્રશ્ન–હે ભગવંત, દેવતા મધ્યે પુરૂષને પુરૂષદે છવ કેટલા કાળ સુધી રહે ? ઉતર–હે ગૌતમ, તેની જે ભવસ્થિતિ છે તેટલી જ કાયસ્થિતિ છે (કેમકે દેવતા મરી, દેવતા થાય નહીં.) એ દેવપુરૂષની કાયસ્થિતિ કહી. એ પુરૂષદની કાયસ્થિતિ કહી, હવે પુરૂષદને વિરહકાળ કહે છે. પ્રશ્ન- હે ભગવંત, પુરૂવેદ છાંડી પાછા ફરી કટલે કાળે પુરૂદ પામે ને વચ્ચે કેટલે વિરહ પડે ? ઉતર–હે ગતમ, જઘન્યથી એક સમય (તે એમ જે કોઈ જીવ ઉપસમણું એક સમય અવેદી થઈને પડતાં પાછો સવેદી થાય તે માટે.) ને ઉત્કૃષ્ટપણે વનસ્પતિને ( અનંત) કાળ. (તે એમ જે વનસ્પતિમાં જાય છે અને તે કાળે પુરૂદ પામે.) એ સમચે કહ્યું, પ્રશ્ન–હે ભગવંત, તિર્યચજેનીયા પુરૂષને કેટલા કાળને અંતર પડે? ઉત્તર– હે ગૌતમ, જઘન્યથી અંતર્મુહુર્ત. ને ઉત્કૃષ્ટપણે વનરપતિ (અનંત) કાળ. એમ જાવત્ ખેચર તિર્યંચ પુરપપર્યત જાણવું. એ તિર્યંચને કહ્યું. Jain Education Interational Page #79 -------------------------------------------------------------------------- ________________ પુરૂષવેદના વિરહુકાળ, પ્રશ્ન—હું ભગવંત, મનુષ્ય પુરૂષને કેટલા કાળના વિરહ પડે ? ઊ-તરહે ગાતમ, ક્ષેત્રઆશ્રિને જધન્યથી અતર્મુહુર્ત્તના ને ઉત્કૃષ્ટપણે અનંત (વનસ્પતિના) કાળ અંતર પડે. ને ધર્માચરણ આત્રિ પુછીએ તે જધન્યથી એક સમય (તે પુર્વલી રીતે) ને ઉત્કૃષ્ટપણે અનંત કાળ, તે પણ અનંતી ઉત્સર્પિણી, અવસર્પિણી જાવત્ અર્ધ પુદગળ પરાવ-ર્તન દેશે ઉણુ અંતર પડે. (સમ્યકત્વ પામ્યા પછી એટલું સંસારમાં રહી મેક્ષ જાય) એમ કર્મભૂમિના ભરત, ભૈરવત ને માહાવિદેહના મનુષ્યને પણ એમજ અંતર સ્ત્રીની પેરે કહેવા, ને ધર્મઆશ્રિ જધન્ય એક સમય ( અવેદી ગુણુઠ્ઠાણે ચડી ને પછે પડતાં એક સમય કહ્યા છે) તેમજ સ્ત્રીની પરે કહેવું. તેમજ અકર્મભૂમિના ને અંતર દ્વીપના પુરૂષને પણ તેની સ્ત્રીને પુર્વે કથા છે તેમ અંતર કહેવા. એ મનુષ્ય પુરૂષને વિરહકાળ કહ્યા. પ્રશ્ન——હે ભગવત, દેવ પુરૂષને વચ્ચે કેટલા કાળના અંતર પડે? ઉ-તર્—હે ગાતમ, જધન્યથી અતર્મુહુર્ત્તને (તે એમ જે દેવતા ચવીને તિર્યંચ મધ્યે માતાના ઉદરમાં આવી ઉપજે ત્યાં અંતર્મુહુર્ત્ત મધ્યે સારા અધ્યવસાયથકી મરીને પા કરી દેવતા પુરૂષવેદે થાય તે માટે) ને ઉત્કૃષ્ટપણે અન ંતે કાળ. (વનસ્પતિ મધ્યે) એમ ભવનપતિ, વ્યંતર, નૈતિષી ને સહુસાર આમા દેવલોક સુધી અંતર જધન્યથી અતર્મુહુર્ત ને ઉત્કૃષ્ટપણે વનસ્પતિના કાળ જાણવા. 3] પ્રશ્ન—હે ભગવંત, નવમા આણુત દેવલાકના દેવતાને કેટલા કાળના વિરહ પડે? ઊ-તર-હે ગાતમ, જધન્યથી વરસ પ્રથકત્વ (તે એમ જે નવ વરસની અંદર વૃત્ત ઉદય આવે નહીં તે માટે નવ વરસનો થઇ વૃત્ત લઇને નવમા દેવલેાક પ્રમુખે ઉપ) ને ઉત્કૃ ષ્ટપણે વનસ્પતિના કાળ અંતર પડે એમ જાવત્ નવમા ત્રૈવેયક પર્યંત જાવું. પ્રશ્ન-હે ભગવત, પાંચ અનુત્તરવાસી દેવપુરૂષને કેટલા અંતર પડે? ઉ-તર-હે ગાતમ, જધન્યથી વરસ પ્રથકત્વ (તે પુર્વપરે, ને ઉત્કૃષ્ટપણે સખ્યાતા સાગરાપમ ઝાઝેરાને અતર પડે. એ દેવપુરૂષના અંતર કહ્યા. એ પુરૂષવેદના વિરહકાળ કહ્યા હવે પુરૂષવેદને અલ્પબહુત્વ કહે છે, પ્રશ્ન-હે ભગવંત, તિર્યંચપુરૂષ, મનુષ્યપુરૂષ ને દેવપુરૂષ મધ્યે કાણુ કાણુથી થોડા છે? ૧, નવતુ વિશેષાધિક છે? ૪. ઉત્તર—હે ગાતમ, જેમ તેમની સ્ત્રીઓમાં અલ્પાહુત્વ કહ્યા છે તેમજ જાણવા, પ્રશ્ન-હે ભગવંત, તિર્યંચમાં તે મનુષ્યમાં એ સહુ સહુમાં અલ્પમહત્વ શી રીતે છે? -તર—હે ગાતમ, જેમ પુર્વે તેની સ્ત્રીઓને કહ્યા છે તેમજ જાણવા. પ્રશ્ન—હે ભગવ’ત, દેવતામાં ભવનપતિ ૧, વ્યંતર ૨, જ્યાતિષી ૩, ને વૈમાનિકમાં કાણુ કાથકી ઘેાડા છે? ૧, જાવત્ વિશેષાધિક છે? ૪. ઉત્તર—હે ગાતમ, સર્વથી ઘેાડા વૈમાનિક દેવતા પુરૂષવેદે છે ૧ તે થકી ભવનપતિ દેવતા Page #80 -------------------------------------------------------------------------- ________________ [૬૪ ત્રણ પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ. 3 પુરૂષદે અસંખ્યાત ગુણ છે ૨, તેથી બંતર દેવતા પુરૂપદે અસંખ્યાત ગુણા છે , તેથી તિથી દેવતા પુરૂપદે સંખ્યાત ગુણ છે ૪. પ્રશન–હે ભગવંત, તિર્યંચ જેનીયા પુરૂપમાં જળચર, સ્થળચર, ને ખેચર. મનુષ્ય પુરૂષ મળે કર્મભૂમિના, અકર્મભૂમિના ને અંતરદ્વીપના, દેવપુરૂપમાં ભવનપતિ, વ્યંતર, જોતિષી ને વૈમાનિક સધર્મા દેવલેક જાવત્ સર્વાર્થ સિદ્ધના દેવતા એટલા મળે કણ કણથકી થોડા છે? ૧, જાવત વિશેષાધિક છે? ૪. ઉતર–હે ગૌતમ, સર્વથી થડા છપન અંતરીપના મનુષ્ય પુરૂપદે છે ૧, તેથી દેવકુર, ઉત્તરકુરે અકર્મભૂમિના મનુષ્ય પુરપદે એ બે ક્ષેત્રના સરખા પણ છપન અંતરદ્વીપનાથી સંખ્યાત ગુણ છે ૨, તેથી હરિવર્ષ, રમકવ, એ બે ક્ષેત્રના મનુષ્ય સરખા પણ દેવકુરૂ, ઉત્તરકુરૂનાથી સંખ્યાત ગુણ છે ૩, તેથી હેમવંત, ઐરણવંત એ બે ક્ષેત્રના જુગળ સરખા પણ હરિવર્ષ, રમકવર્ષ ક્ષેત્રથી સંખ્યાત ગુણ છે , તેથી ભરત, ઐરાવત એ બે ક્ષેત્રના પુરૂષ સરખા પણ હેમવંત, ઐરણવંતથી સંખ્યાત ગુણ છે ૫, તેથી પુર્વમહાવિદેહ, પશ્ચિમ મહાવિદેહ એ બે ક્ષેત્રના પુરૂષ સરખા પણ ભરત, ઐરાવતનથી સંખ્યાત ગુણ છે , તેથી પાંચ અનુત્તર વૈમાનના દેવતા પુરૂષદે અસંખ્યાત ગુણ છે, તેથી ઉપરની ત્રણ ગ્રેવેયકના દેવતા સંખ્યાત ગુણ ૮, તેથી મધ્યમ (વચલી) ત્રણ સૈવેયકના દેવતા સંખ્યાત ગુણ ૯, તેથી હેડલી ત્રણ ગ્રંથકના દેવતા સંખ્યાત ગુણ ૧૦, તેથી અશ્રુત બારમા દેવેલેકના દેવતા સંખ્યાત ગુણ ૧૧, તેથી અગ્યારમા દેવલોકના દેવતા સંખ્યાત ગુણ ૧૨, તેથી દશમા દેવલોકના દેવતા સંખ્યાત ગુણ ૧૩, તેથી નવમા દેવલેકના દેવતા સંખ્યાત ગુણું ૧૪, તેથી સહસાર આઠમા દેવલેકના દેવતા પુરૂવેદે અસં. ખ્યાત ગુણ છે ( તિર્યંચ મરી આઠમા દેવલોક સુધી જાય માટે ) ૧૫, તેથી સાતમા માહાશુક્ર દેવલોકના દેવતા પુરૂદે અસંખ્યાત ગુણ છે ૧૬, તેથી લાંતક દેવલોકના દેવતા પુરૂષદે અસંખ્યાત ગુણ છે ૧૭, તેથી પાંચમા દેવલોકના દેવતા પુરૂપદે અસંખ્યાત ગુણું છે ૧૮, તેથી ચેથા દેવલોકના દેવતા પુરૂપદે અસંખ્યાત ગુણ છે ૧૯, તેથી ત્રીજા અનંતકુમાર દેવકના દેવતા પુરૂપદે અસંખ્યાત ગુણ છે ૨૦, તેથી બીજા ઇશાન દેવલોકના દેવતા પુરુપદે અસંખ્યાત ગુણો છે ૨૧. તેથી પેલા સુધર્મા દેવેલેકના દેવતા પુરૂષદે સંખ્યાત ગુણું છે ૨૨, તેથી ભવનપતિ દેવતા પુરૂષ વેદે અને સંખ્યાત ગુણ છે ૨૩, તેથી ખેચર તિર્યંચ પુરૂપદે અસંખ્યાત ગુણ છે ૨૪, તેથી થળચર તિર્યંચ જેનીયા પુરૂપ સંખ્યાત ગુણ છે ૨૫, તેથી જળચર તિર્યંચ જેનીયા પુરૂષ સંખ્યાત ગુણ છે ર૬, તેથી વ્યંતરીક દેવતા પુરૂપદે સંખ્યાત ગુણ છે ર૭, તેથી જ્યોતિષી દેવતા પુરૂપદે સંખ્યાત ગુણ છે ૨૮. એ પુરૂષદને અલ્પબદુત્વ થયો. ૩૨ પુરૂષવેદનો બંધ અને તેને વિષય કહે છે. પ્રશ્ન- હે ભગવંત, પુરૂષદના બંધની સ્થિતિ કેટલા કાળની છે? ઊતર– ગૌતમ, જધન્યથી આઠ વરસની ને ઉત્કૃષ્ટપણે દસ ડિક્રોડ સાગરોપમની છે. તે મધ્યે એક હજાર વરેશને અબાધાકાળ છે. એ બાધા કાળે કાણુકર્મની સ્થિતિ છે. Jain Education Intemational Page #81 -------------------------------------------------------------------------- ________________ નપુંસક વેદના અધિકાર, પ્રશ્ન-હે ભગવંત, પુરૂષદ જે કર્મ તેનો વિષય વિકાર કેવો છે? ઊત્તર હે ગૌતમ, વન દવાની વાળા સમાન એહ વિષય છે. એ પુરૂષનો અધિકાર પુરે થયે ૩૩ નપુંસકવેદ (નારકી, તિર્યંચ ને મનુષ્ય) નો અધિકાર પ્રશન–હે ભગવંત, નપુંસકના કેટલા ભેદ છે? ઉત્તર –હે ગૌતમ, તેના ત્રણ ભેદ છે, નારકી નપુંસક ૧, તિર્યંચ જેનીયા નપુંસક ૨, ને મનુષ્ય નપુંસક ૩. પ્રશ્ન–હે ભગવંત, નારકી નપુંસકના કેટલા ભેદ છે? ઊત્તર-હે મૈતમ, તેના સાત ભેદ છે. રત્નપ્રભા પૃથ્વીના નારકી નપુંસક ૧, શકરપ્રભા ૨, વાલુપ્રભા ૩, પંકપ્રભા ૪, ધુમપ્રભા ૫, તમપ્રભા ૬, ને તમતમપ્રભા પૃથ્વીના નારકી નપુંસક ૭. પ્રશ્ન–હે ભગવંત, તિર્યંચનીયા નપુંસકના કેટલા ભેદ છે. ઉતર–હે ગૌતમ, તેના પાંચ ભેદ છે. એકંદ્ધિ તિર્યંચ જજોનીયા નપુંસક ૧, એમ બેઇંદ્રી ૨, તે ઈંદ્રી ૩, ચરેિંદ્રી ૪, ને પચેંદ્રી તિર્યંચ જેનીયા નપુંસક ૫. પ્રશન–હે ભગવંત, એકેદ્રિ તિર્યંચનીયા નપુંસકના કેટલા ભેદ છે? ઉતર– ગતમ, તેના અનેક ભેદ છે, (પૃથ્વી ૧, પાણી ૨, અણી ૩, વાય છે, ને વનસ્પતિકાયા એકેદ્રિ તિર્યંચજોનીયા નપુંસક ૫) પ્રશ્ન-હે ભગવંત, બેઈદ્ધિ તિર્યંચનીયા નપુંસકના કેટલા ભેદ છે? ઉત્તર–હે ગૌતમ, તેના અનેક ભેદ છે. તે પૂર્વે કહ્યા છે તેમ જાણવા. એમ તેરે, ચઉદ્રિને પણ પૂર્વે ભેદ કહ્યા છે તેમ જાણવા. પ્રશ્ન–હે ભગવંત, પચંદ્રિ તિર્યંચનીયા નપુંસકના કેટલા ભેદ છે ? ઉત્તર–હે ગીતમ, તેના ત્રણ ભેદ છે. જળચર ૧, થળચર ૨, ને ખેચર ૩. એ જળચર પ્રમુખને ભેદ જેમ પૂર્વ કહ્યા છે તેમ જાણવા. અશાળીયા સહીત કહેવા. પ્રશ્ન–હે ભગવંત, મનુષ્ય નપુંસકના કેટલા ભેદ છે? ઉત્તર–હે મૈતમ, તેના ત્રણ ભેદ છે. કર્મભૂમિ ૧, અકર્મભૂમિ ૨, ને અંતરદ્વીપના ૩, એના ભેદ જેમ પૂર્વ કહ્યા છે તેમ જાણવા. એ નપુંસકના ભેદ કહ્યા. ૩૪ નપુંસક વેદ, (નારકી, તિર્યંચ ને મનુષ્ય) ની ભવસ્થિતિ, કાયસ્થિતિ, વિરહાકાળ, ને અ૫બહત્વને અધિકાર, પ્રશન–હે ભગવંત, નપુંસકવેદની એકભવે કેટલા કાળની સ્થિતિ છે? ઉતર–હે ગૌતમ, જઘન્યથી અંતર્મુહુર્ત (સાધારણ વનસ્પતિકાય મળે,) ને ઉત્કૃષ્ટપણે તેત્રિશ સાગરોપમની (સાતમી નરકન નારકીને). એ સમયે ભવસ્થિતિ કહી. Jain Education Interational Page #82 -------------------------------------------------------------------------- ________________ ત્રણ પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ. પ્રશ્ન–હે ભગવંત, નારકી નપુંસકની કેટલા કાળની સ્થિતિ છે? ઉતર– હે ગૌતમ, જઘન્યથી દશ હજાર વરસની (પ્રથમ નરકને પ્રથમ પાઠડે), ને ઉત્કૃષ્ટપણે તેત્રિશ સાગરોપમની (સાતમી નરકે છે.) એ સર્વ નારકીની સ્થિતિ જાણવી. (એક, ત્રણ, સાત, દશ, સત્તર, બાવીશ ને તેત્રિશ સાગરની ઉત્કૃષ્ટી સ્થિતિ.) એ નારકી નપુંસકની ભવસ્થિતિ કહી. પ્રશ્ન- હે ભગવંત, તિર્યંચનીયા નપુંસકની કેટલા કાળની સ્થિતિ છે? ઉતર–હે ભગવંત, જઘન્યથી અંતર્મુહુર્ત (સુમ પ્રમુખ મળે, ને ઉત્કૃષ્ટપણે ક્રોડપુર્વની (સમુછિમ પ્રમુખને.) એ તિર્યંચ નપુંસકની સમચે ભવસ્થિતિ કી. પ્રશન–હે ભગવંત, એકેદ્રિ તિર્યંચનીયા નપુંસકની કેટલી સ્થિતિ છે? ઉત્તર– હે ગૌતમ, જઘન્યથી અંતર્મુહુર્તની (સુમ મળે) ને ઉત્કૃષ્ટપણે બાવીશ હજાર વરસની (ખર-કઠણ પૃથ્વી મળે). એ એકે દ્રિ તિર્યંચ નપુંસકની સમએ કહી. પ્રશ્ન–હે ભગવંત, પૃથ્વીકાય એ દિ તિજોનીયા નપુસકની કેટલા કાળની સ્થિતિ છે? ઉતર –હે ગૌતમ, જઘન્યથી અંતર્મુહુર્તની (સુક્ષ્મ પૃથ્વી પ્રમુખ મળે,) ને ઉત્કૃષ્ટપણે બાવીશ હજાર વરસની. (ખર પૃથ્વી મધ્યે) એમ સર્વ પૃથવ્યાદિક નપુંસકનું આયુષ્ય જેટલું જેનું છે તેટલું તેનું કહેવું. એ એકતિ નપુંસક કહ્યા. પ્રશન–હે ભગવંત, બેઈદ્રિ તિર્યંચ નપુંસકનું આયુષ્ય કેટલા કાળનું છે? ઉતર–હે ગૌતમ, તેનું બાર વરસનું છે. પ્રશ્ન- હે ભગવંત, તેઈદિ તિર્યંચ નપુંસકની સ્થિતિ કેટલી છે? ઉત્તર–હે ગૌતમ, તેની સ્થિતિ ઓગણપચાશ દીવસની છે. પ્રશ્ન–હે ભગવંત, ઐતિ તિર્યંચ નપુંસકની એક ભવે કેટલી સ્થિતિ છે? ઉતરહ મૈતમ, તેની છ મહિનાની છે. પ્રશન–હે ભગવંત, પદ્ધિ તિર્યંચ નપુંસકની કેટલી સ્થિતિ છે? ઉતર–હે ગેમ, જઘન્યથી અંતર્મુહુર્ત ને ઉત્કૃષ્ટપણે ક્રુડપુર્વની છે. એમ જળચર, ચતુષ્પદ થળચર, ઉરપરસર્પ, ભૂજપરસ" ને ખેચર તિર્યચ. એ સર્વ નપુસકની જઘન્ય સ્થિતિ અંતમહુર્તની ને ઉત્કૃષ્ટપણે ક્રેપુર્વની. એ તિર્યંચ નપુંસકની ભવરિથતિ કહી. પ્રશ્ન- હે ભગવંત, મનુષ્ય નપુંસકની એક ભવે કેટલા કાળની રિથતિ છે? ઉત્તર– ગૌતમ, આશ્રિને જધન્યથી અંતર્મુહુર્તની (સમુમિ મનુષ્ય પ્રમુખને.) ને ઉત્કૃષ્ટપણે ક્રુડપુર્વની, ને ધર્માચરણ આશ્રિ પુછીએ તે જઘન્યથી અંતર્મુહુર્તની ને ઉત્કૃષ્ટપણે દેશેઉ| કેડપુર્વ સુધી ધર્મ ચારિત્રરૂપ રહે. એ મનુષ્યની સમચે ભવસ્થિતિ કહી. હવે તેની વિવરીને કહે છે. Jain Education Intemational Page #83 -------------------------------------------------------------------------- ________________ નપુંસકવેદની ભવસ્થિતિ. ૬૭] પ્રશન–હે ભગવંત, કર્મભૂમિ, ભરત, ઐરવત, પુર્વ માહાવિદેહ, ને પશ્ચિમ મહાવિદેહના નપુંસકની કેટલા કાળની સ્થિતિ છે? ઊતર--- હે ગૌતમ, જઘન્યથી અંતર્મુહુર્ત ને ઉત્કૃષ્ટપણે ક્રોડપુર્વની, ને ધર્માચરણ આર્થિ પુછીએ તે જઘન્યથી અંતર્મુહુર્ત ને ઉત્કૃષ્ટપણે દેશેઉણા પુર્વની. પ્રશ્ન- હે ભગવંત, અકર્મભૂમિના નપુંસકને કેટલા કાળની સ્થિતિ છે? ઉત્તર–હે ગૌતમ, જન્મ આશ્રિ પુછીએ તે જઘન્યથી અંતર્મુહુ ને ઉત્કૃષ્ટપણે પણ અંતર્મુહુર્તની છે (અકર્મભૂમિ મળે ગર્ભજ મનુષ્ય નપુંસક નથી, તે માટે સમુઇિમની સ્થિતિ કહી), ને સંહરણ આશ્રિ પુછીએ તે જઘન્યથી અંતર્મુહુર્ત ને ઉત્કૃષ્ટપણે દેશઉણ ક્રોડપુર્વની. એનો વિચાર પુર્વે કહ્યા છે તેમ જાણવો. એમ જાવત્ અંતરદ્વીપના મનુષ્ય નપુંસકને પણ જાણવું. હવે નપુંસક વેદની કાયસ્થિતિ કહે છે. પ્રશ્ન–હે ભગવંત, નપુંસકવેદને નપુંસકપણે જીવ કેટલા કાળ સુધી રહેશે ઉત્તર– હે ગેમ, જઘન્યથી એક સમય (ઉપસમ શ્રેણીઆશ્રિ) ને ઉત્કૃષ્ટપણે અનંતે કાળ રહે. (વનસ્પતિ મણે) એ નપુંસકવેદની સમચે કાયસ્થિતિ કહી. હવે વિશેષથી કહે છે. પ્રશ્ન–હે ભગવંત, નારકી નપુંસક નારકી નપુંસકપણે કેટલા કાળ રહે? ઉતર–હે ગૌતમ, જઘન્યથી દશ હજાર વરસ, ને ઉત્કૃષ્ટપણે તેત્રિશ સાગરોપમ રહે. તે નારકીને જે ભવસ્થિતિ છે તે જ કાયસ્થિતિ જાણવી, કેમકે નારકી મરી નારકી થાય નહીં માટે) એ નારકીની સમચે કાયસ્થિતિ કહી. એમ જે વળી સાતે નરકે જે જે નારકીને તેની જે ભવસ્થિતિ છે તેજ તેની કાયસ્થિતિ કહેવી. હવે તિર્યંચની કહે છે. પ્રશ્ન-હે ભગવંત, તિર્યંચનીયા જીવ નપુંસકવેદના નપુંસકવેદે કેટલે કાળ રહે ઉતર–હે ગેમ, જઘન્યથી અંતર્મુહુર્ત ને ઉત્કૃષ્ટપણે અનંત કાળ. એ સમચે કહ્યું. પ્રશ્ન–હે ભગવંત, એકંદિ તિર્યંચોનીયા નપુંસક નપુંસકવેદે કેટલે કાળ રહે? ઉત્તર– ગૌતમ, જેમ તિર્યંચ નપુંસકની સમુદાયપણે કાયસ્થિતિ કહી છે તેમ જાણવી. પ્રશ્ન–હે ભગવંત, પૃથ્વી, પાણી, અગ્ની ને વાયુકાય એકંકિ નપુંસક નપુંસકપણે કેટલો કાળ રહે? ઊતર–હે ગૌતમ, જઘન્યથી અંતર્મુહુર્ત ને ઉત્કૃષ્ટપણે અસંખ્યાત કાળ રહે, તે પણ અસંખ્યાતી ઉત્સર્પિણી, અવસર્પિણી રહે. ને ક્ષેત્રથી અસંખ્યાતા લોક મળે જેટલા આકાસ પ્રદેશ છે તેટલી ઉત્સર્પિણી, અવસર્પિણી પ્રથબાદિક મથે રહે. પ્રશ્ન–હે ભગવંત, વનસ્પતિકાય એકેદ્રિ તિર્યંચ નપુંસક નપુંસકપણે કેટલે કાળ રહે? ઉત્તર-હે ગૌતમ, જઘન્યથી અંતર્મુહુર્ત ને ઉત્કૃષ્ટપણે અનંત કાળ. જેમ સમચે કહ્યું છે. તેમ જાણવું. પ્રશન–હે ભગવંત, બેઇદ્રિ, તેદ્રિ ને ચેદિ નપુંસક નપુંસકવેદે કેટલે કાળ રહે? Page #84 -------------------------------------------------------------------------- ________________ [૬૮ ત્રણ પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ. ઉતર-–હે ગેમ, જઘન્યથી અંતર્મુહુર્ત ને ઉત્કૃષ્ટપણે સંખ્યાનો કાળ રહે. પ્રશ્ન- હે ભગવંત, પચંદ્રિ તિર્યંચ નપુંસકવેદને નપુંસવેદે કેટલે કાળ રહે? ઉતર–હે ગૌતમ, જઘન્યથી અંતર્મુહુર્ત ને ઉત્કૃષ્ટપણે કોડપૂર્વ પ્રથકત્વ. (આઠ ભવ ક્રોડપુર્વના થઈને.) એ સમચે પચંદ્રિ તિર્યંચનું કહ્યું. પ્રશન–હે ભગવંત, જળચર, ચતુપદ થળચર, ઉપર સર્પ ને ભૂજપરસ" નપુંસકવેદી નપુંસકવેદપણે કેટલો કાળ રહે? ઉતર–હે ગૌતમ, જધન્યથી અંતર્મ ને ઉત્કૃષ્ટપણે કેડપૂર્વ પ્રથક સુધી રહે. એ તિર્યંચ નપુંસક વેદની કાયસ્થિતિ કહી. હવે મનુષ્ય નપુંસકની કાયસ્થિતિ કહે છે. પ્રશન–હે ભગવંત, મનુષ્ય નપુંસકવેદને નપુંસકવેદપણે કેટલે કાળ રહે? ઉતર-હે મૈતમ, ક્ષેત્ર આશ્રિને જઘન્યથી અંતર્મુહુર્ત ને ઉત્કૃષ્ટપણે કેડપૂર્વ પ્રથકત્વ. ને ધર્માચરણ આશ્રિ પુછીએ તે જઘન્યથી એક સમય. (તે એમ જે નપુંસક મનુષ્ય અગ્યારમાં ગુણ સ્થાનક સુધીમાં અદી થઈને પાછા પડતે એક સમય નપુંસકવેદ અનુભવીને ત્યાંથી મરીને દેવગતીમાં જાય ત્યાં પુરૂદ પામે એટલે એક સમય નપુંસકવેદપણે રહે) ને ઉત્કૃષ્ટપણે દેશે ઉણા ક્રોડપૂર્વ રહે. એ સમચે કહ્યું. તેમજ કર્મભૂમિ ભરત, ઐરાવત, પુર્વ મહાવિદેહ ને પશ્ચિમ મહાવિદેહે પણ જાણવું પ્રશન–હે ભગવંત, અકર્મભૂમિયા મનુષ્ય નપુંસકને નપુંસકપણે કેટલી કાયસ્થિતિ છે? ઉત્તર–હે ગેમ, જન્મઆશ્રિને જઘન્યથી અંતર્મુહુર્ત (સમુછિમ છે માટે), ને ઉત્કૃષ્ટપણે પણ અંતર્મુહુર્ત પ્રથકત્વની (તે એમ જે તીહાંજ ફરી સમુહિંમ મનુષ્યના આઠ ભવ કરે તે માટે. ગર્ભજ મનુષ્ય નપુંસક તે ત્યાં હોય નહીં માટે સમુમિનું કહ્યું. એ ભાવ જાણવો). ને સંહરણઆશ્રિ પુછીએ તો જઘન્યથી અંતર્મુહુર્ત ને ઉત્કૃષ્ટપણે દેશેઉણ કોડ પુર્વની સ્થિતિ છે. એ સમચે કહ્યું. તેમજ સર્વ અકર્મભૂમિનું. જાવત છપન અંતરદ્વીપ સુધીનું જાણવું. એ મનુષ્ય નપુંસકની કાયસ્થિતિ કહી. એ નપુંસકદની કાયસ્થિતિ કહી. હવે નપુંસકદને વિરહયાળ કહે છે. પ્રશ્ન–હે ભગવંત, નપુંસક છેદીને ફરી નપુંસકવેદ કેટલે કાળે પામે ને વચ્ચે કેટલો વિરહ પડે? ઉત્તર– હે ગેમ, જઘન્યથી અંતર્મુહુર્ત (લઘુભવ આશ્રિ) ને ઉત્કૃષ્ટપણે પ્રથમ સે સાગર ઝાઝેરને (તે સાગરોપમ સત પ્રથકત્વ એટલે નવ સાગરોપમ ઉપરાંત સ્ત્રી કે પુરૂષ વેદમાં રહે નહીં તે માટે.) એ સમચે કહ્યું. પ્રશ્ન-હે ભગવંત, નારકીનપુંસક નારકીપણે કેટલે કાળે ઉપજે, ને વચ્ચે કેટલો વિરહ પડે? ઉતર–હે ગતમ, જઘન્યથી અંતર્મુહુર્ત (તંદુલ મચ્છ પ્રમુખમાં ને ઉત્કૃષ્ટપણે અનંત કાળ. (વનસ્પતિ મળે) એ સમયે નારકીને કહ્યું. હવે જુદે જુદે કહે છે, Jain Education Interational Page #85 -------------------------------------------------------------------------- ________________ નપુંસક વેદને વિરહુકાળ, પ્રશ્ન—હે ભગવંત, રત્નપ્રભા પૃથ્વીના નારકી નપુÖસકને કેટલા કાળના વિરહ પડે? ઉ-તરહે ગૌતમ, જધન્યથી અંતર્મુહુર્ત્ત (તંદુલ મહાદિકમાં) ને ઉત્કૃષ્ટપણે અનંત કાળ. (વનસ્પતિ મધ્યે). એમ જાવત્ સાતમી નરક પર્યંત વિરહકાળ જાણવા. હવે તિર્યંચને વિરહકાળ કહે છે. પ્રશ્નન—હે ભગવત, તિર્યંચોનીયા નપુસકને વચ્ચે કેટલો વિરહ પડે? ઊ-તર—હૈ ગૈાતમ, જધન્યથી અંતર્મુહુર્ત્ત ને ઉત્કૃષ્ટપણે પ્રથકત્વ સે સાગરોપમ ઝાઝેરાને. પ્રશ્ન-હે ભગવત, એકેદ્રિ તિર્યંચ નપુ ંસકને કેટલેા વચ્ચે વિરહ પડે? ૯] ઉ-તર---હું ગાતમ, જધન્યથી અતર્મુહુર્ત ને ઉત્કૃષ્ટપણે બે હજાર સાગરાપમ ને સખ્યાત વરસે અધિક. એ સમયે એકેદ્રિનું કહ્યું. પ્રશ્ન—હે ભગવત, એકેદ્રિ પૃથ્વી, પાણી, અગ્ની ને વાયુકાયા નપુસકને વચ્ચે કેટલા વિરહ પડે? ઉ-તર--હે ગાતમ, જધન્યથી અતર્મુહુર્ત્ત ને ઉત્કૃષ્ટપણે અનંતા કાળ. પ્રશ્ન—હૈ ભગવત, વનસ્પતિકાયા નપુંસકને વચે કેટલા કાળને વિરહ પડે ? ઉત્તર—હે ગાતમ, જધન્યથી અંતર્મુહુર્ત્તતા ને ઉત્કૃષ્ટપણે અસખ્યાત કાળ જાવત્ જેટલા અસખ્યાતા લાકના આકાશ પ્રદેશ છે તેટલી ઊત્સર્પિણી, અવસર્પિણીના અ ંતર જાણવા, (વનસ્પતિ વિશ્વ બાકી સર્વ જીવમાં એટલુંજ અવસ્થાન છે માટે.) પ્રશ્ન—હે ભગવત, એ ઇંદ્રીથી માંડી ખેચર પર્યંત નપુંસકને કેટલા કાળના વિરહ પડે ? ઉ-તર-હે ગાતમ, જધન્યથી અંતર્મુહુર્ત્તના ને ઉત્કૃષ્ટપણે અનંતા કાળ. (વનસ્પતિમાં રહે તેટલા ) એ તિર્યંચ નપુંસકતા વિરહકાળ કહ્યા. હવે મનુષ્ય નપુંસકના વિરહકાળ કહેછે. પ્રશ્ન-હે ભગવંત, મનુષ્ય નપુંસકને વચે કેટલા કાળના વિરહ પડે? ઉ-તર—હે ગાતમ, ક્ષેત્ર આર્થિને જધન્યથી અંતર્મુહુર્ત્ત ને ઉત્કૃષ્ટપણે અના કાળ. ને ધર્માચરણ આશ્રિ ને પુછીએ તે જધન્યથી એક સમય (તે નવમાથી ઉપલે ગુણસ્થાનકે એક સમય અવેદી થઇને પાછો પડી નપુંસક વેદ થાય તે માટે.) ને ઉત્કૃષ્ટપણે અના કાળ જાવત્ અર્ધ પુદગળ પરાવર્ત્તન દેશે ઊભું. ( તે સમકિત પામ્યા પછી અર્ધ પુદગળ પરાવર્તન સંસારમાંહે રહે.) એ સમયે વિરહ કહ્યા. તેમજ કર્મભૂમીના ભરત, ઐવત, પુર્વ માહાવિદેહ ને પશ્ચિમ માહાવિદેહ ક્ષેત્રે પણ પુર્વલા કાળના અંતર નવે. પ્રશ્ન-હે ભગવંત, અકર્મભૂમીના મનુષ્ય નપુંસકને કેટલા કાળના વિરહ પડે? ઉ-તર્—હૈ ગૈાતમ, જનમ આશ્રિતે જધન્યથી અંતર્મુહુર્તો ને ઉત્કૃષ્ટપણે અનંતા કાળ. ને સહરણ અત્રિ પુછીએ તે જધન્યથી અતર્મુહુર્તો ને ઉત્કૃષ્ટપણે અનંત કાળ, Page #86 -------------------------------------------------------------------------- ________________ [s ત્રણ પ્રકારના સંસારી જીવની પ્રતિતિ, એમ છપન અંતરદીપે પણ જાણવું. એ નપુ'સક વેદને વિરહ કાળ કહ્યા. હવે નપુંસક પ્રશ્ન-હે ભગવત, નારકી નપુ ંસક ૧ તિર્યંચ નપુસક ૨ ને મનુષ્ય નપુસક ૩ એટલા મધ્યે કાણુ કાકી ઘેાડા છે? ૧, જાવત્ વિશેષાધિક છે? ૪. મનુષ્ય નપુંસકતા વિરહુ કાળ કહ્યા. એ વેદને અલ્પ બહુત્વ કહે છે: ઊત્તર—હે ગૈતમ, સર્વથી ઘેાડા મનુષ્ય નપુંસક છે ૧ તેથી નારકી નપુંસક અસ`ખ્યાત ગુણા છે. ૨. તેથી તિર્યંચબ્બેનીયા નપુ ંસક અનત ગુણા છે. ૩ (વનસ્પતિ કાય સાથે ગાય માટે, ) પ્રશ્ન—હે ભગવત, રત્નપ્રભા પૃથ્વીના નારકી નપુંસક, જાવત સાતમી તમતમા પૃથ્વીના નારકી નપુંસક તે માંહે કહ્યુ કાણુથી થોડા છે? ૧, જાવત્ વિશેષાધિક છે ? ૪, ઉતર- ગાતમ, સર્વથી ઘેાડા સાતમી પૃથ્વીના નારકી નપુંસક છે ૧. તેથી છઠી નરકના નારકી નપુંસક અસંખ્યાત ગુણા છે ૨. તેથી પાંચમી નરકના નારકી નપુંસક અસખ્યાતગુણાછે ૩. તેથી ચોથી નરકના નારકી નપુસક અસખ્યાત ગુણા છે જ. તેથી ત્રીજી નરકના નારકી નપુંસક અસખ્યાત ગુણા છે પ. તેથી બીજી નરકના નારી નપુંસક અસ ખ્યાત ગુણા છે ૬. તેથી રત્નપ્રભા પૃથ્વીના નારકી નપુંસક અસંખ્યાત ગુણા છે. ૭. પ્રશ્ન-હે ભગવંત, તિર્યંચ તેનીયા નપુંસક તેમાં એકદ્રી તિર્યંચ ોનીયા નપુંસકમાં, પૃથ્વીકાય જાવત્ વનસ્પતિકાય એકદ્રી તિર્યંચ જોનીયા નપુસકમાં, એઇંદ્રી નપુંસકમાં, તેઇંદ્રી નપુસકમાં, ચારેદ્રી નપુસકમાં, પચેદ્રી તિર્યંચ ોનીયા નપુંસકમાં, જળચર, થળચર ને ખેચર. એટલામધ્યે કેણુ કાકી ઘેાડા છે? ૧, જાવત્ વિશેષાધિક છે? ૪. ઉ-તર—હૈ ગૈતમ, સર્વથી ઘેાડા ખેચર તિર્યંચ જેનીયા નપુ ંસક છે ૧ તેથી થળચર તિર્યંચ જોનીયા નપુ ંસક સખ્યાત ગુણા છે ૨ તેથી જળચર તિર્યંચ જોનીયા નપુ ંસક સંખ્યાત ગુણા છે. ૩. તેથી ચારેદ્રી તિર્યંચ નપુ ંસક વિશેષાધિક છે. ૪ (અમણા હાઇ તે વિશેષ ધિક જાણવા. ) તેથી તેઇંદ્રી નપુંસક વિશેષાધિક છે. ૫ તેથી એદ્રી નપુંસક વિશેષાધિક છે. ૬ તેથી અનીકાય નપુંસક અસ`ખ્યાત ગુણા છે. છ, તેથી પૃથ્વીકાય નપુ ́સક વિશેષાધિક છે. ૮, તેથી પાણીના જીવ નપુંસક વિશેષાધિક છે. ૯, તેથી વયુકાયના જીવ નપુંસક વિશેષાધિક છે. ૧૦, તેથા વનસ્પતિકાય. એકદ્રી તિર્યંચજેનીયા નપુંસકવેદે અનંત ગુણા છે. ૧૧. પ્રશ્ન-હે ભગવંત, મનુષ્ય નપુસકમાં. કર્મભૂમિ, અકર્મભૂમિ ને અંતરદ્વીપના નપુ ંસકમાં કાણ કાણથકી ઘેાડા છે? ૧ાવત્ વિશેષાધિક છે? ૪. ઉ-તર—હે ગાતમ, સર્વથી ઘેાડા છપન અંતરદ્વીપના મનુષ્ય નપુ ́સક છે ૧, તેથી દેવકુરૂ, ઉત્તરકુરૂ અકર્મભૂમિના મનુષ્ય નપુંસક સંખ્યાત ગુણા છે. એમ જાવત્ પુર્વપરે જાણવું. જાવત્ અનુક્રમે પૂર્વે જેમ સ્ત્રવેદે કહ્યું છે તેમ, પૂર્વ માહાવિદેહ ને પશ્ચિમ માહાવિદેહ એ બે ક્ષેત્રના મનુષ્ય નપુ ંસક સખ્યાતગુણા છે. Page #87 -------------------------------------------------------------------------- ________________ નપુંસકવેદને અલ્પમહુત્વ, પ્રશ્ન– હે ભગવંત, નારકી નપુ ંસકમાં, રત્નપ્રભા પૃથ્વીના નારકી નપુ ંસક જાવત્ સાતમી નરકના નારકી નપુસકમાં. તિર્યંચોનીયા નપુંસકમાં, તેમાં વળી એકદ્રિ તિર્યંચજોનીયામાં. પૃથ્વીકાય એક દ્રિ તિર્યંચજોનીયા નપુંસક એમ અપકાય, અજ્ઞીકાય, વાયુકાય ને વનસ્પતિ કાયમાં, વળી મેઇન્દ્ર, તેદ્રિ, ચારેદ્રિ, અનેપચેદ્રિ તિર્યંચજોનીયા નપુસકમાં. જળચર, થળચર, ને ખેચરમાં. વળી મનુષ્ય નપુ ંસક મધ્યે. કર્મભૂમિ, અકર્મભૂમિ ને અંતરદ્વીપમાં. એટલામધ્યે કાણુ કાથકી ઘેાડા છે? ૧, જાવત્ વિશેષાધિક છે? ૪. ઉત્તર-હે ગાતમ, સર્વથી ઘેાડા સાતમી નરકના નારકી નપુંસક છે ૧, તેથી છઠ્ઠી નરકુના નારકી નપુંસક અસખ્યાત ગુણા ૨, તેથી પાંચમી નરકના નારકી નપુંસક અસંખ્યાત ગુણા છે ૩. તેથી ચેાથી નરકના નારકી નપુંસક અસખ્યાત ગુણા છેજ. તેથી ત્રીજી નરકના નારકી નપુંસક અસ`ખ્યાત ગુણા છે. ૫, તેથી બીજી નરકના નારકી નપુસકવેદે અસ ખ્યાત ગુણા ', તેથી છપન અંતરદ્વીપના સમુઈિમ મનુષ્ય નપુ ંસક અસંખ્યાત ગુણા છે છ, તેથી દેવકુરૂ ઉત્તરકુના સમુ”િમ મનુષ્ય નપુંસક સખ્યાત ગુણા છે. ૮, એમ જાવત્ પુર્વનીપરે જાણવું. પૂર્વ મહાવિદેહ પશ્ચિમ માહાવિદેડના મનુષ્ય નપુંસક સમુôિમ સંખ્યાત ગુણા છે ૧ર, તેથી રત્નપ્રભા પૃથ્વીના નારક નપુંસક અસંખ્યાત ગુણા ૧૩, તેથી ખેચર પચેદ્રિ તિર્યંચજોનીયા નપુંસક અસ`ખ્યાતગુણા ૧૪. તેથી થળચર તિર્યંચ નપુંસક સખ્યાતગુણા ૧૫, તેથી જળચર તિર્યંચોનીયા નપુંસક સંખ્યાતગુણા ૧૬, તેથી ચારે દ્રિ તિર્યંચોનીયા નપુ ંસક વિશેષાધિક ૧૭, તેથી તેદ્રિ વિશેષાધિક છે, ૧૮, તેથી બેઇદ્રિ વિશેષાધિક. ૧૯, તેથી અન્નીકાય એકેદ્રી અસ`ખ્યાતગુણા ૨૦ તેથી પૃથ્વીકાય એકેદ્રિ જીવ વિશેષાધિક. ૨૧, તેથી અપકાય (પાણી) ના જીવ વિશેષાધિક. ૨૨, તેથી વાયુકાયના જીવ વિશેષાધિક ૨૩, તેથી વનસ્પતિકાયા એકેદ્રિ તિર્યંચોનીયા નપુસક અનતગુણા છે. ૨૪, એ નપુંસક વેદને અલ્પમહત્વ કહ્યા. ૩૫ નપુંસક વેદો મધ અને તેને વિષય કહે છે, પ્રશ્ન-હે ભગવત, નપુસકવેદના કેટલા કાળના મધ કહ્યા છે? -તરહે ગાતમ, જઘન્યપણે સાગરાપમના સાત ભાગ કરીએ એવા બે ભાગને તે પણ પક્ષેાપમને અસંખ્યાતમે ભાગે ઉણા એટલા જઘન્ય અધકાળ. અને ઉત્કૃષ્ટપણે વીશ ક્રોડાક્રોડ સાગરોપમની બંધ સ્થિતિ છે, તે મધ્યે બે હાર વરસના આધાકાળ છે, એ અબાધાએ ઉણી કર્મની સ્થિતિ જાણવી. 91] પ્રશ્ન-હે ભગવત, નપુસકવેદના કવા વિષય વિકાર છે? ઊત્તર~~હે ગાતમ, મેટા નગરના દાહ સમાન તેને વિષય છે. એટલે નપુ'સકવેદના અધિકાર પુરા થયા. ૩૬ સ્રી, પુરૂષ, ને નપુંસક એ ત્રણે વેદને ભેળેા અલ્પ બહુત્વ, પ્રશ્ન-હે ભગવત, સ્ત્રીવેદી. પુરૂષવેદી ને નપુંસકવેદી એટલામાં કાણુ કથકી થોડા છે ? ૧, જાવત્ વિશેષાધિક છે? ૪. Page #88 -------------------------------------------------------------------------- ________________ [૭૨ ત્રણ પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ. ઉતર–હે ગતમ, સર્વથી થોડા પુરૂષવેદી જીવ છે ૧, તેથી સ્ત્રીવેદી જીવ સંખ્યાતગુણ છે. ૨, ને તેથી નપુંસદી છવ અનંતગુણું છે. ૩, એ સમએ કહ્યો. હવે તિર્યંચને કહે છે. પ્રશન–હે ભગવંત, તિર્યંચ મધે તિર્યંચની સ્ત્રી, તિર્યચનીયા પુરૂષ, ને તિર્યચનીયા નપુંસક. એટલામએ કણ કણથકી થડા છે? ૧, જાવત વિશેષાધિક છે ? ૪. ઊિતર-હે મૈતમ, સર્વથી ચેડા તિર્યચનીયા પુરૂષ છે ૧, તેથી તિર્યંચજેની સ્ત્રી સંખ્યાતગુણ છે ૨, (ત્રીગણ ઝાઝેરી.) તેથી તિર્યંચનીયા નપુંસક અનંતગુણ છે. ૩, (એકદિ અનંતા માટે.) એ તિર્યંચને કહ્યા. હવે મનુષ્યનો કહે છે. પ્રશન–હે ભગવંત, મનુષ્યમાં. મનુષ્ય સ્ત્રી, મનુષ્ય પુરૂષ ને મનુષ્ય નપુંસક. એટલામ કેણ કણકી થડા છે? ૧, જાવત વિશેષાધિક છે ? ૪. ઉતર–હે ગૌતમ, સર્વથી થોડા મનુષ્ય પુરૂષદે છે. ૧, તેથી મનુષ્ય સ્ત્રી સંખ્યાત ગુણી છે. ૨, (સતાવીશ ગુણી ઝાઝેરી.) તેથી મનુષ્ય નપુંસક અસંખ્યાત ગુણ છે. ૩, (સમુમિ અસંખ્યાત ગુણા છે તે ભેળા માટે.) એ મનુષ્યનો કશે. હવે દેવતાને કહે છે. પ્રશ્ન–હે ભગવંત, દેવાંજ્ઞા, દેવપુરૂષ ને નારકી નપુંસક. એટલા મણે કોણ કોણથકી થડા છે? ૧, જાવત્ વિશેષાધિક છે? ૪. ઉતર– શૈતમ, સર્વથી થડા નારકી નપુંસક છે. ૧. તેથી દેવતા પુરૂષ અસંખ્યાત ગુણું છે. ૨, તેથી દેવાંજ્ઞા સંખ્યાતગુણ છે. દેવપુરપથી દેવત્તા બત્રીસ ગુણ છે માટે) ૩. એ દેવતાને કહ્યા. હવે ચારે ગતીને કહે છે, પ્રશ્ન–હે ભગવંત, તિર્યંચની સ્ત્રી, તિર્યંચોની પુરૂષ ને તિર્યંચનીયા નપુંસકમાં. મનુષ્ય સ્ત્રી. મનુષ્ય પુરૂષ ને મનુષ્ય નપુંસકમાં. દેવાંજ્ઞા દેવપુરૂષ ને નારકી નપુંસક એટલા મધ્યે કણ કણથકી થડા છે? ૧, જાત વિશેષાધિક છે? ૪, ઉતર– ગૌતમ, સર્વથી થોડા મનુષ્ય પુરૂષ છે. ૧, તેથી મનુષ્ય સ્ત્રી સંખ્યાત ગુણી છે. ૨ તેથી મનુષ્ય નપુંસક અસંખ્યાત ગુણ છે, (સમુહિમ મનુષ્ય નપુંસક ભેળા માટે) ૩. તેથી નારકી નપુંસક અસંખ્યાત ગુણ છે, ૪. તેથી તિર્યોનીયા પુરૂષ અસંખ્યાત ગુણું છે, ૫. તેથી તિર્યંચજેની સ્ત્રી સંખ્યાતગુણી છે. ૬, તેથી દેવતા પુરૂષદે અસંખ્યાત ગુણું છે. ૭, તેથી દેવતાની સ્ત્રી સંખ્યાતગુણી છે. ૮, તેથી તિજોનીયા નપુંસક અનંત ગુણ છે ૯. એ ચાર ગતિને અપબહુત કહ્યો. હવે તિર્યંચન વિસ્તારીને કહે છે. પ્રશન– હે ભગવંત, તિર્યંચનીની સ્ત્રીમાં. જળચરી, થળચરી, ને ખેચરી, તિર્યંચજોનીયા પુરૂષમાં. જળચર, સ્થળચર, ને ખેચર. તિર્યંચનીયા નપુંસકમાં. એકેદ્રી તિર્યંચજોનીયા નપુંસકમાં પૃથ્વીકાય એકેંદ્રી તિર્યંચનીયા નપુંસક, એમ પાણી, અણી, વાયુને વનસ્પતિ કાય એકંકી તિર્યંચનીયા નપુંસકમાં. બેકી તિર્યંચનીયા, નપુંસકમાં, એમ તેઈકી, Jain Education Intemational Page #89 -------------------------------------------------------------------------- ________________ તિર્યંચણીને અલ્પબહુ. રેંદ્રી જાવત પચેંદ્રી તિર્યંચનીયા નપુંસકમાં. જળચર, સ્થળચર ને ખેચર. એટલા મળે કોણે કોણથકી થડા છે? ૧, જાવત વિશેષાધિક છે? ૪. ઉત્તર–હે ગતમ, સર્વથી થોડા ખેચર તિર્યચનીયા પુરૂષ છે? તેથી ખેચર તિર્યચ જોની સ્ત્રી સંખ્યાતગુણી છે. ૨, તેથી થળચર તિર્યંચ પુરૂષ સંખ્યાતગુણ છે. ૩, તેથી થળચર તિર્યચજોનીની સ્ત્રી સંખ્યાતગુણી છે. ૪, તેથી જળચર તિર્યંચનીયા પુરૂષ સંખ્યાતગુણ છે. ૫, તેથી જળચર તિર્યંચની સ્ત્રી સંખ્યાતગુણી છે. ૬, તેથી ખેચર તિર્યંચ પચંદ્રી નપુંસક અસંખ્યાતગુણ છે. ૭, તેથી થળચર તિર્યંચ પદી નપુંસક સંખ્યાત ગુણ છે. ૮, તેથી જળચર પકી તિ નપુંસક સંખ્યાત ગુણ છે. ૯, તેથી ચારેકી તિર્યંચ વિશેષાધિક છે. ૧૦, તેથી તેદી વિશેષાધિક ૧૧, તેથી બેઇંટી નપુંસક વિશેષાધિક ૧૨. તેથી અશકાય એકેદ્રી તિર્યંચનીયા નપુંસક અસંખ્યાત ગુણ છે. ૧૩, તેથી પૃથ્વીકાય નપુંસક વિશેષાધિક છે. ૧૪, તેથી અપકાય (પાણી) ના જીવ વિશેષાધિક છે. ૧૫, તેથી વાયુકાયના જીવ વિશેષાધિક છે. ૧૬, તેથી વનસ્પતિકાયના જીવ નપુંસકવેદે અનંત ગુણું છે. ૧૭. એ તિર્યંચન વિસ્તારથી કહ્યો. હવે મનુષ્યને વિવરીને કહે છે. પ્રશ્ન–હે ભગવંત, કર્મભૂમિ, અકર્મભૂમિ, ને છપન અંતરદ્વીપના, મનુષ્યની સ્ત્રી મળે. કર્મભૂમિ. અકર્મભૂમિ ને અંતરદ્વીપના મનુષ્ય પુરૂષ મળે; કર્મભૂમિ, અકર્મભૂમિ ને અંતરદ્વીપનાં મનુષ્ય નપુંસક મળે; એટલા મળે. કાણુ કાણુથકી થડા છે? ૧ જાવત વિશેષાધિક છે? ૪. ઊતર–હે ગૌતમ, છપન અંતરદ્વીપના મનુષ્ય પુરૂષ ને તેની સ્ત્રી એ બે સરખા પણ સર્વથી થડા છે. ૧, તેથી દેવકુરૂ, ઉત્તરકુરૂ અકર્મભૂમિના મનુષ્ય પુરૂષ ને તેની સ્ત્રી એ બે સરખા પણ છપન અંતરીપનાથી સંખ્યાત ગુણ છે. ૨, તેથી હરીવર્ષ, રમકવર્ષ ક્ષેત્ર અકર્મભૂમિના મનુષ્ય સ્ત્રી, પુરૂષ એ બે સરખા પણ દેવકુર, ઉત્તરકુરૂનાથી સંખ્યાતગુણ છે. ૩, તેથી હેમવંત, ઐરણ્યવંત અકર્મભૂમિના મનુષ્ય સ્ત્રી, પુરૂષ એ બે સરખા પણ હરીવર્ષ, રમ્યફવર્ષ ક્ષેત્રનાથી સંખ્યાત ગુણ છે. ૪, તેથી ભરત, ઐરાવતના મનુષ્ય પુરૂષ વેદે સંખ્યાત ગુણ છે. ૫, તેથી ભરત, ઐરાવત કર્મભૂમિના મનુષ્યની સ્ત્રી સંખ્યાતગુણી છે. ૬, તેથી પુર્વ મહાવિદેહ, પશ્ચિમ મહાવિદેહ કર્મભૂમિના મનુષ્ય પુરૂષ સંખ્યાત ગુણ છે. ૭, તેથી પુર્વમહાવિદેહ, પશ્ચિમ મહાવિદેહના મનુષ્યની સ્ત્રી સંખ્યાતગુણ છે. ૮. તેથી છપન અંતરીપના સમુનિ મનુષ્ય નપુંસક અસંખ્યાતગુણ છે. ૯, તેથી દેવકુર, ઉત્તરકુર, અકર્મભૂમિના સમુછમ મનુષ્ય નપુંસક સંખ્યાત ગુણ છે. ૧૦, એમ જાવત પુર્વનીપરે પુર્વ મહાવિદેહ, પશ્ચિમ મહાવિદેહ કર્મભૂમિના મનુષ્ય નપુંસક સંખ્યાતગુણું છે. ૧૪, એ મનુષ્યનો અલ્પ બહુત્વ વિસ્તારી કહ્યું. હવે નારકી દેવતાનો વીવરીને કહે છે. પ્રશન – હે ભગવંત, દેવાતા મળે. ભવનપતિની, વ્યંતરીકની, જ્યોતિષીની ને વૈમાનિકની દેવી. દેવતા પુરૂષ મળે. ભવનપતિ, વાણવ્યંત, જ્યોતિષી, ને વૈમાનિક, દેવપુરૂષમાં. સધર્મા 10 Jain Education Interational Page #90 -------------------------------------------------------------------------- ________________ [૭૪ ત્રણ પ્રકારના સંસારી જીવની પ્રતિકૃતિ, દેવલેાકના દેવપુરૂષથી. જાવત પાંચ અનુત્તર વિમાનના દેવપુરૂષમાં તે નારકી નપુસકમાં રત્નપ્રભાના જાવત્ સાતમી નરકના નારકી નપુંસક. એટલા મધ્યે. કાણુ કાણુથકી ઘેાડા છે? ૧, જાવત વિશેષાધિક છે? ૪ ઉત્તર-હે ગૌતમ, સર્વથી ઘેાડા પાંચ અનુત્તર વૈમાનના દેવ પુરૂષવેદે છે ૧, તેથી ઉપલી ત્રણ ત્રૈવેયકના દેવ પુરૂષવેદે સખ્યાત ગુણા છે ૨, એમ નવત્ પુર્વપરે આરણ્ત નવમા દેવલોકના દેવ પુરૂષવેદે સખ્યાત ગુણા છે. ૮, તેથી સાતમી નરકના નારકી નપુ ંસક અસખ્યાત ગુણા છે ૯, તેથી છડી નરકના નાર્કી અસ`ખ્યાત ગુણા છે. ૧૦, તેથી સહસાર આઠમા દેવલોકના દેવ પુરૂષવેદે અસખ્યાત ગુણા છે ૧૧, તેથી સાતમા મહાશુક્ર દેવલેાકના દેવ પુરૂષવેદે અસંખ્યાત ગુણા છે. ૧૨, તેથી પાંચમી નરકના નારકી નપુંસક અસંખ્યાત ગુણો ૧૩, તેથી છઠ્ઠા લાંતક દેવલોકના દેવ પુરૂષવેદે અસંખ્યાત ગુણા છે ૧૪, તેથી ચોથી નરકના નારકી અસંખ્યાત ગુણ! છે ૧પ. તેથી પાંચમા બ્રહ્મદેવલોકના દેવ પુરૂષવેદે અસંખ્યાત ગુણા છે. ૧૬, તેથી ત્રીજી નરકના નારકી અસ`ખ્યાત ગુણા છે ૧૭, તેથી ચેથા માહેદ્ર દેવલાકના દેવ પુરૂષવેદે અસંખ્યાત ગુણા છે ૧૮, તેથી ત્રીજા સનતકુમાર દેવલોકના દેવ પુરૂષવેદે અસંખ્યાત ગુણા છે ૧૯, તેથી બીજી નરકના નારકી અસંખ્યાત ગુણા છે ૨૦, તેથી બીજા શાન દેવલાકના દેવ પુરૂષવેદે અસખ્યાત ગુણા છે ૨૧, તેથી ખીજા શાન દેવલોકની દેવાંના સખ્યાત ગુણી છે ૨૨, તેથી પહેલા સાધમાં દેવલોકના દેવ પુરૂષવેદે સખ્યાત ગુણા છે ૨૩, તેથી પહેલા સાધર્મા દેવલોકની દેવાંના સંખ્યાત ગુણી ૨૪, તેથી ભવનપતિ દેવતા પુરૂષવેદે અસ`ખ્યાત ગુણા છે ૨૫, તેથી ભવનપતિની દેવી સખ્યાત ગુણી છે ૨૬, તેથી રત્નપ્રભા પૃથ્વીના નારકી અસખ્યાત ગુણા છે ૨૭, તેથી વ્યંતરીક દેવતા પુરૂષવેદે અસંખ્યાત ગુણા છે ૨૮, તેથી વ્યંતરીકની દેવાંના સંખ્યાત ગુણી છે ૨૯, તેથી જ્યેતષી દેવ પુરૂષવેદે સંખ્યાત ગુણા ૩૦, તેથી ન્યાતિષી દેવતાની દેવાંના સંખ્યાત ગુણી છે ૩૧, એ દેવતા નારકીને અલ્પમહત્વ વિસ્તારીને કહ્યો. હવે ચારે ગતીને અલ્પમહત્વ વિસ્તારીને કહે છે, પ્રશ્ન-હે ભગવંત, તિર્યંચોનીની સ્ત્રીમાં. જળચરી, થળચરી, ને ખેચરી. તિર્યંચોનીયા પુરૂષમાં. જળચર, થળચર, ને ખેચર. તિર્યંચોનીયા નપુંસકમાં. તેમાં વળી એકેદ્રિ તિર્યંચજોનીયા નપુંસકમાં પૃથ્વીકાયા, એક દ્રિ તિર્યંચન્હેનીયા નપુંસક, અપકાયા એકદ્રિ તિર્યંચજેનીયા નપુંસક, અજ્ઞી, વાય ને વનસ્પતિકાય એકેદ્રિ તિર્યંચોનીયા નપુંસક, એઇંદ્રિ તિર્યંચ જેનીયા નપુ ંસક, તેઇંદ્રિ તિર્યંચોનીયા નપુ ંસક, ચારે દ્રિ તિર્યંચોનીયા નપુ ંસક ને પચે દ્રિ તિર્યંચન્નેનીયા નપુંસકમાં. જળચર, થળચર, ને ખેચર નપુ ંસક, મનુષ્યની સ્ત્રીમાં. કર્મભૂમિની અકર્મભૂમિની ને છપન અતરદ્વીપની સ્ત્રી, મનુષ્ય પુરૂષમાં. કર્મભૂમિના, અકર્મભૂમિના તે છપન અંતરદ્વીપના, પુરૂષ. મનુષ્ય, નપુ ંસકમાં. કર્મભૂમિના. અકર્મભૂમિના તે છપન અ ંતરદ્વીપના નપુંસક, દેવાંત્તામાં ભવનપતિની, વ્યંતરીકની, જયેાતિષીની, ને વૈમાનિકની દેવી. દેવ પુરૂષમાં ભવનપતિના, વ્યંતરીકના, જ્યાતિષીના ને વૈમાનિકના પુરૂષ. તેમાં પણ સાધમાં દેવલાકના જાવત્ નવ ત્રૈવેયક તે પાંચ અનુત્તર વૈમાનના દેવપુરૂષ. નારકી નપુ ંસકમાં રત્નપ્રભા પૃથ્વીના Page #91 -------------------------------------------------------------------------- ________________ ચાર ગતિને અલ્પબહુવ, ૭૫] નરિકી નપુંસક. જવત સાતમી નરકના નારકી નપુંસક. એટલામણે કણ કણથકી છેડા છે? ૧, જાવત વિશેષાધિક છે? ૪. ઉત્તર– ગેમ, છપન અંતરદ્વીપના મનુષ્ય. સ્ત્રી પુરૂષ એ બે સરખા ને સર્વથી થોડા છે. ૧, તેથી દેવકુર, ઉતરકુર અકર્મભૂમિના મનુષ્ય. સ્ત્રી, પુરૂષ. એ બે સરખા ને છપન અંતરદ્વીપનાથી સંખ્યાત ગુણ છે. ૨. તેથી હરીવર્ષ, રમ્યક વર્ષના મનુષ્ય. સ્ત્રી, પુરૂષ. એ બે સરખા ને પુર્વલાથી સંખ્યાત ગુણ છે. ૩, તેથી હેમવંત, ઐરણવંત ક્ષેત્રના મનુષ્ય. સ્ત્રી, પુરૂષ. એ બે સરખા ને હરીવર્ષ, રમ્ય વર્ષથી સંખ્યાત ગુણ છે. ૪. તેથી ભરત, ઐરવત. કર્મભૂમિના પુરૂપ સંખ્યાત ગુણ છે પ, તેથી ભરત, ઐરવત. એ બે ક્ષેત્રની સ્ત્રી સંખ્યાત ગુણ ૬, તેથી પુર્વ મહાવિદેહ, પશ્ચિમ મહાવિદેહના મનુષ્ય પુરૂવેદે સંખ્યાત ગુણ છે છે. તેથી પુર્વ મહાવિદેહ, પશ્ચિમ મહાવિદેહ. એ બે ક્ષેત્રની મનુષ્યણી સ્ત્રી સંખ્યાત ગુણી છે. ૮ તેથી પાંચ અનુતર વિમાનના દેવ પુરૂષદે અસંખ્યાત ગુણ છે.૯, તેથી ઉપલી ત્રણ દૈવેયકના દેવ પુરૂદે સંખ્યાતગુણ છે. ૬૦, તેથી મધ્યની ઐયકના દેવપુરૂષ સંખ્યાત ગુણા છે. ૧૧, તેથી હેડલી શ્રેયકના દેવપુરૂષ સંખ્યાત ગુણ છે ૧૨, તેથી બારમા અચુય દેવલોકના દેવપુરૂપ સંખ્યાત ગુણ છે. ૧૩, તેથી અગ્યારમાં આરણ દેવકના દેવપુરૂષ સંખ્યાત ગુણ છે. ૧૪, તેથી દેશમાં પ્રાણુત દેવલોકના દેવપુરૂષ સંખ્યાત ગુણો છે. ૧૫, તેથી આણંતનામા નવમા દેવલોકના દેવ પુરૂપદે સંખ્યાત ગુણ છે. ૧૬, તેથી સાતમી નરકના નારકી નપુંસક અસંખ્યાત ગુણું છે. ૧૭, તેથી છઠી નરકના નારકી નપુંસક, અસંખ્યાત ગુણ છે. ૧૮, તેથી સહસાર આઠમા દેવલોકના દેવ પુરૂષદે અસંખ્યાત ગુણ છે. ૧૯, તેથી મહાશુક્ર સાતમા દેવલોકના દેવતા પુરૂષદે અસંખ્યાત ગુણ છે. ૨૦, તેથી પાંચમી નરકન નારકી નપુંસક અસંખ્યાતગુણ છે. ૨૧, તેથી છઠા લાંતક દેવકના દેવતા પુરૂવેદે અસંખ્યાત ગુણ છે. ૨૨, તેથી ચેથી નરકના નારકી નપુંસક, અસંખ્યાત ગુણ છે. ૨૩, તેથી પાંચમા બ્રહ્મદેવલોકના દેવતા પુરૂષદે અસંખ્યાત ગુણ છે. ૨૪, તેથી ત્રીજી નરકન નારકી નપુંસક અસંખ્યાત ગુણ છે. ૨૫, તેથી ચેથા મહેંદ્ર દેવલેના દેવતા પુરૂપદે અસંખ્યાત ગુણ છે. ૨૬. તેથી ત્રીજા સનતકુમાર દેવલોકના દેવતા પુરપદે અસંખ્યાત ગુણ છે. ૨૭, તેથી બીજી નરકના નારકી નપુંસક અસંખ્યાત ગુણ છે. ૨૮, તેથી છપન અંતરીપના સમુર્હમ મનુષ્ય નપુંસક અસંખ્યાત ગુણ છે. ૨૯, તેથી દેવકુફ ઉતરકુર અકર્મભૂમિના સમુકિંમ મનુષ્ય નપુંસક સંખ્યાત ગુણ છે. ૩૦, તેથી હરીવાસ, રમ્ય વાસ ક્ષેત્રના સમુઇિમ મનુષ્ય નપુંસક સંખ્યાત ગુણ છે. ૩૧, તેથી હેમવય, ઐરવય ક્ષેત્રના સમુદ્ધિમ મનુષ્ય નપુંસક સંખ્યાત ગુણ છે. ૩૨, તેથી ભરત, રણવતના મનુષ્ય નપુંસક સંખ્યાત ગુણ. ૩૭, તેથી પુર્વમહાવિદેહ, પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રના મનુષ્ય નપુંસક સંખ્યાત ગુણ ૩૪, તેથી બીજા ઇશાન દેવલોકન દેવતા પુરષદે અસંખ્યાત ગુણ છે. ૩૫, તેથી બીજા ઇશાન દેવલોકની દેવાતા સંખ્યાત ગુણી છે. ૩૬, તેથી સૈધ પેલા દેવકના દેવતા પુરૂદે સંખ્યાત ગુણ છે. ૩૭, તેથી સૈધમાં પેલા દેવેલેકની દેવાં સંખ્યાતગુણી છે. ૩૮, Jain Education Intemational Page #92 -------------------------------------------------------------------------- ________________ [st ત્રણ પ્રકાર નાસંસારી જીવની પ્રતિપતિ, તેથી ભવપતિના દેવતા પુરૂષવેદે અસ ંખ્યાત ગુણા છે. ૩૯, તેથી ભવતપતિ દેવતાની દેવાંના સખ્યાત ગુણી છે. ૪૦, તેથી પેલી રત્નપ્રભા પૃથ્વીના નારકી નપુસકવેદે અસ ખ્યાત ગુણા છે. ૪૧, તેથી ખેંચર તિર્યંચોનીયા પુરૂષ અસખ્યાત ગુણા છે. ૪ર, તેથી ખેચર તિર્યંચજોની સ્ત્રી સખ્યાત ગુણી છે. ૪૩, તેથી થળચર તિર્યંચોનીયા પુરૂષ સખ્યાત ગુણા છે. ૪૪, તેથી થળચર તિર્યંચ જોનીની સ્ત્રી સખ્યાત ગુણી છે. ૪૫, તેથી જળચર તિર્યંચ પુરૂષવેદે સંખ્યાત ગુણા છે. ૪૬ તેથી જળચર તિર્યંચોની સ્ત્રી સખ્યાત ગુણી છે. ૪૭, તેથી વ્યંતરીક દેવતા પુરૂષવેદે સંખ્યાત ગુણા છે. ૪૮, તેથી વ્યંતરીક દેવાંના સખ્યાત ગુણી છે. ૪૯, તેથી જ્યાતિષી દેવતા પુરૂષવેદે સખ્યાત ગુણા છે. ૫૦, તેથી જ્યાતિષી દેવાંના સખ્યાત ગુણીછે. ૫૧, તેથી ખેચર તિર્યંચ જોનીયા નપુંસક અસંખ્યાત ગુણા છે. પર, તેથી થળસર નપુંસક સંખ્યાત ગુણા છે. ૫૩, તેથી જળચર તિર્યંચોનીયા નપુંસક સખ્યાત ગુણા છે. ૫૪, તેથી ચાદ્રી નપુસક વિશેષાધિક છે. ૫૫, તેથી તેઈંદ્રી નપુ`સક વિશેષાધિક છે. ૫૬, તેથી એઈંદ્રી નપુ ંસક વિશેષાધિક છે. પછ, તેથી અઝીકાયા. એકદ્રી તિર્યંચોનીયા નપુ ́સક અસંખ્યાત ગુણા છે. ૫૮, તેથી પૃથ્વીના જીવ વિશેષાધિક છે. ૫૯, તેથી અપકાય (પાણી) ના જીવ વિશેષાધિક છે. ૬૦, તેથી વાયુકાયના જીવ વિશેષાધિક છે. ૬૧, તેથી વનસ્પતિકાય એકેંદ્રી તિર્યંચોનીયા નપુસક અનંતગુણા છે. ૬૨, (અનતકાય માટે). એ ચારે ગતીના અલ્પમહત્વ કહ્યા. એ ત્રણે વેદના અપબહુત્વ થયેા. ૩૬. ત્રણ વેદની સ્થિતિ, અધિકતા ને સંગ્રહ, પ્રશ્ન—હે ભગવત, સ્ત્રીવેદની કેટલા કાળની સ્થિતિ છે? ઉ-તર્—હે ગાતમ, એક પ્રકારે જધન્યથી અંતર્મુહુર્તો ઇત્યાદિક જેમ પુર્વે ૨૮ નંબરમાં સ્ત્રીવેદ (તિર્યંચણી, મનુષ્યણી, અને દેવાંના) ની ભરિસ્થતિ, કાયરિર્થાત, વિરહકાળ અને અલ્પબહુત્વને અધિકાર કહ્યા છે તેમ જાણવા. એમ પુરૂષને ને નપુસકા પણ કાળ જાણવા, વળી ત્રણે વેદનું આંતરૂં જેમ પુર્વ કહ્યું છે તેમ જાણવું. : પ્રશ્ન-હે ભગવંત, તિર્યંચોનીની સ્ત્રી તિર્યંચજોનીયા પુરૂષથકી કેટલી અધિક છે? ઉ-તર્—હૈ ગૈતમ, તિર્યંચોનીયા પુરૂષથકી તિર્યંચોનીની સ્ત્રી ત્રીગુણી ને ત્રણ અધિકછે. પ્રશ્ન-હે ભગવંત, મનુષ્યની સ્ત્રી. મનુષ્ય પુરૂષથકી કેટલી અધિક છે? ઉત્તર---હે ગાતમ, મનુષ્ય પુરૂષથકી, મનુષ્યની સ્ત્રી સત્તાધીશગુણી ને સત્તાવીશ અધિકછે? પ્રશ્ન-હે ભગવંત, દેવતાની સ્ત્રી દેવતા પુરૂષથક કેટલી અધિક છે ? ઊ-તર-હે ગાતમ, દેવતાની સ્ત્રી. દેવતા પુરૂષથકી ખત્રીશગુણી ને બત્રીશ અધિક છે. એ ત્રીજી પ્રજ્ઞપ્તીમાં એટલા ભેદ કહ્યા.—પ્રથમ જીવનું આવપ્પુ' ૧, વેદની કાયસ્થિતિ ૨, વેદાંત્તર ૩, અલ્પ, મહત્વ. ૪, વેદના અધની સ્થિતિ ૫, તે વેદના કેહવા વિષય છે તે. ૬. એ છ ખેલના વિચાર કહ્યા. ॥ ઇતિશ્રી જીવાભીગમસૂત્રે ત્રણ ભેદે સ’સારી જીવતા અધિકાર સ‘પુણે, Page #93 -------------------------------------------------------------------------- ________________ ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ, ૭૭]. ૩૭ ચાર પ્રકારે સંસારી જીવ, પ્રનિ–હે ભગવંત, જે આચાર્ય એમ કહે છે જે ચાર પ્રકારે સંસારી જીવ. તે શી રીતે કહે છે ? ઉત્તર–હે ગૌતમ, નારકી ૧, તિર્યંચનીયા ૨, મનુષ્ય ૩, ને દેવતા જ એ ચાર પ્રકાર જાણવા. ૩૮ નારકીને પ્રથમ ઉદેશે. પ્રશન–હે ભગવંત, નારકીના કેટલા ભેદ છે ? ઉતર– હે મૈતમ, તેના સાત ભેદ છે. પહેલી પૃથ્વીના નારકી ૧, બીજી પૃથ્વીના નારકી ૨, ત્રીજી પૃથ્વીના નારકી ૩, ચોથી પૃથ્વીના નારકી ૪, પાંચમી પૃથ્વીના નારકી ૫, છઠી પૃથ્વીના નારકી , ને સાતમી પૃથ્વીના નારકી છે. પ્રશન–હે ભગવંત, પહેલી પૃથ્વીનું શું નામ છે, અને શું તેનું નેત્ર છે? ઊતર– હે ગૌતમ, ઘમા તેનું નામ છે, ને રત્નપ્રભા નામે ગોત્ર છે. પ્રશ્ન–હે ભગવંત, બીજી પૃથ્વીનું શું નામ છે, ને શું તેનું ગોત્ર છે? ઉત્તર– ગૌતમ, વંસા તેનું નામ છે, ને શકરપ્રભા નામે તેનું ગોત્ર છે. પ્રશન–હે ભગવંત, ત્રીજી પૃથ્વીનું શું નામ છે, ને શું તેનું ગોત્ર છે ? ઊતર–હે ગૌતમ, સેલા તેનું નામ છે, જે વાલુપ્રભા નામે તેનું ગોત્ર છે? પ્રશ્ન–હે ભગવંત, એથી પૃથ્વીનું શું નામ છે, ને શું તેનું ગોત્ર છે ? ઉત્તર-હે ગૌતમ, અંજના તેનું નામ છે, ને પંકપ્રભા નામે ગેત્ર છે. પ્રશન–હે ભગવંત, પાંચમી પૃથ્વીનું શું નામ છે, ને શું તેનું ગેત્ર છે? ઉત્તર-હે ગૌતમ, રષ્ટા તેનું નામ છે, ને ધુમપ્રભા નામે ગોત્ર છે. પ્રશ્ન-હે ભગવંત, છઠી પૃથ્વીનું શું નામ છે, ને શું તેનું ગોત્ર છે ? ઉત્તર–હે ગૌતમ, મઘા તેનું નામ છે, જે તમપ્રભા નામે તેનું ગોત્ર છે. પ્રશ્ન–હે ભગવંત, સાતમી પૃથ્વીનું શું નામ છે, ને શું તેનું ગોત્ર છે ? ઊતર–હે ગૌતમ, માઘવઈ તેનું નામ છે, ને તમતમાં નામે તેનું ગોત્ર છે. પ્રશન–હે ભગવંત, પહેલી રત્નપ્રભા પૃથ્વી કેટલી જાડ૫ણે છે? ઊતર–હે ગૌતમ, એક લાખ એંસી હજાર જોજન જાડ૫ણે છે. પ્રશન–હે ભગવંત, બીજી સકરપ્રભા પૃથ્વી કેટલી જાડ૫ણે છે? ઉતર–હે ગૌતમ, એક લાખ ને બત્રીસ હજાર જે જન જાડપણે છે. પ્રશ્ન–હે ભગવંત, ત્રીજી વાલુપ્રભા પૃથ્વી કેટલી જાડાપણે છે? ઉતર–હે ગૌતમ, એક લાખ ને અડાવીશ હજાર જન જાડાપણે છે. Jain Education Intemational Page #94 -------------------------------------------------------------------------- ________________ ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ. પ્રશ્ન-હે ભગવત, ચોથી પકપ્રભા પૃથ્વી કેટલી જાડપણે છે ? ઉતર--હે ગાતમ, એક લાખ તે વીશ હજાર જોજનની જાડપણે છે. પ્રરન-હે ભગવંત, પાંચમી ધુમપ્રભા પૃથ્વી કેટલી જાડપણે છે? ઉ-તર્હૈ ગૈાતમ, એક લાખ ને અઢાર હબ્નર જોજનની જાડપણે છે. પ્રશ્ન—હે ભગવત, છી તમપ્રભા પૃથ્વો કેટલી જાડપણે છે ? ઉ-તર્હે ગાતમ, એક લાખ ને સોળ હજાર જોજનની જાડપણે છે. પ્રરન—હું ભગવત, સાતમી તમતમાં પૃથ્વી કેટલી જાડપણે છે? ઉ-તર—હે ગાતમ, એક લાખ તે આઠ હાર બેજનની જાડપણે છે. પ્રરન હે ભગવંત, એ રત્નપ્રભા પૃથ્વીના કેટલા કાંડ (ભાગ) છે? [se ઉ-તર--હે ગાતમ, તેના ત્રણ ભાગ છે. ખરકાંડ (કણભાગ) ૧, પકબહુલકાંડ (ઘણા કાદવરૂપ) ૨, તે અપબહુલકાંડ (પાણીમય) ૩. પ્રશ્ન-હે ભગવત, એ રત્નપ્રભા પૃથ્વીને ખરકાંડ કેટલા પ્રકારો છે? ઉત્તર—હું ગાતમ, સાળ પ્રકારના છે. પ્રથમ રત્નના ૧, વજ્ર ૨,. વૈદુર્ય ૩, લાહીતાક્ષ ૪, મસારગા ૫, હંસગર્ભ ૬, પુલક છ, સાગધીક ૮, જોતીરસ ૯, અજન ૧૦, અંજન પુલક ૧૧, રજત (રૂપુ) ૧૨, સુવર્ણ ૧૩, અંકરત્ન ૧૪, સ્ફટિક ૧૫, તે રીશ્નરત્નના કાંડ ૧૬. પ્રશ્ન-હે ભગવત, એ રત્નપ્રભા પૃથ્વીએ સાળ પ્રકારના ખરકાંડ છે, તેમાં પહેલા રત્ન કાંડ કેટલા પ્રકારો છે? ઉ-તર્~~હું ગાતમ, એક પ્રકારને છે. એમ વત્ સાળમાં રીટ્ટકાંડ સુધી સર્વ એકેક પ્રકારનાજ છે. પ્રશ્ન-હે ભગવત, એ રત્નપ્રભા પૃથ્વીમાં પકબહુલકાંડના કેટલા ભેદ છે ? ઉ-તર—હે ગાતમ, તેના એકજ ભેદ ધણા કાદવરૂપ છે, પ્રશ્ન-હે ભગવત, રત્નપ્રભા પૃથ્વીએ અપબહુલકાંડના કેટલા ભેદ છે ? ઉ-તર--હું ગાતમ, તેને પણ એકજ ભેદ ધણા પાણી પ છે. પ્રરન—હે ભગવત, શ્રીજી શકરપ્રભા પૃથ્વી કેટલા પ્રકારની છે ? ઊ-તર-હે ગાતમ, એક પ્રકારની એકાકાર છે. એમ જાવત્ સાતમી નરક સુધી સર્વ એક પ્રકારની છે. પ્રશ્ન હૈ ભગવત, પહેલી નરકે કેટલા નરકાવારા છે? ઉત્તર્—હું ગાતમ, ત્રીશલાખ નરકાવાશા છે. પ્રશ્ન-હે ભગવત, બીજી નરકે કેટલા નરકાવાશા છે? ઉ-તર્—હું ગાતમ, પચવીશ લાખ નરકાવાશા છે, Page #95 -------------------------------------------------------------------------- ________________ નારકીને પ્રથમ ઉદેશ, પ્રશન–હે ભગવંત, ત્રીજી નરકે કેટલા નરકાવાસા છે? ઊતર–હે ગૌતમ, પંદર લાખ નરકાવાસા છે. પ્રશન–હે ભગવંત, ચોથી નર કેટલા નરકાવાસા છે? ઉતર–હે ગૌતમ, દશ લાખ નારકાવાસા છે. પ્રશ્ન–હે ભગવંત, પાંચમી નરકે કેટલા નારકાવાસા છે? ઊતર-હે મૈતમ, ત્રણ લાખ નરકાવાસા છે. પ્રશન–હે ભગવંત, છડી નર કેટલા નરકાવાસા છે ? ઉતરહે ગૌતમ, એક લાખ નરકાવાસા તેમાં પાંચ ઓછો છે. પ્રશ્ન-હે ભગવંત, સાતમી નરકે કેટલા નરકાવાસા છે ? ઉત્તર–હે ગૌતમ, પાંચ મોટા નરકાવાશા છે. તેના નામ કહે છે. કાળ ૧ મહાકાળ ૨ રોરૂક ૩ મહારાફક ૪ ને અપઠાણ પ. એ સાત નરકના થઈને ચોરાશી લાખ નરકાવાશા છે. તેની ગાથા કહે છે. त्तीसाय पण्णविसा; पन्नरस दसेव तिनीय हवंति पंचुण सय सहस्स; पंचेव अणुत्तरा नरगा ॥१॥ પ્રશન–હે ભગવંત, એ રત્નપ્રભ પૃથ્વી પેઠે ઘને દધી, (નીવડ જળરૂપ) ઘનવાય, (નીવડવાયરૂપ) તનવાય, (સુક્ષ્મવાયરૂપ) ને આકાશ પ્રમુખ છે? ઉતર-હે ગૌતમ, હો ઘનોદધિ, ઘનવાય, તનુવાય, ને આકાશ એ ચારે છે. એમ જાવત સાતમી નરક પર્યત જાણવું. પ્રશન–હે ભગવંત, એ રત્નપ્રભા પૃથ્વીનો ખરકાંડ કેટલે જાણે છે? ઉતર–હે ગૌતમ, સોળ હજાર જન જાડાપણે છે. પ્રશન–હે ભગવંત, એ રત્નપ્રભા પૃથ્વીનો ખરકાંડ સોળહજાર જેજન જડપણે છે. તેમાં પ્રથમને રત્નકાંડ કેટલો જાડ૫ણે છે? ઊત્તર-હે ગૌતમ, એક હજાર જેજનો છે. એમ જાવંત સોળમાં રણકાંડ પયંત જાણવું. (એટલે ખરકાંડ સોળ હજાર જેજનનો તેમાં સોળ ભેદ જેથી દરેક ભેદ એકેક હજાર જેજનને. સર્વ મળી સેળ હજાર જોજન થાય.) પ્રશ્નહે ભગવંત, એ રત્નપ્રભા પૃથ્વીનો પંકબહુલકાંડ કેટલે જડપણે છે? ઊતર– ગાતમ, ચોરાશી હજાર જેજનનો જાડ૫ણે છે. પ્રશ્ન-હે ભગવંત, એ રત્નપ્રભા પૃથ્વીને અપબહુલકાંડ કેટલે જાડાપણે છે? Jain Education Intemational Page #96 -------------------------------------------------------------------------- ________________ [૮૦ ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ. ઉતર–હે ગૌતમ, સીહજાર જેજનને જાડ૫ણે છે. પ્રશન–હે ભગવંત, એ રત્નપ્રભા પૃથ્વી હેઠે ઘનદધીનો પીંડ કેટલે જાડ૫ણે છે? ઉતર–હે ગૌતમ, વીશ હજાર જેજનનો જાડાપણે છે. પ્રશ્ન-હે ભગવંત, એ રત્નપ્રભા પૃથ્વી હેઠે ઘનવાયને પીંડ કેટલે જાડાપણે છે? ઉત્તર –હે ગૌતમ, અસંખ્યાતા હજાર જેજનનો જાડ૫ણે છે. પ્રશ્ન- હે ભગવંત, એ રત્નપ્રભા પૃથ્વી હેઠે તનવાયને પીડ કેટલો જાડપણે છે? ઉત્તર–હે ગૌતમ, એ પહેલી નરકના ઘનવાયની નીચે અસંખ્યાતા હજાર જેજનને તનવાય છે. પ્રશ્ન–હે ભગવંત, એ રત્નપ્રભા પૃથ્વીને હેઠે આકાશ કેટલા જનને જાડાપણે છે? ઉત્તર– હે ગૌતમ, એ પહેલી નરકના તનવાયની નીચે અસંખ્યાતા હજાર જજનને આકાશ છે. પ્રશન–હે ભગવંત, બીજી શકરપ્રભા પૃથ્વી હેઠે ઘનદધીને પીંડ કેટલો જાડ૫ણે છે? ઉતર–હે ગૌતમ, વીશ હજાર જેજનો જાડ૫ણે છે. પ્રશ્ન–હે ભગવંત, બીજી શકરપ્રભા પૃથ્વી હેઠે ઘનવાય કેટલે જાડપણે છે? ઉતર–હે ગૌતમ, અસંખ્યાતા હજાર જેજન છે, એમ તનવાય ને આકાશ પણ અસંખ્યાતા હજાર જોજનો છે. એમ જાવત સાતમી નરક પર્યત જાણવું. પ્રનિ–હે ભગવંત, એ રત્નપ્રભા પૃથ્વીમાં એકલાખ ને એંસીહજાર જેજનના પીંડમાંહે ક્ષેત્ર છેદન બુએ પ્રતર વિભાગે છેદકે વર્ણથકી કાળા, લીલા, રાતા, પીળા ને ધોળા દ્રવ્ય છે? ગંધથકી સુગંધ, દુર્ગધ દ્રવ્ય છે? ને રસથકી તીક્ત, કટુક, કસાયેલો, ખાટો, મીઠે. એ પાંચ રસ છે? વળી સ્પર્શથકી કઠણ, કમળ, ભારી, હલુઓ, ટાઢ, ઉને, ચીગટે, લુખો, એ આઠ સ્પર્શ છે? ને સંસ્થાનથકી પરીમંડલ, વૃત્ત, તંસ, ચતુરસ, ને લંબ. એ પાંચ સંસ્થાને પરીણીત છે? માંહોમાંહે અને અન્ય બંધાણ છે? માંહોમાંહે સ્પષ્ટ છે? માંહોમાંહે અવગાઢ છે? માંહોમાંહે સ્નેહ પ્રતિબંધ છે? માંહોમાંહે સંબંધપણે છે? ઉતર–હે ગતમ, હા છે. એ જ પ્રમાણે છે, એ સમચે પુછા કરી. હવે વીવરીને પુછા કરે છે. પ્રશ્ન–હે ભગવંત, એ રત્નપ્રભા પૃથ્વીમાં બરકાંડ સોળહજાર જેજનને જાડ૫ણે છે તે કાંડ ક્ષેત્ર છેદન બુબે છેદથકે વર્ણથકી કાળી દ્રવ્ય જાત આઠ સ્પર્શ પર્વત છે? ઊ તર–હે ગૌતમ, હા છે. એ બધા બોલ છે). પ્રશ્ન–હે ભગવંત, એ રત્નપ્રભા પૃથ્વીમાંહે સોળહજાર જોજનને ખરકાંડ. તેમાં પ્રથમ રત્નકાંડ એકહજાર જેજનને જાડ૫ણે છે તે મ ક્ષેત્ર છેદન બુએ છેદથકે વર્ણથકી કાળા દ્રવ્ય જાવત્ સ્પર્શ પર્યત છે? Page #97 -------------------------------------------------------------------------- ________________ નારકીને પ્રથમ ઊદેશે. ઉત્તર–હે ગૌતમ, હા, છે. એમ જાવત સોળમા રષ્ટિકાંડ પર્યત જાણવું. પ્રશ્ન–હે ભગવંત, એ રત્નપ્રભા પૃથ્વીમાંહે કબહુલકાંડ ચેરાસીહજાર જેજનને જાડપણે છે, તે એ ક્ષેત્ર છેદન બુએ છેદથકે વર્ણથી કાળા દ્રવ્ય જાવત આઠ સ્પર્શ છે? ઉત્તર–હે ગૌતમ, હા છે. એમ અપબહુલકાંડ એંશી હજાર જનને જાણે છે, તેનું પણ એમજ પુર્વલી રીતે કહેવું, પ્રશ્ન–હે ભગવંત, એ રત્નપ્રભા પૃથ્વી હેઠે ઘનોદધી વીશ હજાર જેજન જાડપણે છે, તેમાં ક્ષેત્ર છેદનબુબે છેદતેથકે વર્ણ પ્રમુખ છે? ઉત્તર– હે ગૌતમ, હા છે. (એમ બધા બેલ કહેવા). પ્રશ્ન–હે ભગવંત, ધનદધીની હેઠે ઘનવાય અસંખ્યાતા હજાર જે જન જાડ૫ણે છે, તેમાં ક્ષેત્ર છેદનબુએ છેદતેથકે વર્ણ પ્રમુખ છે? ઉત્તર–હે ગૌતમ, હા છે. (એમ બધા બોલ પુર્વલી રીતે કહેવા) પ્રશ્ન–હે ભગવંત, ઘનવાય હેઠે તનવાય પણ અસંખ્યાતા હજાર જે જન જાડ૫ણે છે. તેમાં ક્ષેત્ર છેદનબુગે છેદથકે વર્ણથી કાળા દ્રવ્ય પ્રમુખ પુર્વલપરે છે? ઉત્તર– હે ગૌતમ, હા છે. (એમ બધા બોલ પુર્વલી રીતે કહેવા). પ્રશ્ન–હે ભગવંત, તનવાય હેઠે આકાશ પણ અસંખ્યાતા હજાર જે જન જાડ૫ણે છે. તે માટે ક્ષેત્ર છેદનબુબે છેદથકે પૂર્વલી પરે વર્ણથકી કાળી દ્રવ્ય પ્રમુખ છે? ઉતર–હે ગતમ, હા છે. (એમ બધા બેલ પુર્વલી રીતે કહેવા.) પ્રશ્ન-હે ભગવંત, પહેલી રત્નપ્રભા પૃથ્વી હેઠે બીજી શકરપ્રભા પૃથ્વી એક લાખ ને બત્રીસ હજાર જોજન જાડ૫ણે છે, તેમાં ક્ષેત્ર છેદન પ્રતર વિભાગ બુધે છેદતેથકે પાંચ વણિદ્રવ્ય છે? જાવત પાંચ સંસ્થાનવંત મહેમાહે મળી રહ્યાં છેઃ ઉત્તર-હે મૈતમ, હા. જાવત પુર્વલી રીતે માંહો માંહી મળી રહ્યા છે. પ્રશ્ન–હે ભગવંત બીજી શકરપ્રભા પૃથ્વી હેઠે એમ ઘોદધી પણ વીસ હજાર જેજન જાડાપણે છે. તે હેઠે ઘવાય અસંખ્યાતા હજાર જોજન જાડાપણે છે. તે હેઠે તનવાય પણ અસંખ્યાતા હજાર જે જન જાડ૫ણે છે. તે હેઠે આકાશ પણ અસંખ્યાતા હજારો જન જાડ૫ણે છે. તે માટે ક્ષેત્ર છેદનબુબે છેદથકે વર્ણ પ્રમુખ છે? ઉત્તર– હે મૈતમ, હા છે. એમાવત સાતમી નરક પર્યત અધિકાર જેમ શકરપ્રભાને કહ્યો તેમજ જાણવો. (આંહી રત્નપ્રભાની ભલામણ નહીં દેતાં શકરપ્રભાની ભલામણ દીધી તેનું કારણ એ જે રત્નપ્રભાના ખરકાંડ પ્રમુખ ત્રણ પ્રકારે છે, ને શકરપ્રભાને એકજ પ્રકાર છે, માટે છે નરકે એક પ્રકાર હોવાથી શકરપ્રભાની ભલામણ દીધી એ ભાવાર્થ જાણવો.) 11 Jain Education Intemational Page #98 -------------------------------------------------------------------------- ________________ [૮ર ચાર પ્રકારના સંસારી જીની પ્રતિપતિ, પ્રશ્ન–હે ભગવંત, એ રત્નભા પૃથ્વી આકારે છે? ઉતર–હે ગૌતમ, ઝાલરને આકાર (ગાળ) છે. પ્રશ્ન- હે ભગવંત, એ રત્નપ્રભા પૃથ્વીનું બરકાંડ એ આકારે છે? ઉત્તર–હે તમે, ઝાલરને આકારે (ગાળ) છે. પ્રશ્ન- હે ભગવંત, એ રત્નપ્રભા પૃથ્વીનું બરકાંડનું પ્રથમ રત્નકાંડ એ આકારે છેઃ ઉત્તર-- હે ગૌતમ, ઝાલરને આકાર (ગાળ) છે. એમ જાવત સોળમા રીકાંડ પયંત જાણવું. એમજ પંકબહુલકાંડ, અપબહુ લકાંડ, ઘોદધી, ધનવાય, તનવાય, ને આકાશ. એ સર્વે ઝાલરને આકારે (ત ગેળ) છે. પ્રશ્ન – ભગવત, બીજી શકરપ્રભા પૃષ્ણ ચ્ચે સંરધાને (આકાર) છે? ઉતર– મૈતમ, શકરપ્રભા, તેને ઘનોદધી, ઘનવાય પ્રમુખ સર્વ ઝાલરને આકારે છે. તે જેમ શકરપ્રભાની વ્યક્તવ્યતા કહી. એમ જાત સાતમી નરક પયંત જાણવી. પ્રશન–હે ભગવંત, એ રત્નપ્રભા પૃથ્વીના પુર્વલા છેડા થકી કેટલે અબાધાએ છે. લોકને અંત છે? ઉત્તર– હે ગૌતમ, બાર એજન અબાધાઓ લેકને અંત છે (એટલે બાર જોજન છે. અલેક છે.) એમ દલણથી, પશ્ચિમથી ને ઉત્તરથી પણ બાર જન છે. અલોક છે. પ્રશ્ન- હે ભગવંત, બીજી શકરપ્રભા પૃથ્વીના પુર્વલા છેડાથી કેટલું છેઅલક છે? ઊ તર– હે ગૌતમ, એક જોજનને ત્રીજે ભાગે ઉણાં તેર જોજન છે. અલોક છે. એમ ચારે દિશાએ બાર જોજનને બે ત્રિયાંશ છેટે અલોક છે. પ્રશન–હે ભગવંત, ત્રીજી વાળુપ્રભા પૃથ્વીની પૂર્વ દિશાના છેડાથકી કેટલું છેઅલોક છે? ઉતર–હે નતમ, એક જનને ત્રીજે ભાગે અધિક તેર જન છેટે અલેક છે. એમ ચારે દિશાએ અબાધાઈ (છેટો) અલેક છે. પ્રશ્ન–હે ભગવંત, પ ચારે નરં ચારે દિશાથી અલેક કટલે છેટે છે? ઉતર—હે ગૌતમ, ચોથી પંકિમભાથી રાઉદ જોજન છે. એક છે. પાંચમી ધુમપ્રભાએ એક જોજનના ત્રીજા ભાગે ઉણા પર જોજન છે. અલેક છે. છઠ તમપ્રભાએ એક જોજનના ત્રીજા ભાગે અધિક પનર જેજને અલોક છે, અને સાતમી તમતમાં નરેકે સોળ જોજન છે. અલેક છે. એમ ચારે દિશાએ જાણવું. (એમ દરેક રંક એક જ નના ત્રણ ભાગ કરીએ એવા બે બે ભાગ વધારતા જવું.) પ્રશન– હે ભગવંત એ રતનપ્રભા પૃથ્વીને છેડે પુર્વલ ચરીમાંત કેટલે ભેદે છે? ઉતર–હે ગતમ, ત્રણ બદે છે. પ્રથમ ઘોદધીને વળય, બીજો ધનવાયનો વળય, ને ત્રીને તવાયનો વળય. (ર) છે. Jain Education Intemational Page #99 -------------------------------------------------------------------------- ________________ નારકીને પ્રથમ ઉદેશે. ૮૩] પ્રશ્ન- હે ભગવંત, એ રત્નપ્રભા પૃથ્વીને દક્ષીણ દિશને અરીમાંત કેટલા ભેદે છે? ઉત્તર–હે ગૌતમ, તે પણ ત્રણ ભેદ છે. તે પૂર્વ દિશાની પરે જાવત પશ્ચિમ ઉત્તર દિશે પણ એમજ જાણવું. એમ સર્વ પૃથ્વીએ જાવત્ સાતમી નરકે ઉત્તરદિશા પર્યત પુર્વરે જાણવું. પ્રશન–હે ભગવંત, એ રત્નપ્રભા પૃથ્વીએ ઘનદધીનું વળય કેટલું જાડપણે છે? ઉતર–હે ગૌતમ, છ જનનું જાણે છે. પ્રશન–હે ભગવંત, બીજી શકરપ્રભાએ ઘનદધીનું વળય કેટલું જડપણે છે? જાવત સાતમી તમતમાં પૃથ્વી સુધિ ઘનેદધીનું વળગ્ય કેટલું જડપણે છે? ઉતર––હે ગીતમ, શકરપ્રભાએ એક જોજનના ત્રીજા ભાગ સહીત છ જન જાડપણે છે, વાળપ્રભાએ ઘનાદધીનુ વળય એક જોજનના ત્રીજા ભાગે ઊંણ સાત જે જન જાડપણે છે. પંકપ્રભાએ સાત જનનું, ધુમપ્રભાએ એક જોજનના ત્રીજા ભાગ સહીત સાત જનનું, તમપ્રભાએ એક જોજનના ત્રીજા ભાગે ઊ| આઠ જનનું, તમતમાં પૃથ્વીએ આઠ જોજન પુરા ઘનદધીનું વળય જાડાપણે છે, (દરેક નરકે જોજનો ત્રીજો ભાગ વધારે.) પ્રશ્ન–હે ભગવંત, પહેલી રત્નપ્રભા પૃથ્વીએ નવત સાતમી તમતમાં પૃથ્વીએ બીજું ધનવાયનું વળય કેટલું જડપણે છે? ઉતર–હે ગૌતમ, રત્નપ્રભાએ સાડાચાર જોજનનું છે, શકર પ્રભાએ પણ પાંચ જેજનનું, વાળભાએ પાંચ જનનું, પંકપ્રભાએ સવાપાંચ જજનનું, ધુમપ્રભાએ સાડાપાંચ જનનું, તમપ્રભાએ પણ છે જે જન ને તમતમાં પૃથ્વીએ છે જે જનનું જડપણે ઘનવાયનું વળય છે. (દરેક નરકે એક ગાઉ એટલે પા જેજન વધારવું.) પ્રશન–હે ભગવંત, પહેલી રત્નપ્રભા પૃથ્વીએ જાત સાતમી તમતમાં પૃથ્વીએ ત્રીજું તનવાયનું વળય કેટલું જડપણે છે? ઉતર–હે ગીતમ, રત્નપ્રભાએ છ ગાઉ, શકરપ્રભાએ છ ગાઉ અને એક ગાઉનો ત્રીજો ભાગ, વાળુપ્રભાએ એક ગાઉના ત્રીજા ભાગે ઊંણું સાત ગાઉ, પંકપ્રભાએ સાત ગાઉ, ધુમપ્રભાએ એક ગાઉના ત્રીજા ભાગે અધીક સાત ગાઉ, તમપ્રભાએ એક ગાઉના ત્રીજા ભાગે ઊણાં સાત ગાઉ, ને સાતમી તમતમાએ આઠ ગાઉ (બે જોજન) ને જડપણે તનવાયને વળય છે. (દરેક નરકે ગાઉને ત્રીજો ભાગ વધારવો.) પ્રશન–હે ભગવંત, એ રત્નપ્રભા પૃથ્વીએ ઘનોદધીનું વળય છે જે જન જાડ૫ણે છે, તે મણે ક્ષેત્ર છેદનબુએ છેદ કે વણથકી શ્યામ વર્ણ દ્રવ્ય વગેરે સંરથાનવંત એવા છે? ઊતર–હે ગૌતમ, હા છે, એમ જવત સાતમીનરક પર્વત ત્યાં જેટલું જાણે છે ત્યાં તેટલું તેમજ કહેવું. પ્રશન–હે ભગવંત, એ રત્નપ્રભા પૃથ્વીએ ઘનવાયનું વળયે સાડાચાર જોજન જાડ૫ણે છે, તેને ક્ષેત્ર છેદનબુબે છેદથકે વર્ણ પ્રમુખ છે? Jain Education Intemational Page #100 -------------------------------------------------------------------------- ________________ ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ. ઉતર–હે ગૌતમ, હા, એ સર્વ છે. એમ જાવત સાતમી નરક પર્યત જ્યાં જેટલું ઘનવાયનું જાડાપણું છે ત્યાં તેટલું તેમજ કહેવું. એમ તનવાયનું વળય પણ જાવત શબ્દ સાતમી નરક પર્વત જ્યાં જેટલું જાડાપણું છે ત્યાં તેટલું જાણવું. પ્રશન–હે ભગવંત, એ રત્નપ્રભા પૃથ્વીનું ઘોદધી વળયો કે આકાર છે? ઉતર---જે ગતમ, વટ વળાકારે છે. (ચુડીને આકારે) એ રત્નપ્રભા પૃથ્વીને ચોપર વીટી રહ્યું છે. એમ જાવત્ સાતમી નરક પર્યત ઘનોદધીનું વળય જાણવું. પણ એટલે વિશેષ જે પિતપોતાની નરક પૃથ્વી વીટી રહ્યા છે. પ્રશન–હે ભગવંત, એ રત્નપ્રભા પૃથ્વીનું ઘનવાયનું વળય કયે આકારે છે? ઉતર–હે ગૌતમ, વટ વળાકારે છે. તેમજ જાત જેણે રત્નપ્રભા પૃથ્વીનું ઘનોદધી વળય સર્વ દિશે ચેપર વીટીને રહ્યું છે. એમ નવત્ સાતમી નરક પર્યત ઘનવાયનું વળય જાણવું. પ્રશન–-ભગવંત, એ રત્નપ્રભા પૃથ્વીનું તનવાયનું વળય કે આકારે છે? ઉતર–હે ગીતમ, વટ વળયાકારે છે. જાવઃ જેણે રત્નપ્રભા પૃથ્વીનું ઘનવાયનું વળય સર્વદિશે ચેપર વીટયું છે. એમ જાવત્ સાતમી નરક પર્યત તનુવાય વળયાકારે જાણવું. પ્રશન–હે ભગવંત, એ રત્નપ્રભા પૃથ્વી કેટલી જોજન લાંબપ, પહોળપણે ને કેટલા જોજન પરિધિપણે છે? ઉતર– ગૌતમ, અસંખ્યાતા હજાર જોજન લાંબપણે, પહોળપણે છે. ને અસંખ્યાતા હજાર જોજન પરિધિપણે છે. એમ જાતુ સાતમી નરક પર્યત જાણવું. પ્રશ્ન-હે ભગવંત, એ રત્નપ્રભા પૃથ્વી અંતે ને મધ્યભાગે સર્વદિશે જાડપણે સરખી છે? ઉત્તર–હે શૈતમ, હા. સર્વ કામે સરખી છે. એમ જાત સાતમી નરક પર્યત જાણવું. પ્રશન–હે ભગવંત, એ રત્નપ્રભા પૃથ્વીએ પૂર્વ કાળને અનુક્રમે કરી સર્વ જીવ ઉપના છે, કે સમકાળે સર્વ જીવ ઉપના છે ? ઉત્તર–હે ગેમ, એ રત્નપ્રભા પૃથ્વીએ સર્વ ઇવ પુર્વ કાળને અનુક્રમે કરી અનંતીવાર ઉપના છે. પણ સર્વ જીવ સમકાળે એકી વખતે) ઉપના નથી (કેમકે નરક સિવાય ત્રણ ગતિના જીવ છે માટે). એમ નવત્ સાતમી નરક પયંત જાણવું. પ્રનિ–હે ભગવંત, એ રત્નપ્રભા પૃથ્વી, પુર્વ સર્વ જ કાળને અનુક્રમે કરી છાંડી છે? કે સમકાળે સર્વ જીવે છડી છે? ઉતર–હે ગૌતમ, એ રત્નપ્રભા પૃથ્વી, પુર્વ સર્વ જે કાળને અનુક્રમે કરી અનંતીવાર છાંડી છે. પણ સમકાળે સર્વ જીવે છાંડી થી કેમકે છડે તે નરક ગતિનો અભાવ થાય.) એમ જાવ સાતમી નરક પયંત જાણવું. Jain Education Intemational Page #101 -------------------------------------------------------------------------- ________________ નારકીને પ્રથમ ઉદેશો, પ્રશ્ન–હે ભગવંત, એ રત્નપ્રભા પૃથ્વીએ, સર્વ પુદ્ગળ પુર્વ કાળને અનુક્રમે કરી પેઠાં છે? કે સમકાળે સર્વ પુદગળ પેઠાં છે ? ઉતર–હે શૈતમ, એ રત્નપ્રભા પૃથ્વીએ સર્વ પુદગળ પુર્વ કાળને અનુક્રમે કરી અનંતી વાર પેઠાં છે. પણ સમકાળે સર્વ પુદગળ પિઠાં નથી. એમ જાવંત સાતમી નરક પર્યત જાણવું. પ્રશન–હે ભગવંત, એ રત્નપ્રભા પૃથ્વી પુર્વે કાળને અનુકસે કરી સર્વ પુદગળ છાંડી છે? કે સમકાળે સર્વ પુદગળ છાંડે છે ? ઊતર–હે ગેમ, એ રત્નપ્રભા પૃથ્વી પુર્વ કાળ અનુક્રમે કરી સર્વ પુદગળે અનંતીવાર છાંડી છે. પણ સમકાળે સર્વ પુદગળે બંડી નથી (કેમકે કેટલાએક પુદગળ બહાર પણ છે) એમ જાવત્ સાતમી નરક પયંત જાણવું. પ્રશ્ન–હે ભગવંત, એ રનપ્રભા પૃથ્વી શું શાસ્થતિ છે? કે અશાસ્થતિ છે? ઉત્તર–હે ગૌતમ, શાસ્થતિ પણ છે, જે અશાસ્થતિ પણ છે. પ્રશ્ન–હે ભગવંત, શું કારણથી એમ કહો છે જે શરવતિ પણ છે ને અશાસ્થતિ પણ છે? ઉતર હે ગીતમ, દ્રવ્યપણે શાસ્થતિ છે, અચળ છે. ને પર્યાગુણે તે વર્ણના પર્યાય, ગંધના પર્યાય, રસના પર્યાય ને પર્સના પર્યાયપણે કરી અશારવતિ છે. તે કારણે હે ગૌતમ એમ કહીએ છીએ જે રાતિ પણ છે ને અશાવતિ પણ છે. એમ જાવત સાતમી નરક પર્યત જાણવું. પ્રશન–હે ભગવંત, એ રત્નપ્રભા પૃથ્વી કાળથી કેટલા કાળની છે, ને કેટલા કાળ સુધી ઊતર– હે ગૌતમ, કણેય એ કીધી નથી. તેમ એ પૃથ્વી કોઈ કાળે હતી નહીં એમ પણ નથી, તેમ કોઈ કાળે એ પૃથ્વી નથી એમ પણ નથી, તેમ કોઈ કાળે એ પૃથ્વી નહીં હોય એમ પણ નથી. એ પૃથ્વી અનાદિ કાળની છે, વર્તમાનકાળે પણ છે, ને અનાગત (આવતે) કાળે પણ હજ, ધવ છે, નીત્ય છે. શાસ્થતિ છે. તેને કાળાંતરે પણ ક્ષય નથી, ઘટતી, વધતી નથી, અવસ્થિત છે. એમ જાત સાતમી નરક પર્યત જાણવું. પ્રશન– હે ભગવંત, એ રત્નપ્રભા પૃથ્વીના ઉપરલા ચરીમાંતથી હેલો ચરીમાંત એ બે વચ્ચે કેટલે અબાધાઈ અંતર છે ? ઉત્તર– હે ગૌતમ, એક લાખ ને એસી હજાર જનો અબાધા છે. (એ નરકનું જાડપણું જાણવું.) પ્રશન–હે ભગવંત, એ રત્નપ્રભા પૃવિએ ઉપરલા ચારીમાંતથકી બરકાંડને હેલો ચરીમાંત, તે વચ્ચે કેટલે અબાધાએ અંતર છે? ઉતર– હે શૈનમ, સોળ હજાર જનો છે. (બરકાંડ આથી જાણવું.) Jain Education Interational Page #102 -------------------------------------------------------------------------- ________________ ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ. પ્રશ્ન–હે ભગવંત, એ રત્નપ્રભા પૃથ્વીના ઉપલા વરીમાંતથકી રત્નકાંડને હેલે ચરીમાંત. તે વચ્ચે કેટલે અબાધાઈ અંતર છે ? ઉત્તર-હે મૈતમ, એક હજાર જેજન છે. (રત્નકાંડ એક હજાર જેજનને છે તે માટે ) પ્રશ્ન–હે ભગવંત, એ રત્નપ્રભા પૃથ્વીના ઉપલા ચરીમાંતથી બીજે જે વકાંડ તેહનો પણ ઉપર વારીમાંત, તે વચ્ચે કેટલે અબાધાઈ અંતર છે ? ઊતર–હે શૈતમ, એક હજાર જોજન છે. (રત્નકાંડ આછી જાણવું.) પ્રશન–હે ભગવંત, એ રત્નપ્રભા પૃથ્વીએ, ઉપરલા ચરીમાંતથકી બીજે જે વજકાંડ તેને હેલે ચરીમાંત, તે વચ્ચે કેટલે અબાધાઈ અંતર છે ? ઉત્તર-હે મૈતમ, બે હાર જોજનનો છે. (નકાંડ ને વજીકાંડ બને થઇને.) એમ એણે અભિપ્રાય. જાત સેળમાં રણકાંડને ઉપર ચરીમાંતે પનર હજાર જેજનને છે. ને હેડલે ચરીમાંત સોળ હજાર જેજનને અંતર છે. પ્રશન–હે ભગવંત, એ રત્નપ્રભા પૃથ્વીના ઉપલા ચરીમાંથી પંકબહુલકાંડનો ઉપલો ચરીમાંત, તે વચ્ચે કેટલો અબાધા અંતર છે. ઉત્તર– હે ગૌતમ, સોળ હજાર જેજનને છે. (બરકાંડ આઠી. ) પ્રશ્ન–હે ભગવંત, એ રપ્રલ પૃથ્વીના ઉપરલા ચરીમાંતથકી પંકલકાનો હેલે ચરીમાંત, તે વચ્ચે કેટલે અબાધાઈ અંતર છે? ઉત્તર હે ગૌતમ, એક લાખ જનને છે. (બરકાંડ ને પંકબહુલકાં થઈને.) પ્રશ્ન–હે ભગવંત, એ રમજા પૃથ્વીના ઉપરલા ચરીમાંતથકી અપહલકાંડનો ઉપલો ચરીમાંત, તે વચ્ચે કેટલું અંતર છે? ઊતર-હે મૈતમ, તે પણ એક લાખ જનનો છે. (ખરકાંડને પંકબહુલકાંડ થઈને.) પ્રશન–હે ભગવંત રત્નપ્રભા પૃથ્વીના ઉપલા અરીમાંતથી અપબહુલકાંડને હેલે ચરીમાંત, એ વચ્ચે કેટલે અબાધાઈ અંતર છે ? ઉતર--હે ગીતમ, એક લાખ એંસી હજાર જેને છે. (તે એમ જે સોળ હજારનો બરકાંડ, ચોરાસી હારને પંકબહુલકાંડ, ને રસી હારને અપબહુલકાંડ. એ સર્વ મળી એક લાખ એંસી હજાર જેજન થાય તે આથી જણવું.) પ્રશન–હે ભગવંત, એ રત્નપ્રભ પૃથ્વી ઉપર ચરીમાંત ને રતપ્રભા પૃથ્વી કે જે ઘનોદધી તેને પણ ઉપરલો ચરીમાંત, તે વચ્ચે કેટલે અબાધા અંતર છે ? ઉતર–હે ગેમ, એક લાખ એંસી હજાર જજનનો છે (તે પુર્વલી રાતે.) પ્રશન– હે ભગવંત, એ રત્નપ્રભા પૃથ્વી ઉપર ચરમાંત ને ઘનદિધીને હેલે ચરીમાંત, તે વચ્ચે કેટલે અબાધાઈ અંતર છે ? Jain Education Interational Page #103 -------------------------------------------------------------------------- ________________ નારકીના પ્રથમ ઉદેશે, ઉત્તર–હે ગૌતમ, બે લાખ જેજનને છે. (તે એમ જે સોળ હજારનો ખરકાંડ, ચોરાસી હજારનો પંકબહુલકાંડ, એંસી હજાર અબહુલકાંડ ને વીસ હજાર જોજનને ઘનોદધી એમ બે લાખ જન જાણવા.) પ્રશન–હે ભગવંત, એ રત્નપ્રભા પૃથ્વી ઉપર ચરીમાંત ને તે હેઠે ઘનવાયને પણ ઉપર ચરીમાંત, તે વચ્ચે કેટલે અબાધાઈ અંતર છે ? ઉતર– ગૌતમ, બે લાખ જેજનાનો છે. (તે પુલી રીતે જવો.) પ્રશન–હે ભગવંત, એ રતનપ્રભા યુવાનો ઉપર ચરીમાંત ને ઘનવાયનો હેલે ચરીમાંત, તે વચ્ચે કેટલે અબાધાઈ અંતર છે ? ઉત્તર- હે ગતમ, અસંખ્યાતા લાખ જજન છે. (તે એમને પુર્વલા બે લાખમાં અસંખ્યાતા લાખ જેજનને ધનવાય ભળે માટે ) પ્રશન–હે ભગવંત, એ રત્નપ્રભા પૃથ્વી ઉપર ચરીમાંત ને તે હદે તનવાયને પણ ઉપર ચરીમાંત, તે વચ્ચે કેટલે અબાધાઈ અંતર છે ? ઉત્તર–હે ગીતમ, પુર્વલી રીતે અસંખ્યાતા લાખ જેજનાનો છે. પ્રશન–હે ભગવંત, એ રત્નપ્રભા પૃથ્વીનો ઉપરલો અરીમાંત ને તવાયનો હેલો ચરીમાંત, તે વચ્ચે કેટલે અબાધાઈ અંતર છે ? ઉતર– હે ગૌતમ, અસંખ્યાતા લાખ જનનો છે. (પુલામાં અસંખ્યાતા લાખ જેજ નને તનવાય ભેળવો. અસંખ્યાતામાં અસંખ્યાતા ભળે તો પણ અસંખ્યાતા થાય કેમકે અસંખ્યાતાના અસંખ્યાતા ભેદ છે. માટે વિરૂદ્ધ નહિ) એમ એણે અભિપ્રાયે હેઠે જે અસંખ્યાતા લાખ જોજનને આકાશ છે, તેનું પણ તે જ રીતે અંતર જાણવું. પ્રશ્ન–હે ભગવંત, બીજી શકરપ્રભા પૃથ્વી ઉપર ચરીમાંત ને તેનો હેલે ચરીમાંત, તે વચ્ચે કેટલે અબધાઈ અંતર છે? ઉતર– હે ગૌતમ, એકલાખ ને બત્રીસ હજાર જેજન છે. (બીજી નરકને જાડ- પણ લેવો. પ્રનિ–હે ભગવંત, બીજી શર્કરપ્રભા પૃથ્વીનો ઉકલે ચરીમાંત ને ઘનોદધીનો હેડલે ચરીમાંત, તે વચ્ચે કેટલું અંતર છે? ઉતર–હે ગૌતમ, એક લાખને બાવન હજાર જેજનનો છે (વીશહજારનો દધી ભળ્યો માટે.) એમ પુર્વલે અભીપ્રાયે ઘનવાય અસંખ્યાતા જેજનના અબાધાએ છે. એમજી તનવાય ને આકાશ પર્યત જાણવું. વળી એજ રીતે સાતમી નરક પર્યા, પણ એટલો વિશેષ કે જે જે નરકે જેટલું જડપણું છે તેમાએ ધનદધીનું વીશહાર જે જનનું જાડાપણું ભળીએ તે શકરપ્રભાને અનુસારે જાણવું. હવે ઘનોદધીનું નરકના પીંડ સહીત પ્રમાણ કહે છે. વાળુભ ત્રીજી નરકે, એક લાખ ને અડતાલીશ હજાર જોજનનું જાણું છે. તે એમ જે એક લાખ અઠાવીશ ૧ Jain Education Interational Page #104 -------------------------------------------------------------------------- ________________ [ee ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિતિ, હજાર વાળુપ્રભા નરકને પીંડ તેમાં વીશહજાર જોજનના નાદધી ભેળતાં એક લાખ અડતાલીશ હજાર ોજનનું માન થાય. એણેજ અભીપ્રાયે.) પકપ્રભા ચેાથી નરકે એક લાખ ને ચાળીશ હજાર બેજનનું જાડપણુ છે. પાંચમી ધુમપ્રભાએ એક લાખને આડત્રીશ હજાર ોજનનું જાડપણું છે. હડી તમપ્રભાએ એક લાખ ને છત્રીશ હજાર જોજનનું નડપણું છે. તે સાતમી તમતમા પૃથ્વીએ એક લાખ ને અઠ્ઠાવીશહાર બેજનનું જાડપણુ છે. પ્રશ્ન-હે ભગવત, એમ જાવત્ સાતે નરક પૃથ્વીને ઉપરલા ચરીમાંતને તે હેડે આકાસના હેલા ચરીમાંત, તે વચ્ચે કટલેા અમાધાઇ અંતર છે? ઊત્તર——હું ગાતમ, અસંખ્યાતા લાખ બેજનના ખાધાઇ અંતર છે. પ્રશ્ન-હે ભગવંત, પહેલી રત્નપ્રભા પૃથ્વી, ખીજી નરકથી જાડપણે શું વિશેષાધિક છે, કે સખ્યાત ગુણી છે? તેમ વિસ્તારપણે શું સરખી છે, કે છે, કે સ`ખ્યાતગુણુ હીણુ છે? ઉત્તરહે ગાતમ, એ રત્નપ્રભા પૃથ્વી બીજી નરક આશ્રિને જાડપણે સરખી નથી, વિશેષે અધિક છે, પણ સંખ્યાતગુણી નથી. તેમ વિસ્તારપણે સરખી નથી. વિશેષહી છે, પણ સંખ્યાતગુણે હીણુ નથી. પ્રશ્ન—હે ભગવંત, બીજી નરક, ત્રીજી નરક આધિને જાડપણે સરખી છે? જાવત્ સંખ્યાત ગુણે હીણ છે? સરખી છે, કે વિશેષ હીણુ ઉત્તર-હું ગૈતમ, પુર્વપરે જાવું. એમ ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી નરક પર્યંત જાવું. પ્રશ્ન—હે ભગવત, છઠ્ઠી નરક, સાતમી નરક આર્થિને જડપણે શું સરખી છે, કે વિશેષાધિક છે, કે સ`ખ્યાતગુણી છે? તેમ વિસ્તારપણે શું સરખી છે. ાવત્ સખ્યાતગુણે હીણ છે? ઉ-તર્—હૈ ગૈાતમ, એમ સર્વ પૂર્વપરે જાણવું ત્યારે શ્રી ગાતમ સ્વામી કહે છે, જે સ્વામી તમે કહે છે તે પ્રમાણુ. ॥ કૃતિ નારકના પહેલા ઉદેશેા પુરા થયા. ૩૯ નારકીના ખીજો ઉદેશા, પ્રશ્ન-હે ભગવંત, કેટલી નરક પૃથ્વી છે? ઉત્તર-હું ગૌતમ, સાત છે. રત્નપ્રભા વત્ સાતમી તમતમા. પ્રશ્ન-હે ભગવત, એ રત્નપ્રભા પૃથ્વીમાં એક લાખ તે એસીહજાર બેજનના પીંડમાં ઉપર કેટલા જોજન અવગાહી જઈએ ત્યારે, ને હેડે કેટલા વ્હેજન છાંડીએ ત્યારે મધ્યે કેટલા લાખ નરકાવાશા છે? ઊ-તર્—હૈ ગૈ:તમ, એ રત્નપ્રભા પૃથ્વીના એક લાખ તે એસીહાર બેજનને પીંડ Page #105 -------------------------------------------------------------------------- ________________ નાકીનો બીજો ઉદેશે, જાડ૫ણે છે. તે મળે ઉપરથી એક હજાર જોજન અવગાહીએ (મુકીએ) ને હેઠે પણ એક હજાર જે જન વિરજીએ મધ્યે એક લાખ ને અતેર હજાર જેજના પીંડમાં ત્યાં રત્ન પ્રભા પૃથ્વીનાં નારકીના ત્રીસ લાખ નરકાવાસા છે એમ અનંતા તિર્થંકરે કહ્યું છે. તે નરકા વાસા માંહે ગોળ છે. ને બાહર ખુણ છે. જવતુ અશુભ નરકને વિષે વેદના છે. એમ એણે અભિપ્રાયે સર્વ પૃથ્વીને વિષે નારકાવાસાના આળાવા કહેવા. અને વિશેષે શ્રી પનવણજી સુત્રના સ્થાનપદને અનુસાર જાણવા. વળી જે નરક જેટલા નરકાવાસા છે તે નરકે તેટલા કહેવા. એમ જાવંત સાતમી નરક પર્યત કહેવા. પ્રશ્ન- હે ભગવંત, સાતમી નરકે કેટલા ઉત્કૃષ્ટા મોટા મોટું છે. આલય-ઠેકાણું જેનું એવા નરકાવાસા છે ? ઉતર––હે ગૌતમ, જેમ થી પનવણાજી સત્રના સ્થાન પદને વિષે કહ્યું છે તેમજ જાણવું પ્રશન–હે ભગવંત, એ રત્નપ્રભા પૃથ્વીએ નરકાવાસા કયે સંસ્થાને (આકારે) છે? ઉતર– હે ગીતમ, બે પ્રકારે કહ્યા છે. આવલીકાબંધ, તે પંક્તિબંધ ૧ અને બીજા પંક્તિબંધ રહેત. (પુફાવિકરણ) તે છુટા કહીએ ૨, તહાં જે પંકિતબંધ નરકાવાસા છે તે ત્રણ ભેદે છે. ગોળ ૧, ત્રીખુણિયા ૨, ને ચૈસા ૩. ને જે પંક્તિ બાહરલા નારકાવાસા છે તે વિવિધ પ્રકારને સંસ્થાને સંસ્થીત છે. લેહના કાઠાને સંસ્થાને, મદિરા કરવાના કામને સંસ્થાને, રસોઈ કરવાના રસોડાને સંસ્થાને, લેઢીને સંસ્થાને, લેહ કડાઇને સંસ્થાને, થાળીને સંસ્થાને, મોટા હાંડલાને સંસ્થાને, તાપસના અડવલાને સંસ્થાને, લેધુ માંદલને સસ્થાને, મોટા માંદલને સંસ્થાને, નંદીમુખ માંદલને સંસ્થાને, (જે માંદલ મએ બાર વાછત્ર વાજે તે નંદીમુખ માંદલ કહીએ.) માટીની દડદડીને સંસ્થાને, સુકા ઘંટાને સંસ્થાને, (સુષા ઘંટા દેવલોકમાં છે.) મોટી દડદડીને સંસ્થાને, ભાંડના ડાકલાને સંસ્થાને, મોટા ઢોલને સંસ્થાને, ભેરીને સંસ્થાને, ઝાલરને સંસ્થાને, કુતબકને સંસ્થાને, નાલને સંસ્થાને સથિત છે. એમ જાવત છઠી નરક પર્યત જાણવું. પ્રશન–હે ભગવંત, સાતમી નરકે નરકાવાસા કયે સંસ્થાને છે? ઊત્તર–હે ગીતમ, બે પ્રકારના સંરથાને છે. એક નરકાવાસ મધ્યનો વૃત્તાકારે (વાટલા ગોળ આકારે) છે ને ચાર વિખુણાકારે છે.) પ્રશ્ન–હે ભગવંત, એ રત્નપ્રભા પૃથ્વીએ નરકાવાસા જાડપણે કેટલા છે? ઉતર–હે ગૌતમ, ત્રણ હજાર જેજના જાડાપણે છે, તે મધ્યે એક હજાર જેજનને હેડે પીંડ છે ને એક હજાર જેજન મધ્યે પિલા છે ને એક હજાર જોજન ઉપરે સંકુચિત ગોમટરૂપ છે. એમ જાત સાતમી નરક પર્યત જાણવું. પ્રશ્ન–હે ભગવંત, એ રત્નપ્રભા પૃથ્વીએ નરકાવાસા કેવડા લાંબાણે, પહેળપણે ને કેવડા પરિધિએ ફરતા છે? - 12 Jain Education Intemational Page #106 -------------------------------------------------------------------------- ________________ ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ, ઊ-તર્—હૈ ગૈતમ, એ પ્રકારના છે, કાઇક નરકાવાસા સખ્યાતા જોજન વિરતારપણે છે, ને કાઇક અસંખ્યાતા જન વિસ્તારપણે છે. તેમાં જે નરકાવાસ સંખ્યાતા વિસ્તારપણે છે તે સંખ્યાતા લાખ બેજનના લાંબષણે, પહેાળપણે છે. તે સ`ખ્યાતા લાખ જોજન કરતા પરિચિપણે છે. ને જે નરકાવાસા અસખ્યાતા તેજનના વિસ્તારપણે છે તે અસ’ખ્યાતા લાખોજન લાંબષણે, પહેાળપણ છે, ને અસંખ્યાતા લાખ જોજન કરતા પરિધિ પણે છે. એમ વતુ છછી તમા નરક પર્યંત જાણવું. [૯૭ પ્રરન-હું ભગવત, સાતથી નરકના નરકાવાસા કેવા લાંબષણે, પહેાળપણે તે પરિધિપણે છે? -ત૨-હે ગાતમ, તે નરકાવાસા એ પ્રકારે કથા છે. એક સખ્યાતા બેજનના વિસ્તારે છે તે ચાર અસંખ્યાતા વ્હેજનના વિસ્તારે છે. તેમાં જે સખ્યાતા ોજનના વિસ્તારે અપયટાણુ નામે નરકાવાસ છે તે એક લાખ બેજન લાંપણે, પહેાળપણે છે. ને ત્રણ લાખ સેાળ હન્તર સે સતાવીશ ોજન ત્રણ ગાઉ એકસેસ અઠ્ઠાવીશ ધનુષ સાડાહેર આંગુલ કાંક ઝાઝેરાએ ફરતો પરિધિપણ છે. તે તેમાં જે અસખ્યાતા તેજનના વિસ્તારે કાવાસા છે તે અસંખ્યાતા લાખ્ તેજન લાંબષો, પહાળપણે તે કરતા પરિઘિપણે છે, પ્રશ્ન—હૈ ભગવત, એ રત્નપ્રભા પૃથ્વીના નરકાવાસા થે વણું (૨ગે) છે? ઊતર્---હે માતમ, કાળા વણ છે. કાળજ પ્રભા છે. યવંત, ગંભીર, રેશમ હર્ષ તે દેખીને ફૂવાડાં ઊભાં થાય છે. મીહામણા છે, ત્રાસના ઉપજાવણહાર છે, ઉત્કૃષ્ટા કાળા છે. એમ જાવત્ સાતમી નરક પર્યંત જાવું. પ્રશ્ન-હે ભગવત, એ રત્નપ્રભા પૃથ્વીના નરકાવાસા કવે ગધે છે ? ઊ-તર- હું ગાતમ, તે યથાદષ્ટાંતે જેવા સર્પમૃત કલેવર, ગવા (ગાય) મૃતક, સ્વાનમૃતક, ખીલાડામૃતક, મનુષ્યકલેવર, મહીય (પાડા) ના કલેવર, સુક (ઉંદર) ના કલેવર, અશ્વ (ઘેાડા) ના કલેવર, હસ્તા (હાથી) ના કલેવર, સીંહના કલેવર, વાઘના કલેવર, ચીત્રાના કલેવર, દીપડાના કલેવર, ઇત્યાદિકના જેમ કાલા (સહ્મા) વધ્યા માંસ તે દુભિગધપણું પામ્યા તે મધ્યે કીડા સુખ ઉપના તેણે ફરી સહીત છે તે મહા અપવિત્ર કલમલાવત ભયનું કારણ બીહામણું જેનું દર્શન છે એમ ભગવતે કહ્યું. ત્યારે ગાતમ સ્વામી પુછે છે, પ્રશ્ન- હું ભગવત, તે નરકના એહવા ગધ છે? ઉતર્—હું ગૌતમ, એ અર્થ સમર્થ નહીં, કેમકે એ રત્નપ્રભા પૃથ્વીના નરકાવાસા એથી (અનંત ગુણા) અનીત ગધ છે નિચે અમનેહર ગધ છે. નિચે અણગમો ગધ છે. એમાવત સાતમી નરક પર્યંત નવું. પ્રશ્ન- હે ભગવત, એ રત્નાલા પૃથ્વીએ નરકાવાસા કવે સ્પર્શે છે? ઉત્તર--હે ગતમ, તે યાદ્રષ્ટાંતે કહે છે. જેવી ડંગની ધાર, ૭રપલા (સયા) ની ધાર, કુગ્ગીરીકા, (દાભ વિશેધ તૃણુ વિશેષ તેના પત્ર)ની ધાર, સસ્ત્રની અણી, બરછીની અણી, તે.મર ( આયુધ ) ની અણી, નારાય ( આયુધ ) ની અણી, સળીની અણી, લકુલ Page #107 -------------------------------------------------------------------------- ________________ નારકીના બીજો ઉદેશા, ૯૧] વિશેષની અણી, ભીડમાલ (આયુધ ની અણી. સાઇની અણી, કચને પર્સ, વીંછીના કાંટા આંકડાની અણી, નિર્બુમ ધુવાડા રહીત) અન્નીના સ્પર્શ, ઝાળના સ્પર્શ, અન્નીના કણીયાનો સ્પર્શ, દીપની શાખાના સ્પર્શ, નિભાડાની અઝીનો સ્પર્શ, શુદ્ધ અગ્નીના જેવ સ્પર્શ, એમ શ્રી ભગવતે કહ્યું. ત્યારે શ્રી ગૈતમ પુછે છે. પ્રશ્ન હૈ ભગવત, જે આપે સ્પર્શ કહ્યા તેવા નકવાસાના સ્પર્શે છે? ઉતર--હું ગાતમ, એ અર્થ સમર્થ નહીં. કેમકે એ રત્નપ્રભા પૃથ્વીના નરકાવાસાના એથી અનીષ્ટ (અનતગુણા) સ્પર્શ છે. એમ અમનેહર તેનો સ્પર્શ છે. એમનવત્ સાતમી નરક પર્યંત જાણવું. પ્રશ્ન-હે ભગવત, એ રત્નપ્રભા પૃથ્વીના નરકાવાસા કેવડા મેટા છે? ઉત્તર- હૈ ગૈતમ, આ જબુદ્રીપનાંમાં દ્વીપ સર્વ દ્વીપ, સમુદ્રમાં અભ્યંતર ને સર્વદ્રીપથી લઘુ (નાના) છે. તે તેલના પુડલાને સંસ્થાને સંસ્થીત છે. વૃત્ત છે, રથના પદ્માને આકારે વૃત્ત છે, કમળના ડોડાને સંસ્થાને સંસ્થીત વૃત્ત છે, પુનમના પૂર્ણ ચંદ્રમાને સસ્થાને સસ્થીત વૃત્ત છે, તે એક લાખ જોજન લાંપણે, પહેાળપણે છે. ત્રણલાખ સેળહજાર અમે સતાવીસ જોજન ત્રણ ગાઉ એકરો સતાવીસ ધનુય તે સાડાહેર આંગુલ કાંક ઝઝેરો કરતા રિષિપણે છે. એ જંબુદ્રીપતી પરિધિને કાઇ દેવતા મારિદ્ધિને ધણી જાવત્ માહાભાગ્યનો ધણી, મેટા જેના મહિમા છે, મોટું જેનું ળ છે. મેરુ જેનું ઐશ્વર્ય છે. મેટું જેનું સુખ છે, (બીન કેટલાક આચાર્ય કહું છે જે મેટાં છે. મન ક્રિયા જેનાં એલી જેની અચિંત્ય શક્તિ છે એવા દેવતા) તે ત્રણવાર આંખ મીચીને ઉંબાડીએ તેટલી વારમાં એકવીશ વાર રીતે પાછે! વળીઆવે તે દેવતા તેટલી ઉત્કૃષ્ટી, ઉતાવળી, રાપળપણે, સીધ્રપણે, જયણાગતિયે, ઉષ્કૃતગતિયે, સીઘ્રગતિયે, ચડાગતિયે, દેવતા સબધી દેવતાની ગતિયે ચાલતે ચાલતે શકે જન્યથી એક અહારાત્ર, એ અહેારાત્ર, ત્રણ અહોરાત્ર પર્યંત ને ઉત્કૃષ્ટ છ માસ પર્યંત ચાલે ત્યારે કાઇક નરકાવાસાયા પાર આવે તે કાઇક નરકાવાસામે પાર આવે નહીં. એવડા મેટા છે, એમ ગતમ સાતમી નરક પર્યંત તણુકું. પણ એટલા વિશેષ જે સાતમી નરકે કાઇક નરકાવાસ પાર પામીએ અને કોઇક નરકાવાસાનો પાર ન પામીએ (કેમકે સાતમી નરકે વો! અપયાણા નરકાવાસે અતીક્રમી જાય લઘુ માટે. તે બાકીના ચાર છ આસે પણ વિક્રમી શકે નહી એવડા મેટા છે.) પ્રશ્ન-હે ભગવત, એ રત્નપ્રભા પૃથ્વીના નરકાવાસી શી વસ્તુના છે? ઉત્તર હું ગાતમ, સર્વ વરતનમય છે. તે નરકાવાસાને વિષે ઘણા વ તે પુદગી ઉપક્રમે છે, વિક્રમે છે, વે છે, ઉપજે છે; એ નરકાવાસા દ્રવ્યપણે સામ્યતા છે. તે પર્ધાયથી વર્ણને પર્યાયે, ગંધને પગે, રસને પર્યાયે, સ્પર્શને પર્યાયે અસાવતા છે, એમ જાવત્ સાતમી નરક પર્યંત જાવું. પ્રશ્ન~હે ભગવત, એ રત્નપ્રભા પૃથ્વીને વિષે નારી કઇ ગતિમાંથી ભાવી ઉપજે. શું Page #108 -------------------------------------------------------------------------- ________________ ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ, અસનીમાંથી ઉપજે? કે પ`ખીમાંથી ઉપજે? કે ભૂજપરસર્પમાંથી ઉપજે, કે પરીસર્પમાંથી ઉપજે, ચતુષ્પદમાંથી ઉપજે? કે સર્પમાંથી ઉપજે, કે સ્ત્રીમાંથી ઉપજે, કે માછલા. ને મનુષ્યમાંથી ઉપડ઼ે ? ઉત્તર-હે ગાતમ,અસની તિર્યંચમાંથી ઉપજે જાવત્ માછલા તે મનુષ્યમાંહેથી પણ ઉપજે, એમ એણે અભીપ્રાયે સાથે નરકે ઉપજવાની એ ગાથા છે તેના અર્થ કહે છે. પહેલી નરકે અસંજ્ઞી તિર્યંચ જાય, બીજી નરક સુધી પરીસર્પ ભુજપર સર્પ જાય. ત્રીજી નરક સુધી પંખી જાય. ચોથી નરક સુધી સીંહ પ્રમુખ થળચર જાય. પાંચમી નરક સુધી ઉરપરસર્પ જાય. છઠી નરક સુધી સ્ત્રી જાય. અને સાતમી નરક સુધી મછ જળચર્ ને મનુષ્ય જાય. [૯૨ પ્રશ્ન—હૈ ભગવત, એ રત્નપ્રભા પૃથ્વીને વિષે એક સમે કેટલા નારકી ઉપજે ? -તર્—હૈ ાતમ, જઘન્યથી એક, બે, ત્રણ. તે ઉત્કૃષ્ટા સંખ્યાતા પણઉપજે તે અસં ખાતા પણ ઉપજે. એમ જાવત્ સાતમી નરક પર્યંત જાણવું. પ્રશ્ન—હે ભગવત, એ રત્નપ્રભા પૃથ્વીના નારકી સમયે સમયે એકકા કાઢતાંથકાં કેટલે કાળે કાઢી રહીએ? ઉત્તર-હે ગાતમ, એ રત્નપ્રભાના નારકી અસખ્યાતા છે. તે સમયે સમયે એકેક કાઢતાં થકાં અસંખ્યાતી ઉત્સપિણિ, અવસર્પિણએ, કાઢી ન રહીએ એટલા નારકી છે (એ અસત કલ્પના દેખાડી છે. પણ કૃણેષ્ઠ અપર્યાં નથી. ) એમ જાવત્ સાતમી પર્યંત જાણવું. પ્રરન—હૈ ભગવત, એ રત્નપ્રભા પૃથ્વીએ નારકીના શરિરની કેવડી અવગાહના (ઉંચાય) છે? ઉ-તર---હું ગાતમ, તેના શરીરની અવગાહના એ પ્રકારની છે. એક ભવધારણીક શરીર ને બીજી ઉત્તર વૈક્રીય શરીર. તેમાં ભધારણીક શરીરની અવગાહના જધન્યથી આંગુલને અસખ્યાતમે ભાગે છે ને ઉત્કૃષ્ટી સાત ધનુષ ત્રણ હાથ છ આંગુલની છે, તે જે ઉત્તર વૈક્રીય શરીર તેની અવગાહના જઘન્યથી આંકુલને સ ંખ્યાતગે ભાગે તે ઊત્કૃષ્ટપણે પનર ધનુષને અઢી હાથની છે. પ્રશ્ન—હે ભગવત, ખીજી નરકે નારકીના શરીરની અવગાહના કેવડી છે? ઉ-તર્—હે ગાતમ, તેના ભવધારણી શરીરની અવગાહના જધન્યથી આંશુલને અસંખ્યાતમે ભાગે તે ઉત્કૃષ્ટપણે પનર ધનુષ તે અઢી હાથની છે, ને ઉત્તર વૈક્રીય જન્ય આંકુલને સંખ્યાતમે ભાગે તે ઉત્કૃષ્ટપણે એકત્રીશ ધનુષ ને એક હાથની છે, પ્રશ્ન હે ભગવત, ત્રીજી નરના નારકીના શરીરની અવગાહના કેવડી છે ? ઉત્તર્—હૈ ગૈાતમ, ભવધારણી શરીર જધન્ય આંગુલના અસંખ્યાતમા ભાગ ને ઉત્કૃષ્ટપણે એકત્રીશ ધનુન ને એક હાથ. તે ઉત્તર વૈક્રીય ખાસડ ધનુષ ને એ હાથની છે. પ્રશ્ન-હે ભગવંત, ચોથી નરકના નારકીના શરીરની અવગાહના કેવડી છે? Page #109 -------------------------------------------------------------------------- ________________ નારકીને બીજે ઉદેશ, E ઊતર–હે ગતમ, ભવધારણ જઘન્ય આંગુલને અસંખ્યાતમે ભાગે ને ઉત્કૃષ્ટપણે બાસઠ ધનુષ બે હાથ, ને ઉત્તર વૈકીય જઘન્ય આંગુળને સંખ્યાતમે ભાગે ને ઉત્કૃષ્ટપણે એકસો પચવીશ ધનુષની છે. પ્રશન–હે ભગવંત, પાંચમી નરકન નારકીના શરીરની અવગાહના કેવડી છે? ઉતર–હે ગૌતમ, ભવધારણી જધન્ય આંગુલને અસંખ્યાતમો ભાગ ને ઉત્કૃષ્ટી એક પચવીશ ધનુષ,ને ઉત્તર વૈક્રીય જઘન્ય આંગુલનો સંખ્યાતમોભાગને ઉત્કૃષ્ટ અઢીસે ધનુષની છે. પ્રશ્ન-હે ભગવંત, છઠી નરકના નારકીના શરીરની અવગાહના કેવડી છે? ઉતર–હે ગતમ, ભવધારણી જઘન્ય આંગુલનો અસંખ્યાત ભાગ ને ઉત્કૃષ્ટપણે અઢી સો ધનુષ ને ઉત્તર વૈક્રીય જઘન્ય આંગુલ સંખ્યામાં ભાગ ને ઉત્કૃષ્ટપણે પાંચસે ધનુષ્યની છે. પ્રશ્ન–હે ભગવંત, સાતમી નરકના નારકીના શરીરની અવગાહના કેવડી છે? ઉતર–હે ગૌતમ, ભવધારણી શરીરની અવગાહના જઘન્યથી આંગુલને અસંખ્યાતમે ભાગે. (ઉપજતી વેળાએ.) ને ઉત્કૃષ્ટપણે પાંચસો ધનુષની. ને ઉત્તર વૈક્રીય શરીરની અવગાહના જઘન્ય આંગુલને સંખ્યાતમે ભાગે. (કરતી વેળાએ.) ને ઉત્કૃષ્ટપણે એક હજાર ધનુષ્યની છે. પ્રશન–હે ભગવંત, એ રત્નપ્રભા પૃથ્વીના નારકના શરીર કયા સંઘયણનાં છે? ઉત્તર-હે ગતમ, છ સંઘયણથી રહીત છે, એટલે અસંઘયણી છે. કેમકે હાડ, ઘીર, નસાજાળ નથી, તે કારણે સંઘયણ નથી. ને જે પુદ્ગળ અનીષ્ટ જાવત અને તે તેમના શરીર સંધાતપણે પરિણમે છે. એમ જાત સાતમી નરક પર્યત જાણવું. પ્રશન– હે ભગવંત, એ રત્નપ્રભા પૃથ્વીના નારકીના શરીર કયે સંસ્થાને છે ? ઉતર–હે ગૌતમ, તેના શરીર બે પ્રકારે છે. એક ભવધારણી શરીર, ને બીજા ઉત્તર વૈક્રીય શરીર. તેમાં જે ભવધારણ શરીર તે હુંડ સંસ્થાને છે. ને ઉત્તર વક્રીય શરીર તે પણ હુંડ સંસ્થાને છે. એમ જાવત સાતમી નરક પત જાણવું. પ્રશ્ન–હે ભગવંત, એ રત્નપ્રભા પૃથ્વીનાં નારકીનાં શરીર કે વણે છે? ઉતર–હે ગૌતમ, કાળા છે કાળીજ પ્રભા છે. જાવત ઉગે કાળે વર્ણ છે. એમ જાવત સાતમી નરક પર્યત જાણવું. પ્રશ્ન–હે ભગવંત, એ રસ્તપ્રભા પૃથ્વીના નારકીના શરીરને કે ગંધ છે? ઉત્તર–હે ગૌતમ, તે યથા દાંતે કહે છે. જેવાં સર્પનાં મડાં. એમ ાવત પુર્વ પરે નરકાવાશાની દુર્ગધ કહી તેમ વર્ણન કરવો. એમ જાવત્ સાતમી નરક પર્યત જાણવું પ્રશન–હે ભગવંત, એ રત્નપ્રભા પૃથ્વીના નારકીના શરીર કે સ્પર્શે છે? ઉતર– ગતમ, ફાટી શરીરની ચામડી છે, માઠી કાંત છે, કઠણ સ્પર્શ છે. જેવો Jain Education Interational Page #110 -------------------------------------------------------------------------- ________________ [૪ ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ, અળેલ કાષ્ટ હેાય તેહલી શરીરની ચામડીને સ્પર્શ છે. એમ જાવત્ સાતમી નરક પર્યંત નણવું. પ્રશ્ન-હે ભગવંત, એ રત્નપ્રભા પૃથ્વીના નાકાને કેવા પુદગળ સ્વાસાસ્વાસપણે પરણમે છે? ઉ-તર---હે ગૈતમ, જે પુદગળ અનિષ્ટ તવત્ અમનેાન છે, તે પુદગળ નારકીને શ્વાસોશ્વાસ પણે પરમે છે. એમ ાવત્ સાતની નરક પર્યંત ાણવું. વળી સાતે નરકે આહારના પુદગળ પણ એમજ જાણવાં. પ્રશ્ન—હે ભગવંત, એ રત્નપ્રભા પૃથ્વીના નારકને કેટલી લેસ્યા છે? ઉતર્—હું ગે!તમ, એક કાપાત લેશ્યા છે. એમ ાકરપ્રભા બીછ નરકે પણ એક કાપાત લેસ્યા છે. પ્રરન—હે ભગવંત, ત્રીજી વાળુપ્રભાએ કેટલી લેશ્વા છે? ઉત્તર--હું ગાતમ, એ લેસ્યા છે. નીલ લેસ્યા ૧, ને કાપાત લેયા ૨. તેમાં જે કાપાત લેસ્યાના ધણી નારકી તે ઝાઝા છે તે નીલ લેશ્યાના ધણી નારકી તે ઘેાડા છે. પ્રશ્ન- હે ભગવત, ચોથી પ`કપ્રભા નરકના નારકને કેટલી લેસ્યા છે? ઉત્તર—હૈ ગૈતમ, એક નીલ લેસ્યા છે. પ્રશ્ન-હે ભગવંત, પાંચમી ધુમપ્રભા નરકના નારકીને કેટલી લેસ્યા છે? ઉ-તર--હું ગાતમ, તેને એ લેસ્યા છે. કૃક્ષ લેશ્યા ૧, તે નીલ લેશ્યા ૨. તેમાં જે નીલ લેસ્યાના ધણી નારકી તે બ્રાઝ છે ને કૃશ્ન લેસ્યાના ધણી નારકી તે થાડા છે. પ્રશ્ન-હે ભગવત, છઠ્ઠી તમપ્રભા નરકના નારકને કેટલી લેસ્યા છે? ઉત્તર---હે ગાતમ, એક કૃશ્ન લેક્ષ્યા છે, તે સાતમી નરક પરમ કૃક્ષ લેશ્યા છે. પ્રશ્ન—હે ભગવત, એ રત્નપ્રભા પૃથ્વીના નારકી શું સમ્યકત્વ ઠ્ઠી છે? કે મિથ્યાત્વ દ્રષ્ટી છે? કે સમમિથ્યાત્વ દ્રષ્ટી છે? ઉ-તર-હે ગૈાતમ, સમ્યકત્વ દ્રષ્ટી પણ છે, મિથ્યાત્વ દ્રષ્ટી પણ છે, તે સમિથ્યાત્વ દ્રષ્ટી પણ છે. એમ જાવત્ સાતમી નરક પર્યંત જાણવું. પ્રરન—હે ભગવત, એ રત્નપ્રભા પૃથ્વીના નારી શું નાની છે, કે અજ્ઞાની છે? ઉતર્—હૈ ગાતમ, જ્ઞાની પણ છે, તે અજ્ઞાની પણ છે. તેમાં જે જ્ઞાની છે. તે નિશ્ચે ત્રણ જ્ઞાનના ધણી છે. મતિજ્ઞાન ૧, શ્રુતજ્ઞાન ૨, ને અવધનાન ૩, ને જે અજ્ઞાની છે તેમાં કેટલાએક એ અજ્ઞાનના ધણી છે, તે કેટલાએક ત્રણ અજ્ઞાનના ધણી છે. વળી તેમાં જે બે અજ્ઞાનના ધણી છે તે નિચે મતિઅજ્ઞાન તે શ્રુતઅજ્ઞાનના ધણી છે. તે જે ત્રણ અજ્ઞાનના ધણી છે તે નિશ્ચે મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન ને વિભગ જ્ઞાનના ધણી છે. (જે એ અજ્ઞાન કહ્યાં તે પહેલી નરકે સમુર્ચ્છિમ તિર્યંચ ઉપજે તે ભણી કહ્યું, કેમકે તેને ઉપજતી વેળાએ અપર્યાપ્તા લગે એ અજ્ઞાન હોય, પછે . પર્યાંસા થયા પછી નિશ્ચે ત્રણે અજ્ઞાન લાભે) ને શૈપ છ નરકે નાની પણ છે તે અજ્ઞાની પણ છે. તેમાં જે જ્ઞાની છે તે નિયમા ત્રણ Page #111 -------------------------------------------------------------------------- ________________ નરકીનો બીજે ઉશે, ૯૫] જ્ઞાનના ધણી છે, ને જે અજ્ઞાની છે તે ત્રણ અજ્ઞાનના ધણી છે. (અહી ત્રણ અજ્ઞાન કહ્યાં તેનું કારણ એ જે પહેલી નરક સુધીજ સમુમિ ઉપજે. શેપ નરકે ઉપજે નહીં તે માટે જાણવું). પ્રશ્ન- હે ભગવત, એ રત્નપ્રભા પૃથ્વીના નારકી, શું મનજોગી છે? કે વચનગી છે? કે કાયાજોગી છે? ઉતર–હે ગૌતમ, મનજોગી છે, વચનગી છે, ને કાયમી પણ છે. એમ જાવત સાતમી નરક પર્યત જાણવું. પ્રશ્ન–હે ભગવંત, એ રત્નપ્રભા પૃથ્વીના નારકી શું સાકારોપયોગી છે, કે અનાકારપાગી છે ? ઊત્તર-હે ગત", સાકારોપયોગી પણ છે, ને અનાકારોપયોગી પણ છે. એમ વત સાતમ નરક પર્યત જાણવું. પ્રશ્ન–હે ભગવંત, એ રત્નપ્રભા પૃથ્વીના નારકી અવધિજ્ઞા કરી કેટલું ક્ષેત્ર જાણે, ને દેખે? એમ જાવત સાતમી નરકના નારી અવધજ્ઞાને કેટલું ક્ષેત્ર જાણે, ને દેખે ? ઉતર–હે ગૌતમ, રત્નપ્રભા પહેલી નરકના નારકી જઘન્યથી સાડાત્રણ ગાઉ ને ઉત્કર્ટ ચાર ગાઉ અવધીજ્ઞાને કરી જાણે, ને દેખે. બીજી શકરપ્રભાએ જઘન્યથી ત્રણ ગાઉ ને ઉત્કૃષ્ટ સાડાત્રણ ગાઉ, એમ એણે અભિપ્રાયે નરક નરકમતે અર્ધ અર્ધ ગાઉ ઓછું કરતાં ત્રીજી નરકે જઘન્યથી અઢી ગાઉ ને ઉત્કૃષ્ટ ત્રણ ગાઉં. ચોથી નરકે જઘન્યથી બે ગાઉ ને ઉત્કૃષ્ટ અઢી ગાઉ. પાંચમી નરકે જઘન્યથી દોઢ ગાઉ ને ઉત્કૃષ્ટ બે ગાઉં. છઠી નરકે જઘન્ય એક ગાઉ ને ઉત્કૃષ્ટ દોઢ ગાઉ, સાતમી નરકે જાન્યથી અર્ધ ગાઉ ને ઉત્કૃષ્ટ એક ગાઉ. નારકી અવધાને જાણે, ને દેખે. પ્રશન–હે ભગવંત. એ રત્નપ્રભા પૃથ્વીના નારકીને કેટલી સમુદઘાત છે ? ઉતર–હે ગૌતમ, તેને ચાર સમુદઘાત છે. વેદના સમુદઘાત ૧, કપાય સમુદઘાત ૨, મારણાંતિક સમુદઘાત ૩, ને વૈક્રીય સમુદઘાત ૪. એમ જાવ સાતમી નરક પયંત જાણવું. પ્રશન–હે ભગવંત, એ રત્નપ્રભા પૃથ્વીના નારકી કહેવક ભૂખ, તરસ ભોગવતાથકા વિચરે છે? ઉત્તર–હે ગૌતમ, –એકેક રત્નપ્રભા પૃથ્વીના નારકીના મુખને વિષે અદભાવ દ્રષ્ટાંત કરી સર્વ સમુદ્રના પાણી ને સર્વ પુદગળ ધાન પ્રમુખ પ્રક્ષેપે (વાલે) તો પણ નિચે તે રત્નપ્રભા પૃથ્વીને નારકી ત્રણ ન થાય (બાપે નહી) એટલે તેની ભૂખ ભાંગે નહીં ને તૃષા પણ ભાગે નહીં. એવી તે રત્નપ્રભા પૃથ્વોના નારકી સુધાને પીપાસા ભેગવે છે. એમ છે ગૌતમ જાવત્ સાતમી નરક પર્યત જાણવું. પ્રશન–હે ભગવંત, એ રત્નપ્રભા પૃથ્વીના નારકી વૈકીય શરીરે શું એક રૂપ વૈવે, કે ઘણ રૂપ વૈવે ? ઉતરે--હે ગૌતમ, એક રૂપ પણ ઈવે, ને ઘણા રૂપ પણ વૈવે. તેમાં એક રૂપ વૈદ્ભવતો થકે એક મોટું મુદગળનું રૂપ અથવા મુખડી, (પ્રહરણ વિશેષ) કરવત, ખડગ, શક્તિ, Jain Education Intemational Page #112 -------------------------------------------------------------------------- ________________ [૯૬ ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિતિ, (પ્રહરણ વિશેષ) હળ, ગદા, મુશળ, ચક્ર, નારાચ, પ્રહરણ વિશેષ બરછી, તેમર, (પ્રહરણ વિશેષ) ત્રિશળ, લાકડું, જાવત્ ભીડમાળ. (આયુધ વિશેષ) ઇત્યાદિ રૂપ વૈધ્રુવે ને ઘણારૂપ વૈકુવતો થકા, મુદગળના રૂપ વૈધ્રુવે જાવત્ ભીડમાળ પ્રમુખના રૂપ વૈકુવે. વળી તે પણ સખ્યાતારૂપ વૈક્રુવે. પણ અસખ્યાતા રૂપ વૈધ્રુવે નહીં, તે પણ સંબંધ કરે પણ સબંધ કરે નહીં. તે પણ સરખાંજ કરે પણ અણસરખાં કરે નહીં. એહવા રૂપ વૈવ, વૈકુવીને માંહામાંહે એકખીજાની કાયાને વેદના ઉદેરે. તે વેદના ઉજલી, ઘણીજ આકરી, કર્કસ, કટુક, બીહામણી, નિપુર, ચડ, તિત્ર દુખદાય, દુર્ગમ, વિષમ, દુખે અહીયાસવા (ખમવા) જોગ્ય વેદના ઉદેરે. એમ જાવત્ ધુમપ્રભા પાંચમી નરક પર્યંત જાવું. (પ્રહરણ કૃત વેદના પાંચજ પૃથ્વી લગે છે તે માટે.) ને છઠ્ઠી, સાતમી નરકે, નારકી માંહેામાંહે ઘણાજ માટે રૂપે લેહના કંયાના રૂપ વન્દ્રના મુખ છે જેના એહવા કયા જેહવા છાણા મધ્યે કીડા ઊપજે છે તે પ્રમાણે વૈકલે, વૈતૃવીને એકબીજાની કાયા મધ્યે મુકે ત્યારે તે કંચુયા શરીરની ત્વચા (ચામડી) વગેરે ભક્ષણ કરતાં થકાં, પોતાને પ્રાક્રમે ચાલતાંથકાં, નારકીના શરીરમધ્યે પ્રવેશ કરતાંથયાં. શરીરને વિષે ઉજળી જાવત્ દુખે અહીયાસવા જોગ્ય વેદના ઉદેરે છે. પ્રશ્ન-હે ભગવત, એ રત્નપ્રભા પૃથ્વીના નારકી, શું શીતવેદના વૈદે છે, કે ઉષ્ણવેદના વેદે છે, કે શીતેા વેદના વેદે છે? ઉત્તર-હે ગાતમ, શીવેદના વેદતા નથી, કેવળ એક ઉષ્ણુવેદના વેદે છે. પણ સીતાધ્યુ વેદના વેદતા નથી. (સાતે વેદના તો સુખાકારી છે. માટે તે નારકીને હાય નહીં.) એમ જાવત્ વાળુપ્રભા ત્રીજી નરક સુધી ઉષ્ણુવેદના જાણવી. પ્રશ્ન—હે ભગવંત, ચેથી પકપ્રભાના નારકી સીત, ઉષ્ણ, તે સીતેષ્ણુ. તેમાં કઇ વેદના વેઠે છે? ઊ-તર-- હે ગતમ, સીત વેદના પણ વેદે છે, ને ઉષ્ણુવેદના પણ વેદે છે, પણ સીતાણુ વેદના વેદતા નથી. વળી તેમાં જે ઉષ્ણુવેદના વેઢે છે, તે ઝાઝા છે, તે જે સીવેદના વેદે છે તે નારકી થાડા છે. પ્રશ્ન-હે ભગવત, પાંચમી ધુમપ્રભાએ નારકી, શું સીતવેદના વૈદે છે, કે ઉષ્ણુવેદના વૈદે છે, કે સીતેાધ્યુ વેદના વેઢે છે? ઊ-તર—હે ગાતમ, સીતવેદના પણ વેદે છે, ને ઉષ્ણવેદના પણ વૈદે છે, પણ સીતાનવેદના વેદતા નથી. તેમાં જે સીતવેદના વેઢેછે તે નારકી ઝાઝા છે તે જે ઉષ્ણુવેદના વેદે છે તે નારકી થાડા છે. પ્રશ્ન-હું ભગવત, છઠ્ઠી તમપ્રભાએ નારકી કઇ વેદના વેઢે છે ? ( પુર્વલી રીતે પુછ્યું. ) ઉત્તર-હે ગાતમ, એક સીતવેદના વેદે છે પણ ઉષ્ણુ વેદના વેદતા નથી. તેમ સીતેાષ્ન વેદના પણ વેદતા નથી. એમ જાવત સાતમી નરક પર્યંત જાણવું, પણ એટલા વિશેષ જે સાતમી નરકના નારકી પરમ સીતવેદના વેઠે છે. Page #113 -------------------------------------------------------------------------- ________________ પાંચ મહા પુરૂની કથા. ૭]. પ્રશન–હે ભગવંત, એ રત્નપ્રભા પૃથ્વીના નારકી કેક નરકને ભય ભોગવતા થકા વિચરે છે? ઉત્તર-હે ગૌતમ, યાં નારકી નિત્યે અંધકારે કરી ઘણુ બીચે છે, પરમાધામીની બીકે ઘણું ત્રાસ પામે છે, નિત્યે પરમાધામી ત્રાસવે છે, નિત્યે દુખે કરી ઉદવેગવંત છે, નિત્યે ઉપદ્રવ્યવંત છે. નિત્યે પરમ અશુભ, અતુલ અનુબંધ સહીત એવો નરકનો ભય ભેગવતાં કાં વિચરે છે. એમ જાવત્ સાતમી નરક પર્યત જાણવું. પ્રશન– હે ભગવંત, સાતમી નરક પૃથ્વયે પાંચ ઉત્કૃષ્ટ મહામોટા ને મેહટ છે આલય (સ્થાનિક) જેહના એહવા નરકાવાસા કિયા છે? ઉત્તર–હે ગૌતમ, કાળ ૧, મહાકાળ ૨, રોક ક, મહારક , ને અપઠાણ પ. તેમાં પાંચ મહાપુરૂષ એહ ભવે ઉત્કૃષ્ટ મન, વચન, કાયાના અર્થદંડ, અનર્થદંડના સંજોગ મળીને પાપ કર્મ કરી કાળને વખતે કાળ કરી એટલે આયુષ્ય પૂરું થયા પછી મરીને અપઠાણ નરકાવાસે નારકીપણે ઉપના, તેના નામ કહે છે. રામ (જમદણી તાપસ પુત્ર) જેને ફરશુરામ કહે છે ૧, દઢાયું (અપરનામા દત્ત લક્ષ્મીને પુત્ર) ૨, વસુરાજા ૩, (જે અધર સીંહાસને બેસતે તે) સુલૂમ ચક્રવૃત્તિ. ( કૌરવ ગોત્રને ઉપને) ૪, બ્રહ્મદત્ત (ચલણીને પુત્ર.) ૫, એ પાંચ જવ ત્યાં નારકી થયા છે. તે કાળે વરણું કાળીજ આભા (પ્રભા) જાવત્ ઉત્કૃષ્ટ કાળે વર્ણ છે. તે નારકી ત્યાં ઉજળી, વિપુળ, ઘણી જાત દુખે અહીયાસવા (ખમવા) જેમ્ય એવી વેદના વેદે છે. ૪૦. પાંચ મહાપુરૂષોની કથા હવે પાંચ મેટા પુરૂષ (મહાપુરૂષ લોકીક પક્ષના જાણવા) અધેર પાપ કરીને સાતમાં નરકે અપઠાણ નામના નરકાવાસાને વિષે તેત્રીસ સાગરોપમને આવખે નારકીપણે ઉપના, તે કેણ અને કેવા કર્તવ્યથી ઉપના, તેનું ટુંક ખ્યાન આ પ્રસંગે જાણવા માટે કથારૂપે યોગ્ય ધારી (કથાને આધારે) કહેવામાં આવે છે. તેમાં ફરશુરામ અને સુભૂમને સંબંધ પરસ્પર ભેળો હોવાથી બંનેની સાથે કથા કહે છે. ૧-૪ ફરશુરામ તથા સુભૂમની કથા. પહેલા સૈધર્માનામા દેવલોકને વિષે બે મિત્ર દેવતા છે, તેમાં એકનું નામ વિસ્વાનર તે સંખ્યત્વદ્રષ્ટિ દેવ છે. અને બીજો ધનવંતર દેવ તે મિથ્યાત્વી તાપસને ભક્ત છે. તે બંને મિત્રો સામસામી ધર્મચર્ચા કરતાં એકએકને ધર્મ વખાણે છે. એમ કરતાં એકદા સમયે બેઉ દેએ એવો ઠરાવ કર્યો જે આપણે બેઉ ધર્મના ગુરૂઓની પરીક્ષા કરીએ ! એમ નક્કી એક મતના થઈ પરિક્ષા કરવા તે બંને દેવતા મનુષ્ય લેકને વિષે આવ્યા. એવે અવસરે મિથલાનગરીને સ્વામી પદ્મરથ નામે રાજા પિતાનું રાજ્ય છોડી શ્રી વાસુપૂજ્ય સ્વામી પાસે દિક્ષા લેવાને ચંપાનગરી જાય છે. તે ભાવ ચારીત્રીયાને દેખી જૈની સમ્ય કવૈદ્રષ્ટી દેવતા, મિથ્યાત્વિ દેવતાને કહે છે, જૈન ધર્મની મહતા જેવી હોય તે પહેલી 18 Jain Education Interational Page #114 -------------------------------------------------------------------------- ________________ ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિતિ, એડની પરીક્ષા કરીએ. પછે તારા તાપસની કરશું, એમ કહી અનેક પ્રકારનાં ભેાજન પ્રમુખ (દેવશક્તિથી) દેખાડયા પણ તે ભાવ સાધુએ જરા પણ મન ડગાવ્યું નહીં અને સત્વથકી જરા પણ ચન્યા નહીં. ત્યાર પછી મારગને વિષે એક બાજુ કરેાડા દેડકા વીગેરે જીવ વૈ*વ્યા, અને બીજી બાજુ તિક્ષણ અણિયાળા વન્દ્ર જેવા કાંટા અને કાંકરા વૈક્રૂવ્યા. ત્યારે દેડકાનો મારગ મુકીને તે ભાવ સાધુ કાંટા માંહે ચાલવા લાગ્યા. તેથી કાંકરાને કાંટા તેના પગમાં વાગવાથી પગે લેહી વહેવા લાગ્યું. વેદના ખમી પણ દેડકાના ઉપર કરૂણા લાવી પોતે પોતાના શરીરે દુઃખ સહન કર્યું, પણ તે માર્ગે ચાલ્યા નહીં. ત્યાર પછી દેવતાએ નિમિત્તીયાનું રૂપ કરી હાથ જોડી વિનય પુર્વક કહેવા લાગ્યા કે, અહા સ્વામી તમે દીક્ષા લેવા જાવા છે પણ હજુ તમારૂં આયુષ્ય ઘણું છે, અને હમણાં જોવન અવસ્થા છે માટે રાજ ધિ સપદા સ્ત્રીએ ભાગવીને પછે વૃદ્ધપણે દિક્ષા લેજો. તે સાંભળી ભાવ સાધુ મેલ્યા હું નિમતિયા મારૂં આયુષ્ય ધણું છે તે હું ઘણાં વરસ ચારિત્ર પાળીશ જેથી મુજને ઘણા લાભ થાશે, વળી જોવન અવસ્થાએ ધર્મ કરણી બની શકે છે, માટે હમણાંજ ચારિત્ર લેવું ભલું છે, કેમ૨ે વૃદ્ધ અવસ્થાએ ધર્મ સાધન બનવું ઘણું કઠણ છે એવી રીતની તે ભાવ સાધુની દ્રઢતા દેખી દેવતાએ હર્ષ પામી જૈન સાસનની પ્રસંસા કીધી. ત્યાર પછી જૈન દેવતા કહે ચાલેા તમારા તાપસની પરીક્ષા કરીએ, એમ કહી ચાલ્યા જાય છે. એવામાં એક જુના ઘણા દીવસથી વનમાંહી જટાધારી તપ તપતા ધ્યાને રહ્યા. યમદની નામે તાપસ દીા તેની પરીક્ષા કરવા સારૂ દેવતાએ ચકલા ચકલીનું રૂપ કરી તેની દાઢી માંહે માળે! ઘાલ્યા, પછે ચકલેા મનુષ્યની ભાષાએ ખેલ્યા અરે ચકલી તું અહીં સુખે રહેજે. હું હિમવંત પર્વતને વિષે જઇને આવું છું. ત્યારે ચકલી ખેલી હું તમને જાવા નહીં દઉં કેમજે તમે પુરૂષ જ્યાં ાવ ત્યાં લુબ્ધ થાય તે પછી પાછા ન આવેા ત્યારે મારી શી ગતિ થાય. હું અબળા એકલી કેમ રહું. તમારા વિયોગ કેમ ખમાય માટે જાવા નહીં દઉં. ત્યારે ચકલા ખલ્યા હું સ્ત્રી સ્થાને હડ કરે છે, હું જરૂર વહેલા આવીશ, ને જો ન આવું તે મુજને બ્રાહ્મણ ૧, ગાય ૨, બાળક ૩, અને સ્ત્રી ૪. એ ચાર હત્યાનું પાપ છે. ત્યારે ચકલી ખેાલી એમ તો હું માનું નહીં પણ જો તમે એહવા સેગન ખાવ કે જો તમે પાછા ન આવેા તે તમને યમદની તાપસનું પાપ થાય. એવા સાગન ખાએ તે જાવા દઉં. એવું વચન સાંભળી યમદની તાપસ ધ્યાન ચુક્યા, ક્રોધ કરીને ચકલા ચકલીને પકડી કહેવા લાગ્યા કે અરે ચકલી ! એવું માહરામાં શું પાપ છે? ત્યારે ચકલી ખેલી હે રૂપીશ્વરજી ક્રોધ ન ચડાવે! આપણા શાસ્ત્રને વિષે તુવેા. કહ્યું છે કે— अपुत्रस्य गतिर्नास्ति, स्वर्गोनैवच नैवच ।। तस्मात् पुत्रमुखं दृष्ट्रा स्वर्ग गर्छति मानवाः ॥ १ ॥ [ec ભાવાર્થ કે—અપુત્રીયાને સદ્દગતિ કે સ્વર્ગ નથી, તે માટે પુત્રનું સ્વર્ગે મનુષ્ય જાય, માટે તમે પુત્રીયા છે. તેથી તમને ગતિ ક્યાંથી મુખ જોયા પછી હોય ? તે માટે Page #115 -------------------------------------------------------------------------- ________________ ફરશુરામને સૂભૂમની કથા. તમારું પાપ ઘણું છે, એ વાત તપસ્વીએ સત્ય કરી માની, ને તે દેવતા પિતાના સ્થાનકે ગયા. અને મિથ્યાત્વી દેવતા હતા તે પણ સમ્યકત્વ પામી જૈની થે. હવે ઈહાં જમદશી તાપસ પંખીના મુખની વાત સાચી માની મનમાંહી વિચાર્યું જે એક સ્ત્રી પર પુત્ર ઉપજાવું તે મુજને ગતિ થાય. એમ ચીતવીને કષ્ટ નગરને વિષે છતશત્રુ રાજા છે તેની પાસે આવીને કહે છે મુજને એક કન્યા આપે. ત્યારે રાજા કહે મારે એક બેટીઓ છે તે માંહેથી જે તમને ઇચછે તેને લઈ જાવ. એમ સાંભળી તાપસ રાજાના અંતઃપુરમાં જ્યાં કન્યાઓ બેઠી છે ત્યાં ગયો ત્યારે તેની જટા તથા મળમલીન શરીર દેખી સઘળી કન્યાઓ થુંકી. તેથી તાપસને ઘણો ક્રોધ ચડ્યો તેથી તપને બળે સઘળી કન્યાઓને કુબડી કરી રીસ ચડાવી પાછો વળ્યો. એવામાં રાજાના મહેલ પાસે એક કન્યા રમતી દીઠી. તેને બીજેર (ફળ) દેખાડયું તે લેવા તેણીએ લાંબે હાથ કર્યો. ત્યારે તાપસે રાજાને કહ્યું આ કન્યા મુજને ઇચ્છે છે એમ કહી ને કન્યાને લઈ ચાલ્યો. તે દેખી રાજા તેના શ્રાપથી બીહીને તેને એકહજાર ગાયો તથા દાસદાસી સહિત તે કન્યા પરણાવી. ત્યારે તે તાપસે પિલી સો કન્યા જે કુબડી કરી હતી તેને સારી કીધી. ત્યારપછી તે તાપસ પિતાને સઘળે તપ ગુમાવીને તે રેણુકા નામની કન્યાને લઈ વનમાંહી ગયો, ત્યાં અડવલો કરી રહ્યા. અને ત્યાંજ તે બાળકન્યાને પાળીપોષી મોટી કરી. જવન અવસ્થા પામી ત્યારે પ્રથમ ઋતુસ્તાનને અવસરે તે કન્યાને કહે સાંભળ, હું તને એક ચરૂ મંત્રીને આવું તે ખાજે તેથી કરીને તારે એક બ્રાહ્મણ પુત્ર થાશે ? ત્યારે રેણુકા બોલી સ્વામી મને બે ચરૂ મંત્રીને આપ કે જેથી કરી એક બ્રાહ્મણ પુત્ર થાય ને એક ક્ષત્રિય પુત્ર થાય. કેમકે એક ક્ષત્રીચરૂ મારી બેન અનંગસેના નામે છે તે હસ્તિનાપુરને વિષે અનંતવિર્ય રાજાને પરણાવી છે તેને આપીશ. ત્યારે ટેકાના કહ્યાથી તાપસે બે ચરૂ મંત્રી સાધીને આપ્યા. પછી રેણુકાએ વિચાયુ જે માહરે ક્ષત્રી શુરવીર પુત્ર થાય તે આ વનવાસમાંથી છુટું. માટે ક્ષત્રી ચરૂ (ઔષધ) હુંજ ખાઉં. એમ વિચારી ક્ષત્રીચરૂ પોતે ખાધે અને બ્રાહ્મણ હતા તે પિતાની બહેનને મોકલ્યો. તે અનંગસેનાએ ખાધે. હવે અનંગસેનાને પુત્ર થયો. તેનું નામ કૃતવીર્ય આપ્યું અને રેણુકાને પુત્ર થયો તેનું નામ રામ એહવું આપ્યું. અનુક્રમે વન અવસ્થા (રામ) પામ્યો. હવે એકદા સમયે તેના અડવલાને વિષે એક વિદ્યાધર અતિસાર નામના રોગથી પીડે થકે ત્યાં આવ્યો. રામે તેની સારસંભાળ કરી ધાર્દિકે સારો કર્યો. ત્યારે વિદ્યારે પ્રસન્ન થઈને રામને ફરશુ નામે વિદ્યા આપી. તે વિદ્યા રામે સાધી તેથી ફરશી (કુહાડા) પ્રગટ થઈ. તેથી ફરશુરામ નામ પ્રસિદ્ધ થયું. દેવ અધિછિત કુહાડાનું આયુદ્ધ લઇને પૃથ્વિમાંહે ફરે પણ એને કોઈ જીતી શકે નહીં. એકદા સમયે તે ફરશુરામની મા રેણુકા પિતાની બેનને મળવા સારૂ હસ્તીનાપુરે ગઈ. ત્યાં પિતાના બનેવી અનતવિર્ય રાજા સાથે તેને સંબંધ થયો તેણે રેણુકાને ભોગવી. તે થકી ઓધાન રહ્યું. અનુક્રમે પુત્ર જનમ્યો. પછી તે રેણુકાને યમદશી તાપસે પુત્ર સહિત પિતાને આશ્રમે આણી તે વાત ફરશુરામે જાણી તેથી તે પુત્ર સહિત પિતાની માને મારી નાંખી. તે વાત અનંતવિર્ય રાજાએ જાણી તેથી ત્યાં આવી તેના અડવલા ભાંગી Page #116 -------------------------------------------------------------------------- ________________ [૧૦૦ ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ. નાંખ્યા. તેથી ફરશુરામને કેધ ચડે. ત્યારે તેણે અનંતવિર્યનું મસ્તક કાપી નાખ્યું. પછી અનંતવિર્ય રાજાને પુત્ર કૃતવિર્ય રાજગાદીએ બેઠે. તેણે પોતાના બાપનું વૈર લેવાને યમદશી તાપસને માર્યો. ત્યારે ફરશુરામે ફરશીને બળે કરી કૃતવિર્યને મારી ગજપૂરનું રાજ્ય લીધું. એહવે કૃતવિર્ય રાજાની એક તારા નામે રાણી ગર્ભવંતી છે તેણે ચઉદ સ્વપ્ન દીઠાં છે તે નાસીને વનમાંહી કોઈક તાપસને શરણે આવીને રહી. તાપસને કરૂણું આવી તેથી તેણીને ભોંયરામાંથી છાની રાખી અનુક્રમે ભોંયરામાંહી તેણુએ પુત્ર પ્રસ. ભોંયરામાંહી જનો માટે સુભૂમ એવું નામ દીધું. તે બાળક ભયરામાંહી જ મેટ થવા લાગે, બહાં ફરશુરામને ક્ષત્રી ઉપર ઘણો કેધ વ્યાખ્યો. તેણે કરી સાત વાર ક્ષત્રી રહીત પૃથ્વી કરી. જ્યાં ક્ષત્રિીને દેખે ત્યાં મારે. અને તમામ ક્ષત્રીની દાઢા એકઠી કરી એક થાળ ભરી મુક્યો છે. એમ ફરતે ફરતો એકદા તે ફરશુરામ (જ્યાં સુભૂમ છે ત્યાં) તે તાપસના અડવલા આગળ આવ્યો ત્યારે ફરશીમાંથી ઝાળ નીકળવા લાગી. તેથી કરી તાપસને પુછયું હતું કોઈ ક્ષત્રિ છે? ખરું બોલે ? માહરી ફરશીમાંથી અંગારા વરસે છે માટે ઈહાં કોઈ ક્ષત્રિ છે ! ત્યારે તાપસ કહે અમે જ ગૃહસ્થાશ્રમમાં સર્વ ક્ષત્રિ હતા બીજે તો કઈ નથી. એમ સાંભળી તાપસ જાણી જીવતા મુક્યા. પછી સર્વ ક્ષત્રિને મારી ફરશુરામ ગજપુર આવી રાજ કરવા લાગ્યો. એકદા સમયે કાઈક નિમિત્તીયાને ફરશુરામે પુછયું કે મને મારનાર કોણ થાશે? ત્યારે નિમિત્ત બેલ્યો કે તમે જે ક્ષત્રિની દાઢાનો થાળ ભર્યો છે તે દાઢા જેના દેખવે કરીને ખીર થાશે, અને તે ખીર જે ખાશે તે તમારો મારનારો થાશે. એવું સાંભળીને ફરશુરામે પિતાના મારનારની શોધ કરવા સારૂ દાનશાળ મંડાવી ત્યાં ક્ષત્રિની દાતાને થાળ પણ મુક્યો. ત્યારપછી વૈતાઢય પર્વતને રહેનાર મેઘનાદ નામે વિદ્યાધર છે તેણે નિમિત્તયાને પુછયું કે મારી પુત્રીને વર કેણ થાશે? ત્યારે નિમિત્તીયાએ કહ્યું કે સુભ્રમ થાશે. ત્યારે તે વિદ્યાધરે પિતાની દીકરી સુભૂમને પરણાવી અને પિતે પણ સુભૂમની સેવામાં રહ્યો. એકદા સમયે સુભૂમે પિતાની માતાને પુછ્યું. કહો માતાજી પૃથ્વી આટલીજ છે ? એહવું પુત્રનું વચન સાંભળી આખે આંસુ નાખતી ગદ્દગદ કંઠે તારારાણીએ સર્વ પાછલી વાત કહી સંભળાવીને કહે છે અરે પુત્ર તારા બાપદાદા અને સર્વ ક્ષત્રી મારી આપણું રાજ્ય ફરશુરામે લીધું છે અને આપણે નાસીને તાપસને શરણે રહ્યા છીએ. એવી રીતની સર્વ વાત પિતાની માતાના મુખથી સાંભળીને એકદમ સુમૂમને ક્રોધ ચડે. ત્યારે ભોયરામાંથી બહાર નીકળી મેઘનાદ વિધ્યાધરને સાથે લઈને જ્યાં ગજપુર નગરે દાનશાળા છે ત્યાં આવ્યા. ત્યારે ક્ષત્રીની દાઢાનો જે થાળ હતો તે ખીર થઈ તેને સુબૂમ ખાવા લાગે, એટલે તે વાતની ફરશુરામને ખબર થઇ એટલે ફરશુરામ પણ સાવચેત થઈ જાજવ્યમાન અંગારા વરસતી ફરથી લઈને બહાર આવ્યો. ત્યારે સુભૂમની નજર ફરશી ઉપર પડવાથી તેના પુન્ય પ્રભાવે કરીને ફરી બુઝાઈ ગઈ ને ઠંડી થઈ ગઈ. ત્યારે સુભૂમે ખીર ખાઈને ફરશુરામના ઉપર ખીરનો થાળ કે કે, તે થાળ ફીટીને એકહજાર દેવતા અધિષ્ઠાયક એવું ચક્ર થયું. તે ચક્રે કરી ફરશુરામનું મસ્તક છેદયું ને ફરશુરામ આર્ત, રૂદ્રધ્યાને મરી સાતમી નરકે ગયે. Jain Education Intemational Page #117 -------------------------------------------------------------------------- ________________ ૨. દ્રઢાયુ (બીજું નામ દત) ની કથા ૧૦૧] - એ પ્રથમ મહાપુરૂષ ૧. ત્યારે સુભૂમનો ચક્રવૃત્તિ પદવીને ઉદય થયો. જય જય શબ્દ - દેવતાએ પુલની દૃષ્ટિ કરી. - હવે ક્ષત્રી ભાર્યાના વેરથી સુભૂમે એકવીશ વાર બ્રાહ્મણ રહીત પૃથ્વી કરી. જ્યાં બ્રાહ્મણને દેખે ત્યાં મારે. ચક્રને બળે કરી છ ખંડ સાંપ્યા. વળી લેજો કરીને ધાતકીખંડના ભરતક્ષેત્ર તેહના છ ખંડ સાધવા ચાલ્યો. અડતાળીશ ગાઉનું ચર્મ રત્ન વિસ્તારી તે ઉપર બેસી તથા તેના ઉપર કટકળ ચડાવી લવણું સમુદ્ર તરવાને મુક્યું. તેવે સમે સમકાળે હજાર દેવતાએ ચર્મરત્ન મુકી દીધું તેણે કરી કટક સહીત સુભૂમ ચક્રવૃત્તિ દરીયામાં ડુબી મુ. મરીને પાપના ઉદય થકી સાતમી નરકે ગયે. એ એથે મહાપુરુષ, ૨. કટાયુ (બીજું નામ દત) ની કથા. રમણીપુર શહેરમાં છતશત્રુ રાજા રાન્ય કરતા હતા. દત્ત નામના પુરોહિતને રાજાએ પ્રધાન પદવી આપી. કૃતન સ્વભાવવાળા દત્ત પ્રધાને સામંત મંડળને સ્વાધિન કરી રાજાને બંદીખાને નાંખે. અને રાજ્યસન ઉપર પિતે બેઠો. તેણે અનેક જીવોના સંહાર વાળો યજ્ઞ પ્રારંભ. એવા અવસરમાં કાળિકાચાર્ય નામના જૈનાચાર્ય તે શહેરમાં આવ્યા. આ કાળિકાચાર્ય તે દત્ત રાજાના સંસાર પક્ષના મામા હતા. માતાની પ્રેરણાથી તે દત્ત આચાર્ય પાસે આવ્યું. ઉદ્ધત રવભાવથી આચાર્યશ્રીને યજ્ઞના ફળ સંબંધમાં પ્રરન કર્યું. આચાર્યશ્રી વિચારવા લાગ્યા કે જેમાં નિરપરાધી અનેક જીવને સંહાર થાય તે ધર્મ હોય નહીં. અને તેનું ફળ નર્કગતિ સિવાય બીજું છે નહીં. આ રાજાને જે હું યજ્ઞનું ફળ નરક કહીશ તે કોપાયમાન થશે તેમ રાજસત્તા સ્વાધીન હોવાથી તે મને પણ હેરાન કરશે. અને બીજી બાજુ જે યથાસ્થિત નથી, કહે, તે મારા સત્યવ્રતને લોપ થાય છે, અને નેશ્વરની આજ્ઞાને ભંગ થાય છે. આમ ઉભય (બ) રીતે મને સંકટમાં આવવાનું છે, છતાં ભલે સત્ય બોલવાથી શરીરનો નાશ થતો હોય તે થાઓ પણ અસત્ય તે કહેવું જ નહીં. કેમકે ક્ષણભંગુર સ્વભાવવાળા આ શરીરના સુખ માટે યા રક્ષણ માટે જે પિતાના સત્યવૃતને જલાંજલી આપે છે તે નરકાદિ ગતિમાં મહા ધેર રવ વેદના સહન કરે છે. તેવા હતભાગી જીવોનું જીવન આ દુનિયા ઉપર નકામું છે એમ દ્રઢ નિર્ણય કરી આચાયૅશ્રીએ કહ્યું કે –“ દત આવા જીવ હિંસાવાળા યજ્ઞો કરનાર મરીને નરકે જાય છે.” આ શબ્દો સાંભળતાંજ દત્તના રેમેમે ક્રોધ વ્યાપી ગયો તેથી આચાર્ય શ્રી ઉપર તુચ્છકારના શબ્દો કરી દત્ત ઉભો થયો, અને આક્રોશ કરતો થકે બે કે તેની નિશાની શું ત્યારે આચાર્ય ઉપગ મુકી કહ્યું કે–આજથી સાતમે દિવસે તું કુંભીની માંહે પાવાઇશ અને મરણ પામીશ. ત્યારે દતે કહ્યું, તેની નિશાની, શું ત્યારે આચાર્યશ્રીએ કહ્યું કે–કુભિમાં પડયા પહેલાં તારા મોઢામાં વિષ્ટાને છાંટો પડશે. એ સાંભળી દત્તને ભય લાગે કે આચાર્યનું કહેવું સત્ય તે નહિ હોય? પછે દતે આચાર્યને ફરતી કી રાખી દત્ત ચાલ્યો ગયો. રાજમહેલમાં આવ્યો નગરમાં તમામ જએથી અસુચી કઢાવી કોઈને નગરમાં ઝાડે ફરવા દીયે નહિ. નગરની તમામ જમીન Jain Education Interational Page #118 -------------------------------------------------------------------------- ________________ [૧૦૨ ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ, - -- - -- --- - --- - --- -- -- - - - - - ચોખી કરાવી વિષ્ટાનું બુંદ પણ રહેવા દીધું નહિ, ને સઘળી જગ્યાએ કુલ પથરાવ્યા ને પિતે અંતઃપુરમાં રહ્યો. મરણના ભયથી છ દિવસ સુધી અંતઃપુરમાં ભરાઈ રહ્યું. ઉસુક્તાથી છઠ્ઠા દિવસને સાતમે દિવસ ગણી મારું મરણ થયું નહિ, માટે હવે આચાર્યને વિડંબના કરી મારી નાંખ્યું. એહવા ઇરાદાથી તે મહેલથી ઘેડા ઉપર બેસી બહાર જવા નીકળે. તે દિવસે બનાવ એવો બન્યો કે સરીયામ રરતા ઉપર થઈ પ્રાતઃકાળમાં એક બુઢ. માળી ફુલ લઇને જતો હતો. તેને રેગાદિ કારણથી ઝાડાની હાજત થઈ ગઈ. તે રહી નહીં શકતાં તેણે ત્યાંજ સરિયામ રસ્તા ઉપર હાજત પુરી કરી. તેના ઉપર કેટલાંક કુલ ઢાંકી ચાલતો થયો. હવે દત્તરાજા ત્યાંજ થઇને નીકળે. ઘોડાના પગને ડાબડો જેથી વિષ્ટ ઢાંકેલા પુલ ઉપર પડ્યો. અને તેમાંથી વિષ્ટાને છાંટો ઉડીને રાજાના મોઢામાં પડ્યો. જેવો વિષ્ટાનો છાંટો રાજાના મોઢામાં પડે તેવોજ રાજા એકદમ ચમક્યો અને પાછો ફરી ભયનો માર્યો રાજા પિતાના મહેલમાં પડે. એ ખબર સામંતાદિકને પડતાં તેના અન્યાયથી કંટાળી ગયેલા સામંતોએ પુર્વના (પહેલાના) રાજાને બંદીખાનામાંથી બહાર કાયો અને રાજ્યસન ઉપર બેસાડયો. કોપાયમાન થયેલા રાજ્યાસનપર બેઠેલા રાજાએ દતને બાંધી મંગાવ્યો અને કંભિમાં નાંખી હેઠળ તાપ કરી કાગડા કુતરાને તેનું શરીર ખવડાવ્યું. એ દત્ત મરણ પામી રોદ્ર ધ્યાનથી મારી સાતમી નરકે ગયો. એ બીજે મહાપુરૂષ. ૨. ૩ વસુરાજાની કથા, ચેદી નામે દેશના શક્તિમતી નામે શહેરમાં અભિચંદ્ર નામને રાજા રાજ્ય કરતો હતા. તેને બુદ્ધિમાન વશુ નામનો કુમાર હતો. ક્ષીરકદંબ નામના ઉપાધ્યાય ગૃહસ્થ ગુરૂ પાસે વશુકુમાર, નારદ અને તે ઊપાધ્યાયનો પર્વતક નામને પુત્ર એ ત્રણે સહાધ્યાયી પણે ભણતા હતા. એક દિવસે અગાશીમાં સૂતેલા. આ ત્રણે વિદ્યાર્થિઓને જોઈ આકાશ માર્ગે બે ચારણ, મુનીઓ વાત કરતાં ચાલ્યા જાય છે, તેમાંથી એક વિદ્યાધર મુનીએ બીજા મુનિને કહ્યું કે આ ત્રણમાંથી બે નરકગામી ને એક દેવલેક (સ્વર્ગ) ગામી છે. આ હકીકત ગૃહસ્થ ઊપાધ્યાયે સાંભળો તેની પરીક્ષા કરવા માટે જૂદા જૂદા લોટના ત્રણ કુર્કટ બનાવીને ત્રણે શિષ્યને દીધા, અને કહ્યું કે જ્યાં કોઈ દેખે નહિ ત્યાં એને મારી આવજો. આમ સાંભળી ત્રણે જંગલમાં જુદા જુદા જઈ આવ્યા, તેમાં વસુરાજ ને પર્વતક એ બે જણ તો જંગલમાં જઈ કોઈ એકાંત જગ્યાએ કુકડાને વિનાશ કરીને આવ્યા, અને નારદે તે ઘણું સ્થાનક જેમાં પણ ક્યાં કોઈ ન દેખે એવું સ્થાનક દીઠું નહિ, ત્યારે કુકડાને પાછો અ. ત્યારે ઊપાધ્યાયે પૂછયું કે કેમ પાછો લાવ્યો ત્યારે નારદે કહ્યું કે- દેવ, દાનવ, જ્ઞાની વિગેરે દેખી રહ્યા છે તેમ મારો આત્મા પણ દેખતે હતે, માટે શી રીતે આપની આજ્ઞાનો ભંગ કરી એને વિનાશ કરું? તે સાંભળી ઉપાધ્યાયે ચિંતવ્યું કે એ સ્વર્ગગામી છે. ને પેલા બે નરકગામી . તે પરિક્ષામાં પિતાના પુત્રને નરકમાં જનાર જાણી પિતાના પ્રયાસને નિર્થક ગણ સંસાર વાસનાથી વિરક્ત Jain Education Interational Page #119 -------------------------------------------------------------------------- ________________ વિશુરાજાની કથા ૧૦૩] થઈ તેણે ત્યાગ માર્ગનો વીકાર કર્યો. ને અનુક્રમે શુભ અધ્યવસાયે આયુષ્ય પૂર્ણ કરી દેવગતિ પામ્યો. રાજા મરણ પામ્યા બાદ વશ, રાજા થયે. પર્વતક ઊપાધ્યાય પદ ઉપર આવ્યો અને નારદ કોઈ બીજે ઠેકાણે ચાલ્યો ગયે. વસુરાજા સત્ય બેલત હતા અને સત્યવાદી તરીકે તેની દુનિયામાં પ્રખ્યાતિ થઈ હતી. એક સ્વચ્છ સ્ફટિક રત્નની શિલાનું આસન બનાવી તેના ઉપર સિંહાસન સ્થાપન કરી વસુરાજા સભામાં તે પર બેસતો હતો. લોકે અતિ સ્વચ્છતાને લઇને તે આસનને જોઈ શકતા નહતા તેથી સત્યના પ્રભાવે દે આ રાજાનું સિંહાસન આકાશમાં અધર રાખે છે એવી દુનિયામાં પ્રખ્યાતિને પામે. એક દિવસ નારદ પર્વતકને ઘેર આવ્યા. ત્યારે પર્વતક વેદ સંબંધી શિષ્યો આગળ વ્યાખ્યા કરતા હતા, તેમાં જ્યાં અજ શબ્દ આવ્યો ત્યારે પર્વતકે બકરાને હેમવા એવોઅર્થ કર્યો. ત્યારે નારદે કહ્યું ભાઈ તારી ભૂલ થાય છે. કેમકે ગુરૂજીએ અજ શબ્દ ત્રણ વરસની જુની ડાંગર (કમોદ વહિ.) કહી છે કેમકે “ર નાચતે તિગનઃ ” જે વાવી થકી ફરીવાર ઉગે નહિ તે અજ કહેવાય. અને અર્થ બકરે પણ થાય છે છતાં અહી તેને ગણ અર્થ લેવાને છે. ગુરૂ ઉપદેશક હતા; શ્રુતિ પણ ધર્મ કથન કરનારી છે તે અજને અર્થ બકરે લઈ આવો અનર્થ કરી ગુરૂ અને શ્રુતિને તારે દૂષિત કરવી જેતી નથી. એમ નારદે કહ્યું તેથી પોતાના વચન ઉપર શિષ્યોને અપ્રતિતી થશે તેમ જાણે પર્વતકે ગુસ્સે થઈ કહ્યું કે–ખરે અર્થ બકરે છે. અને ગુરૂએ પણ એમજ કહ્યું છે. આપણે તેને નિર્ણય કરીએ. તેમાં સરત એટલી કે જે જુઠે પડે તેની જીભ કાપવી. માટે આ અર્થ કરવામાં આપણે સહધ્યાયી વસુરાજા પ્રમાણ છે. નારદે પણ તેમ કરવા કબુલ કર્યું. એ વાતની ખબર પર્વતની માતાને પડી. તેથી પર્વતકની માતાએ પર્વતકને ગુપ્તપણે તેને ઘણો સમજાવ્યું કે બેટા મેં પણ તારા પિતાના મુખથી ત્રણ વરસની ડાંગર (સાળ) એ અર્થ સાંભળ્યો છે, માટે નારદ પાસે માફી માગ. કેમકે વશુરાજા સત્ય બોલશે. માટે આમાં તારા જીવનું જોખમ થશે. પર્વતકે કહ્યું ગમે તેમ થાઓ પણ હું તે હવે પાછા ફરવા નથી. પુત્ર સ્નેહથી તેની મા વશરાજ પાસે ગઈ. એકાંતમાં પુત્રને તથા નારદને સંવાદ કહ્યો, અને તેણે હઠ કરી ગમે તેમ થાય પણ ગુરૂ પુત્રને પ્રાણુભિક્ષા આપવાનો આગ્રહ કર્યો. વસુરાજા સત્યવાદી હતો તેથી પ્રથમ તે જુઠી સાક્ષી ભરવા ઘણી આનાકાની કરી પણ દાક્ષિણ્યતાથી, સ્ત્રીના આગ્રહથી અને ગુરૂ પુત્રના સ્નેહથી તેણે તે વાત અંગીકાર કરી. ખરેખર મેહથી મોહિત થયેલા છો કસોટીના અવસરે દ્રઢ રહી શકતા નથી. તેમજ પિતાની ખ્યાતિને પણ ખ્યાલ કરતા નથી. હવે વશુરાજાએ હા પાડવાથી ખુશી થઈ ગુરૂપત્નિ ઘેર ગઈ. પ્રાતઃકાળમાં પર્વતક અને નારદ સભામાં આવ્યા અને પિતપિતાને વિવાદ કહી સંભળાવ્યો. તેથી સભાના લેકાએ કહ્યું મહારાજ (વસુરાજા) તમે સત્યવાદી Jain Education Intemational Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ. છે, માટે જેમ સત્ય તેમ કહી આપી, આ વિવાદનો નિર્ણય કરી આપે. ત્યારે કુમતિથી પ્રેરાઈ દુર્બુદ્ધિ રાજાએ અજને અર્થ ગુરૂએ બકરો કહ્યો છે તેવી ખોટી સાક્ષી આપી. આ સાલી આપતાંજ નજીકમાં રહેલા કોઈ વ્યંતર દેવે તત્કાળ વિશુરાજાને શિંહાસન પરથી નીચે પાડી નાંખ્યો અને પછાડીને મારી નાંખ્યો. તે રૂદ્રધાને મરી સાતમી નરકે ગયો. અસત્ય બોલનારા પાપીને તેનું પાપ ફળીભૂત થયું. એમ કહી નારદ ત્યાંથી ચાલ્યો ગયો. સભાના લેકે એ ફિટકાર આપેલો પર્વતક પણ ત્યાંથી ચાલ્યો ગયો; અને અધ્યાપી પર્યત જુદી સાક્ષી આપનાર વસુરાજાની અપકિર્તિ દુનિયામાં ફેલાતી રહી. એ ત્રીજો માહ પુરૂષ. ચોથા મહા પુરૂષની કથા પ્રથમ સાથે આવેલ છે. ૫. બ્રહ્મદત્ત ચક્રવૃત્તની કથા. કાપલ્ય નગરના બ્રહ્મરાજાની ચલણી રાણીએ ચઉદ સ્વમ સુચિત એક પુત્રને જન્મ આપે. તેનું નામ બ્રહ્મદત્ત રાખવામાં આવ્યું. રાજાએ ઘણું હર્ષથી પુત્ર જન્મોત્સવ કર્યો. આ બ્રહ્મ રાજાને કાશી દેશને કટક રાજા, હરતીનાપુરને કરેગુદત રાજા, કેશળ દેશને દીર્ધપુષ્ટ રાજા, અને ચંપાને પુષ્પગુલ રાજા. એમ ચાર રાજા મિત્રો હતા. જ્યારે બ્રહ્યદત કુમાર બાર વર્ષની ઉમરને થશે ત્યારે અકસ્માતા શળના રોગથી બ્રહ્મરાજા પરલોક ગયો. બ્રહ્મદત્તકુમાર ના હોવાથી ચાર મિત્રોએ અકેક વર્ષ વારાફરતી તેના રાજ્યનું રક્ષણ કરવાનું નક્કી કર્યું. અનુક્રમે દીર્ધપૃષ્ટ રાજા રાજ્ય રક્ષણ કરવા માટે એક વર્ષ ત્યાં આવ્યો. તે અંતેઉરમાં કાર્ય સગે જતા આવતાં ચૂલણું રાણી સાથે વિશેષ પ્રીતિ થઇ અને કર્મ કરી નિરંકુશપણે તેઓ અકાર્ય કરવામાં દેરાયા; એ વાતની ખબર રાજ્યના મહાન થંભાતુલ્ય ધનુ નામના મંત્રી (પ્રધાન) ને થઈ. એટલે તેણે પોતાના પુત્ર વરધનુને બ્રહ્મદત્ત કુંવરને અવસરે તેની માતા અને દીર્ઘપષ્ટ રાજાનું અકાર્ય જણાવવા સમજાવ્યું, તેથી વધુનુએ કુંવરને અવસરે માહિતગાર કર્યો. સંસામાં સમજાવવા માટે હંસી અને કાગડાના સંયોગવાળું જેવું બનાવી શુળીથી વીધી નાંખી પિતાની માતા અને દીર્ઘપુષ્ટને કુમારે તે બતાવ્યું, અને વિશેષમાં જણાવ્યું કે આવા અકાર્ય કરનારને અન્યાય હું સહન નહીં કરતા જીવથી મારી નાંખીશ. બાળ ચેષ્ટાવાળા પણ મહાન ગંભીર અર્થ સુચક આ વાક્યોથી દિર્ઘપૃષ્ટ ચમક અને કુંવર મને નકી મારી નાખશે એવા ઇરાદાથી તેણે કુમારની માતા ચુલણી રાણીને સમજાવ્યું કે જે તારે મારી જરૂર હોય તો આ કુમારને તું ગમે તે પ્રકારે મારી નંખાવ. વિષયમાં અંધ થએલી પ્રેમાળ પણ અત્યારે શત્રુરૂપ થએલી માતાએ એ વચન સ્વીકાર્યું અને લાખ (જોગણી)ને મહેલ ચણવી નવોઢા રાણુની સાથે તેમાં રહેવાને કુમારને તેની માતાએ આજ્ઞા આપી ધનુમંત્રી પ્રધાન આ સર્વ બીનાને ગુપ્ત રીતે માહિતગાર હોવાથી કુમારનો બચાવ કરવા માટે વૃદ્ધાવસ્થામાં ધર્મધ્યાન કરવું જોઈએ, એમ દીર્થ રાજાને સમજાવીને કહ્યું કે હવે મારાથી રાજ્યના કાર્યો નહીં બની શકે એ પ્રમાણે કહી રાજ્ય કાર્યોથી ફરક થયો, અને નદી કિનારે દાનશાળા બંધાવી ધર્મ કરતો થકે ત્યાં રહ્યો. Jain Education Interational Page #121 -------------------------------------------------------------------------- ________________ બ્રહ્મદ-તની કથા. ૧૦] આગાહી કરી રહ્યા લાખના મહેલ સુધી કરી આડી એક લાખના મહેલ બનાવાતા બ્લેઇનેજ તે કુમારના મરણ માટે હતા. જેથી કુમારના બચાવ માટે પેાતાના મુકામની નજદીકથી તે જમીનમાં સળંગ ખાદાવી, અને તેનું બારણું તે મહેલમાં આવે તેમ શિલા (પથ્થર) મુકાવી. અને પોતાના પુત્ર વરધનુને તેને માહિતગાર કર્યાં. અને અવસરે (વખત આવે) કષ્ટ પડયે તમારે અહીંથી નીકળી ચાલ્યા જવું. વિગેરે વિગેરે સમાવ્યું, બ્રહ્મદત્ત કુમારનાં લગ્ન કરીને તરતજ આ મહેલમાં રહેવાને માતાએ તેને હુકમ કર્યા. સરળસ્વભાવી કુમાર માતાના આ દુષ્ટ ચેષ્ટિતને સમજી શક્યા નહીં. રાત્રી શાન્ત થઇ જેથી સર્વ માણસો નિદ્રાવશ થયા ત્યારે વહાલી પણ વેરણ માતાએ કુમાર વિધ્યમાન છતાં પોતાના વિષય સુખરૂપ સ્વાર્થમાં ખામી આવતી જાણી વિષયની અધીમાં આખા મહેલને ચારે બાજુથી આગ લગાડી. અહા ! વિષયથી અંધ અનેલી માતા ! આવા ચક્રવૃત્તિ જેવા પૂત્રરત્નને પણ મારતાં પાછું વાળી વ્હેતી નથી, વિષય શું ન કરે !! આવા કારણથીજ જ્ઞાની પુરૂષો આવા વિષયાને ઝેરની ઉપમા આપે છે એટલુંજ નહીં પણ જેમ બને તેમ તેનાથી મુક્ત થવા માટે જીવાતે એધ આપે છે. ભડભડાટ કરતી અન્નીની જાજળમાન વાળા ચારે બાજુ પ્રસરતી જોઇ કુંવર જાગ્યો. વરધનુ તે જાગતાજ હતા, આકુળવ્યાકુળ થઇ આગ લાગવાનું કારણ અને તેનાથી બચવાના ઉપાય કુમારે વરધનુને પુછ્યા. વરધનુએ માતાનું અને દિર્ધષ્ટ રાળનું અકાર્ય વિશેષ પ્રકારે સમજાવ્યું અને કહ્યું કે અત્યારે નાશી ભાગી છુટયા સિવાય બીજો એકેઇ ઉપાય રહ્યા નથી; કેમકે રાજ્ય દિર્ઘદ્ધે પોતાને સ્વાધીન કરી લીધું છે. વિગેરે કુમારને સમજાવ્યું ને નાસી છુટવા માટે આડી શિલા આપેલી શુરગ બતાવી. ત્યારે પાટુના પ્રહારથી બ્રહ્મદત્તે શિલા કાઢી નાંખી અને ત્યાંથી બંને જણ ચાલ્યા ગયાં. પાછળથી દિર્ધપૃષ્ઠને ખબર પડતાં તપાસ ઘણા કરાબ્યા, વિગેરે ઘણી ખીના તેના મોટા રાસ તથા ચરિત્ર છે તેમાં છે, અહીં તે ટુંકામાં એટલું જ કે ત્યાથી ભાગી નીકળા અન્ય રાજ્યામાં તથા જંગલામાં ક્રૂરતા અને છુપા વેશમાં રહેતા. આ બ્રહ્મદત્ત કુમારે પુર્વના સુત કર્મને લતે અનેક રાજકુમારિકાઓ અને મેટી ધિ એકઠી કરીને છેવટે દિર્ઘપૃષ્ટ રાજાને યુદ્ધમાં મારી પિતાના રાજના માલિક થયા. અનુક્રમે ૭ ખંડ સાધી ચક્રવ્રુત્તિ રાજાનું બિરૂદ ધારણ કર્યું. જ્યારે બ્રહ્મદતને દીર્ઘત્કૃષ્ટ રાજાના ભયથી નાસી જવું પડયું હતું ત્યારે મુશ્કેલીના વખતમાં અટવી એ ગવામાં એક બ્રાહ્મણે તેને સહાય કરી હતી. જેથી બ્રહ્મદ-તે તેને કહ્યું હતું કે બ્રહ્મદત્ત ચક્રવ્રુત્તિ ગાદી ઉપર બેઠા છે એમ તું સાંભળ ત્યારે તું મારી પાસે આવજે, એટલે હું તારૂં દારિદ્ર દુર કરીશ. હવે જ્યારે બ્રહ્મદ-તે ચક્રત્તિ રાન્ન થયાનું અિધ ધારણ કર્યું એવા ખબર એ બ્રાહ્મ ણુને પડતાં તે બ્રહ્મદત્તને મળ્યા એટલે બ્રહ્મદત્તે તેને જે માગે તે આપવાનું વચન કહ્યું ત્યારે તે બ્રાહ્મણે પોતાની સ્ત્રીની શીખવણીથી નિરંતર જુદે જુદે ઘેર ભાજન કરવું અને 14 Page #122 -------------------------------------------------------------------------- ________________ [૧૦૬ ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ, એક મેહર દક્ષિણમાં મળે તેવું વચન માગ્યું. રાજાએ તે સ્વીકાર્યું. તેમાં પહેલે જમવાને વારો બ્રહ્મદત્ત ચક્રવૃત્તિને પિતાને જ ઘેર આવ્યો. રાજાએ ઘણી સારી રસોઈ જમવામાં પીરસાવી, પરંતુ બ્રાહ્મણે હઠ લીધી કે જે ભોજન તમે કરો છો તેજ ભોજન અમને આપે. રાજાએ ઘણું સમજાવ્યો કે ચક્રવૃત્તિનું ભજન બીજાને પચે નહીં માટે તેને આગ્રહ તું છોડી દે. તે છતાં બ્રાહ્મણે તેનું કહેવું માન્યું નહીં ને ઉલટું મેણું માર્યું કે આટલું ભોજન જે રાજા આપી શકતા નથી તે બીજું શું આપશે? એમ કહેવાથી રાજાએ નિરૂપાયે તેના કુટુંબને પિતાનું ભોજન કરાવ્યું. આ ભોજન કરવાથી તે બ્રાહ્મણનું કુટુંબ વિષયથી એટલું બધું વ્યાકુળ થઈ ગયું કે ગમ્યાભ્યને વિચાર પણ ન રહ્યો. વિષયમાં લંપટ થઈ આપસ આપસમાં બેહેન, પુત્રી અને માતા સાથે પણ વ્યભિચાર કર્યો, અને તે ભોજનના તિત્ર નિશામાં તેઓને પ્રાયઃ આખી રાત્રી વિટંબના થઈ. પ્રાતઃકાળ થયો, ભોજનને નિશા શાંત થયો, ત્યારે બ્રાહ્મણ ઘણે શરમાય તે પિતાની જાતને ધિકારવા લાગ્યો. અકાર્યને પશ્ચાતાપ કરવા લાગે, અને લેકિને મુખ દેખાડવું કે કેમ તેની તેને ભારે ચીંતા થઈ. તેમાં તેને રાજા ઉપર વિશેષ ગુસ્સો થઈ આવ્યો. કે રાજાએ મને જણી જોઇને જ આમ હેરાન કર્યો છે, માટે આ રાજાનું વેર હું ગમે તે પ્રકારે વાળું, એવા ઇરાદાથી તે ત્યાંથી નીકળી જંગલમાં ગયો. ત્યાં કોઈ બકરાં ચારનાર ભરવાડ મળ્યો; તે ભરવાડ લક્ષધી હતા, બેઠાં બેઠાં જે પાંદડપર લક્ષ કરી કાંકરી ફેકતે તેને તે વીંધી નાખત. આ ભરવાડને જે પિતાના મનોર્થ સિદ્ધ થયા જાણી ભરવાડને થોડાક પૈસા આપવા કરી, રાજાની આંખો ફાડી નાંખવાને તે બ્રાહ્મણે નિશ્ચય કર્યો. પછી ભરવાડને સાથે લઈ તે નગરમાં આવ્યું. રાજાની સ્વારી નીકળી એટલે દૂરથી બ્રાહ્મણે રાજાને બતાવ્યો કે આની આંખો ફેડી નાંખ. તત્કાળ ભરવાડે લક્ષ રાખી તેણે જોરથી બે કાંકરી સાથે ફેંકી તેથી રાજાની બંને આંખો ફુટી ગઈ. રાજાના માણસોએ તે ભરવાડને પકડી લીધે. અને માર મારી મનાવતાં બ્રાહ્મણના શિખવવાથી પિતે આ કાર્ય કર્યું છે એમ તેણે માની દીધું. રાજાના ક્રોધને પાર રહ્યા નહીં. અહા! દુનિયામાં માણસો કેવા કૃતધ્ર છે. કે જેના ઉપર ઉપકાર કર્યો તેના તરફથીજ અપકાર કરાયો !! તેથી રાજાએ બ્રાહ્મણને આખા કુટુંબને મારી નંખાવ્યું પણ તેને ફોધ શાંત થયો નહિ. તેથી અજ્ઞાનથી અંધ થયેલા તે રાજાને કોઇ જાતી ઉપર ગયો. અને બ્રાહ્મણોની આંખો ફાડીને એક થાળ ભરી મને નિરંતર આપે કે જેને ચાળી મસળીને હું મારું વેર વાળી ક્રોધ શમાવું. એ પ્રમાણે પ્રધાને કહ્યું. તેજ માફક ડા દિવસ તો ચાલ્યું પણ સમજુ પ્રધાને એ તેમ થતું અટકાવી લેહ્માત્મક નામનાં ફળો (ગુંદા) મંગાવ્યા જે આંખના જેવા ચીકાશવાળા અને આકારના હોય છે. તેનો થાળ ભરી રાજાને નિરંતર આપવા લાગ્યા. રાજા તે મસળીને પિતાને કૃતાર્થ માનવા લાગ્યો. આવી રીતના ભયંકર રોદ્રા પરિણામમાં રાજાએ પોતાના આયુષ્યના અવશેષ સોળ વર્ષ પુરા કર્યા. અને સર્વ સાતસો વર્ષનું આયુષ્ય પુર્ણ કરી તે ચક્રવૃત્તિ રાજા બ્રહ્યદત્ત સાતમી નરક ગયો. એ પાંચમો મહાપુરૂષ. Page #123 -------------------------------------------------------------------------- ________________ નારકીને ઉષ્ણ તથા, સીત વેદના. ૧૦૭]. એ પાંચ મહાપુરૂષની કથા પુર્ણ થઈ હવે ચાલતો વિષય (ભાષાંત્તર) શરૂ કરવામાં આવે છે. ૪૧ નારકીને ઉષ્ણ તથા સીતવેદના કહે છે. પ્રશ્ન- હે ભગવંત, ઉrણ વેદનાવાળા નારકી નરકને વિષે કેવીક ઉણુવેદના ભગવતાં થકો વિચારે છે? ઉતર–હે ગેમ, તે યથા દાંતે કોઈક લુવારનો પુત્ર વયે કરી જુવાન બળવંત, રોગ રહીત સ્થિર છે હાથનો અગ્ર ભાગ, સ્થિર છે જેના હાથ, પગ, પાસાં, પુંઠ, પેટ પ્રમુખ સુખાદિકે કરી સહીત છે. વળી ઉલંઘવે, હાલવે, ચાલવે મર્દવાદિક ગુણે કરી સમર્થ છે. તાલ વૃક્ષની પરે લાંબા સરળ દઢ બાંહ છે જેની પુષ્ટ માંસ સહીત વૃતાકારે તેના ખંભા છે. ચછક દુધણ પુછીક સમાહત પુષ્ટ એવા તેના ગોત્ર છે. પોતાના શરીરને બળે કરી સહીત ઉછાતવંત, પિતાના કાર્યને વિષે અવિલંબે તે વિલંબ કરે નહિ. પિતાના કુળની વિદ્યાએ કરી યુક્ત કાર્યને વિષે ઉદ્યમવંત નિપુણ, વિજ્ઞાનવંત કારીગરીને વિષે નિપુણ એહ લોહકાર. એક મેટે લેહ (લોઢા) ને પીંડ પાણીના ઘડા જેવડો લીએ લઇને તેને અજ્ઞી મધ્યે પચાવે વારંવાર ઘણે કરીને ટીપે વારંવાર વળી તપાવે. વારંવાર તેહને ચુર્ણ કરે, વારંવાર એક અહોરાત્ર, (રાત દિવસ) બે અહોરાત્ર, ત્રણ અહોરાત્ર. એમ ઉત્કૃષ્ટ પનર અહોરાત્ર પર્યત તે લોહના ગેળાને ઘણે કરી ટીપે, ત્યારપછી તે લેહને ગોળ શીતળ થાય, ત્યારે તેને સાંડસે ઝાલીને. હવે અણુછતે ભાવે દ્રષ્ટાંત દેખાડે છે. તે ઉષ્ણ વેદનાવાળી નરક મધ્યે તે લોહનો ગાળો ઘાલે. ઘાલીને તે લોહકાર પુરૂષ મનમાં એમ ચીતવે જે હું એ ગેળે મેનમેખ પછી (નજરે જોતાં) નરક મએથી પાછો કાટીસ, એમ ચીતરીને પાછો કાઢવા વાછતાં તે ગોળાને ભાંજતો દેખે. તે ગળો માખણની પરે ગળતો દેખે. તે ગાળો ભસ્મ થાય પણ પાછો સાજો ગાળો કાઢવાને ઉદ્યમ કરી શકે નહીં, અથવા તે ગોળાને અણગળતો કે કાઢવા, અથવા તે ગોળાને ભમ થયા વિના પાછો કાઢી શકે નહીં. એહવી નરક મધ્યે ઉષ્ણવેદના છે. વળી એજ દ્રષ્ટાંત સ્પષ્ટપણે માટે બીજે દ્રષ્ટાંત દેખાડે છે તે યથા દ્રષ્ટાંત કોક મદવંત હાથી (બીજુ નામ દીપ તથા કુંજર) તે હાથી સાઠ વર્ષનો હોય તે પ્રથમ સરદ રૂતુ કાળ સમયે એટલે કાર્તિક માસે અથવા ચર્મ છેલી ગીમરૂતુ તે જેષ્ઠ માસ સમયે ઉષ્ણ સૂર્યાદિ કીરણે પોથકો, તૃષાએ પીડથકે, દવની અણી જ્વાળાએ પોકે, સુધાએ પીથોકે, આકળો થયોથકો, દુર્બળ કલામના પામ્યોકે, એક મોટી પુષ્કરણી વાવને દેખે. તે વાવ કેહવી છે, તે કે ચોખૂણે સુખે પ્રવેશ કરવા જેગ્ય છે, સમતીર છે. અનુક્રમે શુભ મનહર છે. તે વાવને વિષે સુજાત પ્રવેસ છે, ને ગંભીર સંતળ પાણી છે. વળી કમળને પન્ને ઢાંકી છે તથા પદ્મપત્ર તથા કમળનાળે કરી ઘણું ઉ૫લ તથા ચંદ્ર વિકાશી કમળ નલીન, સુભગનામા કમળ, સોગંધીદનામા કમળ, પુંડરીક કમળ, સે પાંખડીનાં કમળ, હજાર પાંખડીનાં કમળ ઇત્યાદિક તેના કેસર ને પુલ તેણે કરી શોભિત Jain Education Interational Page #124 -------------------------------------------------------------------------- ________________ [૧૦૮ ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ. છે. તહાં ભમરાના સમુહ તે કમળ પ્રતે ભોગવતાં રહે છે. તે વાવનું જળ સ્વરૂપે સ્કારિક વર્ણ છે. નિર્મળ એવું જળ તેણે કરી તે વાવ પ્રતિપૂર્ણ ભરી છે. વળી તહાં ઘણા મચ્છ ને કાછબ જળ મધ્યે ભમે છે. વળી અનેક પંખી તીહાં મોહ ક્રિડા કરે છે. શબદ કરી સહીત તીહાં પંખીના મધુર સ્વર છે. એવી વાવ પ્રત્યે તે હાથી દેખે. દેખીને તે મળે પ્રવેશ કરે. પ્રવેશ કરીને તે હાથી ઉષ્ણ વેદના વિસારે. શાંત થાય, તૃષા, ને સુધાને, દાઘવરને, અગ્નીદાહને પણ વિસારે. શાંત થાય ત્યારે તે હાથી નિંદ્રા પામે, પ્રચલા નિંદ્રા પામે, સાતા પામે, સુખ પામે, સંતવ પામે, મતિ બુદ્ધિપ્રત્યે પામે. (સુખ પામવાથી આનંદ માને) ત્યારે તે હાથી સીતળ થાય. રીતળીભૂત કાયા થાય. જળમયે સંક્રમને સાતા ને સંતોષ બહુજ પામે. એ દૃષ્ટતે હે ગૌતમ, અસત કલ્પનાએ કોઇ ઉષ્ણ વેદનાવાળો નારી નરક મધ્યેથી ઉપડે. ઉપડીને એ લોકે મનુષ્ય ક્ષેત્રે અજ્ઞીકાયના ઠામ છે તે કહે છે. લેહના આગર (જ્યાં લોઢું કાઢવાની ખાણ ગાળી ને લેઢાના રસ કરે તે તીવ્ર અજ્ઞીનાં ઠેકાણાં) ત્રાંબાના આગર, તરવાના આગર, શીશાના આગર, રૂપાના આગર, સવર્ણન આગર, કુંભારના નિંભાડાની અણી, તુસ (છડ પ્રમુખ)ની અણી, ખડ પ્રમુખની અણી, ઈંટના નિંભાડાની અણી, કેળના (નળીયાના) નિંભાડાની અણી, લોહારની કેડની અફી, સેલડીના વાડની (ગોળ પચાવવાની ચુલની) અસી, હંડીકા અજ્ઞી, રાંધવાની અણી, સોડીક અલી (મદ્યના અખાડાની અજ્ઞી), તૃણ વિશેષ તેની અણી, તલસરાની અણી, નડને (દાવાનળ) અજ્ઞી, વીહીના તુસની અજ્ઞી. બરી પ્રમુખની અણી. ઇત્યાદિક તાતી (ધગધગતી) અજ્ઞી, ફુલ્યા કેસુ સરખી રીતે વરણે. હજારોગમે કણીયા (તણખા)ને મુક્તી થકી, હજારેગમે વાળા મુતી થકી, હજારોગમે ઇગાળાના સહસ્ત્ર વિખેરતીથકી, એવી ઝાજવલમાન અણી હોય, તે એવી અફીને તે નારકી દેખે. તે અરીને દેખીને જેમ ગીસ્મતુના તાપ તૃષાએ વ્યાકુળ થએલ હાથી સીતળ પાણીએ ભરેલ સરોવર જોઈ આનંદ પામી તેમાં પ્રવેશ કરે, તેમ તે નારકી નરકની ઉષ્ણ વેદનાએ પીડાએલ તે અત્તી જોઈ આનંદ પામી તે મથે પ્રવેશ કરે, ત્યારે તે નારકી ઉષ્ણ વેદનાને વિસારે (શાંત થાય). તૃષાને પણ વિસારે, સુધાને પણ વિસારે, જવરને પણ વિસારે, દાહવરને પણ વિસારે ત્યારે તે નારકી નિંદ્રા પામે, પ્રચળા વિશેષ નિંદ્રારૂપ પામે, સુખ પામે, સંતોષ પામે, રતી પામે, મતિ બુદ્ધિ પામે ઇત્યાદિક સુખ પામે. શીતળીભૂત કાયા થાય. તે નારકી સાતા સુખ બહુલ પામે (જેમ તે હાથી વાવ પામી સુખ પામે તેમ નારકી નરકની અનંત તિક્ષણ અજ્ઞના તાપથી તપ્ત થએલ આ લોકની અણી જોઈ તેને શીતળતા લાગે, તેથી ઉપર કહેલ કામે નાંખ્યા સુખ પામે). એવી નરકને વિષે રહ્યા. નારકી ઉષ્ણ વેદનાવાળા સદાય ઉષ્ણ વેદના ભોગવતાથકા વિચરે (રહે) છે. પ્રશ્ન–હે ભગવંત, પુર્વે જે દહ લેકને વિષે અજ્ઞી વર્ણવી તેની વેદના સરખી નરકે ઉષ્ણ વેદના છે? ઉતર– ગૈાતમ, એ અર્થ સમર્થ નહીં. ઉષ્ણ વેદનાના ધણી નારકી નરકને વિષે એ અનીથકી અનીષ્ટપણે જાત ઉષ્ણ વેદના ભોગવતા થકા વિચરે છે. એ ઉષ્ણ વેદના કહી. Page #125 -------------------------------------------------------------------------- ________________ નારકને બીજો ઉદેશે. ૧૩] --- -- - - હવે સીત વેદના કહે છે. પ્રશન–હે ભગવંત, સીત વેદનાના ધણ નારકી નરકને વિષે કેવીક શીત (ઠંડી) વેદના ભોગવતાથકા વિચરે છે? ઊતર–હે ગૌતમ, તે યથા દસ્કૃતિ કાઈક લોહારને પુત્ર જુવાન, સુખવંત, બળવંત જાવત્ પુર્વલી પરે કારીગરીને વિષે નિપુણ તે લોહકાર એક મોટો લેહ પીંડ પાણીના ગાડવા જેવડે લીયે ભેદને અસીમણે તાવ પછે ઘણે કરી કુટે. (ટી) એમ જઘન્યથી એક દિવસ, બે દીવસ, ત્રણ દીવસ. ઉત્કૃષ્ટ એક માસ પર્યત ઉષ્ણ કરે ને ઘણે કરી કુટે. ત્યારે તે લેહ ઉષ્ણ ભૂત થાય. તે લેહને સાંડસે કરી ઝાલે. (અસત કલ્પનાએ જાણવા માટે ન્યાય) સાણસે ઝાલીને સીતવેદના વાળી નરકમાં તે લોહને ગાળો ઘાલે. ને ઘાલતાંજ મનમાં એવું ચીંતવેજે હું એ લેહના ગેળા મેનમેખ પછી પાછો કાઢીશ પણ તે ઘાલતા વેત જ તે લેહનો ગળો ચૂર્ણ થઈ જાય. એમ જાવત પુર્વલી પરે તે પુરૂષ પાછો ફરી તે લેહના ગોળાને કાઢવાને ઉદયમ કરી શકે નહીં. વળી બીજે દ્રષ્ટાંત દેખાડે છે. તે યથા દ્રષ્ટાંત કાઈક મદવંત હાથી તેમજ જાવત પુર્વલી પરે તે વાવ દેખીને સાતા સુખ પામતે થકે વિચરે છે. એજ દ્રષ્ટાંત. હે ગીતમ અસત કલ્પનાએ કેાઈ સીત વેદનાનો ધણી નારકી નરક મધ્યેથી ઉપડે, ઉપડીને ઇલ મનુષ્ય લકે સીતના ઠામ ઠેકાણું છે. તે હીમનાં ઠામ, હીમના પુજના ઠામ, હેમાલા પર્વત પ્રમુખ, હીંમ પડલ પુંજના ઠામ, તુખારના ઠામ, તુખારના પુજના ઠામ, હીંમના કુટના ઠમ, હીંમ કુટ પુજના હમ એટલે હીમાળાના સીખર, અથવા માઘ (મહા) માસની ટાઢ. ઇત્યાદિક તે પારકી દેખે દેખીને તે મથે પ્રવેશ કરે, પ્રવેશ કરીને તે નારકી સીતને વિસારે, ક્ષુધાને વિસારે, જવરને વિસારે, દાહ જવરને પણ વિસરે શાંત થાય, ત્યારે તે નારકી નીંદ્રા પામે પ્રચલા નીંદ્રા વિશેષ પામે. જાવત (ઠંડી- ટાઢ જાવાથી) ઉષ્ણ ઉષ્ણ ભૂત કાયા થાય. તે નારકી સંક્રમ કરતો થકે સાતા ને સુખ બહુલપણે ભોગવે. પ્રશ્ન–હે ભગવંત, તે નારકને ઇહ લેકની સીત સમાન સાત વેદના છે? ઉત્તર– ગૌતમ, એ અર્થ સમર્થ નહીં. સીત વેદનાના ધણી નારકી નરકને વિષે એથી અનીષ્ટતર સીતવેદના ભોગવતાં થકા વિચરે (રહે) છે. પ્રશ્ન–હે ભગવંત, એ રત્નપ્રભા પૃથ્વીના નારકીની કેટલા કાળની સ્થિતિ છે ? ઉતર--હે ગૌતમ, જઘન્ય દશ હજાર વરસની ને ઉત્કૃષ્ટપણે એક સાગરોપમની છે, (પહેલી નજરકે તેર પાઠડા છે તેની સ્થિતિ ટીકાથી વીસ્તારીને કહે છે. પહેલે પાઠંડે જઘન્ય દસ હજાર વરસની, ને ઉત્કૃષ્ટી નેવું હજાર વરસની. બીજે પાઠડે જ નેવું હજાર વરસ, ને ઉ૦ નેવુંલાખ વરસની. ત્રીજે પાઠડે જ નેવુંલાખ વરસ, ને ઉ૦ પૂર્વકોડ વરસની. થે પાઠડે જ પૂર્વ ફ્રોડ વરસની, ને ઉ૦ એક સાગરના દશ ભાગ કરીએ તેવા એક ભાગની. પાંચમે પાઠડે જ દશો એક ભાગ, ને ઉ૦. દશીયા બે ભાગની. છઠે પાઠડે જ. બે Jain Education Intemational Page #126 -------------------------------------------------------------------------- ________________ [૧૧૦ ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ. ભાગની, ને ઉ૦ ત્રણ ભાગની. સાતમે પાઠડે જ ત્રણ ભાગની, ને ઉ૦ ચાર ભાગની. આઠમે પાઠડે જ. ચાર ભાગની, ને ઉ. પાંચ ભાગની. નવમે પાઠડે જપાંચ ભાગની, ને ઉ૦ છ ભાગની. દશમે પાઠડે જછ ભાગની, ને ઉ૦ સાત ભાગની. અગ્યારમે પાઠડે જ સાત ભાગની, ને ઉ આઠ ભાગની. બારમે પાઠડે જ. આઠ ભાગની, ને ઉ૦ નવ ભાગની. તેરમે પાઠડે જ નવ ભાગની, ને ઉ૦ દશ ભાગ એટલે એક સાગરેપમ પુરાની છે.) પ્રશન–હે ભગવંત, બીજી શકરપ્રભા પૃથ્વીના નારકીની કેટલા કાળની સ્થિતિ છે? ઉતર- હે ગૌતમ, જઘન્ય એક સાગરોપમની ને ઉત્કૃષ્ટી ત્રણ સાગરોપમની છે. (બીજી નકે અગ્યાર પાઠડા છે તેની સ્થિતિ ટીકાથી કહે છે. પહેલે પાઠડે જ એક સાગરેપની ને ઉ૦ એક સાગર ને એક સાગરના અગ્યાર ભાગ કરીએ તેવા બે ભાગની. બીજે પાઠડે જ. એક સાગરને અગીયારીયા બે ભાગની ને ઉ. એક સાગર ને અગીયારીયા ચાર ભાગની. ત્રીજે પાઠડે જ. એક સાગર ને ચાર ભાગની, ને ઉ૦ એક સાગર ને છ ભાગની. ચોથે પાઠડે જ. એક સાગર ને છ ભાગની, ને ઉ૦ એક સાગર ને આઠ ભાગની. પાંચમે પાડે જ. એક સાગર ને આઠ ભાગની, ને ઉ૦ એક સાગરને દશ ભાગની. છઠે પાઠડે જ. એક સાગર ને દશ ભાગની ને ઉ૦ બે સાગર ને એક ભાગની. સાતમે પાઠડે જ બે સાગર ને એક ભાગની ને ઉ૦ બે સાગર ને ત્રણ ભાગની. આઠમે પાડે જ. બે સાગર ને ત્રણ ભાગની ને ઉ૦ બે સાગર ને પાંચ ભાગની. નવમે પાઠડે જ બે સાગર ને પાંચ ભાગની ને ઉ૦ બે સાગર ને સાત ભાગની. દશમે પાઠડે જ બે સાગર ને સાત ભાગની ને ઉ. બે સાગર ને નવ ભાગની. અગ્યારમે પાઠડે જ બે સાગર ને નવ ભાગની ને ઉ૦ બે સાગર ને અગ્યાર ભાગ એટલે ત્રણ સાગરોપમ પુરાની જાણવી.) પ્રશન–હે ભગવંત, ત્રીજી વાળપ્રભા પૃથ્વીને નારકીની કેટલી સ્થિતિ છે? ઉતર–હે મૈતમ, જઘન્ય ત્રણ સાગરોપમની ને ઉત્કૃષ્ટ સાત સાગરોપમની છે. | (ત્રીજી નરકે નવ પાઠડા છે તેની સ્થિતિ ટીકાથી કહે છે. પહેલે પડે જ ત્રણ સાગરની નેઉ૦ ત્રણ સાગર ને એક સાગરના નવ ભાગ કરીએ તેવા ચાર ભાગની. બીજે પાઠડે જ ત્રણ સાગર ને (નવીયા) ચાર ભાગની ને ઉ૦ ત્રણ સાગર ને આઠ ભાગની. ત્રીજે પાઠ ત્રણ સાગર ને આઠ ભાગની ને ઉ. ચાર સાગર ને ત્રણ ભાગની. ચોથે પાઠડે જ ચાર સાગર ને ત્રણ ભાગની ને ઉ૦ ચાર સાગર ને સાત ભાગની. પાંચમે પાઠડે જ ચાર સાગર ને સાત ભાગની ને ઉ. પાંચ સાગર ને બે ભાગની. છઠે પાઠડે જ પાંચ સાગર ને બે ભાગની ને ઉ૦ પાંચ સાગર ને છ ભાગની. સાતમે પાઠડે જવ પાંચ સાગર ને છ ભાગની ને ઉં, છ સાગર ને એક ભાગની. આઠમે પાઠડે જ છે સાગર ને એક ભાગની ને ઉ૦ છ સાગર ને પાંચ ભાગની. નવમે પાડે જ. છ સાગર ને પાંચ ભાગની ને ઉ૦ છ સાગર ને નવ ભાગની. એટલે સાત સાગરોપમ પુરાની.) Jain Education Intemational Page #127 -------------------------------------------------------------------------- ________________ નાકીનો બીજો ઉદેશે, ૧૧૧] પ્રશ્ન–હે ભગવંત, ચોથી પંકપ્રભા પૃથ્વીના નારીની કેટલી સ્થિતિ છે? * ઉતર-હે ગૌતમ, જઘન્ય સાત સાગરોપમની ને ઉત્કૃષ્ટી દશ સાગરોપમની છે. (ચેથી નરકે સાત પાઠડા છે તેની સ્થિતિ ટીકાથી કહે છે. પહેલે પાઠડે જ સાત સાગરની ને ઉ૦ સાત સાગર ને એક સાગરના સાત ભાગ કરીએ તેવા ત્રણ ભાગની. બીજે પાઠડે જઇ સાત સાગર ને (સાતીયા) ત્રણ ભાગની ને ઉ૦ સાત સાગર ને છે ભાગની. ત્રીજે પાઠડે જ સાત સાગર ને છ ભાગની ને ઉ૦ આઠ સાગર ને બે ભાગની. ચોથે પાઠડે જ આઠ સાગર ને બે ભાગની ને ઉ૦ આઠ સાગર ને પાંચ ભાગની. પાંચમે પાઠડે જઆઠ સાગર ને પાંચ ભાગની ને ઉ૦ નવ સાગર ને એક ભાગની. છઠે પાઠડે જનવ સાગર ને એક ભાગની ને ઉ૦ નવ સાગર ને ચાર ભાગની. સાતમે પાઠડે જનવ સાગર ને ચાર ભાગની ને ઉ૦ નવ સાગર ને સાત ભાગની. એટલે દશ સાગરોપમ પુરાની.) પ્રશ્ન- હે ભગવંત, પાંચમી ધુમપ્રભા પૃથ્વીના નારકીની કેટલી સ્થિતિ છે? ઉત્તર–હે ગૌતમ, જઘન્ય દશ સાગરેપની ને ઉતકૃષ્ટી સતર સાગરોપમની છે. (પાંચમી નરકે પાંચ પાઠડા છે તેની સ્થિતિ ટીકાથી કહે છે. પહેલે પાઠડે જ. દશ સાગરની ને ઉ૦ અગ્યાર સાગરને એક સાગરના પાંચ ભાગ કરીએ તેવા બે ભાગની. બીજે પાઠડે જ. અગ્યાર સાગરને (પાંચયા) બે ભાગની ને ઉભાર સાગરને ચાર ભાગની. ત્રીજે પાઠડે જ બાર સાગરને ચાર ભાગની ને ઉ૦ ચઉદ સાગરને એક ભાગની. એથે પાઠડે જ ચઉદ સાગરને એક ભાગની ને ઉ૦ પર સાગર ને ત્રણ ભાગની. પાંચમે પાઠડે જ પનર સાગરને ત્રણ ભાગની ને ઉ૦ સોળ સાગરને પાંચ ભાગની. એટલે સત્તર સાગરેપમ પુરાની.) પ્રશન–હે ભગવંત, છઠી તમપ્રભા પૃથ્વીના નારકીની કેટલી સ્થિતિ છે ? ઉતર–હે ગૌતમ, જઘન્ય સત્તર સાગરોપમની ને ઉત્તકૃષ્ટી બાવીશ સાગરની છે. | (છડીનરકે ત્રણ પાઠડા છે. તેની સ્થિતિ ટીકાથી કહે છે. પહેલે પાઠડે જ સત્તર સાગરની ને ઉત્તકૃષ્ટી અઢાર સાગર ને એક સાગરના ત્રણ ભાગ કરીએ તેવા બે ભાગની. બીજે પઠડેજા અઢાર સાગરને (ત્રીયા) બે ભાગની ને ઉ૦ વીશ સાગરને એક ભાગની. ત્રીજે પાઠડે જ વીશ સાગરને એક ભાગની ને ઉ૦ એકવીશ સાગરને ત્રણ ભાગની એટલે બાવીશ સાગર પુરા .) પ્રશ્ન- હે ભગવંત, સાતમી તમતમાં પૃથ્વીને નારકીની કેટલી સ્થિતિ છે ? ઉત્તર-હે મૈતમ, જઘન્ય બાવીશ સાગરેપમની ને ઉત્તકૃછી તેત્રીશ સાગરોપમની છે. (ત્યાં એકજ પાઠડે છે.) પ્રશન–હે ભગવંત, એ રત્નપ્રભા પૃથ્વીના નારકી આંતરા રહીત ચવીને કઇ ગતિમાં જાય કઈ ગતિમાં ઉપજે? શું નરક મળે ઉપજે. કે તિચ મધ્યે ઉપજે કે મનુષ્ય મળે ઉપજે, કે દેવતા મધ્યે ઉપજે Jain Education Intemational Page #128 -------------------------------------------------------------------------- ________________ [૧૨ ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ, ઉત્તર–હે ગૌતમ, જેમ પનવણ સૂત્રે સુતાંત પદે કહી છે. તેમ અહી પણ કહેવી. એટલે નારકી. નારકી, દેવતા મધ્યે ઉપજે નહિ ફક્ત ગર્ભજ મનુષ્ય ને તિર્યંચ મધ્યેજ ઉપજે. એમ જાવત્ છઠી નરક સુધી કહેવું. પ્રશન–હે ભગવંત, સાતમી તમતમા નરકના નારકી, ચીને ક્યાં ઉપજે ઉતર–હે ગતમ, એક ગર્ભજ તિર્યંચ મધ્યેજ ઉપજે. પ્રશ્નહે ભગવંત, એ રત્નપ્રભા પૃથ્વીના નારકી કેક પૃથ્વીને સપર્શ ભોગવતા થકા વિચરે છે? ઉત્તર-હે ગૌતમ, અનીષ્ટ જાવત અમને સ્પર્શ ભગવે છે. એમ જાવત સાતમી નરક પર્યત જાણવું. પ્રશન–હે ભગવંત, એ રત્નપ્રભા પૃથ્વીના નારકી કેક પાણીને સ્પર્શ ભોગવતા થકા વિચરે છે? ઉત્તર–હે ગૌતમ, અનીષ્ટ જાવત અમનો એમ જાવત સાતમી નરક પયંત જાણવું. એમ જાવત, અણી, વાયુ, ને વનસ્પતિ પત અનીષ્ટ સ્પર્શ સાતમી નરક પર્યત જાણ. પ્રશ્ન– હે ભગવંત, એ રત્નપ્રભા પૃથ્વી બીજી નરક આશ્રિને જડપણે મોટી છે? કે લાંબપણે, પહોળપણે સર્વથી લઘુ (નાની) છે? ઉતર–હે ગૌતમ, એ રત્નપ્રભા પૃથ્વી બીજી નરક આશ્રિને જાડાપણે (ઉંચપણે) સર્વ દિશે મોટી છે. અને લાંબપણે પહેળપણે, નાની છે. પ્રશન–હે ભગવંત, બીજી નરક, ત્રીજી નરક, આશ્રિયને જાપણે સર્વે દિશે મોટી છે ને લંબપણે, પહેળપણે નાની છે ઉત્તર–હે ગતમ, બીજી નરક, ત્રીજી નરક આશ્રિને જાડાપણે સર્વ દિશે મોટી છે. ને લાંબપણે, પહોળપણે નાની છે. એમ એણે અભિપ્રાયે જાવત છડી નરક, સાતમી નરક આશ્રિ ને સર્વ દિશે જાડાપણે મોટી છે. ને લાંબપણે પહોળપણે નાની છે. પ્રનિ–હે ભગવંત, એ રત્નપ્રભા પૃથ્વીને વિષે નરક મળે જે પૃથ્વીકાયા જાવત વનસ્પતિ કાયા, જીવ તે મારા કર્મના ધણી છે? માહા આશ્રવના ધણી છે? કે માતા દુષ્ટ વેદનાના ઘણી છે? ઉતર–હે ગૌતમ, હા છે. એ રત્નપ્રભા પૃથ્વીને વિષે નરકાવાસાને વિષે જેમ છે તેમજ જાવત માહા વેદનાવંત છે. એમ જાવત સાતમી પૃથ્વીલગે કહેવું. પ્રશન–હે ભગવંત, એ રત્નભા પૃથ્વીને વિષે ત્રીસ લાખ નરકાવાસાને વિષે એકેક નરકાવાસામાં સર્વ પ્રાણી, સર્વ ભુત, સર્વ જીવ, સર્વ સતા પૃથ્વીકાય પણે જાવત વન સ્પતિકાયપણે ને નારકીપણે પુર્વે ઉપના છે? ઉતર-હે મૈતમ, હા. અસકૃત વારંવાર અકેક જીવ અનંતીવાર એકકે મે ઉપને છે. Jain Education Interational Page #129 -------------------------------------------------------------------------- ________________ નારકીને ત્રીજે ઉરશે. ૧૧૩ એમ જાવત સાતમી નરક પર્યત જાણવું પણ એટલું વિશેષ જે જયાં જેટલા નરકાવાસા છે ત્યાં તેટલા નરકાવાસા કહેવા. હવે ઉદેશાની સંગ્રહ ગાથા છે તેને અર્થ કહે છે. પૃથ્વી અવગાહીને જઈએ ૧, ત્યાં નરકાવાસા છે ૨, તેહનું સંસ્થાન. ૩, તેહનું જાડાપણું. ૪, લાંબાણું. ૫, પહોળપણું. ૬, પરિધિ. ૭, ને તે નરકાવાસાનો વર્ણ. ૮, ગંધ. ૯, ને સ્પર્શ. ૧૦, ઇત્યાદિક કહ્યાં છે. તે નરકાવાસાનું મહાલય (મેટાઈ) પણે ત્યાં દેવતાને દષ્ટાંત દેખાડે. ૧૧, દેવતાની ઉપમાએ કરી મોટાઈપણે કહે. ત્યાં જવ અને પુગળ ઉપજે છે ને ઉપના છે. ૧ર, તે નરકાવાસા સાસવિતા છે. ૧૩, ઈત્યાદિક ૨. ત્યાં નારકી ઉપજવાનું પરીમાણ. ૧૪, ને તેને અપહાર. ૧૫, નરકાવાસાનું ઉંચપણું. ૧૬, નારકીનું સંધયણ. ૧૭, ને સંસ્થાન ૧૮, વર્ણ. ૧૯, ગંધ. ૨૦, સ્પર્શ. ૨૧, શ્વાસોશ્વાસ. ૨૨, ને આહાર. ૨૩, ઇત્યાદિક પ્રશ્ન પુછયાં. ૩. લેસ્યા. ૨૪, દહી. ૨૫, જ્ઞાન. ૨૬, જેગ. ૧૭, ઉપયોગ. ૨૮, સમુદ્ર ઘાત. ૨૯, સુધા. ૩૦, તૃષા. ૩૧, વિદુર્વણ. ૩૨, વેદના. ૩૩, ભય, ૩૪, ૪. ત્યારપછી ૫, મહાપુરૂષ સાતમીએ ગયા તેહના નામ. ૩૫, ત્યારપછી સીતજ્ઞ વેદનાની ઉપમા. ૩૬, સ્થિતિ. ૩૭, ઉર્તન. (કઈ ગતિમાં જાય) ૩૮, ને પૃથ્વીને સ્પર્શ. ૩૯, ત્યારપછી સર્વ જીવને ઉપપાત. ૪૦, ૫. એટલા બેલ એ ઉદેશામએ પુળ્યા છે તેની એ સંગ્રહ ગાથા ૫. જાણવી. એ નારકીના અધિકારને બીજો ઉદેશો પુરે થયો. ૪૨, નારકીને ત્રીજો ઉદેશે. પ્રશન–હે ભગવંત, એ રત્નપ્રભા પૃથ્વીએ નારકી કેવા પુદ્ગળને પરિણામ ભોગવતા થકા વિચારે છે? ઉત્તર– હે ગૌતમ, અનીષ્ટ જાવત અમને એમ જાવત સાતમી નરક પર્યત જાણવું. હવે સંગ્રહ ગાથા ૧૩ છે તેને અર્થ કહે છે ( સંગ્રહથી ઉદેશે જાણો. ) પુગળને પરિણામ ને નારકીની વેદના, લેસ્યા, નરકના નામ ને ગેત્ર, અરતી, ભય, શેક, સુધા, તૃષા ને વ્યાધિ છે. IIT સ્વાસસ્વાસ ને તેને સ્વભાવેજ કેધ, માન, માયા ને લેભ છે. ને તેને આહારદિક ચાર સંજ્ઞા છે. તે નારકીના હીન પરીણામ છે. આરા તે એ લોકથી નરકે કોણ જાય છે કે નિચે નરને વિષે વૃષભ સમાન બળના ધણ વાસુદેવ પ્રમુખ તથા જળચર મચ્છ પ્રમુખ તિર્યંચ મધ્યેથી. તથા મેટા રાજા, મંડળીક રાજા, વળી જે મોટા આરંભન કરનાર કુટુંબીક પ્રમુખ જાય. નાગા હવે વૈક્રિય શરીરને કાળ કહે છે. નરક મળે નારકીનું શરીર વૈક્રિય એક મુહુર્ત પ્રમાણ રહે. ને તિર્યચ, મનુષ્ય મથે વૈક્રિય શરીર ચાર મુહુર્ત પ્રમાણ રહે. ને દેવતાનું વૈક્રિય શરીર પ્રમુખ અર્ધમાસ રહે. એ ઉલૂછી વૈકુણાનો કાળ કલ્યા. Iઝા નારકને નિચે માઠીજ વૈક્રુવણું હોય. તે નારકી શરીરમાં શરીરને વિવે તે સંઘયણ રહીત ને હુંડ સંસ્થાને સહીત. પણ વળી જે પુગળ અનીષ્ટ છે તેનો નિચે નારકીને આહાર છે. ને નારકીને સંસ્થાન પણ નિચે ડ જાણવું. દા નારકી અશાતાને વિષે ઉપના અસાતા વેદની વેદતા Jain Education Interational Page #130 -------------------------------------------------------------------------- ________________ [૧૧૪ ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ. થકાજ સાતે નરકે નારકીના જીવ પોતપોતાના આખા પ્રમાણે નારકીનો ભવ છાંડે છે. Iળી તેમાં કઈક છવ નારકને વિષે ઉપજીને સાતાપણ વેદે છે. તે એમ જે પુર્વલા ભવનો દેવતા મિત્ર હોય તે નરક મધ્યે જઇને વેદના ટાળે તે કારણે. અથવા સમકિતવંત નારકી તેને સૂભ અધવસાયે કરી અથવા પોતાના કર્મને સ્વભાવે કરી હત્યાકમૅ પ્રમુખ અથવા તિર્થંકરના પાંચ કલ્યાણ કે અંતર્મુહુર્ત માત્ર સાતા દે. એટલા કારણે નારકી મુહુર્ત માત્ર સાતા વેદે. અન્યથા સદાઈ અસતાજ છે. ૧૮ી એ નારકીનું વૈકય શરીર મરણ કાળે કેવું થાય છે, તેજસ કાર્મણ શરીર, સુક્ષ્મ નામ કર્મને ઉદયવાળાને સુક્ષ્મ શરીર પર્યાપ્તા અપર્યાપ્તાના મુક્તા માત્રમાંજ જેમ હજારે ભેદ થાય તેમ નારકીના શરીરના હજારે ભેદ પામે છે, એટલે વેરાઈને ઝીણું ઝીણું પરમાણુ થાય છે લો નારકીને ઉત્પાત (તે ઉછળવું) જઘન્યથી ગાઉ માત્ર ને ઉત્કૃષ્ટપણે પાંચસે જોજન પ્રમાણુ ઉછળે છે. નારકી દુખે કરી બીના છે. સહકગમે વેદના તેણે કરી સહીત છે. I૧આંખ મીંચીને ઉઘાડીએ એટલી વાર પણ નારકીને શાતા નથી. દુખ મધ્યેજ બંધાણું છે. નરકને વિષે નારકી રાત દિવસ દુખ મધ્યેજ પચે છે. ૧૧ સીતવેદના વાળાને અતી સીતા, ઉષ્ણ વેદનાવાળાને અતિ ઉષ્ણ, અત્યંત તૃષા, અત્યંત સુધા, અત્યંત લ્ય ઇત્યાદિક નરકને વિષે નારકી દુખના સૈકડા ગામે વિશામા રહીત દુખ પ્રત્યે ભોગવે છે. ૧૨ા આ ઉદેશાની એ બાર ગાથા થઈ, તેનો અર્થ સંક્ષેપથી એક ગાથામાં કહે છે. પૈકીય શરીરને કાળ મુહુર્ત પ્રમાણ. ૧. અશુભ પુદગળને આહાર ર. અસાતવેદની વેદે છે. ૩. ઉપપાત (તે ઉપજવું) ૪. ને ઉત્પાત (તે ઉછળવું.) ૫. અને શરીર પ્રમુખ જીત્યાદિક ત્રીજે ઉદેશે કહ્યા. ૧ એ નારકીનો ત્રીજો ઉદેશો પુરે છે. દાંતી નારીનો અધિકાર સંપૂર્ણ. ૩. તિર્યંચને પહેલો ઉદેશો, પ્રશન–હે ભગવંત, તિર્યંચનીયાના કેટલા ભેદ છે ? ઉત્તર–હે ગૌતમ, તેના પાંચ ભેદ છે. એક દિ તિર્યંચનીયા ૧, બેઇટિ ૨, તેઈદ્રિ ૩, ચિદ્રિ ૪, ને પકિ તિર્યંચજોનીયા પ. પ્રશ્ન–હે ભગવંત, એકેદ્રિ તિર્યંચોનીયાના કેટલા ભેદ છે? ઉતર–હે મૈતમ, તેના પાંચ ભેદ છે. પૃથ્વીકાય એકેદ્રિ તિર્યંચનીયા ૧, પણ ૨, અણી ૩, વાય ૪ ને વનસ્પતિકાયા એકેદ્રિ તિર્યંચનીયા ૫. પ્રશ્ન- હે ભગવંત, પૃથ્વીકાય એકેદ્રિ તિર્યંચનીયા તેના કેટલા ભેદ છે? ઉત્તર- હે ગૌતમ, તેના બે ભેદ છે સુક્ષ્મ પૃથ્વીકાય એ દિ તિર્યંચનીયા ૧, ને બાદર પૃથ્વીકાયા એકેદ્રિ તિર્યંચનીયા ૨. પ્રશન–હે ભગવંત, સુમ પૃથ્વીકાયા એ ટિ નિર્વચનીયા તેના કેટલા ભેદ છે ? ઉતર–હે ગૌતમ, તેના બે ભેદ છે. પર્યાપ્તા સુમ પૃથ્વીકાયા ૧, ને અપર્યાપ્ત સુકમ પૃથ્વીકાયા ૨. Jain Education Intemational Page #131 -------------------------------------------------------------------------- ________________ તિર્યંચના પહેલા ઉદેશા. પ્રશ્ન—હે ભગવંત, યાદર પૃથ્વીકાયા એકદ્રિ તિર્યંચજોનીયા તેના કેટલા ભેદ છે? ઊ-તર—હૈ ગૈાતમ, તેના પણ એ ભેદ છે. પર્યાપ્તા ખાદર પૃથ્વીકાયા ૧, તે અપર્યાપ્તા બાદર પૃથ્વીકાયા ૨. પ્રશ્ન— હે ભગવંત, અપકાયા એકદ્રિ તિર્યંચજોનીયાના કેટલા ભેદ છે ? ઉ-તર-હે ગાતમ, તેના બે ભેદ છે. તે જેમ પૃથ્વીકાયાના ભેદ કહ્યા છે તેમ જાણવા. એમ અની, વાય ને વનસ્પતિકાયના પણ ભેદ ખષે જાણવા. પ્રરન—હે ભગવંત, મેઈદ્રિ તિર્યંચોનીયાના કેટલા ભેદ છે? ઉત્તર-હે ગાતમ, તેના બે ભેદ છે. પર્યાપ્તા એકેંદ્રિ તિર્યંચજોનીયા ૧ ને અપર્યાપ્તા ખેઇંદ્રિ તિર્યંચજોનીયા ૨ એ એઇંદ્રિના ભેદ કહ્યા. એમ જાવત્ તેદ્રિ, ચારે દ્રિ તિર્યંચોનીયા સુધી જાણવું. ૧૧૫] પ્રશ્ન—હે ભગવંત, પચેદ્રિ તિર્યંચોનીયાના કેટલા ભેદ છે ? ઉ-તર્——હે ગાતમ, તેના ત્રણ ભેદ છે. જળચર પચેદ્રિ તિર્યંચજોનીયા ૧, થળચર પચેંદ્રિ તિર્યંચોનીયા ૨, ને ખેચર પચેદ્રિ તિર્યંચોનીયા ૩. પ્રશ્ન—હે ભગવંત, જળચર પચેદ્રિ તિર્યંચોનીયાના કેટલા ભેદ છે? ઊ-તરહે ગૈાતમ, તેના બે ભેદ છે. સમુહિમ જળચર પચે દ્રિ તિર્યંચોનીયા ૧, તે ગર્ભજ જળચર પચેદ્રિ તિર્યંચજોનીયા ૨. પ્રશ્ન—હૈ ભગવત, સમુહિંમ જળચર પચેદ્રિ તિર્યંચોનીયાના કેટલા ભેદ છે? ઉત્તર—હે ગાતમ, તેના બે ભેદ છે. પર્યાપ્તા સમુØિમ જળચર તિર્યંચ ૧, સમુ॰િમ જળચર તિર્યંચ ૨. પ્રશ્ન-હું ભગવત, ગર્ભજ જળચર પચેદ્રિ તિર્યંચોનીયાના કેટલા ભેદ છે? ઉત્તર—હે ગાતમ, તેના બે ભેદ છે. પર્યાપ્તા જળચર ગર્ભજ તિર્યંચ ૧. ને અપર્યાપ્તા જળચર ગર્ભજ તિર્યંચ ૨. ને અપર્યાપ્તા પ્રશ્ન—હે ભગવંત, થળચર પચેદ્રિ તિર્યંચોનીયાના કેટલા ભેદ છે ? ઉત્તર—હે ગૌતમ, તેના બે ભેદ છે ચતુષ્પદ થળચર પચેદ્રિ તિર્યંચોનીયા ૧, તે પરીસર્પ પચે દ્રિ તિર્યંચોનીયા ૨. પ્રશ્ન—હે ભગવંત, ચતુષ્પદ થળચર તિર્યંચ પચેદ્રિના કેટલા ભેદ છે ? ઉ-તર—હે ગાતમ, તેના બે ભેદ છે. એક સમુઇિમ ચતુષ્પદ થળચર પચેદ્રિ તિર્યંચ ૧, ખીજા ગર્ભજ ચતુષ્પદ થળચર પચેદ્રિ તિર્યંચ ૨, એમ જાવત્ જેમ જળચર કથા, તેમ ચતુષ્પદ પણ જાણવા. પ્રશ્ન-હે ભગવત, પરીસર્પ થાચર પચે દ્રિ તિર્યંચ ોનીયાના કેટલા ભેદ છે? Page #132 -------------------------------------------------------------------------- ________________ ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ. ઊતર્—હૈ ગૈાતમ, તેના બે ભેદ છે. એક ઉરપર સર્પ થળચર પચેદ્રિ તિર્યંચોનીયા ને ખીન્ન ભૂજપર સર્પ ચળચર પચેદ્રિ તિર્યંચ જોનીયા. પ્રશ્ન—હે ભગવંત, ઉરપર સર્પ થળચર પચેદ્રિ તિર્યંચ જોનીયાના કેટલા ભેદ છે? [૧૧૬ ઉત્તર-હે ગાતમ, તેના બે ભેદ છે. તે જેમ જળચરના કહ્યા તેમ ઉપર સર્પના પણ ચાર ભેદ જાણવા. એમ ભૂજપર સર્પના પણ ચાર ભેદ જાણવા. પ્રશ્ન-હે ભગવત, ખેચર પચેદ્રિ તિર્યંચ ોનીયાના કેટલા ભેદ છે? ઉ-તર્—હે ગાતમ, તેના બે ભેદ છે. એક સમુર્ણિમ ખેચર પચેદ્રિ તિર્યંચ ોનીયા ને ભીન્ન ગર્ભજ ખેચર પચેદ્રિ તિર્યંચ જોનીયા. પ્રરન—હે ભગવત, ખેચર સમુઈિમ પચેદ્રિ, તિર્યંચ ોનીયા તેના કેટલા ભેદ છે? -તર્—હે ગાતમ, તેના બે ભેદ છે. એક પર્યાપ્તા સમુ”િમ ખેચર પચે’દ્રિ તિર્યંચ બેનીયા ને ખીન્ન અપર્યાપ્તા સમુઈિમ ખેચર પચેદ્રિ તિર્યંચ જોનીયા. એમ ગર્ભજ ખેચર પણ જાણવા. જાવત્ પર્યાપ્તા ગર્ભજ ખેચર તિર્યંચ, તે અપર્યાપ્તા ખેચર ગર્ભજ તિર્યંચ પણ નવા. પ્રશ્ન-હે ભગવત, ખેચર પચેદ્રિ તિર્યંચ ોનીયા તેને કેટલા પ્રકારનો તેની સ’ગ્રહ છે? ઉ-તર—હે ગાતમ, તેને ત્રણ પ્રકારના ોની સંગ્રહ ( ઉપજવાનાં ઠેકાણાં ) છે, અંડજ (ઇંડાથી ઉપજે તે મયુરાદિક.) પાતજ (તે વડવાગેાલ ૨,) ને સમુહિંમ ૩. પ્રરન હે ભગવત, અંડજ જોની સંગ્રહના કેટલા ભેદ છે? ઉત્તર——હૈ ગૈાતમ, તેના ત્રણ ભેદ છે. સ્ત્રી 1, પુરૂષ ૨, તે નપુંસક ૩. પ્રશ્ન-હે ભગવંત, પાતજ તેની સંગ્રહના કેટલા ભેદ છે? -તર--હું ગૈતમ, તેના પણ ત્રણ ભેદ છે. સ્ત્રી ૧, પુરૂષ ૨, મન-હે ભગવંત, સમુચ્છિમ જોની સ'ગ્રહના કેટલા ભેદ છે? ઉ-તર્~~~હૈ ગૈાતમ, તે સર્વે જીવ એક નપુંસક વેદેજ છે. ને નપુંસક ૩. પ્રશ્ન—હે ભગવત, તે જીવને લેસ્યા કેટલી છે? ઉત્તર- હું ગાતમ, તેને છ લેસ્યા છે, તે કૃષ્ણ લેશ્યા ૧, જાવત્ શુકલ લેશ્યા ૬. પર્યંત નવું. પ્રરન—હે ભગવંત, તે જીવ શું સમ્યકત્વ દ્રષ્ટી છે, કે મિથ્યાત્વ દ્રષ્ટી છે, કે સમમિથ્યાત્વ દ્રષ્ટી છે? ઉત્તર-હે ગાતમ, સમ્યકત્વ દ્રષ્ટી છે, મિથ્યાત્વ દ્રષ્ટી છે, ને સમમિથ્યાત્વ દ્રષ્ટી પણ છે. પ્રશ્ન—હે ભગવત, તે જીવ શું નાની છે કે અજ્ઞાની છે? Page #133 -------------------------------------------------------------------------- ________________ તિર્યંચને પહેલે ઉદેશે. ૧૧૭] ઉતર–હે ગૌતમ, જ્ઞાની પણ છે, ને અજ્ઞાની પણ છે. તેમાં જ્ઞાન ત્રણ સુધી હોય ને અજ્ઞાન ત્રણની ભજના. પ્રશન–હે ભગવંત, તે જીવ શું મનજોગી છે, કે વચનગી છે, કે કાજોગી છે? ઉતર– ગેમ, ત્રણે જગ સહીત છે. પ્રશ્ન- હે ભગવંત, તે જીવ શું સાકારોપયોગી છે. કે અનાકારપગી છે? ઉતર-હે મૈતમ, સાકારપયોગી પણ છે અને અનાકારે ૫યોગી પણ છે. પ્રશન–હે ભગવંત, તે જીવ કઈ ગતિમાંહેથી આવી ઉપજે? શું નારકી મળેથી ઉપજે, કે તિર્યંચ મધ્યેથી ઉપજે, કે મનુષ્ય મધ્યેથી ઉપજે કે દેવતા મધ્યેથી ઉપજે? ઉતર–-હે ગતમ, અસંખ્યાતા વરસના આવાખાના ધણી ત્રીસ અકર્મભૂમિના ને છપન અંતરદ્વીપના મનુષ્ય, તિર્યંચ જુગળીયા, ને આઠમા દેવલોકની ઉપરના દેવતા વરછને શેષ સર્વ ઉપજે. પ્રશન–હે ભગવંત, તે જીવને કેટલા કાળની સ્થિતિ છે? ઉત્તર–હે ગેમ, જઘન્યથી અંતર્મુહુર્ત ને ઉત્કૃષ્ટપણે પલ્યોપમના અસંખ્યાતમાં ભાગની છે. પ્રશ્ન- હે ભગવંત, તે જીવને કેટલી સમુદ્દઘાત છે? ઉતર– ગૌતમ, તેને પાંચ સમુદ્ધાત છે. વેદની સમુદઘાત કષાય સમુઘાત, માતિક સમુદઘાત, વૈક્રિય સમુદઘાત, ને તેજસ સમુદઘાત. પ્રશન–હે ભગવંત, તે જીવ મારણતિક સમુદઘાત શું સમેહત મરે છે, કે અસમેહત મરે છે? ઊત્તર હે ગૌતમ, સોહત પણ કરે છે ને અસમહત પણ મરે છે. પ્રશ્ન–હે ભગવંત, તે જીવ આંતર રહીત ચવીને કઈ ગતિમાં જાય, કઈ ગતિમાં ઉપજે? શું નારકી મધ્યે ઉપજે, કે તિર્યંચ પ્રમુખ કઈ ગતિમાં ઉપજે? ઉત્તર – હે ગૌતમ, જેમ બીજી પ્રાપ્તી (પ્રતિપતિ) ને વિષે ઉપપાત કર્યો છે તેમ જાણો, અથવા પનવણને યુક્રાંતિ પદને વિષે કહ્યો છે તેમ જાણો. પ્રશ્ન-હે ભગવંત, તે જીવની કેટલી જાતી કુલકેટી લાખ કહી છે? (ઈહાં જાતી કુળ જેનીનું ઉદાહરણ કહે છે. જે એક ની મધ્યે અનેક જાતી કુળ હોય. જેમ છાણની યોની ભએ કમીયાનું કુળ, કીડાનું કુળ, વીછીનું કુળ છે. તે કારણે એક ની મળે અનેક જાતીના કુળ હેય તે બે પૈકી, તેઈદ્રિ, રેંદ્રિ, પચેંદ્રિ પ્રમુખના હેય. તીહાં યોની તે ઉત્પતિ સ્થાનક (ઉપજવાનું ઠેકાણું) ને કુળ તે પિતાના સરખા છવ હોય છે. એને જાતી કુળ કેડી કહી છે. તે બીન જાતીના છવ માટે) તથા જેમ તિર્યંચની જાતિ છે ને તેનાં કુળ કૃમિયા કીડા વીછી પ્રમુખ એ કુળ છે તે યોની પ્રમુખ કહીએ એટલે એક યોનિને વિષે અનેક કુળ થાય) Jain Education Intemational Page #134 -------------------------------------------------------------------------- ________________ [૧૧૮ ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ, ઉતર–હે ગૌતમ, બાર લાખ જાતિ કુલ કટીની પ્રમુખ લાખ છે. પ્રશન–હે ભગવંત, ભુજપર સર્પ થળચર પદિ તિર્યાય જેનીયાને કેટલા પ્રકારની યોની સંગ્રહ છે? ઉતર–હે ગતમ, ત્રણ પ્રકારની છે. તે કહે છે. અંડજ ૧, (પ્રમુખ) પિતજ ૨, (નકુલ પ્રમુખ.) ને સમુકિંમ ૩, એ રીતે જેમ ખેચરનો અધિકાર કહ્યું તેમ જાણે. પણ એટલે વિશેષ જે આયુષ જઘન્યથી અંતર્મુહુર્તનું ને ઉત્કટુ ઝેડ પુર્વનું. અને તે મરીને બીજી નરક સુધી જાય. તેની નવલાખ જાતી કુલ કોટી અનેક લક્ષ ની પ્રમુખ છે. એમ અનંતે તિર્થંકરે કહ્યું છે. શેષ અધિકાર પુર્વપ જાણો. પ્રશ્ન- હે ભગવંત, ઉરપર સર્પ થળચર પચેંદ્રિ તિર્યંચ જેનીયાને કેટલા પ્રકારની ની સંગ્રહ છે. ઊતર–હે ગૌતમ, જેમ ભૂજપરનો અધિકાર કહ્યા તેમ જાણવો. પણ એટલો વિશેષ જે તેનું આયુષ જઘન્યથી અંતર્મુહુર્તનું ને ઉત્કૃષ્ટપણે કોડ પુર્વનું છે. તે મરીને જાવત પાંચમી નરક સુધી જાય. એહની દશ લાખ કુળ કટી જાતી છે. પ્રશન–હે ભગવંત, ચતુષ્પદ થળચર પચેંદ્રી તિર્યંચ જેનીયાને કેટલા પ્રકારની ની સંગ્રહ છે? ઊતર–હે ગૌતમ, બે પ્રકારની છે. જરાયુત (ઓરથી ઉપજેલ ગાય પ્રમુખ) ૧ ને સમુમિ ૨. પ્રશન–હે ભગવંત, જરાયુતના કેટલા ભેદ છે? ઉતર–હે ગૌતમ, તેના ત્રણ ભેદ છે. સ્ત્રી ૧, પુરૂષ ૨, ને નપુંસક ૩, તેમાં જે સમુમિ છે તે સર્વ નપુંસક છેદે છે તેને ગર્ભજ ત્રણે વેદે છે) પ્રશ્ન –હે ભગવંત, તે જીવને કેટલી લેયા છે? ઊત્તર– ગૌતમ, જેમ પતીનો અધિકાર કો છે તેમ જાણે. પણ એટલો વિશેષ જે તેનું આખું જઘન્યથી અંતર્મુહુર્ત ને ઉષ્ણુ ત્રણ પલ્ય પમનું (જુગળીયા આશ્રી) ને તે મરીને એથી નરક પર્યત જાય. તેની દશ લાખ જાતિ કુલ કેટી જતી જેની પ્રમુખ કહી છે. પ્રશ્ન- હે ભગવંત, જળચર પચૅકિ તિર્યંચ જેનીયાને કેટલા પ્રકારને જેની સંગ્રહ છે? ઊતર–હે ગૌતમ, પુર્વે જેમ ભુજપર સર્પનો અધિકાર કહ્યો છે તેમ જાણો. પણ એટલો વિશેષ જે મરીને જાવત્ સાતમી નરક પર્યત જાય. તેની સાડી બાર લાખ જતી કુળ કટી જેની પ્રમુખ છે. પ્રશ્ન–હે ભગવંત, રે કિની કેટલી લાખ જાતિ કુલ કોટી છે? ઉત્તર–હે ગૌતમ, નવલાખ કુલ કોટી જાતિ ને બે લાખ જેની પ્રમુખ છે. Jain Education Interational Page #135 -------------------------------------------------------------------------- ________________ તિર્યંચના પહેલા ઉદેશા, પ્રશ્ન—હે ભગવંત, તેઇંદ્રિની કેટલી લાખ જાતી કુલ કાડી છે? ઉત્તર-હે ગાતમ, તેની આઠ લાખ કુલ કાડી ાંત છે ને એ લાખ જોની છે. પ્રશ્ન—હે ભગવત, એ ઇંદ્રિને કેટલી લાખ કુલ કેાડી છે? ઉતર—હે ગાતમ, સાત લાખ કુલ કાડી જાતિ ને બે લાખ જોની છે. પ્રશ્ન-હે ભગવંત, કેટલા ગધ કથા છે. ને કેટલા ગધાંગ સત કહ્યા છે? ઊ-તર—હું ગાતમ, સાત ગધા અને સાતસે ગધના અંગ છે, ગંધ તથા ગંધાંગ સ્વરૂપ યથા ટીકાકારે ગાથા. मूलतयकठ निजास, पत्तपुप्फ फलमोय ॥ गंधंगा वणादुत्तरभेया, गंधंगसया मुणेयव्वा || १ || अस्या व्याख्यानरूपं गाथाद्वयं । मुथासुवन्नछली, अगरुवालो तमालपत्तंच, तहयपीयंगू जाइ, फलंच जाईएगंधंगा ||२|| गुणणा सत्तसया, पंचविणेहिं सुरभिगंधेणं, रसपणगेणंतहफासेहिं, चउहियमेतेहिं ||३|| ૧૧૯] ભાવાર્થ-હવે સાત ગંધાંગ જાતિ ભેદ દેખાડે છે. મુળ ૧, ત્વચા ૨, કાષ્ટ ૩, નિર્માંસ (રસ) ૪, પત્ર ૫, પુષ્પ ૬, કુળ છ, તેમાં મુળ એટલે માથ, વાળેા, ઉશીર ઇત્યાદિ. ૧. ત્વચા એટલે સુવર્ણ છાલ, તજ, ઇત્યાદિ ભેદ જાણવા. ૨. કાષ્ટ એટલે ચંદન અગર ઇત્યાદિ ભેદ જાણવા. ૩, નિર્માસ એટલે કર્પૂર પ્રમુખ જાણવા. ૪. પત્ર એટલે જાતિપત્ર, તમાલ પત્ર પ્રમુખ જાણવા. ૫. પુષ્પ એટલે પ્રિયંગુ, લવીંગ, નાગર, પુલ ત્યાદિ જાણવા, ફળ, એટલે જાયફળ, કંકાલા, એલચી પ્રમુખ જાણવા છ. એ સાતને પ્રત્યેક પ્રત્યેક. કાળા પ્રમુખ પાંચ વર્ણ ભેદે ગણીએ ત્યારે પાંત્રીશ થાય. તે પાંત્રીશમાં એક સુભિગ'ધ હોય તેના ગુણાકાર નહીં થતાં પાંત્રીસજ રહે. તે પાંત્રીસને પાંચ રસે ગુણતાં એકસો પંચાહેર થાય. તેને આ સ્પર્શ માંહેલા સુંવાળા, ૧, હળવા. ૨, શીત, ૩. તે ઉષ્ણ ૪. એ સ્પર્શે ગુણતાં સાતસો ગધાંગ થાય. પ્રશ્ન——હે ભગવંત, કેટલી પુષ્પ (જીલ) નૃતિ કુલકાડી જોની પ્રમુખ કેટલા લાખ કહી છે? ઉત્તર હું ગાતમ, ચાર લાખ કુલકેાડી જળજ કમળ પ્રમુખની, ચાર લાખ કુલકાંડી અળજ જાય પ્રમુખના પુલની, ચાર લાખ કુલકાડી માહાવૃક્ષ મહુડા પ્રમુખના પુલની, તે ચાર લાખ કુલકેાડી માહા ગુલ્મ કેતકી પ્રમુખના પુલની, એ સેાળ લાખ કુલકાડી પુલની છે. પ્રશ્ન-હે ભગવત, કેટલી વેલડી કહી છે, ને કેટલા વેલડીના સતક (સા) કહ્યા છે? ઉ-તર—હું ગાતમ, ચાર મૂળ વેલ કહી છે. તે ચારસે ચીભેટ પ્રમુખની વેલી કહી છે, પ્રશ્ન—હે ભગવંત, કેટલી લતાની જાત કહી છે, ને કેટલા લતાના સતક (સા) કહ્યાછે? ઉત્તર-હે ગાતમ, આ લતા નાગરવેલ પ્રમુખની છે તે આસે' લતા વિશેષ કહ્યા છે. Page #136 -------------------------------------------------------------------------- ________________ (ર) ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ. (જેને ફુલ થાય તે વેલી ને જેહને પુલ ન થાય તે લતા કહીએ) (લતાને ને વેલીને અધિકાર કયાંય ટીકામાં પણ વિવેર્યો નથી.) પ્રશન–હે ભગવંત, કેટલે ભેદે હરીકાય ને કેટલા હરીકાયના સતક (સે) કહ્યા છે? . ઉત્તર–હે ગૌતમ, ત્રણ ભેદે હરીફાય કહી છે. જળજ ૧, (જળથકી ઉપના તે) થળ જ ૨, (સ્થળ થકી ઉપના તે.) ઉભય ૩, (જળ થળ બંનેથકી ઉપના તે) એમ એકેકાના સો ભેદ થાય ત્યારે હરીકાયના ત્રણ ભેદ થાય તિહાં હજાર વનસ્પતિના ફળ બિટબંધ થાય, (વૃતાંક રીંગણું પ્રમુખ ને હજાર ફળ નાળબંધ થાય છે (કમળ પ્રમુખ) એ સર્વે હરીકા જ જાણવા. - તે એમ સર્વે જીવને જાયંતરે જાણતાં થકા, એમ સુત્રને અનુસાર અવગાહતાં થક. એમ સુત્રને જ્ઞાનને જોતાં થકાં, એમ ભલે પ્રકારે મનમાં ચીતવતાં થકાં. એ બે કાયમધ્યે નિચે સર્વ સંસારી જીવ આવે. ત્રસકાય મળે (બેઈકી પ્રમુખ) ૧ ને થાવર કાય મળે (પૃથ્વી પ્રમુખ) ૨, એમ સર્વ સરવાળે સકળ સ સારી જવમએ ચોરાશી જાતિ કુલકેડી જેની પ્રમુખ સત સહસ્ત્ર હોય. એમ અતિત, અનાગત ને વર્તમાન અનંતા તિર્થકરનું વચન છે. વળી તિર્યંચ પુ કરે તે મરી દેવતા થાય તે ભણી તથા કુલાટિની વિચારણને વિષે, વિશેષ અધિકારથી, દેવતાના વૈમાનને અધિકાર કહે છે. પ્રશન–હે ભગવંત, સ્વસ્તિકનામે ૧, સ્વસ્તિકાવ ૨, સ્વરિતકપ્રભ ૩, સ્વરિતકકાંત ૪, સ્વસ્તિકવર્ણ ૫, સ્વસ્તિકલેશ્ય ૬, સ્વસ્તિકધ્વજ ૭, સ્વસ્તિકથંગાર ૮, સ્વસ્તિકકુટ ૯, વસ્તિકસિદ્ધ ૧૦, સ્વસ્તિકતરાવતંસક ૧૧, એ અગીયાર માને છે? ઉતર–હે ગૌતમ, હા. એ અગીયાર વૈમાન છે. પ્રશન–હે ભગવંત, તે વૈમાન કેવડાં મોટાં છે? ઉત્તર–હે ગેમ, જે વખતથી જંબુદ્વીપ મળે અત્યંતર મંડળે સૂર્ય ઉદય કરે છે. ને તે સૂર્ય આથમે છે તે વચ્ચે જે ૯૪પર૬ જેજનને એક જોજનના સાઠ ભાગ કરીએ તેવા બેતાળીશ ભાગ એટલું ક્ષેત્ર થાય છે, તેને ત્રણગણું કરતા ૨૮૩૫૮૦ જનને સાડીયા છો ભાગ થાય તેટલા જનને એકે કે ડગલે દેવતા ચાલે તે ચંડાગતી કહીએ. તે વિગતે દેવતા તે ઉત્કૃષ્ટી ઉતાવળી જાવત દેવતાની ગતિએ ચાલત થકે જાવત શબ્દ એક દિવસ, બે દિવસ, ને ઉત્કૃષ્ટપણે તે વૈમાન મથે છ માસ પર્યત ચાલે ત્યારે કોઈક વૈમાનને પાર આવે ને કેટલાએક વૈમાનનો પાર આવે નહીં. એવડાં મેટાં વૈમાન છે. એ વૈમાન પહેલે ચાર દેવલોકે છે) પ્રશ્ન–હે ભગવંત, અર્ચિ ૧, અચિરાવ ૨, (અચિરાપ્રભ ૩, અચિરકાંત ૪, અચિર વર્ણ ૫, અચિલેશ્ય , અચિંરવજ ૭, અચિરચંગાર ૮, અચિરકુટ ૯, અચિરસિદ્ધ ૧૦.) રાવત અગ્યારમું અયુતરાવતુંસક વૈમાન છે? Jain Education Intemational Page #137 -------------------------------------------------------------------------- ________________ તિર્યંચના બીજો ઊદેશા, ઊત્તર હું ગાતમ, હા. એ અગ્યાર વૈમાન છે. પ્રશ્ન—હે ભગવંત, તે વૈમાન કેવડાં મેટાં છે? ઉત્તર—હે ગાતમ, તે જેમ સ્વસ્તિક પ્રમુખ કહ્યા તેમ જાણવા. પણ એટલેા વિશેષ જે સૂર્યોદય, અસ્ત, ક્ષેત્રનું પાંચગણું એક ડગલું તે ચપલાગતિ કહીએ તે ગતે છ માસ પર્યંત ચાલે ત્યારે કૈક વૈમાનના પાર આવે ને કાઇક વૈમાનનો પાર આવે પણ નહીં એવડાં મેટાં વૈમાન છે. (એ વૈમાન ત્રૈવેયક છે. ) પ્રશ્ન-હે ભગવંત, કામ ૧, કામાવર્ત્ત ૨, (કામપ્રભ ૩, કામકાંત ૪, કામવર્ણં ૫, કામલેશ્ય ૬, કામધ્વજ ૭, કામશ્ર’ગાર ૮, કામકુટ ૯, કામસિદ્ધ ૧૦) જાવત્ અગ્યારમું માતરાવત સક વૈમાન છે? ૧૧] ઉ-તર્-- ગૈતમ, હા. એ અગ્યાર વૈમાન છે. પ્રશ્ન-હે ભગવત, તે વૈમાન કેવડાં મેટાં છે? ઉ-તર્—હું ગાતમ, તે જેમ સ્વસ્તિક પ્રમુખ કહ્યાં તેમ જાણવાં. પણ એટલા વિશેષ જે સાતગણા સૂર્યચાર કરીએ તેટલા જોજનનું એક ડગલું તે જયણાગતી કહીએ તે ગતે. શેષ સર્વ પુર્વલીરીતે કહેવું ( એ વૈમાન નવ પ્રૈવેયક છે.) પ્રશ્ન—હે ભગવંત, અનુત્તર વૈમાને વિજય, વિજ્યંત, જ્યંત, અપરાજીત વૈમાન છે? ઉત્તર-હૈ ગૈાતમ, હા, એ ચાર વૈમાન છે. પ્રશ્ન—હે ભગવંત, તે વૈમાન કેવડાં મેટા છે? ઉત્તર-હે ગૈાતમ, તે જેમ સ્વસ્તિક પ્રમુખ કહ્યાં તેમ જાણવાં. પણ એટલા વિશેષ જે સર્પનું ઉદય, અસ્તક્ષેત્ર તેને નવગણું કરીયે તેટલા જોજનનું એક ડગલું તે વૈગાગતી. તે ગતે છ માસ પર્યંત દેવતા ચાલે ત્યારે કાઇક વૈમાનને પાર આવે તે કાઇક વૈમાનને પાર પણ આવે નહિ, એવડાં વૈમાનિકનાં મેટાં વૈમાન છે. અહા સાધે! આયુષ્યવા? એ તિર્યંચ જોનીયાના પહેલા ઉદેશેા પૂરા થયા. ૪૪, તિર્યંચના બીજો ઉદેશા, પ્રશ્ન-હે ભગવત, કેટલા પ્રકારના સંસારી જવ છે? ઉત્તરહે ગાતમ, છ પ્રકારના છે. પૃથ્વીકાય ૧, જાવત્ ત્રસકાયના ૬. પ્રશ્ન—હે ભગવંત, પૃથ્વીકાયના કેટલા ભેદ છે? ઉ-તર—હૈ ગૈાતમ, તેના બે ભેદ છે. એક મૃમ પૃથ્વીકાયા ને બીજા બાદર પૃથ્વીકાયા. પ્રશ્ન—હે ભગવંત, સમ પૃથ્વીકાયના કેટલા ભેદ છે? ઊ-તર—હૈ ગાતમ, તેના બે ભેદ છે. એક પર્યાપ્તા તે બીજા અપર્યાપ્તા. પ્રરન—હે ભગવત, માદર પૃથ્વીકાયના કેટલા ભેદ છે? 16 Page #138 -------------------------------------------------------------------------- ________________ [૧૨૨ ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ, ઉત્તર હું ગાતમ, તેના બે ભેદ છે. એક પર્યાપ્તા ને ખીન્ન અપર્યાપ્તા, ઇત્યાદિક જાવત્ પનવા સૂત્રના પહેલા પદથી જાણવા. પ્રશ્ન—હે ભગવંત, સુંહાળી પૃથ્વીના કેટલા ભેદ છે? ઉ-તર-હે ગાતમ, તેના સાત ભેદ છે. કાળીમાટી ૧. લીલી માટી ૨. રાતી માટી ૩, પીળી માટી ૪. પાંડુક માટી પ. ધેાળામાટી ૬. ને રજસ પ્રમુખ પનક માટી ૭. પ્રશ્ન-હે ભગવંત ખર (કાણુ) પૃથ્વીના કેટલા ભેદ છે? ઉ-તર—હે ગાતમ, તેના અનેક ભેદ કહ્યા છે. જાવત્ શબ્દે પૃથ્વી મધ્યે અસખ્યાતા જીવ છે. એટલે પૃથ્વીકાય કહી. એમ નિશ્ચે જેમ પનવણા સત્રના પ્રથમ પદમાં અધિકાર કથા છે (આગળ સર્વને વિસ્તાર કહ્યા છે,તેમ નિરવિશેષ વનસ્પતિકાય પર્યંત જાવું. એમ જવત્ જ્યાં એક વનસ્પતિના જીવ ત્યાં નિચ્ચે સખ્યાતા, અથવા અસ`ખ્યાતા, અથવા અનંતા જીવ પણ પામીએ, એટલે વનસ્પતિને અધિકાર કહ્યા. પ્રરન—હે ભગવંત, ત્રસકાયના કેટલા ભેદ છે? ઉ-તર-—હૈ ગૈાતમ, તેના ચાર ભેદ છે મેઇ×િ ૧. તેઇન્દ્રિ ૨. ચારે દ્રિ ૩. ને પચેદ્રિ ૪. પ્રશ્ન—હૈ ભગવત, એઇંદ્રિના કેટલા ભેદ છે? ઉત્તર—હે. ગાતમ, તેના અનેક ભેદ છે, ઇત્યાદિક અધિકાર જેમ પનવણાના પદમાં ક૨ે છે તેમ અહીંઆ નિરવિશેષ જાણવા. જાવત્ ર્વાર્થસિહના દેવતા પર્યંત જાણવા. એટલે અનુતરાવવાયા દેવતા કહ્યા. એ ત્રસકાયને અધિકાર થયા. પ્રશ્ન—હે ભગવંત, કેટલા પ્રકારની પૃથ્વી છે? ઉત્તરહે ગાતમ, છ પ્રકારની છે, સુંવાળી પૃથ્વી ૧. શુદ્ધ પૃથ્વી ( પર્વત મધ્યે ) ૨. વેળુ પૃથ્વી (નદાં પ્રમુખની, ૩. મહુસીલ (હીંગા પ્રમુખ) ૪, શર્કરા (કાંકરા પ્રમુખ) પ. તે ખર પૃથ્વી (પાષાણુ વજ્ર પ્રમુખ) ૬. પ્રશ્ન—હે ભગવ’ત, સુંવાળી પૃથ્વીની કેટલા કાળની રિસ્થતિ છે? ઉતર—હું ગાતમ, જધન્યથી અંતર્મુહુર્ત્ત ને ઉત્કૃષ્ટપણે એક હજાર વરસની છે. પ્રશ્ન——હે ભગવ ́ત, શુદ્ધ પૃથ્વીની કેટલા કાળની સ્થિતિ છે? · ઉ-તર્—હૈ ગૈાતમ, જધન્યથી અંતર્મુહુ-તે તે ઉત્કષ્ટપણે ખાર હજાર વરસની છે. પ્રશ્ન-હે ભગવત, વેળુ પૃથ્વીની કેટલા કાળની સ્થિતિ છે? ઉત્તર—હે ગાતમ, જધન્યથી અંતર્મુહુર્ત ને ઉત્કૃષ્ટપણે ચક્રંદ હજાર વરસની છે. પ્રશ્ન – હે ભગવંત, મહુસીલ પૃથ્વીની કેટલા કાળની સ્થિતિ છે? ઊ-તર્—હે ગાતમ, જધન્યથી અંતર્મુહુતૅ ને ઉત્કૃષ્ટપણે સેળ હજાર વરસની છે. પ્રશ્ન હે ભગવત, શર્કરા (કાંકરા) પૃથ્વીની કેટલા કાળની સ્થિતિ છે? Page #139 -------------------------------------------------------------------------- ________________ તિર્ધચને બીજો ઉદેશે. ૧૨૩] - - - - - - - - - ઉતર–હે તમ, જધન્યથી અંતર્મુહુર્ત ને ઉત્કૃષ્ટપણે અઢાર હજાર વરસની છે. પ્રશન–-હે ભગવંત, ખર (પાષાણ હીરા પ્રમુખ) પૃથ્વીની કેટલી કાળની સ્થિતિ છે? ઉતર–હે ગૌતમ, જઘન્યથી અંતર્મુહુર્ત ને ઉત્કૃષ્ટપણે બાવીશ હજાર વરસની છે. પ્રશ્ન- હે ભગવંત, નારકીની કેટલા કાળની સ્થિતિ છે? ઉતર– હે ગીતમ, જઘન્યથી દશ હજાર વરસ (પ્રથમ નરકને પ્રથમ પાથડે) ને ઉત્કૃષ્ટપણે તેત્રીસ સાગરોપમની (સાતમી નરકે) સ્થિતિ છે. અહીં શ્રી પજવણસૂત્રનું સ્થિતિ પદ સર્વ જાણવું. જાવત સર્વાર્થ સિદ્ધના દેવતા પર્યત સ્થિતિ જાણવી. (આગળ આવેલ છે). પ્રશન–હે ભગવંત, જીવતે ચેતના લક્ષણ) જીવપણે કેટલા કાળ સુધી રહે? ઉત્તર– હે મૈતમ, સદ્ધ સર્વ કાળ પર્યત ને અનાદિ છે. પ્રશ્ન–હે ભગવંત, પૃથ્વોકાય મળે સામાન્યપણે જીવ કેટલા કાળ સુધી રહે? ઉતર–હે ગૌતમ, સદ્ધ સર્વકાળ અનાદી અનંત. એમ જાવત ત્રસકાય પર્યત જાણવું. પ્રશન–હે ભગવંત, વર્તમાન સમયે પૃથ્વીકાય એ જેટલા જીવ ઉપના છે, તે જીવને સમયે સમયે એકેકે કાઢીએ તો કેટલે કાળે તે જીવ કાઢી રહીએ? ઉત્તર-હે મૈતમ, જઘન્યપણે અસંખ્યાતી ઉત્સર્પિણી, અવસર્પિણીએ તે જીવ કાઢી રહીએ. ને ઉત્કૃષ્ટપણે પણ અસંખ્યાતી ઉત્સપિણી, અવસર્પિણીએ તે જીવ કાઢી રહીએ. (તહાં જઘન્ય પદથી ઉત્કૃષ્ટપદ અસંખ્યાત ગણું જાણવું. અસંખ્યાતાના અસંખ્યાતા ભેદ છે) એમ જાવત્ વાયુકાયના જીવ પર્યત જાણવું. પ્રશ્ન–હે ભગવંત, વર્તમાન સમયે વનસ્પતિકાય મળે જેટલા જીવ ઉપના છે તે જીવને સમયે સમયે એકેક કાઢીએ તે કેટલે કાળે તે જીવ કાઢી રહીએ? ઊતર– હે ગેમ, જઘન્યપદે વર્તમાનકાળે વનસ્પતિ મળે અનંતા જીવ ઉપજેને ઉત્કૃષ્ટ પદે પણ અનંતા જીવ ઉપજે તે કાળે વર્તમાન સમયના પણ અનંતા જીવ કહ્યા તેના કાળનું માન કહેવાય નહીં. પ્રશ્ન- હે ભગવંત, વર્તમાન સમયે કેટલા જીવ ત્રસકાયા ઉપજે? ઉતર-–હે ગૌતમ, જઘન્યપદે સાગરોપમ સત પ્રથકત્વ ને ઉત્કૃષ્ટપદે પણ સાગરોપમ સત પ્રથકત્વ. તે જીવ સમયે સમયે એકેક ત્રસ કાઢીયે તે સાગરોપમ સત પ્રથકવે એક સમયના ઉપના ત્રસ જીવને કાઢી રહીયે. ( ત્યાં જે જધન્યપદ કહ્યું તેથી ઉત્કૃષ્ટપદ વિશેષાધિક જાણવું.) પ્રશ્ન–હે ભગવંત, અશુદ્ધ લેણ્યા (કૃષ્ણ, નિલ, ને કાપત) ને ધણી સાધુ, વેદનાદિ સમુદઘાત કરી રહિત પિતાના આત્માએ (જ્ઞાને કરીને અશુદ્ધ વેશ્યાના ધણી દેવતા, દેવીને જાણે? દેખે? ઉતર–હે ગેમ, એ અર્થ સમર્થ નહીં ૧, (અર્થાત જાણે, દેખે નહીં.) Jain Education Intemational Page #140 -------------------------------------------------------------------------- ________________ ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ, પ્રશ્ન–હે ભગવંત, અશુદ્ધ લશ્યાનો ધણી સાધુ, વેદનાદિ સમુદઘાત કરી રહિત પિતાના આત્માએ કરી શુદ્ધ લેસ્થા (તેજુ, પદ્મ, ને શુક્લ)ના ધણી દેવતા, દેવીને જાણે? દેખે? ઉત્તર- હે ગૌતમ, એ અર્થ સમર્થ નહીં ૨, (જાણે, દેખે નહીં.) પ્રશ્ન–હે ભગવંત, અશુદ્ધ લેસ્યાને ઘણી સાધુ, વેદનાદિ સમુદઘાત કરી સહિત પોતાના આત્માએ કરી અશુદ્ધ લેસ્થાના ધણી દેવતા, દેવીને જાણે દેખે? ઉત્તર–હે ગૌતમ, એ અર્થ સમર્થ નહી ૩, (જાણે, દેખે નહીં.) પ્રશ્ન–હે ભગવંત, અશુદ્ધ લેશ્યાને ધણી સાધુ, વેદનાદિ સમુદઘાત કરી સહીત પિતાના આત્માએ કરી શુદ્ધ લેસ્યાને ધણી દેવતા, દેવીને જાણે? દેખે? ઉત્તર–હે ગૌતમ, એ અર્થ સમર્થ નહીં ૪, (જાણે, દેખે નહીં.) પ્રશ્ન- હે ભગવંત, અશુદ્ધ લશ્યાને ધણી સાધુ, વેદનાદિ સમુદઘાત કરી સહીત તથા રહેત, પિતાના આત્માએ કરી અશુદ્ધ લેસ્થાના ધણી દેવતા, દેવીને જાણે દે? ઊતર- હે મૈતમ, એ અર્થ સમર્થ નહીં ૫, (જાણે, દેખે નહીં.) પ્રશ્ન–હે ભગવંત, અશુદ્ધ સ્થાન ધણી સાધુ, વેદનાદિ સમુદઘાત કરી, સહીત તથા રહીત પિતાને આત્માએ કરી શુદ્ધ લેસ્થાના ધણી દેવતા, દેવીને જાણે દેખે? ઉતર –હે ગૌતમ, એ અર્થ સમર્થ નહીં ૬, (જાણે, દેખે નહીં.) પ્રશન–હે ભગવંત, શુદ્ધ લેસ્યા (તેજુ, પદ્ધ ને શુક્લ એ ત્રણ લેસ્યા શુદ્ધ કહીએ). એવી શુદ્ધ વેશ્યાવાળો સાધુ, વેદનાદિ સમુદઘાત કરી રહીત પિતાના આત્માએ કરી અને શુદ્ધ લડ્યા (કૃષ્ણ, નિલ ને કાપિત એ ત્રણ લેશ્યા અશુદ્ધ કહીએ), એવી અશુદ્ધ વેશ્યાવાળા દેવતા, દેવીને જાણે? દેખે? ઉત્તર-હે મૈતમ, હા, ૭. (જાણે દે. પ્રશ્ન- હે ભગવંત, શુદ્ધ લશ્યાનો ધણી સાઘુ, વેદનાદિ સમૂદઘાત કરી રહિત પિતાના આત્માએ કરી શુદ્ધ લેસ્યાના ધણી દેવતા, દેવીને જાણે? દેખે? ઉતર-હે મૈતમ, હા, ૮. (જાણે દેખ) પ્રશ્ન–હે ભગવંત, શુદ્ધ વેશ્યાનો ધણી સાધુ વેદનાદિ સમુઘાત કરી સહિત પિતાના આભાએ કરી અશુદ્ધ લેસ્થાના ધણી દેવતા, દેવીને જાણે દે? ઉતર–હે ગૌતમ, હા, ૯. (જાણે દેખે.) પ્રશન–હે ભગવંત, શુદ્ધ લશ્યાને ધણી સાધુ વેદનાદિ સમુધાતે કરી સહિત પિતાના આત્માએ કરી શુદ્ધ લેશ્યાના ધણી દેવતા, દેવીને જાણે? દે? ઉતર–હે ગૌતમ, હા, ૧૦. (જાણે દેબે). પ્રશન–હે ભગવંત, શુદ્ધ લશ્યાને પણ સાધુ, વેદનાદિ સમુદઘાત કરી સહિત તથા રહિત પિતાના આત્માએ કરી અશુદ્ધ લેસ્થાના ધણુ દેવતા, દેવીને જાણે દેખે? Jain Education Interational Page #141 -------------------------------------------------------------------------- ________________ મનુષ્યનો અધિકાર ૧૫] ઉતર હે ગૌતમ, હા, ૧૧.( જાણે દેખે.) પ્રશ્ન-હે ભગવંત, શુદ્ધ સ્થાને ધણુ સાધુ, વેદનાદિ સમુદઘાત કરી સહિત તથા રહિત પિતાના આત્માએ કરી શુદ્ધ લેસ્થાના ધણ દેવતા, દેવીને જાણે? દેખે? ઉત૨--હે ગૌતમ, હા, ૧૨ (જાણે, દેખે.) એ બાર અળાવામાં છે અશુદ્ધ સ્થાવાળા ન જાણે દેખે, ને છ શુદ્ધ લેસ્યાવાળા જાણે દેખે. પ્રશન–હે ભગવંત, અન્ય દર્શની (ચાર્વાક, શૈધ પ્રમુખ) એમ કહે છે, એમ બોલે છે, એમ પ્રજ્ઞાપન્ના કરે છે, એમ પરૂપણ કરે છે. જે એમ નિચે એક જીવ એક સમે બે કીયા કરે છે. એક સમ્યકત્વની ક્રીયા ને બીજી મિથ્યાત્વની ક્રિયા. જે સમે સમ્યક્ત્વની ક્રીયા કરે તે સમે મિથ્યાત્વની ક્રિયા કરે. ને જે સમે મિથ્યાત્વની ક્રિયા કરે તે સમે સમ્યકત્વની ક્રિયા કરે. સભ્યત્વની ક્રિયા કરે કે મિથ્યાત્વની ક્રિયા કરે, ને મિથ્યાત્વની ક્રીયા કરતે થકે સભ્યત્વની ક્રીયા કરે. એમ નિચ્ચે એક જીવ એક સમે બે ક્રીયા કરે એક સત્ત્વની કાયા ને બીજી મિથ્યાત્વની ક્રીયા. એમ જે અન્ય દર્શની કહે છે કે કેમ? ઊત્તર– હે ગતમ, જે અન્યદર્શની એમ કહે છે, એમ બેલે છે, એમ પ્રજ્ઞાપના દેખાડે છે, એમ પરૂપણ કરે છે. જે નિચે એક જીવ એક સમે બે કીયા કરે છે તેમજ જાવત સખ્યત્વની ક્રીયા ને મિથ્યાત્વની ક્રિીયા એમ જે અન્યદર્શની કહે છે. તે સર્વ ખોટું છે. પણ હું હે ગૌતમ એમ કહું છું જાવત પરૂપણું દેખાડું છું. એમ નિચ્ચે એક જીવ એક સમયે એકજ કીયા કરે. સખ્યત્વની ક્રીયા અથવા મિથ્યાત્વની ક્રીયા. જે સમે સખ્યત્વની ક્રીયા કરે તે સમે મિથ્યાત્વની ક્રિયા કરે નહીં, ને જે સમે મિથ્યાત્વની ક્રિયા કરે તે સમે સમત્વની ક્રીયા કરે નહિ. સમ્યકત્વની ક્રિયા કરતે થકે મિથ્યાત્વની ક્રિયા કરે નહિ ને મિથ્યાત્વની ક્રીયા કરતે થકે સભ્યત્વની ક્રિયા કરે નહિ. એમ નિચ્ચે એક જીવ એક સમયે એક ક્રીયા કરે. સખ્યત્વની ક્રિયા અથવા મિથ્યાત્વની ક્રિયા. એ તિર્યચનીયાનો બીજે ઉદેશે પુરી થશે. એ તિર્યંચને અધિકાર પુરે થે. ૪૫, મનુષ્યને અધિકાર, પ્રશ્ન-હે ભગવંત, મનુષ્યના કેટલા બેદ છે? ઉતર–હે ગૌતમ, તેના બે ભેદ છે. એક સમુછમ મનુષ્ય ને બીજ ગર્ભજ મનુષ્ય. પ્રશન–હે ભગવંત, સમુઇિમ મનુષ્યના કેટલા ભેદ છે? ઉત્તર હે ગૌતમ, તે એક પ્રકારના કહ્યા છે. પ્રશન–હે ભગવંત, સમુમિ મનુષ્ય માં ઉપજે ઉત્તર હે ગીતમ, અઢી દ્વીપ ને બે સમુદ્ર મળી પિસ્તાળીસ લાખ જે જન મનુષ્ય ક્ષેત્ર છે તે મળે પંદર કર્મભૂમિ, ત્રીસ અકર્મભૂમિ ને છપન અંતરદ્વીપના મનુષ્યના ચઉદ સ્થાનક મધ્યે સમુઇિમ મનુષ્ય ઉપજે છે તેના નામ કહે છે. ઉચારેસુવા વિષ્ટામાં ૧, પાસવણે સુવા પેસાબમાં ૨, ભેળસુવા બડખામાં ૩, સિંઘાણેસુવા નાકના લોટમાં ૪, Jain Education Intemational Page #142 -------------------------------------------------------------------------- ________________ [૧૬ ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ, વ-તેસુવા વમનમાં ૫, પી-તેસુવા લીલા, પીળા, પિત્તમાં ૬. પૂયૈસુવા પમાં છુ, સાણીયે સુવા રૂધિરમાં ૮, સુકકેસુવા વીર્યમાં ૯, સુ પુગળ પડીસાડીએસુવા વીર્યના સુકેલા પુદગળ પાછા લીલા થાય. તેમાં ૧૦ વિગયજીવ કલેવરેવા મૃતક શરીરમાં ૧૧. થી, પુરૂષ સંજોગેસુવા સ્ત્રી પુરૂષના સોગમાં ૧૨, નગરનિધમણેસુવા શહેરની ખાળમાં ૧૩, સબ્વે સુચેવ અસુòાણેસુવા સર્વ મનુષ્ય સંબંધીના અરુચી, અપવિત્ર સ્થાનકમાં ૧૪, એ ચઉર્દૂ સ્થાનકે સમુશ્ચિમ મનુષ્ય ઉપજે છે. તેના શરીરની અવગાહના આંશુળના અસંખ્યાતમે ભાગે છે. તે જીવ અસ`ની, મિથ્યાદષ્ટિ, અજ્ઞાની, અપર્યાપ્તાજપણે અંતર્મુહુર્ત્ત ને આવખે મરે છે. એ વિચાર શ્રી પન્નવાજી સૂત્રથી લખ્યા છે. એ સમુÓિમ મનુષ્યના અધિકાર પુરા થયા. પ્રશ્ન-હે ભગવંત, ગર્ભજ મનુષ્યના કેટલા ભેદ છે ? ઉત્તર—હે ગાતમ, તેના ત્રણ ભેદ છે. કર્મભૂમિ ૧, અકર્મભૂમિ ૨, ૪૪. કંપન અંતરદ્વીપના મનુષ્યને અધિકાર, પ્રશ્ન—હે ભગવંત, અંતરદ્વીપના મનુષ્યના કેટલા ભેદ છે? ઉ-તર્—હૈ ગૈાતમ, અંતરદ્વીપ તે લત્ર સમુદ્ર મધ્યે ચુલ હેમવંત પર્વતની દાઢા ઉપર છે, તેના અડ્ડાવીશ ભેદ છે. એકક ૧, આભાસિક ર, વૈમાનિક ૩, નાંગુલીક ૪, હયકર્ણ ૫, ગજકર્ણ ૬, ગોકર્ણ છ, સકુલીકણું ૮, આદર્શમુખ ૯, આદિ મેઢામુખ ૧૦, આયા મુખ ૧૧. ગામુખ ૧૨, અશ્વમુખ ૧૩, હસ્તિમુખ ૧૪, સીંહમુખ ૧૫, વ્યાધમુખ ૧૬, અશ્વકર્ણ ૧૭, સીંહકણું ૧૮, અયકર્ણ ૧૯, કર્ણપ્રાવણું ૨૦, ઉલ્કામુખ ૨૧, મેધમુખ ૨૨, વિદયુદંત ૨૩, વિદયુÐવા ૨૪, ધનદત ૨૫, લદંત ૨૬, ગુદત ૨૭, શુદત ૨૮, એમ અઠ્ઠાવીશ આંતરદ્વીપ ચુલહેમવંત પર્વતની દાઢા ઉપર. તેમજ અઠ્ઠાવીશ અંતરદ્વીપ શાખરી પર્વતની દાઢા ઉપર લવણ સમુદ્ર મધ્યે સરવાળે છપન અંતરદ્રીપ જાણવા. તેમાં પ્રથમ એકરૂક દ્વીપના અધિકાર કહે છે. ને અંતરદ્વીપ ૩. પ્રશ્ન-હે ભગવંત, દક્ષદેિશના એકક મનુષ્યનો એકક નામે દ્વીપ કયાં છે ? ઊ-તર—હે ગૌતમ, જંબુદ્રીપ નામાદ્રીપ ત્યાંના મેરૂ પર્વતથી ક્ષણુદશે ચુલહેમવત વર્ષધર (ક્ષેત્રની હદ બતાવનાર) પર્વતના ઉત્તર તે પુર્વદેિશના છેડાથી એટલે શાનખુણે લવણ સમુદ્રમધ્યે ત્રણસે ભેજન અવગાહી જાએ ત્યાં ચુલહેમવંત પર્વતની દાઢા ઉપર દક્ષિણ દિશના એક ક મનુષ્યના એકકદ્વીપ નામે દ્વીપ છે. તે ત્રણસે જોજન લાંબષણે તે પહેાળપણે છે. તે નવસે` એગણપચાશ ોજન કાંઇક ણા કરતા પરિધિપણે તે દ્વીપ છે. તે દ્વીપ એક પદ્મવર વેદીકા (વડીકલારૂપ) તે એક વનખંડ તેણેકરી ચેતરક્ વિટાણા છે. તે પદ્મવર વેદીકા અર્ધ તેજન ઉંચપણે છે ને પાંચસે ધનુષ્ય પહેાળપણે છે. તે લાંબષણે તે। દ્વીપ પ્રમાણે કુરતી છે. તે પદ્મવર વેદીકાના એહવે રૂપે વર્ણન કહ્યા છે. તેના વળ્વનનાં પગથીયાં છે, એમ વેદીકાને વર્ણન જેમ રાયપસેણી સૂત્રમાં છે તેમ Page #143 -------------------------------------------------------------------------- ________________ છપન અ‘તર દ્વીપના મનુષ્યના અધિકાર જાણવા. તેમજ આગળ જગતીના વર્ણનમાં આવશે તેથી જાણવા. તે પદ્મવર વેદીકા એક વનખંડે ચેપખેર વીંટાણી છે. તે વનખંડ દેશેા એ જોજન કરતું પહેાળપણે તે વેદીકા પ્રમાણે ક્રતું છે. તે વનખંડની કૃષ્નશેાભા છે. એમ રાયપસેણી સૂત્રથી વનને! વર્ણન જાણવા. તેમજ નિરવિશેષ જાણવા. તૃણ અને મણીના વર્ણ, ગંધ, સ્પર્શ તે શબ્દ. તેમજ વાવ, ઉત્પાત પર્વત, પૃથ્વીશીલાના પટ્ટ પ્રમુખને વર્ણન જાણવા. જાવત્ ત્યાં ઘણા વ્યંતરિક દેવતા ને દેવાંત્તા બેસે છે જાવત્ વિચરે છે. તે એકરૂક દ્વીપને માંહે ધણુંજ સમ ને મનેહર ભૂમિભાગ તે ધરતી તળ છે. તે યથાદ્રષ્ટાંતે માદળનું તળીયું જેવું સમું છે તેવા સમધરતી તળ છે. એમ જાવત્ સજ્યાપર્યંત જાવું. જાવત્ પૃથ્વીશીલાના પટ્ટ છે તે ઉપરે એકરૂક દ્વીપના મનુષ્ય તે મનુષ્યની સ્ત્રી એ એ બેસે છે જાવત્ વિચરે છે, ૧૨૭ ] તે એકક દ્વીપે તે તે દેશને વિષે તે તે ઠામે ઘણા ઉદાલક નામે, માદાલક નામે, કાદાલકનામે, *તમાલનામે, નયમાલનામે, નરૃમાલનામે, શૃંગમાલનામે, દંતમાલનામે, સંખમાલનામે,સેલમાલનામે, ઇત્યાદિક વૃક્ષ કહ્યાં છે. અહા સાધો આયુષ્યવા! તે વૃક્ષ ક્ળ્યાં ઝુલ્યાં છે, તેનાં મુળ શુદ્ધ છે, દર્ભાદિકે રહીત છે. મુળે કરી, કુદે કરી જાવત્ ખીજે કરી સહીત છે. પત્રકરી, ઝુલેકરી ઢકાણા છે. વિશેષે કરીને વૃક્ષની શોભાએ કરી અત્યંત અત્યંત શેલતાં થકાં, વિશેષે શાલતાં થકાં રહે છે. વળી એકશ્ક દ્વીપને વિષે (અપ્રસિદ્ધ) ઘણાં વૃક્ષ છે. તે હૅતાલ વનસ્પતિનાં વન ભેરૂતાલ વનસ્પતિનાં વન, મેરૂતાલ વનસ્પતિનાં વન, સેતાલ વનસ્પતિનાં વન, માલીના વન, સરલના વન, સરસડાના વન, સોપારીના વન, આંબાના વન, ખજુરીના વન, નાળીયેરીના વન, ફળ્યાં ત્યાં થયાં જાવત્ રહે છે, વળી એકક દ્વીપે ધણા તીલક વૃક્ષના વન, વડ, નવત્ રાયણુ, નંદી વૃક્ષ પ્રમુખ દર્ભોર્દિકે રહિત ફળ્યા પુલ્યા જાવત્ રહે છે, વળી એકરૂક દ્વીપે ત્યાં ધણી પદમલતા નવત્ શ્યામલતા સદાય ફળી ઝુલી રહે છે. એમ લતાને વર્ણન જેમ ઉવવાઇ સૂત્ર મધ્યે કહ્યા છે તેમ ાણુવા. જાવત્ પ્રતિરૂપ છે. વળી એકક દ્રીપે ત્યાં ઘણાં શેરીક વૃક્ષના ગુલ્મ જાવત્ મહાાતીના ગુલ્મ તે ગુલ્મ પાંચ વર્ષે ઝુલે ફળે છે અને ત્યાં મંદવાય વાય છે તેણે કરી નિર્મળ વૃક્ષની શાખા છે તેને કંપાવીને એકક દ્વીપનો ધણુંક સમ મનોહર જે ભૂમી ભાગ તેને વિષે ઝુલના પુંજ ( ઢગલા ) કરે છે. વળી એકક દ્વીપને વિષે ત્યાં ત્યાં ઘણી વનની શ્રેણી છે. તે વનની શ્રેણી કૃષ્ણ છે જાવત્ મનહર છે. મહામેધને સમુહ તે સરખી Àાભા છે જાવત્ મહાગંધની ધ્વની મુકે છે. જોવા યોગ્ય છે ૧, દેખવા યોગ્ય છે ૨, અભારૂપ છે ૩, પ્રતિરૂપ છે. ૪, Page #144 -------------------------------------------------------------------------- ________________ [૧૨૮ ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ. ૪. દશ જાતના કલ્પવૃક્ષને અધિકાર, ૧ વળી એકરૂક દીપે ત્યાં ત્યાં ઘણાં મતંગનામે કુમ (વૃક્ષ)ના સમુહ છે. (મતગતે જેહના ફળ ખાધે ચડા થાય.) અહો સાધે આવખાવતો! જેમ તે ચંદ્રપ્રભા મદીરા ચંદ્રમાં સમાન ઉજળી, મણીલાકા મણી સમાન વર્ણ મદીરા, તથા ઉત્તમ સિંધુ, (મદીરા વિશેષ.) ઉત્તમ વારૂણી, (નામા મદીરા.) ભલે પ્રકારે ધાવડી પ્રમુખના ફળ, પત્ર, ફુલ તેહના રસ તે મધ્યે ઘણું દ્રવ્ય સંયુક્ત ક્રત મદયાદિકના તે પણ કાળ પ્રમાણે પ્રાપ્ત તેને જેવો ચડા તથા સ્વાદ, વળી મધુ તથા મરક (મદીરા વિશે .) તે પણ અરીષ્ટ રન વર્ણ જેની કાંન્તી છે. તેનો જેવો સ્વાદ તથા દુગ્ધ જાતને મદય, તથા પ્રસંન્ન નામા સૂરા, તથા નેક નામા સૂરા, તેને જે સ્વાદ, તથા ખજુર, દાખ પ્રમુખના સંજોગે કૃત મદય તેહને જેવો સ્વાદ, તથા કાપી સાયન (મદય વિશેષ.) તથા પક ઇક્ષુરસ (પાકી શેલડીને રસ) તેને જેવો મદય કૃત તથા પ્રધાન સૂરા (મદય વિશેષ) ઇત્યાદિક જેમ વર્ણ, રસ, ગંધ, સ્પર્શ કરી યુક્ત છે અને વળી બળવીર્યના પરીણામને વધારે. (મદીરા પ્રમુખની વધી ઘણું પ્રકારની છે.) તેમ તે મતંગનામે વૃક્ષના સમુહ પણ મદીરા પાનને ગુણે યુક્ત છે. સ્વભાવ થકીજ અનેક ઘણી જાતની મદીરા તેને પરીણામે પરણમીત છે. તે વૃક્ષ મદીરાને ગુણે પરણમીત છે. ફળે કરી પરીપૂર્ણ છે. તે ફળ પાકે છે ત્યારે મદીરા પ્રતે કરે છે, તે મહુડાની જાતના વૃક્ષ છે. તે વૃક્ષ ફળ્યાં પુલ્યાં છે. તે વૃક્ષના મુળ કુશ દર્ભ તૃણાદીકે રહીત નિર્મળ શુદ્ધ છે. જાવત એવી રીતે રહે છે. એ પ્રથમ મતંગનાએ કલ્પ વૃક્ષ વર્ણવ્યો. હવે બીજે ભૃગાંક નામે કલ્પ વૃક્ષ વર્ણવે છે. ૨ એકરૂક દ્વીપે તે તે ઠામે ઘણાં ભૂગરક (ભાજન-વાસણના) નામા વૃક્ષના સમુહ કહ્યાં છે. અહીં સાધે આવખાવંતે ? જેમ ઈહાં ઘડા, કરવા, કળશ, કળસલી, - પાત્ર કાચનીકા, ઉદકવર્ધની નામા ભાજન વિશેષ, સુપ્રતિષ્ટક (ભાજન વિશેષ,) વિષ્ટર નામા ભાજન, પારીવપનામા ભાજન, ભંગાર લેટા, કટીક, સરક, પ્રરકપાત્રી, (તે વાંસના પાત્ર) થાળ, પલકનામા ભાજન, ચપલકનામા ભાજન અપદનામા ભાજન, દવારકનામાં ભાજન ( વિચિત્ર ભાજન) મણીપટ્ટકનામા ભાજન, શ્રુતિકનામા ભાજન થેર પિતકા ભાજન, કચન મણી ભાજન, ઇત્યાદીક મનહર ભાજન છે. તે ભાજન સુવર્ણ મણી રત્ન કરી ભાંત્તિ વિચીત્ર છે. એવા આ ક્ષેત્રે જેમ ભાજન છે તેમ તે ભંગાર નામા વૃક્ષના પણ સમુહ અનેક પ્રકારને ભાજને કરી સહીત છે. સ્વભાવે પરણમીત છે. ફળે કરી પ્રતિ પુર્ણ છે. તે વૃક્ષ એહવાથકાં ફળ્યા મુલ્યા જાવત મહરપણે રહે છે. એ બીજે ભૃગાંરક નામા કલ્પ વૃક્ષ વર્ણવ્યું. હવે ત્રીજે દીતાંગ નામ કલ્પ વૃક્ષ વર્ણવે છે. ૩ એકરૂક નામ દીપે ત્યાં ત્યાં ઘણાં ગુટતાંગ (વાછત્ર) નામ વૃક્ષના સમુહ કહ્યા છે. અહીં સાધે આયુષ્યવંત ! જેમ તે આલીંગક નામાં મોટું વાછત્ર, લધુમાદલ, પશુવનામા વાજીંત્ર, પડહ, દદર, કરટી, ડીંડીમ, ભેરી, મોટી ભેર, કણીકા, (વણ વિશેષ) ખરમુખી, મુરજ, (વાજીંત્ર વિશેષ) સંખ, પરીલીત્ર નામા વાજીંત્ર વિશેષ, પરીવાર્થ સતતંત્રી વિણું, Jain Education Interational Page #145 -------------------------------------------------------------------------- ________________ દશ જાતના કલ્પવૃક્ષનો અધિકાર ૧૨૯] વંસવિણુંવં સવિશેષ, સુધે.ષા, વિપંચી તંત્રી, વિણામહંચી વિણાવિશેષ, સતતંત્રી વીણ, રગસીકાનામાં વીણા, હરતાલ, કાંસાની તાલ, તેણે કરી સહીત, એહવા વાજીંત્રના ભેદ. વળી તેહને ડાહ્યો ગાંધર્વ સર્વ સમે કુશળ તેણે વગાડતા ત્રીકરણ સુધી આદી, મધ્ય ને, અંત્યરૂપ તે જેમ એ ક્ષેત્રે વારની જતી છે. તેમ તે ફુટતાંગ નામા પણ કુમ (ઝાડ) ના સમુહ અનેક ઘણા પ્રકારના ત્રુટીના વાજીંત્રના ચાર ભેદ છે. તતવીણા પ્રમુખ ૧, માદલ પ્રમુખ વિતલ ૨, તાલ પ્રમુખ ૩, અને સંખ પ્રમુખ ઝુધી ૪, એમ ચાર પ્રકારના વાજીંત્રને ગુણે કરી સહીત છે. તે વૃક્ષ ફળે કરી સહીત છે. ફળ્યા પુલ્યાકાં પૂર્ણ રહે છે. તે વૃક્ષના મૂળ સુદ્ધ છે. એ ત્રીજે વ્રતીતાંગ નામે કલ્પ વૃક્ષ વર્ણવ્યો. હવે ચેથે દીપશિખા નામે કલ્પ વૃક્ષ વર્ણવે છે. ૪. એક કનામા દીપે ત્યાં ત્યાં ઘણું કાપશીખ નામે વૃક્ષના સમુહ કહ્યા છે. અહો સાધો આવખવતો ! જેમ સંધ્યા સમયને વિષે ચક્રવૃર્તિ નવ નિધાનના ધણીને દીવનો ચક્રવાળ પ્રગટ કરે, તે દીવી વર્ણવે છે. તે દીવી મથે ઘણી જાડી વાટ છે, ને તે વાટ વળી તેલે કરી પ્રતિપૂર્ણ છે. એવી દલીને પ્રગટ કરે ત્યારે અંધકારને નાશ થાય. તેને વર્ણ, કનકને જેવો વર્ણ તે સમાન વર્ણ છે. વળી તે દીવીના કંચન, મણ રત્નના નિર્મળ બહુ મૂલ્ય રક્ત સુવર્ણના દેદીપમાન મનોહર દંડ છે. તે દીવી ઉત્તમ છે, એ દીવી સમકાળે દીપાવે, તેહનું રાત્રીને સમે નૈહવંત મનોહર દેદીપમાન તેજ થાય. નિર્મળ ગ્રહ ચંદ્રમા પ્રમુખ તેહના સરખી કાતી થાય, તેમ તેમ અંધકારને ટાળણહાર. સૂર્ય તેના કીરણુ પસર્યા તેહનો જેવો ઉત તેહવો તે દીવાને જેતે કરી શ્વેત પ્રહસત વિસ્તારપણે મનોહર શોભાયમાન તેજ થાય. તેમ તે દીપશિખા નામે વૃક્ષના સમુહ પણ અનેક ઘણાં નવનવા પ્રકારનાં પરીણામ ઉત વિધિને તેણે કરી સહીત ફળે કરી પ્રતિપૂર્ણ ફળ્યાં દુલ્યાંકાં રહે છે. એ થે દીપશીખાનામે કલ્પવૃક્ષ વર્ણવ્યું. હવે પાંચમ જ્યોતીશીખા નામાં કલ્પવૃક્ષ કહે છે. ૫. એકરૂક દીપે ત્યાં ત્યાં ઘણાં તીશીખાનામા વૃક્ષને સમુહ કહ્યા છે. અહો સાધે આયુષ્યવંતે ? જેમ તે તત્કાળ ઉગે, શરદકાળનો આસ્વિન, કાર્તિક માસને સૂર્ય મંડળ જેમ સહસ્ત્ર કીરણને દીપાવતો જેવો વીજળીનો ઝળકાર, નિર્ધમ અણી જાજવ્યમાન અણીએ ધ તાતા સવર્ણ, કેશુનું મુલ, અશોક વૃક્ષનું ફુલ, જાસુ ઘનું કુલ, ઇત્યાદિક વિકસ્વર તેના પુંજ (ઢગલા) મણી રત્ન રક્ત વર્ણ તેના જેવા કીરણ જાતવંત હીંગળો તેને સમુહ, (ઢગલે) તેના રૂપથી અધિક રૂપ તેજ સુર્યનું છે, તેમ તે તિશીખા નામે પણ વૃક્ષના સમુહ અનેક પ્રકારના ઉધ્યોતના પરીણામે ને ઉોતની વિધિ તેણે કરી સહીત છે. શુભ લેસ્યા છે, મંદ લેહ્યા છે, આતપની કાન્તિએ સ્વભાવિક પરિણમીત છે. કુડાગારને સંસ્થાને સંસ્થિત છે. માંહોમાંહે લેસ્યા (પ્રભા-કાતિ)ના પ્રદેશ અવગાઢ છે. તે લેશ્યાને પ્રદેશે કરી સર્વ દિશે ચારે તરફ સોભાવે છે, ઉત કરે છે, કાન્તિ વધારે છે. એ વૃક્ષફળ્યાં ફુલ્યાંકાં રહે છે. એ પાંચમો તિશીખા નામે કલ્પવૃક્ષ વર્ણવ્યો. હવે છઠ ચીત્રાંગ નામ કલ્પવૃક્ષ વર્ણવે છે. 17 Jain Education Intemational Page #146 -------------------------------------------------------------------------- ________________ ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ. } એકક દ્વીપે ત્યાં ત્યાં ઘણાં ચીત્રાંગ નામે વૃક્ષનાં સમુહ કહ્યાં છે. અહા સાધા આયુષ્યવંત ! જેમ તે પેક્ષઘર જોવા યાગ્ય વિચીત્ર મનેહર ઉત્તમ પુલની માળાએ સંયુક્ત દેદીપમાન ઉજ્વળ છે. વિસ્વર પાંચવર્ણ પુલ તેના પુંજ તેણે કરી કળી સહિત છે. વીરલીત વિચિત્ર પુલ તથા માળા તેને સમુદાયે કરી સહિત છે. તે કહે છે. ગ્રંથીમ ૧, (ગુંથ્યા) વેઠીમ ૨, (હારરૂપ) પુરીમ ૭, (પુર્ણા) ને સંધાતીમ ૪. (પુલના પુંજ) એમ ચાર પ્રકારના ઝુલે કરી, નિપુણ પુરૂષે કારીગરે કરી વિભાગપ્રતે રચીને સર્વથી સર્વદીશે સમનુબંધ અવીરલપણે લંબાયમાન અંતર રહીત પાંચવિણ કુસુમની માળા તેણે કરી શેશભાયમાન વનમાળાએ કરી તે ઘરનું દ્વાર શાભિત છે. તે ઘર અત્યંત દીપે તેમ તે ચિત્રાંગનામા વ્રુક્ષના સમુહ પણ અનેક પ્રકારના પુલને સમુહે કરી રવભાવિક પ્રણમીત છે ઝુલ તથા ફુલની માળા તેને ગુણેકરી સહિત છે. તે ત્રક્ષ નવત્ કળ્યાં ઝુલ્લાં થકાં રહેછે. એ છઠ્ઠ ચિત્રાંગનામા કલ્પવૃક્ષ વર્ણવ્યા. હવે સાતમા ચીત્રરસનામા કલ્પવૃક્ષ વર્ણવે છે. [૧૩૦ ૬ એક દ્વીપે ત્યાં ત્યાં ઘણા ચીત્રરસનામા ત્રાના સમુહ કહ્યા છે. અહા સાધા આયુષ્યવા! જેમ આ ક્ષેત્રે સુગંધ ઉત્તમ કલમશાલી નામે તંદુલ (ચેાખા) તે પણ વિશુદ્ધ ગાય પ્રમુખના દુધમધ્યે રાંધ્યા એટલે ખીર કીધી તે મધ્યે સુગંધી શરદકાળનું ધૃત (ઘી) ને તેમાં ગોળ, ખાંડ અથવા સાકર ઘાલીએ ત્યારે અત્યંત રસવંત તે ખાર ઉત્તમ વર્ણ, ગ ંધ ને રસે કરી થાય. અથવા જેમ રાજા છ ખંડના ધણી ચક્રતિ તેહને જેમ ડાહ્યા હુશીયાર રસેયા પ્રમુખ હોય તેણે નીપજાવેલ ચાર કલ્પીક શેષ વિશેષ રસવંતી એદન (ચેખા) તેને વર્ણવે છે. ઇલમસાલીનામા ઉત્તમ તદુલ તેહને ભલે પ્રકારે ર્ધીત બાક્સહીત કામળ ચતુક કલ્પાદિકે પરીકમિંત અનેક પ્રકારને મસાલે કરી સહીત એવા તંદુલ પ્રમુખ, અથવા મેદક (લાડવા) પરીપૂર્ણ સર્વ દ્રવ્ય એલચી પ્રમુખે કરી યુક્ત યથાયાગ્ય અજ્ઞીએ કરી રાંધીત તે ઉત્તમ વર્ણ, ગ ંધ, રસ, સ્પર્શયુક્ત બળ અને વીર્યને પરીણામે યુક્ત પાંચ ઇંદ્રીનું બળને વધારનાર, શરીરને પુષ્ટી કરનાર, ક્ષુધા, તૃષા તેના ટાળહાર તે માદક મધ્યે ઉત્તમ ગોળ, ખાંડ અથવા શાકર તેણે કરી યુક્ત. સીંહ કેશરી નામા તે મેદક સ્પર્શે સુકુમાળ ને સુક્ષ્મ દળ છે તે પરમ મીષ્ટાન સ્વાદે હાય. તેમ તે ચીત્ર રસનામે વૃક્ષના સમુહ પણ અનેક ઘણા પ્રકારને સ્વભાવે કરી પરણમીત ભાજન. તે ભેજનની વીધીએ કરી સહીત એહવાં તે વૃક્ષ ફળ્યાં ખુલ્યાં થયાં રહે છે. એ સાતમા ચીત્રરસનામા કલ્પવૃક્ષ વર્ણવ્યા. હવે આઠમા મણિકાંગનામા કલ્પત્રક્ષ કહે છે. ૮ એકરૂક દ્વીપે ત્યાં ત્યાં ઘણા મણિકોંગ નામા વૃક્ષના સમુહ કહ્યા છે. અહા સાધા આયુષ્યવંત ! જેમ તે હાર, અÜહાર, ઉત્તરી, મુગટ, કુંડળ, વામેાતક, હેમાળ, મણિજાળ, કનક જળ, સુત્રક, ઉંચી, કટક, લઘુ, એકાવળા, કચુતક, મરીકા, ઉથ, ત્રૈવેયક ( કંઠાભરણ ) શ્રેણીસુત્રક આભરણ, ચુડામણિ આભરણ, કનકતિલક, પુલ, સરસવ, ( આભરણુ વિશેષ ) કનકાવળી, ચંદ્રચક્ર, સુર્યચક્ર, વૃષભચક્ર, તલભ’ગક ઇત્યાદિક નામે આભરણ વિશેષ તુટીત, હરતમાલગ, વિલેપ, દર્દીના માલીકા, ચંદ્રમાલીકા Page #147 -------------------------------------------------------------------------- ________________ દેશ જાતના કલ્પવૃક્ષના અધિકાર, ૧૩] સૂર્યમાલીકા, હર્ષક, કેયુર, વીરવળય, લખાયમાન ઝુમણા પ્રમુખ, અ'ગુલીવેઢ પ્રમુખ, કાંચીકટી મેખળા, કલાપ, પ્રતરક, પાદેોજાળ, ઘટીકા, ઘુઘરમાળ, રત્ન જાળ, ( આભરણુ વિશેષ.) પગનાં ઝાંઝર, ચરણ માલીકા, (આભરણ વિશેષ, સુવર્ણના સમુહની માળા પ્રમુખ આભૂષણ ઘણાં પ્રકારનાં તે સર્વ સુવર્ણ, મણી ને રત્ને કરી ભાંત્તિ વિચીત્ર મનેહર છે. જેમ ઇંડાં ભરતાદિક ક્ષેત્રે ઘણા પ્રકારનાં છે. તેમ મણિકાંગનામા વૃક્ષના સમુહ પણ અનેક પ્રકારની નવનવી ભાતીના આભૂષણે પ્રણમીત, સ્વભાવેજ આભૂષણની વીધે કરી સહીત તે વૃક્ષ નવત્ ક્ળ્યાં પુણ્યાં થયાં રહે છે. એ આમા મણિકાંગનામા કલ્પવૃક્ષ વર્ણવ્યા. હવે નવમા ગૃહાકારનામા કલ્પવૃક્ષ વર્ણવે છે. ૯. એકક દીપે ત્યાં ત્યાં ઘણાં ગૃહાકાર નામે કલ્પવૃક્ષના સમુહ કહ્યાં છે. અડ્ડા સાધે! આયુષ્યવતા !! જેમ તે ગઢ, અટાળા. ચરીકાર પ્રાળ પ્રાસાદ, આકાશતળ તે અગાશી, માંડવા, એકદ.ળીયા, એ ઢાળીયા, ણુ ૮.ળયા, ચર૮.ળયા, ગગૃહ, વદ.ભીગૃહ, ચીત્રસાળી, માલિક ભૂમી ગૃહ, ધૃતકુબા, કાઠા પ્રમુખ, ત્રીપુણીયા ધર, ચેર'સા ચેાખુણીયા ધર, નંદાવર્ત્તને આકારે, જેના તળીયાં પાંડુર છે એવા મુંડમાલ ધર, ધવલગૃહ, અર્ધમાગધધર, વિભ્રમગૃહ, સેલ આકારે ગૃહ, શીખરને આકારે ગૃહ, સુવિધ કાષ્ટ ભલા કાડારને આકારે ઘર, અનેક ધર સરણુ લયનપુખ સસ્થાને, હાટ તથા વિંડગ નામા જાળીબંધ ગૃહ, ચંદ નિયુંથગૃહ, એરડા, ચંદ્રસાળીકાગૃહ, ઈત્યાદિ પ્રકારનાં ભાંતી વિચિત્ર મનેહર ગૃહ. તે આ ભરતાદીક ક્ષેત્રે જેમ અનેક જાતીનાં છે તેમ તે ગૃહાકાર વૃક્ષના સમુહ પણ અનેક પ્રકારના ગૃહ ગુણે કરી વિશેષા સ્વભાવે પરણમીત છે. તે વૃક્ષ ઉપરે સુખે ચઢાય છે, સુખે ઉતરાય છે, સુખે તે વૃક્ષ મધ્યેથી નીસરાય છે, અને સુખે તે વૃક્ષમધ્યે પેસાય છે. તે શ્રૃક્ષે સ્વભાવેજ દાદરારૂપ પગથીયાં તેણે કરી સહીત છે. એકાંત સુખનો સ્થાન છે. સન્યાસન રૂપે યુક્ત મનોહર ગૃહની વીધીયે કરી યુક્ત એવાં વૃક્ષ ક્ળ્યાં ઝુલ્યાંથકાં જાવત્ રહે છે. એ નવમે ગૃહાકાર કલ્પવૃક્ષ વર્ણવ્યા. હવે દસમા અનમકનામ કલ્પવૃક્ષ વર્ણવે છે. ૧૦ એકક દીપે ત્યાં ત્યાં ઘણાં અનગ્રક નામે વૃક્ષના સમુહ કયાં છે. અહે। સાધે આયુષ્યવો !! જેમ તે આજીનક એટલે ચામડા ૨૫ વસ્ત્ર, કપાસ વસ્ર, ત્રંણુના વસ્ત્ર, કબળ, પટકુળ, ત્રિસરીતનું નિષ્પન તે કૈાસેયક, મૃગચર્મ, કાળમૃગપટ ચર્મ વિશેષ, અંસુક વિશેષ, આભરણે વિચિત્ર, સુકુમાળ, કલ્યાણકારી. ભીંગાજીવ વૃક્ષની પરે લીલા, કાજળની પરે કાળા, શાભતાં બહુવિણ રક્ત, પીળાં, ધોળાં, મગના રોમના વસ્ત્ર, સુવર્ણના, જરકસી (ઝીક-જરી), ઉનના અનેક તંતુની ભાંતે કરી ચીત્રીત ત્યાદિક તંતુએ કરી નીપજાવેલ ભાંતી વિચીત્ર મનેાહર, જેમ હાં વળી તે વસ્ત્ર મધ્યે બહુ પ્રકારનાં પતનના નીપજાવેલ વર્ણ, તે ર્ગ સહીત તે વસ્ત્ર છે, તેમ તે અનત્રકનામા ત્રક્ષના સમુહ પણ અનેક પ્રકારને વિશેષા (સ્વભાવે) પરીણામે વવિધ સહીત ફળ્યાં જીલ્યાં થકાં જાવત્ રહે છે. એ દશમે! અનત્રકનામા કલ્પવૃક્ષ વર્ણવ્યા. એ દશ ાતના કલ્પવૃક્ષ વર્ણવ્યા. Page #148 -------------------------------------------------------------------------- ________________ [૧૩૨ ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ, ૪૯, એકરૂક દ્વીપના મનુષ્યનો અધિકાર, પ્રશન–હે ભગવંત, એકક દ્વીપે મનુષ્યનો કે આકાર ભાવ, સ્વભાવે છે? ઉત્તર– હે મૈતમ, તે મનુષ્યનાં અત્યંત સમ્યકારી મનહર રૂપ છે. ભોગુત્તમ છે. ગજની પરે ભોગને વિષે શ્રીક મનહર છે. તેને અંગ સર્વ અવ્યવે કરી સુંદર છે. મનહર રૂડા આકારે કાચબાની પરે તેના પગ છે. રાતા કમળની પરે સુકુમાળ પગનાં તળીયાં છે. વળી તે તળીયાં પર્વત, નગર, સમુદ્ર, મગરમચ્છ, ચક્ર, મૃગ ઇત્યાદિક લક્ષણે કરી સહીત છે. અનુક્રમે આંતરા રહીત પગની આંગળી છે. ઉંચી પગની પાની છે. ને ચીગટયા ઉંચા ત્રાંબા વરણ તેના નખ છે. રૂડે આકારે પુષ્ટ અણદીસતી પગની ઘુંટી છે. હરિણલીના ગુઢ શરીરની પરે અનુક્રમે વાટલી તેની જાંઘ છે. દાબડાના ઢાંકણાની પરે સ્વભાવે ગુઢ તેના ઢીંચણ છે. હસ્તીના સરખી ગતિ (ચાલ) છે. ને ભલા પ્રધાન તેના સાથળ છે. મદેન્મત હાથી તે સરખી દીપતી વિશાળ વિલાસવંત તેની ગતિ (ચાલ) છે. જાતવંત અસ્વની પરે તે સરખા ગુહ્ય દેશ છે. જાતિ વિશુદ્ધ આકિ ઘેડાની પરે મળ રહીત ગુહ્ય દેશ છે. (જેમ જાતવંત ઘેડાનો ગુહ્ય દેશ છાણ કરતાં જેમ ખરડાય નહીં તેમ તે જુગળીયાને મળ કરતાં ગુહ્ય દેસ ખરડાય નહીં) પ્રમુદીત હર્ષ સહીત પ્રધાન ઘડે તથા સહ તેની કેડથી અધીક વર્તુળાકારે તેની કડી કેડ) છે. એક બાંધ્યો મુસળ તે સરખી અને તેને આરીસે તથા નિર્મળ કીધે પ્રધાન સુવર્ણ તથા ખડગની મુઠ સરીખે તથા પ્રધાન વિજળી પરે દેદીપમાન ત્રીવલી મધ્યભાગ છે. રેજી સર્વ પ્રમાણે કરી સહીત ઉત્તમ જાતીવંત સુમ કૃશ્ન સ્નીગ્ધ ભાગ્યવંત મનોહર સુકુમળ કમળ રમણીક તેના શરીરની રોમરાય છે. ગંગાના આવર્તન અને દક્ષણાવર્ત શંખ ને તેને સૂર્ય કીરણ ઉદયમાન સમયે જેવું કમળ વિકસ્વર હોય તે સરખી ગંભીર વિકસ્વર વિકટ તેની નાભી ઊંડી છે. મચ્છ અને પંખી તેના સરખી સુજત પુષ્ટ કુલી છે. ઝખ મચ્છના સરીખું ઉદર છે. સુચી પવિત્ર શરીર છે. પદ્મની પરે વિકટ નાભી છે. લગારેક નીચા નમતાં પાસાં છે, નિરંતર પાસાં છે, મનોહર પાસાં છે, ગુણ રહીત, પરીમીત ચીતમવ્યા યુક્ત પ્રમાણ માંસપુષ્ટ રચીત પાસા છે, અદસ્ય પાંસળી દીસે નહીં એવું અને કનક સરખું નિર્મળ સુનિબન રેગ રહીત શરીર છે. ઉત્તમ બત્રીસ લક્ષણના ધરણહાર છે. કનક સીલાતળની પરે ઉજવલ પ્રસરત સમતળ અવિષમ સમતળ વિરતીર્ણ પહેલું તેનું હૃદય છે. શ્રીવ છે કરી શેભીત હૃદય છે, નગરની પોળની ભેગળ સમાન વર્તુળાકારે ભૂજ છે. કમાડ ના ભગળ સરખી વિસ્તીર્ણ લાંબી તેની બાંહ છે. ધુંસરી સરખી પુષ્ટ રમણીક રૂપે સં. થાને સંરથીત છે. સલાદ મને હર વિસ” નિવડ સુવધ ગુઢ પર્વ હસ્તતળની જેની સંધ છે. રાતાં તળાં માંસ સહીત પુષ્ટ કુણાં ને ઉત્તમ લાણે સહીત છીદ્ર રહીત એવાં હાથનાં તળાં છે. પુષ્ટ વાટલાને આકારે ભલી પરે નીપની કોમળ અત્યંત પ્રધાન અંગુલી છે. ત્રાંબા વરણાં નળીયાને આકારે ઉંચા પવીત્ર દીપતા રીગટા હાથના નખ છે. હથેળીમાં ચંદ્રમાને આકાર છે અને આકાર છે. દાણાવર્ત શંખને આકાર છે, ચક્રદત્તિના ચક્ર રત્નને Page #149 -------------------------------------------------------------------------- ________________ એકરૂક દ્વીપના મનુષ્યને અધિકાર, ૧૩૩] આકાર છે. સવળા સાથીયાનો આકાર છે, ચંદ્રમા ૧, સૂર્ય ૨, શ`ખ ૩, ચક્ર ૪, સાથીયા. એ પાંચ હાથને વિષે આકાર છે. ખીરે પણ લક્ષણે કરી સપૂર્ણ તેણે કરી રચીત શૈાભીત તેના હાથ છે. ભલેા પાડા, વરાહ સુયર, સીંહ, સાર્દુલા, અષ્ટાપદ, બળદ, હસ્તી, તેહના સરખા તે જુગળના ભલા પુરા માટા સ્કધ છે. ચાર આંશુલ પ્રમાણુ કાચબાના સરખી ગ્રીવા (ડાક) છે. જથાવસ્થિત ભલે પ્રકારે ચીત્રાંમ સરખી મુછ છે, પુષ્ટ માંસે સસ્થિત ભલી સીંહના સરખી મેોટી ટુડાચી છે, પુષ્ટ પ્રવાળા સરખાં અથવા ખીંબળ પાકાં ધ્રોલાં) સરખા રાતા તેના હાડ છે. પાંડુરા ચંદ્રમા સરખા નીર્મળ તથા દક્ષણાવર્ત્ત શંખ ગાયનું દુધ, સમુદ્રનું પીણુ, મચકુંદનું પુલ, પાણીના જુવારા અથવા કમળ સરખી દાંતની શ્રેણી છે. અખંડ દાંત છે. રાય રહીત દાંત છે. અંતર રહીત દાંત છે. ચીગટા દાંત છે. સુનિષ્પન દાંત છે. જાણીએ એક દાંત છે, એવું દીશે પણ અનેક દાંત છે, અને અનીએ ધમ્યા નિર્મળ તાતા સુવર્ણ જેવા રાતો હોય તેવું રાતું તાળવું ને જીભ છે. ગરૂડ પ`ખીના જેવી નાશીકા છે. વીકસ્યા પુંડરિક કમળ સરખી આંખ છે. વિકસ્યા કમળની પાંખડી સરખી પાંપણ છે. થોડી નમી ધનુ' સરખી મનહર કાળી અત્રની રાય સરખી ભલે સંસ્થાને મનેહર લાંબી ઉત્તમ પાતળી કાળી ચીગટી ભાષણ ( ભમર ) છે. લય ન પામે પ્રમાણ યુક્ત એવા કાન છે. ભલા કાન છે. માંસે કરી પુષ્ટ એવા ગાલના દેશ ભાગ છે. તત્કાળો ઉગ્યો બાળ સુર્યાંકારે ઉત્તમ વિસ્તારપણે સમ નિલાડ (કપાળ) છે. પ્રતિપુર્ણ પુનમના ચંદ્રમા સમાન મુખ છે. છત્રને આકારે મસ્તક છે. નિવા પુષ્ટ નાડીએ કરી સુધ લક્ષણે કરી સહીત ઉંચા શીખર સરખા નભપીડાત્ર શીખર હાય એહવેા શીખર છે. દાટીમના ઝુલની પરે તથા સુવર્ણને વર્ણ નિર્મળ સુજાત રાતી માથાની ચાંડી છે. સામળી ત્રક્ષના ઝુલ સરખાં ઘણું નિવડ માંñ ઉપચીત કુમાળ વિષય પ્રસરત સુક્ષ્મ લક્ષણવંત સુગંધ ગધે મનહર કૃષ્ણ વર્ષે જેવા શેષનાગ અથવા ભીંગા લીલા તે નીલશ્યામ અથવા કાજળના પુંજ (ઢગલા) અથવા ભમરાને સમુહ તે સરખા શ્યામ ચીગટા એકા એહવા દક્ષણવર્ઝવળતા વધે નહીં એવા માથાના મેાવાળા છે. બત્રીસ લક્ષણે કરી સહીત છે. સુનિષ્પન ભલા સંગત અંગોપાંગ ભલા છે. સરૂપવંત જોવા ોગ્ય છે. દેખવા ોગ્ય છે. અલીરૂપ છે. પ્રતિરૂપ છે. વળી તે મનુષ્યના હંસ સરખા સ્વર છે. ફ્રેંચ પંખીના સરખા સ્વર છે. વિણા સરખા છે. સીંહ સરખા સ્વર, સીંહ સરખા ઘોષ છે. મધુર સ્વર, મધુર દ્વેષ છે. સુસ્વર છે, સુસ્વર ઘેય છે. છાંયાએ કરી જાજણ્યમાન તેનું અગાપાગ છે. વજ્રરીખભનારાચ સંઘયણના ધણી છે. સમચતુરસ સંસ્થાનના ધણી છે. શરીરની ચામડી ચીગટી છે. રાગ રહીત છે. ઉત્તમ પ્રશ'સવા જોગ્ય છે, જેહને ઉપમા દેવાય નહીં એવું શરીર છે. વળા વીટા, લઘુનીત, પરસેવા ત્યાદિકે રહીત શરીર છે. શરીરે મેલ પ્રમુખ મળે નહીં. મનેહર વાયસમાન વેગ છે. કડક પ`ખીની પેરે આહાર લીએ છે. પારેવાની પેરે સર્વ પચે છે. સંકુન પ ́ખીની પેરે નિહાર કરે છે. (જેમ તે જીવને નિહાર કરતાં પાંખ ખરડાઇ નહીં તેમ તે જુગળને પણ લેપ લાગે નહીં.) રાગ રહીત ઉંચા ઉદર દેસ છે. પદ્મ અથવા Page #150 -------------------------------------------------------------------------- ________________ [૧૩૪ ચાર પ્રકારને સંસારી જીવની પ્રતિપતિ, કમળ તેના ગંધ સરખો શ્વાસોશ્વાસ છે. અને મને હર વદન છે. આહસે ઘનુષની ઉંચી કાયા છે. તે મનુષ્યને ચેસઠ પાંસળી છે. અહો સાધો આવાખાવતે ! તે મનુષ્ય પ્રકૃતિ સ્વભાવે ભદ્દીકભાવી, સ્વભાવે વનીત, સ્વભાવે ઉપરાંત ને સ્વભાવે કેધ, માન, માયા, લેભ પાતળાં છે. કમળતા અને વનીતા તેણે સહીત. માયાએ બંધાય નહીં. ભદ્રક ભાવી, વનત, પ્રેમ બંધન રહીત, ધનાદિકને સંચયે રહીત. વૃક્ષ મએના રહેનાર. વાંછીત વસ્તુના પામનાર મને વાચ્છીત શદાદિક કમભાગને ભોગવતા થકા વીચરે છે, એવા તે મનુષ્યના સમુહ કહ્યા છે. અહીં સાધે આવખાવત? પ્રશન–હે ભગવંત, તે મનુષ્યને કેટલે કાળે આહારની ઇચ્છા ઉપજે છે? ઉતર–હે ગૌતમ, એકાંતર આહારની ઈચ્છા ઉપજે છે. પ્રશન–હે ભગવંત, એકરૂક દ્વીપે જુગળની સ્ત્રીને કેવો આકારભાવ સ્વભાવ સ્વરૂપ કહ્યા છે? ઉતર–હે ગૌતમ, તે મનુષ્યની રસી ફડે આકારે છે. સર્વ અંગ મનહર છે. પ્રધાન ઉત્તમ સ્ત્રીને ગુણે કરી સહીત છે. અત્યંત મનોહર કમળનીપર સુકમાળ કાઋબાનીપરે સંસ્થીત સુંદર પગ છે. સરળ, કમળ, પૃe; અંતર રહીત, માંસે સહીત એવી પગની આંગુલી છે. ઉંચા સુખદાઈ નળીઆને આકારે ત્રાંબા વરણું પવીત્ર ચીમટા નખ છે, રમે રહીત, વૃતાકારે, ઉ. ત્તમ વખાણવાજોગ લક્ષણે સહીત એવું જંઘાનું જુગળ છે. રૂડે નમતાં અત્યંત ફડે નમતાં ગુઢ ગુપ્ત બે ઢીંચણ છે. માંસે કરી સુબધ સંધી છે. કેળના થંભથી અધિક આકારે, વર્ણ સહીત, સુકુમાલ, મૃદુ-કુણી માં માહે મળતી સમી સુનીષન વૃતાકારે પુષ્ટ એવી જાંઘ છે. અષ્ટાપદ છવ વિશે, તેને સંથાને ઉત્તમ વીરતીર્ણ પળી તેની કટી છે. પ્રદેશ હદકાનું વદન તેને દીર્ધપણે પિતાના મુખથી બમણો વિસ્તીર્ણ માસે પુષ્ટ સંબધ એવી હદકાની (ગુહ્ય પ્રદેશ) ધરણહારી છે. વજની પરે શોભાયમાન પ્રસસ્ત લક્ષણે સહીત કસોંદરી (પેટ) છે. ત્રીવળીએ કરી વળ્યો પાતળો ના ઉદરનો મધ્યભાગ છે. સરલ સમ સહીત જાતવંત પાતળી કાળી ચીગટી મનહર રમણીક સુવિભક્ત ભલી મનહર શોભાયમાન રમણીક એવી શરીરની રોમરાય છે. ગંગાવર્તનને આકારે અથવા દક્ષણાવર્ત સંખને આકારે અથવા કલ્લેલની પરે ગંભીર, સૂર્યના કિરણ ઉદય સમયના તેવી તેજે અને વિકસ્વર કમળને સરખી ગંભીર ઉડી વિકટા નાભી છે. અનુભટને ઉત્તમ તે સમાન પુષ્ટ કુક્ષી છે. નમતા પાસા છે સરખાં બે પાસાં છે, ભલાજ પાસા છે. મીત માત્રાએ પુષ્ટ ચારૂ (મહર) પાસાં છે. અણદીસતાં તેના હાડ છે. સુવર્ણની કાતિ સમાન નિર્મળી સુનિધ્ધન રોગ રહીત એવી કાયાની ધરણહાર છે. સોનાના કળશ સરખા પ્રમાણે સહીત બે સરખા સુનિષ્પન લષ્ટ કઠીન મનોજ્ઞ સ્તનના મુખ છે. સમ એણે જોડલે જુગળ ગળાકારે ઉંચા મનહર જુગળણીના સ્તન છે. સની પરે અનુક્રમે પાતળી ગાયના પુંછ સમાન વૃતાકારે સમ સરખી સહીત નમતી લંબાયમાન લીળાવંત એવી બાંહ છે. ત્રાંબા સરખા નખ છે. માંસે કરી સહીત હાથના પંજા છે. પુષ્ટ કમળ Jain Education Interational Page #151 -------------------------------------------------------------------------- ________________ - એકરૂક દ્વિપના મનુષ્યને અધિકાર, ૧૩૫] શોભાયમાન ચીગટી હાથની રેખા છે. ચંદ્રમા, સુર્ય, દક્ષણાવર્ત શંખ, ચક્ર, સાથીયા પ્રમુખની ભલે પ્રકારે રચીત હાથને વિષે રેખા છે. પુટ ઉંચી કુક્ષિ, હૃદય અને વસ્તીરૂપ પ્રદેશ પ્રતિપૂર્ણ છે. માંસે કરી પૂર્ણ ગળું અને ગાલ છે. ચાર આંગુળ પ્રમાણે કાચબાના સરખી ગ્રીવા (ડાક) છે. માંસે કરી સહીત ભલે સંસ્થાને હડબચી છે. દાડમના કુલ સમાન રીતે વર્ણ પુષ્ટ ભલા હોઠ છે. સુંદર હઠ છે. દહીં, પાણી, રૂપું, ચંદ્રમા, મચકુંદનું ફુલ, માલતીનું ફુલ, અશોક વૃક્ષનું ફુલ એ ધોળે વર્ણ છીદ્ર રહીત નિર્મળ દાંત છે. રાતું કમળ તથા રાતું પમ તે સરખી રીતે વર્ણ સુંવાળી જીભ તથા તાળવું છે કણેર તથા અશોક વૃક્ષ તે સરખી સમી ઉંચી સરળપણે લાંબી એવી નાશીકા છે. સરદકાળના નીપના કમળ અથવા ચંદ્રવિકાસી કમળ તથા નિલેમ્પલ કમળ તેની પાંખડી સમાન લક્ષણે સહીત મનહર એવા નયણુ છે. લાવણ્ય સહીત તે નયણના ખુણે ત્રાંબા વરણું રાતા છે. નમાવ્યું એવું ધનુષ્ય તે સરખી મનોહર કેસે કાળી સહીત સંગત સુજાત શ્યામ વર્ણ ચીગટી ભ્રકુટિ છે. પ્રમાણે યુક્ત એવા કાન છે. પુષ્ટ મનોહર એવા ગાલ છે. ચાર આંગુળ પ્રમાણ વિશાળ સમું નિલાડ (કપાળ) છે. કાર્તિકની પૂર્ણમાના ચંદ્રમા સમાન નિર્મળ પ્રતિપૂર્ણ સોમ્ય વદન છે. છત્રની પરે ઉંચુ ઉતમાંગ (મસ્તક) છે. વાંકા ચીટો લાંબા શ્યામ વર્ણ એવા માથાના કેસ છે. છત્ર ૧, ધ્વજા ૨, જુગ ૩, શુભ ૪, દાંમની ૫, કમંડળ ૬, કળશ ૭, વાવી ૮, સાથીયો ૯, બેટી ધ્વજા ૧૦, જવ ૧૧, માછલે ૧૨, કાચબો ૧૩, રથ ૧૪, મગર ૧૫, થાળ ૧૬, અંકુશ ૧૭, અષ્ટાપદ (તે છવ વિશેષ) ૧૮, શ્રીદામ ૧૯, સુપ્રતિષ્ટક ૨૦, મેર ૨૧, લક્ષ્મીને અભિષેક ૨૨, તેરણ ૨૩, પૃથ્વી ૨૪, સમુદ્ર ૨૫, દેવભવેન ૨૬, પર્વત ૨૭, આરી ૨૮, લીળાવંતતાથી ર૯, બળદ ૩૦, સીંહ ૩૧, ચામર ૩૨, એવા ઉત્તમ બત્રીસ લક્ષણની ધરણહાર છે. હંસના સરખી ગત (ચાલ) છે. કોયલના સરખો મધુર સ્વર છે. મનહર છે. સર્વને સમસ્ત વલ્લભ છે. ધવળકેશ, દુવર્ણ, કુચેષ્ટા, વ્યાધી દોભાગ્ય, શોક. એટલાથી રહીત છે. ઉંચપણે પુરૂ થકી થોડી (ચાર આંગળ) નીચી છે. સ્વભાવે સોળ શૃંગાર અને આચાર તેણે કરી મનહર વેષ છે. બેલવું, હસવું, બેસવું, ને વિલાશ વાત કરવી તેણે સહીત છે. મને હર નિવડ Sઠ છે, ને વદન, હાથ, પગ, ચક્ષુ, લાવણ્ય, રૂપ, વન વિલાસે કરી સહીત છે. નંદન વનની રહેનારી અપસરા સમાન રૂપે આશ્ચર્ય જેવા જોગ્ય વિશેષ જોવા જેગે દેખવા જોગ્ય મનહર છે, પ્રતિબિંબ સમાન છે. પ્રશન–હે ભગવંત, તે જુગળની સ્ત્રીને કેટલે કાળે આહારની ઇચ્છા ઉપજે છે? - ઊતર-- હે ગૌતમ, તેને એકાંતરે આહારની ઈચ્છા ઉપજે છે. પ્રશન–હે ભગવંત, તે મનુષ્ય શેને આહાર કરે છે? ઉતર–હે ગૌતમ, પૃથ્વીના ઉપના ફુલ ને ફળ તેને આહાર કરે છે. એવા તે મનુષ્યના સમુહ કહ્યા છે. અહીં સાધે આયુષ્યવૃતિ ! પ્રશન–હે ભગવંત, તે પૃથ્વીને કે સ્વાદ છે? Jain Education Intemational Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૬] ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ, - - - - - - - - - - - - - - - - - - - - - - - - ઉત્તર– હે ગૌતમ, તે યથા તે ગોળ, અથવા ખાંડ, અથવા સાકર, અથવા મદિર, અથવા ભિષકંદ (દેશવિશેષ) અથવા પર્પટ મેદક, પુષ્કોતર, અથવા પદત્તર, આક્રેસીકા, વિજ્યાપાક, મહાવિજયાપાક, કઈક મિષ્ટાન વિશેષ, અનોપમ ગાયનું દુધ, ચાર ગાયને પાઈને તેનું દુધ ત્રણ ગાયને પાય તેનું દુધ બે ગાયને પાય તેનું દુધ એક ગાયને પાય તે ગાયનું ઉત્તમ દુધ. તે મધ્યે ગળ. ખાંડ, સાકર પ્રમુખ નાખીને તેને મંદ અજ્ઞાએ કરી પકવીએ, તે વર્ણ કરી વર્ણવા જોગ જાવત પર્સે કરી વર્ણવા જોગ્ય છે. પ્રશન–હે ભગવંત, તે પૃથ્વીને સ્વાદ એ વર્ષે જાવત પશે છે? ઉતર– ગૌતમ, એ અર્થ મળે નહીં. તે પૃથ્વીને એથી ઈષ્ટ જાવત મનોજ્ઞ સ્વાદ કડ્યો છે. પ્રશન–હે ભગવંત, તે પુલ ફળનો કે સ્વાદ કહ્યો છે? ઉત્તર– ગેમ, તે યથા દત ચાર દીશના અંતરે કરવાવાળે ચક્રવર્તિ તેને પરમ કલ્યાણ ભોજન. લાખ ગાયથી નીપનું તે ભોજન વર્ણ કરી વર્ણવા જેગ, ગંધ કરી વર્ણવા જેગ્ય, રસે કરી વર્ણવવા જેગ્ય, સ્પર્શ કરી વર્ણવવા ગ્ય, આસ્વાદવા જેગ, દીપાવવા જેગ્ય, કામ વધારવા જેવ, સુખનું કારણ. સર્વ ઇદ્ધિ ને ગાત્ર તેને સુખનું કારણ છે. એમ કથકે ગૌતમ પુછે છે. પ્રશ્ન- હે ભગવંત, તે પુલ ફળને સ્વાદ એ વર્ષે જાવ, સ્પર્શ છે? ઉત્તર-હે મૈતમ, એ અર્થ સમર્થ નહીં. તે પુલ ફળનો એથી છતર (એથી અતિશે એટલે ચક્રવતિના ભોજનથી ઘણો મનહર) જાવત સ્વાદ કહ્યું છે. પ્રશન–હે ભગવંત, તે મનુષ્ય આહાર કરી ક્યાં રહે છે? ઉત્તર-હે ગૌતમ, તે મનુષ્યના ગણ ઘરરૂપ ઝાડમાં વસે છે. આ સાધો આયુષ્ય ! પ્રશ્ન–હે ભગવંત, તે વૃક્ષ કે આકારે છે? ઉત્તર–હે ગેમ, કેટલાક શિખરને આકાર, ક્ષિા (ધુમટ) ઘરને આકારે છે. (જોવા જેગ) છત્રને આકારે છે. વજાને આકારે, શુભને આકારે, તેરણને આકારે, ગપુર (દરવાજો વેદિકા બેસવા જોગ ભૂમિ ચોપાળગઢ ઉપર બેસવાનું સ્થાન)ને આકારે, ચેત્ય તે દેવતાનાં ઘરને આકારે, અટાલાને આકારે, મોટા અટાલાને આકારે, પ્રસાદને આકારે, ધનવંત વ્યવહારીયાના ઘરને આકારે, ગેખને આકારે, તળાવને વિષે જળ ઉપર જે પ્રાસાદતેને આકારે, વલભી ઘરનું ઢાંકણું છજાને આકારે, રસોડાને આકારે વૃક્ષ છે. બીજાં પણ ત્યાં ઘણાં વૃક્ષ, ભવન, સન્યા આસન ઉતમ તેને સંસ્થાને વૃક્ષ છે. ભલી કાઢી છાંયાવંત તે વૃક્ષના સમુહ કહ્યા છે. અહીં સાધે આયુષ્યવંત ! પ્રશન–હે ભગવંત, એકરૂક દ્વીપ ઘર અથવા ગ્રહવન છે? ઊતર-હે ગૌતમ, એ અર્થ સમર્થ નહીં. વૃક્ષજ ઘર છે એવા તે મનુષ્યના સમુહ કહ્યા છે, અહે સાધે આયુષ્યતિ Jain Education Interational Page #153 -------------------------------------------------------------------------- ________________ એકરૂક દ્વિપના મનુષ્યને અધિકાર. ૧૩૭] પ્રશન–હે ભગવંત, એકરૂક દ્વીપે ગામ અથવા નગર જાવત્ સંનિવેશ પ્રમુખ છે? ઉતર- હે ગીતમ, એ અર્થ સમર્થ નહીં રવઈરછાએ જાય એ સ્વભાવ તેને છે. એવા તે મનુષ્યના સમુહ કહ્યા છે. અહો સાધે આયુષ્યવંત ! પ્રશ્ન- હે ભગવંત, એકરૂક કીપે અસી (તરવાર) કમેં જીવે તે રસીપાઈ પ્રમુખ, મસી. (સાઈએ લખવું તે.) કમેં જીવે તે કસી (ખેતી પ્રમુખ) કમેં જીવે તે કણબી, અથવા લેવડ દેવડ કરી છે તે, અથવા વ્યાપારી લોક છે? ઉતર-હે મૈતમ, એ અર્થ સમર્થ નહીં. ગયા છે અસી, મસી, કસી, પ્રણીત વ્યાપાર પ્રમુખ કર્મ ઇત્યાદિક કાર્ય કરી રહીત તે મનુષ્ય છે. અહીં સાધો આયુષ્યવેતે ! પ્રશન- હે ભગવંત, એકરૂક દ્વીપે રૂપું, સુવર્ણ, કાંસુ, વસ્ત્ર, મણી, ચંદ્રકાંતાદિક, મેતી, ઘણું ધન, સુવર્ણ, રત્ન, મણી, મેતી, સંખ દક્ષણાવર્ત, પ્રવાળા પ્રમુખ વસ્તુ છે? ઉતર–હે ગૌતમ, તે વસ્તુ છે, પણ તે મનુષ્યને તે ઉપર તિવ્ર મમતભાવ ઉપજતો નથી. પ્રશ્ન–હે ભગવંત, એકરૂક દ્વીપે. રાજા (દેશને ઘણી) યુવરાજા (પાટવી કુમાર) ઈશ્વર, તળાટી, માંડવીયા, ધનવંત, મોટા કુટુંબના ધણી, મેટા ધનવંત, વ્યવહારી, નગરશેઠ, કટકના ધણી, સાથના ચલાવનાર પ્રમુખ છે? ઉતર-હે ગૌતમ, એ અર્થ સમર્થ નહીં. ત્યાં મનુષ્ય રૂધીના સત્કાર રહીત છે. અહીં સાધે આયુષ્યવંત ! પ્રશન–હે ભગવંત, એકરૂક પે દાસ (વેચાતો લીધેલ જન્મ પર્યત રહે તે) પક્ષ (સેવક કામ કરવા માટે મુકવા જોગ) અથવા શિખ્ય, અથવા ભાગીયા, અથવા ભાઈલા, (ગેડીયા) ચાકર, (કામ કરનાર) ભેગીક, ( સાથે બેસી જવા વગેરે બેગ ભેગવનારા) પ્રમુખ છે? ઉતર– ગતમ, એ અર્થ સમર્થ નહીં, ચાકર અને ઠાકર પ્રમુખ રહીત તે મનુષ્યના સમુહ કહ્યા છે. અહો સાર્ધ આયુષ્યવંત ! પ્રશન–હે ભગવંત, એકરૂક દીપે માતા, પિતા, ભાઈ, બેન, સ્ત્રી, પુત્ર, પુત્રી, દીકરાની વહુ છે? ઉત્તર– હે ગતમ, હા છે. પણ તે મનુષ્યને ઘણો પ્રેમબંધન ઉપજતો નથી. સ્વભાવેજ તે મનુષ્યને પ્રેમબંધન પાતળે કહ્યું છે. અહો સાધો આયુષ્યવંત ! પ્રશન–હે ભગવંત, એકક દીપે એકબીજાના દેશી અથવા વેરી, ઘાતના કરણહાર, વધના કરનાર, પ્રત્યનિક, (છિદ્રના નાર) પુર્વ મિત્ર ને પછે શત્રુ પ્રમુખ છે? ઉત્તર- હે ગીતમ, એ અર્થ સાથે નહીં. તે મનુષ્યના સમુહ વેરભાવ રહીત કહ્યા છે. અહે સાધે આયુષ્યવેતે પ્રશન- હે ભગવંત, એકરૂક દીપે મિત્ર છે, અથવા વયસ્વ છે (અતિ હવંત) મિત્ર વિશેષ, સખી, રસાહેલી પ્રમુખ સુખી અથવા મહા બોગી પ્રમુખ એકબીજાની સંગતના કરણહાર છે? 13 Page #154 -------------------------------------------------------------------------- ________________ [૧૩૮ ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ. ઉ-તર-હે ગાતમ, એ અર્થ સમર્થ નહીં. તે મનુષ્ય પ્રેમમધને રહીત કહ્યાં છે. અહે સાધેા આયુષ્યવ ́તા ! પ્રશ્ન-હે ભગવંત, એકરૂક દ્વીપે વિવાહ મેળવવા, પરણાવવું, યજ્ઞ કરવા, સરાદ, સંવત્સરી, જમણવાર, રાંધવાની ક્રિયા તે છે? બાળકને વસ્ત્ર પહેરાવ્યાના, ચુડામડન સ`સ્કાર ઉપનયન માથું મુંડાવવું વિગેરે . એવ, અધરણી, પુર્વજના પીંડ, નૈવેદાદિક કાર્ય છે? ઊ-તર—હૈ ગીતમ, એ અર્થ સમર્થ નહીં. ત્યાં વિવાહ મેળવવા, પરણવું, યજ્ઞ, શ્રાધ, જમણવાર, વસ્ત્રહવ, અધરણી. જાવત્ શરાદ પ્રમુખ કાર્ય રહીત તે મનુષ્યના સમુહ કહ્યા છે. અહા સાથેા આયુષ્યવા ! પ્રરન– હે ભગવંત, એકક દ્રીપે ઈંદ્ર મહાત્સવ, સ્વામી કાર્તિકના મહાત્સવ, મહાદેવના મહાત્સવ, શીવો મહેાત્સવ, વેમણુના મહાત્સવ, મુકુદના મહેાત્સવ, નાગ મહેાત્સવ, જક્ષના મહેાસવ, ભૂત:ક્રિકના મહાત્સવ, કુવાના મહેાત્સવ, તળાવના મહેાત્સવ, નદીના મહાત્સવ, દ્રહના મહાત્સવ, પર્વતના મહાત્સવ, વૃક્ષરોપણ મહેાત્સવ, ચૈત્યના મહાત્સવ, શુભતા મહેાત્સવ પ્રમુખ છે? ઉ-તર-હે ગાતમ, એ અર્થ સમર્થ નહીં. મહિમાદિકે કરીને રહીત તે મનુષ્યના સમુહ છે. અહે। સાધેા આયુષ્યવા ! પ્રશ્ન-હે ભગવત, એકરૂક દ્વીપે નટ્ટ તે ભવાયા પ્રમુખ, જળક્રીડા વિશેષ, મહુની ફ્રીડા મુટીજીદ્દ પ્રમુખ, વેડંબક, (ભાંડ ભવાયા) કથા કહેનાર, વાર્તાના કહેનાર, આખ્યાનના કહેનાર, લવગ તે કુદનાર, (નદી, તળાવ, કુવા કુદનાર) હાસ્યનાં વચન કહેનાર, તથા ભલા ભુંડાના) રાસના ગાનાર, વાંસડા ઉપર ચડી રમે તે, વાચિત્રપટ લઇ ભીખ માગે તે. વિષ્ણુાના વાડનાર, તુંબડાના વજાડનાર, કળીવ તે ફાતડાની રમત, માગધા તે મંગળાક કહેનાર, તેાત્રના કહેનાર, તથા કાવડના વહેનાર તે, આ સર્વ નાટક પ્રમુખ જોવાના છે? ઉત્તર-હે ગાતમ, એ અર્થ સમર્થ નહીં. તે મનુષ્યને કૈાતુક ખ્યાલ નથી ઉપજતો. અહા સાધેા આયુષ્પવ તો ! પ્રશ્ન— હે ભગવંત, એકરૂક દ્વીપે ગાડાં, રથ, વેલ, પાલખી, ગિલી પાલખી, થિલીપણુ, પિલ્લીપણ, વહાણુ, જે મધ્યે થંભ હોય તે શિવકા ( પાલખી ) ચંદ્ર મણિકા, શિવકા વિગ્રુપ) છે? ઉત્તર-હું ગાતમ, એ અર્થ સમર્થ નહીં, તે મનુષ્યના ગણુ પગે કરી વિહાર કરે છે. (ચાલે છે) અહે। સાધેા આયુષ્યવા પ્રશ્ન-- હું ભગવત, એકક દીપે હાથી, ઘેાડા, ઉંટ, બળદ, પાડા, રાસંભ (ગધેડા), બકરાં એકડા છે? ઉત્તર હૈ ગૈતમ, હા છે, પણ તે મનુષ્યને ચડવા, ખેડવા ભોગપણે નથી આવતા. પ્રશ્ન—હે ભગવત, એકક દ્રીપે ગાય, ભેંસ, ઉંટડી, બકરી, ગાડર પ્રમુખ છે? Page #155 -------------------------------------------------------------------------- ________________ એકફક દ્વીપના મનુષ્યના અધિકાર, ઉત્તર—હે ગાતમ, હા છે, પણ તે મનુષ્યને દુધ પીવા નિમતે ભાગપણે નથી આવતા. પ્રશ્ન-હે ભગવંત, એકક દીપે સીંહ, વાઘ, ચિત્રા, દિપડા, અછનામાં જીવ, પરસરનામાં જીવ, તરહનામાં જીવ, બિલાડાં, કુતરાં, કાલ (ધુસ), લાડુરી સ્વાંન વિશેષ, કાત’કી જીવ, સસલા, મેટા ચિત્રા, ચિલલનામા ૧ છે? ઉ-તરહે ગાતમ, હા છે, પણ તે જીવ એક ખીજાને મહામાંહે તથા ત્યાંના મનુષ્યને કાંઇ પીડા, અય્યાધા, ભય, તાડનાં ઉપજાવે નહીં. અગાપાંગ છેકે નહીં, કરડે નહીં, તે પશુતા ભદ્રીય સ્વભાવ કહ્યા છે. અહા સાધા આયુષ્યવ તા ! પ્રશ્ન-- હે ભગવંત, એક દીપે સાળ ધાનજાતી, હી, ગહું, જવ, તલ, સેલડી પ્રમુખછે? ઉતર--હું ગાતમ, હા છે, પણ તે મનુષ્યને ભાગપણે નથા આવતા. te] પ્રશ્ન-હે ભગવ’ત, એક દ્વીપે ખાડ, શુક્!, શ્રીહામણી જગ્યા, ઉપપાતના ફામ, વિખમઠામ, નિચાણુ પ્રમુખ ક્રુડ, વેળ, કચરો, રજ વિશેષ છે? ઊત્તર—હૈ ગૈાતમ, એ અર્થ સમર્થ નહીં, એકરૂક દ્વીપને વિષે ઘણુંજ સમ મનેહર ભૂમિ છે. અહા સાધેા આયુષ્યવા! પ્રશ્ન હે ભગવત, એકરૂક દ્વીપે ખીલા, કાંટા, રજપ્રમુખ, કાંકરા, તૃણનો કચરા, પાનડાને કચરા, અપવીત્ર પાચ પ્રમુખ દુર્ગંધ, ખીજી અચાખી (અસુચી) વસ્તુ પ્રમુખ છે? ઉ-તર---હું ગૈતમ, એ અર્થ સમર્થ નહીં. ત્યાં ખીલા, કાંટા, રજ, કાંકરા, તુણુ કચરા, પાનના કચરા, અપવીત્ર પરૂ પ્રમુખ દુર્ગંધ અચાખી વસ્તુ રહીત એકરૂક દ્વીપ કથા છે. અહા સાધેા આયુષ્યવા ! પ્રશ્ન-હે ભગવંત, એક- દીપે ડાંસ, મસા, પીસુન (ચાંચડ પ્રમુખ,) જું, લીખ, ટંકણ (જીવ વિશેષ) છે? ઉ-તરહે ગાતમ, એ અર્થ સમર્થ નહીં. એકક દ્રીપ, ડાંસ, મસા, પીસુન, તું, લીંખ, ઢંકણુ પ્રમુખે રહીત છે. અહા સાધેા આયુષ્યવતો ! પ્રશ્ન-હું ભગવત,એકરૂક દ્વીપે, સર્પ, અજગર, મહેારગ, મેટા સર્પ છે? ઉ-તર—હૈ ગૈાતમ, હા છે, પણ તે માંહે માંહે તથા ત્યાંના મનુષ્યને કાંઇ પીડા, અબાધા, વીછંદ, પ્રમુખ શરીરે કરે નહીં. સ્વભાવે ભદ્રક એવા સર્પના સમુહુ છે, અહે સાધેા આયુષ્યવ ંતા ! પ્રશ્ન-હે ભગવત, એકક દીપે. ગ્રદંડ, તે ચોટલીયાળા, છે ગાળા ગ્રહ ઉગે છે તે, અનર્થ ઉત્પાત હેતુ, ગ્રહમુસુલ, તે પુછડીયાળા ગ્રહ ઉગે તે મુશળની પેઠે ઉત્પાત કરે તે, ગ્રહ સંબધી ગર્જરવ, ગ્રહ સંબંધી જીગ્ધ, ગ્રહ સાટક, (તારા એકઠા મળે ગ્રહજુદ્ધ ) ગ્રહ અવસધા તે ગ્રહનું વક્ર માર્ગે ઉદયઆસન થાય તે; અભાવા તે વાદળાં પ્રમુખ સામાન્યપણે પ્રવર્તે અત્રત્રક્ષ તે વૃક્ષકારે વાદળાં, પાંચણિ સખ્યા, ગાંધર્વ નગર તે Page #156 -------------------------------------------------------------------------- ________________ [૧૪૦ ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ, આકાશે ગાંધર્વને નગર દિશે, દેવતાનાં ઘર, પ્રાસાદ શોભીત આકાશમાં દેખાય તે, ગર્જાવ, વીજળી, તારા પડે તે ઉકાપાત, (ઉuતે બનાવવા, પતિ ક્ષા, અનાદિ ક્રિા, સારાં ઘૂસ્ત્ર વળે !) દીસીદાહ કાઈક દીશને વિષે મુળ વિના અગ્નીની ઝાળ આકાશ દેખાય તે નિર્ધાત વીજળી પડે તે, રવષ્ટિ, ભૂમિકંપ, જક્ષ પ્રમુખને કપ, ધુમ્ર, ધુયર, કેરી રજોવૃષ્ટિ, ચંદ્રગ્રહણ, સૂર્યગ્રહણ, (ચંદ્ર સૂર્યનું ગ્રહણ તે અનરથ જણાવવાનો હેતુ છે તેને પણ જવાનો નિષેધ છે, પણ દીઠાવિના રહેવાય નહિ. તે જબુદીપના ચંદ્ર, સૂર્ય તે પ્રકાશક છે. ને ગ્રહણ થયે અંધકાર થાય; ત્યારે દીઠા વિના ચાલે નહિ, તે માટે ઈહાંના ક્ષેત્રની પેઠે બીજે પણ સ્વરૂપથી તે જોવાનો સંભવ છે માટે ત્યાં પણ તે ઉપરાગ હોય અર્થાત હાની કરે નહી.) ચંદ્રપરિપ તે ચંદ્રને પછવાડે મંડલાકરે થાય તે, સૂર્ય પરિષ તે સૂર્યને પછવાડે મંડલાકારે થાય તે, પ્રતિચંદ્ર તે બે ચંદ્ર દીશે, પ્રતિસૂર્ય તે બે સૂર્ય દીશ, ઈદ્રધનુષ, ઉદકમછ, (વરસાદ મધ્યે માંછલાં પડે) પુર્વ દીશીનો પ્રતિકુળ વાય, પશ્ચિમદિશીને પ્રતિકુળ વાય, જાવત શુદ્ધ વાય, ગામદાહ, નગરદાહ, જાવત્ સનિષદાહ, પ્રાણીના ક્ષય, જનલોકના ક્ષય, કુળના ક્ષય, ધનના ક્ષય, વ્યસન કષ્ટભૂત અનાર્ય માઠાં એવા ઉત્પાત છે? ઉતર–હે ગૌતમ, એ અર્થ સમર્થ નહીં. એ મહેલું કઈ નથી.) પ્રશ્ન–હે ભગવંત, એકરૂપે. ઈતિ પ્રમુખ દુકાળ, મહામહે કલેશ, ઘણું માણસ મરે તે બેલ, મહેમાંહે ખાર, માહ માંહે વેર, રાજાના માટે માંહે વિરોધ છે? ઉત્તર-હે ગૌતમ, એ અર્થ સમર્થ નહીં. ત્યાં ઈતિ દુકાળ, કલેશ, બોલ, ખાર, વેર, પ્રમુખ ઇત્યાદિકે રહીત તે મનુષ્ય છે. અહીં સાથે આયુષ્યવો ! પ્રશ્ન–હે ભગવંત, એક દીપે, મેટા જુદ્ધ, મોટા સંગ્રામ, મોટા સાથનાં પાડવાં, મેટા પુરૂષના પડણ મરણ, ઘણું ધીરનાં પાડવાં, નાગપાસ બાણ, એ બાણ, (આકાશમાં ચાલે તે) તામસબા), (અંધકાર રૂ૫) છે? ઉત્તર–હે મૈતમ, એ અર્થ સમર્થ નહીં. પ્રશ્ન- હે ભગવંત, અશિવ કષ્ટ, કુળ મણે રોગ, ગામ મ રોગ, નગર મ રોગ, મંડળ રોગ, માથાની વેદના, આંખની વેદના, કાનની વેદના, નાકની વેદના, દાંતની વેદના, નખની વેદના, ખાસી, ખેન, શ્વાસ, તાવ, દાહ જવર, ખરજવા, ખસ, કોઢ, ડમરૂવાય, હરસ, અજીર્ણ, ભગંદર, દંદ્રગ્રહ, ખંધગ્રહ, કુમારગ્રહ, નાગગ્રહ, જક્ષગ્રહ, ભૂતગ્રહ, ઉદ્વેગ ગ્રહ, ધનુર્વાય, એકાંતરે તાવ, બે આંતરો તાવ, ત્રિયાંતરે તાવ, થાંતરે તાવ હદય સુળ, મસ્તકસુળ, પાસાસુળ, કુખસુળ, જેનિસુળ, ગામ મધ્યે મરકી, જાવત સનીષ મણે મરકી, તેણે કરી પ્રાણીના ક્ષય, જાવંત વ્યસન ભૂત એવા કષ્ટરૂપ અનાર્ય દોષ છે? ઉત્તર– હે ગૌતમ, એ અર્થ સમર્થ નહીં. ત્યાંના મનુષ્ય રોગ રહીત કહ્યા છે. અહીં સાધે આયુષ્યવંત ! Page #157 -------------------------------------------------------------------------- ________________ એકરૂક દ્વિપના મનુષ્યને અધિકાર. ૧૪૧ પ્રશ્ન-હે ભગવંત, એકરૂક દીપે અત્યંત ઘણો વરસાદ, મંદ વરસાદ, ઉત્તમ વૃષ્ટિ, અલ્પવૃષ્ટિ, પાણીના પ્રવાહ, તે પાણીના પ્રવાહે ધરતી ફાટે.) પાણીની પીડા (તે પાણીથી દુ:ખ ઉપજે, ગામને તાણે, જાવત્ સનીવેપને તાણે, તેમાં પ્રાણીના ક્ષય જાવઃ બસનભૂત એવા માઠા અનાર્ય છે ? ઉતર–હે ગતમ, એ અર્થ સમર્થ નહીં. પાણીના ઉપદ્રવ રહીત તે મનુષ્યના સમુહ કહ્યા છે. અહીં સાધે આયુષ્યવંતે ! પ્રશ્ન–હે ભગવંત, એકરૂક દીપે લોહના આગર, તાંબાના આગર, શીશાના આગર, સેનાના આગર, રત્નના આગર, હીરાને આગર, વસુધારા ધનના વરસાદ, રૂપાના વરસાદ, સેનાના વરસાદ, રનને વરસાદ, વજ (હીરા)ના વરસાદ, આભરણના વરસાદ, પત્રના વરસાદ, બીજના વરસાદ, ફુલનો વરસાદ, ફળનો વરસાદ, માલ્યનો વરસાદ, ગંધનો વરસાદ, ચુર્ણને વરસાદ, શીશાના વરસાદ, રત્નની વૃષ્ટિ, રૂપાની વૃષ્ટિ, સુવર્ણની વૃષ્ટિ, જાવા ચૂર્ણની વૃષ્ટિ, સુકાળ, દુકાળ, સુભા, દુભિક્ષ, સોંઘી વસ્તુ, મોંઘી વસ્તુ, લેવી, તેમ વેચવી, તેમ સંગ્રહવી. સંગ્રહી વસ્તુ વેચવી, ધન પ્રમુખ, નિધાન પ્રમુખ, જુના ધન, જે ધનના ભોગવનાર મરણ પામ્યા, જે ધનના સેવનાર મરણ પામ્યા, જે ધનના સેવનારને ગોત્ર વિ છેદ ગયા છે. તે જે એ ગામ, નગર, બેડ, કર્વટ, મંડળ, દ્રણ મુખ, પાટણ સમસ્થાનકા સંબાહ, સનીષને વિષે, સીડાને આકારે ઠામ, ત્રવટે, ચેવટે, ચાચરે, મુખ, બીજે પણ રાજમાર્ગ, નગરના ખાળને વિષે, મશાણના કામને વિષ, પર્વતની ગુફાને વિષે, શિલ્લાને વિષે, ભૂવનને વિષે, ઘરને વિષે, ધન દાટ્યાં છે? ઉત્તર– હે ગીતમ, એ અર્થ સમર્થ નહીં. એટલાં વાનાં ચાં નથી.) પ્રશન–હે ભગવંત, એકરૂક દી મનુષ્યને કેટલા કાળનું આયુષ છે? ઉતર-હે ગૌતમ, જાન્યથી પલ્યોપમને અસંખ્યાતમો ભાગ, તે પણ પલ્યોપમને અસં. ખાતમે ભાગે ઉો જાણવો. ને ઉત્કૃષ્ટપણે પલ્યોપમને અસંખ્યાત ભાગ સંપૂર્ણ જાણો. પ્રશ્ન–હે ભગવંત, તે મનુષ્ય કાળ કરી કઈ ગતે જાય, કયાં જઈ ઉપજે ? ઉતર– હે ગૌતમ, તે મનુષ્ય છ મહીનાને શેપ આવએ બે (જુગળ) બાળક પુત્ર, પુત્રી. જણી તે જુગળની ઓગણએંશી દિવસ સુધી પ્રતિપાલણ કરે, સારી પેઠે રાખે, સારી પેઠે ગોપવે. સારી પેઠે રાખતાં થકાં, ઉશ્વાસ લેતાં થકાં, નિસ્વાસ લેતાં થકાં ખુંખારતાં થકાં, છીંકતાંઘકાં, અબાધાઈ દુઃખ ઉપના વિના સુખે સુખે કાળ કરીને અનંતર દેવલોકે. ભૂવનપતિ, બંતર દેવતા પણે આંહીનાથી એછે અથવા બરાબર આવને દેવતાને અવતાર પામે. દેવતાને અવતાર તે મનુષ્યને સમુદાયને કહ્યું છે. અહો સાર્ધ આયુષ્યવેતે ! એ એકરૂક દીપ કહ્યો. પ્રશ્ન-ભગવંત, દક્ષણદીસને આભાષિક મનુષ્યને આભાષિક દ્વીપ નામે દીપ ક્યાં કહે છે ? ઉતર–હે ગૌતમ, જંબુદ્વીપનામાં દીપે મેરૂ પર્વતને દક્ષણદીશે ચુલહીમવંત વર્ષધર Jain Education Interational Page #158 -------------------------------------------------------------------------- ________________ [૧૪૨ ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ. પર્વતને દક્ષિણ પૂર્વદીશને ચરીમાંત અશીખુણે લવણ સમુદ્રમણે ત્રણ જોજન અવગાહી જઈએ ત્યાં આભાવિક દ્વીપ છે. શેષ અધિકાર સર્વ એકરૂક દીપનીપરે જણ. પ્રશન–હે ભગવંત, વૈસાળીક મનુષ્યને પૈસાળીક નામાઠીપ કયાં કહ્યું છે ? ઉતર–હે ગૌતમ, જંબુદીપનામા દીપે મેરૂ પર્વતને દક્ષણદીશે ચુલહેમવંત વર્ષધર પર્વતને દક્ષણ, પશ્ચિમને ચરીમાંત તે નૈઋત્ય ખુણે લવણ સમુદ્રમણે ત્રણ જજન અવગાહી જઈએ ત્યાં વૈસાળીક હીપ છે. તે એકરૂક દીપ સરખો સર્વ જાણવો. પ્રશ્ન- હે ભગવંત, દક્ષણદીશના નાગલીક મનુષ્યને નાગોલીકનામા દીપ ક્યાં છે ? ઉત્તર– હે ગૌતમ, જંબુદીપનામા દીપે મેરૂ પર્વતના દાણદશે ચુલહમવંત વર્ષધર પર્વતને ઉત્તર, ને પશ્ચિમને ચરીમાંત તે વાયવ્ય ખુણે લવણ સમુદ્રમાએ ત્રણસેં જેજન અવગાહી જઈએ ત્યાં નાગોલીક દ્વીપ છે. તે એકરૂક દ્વીપ સરખો જાણ. પ્રશન–હે ભગવંત, દક્ષણદીશના યકર્ણ મનુષ્યને યકર્ણનામાં દીપ ક્યાં છે? ઉતર– હે ગતમ, એકરૂક દીપના ઇશાન ખુણાના ચરીમાંત થકી લવણ સમુદ્રમાએ ચારસે જોજન અવગાહી જઈએ ત્યાં દક્ષીણુદીશના યકર્ણ મનુષ્યનો યકર્ણ નામે દીપ ચારસે જોજન લાંબપણે, પહોળપણે કહ્યું છે. ને બારસે પાંસઠ જોજન કાંઈક ઉણો ફરતે છે. તે એક પઘવર વેદિકા ને વનખંડ સહીત છે. શેષ અધિકાર જેમ એકરૂક દીપને કહ્યો તેમ જાણવો. પ્રશન–હે ભગવંત, દક્ષિણદીશે ગજકર્ણ નામાદીપ કયાં કહ્યો છે? ઉત્તર– હે ગીતમ, આભાષિક હીપના અખુણુના ચરીમાંત થકી લવણ સમુદ્રમણે ચારોં જે જન જઇએ ત્યાં ગજકર્ણ નામે દીપ છે તે યકર્ણ દીપ સરખો જાણવો. પ્રશ્ન–હે ભગવંત, દક્ષિણ દિસે ગોકર્ણનામા દ્વીપ કયાં કહે છે? ઉતર–હે ગૌતમ, વૈસાળીક હીપને દક્ષિણ પશ્ચિમ દિસે નૈઋત્ય ખુણે લવણ સમુદ્ર મળે ચારસે જોજન અવગાહી જઈએ ત્યાં ગોકર્ણ નામે દીપ છે. તે પણ કર્ણ દ્વીપ સરખો જાણવો. પ્રશન–હે ભગવંત, સકુળીકર્ણ નામે દ્વીપ ક્યાં કહ્યું છે? ઉતર–હે ગૌતમ, નાગાળીક દ્વીપને વાયવ્ય ખૂણને ચરીમાંત થકી લવણ સમુદ્ર મળે ચારસે જોજન અવગાહી જઈએ ત્યાં સળી કર્ણ નામે દ્વીપ છે. તે પણ કહ્યું દીપ સરખો જાણવો. પ્રશન–હે ભગવંત, આદર્શમુખ નામે અંતરીપ ક્યાં કહે છે? ઉતર–હે ગૌતમ, હ્યકર્ણ દ્વીપને ઇશાનખણને ચરીમાંતથી લવણસમુદ્ર મણે પાંચસેં જે જન અવગાહી જઈએ ત્યાં દક્ષિણદિસના આદર્શમુખ મનુષ્યને આદર્શમુખ નામે દ્વીપ કહ્યો છે. તે પાંચ જજન લાંબપણે, પહોળપણે છે. હવે સંક્ષેપે વિચાર કહે છે. Jain Education Intemational Page #159 -------------------------------------------------------------------------- ________________ છંપન અંતર દ્વીપને અધિકાર, ૧૪૩ આદર્શમુખ ૧, મેંઢામુખ ૨, અર્જુમુખ ૩, ગોમુખ ૪, એ ચાર દ્વીપ પાંચસે જોજનના લાંબા પહેાળા છે. અસ્વમુખ ૧, હસ્તીમુખ ર, સીંહમુખ ૩ ને વ્યાઘ્રમુખ ૪, એ ચાર દ્વીપ સે ોજનના લાંબા પહેાળા છે. અસ્વકર્ણ ૧, સીંદુકર્ણ ૨, અયકર્ણ ૩, ને કર્ણમાવરણ ૪, એ ચાર દ્વીપ સાતસે બેજનના લાંબા પહેાળા છે. ઉલ્કામુખ ૧, મેધમુખ ૨, વીન્દ્વમુખ ૩, ને વિન્મુદત ૪. એ ચાર દ્વીપ આસે‘ જોજનના લાંબા પહેાળા છે. ધનદંત ૧, લદત ૨, શુદ્રદત ૩, ને શુદ્ધદત ૪. એ ચાર દ્વીપ. નવસે વ્હેજનના લાંબા પહેાળા છે. એકકાદિક પહેલે ચાકે ચાર દ્વીપ નવસે એગણુ પચાશ ોજન પરિધિપણે ફરતા છે. ખીજે ચાકે હ્રયકર્ણાદિક ચાર દ્વીપ બારસે પાંસઠ જોજન કરતા રિધિ પણે છે. ત્રીજે ચેક આદર્શમુખાદીક ચાર દ્વીપ પ`દરસે એકાસી વ્હેજન કાંઇક ઝઝેરા પરિષપણે છે. સ ચેાથે ચાકે અસ્વમુખાદિક ચાર દ્વીપ અઢારસે સતાણું જોજન કાંઇક અધીકેરાં રિધિપણે છે. એમ અનુક્રમે ચાર ચાર દ્વીપ છાંડતાં થકાં પાંચમે ચાકે અસ્વકર્ણાદિક ચાર દ્વીપ સાતસે ન્હેજન લાંબા પહેાળા છે તે બાવીશસે તેર જોજન કરતા પરિધિપણે છે. છડે ચોક ઉલ્કામુખાદિક અતરીપ ચાર. આસે બેજન લાંબા પહેાળા છે તે પચીસસે ઓગણત્રીસ જોજન કરતા રિધિપણે છે. સાતમે ચેકે ધનદ’તાર્દિક, ચાર અંતરદીપ નવસે તેજન લાંબા, પહેાળા છે તે બે હજાર આર્ટસે પીસ્તાળીશ ોજન કરતા પરિધિષણે છે. વળી જેટલા જે દ્વીપના વિખભપણા છે તે દ્વીપ તેટલા જોજન લવણ સમુદ્ર મધ્યે છે. (તે એમકે પ્રથમ ચાક ત્રણસે જોજનના છે. તે જગતીથી ત્રણસે જોજન લવણ સમુદ્રમાં છેટે છે. એમ બીજે ચાક પ્રથમ ચોકથી ચારસે જોજન લવણ સમુદ્રમાં છે. એમ જાણ્ સાતમા ચેક છઠ્ઠા ચાકથી નવસેોજન લવણ સમુદ્રમાં છેટે છે. તે ચેાકની ગણત્રી એવી રીતની લેવી જે એકેક દાઢા ઉપરના એક દ્વીપ એમ ચાર દાદાના મળી અનુક્રમે એક ચોક થાય. એ ભાવાર્થ જાણવા.) પ્રથમ દ્વીપના લાંબપણા, પહેાળપણા તેથી ખીજા દ્વીપ અધિકા અધિકા જાણવા. ને વિશેષ અધિકાર સર્વ જેમ એકક દ્વીપના કહ્યા તેમ જાણુવેા, જાવત્ અઠ્ઠાવીશમાં સુહૃદંત દીપ પર્યંત જાવેા. તે તે મનુષ્ય દેવલાક ગામી કલા છે. અહા સાધેા આયુષ્યવતા !! Page #160 -------------------------------------------------------------------------- ________________ [૧૪ ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ, પ્રશ્ન–હે ભગવંત, ઉત્તર દિશીનો એકરૂક નામે મનુષ્યનો એકરૂક નામ દીપ ક્યાં ક છે? ઊતર– હે ગૌતમ, જંબુદીપનામાં દીપના મેરૂ પર્વતથી ઉત્તર દિશે શિખરી વર્ષધર પર્વતને ઇશાન ખુણના ચરીમાંતથી લવણ સમુદ્ર મથે ત્રણસેં જે જન અવગાહી જઇએ ત્યાં એકરેકનામા દ્વીપ છે. એમ જાવત્ જેમ દક્ષિણ દિશે અઠાવીશ અંતરીપ કહ્યા તેમ ઉત્તર દિશે પણ અઠાવીશ અંતરીપ જાણવા. પણ તેમાં એટલો વિશેષ જે શીખરી વર્ષધર પર્વતની ખણે છે. એમ જાવત અઠાવીસમાં સુદ્ધદંત અંતરીપ પર્યત જાણવું. એ છપન અંતરદીપને અધિકાર કર્યો. પર, ત્રીસ અકર્મભૂમિ મનુષ્યને અધિકાર પ્રશન–હે ભગવંત, અકર્મભૂમિના કેટલા ભેદ છે? ઉત્તર–હે ગૌતમ, અકર્મભૂમિના મનુષ્ય જ્યાં દશ પ્રકારના કલ્પવૃક્ષથી સુખ મળે. ને અસી, મસી, કસીને વ્યાપાર તથા સેવક સ્વામીને વ્યવહાર નહીં તે અકર્મભૂમિ. તેના ત્રીસ ભેદ છે. પાંચ હેમવય, પાંચ રણવય, પાંચ હરિવાસ, પાંચ રમ્યવાસ, પાંચ દેવકુર ને પાંચ ઉત્તરકુર એમ ત્રીશ અકર્મભૂમિ કહ્યા. (એ ત્રીશ ક્ષેત્રમાં એક હેમવય, એક ઐરણ્યવય, એક હરીવાશ, એક રમ્યક્વાશ, એક દેવકુર ને એક ઉત્તરકુ. એ છ ક્ષેત્ર જંબુદ્વીપમાં છે, એમ બે હેમવય, બે ઐરણવય. બે હરીવાશ, બે ર ક્વાસ, બે દેવકુર, ને બે ઉત્તરકુરુ. એ બાર ક્ષેત્ર ધાતકીખંડમાં છે. એમ એવા બાર ક્ષેત્ર અર્ધ પુષ્કરવર હીપમાં છે. એમ સર્વ ત્રીસ ક્ષેત્ર છે.) ૫૧. પંદર કર્મભૂમિ મનુષ્યનો અધિકાર પ્રશન–હે ભગવંત, કર્મભૂમિ મનુષ્યના કેટલા ભેદ છે? ઉત્તર–હે ગૌતમ, તેના પંદર ભેદ છે, પાંચ ભરતને મનુષ્ય, પાંચ ઐરવતના મનુષ્ય ને પાંચ મહાવિદેહ ક્ષેત્રના મનુષ્ય. (તેમાં એક ભરત, એક ઐરવત ને એક મહાવિદેહ એ ત્રણ ક્ષેત્ર જબુ દીપ મળે છે. એવાં બે ભરત, બે ઐરાવત ને બે મહાવિદેહ એ છે ક્ષેત્ર ધાતકીખંડ દીપ મળે છે. ને તેવાજ બીજા છ ક્ષેત્ર અર્ધ પુષ્કરદ્વીપ મળે છે. એમ પંદર ક્ષેત્ર છે) તેના સંક્ષેપે બે ભેદ કહ્યા છે. એક ધર્મ જાણે તે આર્ય ને બીજા ધર્મ ન જાણ તે અનાર્ય (લેછે.) પ્રશન–હે ભગવંત, મલેછે (અનાર્ય) મનુષ્યના કેટલા ભેદ છે? ઉતર–હે ગૌતમ, તેના અનેક ભેદ છે, સક દેશ, યવન દેશ, વિલાયત દેશ, સબર દેશ, બબર દેશ, મરૂડ દેશ, ભગદ દેશ, નિશગ દેશ, એકણી દેશ, કુલખ દેશ, ગેડ દેશ, સિંહલ દેશ. પારશ દેશ, ગોધ દેશ, દમલ દેશ, વિમલ દેશ, પુલિંદ દેશ, હારોષ દેશ, પંચ દેશ, કણક દેશ, ગંધહાર દેશ, પહિલી દેશ, લલિત દેશ, અજલ દેશ, રોમ દેશ, પાસ દેશ, પશિ દેશ, નય દેશ, બંધુ દેશ, સુયલી દેશ, કુંકણ દેશ, મેયદેશ, પહલવ દેશ, માલવ દેશ, મગર દેશ, આભાવિક દેશ, નક દેશ, ચીન દેશ, લશીત દેશ, ખડગ દેશ, ધાતી દેશ Jain Education Intemational Page #161 -------------------------------------------------------------------------- ________________ પંદર કર્મભૂમિ મનુષ્યને અધિકાર. નેહરદેશ, મેં દેશ, ઢેબીલ દેશ, ગલ દેશ, પશ દેશ, કરકેત દેશ, અઈક દેશ, હેન દેશ, ભરૂછ દેશ, મરૂ દેશ, સાલી દેશ, વિષય દેશ, ચાશ દેશ, ઇત્યાદિક અનેક ભેદ મલે અનાર્ય મનુષ્યના છે. પ્રશ્ન-હે ભગવંત, આર્ય મનુષ્યના કેટલા ભેદ છે? ઊતર– હે ગૌતમ, તેના બે ભેદ છે. એક રૂધિવંત આર્ય મનુષ્ય ૧, ને બીજ અધિવત આર્ય મનુષ્ય ૨. પ્રશ્નહે ભગવંત, રૂધિવંત આર્ય મનુષ્યના કેટલા ભેદ છે? ઉત્તર–હે ગેમ, તેના છ ભેદ છે. અરિહંત ૧ ચક્રવૃત્તિ ૨, બળદેવ ૩, વાસુદેવ ૪, ચારણ ૫, ને વિદ્યાધર ૬. પ્રશ્ન–હે ભગવંત, અરૂધિવંત આર્ય મનુષ્યના કેટલા ભેદ છે? ઊતર– ગૌતમ, તેના નવ ભેદ છે. ક્ષેત્ર આર્ય (તિર્થંકરાદિક ત્યાં ઉપજે તે) ૧, જતી આર્ય (પૂજવા યોગ્ય હોય તે) ૨, કુલ આર્ય (ઉત્તમ કુળ હોય તે) ૩, કર્મ આર્ય (દયા સહીત કાર્ય કરે તે) ૪, સિપાર્ય (કળાચાર્ય) ૫, ભાષા આર્ય (જેના બોલવામાં ડહાપણ હેય તે) ૬, નાણું આર્ય (જ્ઞાનને વિષે ડાહ્યા હોય તે) ૭, દર્શના આર્ય (સમકિતવંત) ૮, ને ચરિત આર્ય (ચારિત્રવંત હોય તે) ૯. પ્રશ્ન-હે ભગવંત, પ્રથમ ક્ષેત્ર આર્યના કેટલા ભેદ છે? ઊતર-હે ગીતમ, તેની સાડી પચીશ ભેદ છે. મગધ દેશ–મુખ્ય શહેર રાજગૃહી નગરી, અંગ દેશ-મુખ્ય શહેર ચંપાનગરી ૨, વંક દેશ-મુખ્ય શહેર તામલિપ્ત ૩, કલિંગ દેશમુખ્ય શહેર કંચનપુર ૪, કાશી દેશ-મુખ્ય શહેર વરાણશી નગરી , કેળ દેશ–મુખ્ય શહેર શાકંતપુર નગર ૬, કુરૂ દેશ-મુખ્ય શહેર ગજપુર નગર ૭, કશાંત દેશમુખ્ય શહેર સરીપુર ૮, પંચાળ દેશ–મુખ્ય શહેર કપીલપુર ૯, જંગલ દેશ–મુખ્ય શહેર અહિછતા નગરી ૧૦, સોરઠ દેશ-મુખ્ય શહેર દ્વારકા નગરી ૧૧, વિદેહ દેશ-મુખ્ય શહેર મિથુલા નગરી ૧૨, વચ્છ દેશ-મુખ્ય શહેર કોસંબી નગરી ૧૩, સાંડીલ્ય દેશ-મુખ્ય શહેર નંદપુર નગર ૧૪, ભયેલ દેશ-મુખ્ય શહેર ભદિલપુર નગર ૧૫, વૈરાટ દેશ-મુખ્ય શહેર વરાટપુર ૧૬, વરણ દેશ–મુખ્ય શહેર અચ્છા નગરી ૧૭, દેશાણ દેશ-મુખ્ય શહેર મૃત્તકાવતી નગરી ૧૮, વદ દેશ-મુખ્ય શહેર સકિતકાવતી નગરી ૧૯, સિંધુ દેશ--મુખ્ય શહેર વિભય નગરી ૨૦, સોમવીર દેશ-મુખ્ય શહેર મથુરા નગરી ૨૧, સુરસેન દેશ-મુખ્ય શહેર પાવા નગરી ર૨, ભંદેશ-મુખ્ય શહેર સપુરી નગરી ૨૩, કણાલ દેશમુખ્ય શહેર સાવથિ નગરી ૨૪, લાટ દેશ-મુખ્ય શહેર કેરીવર્શ નગર ૨૫,ને કેકે અધે દેશ-મુખ્ય શહેર સેતબીયા નગરી ૨પા. (કે કે દેશમાં અર્ધમાં આર્ય છે ને અર્ધ દેશમાં અનાર્ય છે. તેથી અર્થો દેશ લીધો છે). એ સાડી પચવીશ દેશમાં તિર્થંકર, ચક્રવૃત્તિ, બળદેવ, વાસુદેવાદિક આર્ય પુરૂષની ઉત્પતિ થાય છે. Jain Education Interational Page #162 -------------------------------------------------------------------------- ________________ [૧૪૬ ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ. પ્રશન–હે ભગવંત, બીજ જાતી આર્યના કેટલા ભેદ છે? ઉત્તર-હે ગૌતમ, તેના છ ભેદ છે. અવછા નામે ૧, કલીદા નામે ૨, વિદેહ નામે ૩. ચંદાય નામે , હરિત નામે ૫ ને ચંબુણ નામે ૬. પ્રશ્ન–હે ભગવંત, ત્રીજા કુળ આર્યના કેટલા ભેદ છે? ઉતર–હે ગતમ, તેના છ ભેદ છે. ઉચ્ચકુળ ૧, ભાગકુળ ૨, રાજકુળ ૩, દક્ષાંગકુળ ૪, જ્ઞાતકુળ ૫, ને કૈરવકુળ ૬. પ્રશન–હે ભગવંત, ચેથા કર્મ આર્યના કેટલા ભેદ છે? ઉત૨-- હે ગૌતમ, તેના અનેક ભેદ છે. વસ્ત્રના વેપારી, સુતરના વેપારી, કપાશના વે. પારી, મુકતાફળ (મોતી)ના વેપારી, કરીયાણાના વેપારી, કાશી પ્રમુખ, (સોના, રૂપાના)ના વેપારી, નરવાણી (જતિ વિશેપ ના વેપારી. એ આદય દઈને ઘણું પ્રકારના આર્ય - પારી તે કર્મ આર્ય કીએ. પ્રશન–હે ભગવંત, પાંચમા સાર્ય (કળ આર્યોના કેટલા ભેદ છે? ઊત્તર–હે ગતમ, તેના અનેક ભેદ છે. તુકારાનું જ્ઞાન, વસ્ત્ર વણવાનું જ્ઞાન, રેશમી પટકુળ વણવાનું જ્ઞાન, દર્પણ વિજ્ઞાન, કાષ્ટના વિજ્ઞાન, ચાખડી પ્રમુખનું કરવું, વંશ કાછાદિકનું જ્ઞાન (વિણદિકનું કરવું) મુંઝ પાદુકાના કરનાર, ચર્મકારાદિક, છત્રકાર, ચીત્રકાર, વહેસાર કોશલ્ય, પેથા લખવાનું જ્ઞાન, શંખનુંજ્ઞાન, દાંતનું વિજ્ઞાન, ઘર કરવાનું જ્ઞાન, કું ભકારાદિકનું જ્ઞાન, સલાટનું જ્ઞાન, ઘરનું ચણવું, એ આદય દઈને તથા પ્રકારનું જ્ઞાન. તે સીલ્પાર્ય કહીએ. પ્રશ્ન–હે ભગવંત, છડા ભાષા આયના કેટલા ભેદ છે? ઉતર–હે ગૌતમ, તેના પણ અનેક ભેદ છે. જે મનુષ્ય અર્ધ માગધિભાષા બોલે તે બ્રાહ્મી લીપી કહીએ. તેને અઢાર ભેદ છે. બ્રાહ્મી લીપી ૧, જવના લીપી ૨, દેપા લીપી ૩, પુરકાળી ૪, ખરેટી પ, પુષ્કર શારિક ૬, ભગવતિ ૭, પહારિ ૮, અત્યાક્ષરી છે, અને ક્ષર પુદ ૧૦ નેવતિકા ૧૧, ગ્રાહીકા ૧ર, આંક લીપી ૧૩, ગણિત ૧૪, ગંધર્વ ૧૫, આદર્શ ૧૬, મહેશ્વરિ ૧૭, ને દાવડી (પુલંદી) ૧૮. એ ભાપા આર્ય કહીએ. પ્રશ્ન–હે ભગવંત, સાતમા નાણ (જ્ઞાન) આર્યના કેટલા ભેદ છે? ઉત્તર–હે ગૌતમ, તેના પાંચ ભેદ છે. મતિજ્ઞાન ૧, શ્રુતજ્ઞાન ૨, અવધિજ્ઞાન ૩, મનપર્યવ જ્ઞાન , ને કેવળજ્ઞાન આર્ય છે, તે નાણુ આર્ય કહીએ. પ્રશન–હે ભગવંત, આઠમા દર્શના આર્યના કેટલા ભેદ છે? ઉત્તર હે ગૌતમ, તેના બે ભેદ છે. સરાગદર્શના આર્ય (ઉપશાંત કપાય સહિત અગ્યારમાં ગુણસ્થાનક સુધી) ૧, ને વીતરાગ દર્શના આર્મ (ક્ષીણ કપાય બારમા ગુણસ્થાનકના) ૨. પ્રશ્ન – હે ભગવંત, સરગદર્શન આયંના કેટલા લે છે ? Jain Education Interational Page #163 -------------------------------------------------------------------------- ________________ આય મનુષ્યના અધિકાર, ૧૪૭] ઉત્તર હું ગૈતમ, તેના દશ ભેદ છે. નિસર્ગસી ૧, ઉપદેશી ૨, આજ્ઞાથી ૭, સૂત્રરૂચી ૪, બીજી પ, અભિગમચી ૬, વિસ્તારી છ, ક્રિયાચી ૮, સક્ષેપચી ૯, તે ધર્મરૂચી ૧૦. પ્રશ્ન—હૈ ભગવત, નીસર્ગરૂચી કાને કહીએ ? ઉતર—હું ગાતમ, જીવ ૧, અજીવ ૨, પુન્ય ૩, પા૫ ૪, આશ્રવ ૫, સવર ૬, નિર્જરા છુ, બધ ૮, તે મેક્ષ ૯. એ નવ પદાર્થના હતા અર્થનું જાણુપણું, જાતિસ્મરણાદિક જ્ઞાને કરી જાણીને યથાતથ્ય ધ્યે તે લક્ષણ, તેમજ જે વીતરાગે પદાર્થ દીઠા તે સર્વ ભાવને દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી ને ભાવથી જાતિ રમરણાદિક જ્ઞાને કરી યથાતથ્ય જાણીને શ્રધ્ધ તે નિસર્ગરૂચી કહીએ. ૧. પ્રશ્ન– હે ભગવંત, ઉપદેશચી કાને કહીએ? ઊ-તર્—હું ગૌતમ, પૂર્વોક્ત નવ પદાર્થને કવળી તથા હારત ગુણ્યાદિક ઉપદેશ આપે ચકે યથાતથ્ય ધ્યે તે ઉપદેશચી કહીએ. ૨. મરન—હે ભગવંત, આજ્ઞાચી ને કહીએ ? ઉ-તર--હે ગાતમ, રાગ, દ્વેષ, મેાહ, મિથ્યાત્વાદિક જેને ગયેલા હાય એવા પુરૂષની આજ્ઞાએ પુર્વોક્ત નવ પદાર્થને ફચવે, શ્રષ્યે તે ૭. પ્રરન—હું ભગવત, સૂત્રરૂચી કાને કહીએ ? ઉતર—હું ગાતમ, આચાર ગાદિક અંગ, ને અગમાહિર તે ઉત્તરાધ્યયનાદિક શાસ્ત્ર ભણે, ભણાવે તે સૂત્રરૂચી કહીએ ૪. પ્રરન—હે ભગવંત, ખીજરૂચી તે કાને કહીએ ? ઉતર—હે ગાતમ, જેમ પાણીને વિષે તેલનું બીંદુ વિરતાર પામે, તથા જેમ એક બીજ માંથી ધણાં બીજ થાય, તેમ એક જીવાદિક પદાર્થ, એક દષ્ટાંત, એક હેતુ, નવે કરી ઘણા પદાર્થ, ધણા દષ્ટાંત ને ધણા હેતુનું જાણપણું થાય તે બીજફસી કહીએ. ૫. પ્રશ્ન-હે ભગવત, અભિગમ રૂચી તે કેને કહીએ ? ઉ-તર---હું ગૈ.તમ, આચાર...ગાદિક અગ્યાર અંગ ને ખારમુ દ્રષ્ટિવાદ અંગ, પયના, કાળિક, ત્કાળિકાદિક સર્વ સિદ્ધાંતના અર્થ જેણે જાણ્યા છે તે અભિગમ રૂચી કહીએ ૬. પ્રશ્ન—હે ભગવંત, વિસ્તારચી તે કાને કહીએ ? -તર—હું ગાતમ, ધર્માસ્તિકાયાદિક છ દ્રવ્યના સર્વ ભાવ પ્રત્યક્ષાદિક સર્વ પ્રમાણુના જાણપણે કરી તથા નૅગમાદિક સાત નયની વિધિએ કરી જેને સિદ્ધાંતના ભાવ વણ્યા પ્રવર્ત્ત તે વિસ્તારચી કહીએ. છ. કરન હું ભગવત, ક્રિયા તે કાને કહીએ Page #164 -------------------------------------------------------------------------- ________________ . [૧૪૮ ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ. ઉત્તર– હે ગેમ, જ્ઞાન, દર્શન, ચારીત્ર, તપ, વિનય, સત્યપ્રતિજ્ઞા, પાંચ સુમતિ, ત્રણ ગુપ્તિ ઇત્યાદિક શુદ્ધ પદાર્થને વિષે ભાવથી ક્રિયા કરે તે. ૮. પ્રશન– હે ભગવંત, સંક્ષેપરૂચી તે કોને કહીએ? ઉત્તર– ગૌતમ, અનાભિગ્રહિક, મિથ્યાષ્ટિ, પરમતિ, નિહ ને બેધમત્યાદિક મત જેણે અંગીકાર કર્યા નથી ને ઇન પ્રવચન માર્ગને વિષે અનિપુણ છે, તેમજ કપિલાદિક મતને વિષે નિપુણ નથી ને તેનો મત પણ ગ્રહણ કર્યો નથી (અર્થાત જૈનમાર્ગની શ્રદ્ધા શુદ્ધ છે, પણ વધારે ભણેલે નથી તે સંક્ષેપરૂચી કહીએ. ૯. પ્રશન–હે ભગવંત, ધર્મચી તે કેને કહીએ ? ઉતર–હે ગીતમ, અસ્તિકાય ધર્મ ૧, (ખટ દ્રવ્યના ગુણ પર્યાય) શ્રતધર્મ ૨, (અંગ ને અંગબાહિર એવા સિદ્ધાંત) ચારિત્રધર્મ ૩, (સાધુના પંચ મહાવૃત, બાર ભિક્ષુની પરિમા, શ્રાવકના બાર વૃત, અગ્યાર પડિમા) એ ત્રણ પ્રકારના ધર્મના સ્વરૂપને જૈન તિર્થંકરે કહ્યું છે તેમ શ્રધે તે ધર્મરચી કહીએ ૧૦, (એ દશ પ્રકારની રૂચીથી સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે.) પ્રશ્ન–હે ભગવંત, સરાગદશન આર્ય (સમક્તિ) તેની સદણના કેટલા બંદ છે? -તર– ગતમ, તેને ત્રણ ભેદ છે. જીવાદિક પદાર્થરૂપ પરમાર્થ તેના સ્વરૂપના જાણ વાને અભ્યાસ કરે તથા સ્તુતિ કરે ૧, પરમાર્થના જાણ એવા આચાર્યાદિકની સેવા કરે ૨, ને સમ્યકત્વ વમેલા તથા નિન્દવાદિક ટી શ્રદ્ધાવાળાની સંગત તજે ૩. પ્રશન–હ ભગવંત, સરાગદર્શના આર્યના આચાર કેટલા છે? ઉતર–હે ગીતમ, તેના આઠ આચાર છે. જૈન વચન વિષે શંકા રહિત ૧, અન્યદર્શનને વિષે મોક્ષની સાધના હશે એવી વાંછા રહિત ૨, ધર્મના ફળના સંસય રહિત ૩, ઘણું મત મતાંતર મિથ્યાત્વને આડંબરે દેખી તથા જુદી જુદી પટ્ટપણે દેખીને કે માર્ગ સય હશે એમ મુંઝાય નહિ તે ૪, જૈનધર્મ પામીને દયા, બ્રહ્મચર્યાદિક ગુણ આરાધે તેના ગુણગ્રામ કરે ૫, ધર્માનુટાનને વિષે સિદાતા (દુઃખ પામતા) ધર્મિ પુરૂષને સાથતા કરે, તથા ધર્મથી પડતાને સ્થિર કરે ૬. સ્વધર્મની ભક્તિ કરે તથા તેના હિતનો કરણહાર ૭, સ્વતિર્થની ઉન્નતિ કરે તથા વીતરાગનાં વચન શુદ્ધ પરૂપે ૮. પ્રશન–હે ભગવંત, વીતરાગ દર્શનાર્યના કેટલા ભેદ છે? ઉતર–હે ગૌતમ, તેના બે ભેદ છે. ઉપસાંત કપાય (અગ્યારમા ગુણ સ્થાનકવાળા) ૧ ને ક્ષીણકષાય (બારથી ચઉદમાં ગુણ સ્થાનકવાળા) ૨. પ્રશ્ન–હે ભગવંત, ઉપશાંત કપાય વીતરાગ દર્શનાર્યના કેટલા ભેદ છે ? ઉતર– હે ગૌતમ, તેને બે ભેદ છે. પ્રથમ સમયના ઉપશાંત કયાય ૧, ને એક સમય ઉપરાંતના ઉપસાંત કષાય, અથવા છેલા સમયના ઉપસાંત કપાય અથવા છેલાથી હેડલા સમયને ઉપસાંત કપાય ૨. Jain Education Interational Page #165 -------------------------------------------------------------------------- ________________ આર્ય મનુષ્યનો અધિકાર. પ્રરન—હે ભગવંત, ક્ષીણુ કષાય વીતરાગ દર્શનાર્યના કેટલા ભેદ છે? ઉત્તર—હે ગાતમ, તેના બે ભેદ છે વ્રત ૧, તે કેવળ ૨. પ્રશ્ન-—હે ભગવંત, છંદમસ્ત ક્ષીણુ કષાય વીતરાગ દર્શનાર્યના કેટલા ભેદ છે? ઉત્તર—હે ગાતમ, તેના બે ભેદ છે. સ્વયંબુદ્ધ ૧, બે યુદ્ધમેત્રિ ૨. પ્રશ્ન- હું ભગવત, સ્વયંભુના કેટલા ભેદ છે ? ઊ-તર્—હૈ ગૈતમ, તેના બે ભેદ છે. પ્રથમ સમયના સ્વયં બુદ્ધ પ્રવર્તે છે તે ૧ તે ખીજા સમયથી માંડીને અનેક સમયે સ્વયં બુદ્ધ થયા હોય ને પ્રવર્તે છે તે. એમ જાવત્ ઉપશાંત કષાય વીતરાગનીપરે કહેવું ૨. પ્રશ્નન—-હે ભગવંત, યુદ્ધ ખેાધિના કેટલા ભેદ છે? ઉત્તર-હું ગાતમ, તેના બે ભેદ છે. પ્રથમ સમયના સમજાવેલા તે ૧ તે એ આફ્રિક સમયના સમજાવેલા તે, એમ જાવત્ ઉપશાંત કાયની પરે કહેવું ર. પ્રશ્ન—હે ભગવંત, કેવળાના કેટલા ભેદ છે? ઉત્તર-હે ગાતમ, તેના બે ભેદ છે. સોગી કેવળી (તેરમા ગુણ સ્થાનકવાળા) ૧. તે અજોગી કેવળી (ચઉદમા ગુણસ્થાનકવાળા) ૨. પ્રશ્ન-હે ભગવંત, સોગી કેવળાના કેટલા ભેદ છે? ૧૪૯] ઉ-તર~~હે ગાતમ, તેના બે ભેદ છે. પહેલે સમયે કેવળ જ્ઞાન થયું તે પ્રવર્તે છે તે ૧. ને એ આદિક સમયે કેવળજ્ઞાન ઉપનું પ્રવર્તે તે, એમ જાવત્ ઉપશાંત કક્ષાયની પરે કહેવું ૨. પ્રશ્ન-હે ભગવત, અોગી કેવળીના કેટલા ભેદ છે ? ઉત્તર હું ગાતમ, તેના બે ભેદ છે. પહેલા સમયના અનેગી ધ્રુવળી ૧, ને એ આદિક સમયના અજોગી કેવળી, એમ જાવત્ ઉપશાંત કક્ષાયની પરે કહેવું ર. પ્રશ્ન—હે ભગવંત, નવમા ચારિત્ર આર્યના કેટલા ભેદ છે? ઉત્તર હું ગાતમ, તેના બે ભેદ છે, સરાગ ચારિત્ર ૧, ને વીતરાગ ચારિત્ર ૨. પ્રશ્ન—હૈ ભગવત, સરણ ચારિત્રના કેટલા ભેદ છે. ઉત્તર હું ગાતમ તેના બે ભેદ છે. સુક્ષ્મ સપરાય સરાગ ચારિત્ર ૧ ને દર્ સ ંપરાય સરાગ ચારિત્ર ૨. પ્રશ્ન-હે ભગવત, સુક્ષ્મ સપરાય સરાગ ચારિત્રના કેટલા ભેદ છે? ઉત્તર-હે ગાતમ, તેના બે ભેદ છે. પ્રથમ સમયના સુક્ષ્મ સપરાય ચારિત્ર ૧, તે એ આદિક સમયના સુક્ષ્મ સ ંપરાય ચારિત્ર, અથવા હેલા સમયના સુક્ષ્મ સપરાય ચારિત્ર, અથવા હેલેથી પહેલા સમયના સુક્ષ્મ સપરાય ચારિત્ર ર. તથા વળી સુક્ષ્મ સપરાય Page #166 -------------------------------------------------------------------------- ________________ [૧૫૦ ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ, 1 ચારિત્રના બે ભેદ છે. સકીલ સમાન (તે ઉપશમ શ્રેણીથી પડતા હોય તે) ૧ ને વિશુદ્ધમાન (તે ક્ષેપક શ્રેણીયે ચડતા હેાય તે) ૨. પ્રશ્ન—હું ભગવત, આદર સપરાય ચારિત્રના કેટલા ભેદ છે? ઉત્તર-હે ગાતમ, તેના બે ભેદ છે. તે જેમ સુક્ષ્મ સપરાયના કહ્યા તેમ જાણવા ૨. તથા વળી બાદર સપરાય ચારિત્રના બે ભેદ છે. પડવાય 1, ને અપાવાય ૨. પ્રશ્ન—-હે ભગવત, વીતરાગ ચરિત્રના કેટલા ભેદ છે? -ત ્——હૈ ગૈાતમ,તેના બે ભેદ છે. ઉપશાંત કરાય ૧, ને ક્ષીણ કાષાય ૨. પ્રશ્ન હૈ ભગવત, ઉપશાંત કાપ ચરિત્રના આર્યના કેટલા ભેદ છે? ઊ-તર્—હૈ ગૈતમ, તેના બે ભેદ છે. જાવત્ દર્શનાઆર્યની પરે જાણવા. તેમાં એટલા વિશેષ જે ચારીત્ર પાંચ પ્રકારના છે. સામાયક ચારિત્ર-સમ અને આયિક એ એ શબ્દના એક સામાયક શબ્દ થયા છે. સમ એટલે રાગ દ્વેષરહિતપણાને માટે અય એટલે ગમણુ પ્રાપણ છે, જ્યાં તે સમ કહીએ, તે જ્યાં ઉપન્યું સામાયક તે, વળી સમ તે જ્ઞાન, દર્શન, ચારિત્ર તેનું આયિક તે લ.ભ જ્યાં થાય છે, એટલે જેણે કરી જ્ઞાન, દર્શન, તથા ચારિત્ર એ ત્રણેની પ્રાપ્તિ થાય તેને સર્વ સાય યોગ્ય ત્યાગરૂપ અને નિરવય ચે.ગ્ય સેવનરૂપ સામાયક કહીએ. એને સમ્યક ચારિત્ર પણ કહે છે, એ સામાયક ચારિત્ર જીવને પ્રાપ્ત થયા વીના બીજા ચારિત્રનો લાભ થાય નહીં. માટે એને આવ્યમાં કહ્યું છે. ૧. બીજું દોપસ્થાપનીય ચારિત્ર-તે પૂર્વોક્ત સર્વ વિરતિ સામાયક ચારિત્રજ છેદાદિ વિશેષ્યપણે વિશેષીએ ત્યારે શબ્દથી તથા અર્થથી નાના પ્રકારપણું ભજે ત્યારે દોપસ્થાપનીય ચારિત્ થાય. છેદ એટલે પૂર્વ પર્યાય છેદ કરવેા અને ઉપસ્થાન એટલે ગુરૂવાદિક આપેલું પાંચ મહાવૃતરૂપપણું જે મહાવ્રતને વિષે હુંય તે છેદાપ થાપનીય ચારિત્ર કહીએ. ૨. ત્રીજું પરિહાર વિશુદ્ધ ચારિત્ર-તપ વિશેષ તેણે કરી વિશુદ્ધિ એટલે કર્મની નિર્જરા જે ચરિત્રને વિષે હોય તેને પરિહાર વિશુદ્ધ ચારિત્ર કહીએ. ૩. ચેથ્રુ સૂક્ષ્મ સ’પરાય ચારિત્ર - સમ ૐ કાય જ્યાં તેને સમાસ'પરાય ચરિત્ર કહીએ. તે ઉપસમ શ્રેણીએ કર્મ ઉપશમાવતાં અથવા ક્ષપક શ્રેણીએ કર્મ ખપાવતાં હેય. ત્યાં નવમે ગુણસ્થાને લેભના સખ્યાતા ખંડ કરી તેને ઉપશ શ્રીવાળા જે હેાય, તે ઉપશમાવે તથા ક્ષપત્રીવાળા હેાય તે ખપાવે, તે સ ંખ્યાતા ખડ માંહેલે જયારે છેલ્લા એક ખંડ રહે તેના અસખ્યાતા સુક્ષ્મ ખંડ કરીને દશમે ગુણસ્થાને ઉપશમ વે અથવા ાપક હોય તે ખપાવે, તે દશમાં ગુણુસ્થાનનું નામ સમસ ́પરાય અને ચારિત્રનું નામ પણ સુમસ પાય જાણવું. ૪. પાંચમું યથાખ્યાત ચારિત્ર-તે જ્યાં તાવિષે કરીને અકષાયપણું અર્થાત જ્યાં સજલનાદિકે કરી સર્વથા રહિતપણું કહીયે, તે યથાપ્યાત ચારિત્ર જાણવું. ૫. પ્રશ્ન-હે ભગવત, સામાયક ચારિત્રના કેટલા ભેદ છે? ઉ-તર—ડે ગાતમ, તેના બે ભેદ છે. થોડા કાળનું (દેશøતિપણું) સામાયક ચરિત્ર ૧. ล ઘણા કાળનું (સર્વ વિરતિપણું) સામાયક ચારિત્ર ૨. Page #167 -------------------------------------------------------------------------- ________________ આર્ય મનુષ્યને અધિકારી ૧૫] પ્રશ્ન–હે ભગવંત, છેદેપસ્થાપનીય ચારિત્રના કેટલા ભેદ છે? ઉત્તર–હે ગૌતમ, તેના બે ભેદ છે, અતિચાર સહીત, તે મૂળગુણ ઉત્તરગુણમાં દેવ લાગે ને બીજી દિક્ષા આપે છે. ૧, ને બીજો ભેદ અતિચાર રહિત, તે વૃત પચખાણમાં દેપ લાગેલ ન હોય ને બીજી દિક્ષા આપે તે જેમ પારનાથ સ્વામિના સાસનના સાધુને મહાવિર સ્વામીએ બીજી દિક્ષા આપી તેમ. તથા નવ દિક્ષિતને પહેલી દિક્ષાએ સામાયક ચારિત્ર આપી, પછી બીજી દિક્ષા સાત દિવસે, ચાર માસે કે છ માસે બીજી દિક્ષા આપે તે. ૨. પ્રશન–હે ભગવંત, પરિવાર વિશુદ્ધ ચારિત્રના કેટલા ભેદ છે? ઉતર– હે ગતમ, તેના બે ભેદ છે. તેમાં પહેલું જે ચાર જણ પરિહારવિશુદ્ધ ચારિત્રના વેહેનારા એ કલ્પમાં પ્રવર્તતાં હોય તેનું ચારિત્ર તે નિર્વિશમાનસિક પરિહાર વિશુદ્ધક ચારિત્ર જાણવું. ૧. ને બીજું જે ચાર જણ તેના અનુચારી હોય તેને નિવિદ કાયિક પરિવાર વિશુદ્ધક ચારિત્ર જાણવું. ૨. તે એવી રીતે કે નવ જણને ગ૭ જુદે નીકળે તે તિર્થંકર પાસે અથવા પૂર્વ જેણે તિર્થંકર પાસેથી એ ચારિત્ર અંગીકાર કરેલ હોય તેની પાસે એ ચારિત્ર અંગીકાર કરે. હવે તે નવ સાધુમાં ચાર જણ પરિવાર એટલે તપના કરનારા થાય તે નિર્વિશમાનસિક જાણવા. અને ચાર તેના વૈયાવચ્ચના કરનારા થાય. તે નિવિષ્ટકાયિક જાણવા. તથા એકને વાંચનાચાર્ય ગુરૂસ્થાનકે ઠરાવે પછી તે ચાર પરિહારક છ માસ સુધી તપ કરે, તેમાં ઉષ્ણકાળે જઘન્યથી એક ઉપવાસ, માધ્યમથી છઠ ને ઉત્કૃષ્ટથી અઠમ તપ કરે, ને શિતકાળે જઘન્યથી છઠ, મધ્યમથી અઠમ ને ઉત્કૃષ્ટથી ચાર ઉપવાસ. તથા વર્ષાકાળે જઘન્યથી અઠમ, મધ્યમથી ચાર ઉપવાસ ને ઉત્કૃષ્ટથી પાંચ ઉપવાસ કરે. પારણે આંબીલ કરે એમ છ મહિના તપ કરે, તે પછી ફરી ચાર તપસ્યાના કરનાર તે વૈયાવચ્ચીયા થાય ને વૈયાવચ્ચીયા તપ કરનાર થાય તે પણ છ માસ લગે તપ કરે. ત્યારપછી ગુરૂ વાચનાચાર્ય છ માસ લગી તપસ્યા કરે ને આઠ સાધુ ગુરૂની વૈયાવચ્ચે વ્યાખ્યાન કરે. એમ અઢાર માસે તપ સંપૂર્ણ થાય. ૨. તથા વળી બીજે પ્રકારે પણ બે ભેદ-તે એક ઉપર પ્રમાણે તપ પુરે કર્યા પછી ગચ્છમાં આવે ૧. ને બીજો ભેદ ગરછમાં આવે નહીં ને જન કલ્પ આદરે. ૨. (પરિહારવિશુદ્ધ ચારિત્ર વરૂપભનારાચ સંઘયણનો ઘણી, ત્રીજા ચોથા આરાને જનમેલો, જઘન્ય નવમા પુર્વની ત્રીજી આચાર વધુને જાણ હોય તે આદરે, તેમજ પહેલા છેલા તિર્થંકરના વારે હેય) પ્રશ્ન-હે ભગવંત, સુસંપ રાય ચારિત્રના કેટલા ભેદ છે? ઉત્તર-હે ગેમ, તેના બે ભેદ છે. એક ઉપશમ કે કાપક શ્રેણીઓ ચડતાને વિશુદ્ધ માનશિક હેય ૧, ને બીજો ઉપશમ જેથી પોતાને સંકલીષ્ટ માનસિક હેય ૨, (ઉપસમીકને એ ચારિત્ર આખા સંસારમાં પાંચ વાર ને એક ભવમાં બે વાર આવે.) પ્રશ્ન- હે ભગવંત, યથાખ્યાત ચારિત્રના કેટલા ભેદ છે? Jain Education Intemational Page #168 -------------------------------------------------------------------------- ________________ પર ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિતિ, ઉ-તર-ઝુ ગે!તમ, તેના બે ભેદ છે. એક છંદમસ્ત યથાખ્યાત ચારિત્ર તે અગ્યારમા, આરમાં ગુણસ્થાનકે હાય ૧, ને બીજે ભેદ કેવળી યથાખ્યાત ચાત્રિ તે તેરમે, ચઉમે ગુણસ્થાનકે હાય ૨. એ ચારિત્ર આર્યના ભેદ કહ્યા. એ ધિ રહીત આર્યના નવ ભેદ કવ્વા. એ આર્ય મનુષ્ય કથા. એ કર્મભૂમિના મનુષ્ય કથા, એટલે એ સર્વ મનુષ્યના અ ધિકાર શ્રી પનવણાત્રથી કહ્યો છે. પુર, દેવતાના અધિકાર, પ્રશ્ન-હે ભગવંત, દેવતાના કેટલા ભેદ છે? ઉત્તર-હે ગાતમ, તેના ચાર ભેદ છે. ભવનપતિ 1, વાતર ૨, જ્યેતીપી ૩ તે વૈમાનિક ૪. ૫૩. ભવનપતિ દેવતાના અધિકાર, પ્રશ્ન-હે ભગવત, ભવનપતિ દેવતાના કેટલા ભેદ છે? ઉતર હું ગાતમ, તેના દશ ભેદ છે. અસૂર કુમાર ત્યાદિક એને અધિકાર જેમ પનવણાત્રમધ્યે છે. તે આગળ કહેલ છે. તેમજ દેવતાના ભેદ જાણવા. જાવત્ સવાર્થસિદ્ધ ના દેવતા પર્યંત જાવું. એમજ અનુતરાવવાઇ દેવતાના પાંચ ભેદ છે. વીજ્ય ૧, વીજ્યંત ૨, યંત ૩, અપરાજીત ૪, ને સવાર્થ સિદ્ધ ૫. એ પાંચ વૈમાન છે. એ અનુત્તરવાઇ દેવતા કહ્યા. પ્રશ્ન—હે ભગવત, ભવનપતિ દેવતાના ભવન કયાં છે અને ભવનપતિ દેવતા ક્યાં વસે છે? ઉત્તર-હે ગાતમ, એ રત્નપ્રભા પૃથ્વીએ એક લાખ તે એસી હજાર બેજનના પીંડમાં એક હજાર ોજન ઉપર મુકીએ ને એક હજાર જોજન નીચે મુકીએ. વચ્ચે એક લાખ ને અયાતેર હજાર ોજનની પાલામાં ભવનપતિના ભવન છે. તેના વર્ણન પનવણા સૂત્રથી જાણવા. જાત્ રમણિક છે. ત્યાં ભવનપતિ દેવતાના સાત ક્રેડ ને બહુાંતેર લાખ ભવન (ધરરૂપ) છે. એમ અન ંતે તિર્થંકરે કહ્યું છે. ત્યાં ઘણા ભવનપતિ દેવતા વસે છે. જાવત્ સુખમાં રહે છે. પ્રશ્ન- હે ભગવત, અસુર કુમાર દેવતાના ભવન ક્યાં છે? ઉ-તર-હું ગાતમ, જેમ પનવાસકે કહ્યું છે તેમ ૠણવું. નવત્ વિગરે છે. પ્રશ્ન-હૈ ભગવત, દક્ષિણ દીશના અસુર કુમાર દેવતાના ભવન ક્યાં છે? -તર~ હું ગાતમ, અનેા અધિકાર પનવાસત્રમાં ધુપદથી જાણવા. જાવત્ ચંદ્ર ત્યાં અસુર કુમારના ઇંદ્ર, અસુર કુમારના રાજા વશે છે. જાવત્ સુખમાં વિચરે છે, પ્રશ્ન—હે ભગવત, ચમરેદ્ર અસુરતા ઇંદ્ર, અસુરના રાજા, તેને કેટલી પરખદા કહી છે? ઉ-તર—હૈ ગૈતમ, તેને ત્રણ પરખદા કહી છે. નીતા ૧, ચડા ૨, તે જાયા ૭. તેમાં માહીલી પરખંદાનું નામ સમીતા, મધ્યે પરખદાનું નામ ચંડા ને બાહઃલી પરખદાનુ નામ યા. Page #169 -------------------------------------------------------------------------- ________________ ભવનપતિ દેવતાને અધિકાર, ૧૫૩] - ---- - - - - - - પ્રશ્ન- હે ભગવંત, અમરેંદ્ર અસુરને ઇંદ્ર, અસુર રાજા, તેને માહીતી પરખદાએ કેટલા હજાર દેવતા છે? મધ્ય પરખદાએ કેટલા હજાર દેવતા છે? ને બાહરલી પરખદાએ કેટલા હજાર દેવતા છે? ઉતર–હે ગૌતમ, ચમરેદ્ર અસુરેંદ્રને માહીલી પરખદાએ ચોવીશ હજાર દેવતાં છે, મધ્ય પરખદાએ અઠાવીશ હજાર દેવતા છે ને બહીરલી પરીખદાએ બત્રીસ હજાર દેવતા છે. પ્રશ્ન- હે ભગવંત, અમરેંદ્ર અસુરે અસુરના રાજને મહીલી પરખદાએ કેટલી સો દેવાના છે, મધ્ય પરખદાએ કેટલી સે દેવાના છે બાહરલી પરખદાએ કેટલી સે દેવાંજ્ઞા છે? ઉતર– હે ગૌતમ, ચમરેદ્ર અસુરે અસુરને રાજાને માહીલી પરખદાએ સાડા ત્રણસો દેવાંના છે, મધ્ય પરખદાએ ત્રણસો દેવાના છે ને બાહરલી પરખદાએ અઢીસે દેવાંજ્ઞા છે. પ્રશન–હે ભગવંત, અમરેંદ્ર અસુરનો ઈદ્ર અસુર રાજા તેના માહલી પરદાના દેવતાનું કેટલું આપ્યું છે, મધ્ય પરખદાના દેવતાનું કેટલું આપ્યું છે ને બાહરલી પરખદાના દેવતાનું કેટલું આપ્યું છે? તેમજ વળી તેની માહીતી પરખદાની દેવજ્ઞાનું કેટલું આખું છે, મધ્ય પરખદાની દેવાંતાનું કેટલું આપ્યું છે ને બાહરલી પરદાની દેવજ્ઞાનું કેટલું આવખું છે? ઉત્તર–હે ગેમ ચમરેદ્ર અસુરેંદ્રના માહલી પરખંદાના દેવતાનું અઢી પલ્યોપમનું આવખું છે, મધ્ય પરખદાના દેવતાનું બે પલ્યોપમનું આખું છે. ને બાહરલી પરખંદાના દેવતાનું દેઢ પલ્યોપમનું આખું છે. તેમજ વળી માહલી પરખંદાની દેવાંક્ષાનું દેહ પલ્યોપમનું આખું છે, મધ્ય પરખદાની દેવાનું એક પલ્યોપમનું આપ્યું છે ને બહીરલી પરખદાની દેવાનું અર્ધ પલ્યોપમનું આખું છે. પ્રશન–હે ભગવંત, તે ચમરેંદ્ર અસુરેંદ્ર ને ત્રણ પરખદા છે તે સમીના ૧, ૨ ૦ ૨, ને જાયા ૩, તેમાં વળી માહીલી સમીતા, મધ્યની ચંને બાહરલી જાયા. એમ એ કારણે કહે છે? ઊતર– હે ગૌતમ, ચમરેંદ્ર અસુરે અસુરના રાજાને માહીલી પરખદાના દેવતા તેડાવ્યા આવે પણ અણ તાવ્યા ન આવે. મધ્ય પરખંદાને દેવતા તેડાવ્યા પણ આવે ને આવ્યું તેડાવ્યા પણ આવે ને બાહરલી પરદાના દેવતા અણ તેડાવ્યા આવે ને અણુ મોકલ્યા જાય. વળી બીજે કારણે પણ હે ગેમ ચમરેંદ્ર અસુરેંદ્ર અસુરનો રાજા ઘણાં ઉત્તમ તથા મધ્ય કાર્યો તથા પિતાની રાજધાનીને કાર્યો દયાદિક કાર્ય ઉપનેથકે મહેલી પરખંદાના દેવતા સાથે ઉતમામને કાર્ય પ્રમુખ પુછતાં થકાં વિચરે છે ને મધ્ય પરખદાન દેવતા સાથે સંક્ષેપે રહસ્ય વાત કરે છે અમે એ વાત એમ કરશું પણ વિસ્તારપણે વાત કરે નહીં ને બાહરલી પરદાના દેવતા સાથે પુર્વ વાતને લેશ માત્ર કહી હુકમ કરે છે એ કાર્ય અવસ્યમેવ તમે કરજે. તે અર્થે હે ગૌતમ એમ કહીએ છીએ જે ચમરેંદ્ર 0. Jain Education Interational Page #170 -------------------------------------------------------------------------- ________________ [૧૫૪ ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ, - - - - - - -- - - -- - અસુરેંદ્ર અસુર કુમારના રાજાને ત્રણ પરખદા. સમીતા ૧, ચંડ ૨, ને જાયા ૩ તેમાં માહીતી સમીતા ૧, મધ્યની ચંડ ૨, ને બાહરલી પરખંદા જાયા ૩. પ્રશ્ન- હે ભગવંત, ઉત્તરદશને અસૂરકુમાર દેવતાનાં ભવન ક્યાં છે? ઉતરે– મૈતમ, તેને અધિકાર પનવણું સુત્રના ઠાણપદથી જાણ. જાવત ત્યાં બલી નામે તહાં વૈરોચનને ઇદ્ર વૈચનનો રાજ વસે છે તે જાવત સુખમય વિચરે છે. પ્રશ્ન–-હે ભગવંત, બલી નામે વરેચન રાજાને કેટલી પરખંદા કહી છે? ઉતર–હે ગૌતમ, તેને ત્રણ પરખદા કહી છે. સમીતા ૧, ચંડ ૨, ને જાયા ૩. તેમાં માહીતી સબીતા, મધ્યની ચંડા ને બારલી પરખદા જાયા. પ્રશ્ન- હે ભગવંત, બલી નામે વૈરોચનના રાજાને માહીલી પરખદાએ કેટલા હજાર દેવતા છે, મધ્ય પરખદાએ કેટલા હજાર દેવતા છે. એમ જાવત્ બાહરલી પરખદાએ કેટલા સેં દેવાંજ્ઞા છે ? ઊતર– શૈતમ, બળીનામે વણેકને માહીલી પરખદાએ વીસ હજાર દેવતા છે. મધ્ય પરખદાએ ચેવિસ હજાર દેવતા છે ને બાહરલી પરખદાએ અઠાવીસ હજાર દેવતા છે. તેમજ વળી માહીતી પરખદાએ સાડા ચાર દેવાંના છે મધ્ય પરખદાએ ચાર દે. વાંસા છે ને બાહરલી પરખદાએ સાડા ત્રણસે દેવાના છે. પ્રશ્ન–હે ભગવંત, બળંદ્રની માહીતી પરખદાના દેવતાનું કેટલું આપ્યું છે, જાવત બાહીરલી પરખદાની દેવજ્ઞાનું કેટલું આપ્યું છે? ઉત્તર-હે ગતમ, બલી નામે વૈરાણેદ્ર તેહને માહીલી પરખંદાના દેવતાનું સાડાત્રણ પલ્યોપમનું આખું છે, મધ્ય પર ખદાના દેવતાનું ત્રણ પોપમનું આખું છે. ને બાહીરલી પરખંદાના દેવતાનું અઢી પલ્યોપમનું આખું છે. તેમજ વળી માહીલી પરખંદાની દેવજ્ઞાનું અઢી પલ્યોપમનું આખું છે, મધ્ય પરખદાની દેવાંગાનું બે પલ્યોપમનું આખું છે ને બાહરલી પરખદની દેવજ્ઞાનું દેહ પલ્યોપમનું આખું છે. શેષ અધિકાર સર્વ ચમરેંદ્રની પરે જાણવો. પ્રશ્ન-હે ભગવંત, નાગકુમાર દેવતાના ભવન ક્યાં છે? ઉત્તર–હે મૈતમ, જેમ પનવણ સૂત્રના ઠાણુમાં કહ્યાં છે તેમ જાણવાં, જાવંત એમ દક્ષિણ દિશા પણ ભવન પુછયાં. ત્યાં દક્ષિણ દિસે જાવત્ ધરણે એ નામે નાગકુમારન ઇદ્ર નાગકુમાર રાજા વસે છે. પ્રશ્ન- હે ભગવંત, ધરણેન્દ્ર નાગકુમારને ઇંદ્ર નાગકુમારનો રાજા તેને કેટલી પરખંદા છે? ઉતર– ગૌતમ, તેને ત્રણ પખદ છે. એને અધિકાર ચમકના સર જણ. પ્રશ્ન- હે ભગવંત, ધરણે નાગકુમારને ઇંદ્ર નાગકુમારના રાજાને માહલી પરખદાએ કેટલા હજર દેવતા છે, જાત બાહરલી પરીખદાએ કેટલા સ દેવાંશા છે? ઉત્તર-- ગેમ, ધરણે નાગકુમારને ઈદ નાગકુમારનો રાજા તેને મારીલી પરીખદાએ Jain Education Interational Page #171 -------------------------------------------------------------------------- ________________ ભવનપતિ દેવતાને અધિકાર. - ૧૫૫] - - - - - - - - - - - - - - - - - - - ... સાઠ હજાર દેવતા છે, મધ્ય પરખદાએ સીતેર હજાર દેવતા છે, ને બાહરલી પરખદાએ એંસી હજાર દેવતા છે. તેમજ વળી માહીલી પરખદાએ એકસો ને પંચોતેર દેવાના છે, મધ્ય પરખદાએ એકસો પચાસ દેવાંજ્ઞા છે ને બાહરલી પરખદાએ એકસો પચવીશ દેવાંજ્ઞા છે. પ્રશ્ન- હે ભગવંત, ધરણેની અત્યંતર પરખદાએ દેવતાનું કેટલું આપ્યું છે જાવત બાહીરલી પરીખદાએ દેવજ્ઞાનું કેટલું આપ્યું છે? ઉત્તર– ગૌતમ, ધાણેદ્રની માહીતી પરખદાએ દેવતાનું કોઈક ઝાઝેરું અર્ધ પોપમનું આવખું છે. મધ્ય પરખદાએ દેવતાનું અર્ધ પલ્યોપમનું આખું છે, ને બાહરલી પરખદીએ દેવતાનું દેશઉણું બધું પલ્યોપમનું આખું છે. તેમજ વળી માહીલી પરખદાએ દેવાતાનું દેશ ઉણું અધ પલ્યોપમનું આખું છે, મધ્ય પદાએ દેવાનું કાંઈક ઝાઝેરું પલ્યોપમના ચોથા ભાગનું આપ્યું છે, ને બહલી પરખદ એ દેવજ્ઞાનું પલ્યોપમના ચેથા ભાગનું આયખું છેશેષ અધિકાર ચમરેદ્રના શરણે જાણવો. પ્રશ્ન–હે ભગવંત, ઉત્તર દીશના નાગકુમારના ભવન ક્યાં છે? ઉતર–હે મૈતમ, તેને અધિકાર પનવણાસૂત્રના ઠાણપદથી જાણો. જાવત સુખે વિચરે છે. પ્રશન- હે ભગવંત, ભૂતાનંદ્ર નાગકુમાર રાજા તેની માહીતી પરદાએ કેટલા હજાર દેવતા છે, મધ્ય પરખદાએ કેટલા હજાર દેવતા છે, ને બાહરલી પરખદાએ કેટલા હજાર દેવતા છે. જાવત્ બાહરલી પરખદાએ કેટલા સે દેવત્તા છે? ઉતર-હે મૈતમ, ભૂરા નાગકુમારે નાગકુમારના રાજાને અત્યંતર પરખદાએ પચાસ હજાર દેવતા છે, મધ્ય પરખદાએ સાઠ હજાર દેવતા છે, ને બાહરલી પરખદાએ સીતેર હજાર દેવતા છે. તેમજ વળી અત્યંતર પરખદાએ બસેં ને પચીસ દેવાંનાના છે, મધ્ય પરખદાએ બસે દેવતા છે, ને બાહરલી પરખદાએ એક પતેર દેવાંજ્ઞા છે. પ્રશ્ન:–-હે ભગવંત, ભૂત્તાને નાગકુમારને ઈંદ્ર, નાગકુમારના રાજાને માહીતી પરખદાએ દેવતાનું કેટલું આપ્યું છે, જાવંત બાહરલી પરખદાએ દેવતાનું કેટલું આપ્યું છે. ઉતર– હે ગૌતમ, ભૂતાનંદને અત્યંતર પરખદાએ દેવતાનું દેશ ઉણું પલ્યોપમનું આખું છે, મધ્ય પરખદાએ દેવતાનું કાંઇક ઝાઝેરું ધે પલ્યોપમનું આખું છે, ને બાહરલી પરખદાએ દેવતાનું અધ પોપમનું આપ્યું છે. તેમજ વળી અત્યંતર પરખદાએ દેવતાનું ૨ ધ પોપમનું આખું છે, મધ્ય પરખદાએ દેવજ્ઞાનું દેશે ઉણું અધે પપમનું આવખું છે, ને માહીરલી પરખદાએ દેવાંઝાનું કાંઈક અધીક પાપમના ચોથા ભાગનું આ ખું છે. શેષ અધિકાર ચમરેદ્રની પરે જાણ. શેષ સેળ ઈદ વિરુદેવ પ્રમુખને ને મહાપ પર્યતને અધિકાર પનવણુ સત્રના ઠાણપદથી નિરવિશેષપણે જાણુ, ને પરદા જેમ ધરણે ને ભૂતાદિને કહી તેમ જાણવી. તેમજ વળી દક્ષિણ દિસના ઇની પરદા ધરણેના સરખી જાણવી. ને ઉત્તર દિશીના ઇદ્રની પરખદા ભૂત્તાનેદના સરખી જાગવી. તેમજ દેવનાદિકનું માન ને આવા પ્રમુખ જાણવા. એ ભવનપતિ દેવતાને અધિકાર કાવ્યો. Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬] ચાર પ્રકારના સસારી જીવની પ્રતિતિ, ૫૪, વાણવ્યંતર દેવતાના અધિકાર. પ્રશ્ન—હે ભગવત, વાણવ્યંતર દેવતાના ભવન કયાં છે? ઉ-તર-હું ગાતમ, રત્નપ્રભા પેલી નરકને ઉપલા પીંડ એક હજાર જોજનને છે તેમાં એકસો જોજન ઉપર મુકીએ ને એકસેસ જોજન નીચુ મુકીએ વચ્ચે આસા જોજનની પોલાણમાં સોળે જાતના વાણવ્યંતરના ભવન (નગર) છે. એને અધિકાર પનવાસૂત્રના ઠાણુપદથી જાણવા. જાવત્ મુખે વિચરે છે. પ્રશ્ન—હે ભગવંત, પીશાચ દેવતાના ભન યાં છે? ઉ-તર-હે ગાતમ, એના અધિકાર પનવાસૂત્રના ઠાણાપદથી જાણવા, જાવત્ સુખે વિચરેછે, પ્રશ્ન—હે ભગવંત, દક્ષિણ દિશિના કાળ નામે પીશાચ કુમારના રાજાને કેટલી પરખદા છે? ઉત્તર——હું ગૈતમ, તેને ત્રણ પરખદા છે. શા ૧, ત્રુટિતા ૨, ને દઢરથા ૭, તેમાં માહીલી પરખદા કશા, મધ્ય પરખદા તૃટીતા, ને અાહીરલી પરખંદા દઢરથા. પ્રશ્ન—હે ભગવંત, કાળેદ્ર પીસાચ કુમારના ઇંદ્ર પીસાચ કુમારના રાજાને માહીલી પરખદાએ કેટલા ટુનર દેવતા છે. નવત આહીરલી પરખદાએ કટલા સા દેવાંના છે? ઉ-તર—હું ગાતમ, કાળ નામે પીસાચ કુમારેદ્ર પીસાચ કુમારના રાજાને માહીલી પરખદાએ આ હજાર દેવતા છે, મધ્ય પરખદાએ દશ હજાર દેવતા છે, તે માહીરલી પુખદાએ બાર હજાર દેવતા છે. તેમજ વળી માહીલી પરખદાએ એકસા દેવાંના છે, મધ્ય પરખદાએ પણ એકમા દેવાંના છે, તે હીરલી પરખદાએ પણ એકસા દેવાંના છે. રાજાને માહીલી આવપુ છે, તે પરખદાની દેવાંનાનું પ્રશ્ન—હે ભગવત, કાળ નામે પીસાચ કુમારના ઇંદ્ર, પીસાચ કુમારના પરખદાએ દેવતાનું કેટલું આવપ્યુ છે, મધ્ય પરખદાએ દેવતાનું કેટલું માહીરલી પરખદાએ દેવતાનું કેટલું આવબુ છે? જાવત્ બાહીરલી કેટલું આવધ્યુ છે? ઊ-તર- હે ગાતમ, કાળ નામે પસાચ કુમારને ઇંદ્ર પીસાચ કુમારના રાજા તેની મહીલી પરખદાના દેવનાનું અર્ધ પલ્યોપમનું આવબુ છે, મધ્ય પરખદાના દેવતાનું દેસેઉભું અર્ધ પડ્યેોપમનું આવપ્યુ છે, તે માહીરલી પરખદાએ દેવતાનું કાંઇક ઝાઝરૂં પથ્થોપમના ચોથા ભાગનું આવધ્યુ છે. તેમજ વળી માહીલી પરખદાએ દેવાંનાનું કાંક ઝાઝેરૂં પડ્યેાપમના ચોથા ભાગનું આવપ્યું છે, મધ્ય પરખદાએ દેવાંનાનું પત્યેાપમના ચેાથા ભાગનું આલખું છે, તે આહીરલી પરખદાએ દેવજ્ઞનુ દેશે ઉણું પક્ષેાપમના ચોથા ભાગનુ આવપ્પુ' છે. શેષ અધિકાર સર્વ ચમરેદ્રના સરખા નવે. એમ ઉત્તર દિશે પણ નિરતર છે. નવત્ ગીતજસનામાં અત્રીસમા ઇંદ્ર પર્યત જાણવું. એ વાણવ્યંતર દેવતાના અધિકાર કહ્યા. Page #173 -------------------------------------------------------------------------- ________________ તિર્ષિ દેવતાને અધિકાર ૧૫૭] -- - --- - - - -- - ૫૫, તિષિ દેવતાને અધિકાર. પ્રશ્ન- હે ભગવંત, તિષેિ દેવતાના વિમાન કયાં છે, ને તિથી દેવતા ક્યાં વસે છે? ઉતર—હે ગતમ, અસંખ્યાતા દ્વીપ સમુદ્ર ઉપરે ને એ રત્નપ્રભા પૃથ્વીએ ઘણું સમ મનહર ભૂમિ ભાગ તે મેરૂ પર્વતના મુળ મધ્યે અષ્ટ પ્રદેશ ગેસ્તનાકારે રૂચક છે. તે સમ ભૂમિતળ જાણવું. ત્યાંથી સાતસે ને નેવું ભેજન ઉંચા જઈએ ત્યાં એકસો ને દશ જોજનને • જડપણે તિપિ દેવતાના ત્રીછા અસંખ્યાતા તિષિ વિમાન અસંખ્યાત લાખ છે. એમ અનંતા તિર્થંકરે કહ્યું છે. વળી તે વિમાન અર્ધ કાઠના ફળને સંસ્થાને છે. એને વર્ણન પનવણું સૂત્રના ઠાણુપદથી જાણ. જાવત્ ચંદ્રમા ને સૂર્ય એ બે ત્યાં તિષિના દ્ર તિપિના રાજા વસે છે. તે મોટી રૂધીના ધણ જાવત્ સુખમય વિચરે છે. પ્રશન–હે ભગવંત, સુર્યનામા તિષિને ઇદ્ર તિપિને રાજા તેને કેટલી પરખદા છે? ઉત્તર–હે ગતમ, તેને ત્રણ પરખદા છે. તુંબા ૧, વૃટિતા ૨, ને પચા ૩, તેમાં વળી માહીલી તુંબા, મધ્યની ત્રુટિતા ને બાહરલી પરખંદા પડ્યા. શેષ અધિકાર પરખદામાન પ્રમુખ ને આવાખા પ્રમુખ વાણવ્યંતરના કાળંદ્રના સરખો જાણ. ને પરખદાન અર્થ પ્રમુખનો અધિકાર ભવનપતિના ચમરેંદ્રના સરખો જાણો. તેમજ ચંદ્રમાને પણ એમજ સૂર્યની પરે અધિકાર જાણવો. પ૬, દ્વિપ, સમુદ્રના અધિકારી તેમાં પ્રથમ જંબુદ્વીપનો અધિકાર ૧, પ્રશ્ન–હે ભગવંત, ક્યાં છે દી૫, સમુદ્ર? કેટલા છે દ્વીપ સમુદ્ર? કેવડા મોટા છે દ્વીપ, સમુદ્રી યે આકારે છે દીપ, સમુદ્રઃ યે ભાવે છે દીપ, સમુદ્રી યે સ્વરૂપ છે દ્વીપ, સમુદ? ઉતર–હે ગતમ, જબુદ્દીપ આદ દઈને અસંખ્યાતા દીપ છે ને લવણ સમુદ્ર આદ દઈને અસંખ્યાતા સમુદ્ર છે. સંસ્થાનથી એકજ આકારે છે તે વિસ્તારપણે અનેક પ્રકારના છે. વિસ્તારપણે પ્રથમ બાપથી પ્રથમ સમુદ્ર બમણ તેથી બીજે દ્વીપ બમણ તેથી બીજે સમુદ બમણે એમ વિસ્તારપણે બમણ બમણું પહોળપણે છે. તે મળે જે સમુદ્ર છે તે કલોલ કરી શોભતા છે. ને દી૫ મણે કહ પ્રમુખ ઘણા છે. ત્યાં ઉત્પલ પદ્મ, ચંદ્રવિલાસી, સૂર્યવિકાસી કમળ નલીયું, શુભગ તે રાતું કમળ, સોગંધીક કમળ, પુંડરીક વેત કમળ, મહા પુંડરીક કમળ સત (સો) પત્ર કમળ, સહસ્ત્ર (હજાર) પત્ર કમળ પ્રમુખ; વેત અથવા રત ફુલ અને તેની પીલી કેસરાં તેણે કરી સહીત છે. પ્રત્યેક પ્રત્યેક દીપ ને સમુદ્ર પદ્મવર વેદિકાએ સહીત છે. એટલે પર ગહની પરે પાવર વેદિકા છે. વળી પ્રત્યેકે પ્રત્યેકે વનખંડ સહીત છે. એટલે વેદિકા કેડે વનખંડ વટી વળ્યું છે. એ ત્રીછાલકે અસંખ્યાતા દ્વીપ સમુદ્ર છે. તે મળે જંબુદ્વીપ આદિ (પેલે) છે, ને સ્વયંભૂરમણ સમુદ્ર અંતે છેલે છે. અહો સાથે આયુષ્યવંતે! તે મધ્યે આ જ બુદીપનામા દીપ. સર્વ દીપ ને સર્વ સમુદ્રમાં માહીલો છે, ને સર્વ દીપથી લધુ છે. તે જંબુદીપ વૃતાકારે ગોળ છે (પાણીમાં તેલનું ટીપું નાખતાં તેલનું ચક ગેળ કુંડાળું પડે તે) તેલના પુડલા જેવા ગોળ હોય તેવો ગોળ છે, રથના પૈડાને Page #174 -------------------------------------------------------------------------- ________________ (૧૫૮ ચાર પ્રકારના સસારી જીવની પ્રતિતિ, આકારે ગાળ છે, કમળના ડાડાને સંસ્થાને ગેળ છે, પુર્ણિમાના ચંદ્રમા સમાન ગાળ છે. એ જ બુદ્રીપ એક લાખ બેજન લાંબપણે પહેાળપણે છે. તે ત્રણ લાખ, સાળ હુન્નર બસે સત્તાવીશ જન, તે ઉપર ત્રણ ગાઉ, એકસા અડાવીશ ધનુષ્ય ને સાંપ્રતેર ગુલ કાંઇક ઝાઝેરા ફરતા પરિદ્ધિપણે છે. તે જ બુદ્ધીપ એક જગતી તે ગટરૂપ જેમ નગર શહેર ને ગઢ કીલો હોય તે રીતે ચાપપ્તેર વિટાણા છે. ૫૭, જબુદ્વીપની જગતીના વર્ણવ, તે જગતી (ગઢરૂપ) આઠ જોજન ઉંચી ઉંચપણે છે, મુળમાં બાર બૈજન પહાળી છે, મધ્યે આડ ોજન પહાળી છે તે ઉપરે ચાર જોજન પહાળી છે. મુળમાં પહેાળી છે મધ્યે સાંકડી છે ને ઉપરે પાતળી છે. ગાયના પુષ્ઠને સંસ્થાને છે (જેમ ગાયનુ પુંછ ઉંચુ કરેલું મુળમાં જાડું ને પછી ઉતરતાં પાતળુ હોય તેમ મુળે જાડી ને પછી પાતળી છે) સર્વ દેશે વજ્ર રત્નની છે.સ્ફાટીક રત્નનીપરે નિર્મળ છે. સુકુમાળ છે ધડ઼ારી મઠારી સ્વભાવેજ રજ સહિત, મળ રહિત, નિર્મળ છે. કર્દમે રહીત છે, નિરાવરણ, નિરૂપશ્ચાત કાન્તિ છે કાન્તિ સહીત છે તેવા જોગ છે. દેખવા યોગ્ય છે. શેશભાયમાન મનાહર જાવત્ પ્રતિરૂપ છે. વળી તે જગતી ઉપરે જબુદ્રીપને પાસે એક તળીએ કરી ચાતરમ્ સર્વદિશે વિટાએલી છે. હુઇયારખીની પરે તે નળી અર્ધ તેજન ઊંચી ઉંચણે છે. પાંસસે ધનુષ્ય પાહેાળપણે છે. બડપણે સર્વ રત્નમય છે. નિર્મળ છે. સુકુમાળ ધસેલી, ધડારી, મહારી છે, રજ રહીત છે, નિર્મળ છે, પક રહીત છે, નિરૂપધાત કાન્ત છે, કાન્તિ સહીત છે, સશ્રીક (શાભનીક) છૅ, ઉદયાત સહીત છે, તેવાોગ્ય છે, દેખવા તૈગ્ય છે, મનોહર છે, પ્રતિરૂપ શા ભાયમાન છે. વળી તે ઉપર ઘણુંજ સમ ભૂમિ ભાગ છે તેના મધ્ય ભાગે એક મોટી પદ્મવર વેદિકા છે. તે અર્ધ જોજન ઉંચી ઉંચપણે છે, પાંચસે ધનુષ્ય પહેાળપણે છે. સર્વ રત્નમય છે, જગતી સમાન ફરતી છે. તે પદ્મવર વેદિકા તેના એવે રૂપે વર્ણ પ્રમુખ છે. વળ રત્નની. તે પાવર વેદિકાની ભૂમિ (પાયા) છે, અરીષ્ટ રત્નમય પ્રતિષ્ઠાન (પાયાના ઉપલા (ભાગ) છે, વૈડુ રત્નના થાંભા છે. સેનાના ને રૂપાનાં પાટીયાં છે, તે વચ્ચે વજ્ર રત્નની સધી પુરી છે. લાહીતાક્ષ રત્નની તેા પાટિયા વચ્ચે ખીલી છે. ત્યાં નાના પ્રકારના રત્નના મનુષ્યના જીગળ શરીર છે, તે એકાકી પણ મનુષ્યના રૂપ છે, નાના પ્રકારના રત્નમય રૂપ છે, તે રૂપાના સંસ્થાન યુગ્મ છે, તેના અકરત્નમય દેશ છે. ને દેશ બડા છે, ન્યાતીપ રત્નમય વંસ છેડાએ તે જમણે પાસે બે વાંસનીક વેઝુકા ખીલી વીશેષ છે. વંસ ઉપરે રૂપાની પાટલી છે. તે ઉપર સાનાની ઢાંકણી છે. વજ્રરત્નની તે ઉપરે વળી નિવડ ટાંકણી છે. તે ઉપરે સર્વ શ્વેત પામય આછાદાન છે. એવી પદ્મવર વેદિકા છે. વળી તે પદ્મવર વેદિકાએ એક વહુની માળા, એક ધુધરીની માળા, જાવંત્ મોતીની માળા, એક કમળની માળા, તે પણ સર્વ રત્નમય તેણે કરી સર્વ દિશે સહીત Page #175 -------------------------------------------------------------------------- ________________ જ બુદ્વીપની જગતીના વર્ણવવ ૧૫૯ છે. તે માળાને રક્ત સુવર્ણના ઝુમખાં છે. સેાનાને પ્રકરણે સહીત નાના પ્રકારના મણી તે રત્ન તેના હાર ને ધડાર તેણે શોભીત સહીત છે. લગારેક માંહેામાંહું વેગળી છે. તેને પુર્વ, પશ્ચિમ, દક્ષણ, ઉત્તરનો મદ મંદ પવન વાય તેણે કરી કાંપતીથકી, કંપતી ચકી, લખાતીથકી, લખાતીથકી, ઝણેાટ પ્રમુખ શબ્દ કરતીથી, શબ્દ કરતીથી, તે ઉદાર મનને ગમતાંથકાંને મનને સુખના કરનાર એવા શબ્દ તેણે કરી ચાકર પુરતીથકી શૈાભાએ કરી અસંત શાભતીથકી રહે છે. વળી તે પદ્મવર વેદિકાને તે તે કામે જ્યાં એક ત્યાં ખીન્ન પણ ધણા ધાડાના બેડલાં ઘણા હાથીના જોડલાં, મનુષ્યના જોડલાં, કીંનરનામા વ્યંતરદેવના જોડલાં, કીપુરૂષનામા વ્યંતરદેવના જોડલાં મહેારગનામાં વ્યંતરદેવના બેડલાં, ગાંધર્વનામા વ્યંતરદેવના જોડલાં વૃષભના જોડલાં. ત્યાદિક, ધણા જોડલાં સર્વ રત્નમય છે. નિર્મળ છે, સુકમાળ છે, ધડાર્યાં, માર્યા, રજરહીત છે, નિર્મળ છે, કચરાદિક રહીત છે, નિરૂપધાત છે, કાંન્તિ સહીત છે, સશ્રીક છે, ઉઘાત સહીત છે, જોવા જોગ્ય છે, દેખવા જોગ્ય છે, મનેર છે, પ્રતિબીંબ સમાન છે. વળી તે પદ્મવર વેદિકાને તે તે ઠામે ત્યાં ત્યાં ધણા ધોડાના રૂપની પ ́ક્તિ, તેમજ પુર્વલીપરે ાવત્ પ્રતિબીંબ સમાન છે, એમ ઘેડાના મૈથુનના રૂપ, એટલે સ્ત્રી સહીત છે. નવત્ મનહર છે. વળી તે પદ્મવર વેદિકાએ તે તે દેશે ત્યાં ત્યાં ધણી પદ્મ લતા, નાગરૃક્ષની લતા, એમ અશોકવૃક્ષની લતા, ચંપકવૃક્ષની લતા, આમવન પ્રમુખની લતા, ક્ષાતિ અતીમુક્તક લતા, મચકુંદ લતા, શ્યામ લતા પ્રમુખ નિત્યે ફળી ઝુલીથકી જાવત સુધીભક્ત માંજરીએ કરી સહીત છે. સર્વ રત્નમય છે, નિર્મળ છે, સુકમાળ છે, લષ્ટ છે, ધાર્યો, મહાર્યા છે. નિર્મળ છે, રજ રહીત નિર્મળ છે, કાદવે રહીત છે, નિરૂપમ કૃષ્ણે છાયા છે, કાંન્તિ સહીત છે, સશ્રીક છે, ઉદયાત સહીત છે, જોવા ોગ્ય છે, દેખવા જોગ્ય છે, અભિરૂપ છે, પ્રતિરૂપ છે. વળી તે પદ્મવરવેદિકાએ તે તે ઠામે ત્યાં ત્યાં ઘણા ચેાખાના સાથીઓ છે. તે સર્વ રત્નમય છે. એવી તે પદ્મવરવેદિકા છે. ત્યારે ગાતમ પુછે છે. પ્રશ્ન-ડે ભગવત, પદ્મવરવેદિકા એહવું નામ શ્વે અર્થે કહો છો ? ઉ-તર-હે ગાતમ, પદ્મવરવેદિકાએ ત્યાં ત્યાં તે તે ામે વેદિકાને વિષે, વેદિકાના પાસ ને વિષે, વૈદિકાના પાટીયાના માથાને વિષે, વેદિકાના પુષ્ટાંતરને વિષે, થાંભાને વિષે, થાંભાના પાસાને વિષે, થાંભાને માથે, થાંભાના પુટાંતરને વિષે, ખીલીને વિષે, ખીલીના મુખને વિષે, ખીલીનાં પાટીયાને વિષે, ખીલીના પુષ્ટાંતરને વિષે, ખીલીને પાસે, ખીલીના પક્ષના બાંધાને વિષે, ખીલીના પક્ષના અત્યને ામે. ધણા ઉત્પલ તથા પદ્મ તે સુર્યવિકાસી કમળ જાવત્ લાખ પાંખડીના કમળ સર્વ રત્નમય છે, નિર્મળ છે, સુકમાળ છે, લષ્ટ છે. (લીસા) ધડાર્યાં, મડાર્યા છે, રજ રહીત છે, નિર્મળ છે, કર્દમ રહીત છે, નિરૂપ કૃષ્ણ છાંયા છે, કાન્તિ સહીત છે. સબીક છે, ઉદાત સહીત છે, તેવા બૈગ્ય છે, દેખી ગ્ય છે, મ Page #176 -------------------------------------------------------------------------- ________________ [૧૬૦ ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ. (૬ : - નહર છે, પ્રતિબીંબ સમાન છે. મોટા વર્ષાકાળના જળ રાખવાના ઠામ તથા છત્ર તે સરખાં મોટાં છે. તે પદ્મવદિકાને વિષે રત્નમય કમળ પ્રમુખ છે. અહો સાધે આયુષ્યવંતે! તે અર્થે હે ગૌતમ, પદ્મવદિક એવું નામ કહીએ છીએ, અથવા પદ્મવરવેદિક એવું સારસ્વતું નામ છે. પ્રશન–હે ભગવંત, તે પાવર વેદિકા સાસ્વતિ છે, કે અસાસ્વતિ છે? ઉત્તર–હે ગૈાતમ, સાસ્વતિ પણ છે, ને અસાસ્વતિ પણ છે. પ્રશન–હે ભગવંત, એ અર્થ એમ કહે છે જે સાસ્વતિ પણ છે, ને અસાસ્વતિ પણ છે? ઉતર– ગૌતમ, વ્યપણે તો સાસ્વતિ છે, પણ વર્ણને પર્યાએ, ગંધને પર્યાએ, રસને પર્યાએ સ્પર્શને પર્યાએ અસાસ્વતિ છે. તે અર્થે હે ગૌતમ એમ કહીએ છીએ જે સાર્વતિ પણ છે, ને અસાસ્વતિ પણ છે. પ્રશ્ન–હે ભગવંત, એ પવરદિક કાળથકી કેટલા કાળની છે? ઉત્તર–હે ગૌતમ, યારે એ હતી નહીં એમ નથી. હમણું નથી એમ પણ નથી, ને વળી ક્યારેઇ એ નહીં હોય એમ પણ નથી. અતિત કાળે હતી. વર્તમાનકાળે છે. ને અ. નાગત કાળે હશે. ધ્રુવ છે, નિત્ય છે, સારસ્વતિ છે, ક્ષય નથી, ચળતી નથી, અવસ્થીત છે. એવી તે પદ્મવર વેદિકા છે. એ પદ્મવર વેદિકાને વર્ણન કર્યો. વળી તે જગતી ઉપરે છે પદ્મવર વેદિકાથી બાહરે એક મેટું વનખંડ કહ્યું છે. તે દેશે ઉણું બે જન ચેકફેર ચક્રવાળપણે પિહેલું છે, ને જગતી સમાન ફરતું છે. તે - કૃષ્ણ વર્ણ એટલે કૃષ્ણ શ્યામ એકજ કૃષ્ણજ શોભા છે એટલે લીલી શોભા છે. જાવત અનેક ગાડાં, પ્રધાન રથ, પાલખી તેહને મુકવાને ઠામે સહીત છે. રમણુક છે, જેવા જેગ્ય છે, સુકમાળ છે, લષ્ટ છે, ધૃષ્ટ છે, મુષ્ટ છે, રજહીત છે, કર્દમ રહીત છે, નિર્મળ છે, નિરૂપમ કૃષ્ણ છાંયા છે, કાંતિ સહીત છે, સશ્રીક છે, ઉતવંત છે, જેવા જોય છે, દેખવા ગ્ય છે, અભિરૂપ છે, પ્રતિરૂપ છે. વળી તે વનખંડ માંહે ઘણુંક સમ મનહર ભૂમિ ભાગ છે. તે જેહવો મુરજ (હાલ વિશેષ) તેહને તો, માદળનો તળો, તળાવનું તળ, હથેળી, આરીસાને તળ, ચંદ્રમાને મંડળ, સુર્યનો મંડળ, ઘેટાનું ચર્મ, વૃષભનું ચર્મ, વાહનું ચર્મ, સીંહનું ચમ, વાઘનું ચર્મ, છાગનું ચર્મ, દીપડાનું ચર્મ, (ચામડું) તે સરખું સમ તળ છે. અનેક સંકુલ પ્રમાણે કલક સહસ્ત્ર ગમે તેણે કરી સહીત એવું દીસે છે. તે મણીમાં લક્ષણની શ્રેણી, પ્રણ સ્વસ્તીક, ( લક્ષણ વિશેષ) સરાવલાનું સંપુટ, મચ્છ, કચ્છ, મગરમચ્છ; પ્રમુખને લક્ષણે ઇત્યાદિક આકારે સહીત છે. કુલની શ્રેણી તથા પ્ર મુખ તેણે કરી ભીંત શોભે છે. પંચવર્ણ યુક્ત છે. તે કહે છે. કૃષ્ણ વર્ણ જાવત ત વધ્યું છે. ત્યારે ગૌતમ પુછે છે. પ્રશ્ન–હે ભગવંત, ત્યાં જે કૃષ્ણ વર્ષે તૃણ ને મણી છે તેને એવો એહવે રૂપે વર્ણ ને શેભા કહી છે? તે યથાનામે જેહવી મેઘની ઘટા, અંજન, ખંજન, કાજળ, સાહી, ગળી, પાડાને પંગ, મહિપ પંગ, (સીંગ) ને સમુહ, ભમરા, ભમરાને. સમુહ, ભમરાની Jain Education Intemational Page #177 -------------------------------------------------------------------------- ________________ જબુદ્ધની જગતીને વર્ણવ. : -- - --- - પાંખ, જાંબુનું ફળ, કાક (કાગડે) પક્ષી, કેયલ પંખી, હરતી, હાથીને કળભ, (ત્રીશ વરસને હાથી તે કળભ કહીએ.) કૃષ્ણ સર્પ, કાળા કેશ, કૃષ્ણવર્ણ, કુલ વૃક્ષ, નિર્મળ આકાશનું તળ, કૃષ્ણ અશોકવૃક્ષ, કૃષ્ણ કણયર, કૃષ્ણ બંધુજીવ (એ ત્રણ વૃક્ષના ભેદ છે) ઇત્યાદિક શ્યામ વર્ણ છે. તે સરખો તે વણ ને મણને શ્યામ વર્ણ છે ? ઉતર–હે ગૌતમ, એ અર્થ સમર્થ નહીં. તે કૃષ્ણ તૃણ ને મણી તેહને એહથી અધિક શ્યામ વર્ણ, મનહર વર્ણ છે. પ્રીતિકારી છે, મને છે, મનને ગમતો તેને વર્ણ કહ્યો છે. પ્રશન–હે ભગવંત, ત્યાં જે નીલ વર્ષે તૃણ ને મણિ છે. તેને એવો વર્ણ કહ્યું છે? તે યથાનામે મૂંગો છવ, ભૂંગાની પાંખ, નીલચાંસ પક્ષી, નિલચાંસની પાંખ, સુડા, સુડાની પાંખ, નીલી (ગળી) વસ્તુ (નીલ) વસ્તુને ભેદ, નીલી વસ્તુને સમુહ, સામો, (ધાન વિશેષ) દાંતને કાળો રંગ, (વૃક્ષ વિશેષ) વનની ઘટા પ્રમુખ, બળદેવના વસ્ત્ર, મોરની ગ્રીવા, (ક) પારેવાની ગ્રીવા, અળસીના પુલ, બાણ વૃક્ષના પુલ, (દેશ વિશેષ) અંજન કેસીકા; (વૃક્ષ વિશેષ) તેના પુલ, નીલા કમળ, નીલે અશોક વૃક્ષ, નેપલો કgયર, નીલે બંધુ જીવ (નામાં વૃક્ષ.) ઇત્યાદિક નીલ વર્ણ છે. તે વર્ણ સરખે તે વણ ને મણિને વર્ણ છે? ઉતર– હે ગૌતમ, એ અર્થ સમર્થ નહીં તે નીલ તૃણુ ને મણિને એહથી અધિક વર્ણ છે. મનહર વર્ણ છે, જાવંત સુંદર વર્ણ છે. પ્રશ્ન–હે ભગવંત, ત્યાં જે રીતે વર્ષે તૃણ ને મણિ છે, તેને એ એહવે રૂપે વર્ણ કહ્યું છે? તે યથા દષ્ટાંત. સસલાનું લોહી, બકરાનું લોહી, મનુષ્યનું લેહી, વરાહ તે સૂયરનું લોહી, પાડાનું લોહી, તત્કાળને ઉપજેલ બાળ મલે છવ, ઉગતા સૂર્ય, સંધ્યાને જે રાતો વાન, ચણોઠીને જેહ અર્ધ ભાગ રાત, જાતવંત હીંગળો જેમ રાત, પ્રવાળા, પ્રવાળાના અંકુરા, હીતાક્ષ રત્ન, લાખો રસ, કમીને રંગ, (તે હીર વિશેષ,) પાટલ જાતના વૃક્ષનું ફુલ, લાલ ફુલ, રાત કંબલ, કેશુડાના ફુલ, જાસુનાપુલ, રાત અશોક વૃક્ષ, રાતે કણયર, રાત બંધુ જીવ નામા વૃક્ષ, ઈત્યાદિક જેમ રાતે વણે છે, એહ એ તૃણ ને મણિનો રાતે વર્ણ છે? ઉતર–હે ગતમ, એ અર્થ સમર્થ નહીં. તે રાતાં તૃણ ને મણિને એહથી અધિક વર્ણ છે. જાવ સૂભ વર્ણ છે. પ્રશન- હે ભગવંત, ત્યાં જે પીળાં તૃણ ને મણિ છે. તેનો એવો એહવે રૂપે વર્ણ કહ્યું છે? તે યથા છો. ચંપક વૃક્ષ, ચંપકની છાલ, ચંપકને છેદ કીધે જે પીળે વર્ણ, હળદર, હળદરને ભેદ, હળદરની ગોળી, હરીયાળ, હરીયાળને ભેદ, હરીયાળની ગળી, ચિકુરનામાં વસ્તુ વિશેષ તેહનીમેતે વસ્ત્ર પ્રમુખે જેહો રંગ પીળો, સુવર્ણન જેહ પટ્ટ પીળો, ઉત્તમ કનકને નિઘર્ષ જેવો, સૂવર્ણના વાસણ જેવો, વાસુદેવને વસ્ત્ર જેવાં પીળાં, સણક વૃક્ષનાં જેવાં પીળાં ફૂલ, ચાંપાના ફુલ, કુષ્માંડી વૃક્ષના જેવાં પીળાં ફૂલ, આવળ વૃક્ષની જેહવાં પીળા ફુલ, ધિસુડા તથા ચર્લટ તેહના જેવાં પીળા ફુલ, સુવર્ણ 21 Jain Education Intemational Page #178 -------------------------------------------------------------------------- ________________ [૧૬ર ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ. યુથિકા નામે વનસ્પતિ તેહના જેવાં પીળાં ફુલ, કરંટ વૃક્ષના પુલની જેહવી પીળી માળા, સુધીરજકા નામે વનસ્પતિ તેહનાં જેવાં પીળાં ફુલ, બીજક નામે વનસ્પતિ તેહનાં જેવાં પીળાં ફુલ, પીળો અશોક વૃક્ષ, પીળો કણયર, પાળ બંધુ છવ નામા વૃક્ષ. ઇત્યાદિક જેવાં પીળાં છે, તે તે તૃણુ ને મણિને પીળો વર્ણ છે? ઉતર–હે ગૌતમ, એ અર્થ સમર્થ નહીં. તે પીળાં તૃણને મણિનો એહથી અધિક વલ્લભ ભાવત્ સૂભ વર્ણ છે. પ્રશ્ન–હે ભગવંત, ત્યાં જે તવ તૃણને મણિ છે. તેને એવો એહવે રૂપે વર્ણ કર્યો છે? તે યથાદ્રષ્ટાંત. અંતરત્ન, દક્ષણાવર્તસંખ, ચંદ્રમા, મચકુંદનું ફુલ, પાણીના ફુવારા, હંસપંખીની શ્રેણી, કોચપંખીની શ્રેણી, મોતીના હારની શ્રેણી, બગલાની શ્રેણી, ચંદ્રાવળી તે નિર્મળ જળમણે ચંદ્રમાના પ્રતિબીબની શ્રેણ, શરદ કાળને જેહવાં સ્વેત વાદળાં, અણીએ ધમે જેહ રૂપાને પટ્ટ, ઘેળા ચોખા તુસ રહીત, મચકુંદના પુલને પુંજ, મેરપીંછને ગર્ભ, સ્વેત કમળને પુજ, સુકી છીવાડીનામાં વૃક્ષના પુલ, પદ્મની કંદ, પદ્મતંતુયા, હાથીના દાંત, લવંગદળ (પત્ર) પિડરીક કમળનું પત્ર, વર્ષોનું જળ, જાયના ફુલની માળા, ઘેળો અશોકવૃક્ષ, ઘેળો કયર, ધળો બંધુજીવનામાં વૃક્ષ, (અશોક વૃક્ષ, કણયર, ને બંધુજીવનામ વૃક્ષ, એ ત્રણે વૃક્ષ પાંચે વણે કહ્યાં છે.) ઈસાદિકને જેમ વેત વર્ણ છે. તેહેવો એ તૃણને મણિનો સ્વેતવર્ણ છે? ઉતર–હે ગૌતમ, એ અર્થ સમર્થ નહીં. તે ત ડ્રણ ને મણિન એહથી અધિક વલ્લભ નવત શુભ વર્ણ છે. પ્રશન–હે ભગવંત, તે તૃણને મણિ તેહને કે ગંધ કહ્યો છે ? ઉત્તર–હે ગૌતમ, તે યથાદ્રષ્ટાંત કોઠના પડા, સુગંધી પાનના પડા, ચુવાના પડા, તગરના પડા, એળચીના પડા, કીર્મરાનામા દ્રવ્યના પડા, બાવના ચંદનના પડા, કુકમના પડા, ઉસીરના પડા, (ઉસીર તે ચીરણવૃક્ષનું મુળ જાણવું.) ચંપાના ફુલના પડા, મરૂવાના પડા, દમણુના પડા, જાયના પુલના પડા, જુઈના પુલના પડા, માલતીના પુલના પડા, નવ માલતીના પુલના પડા, વાસંતીનામા વૃક્ષના પુલના પડા, કેતકીના પુલના પડા, કપુરના પડા, પાડળ વૃક્ષના પુલના પડા, તેહને મંદ વાયને વિષે મુકતે થંકે, પડાને ઉખેળતે થકે, પડાને ભેદતે થકે, કઠ પ્રમુખ ખાંડતે થકે, છેદતે થકે, ખંડ ખંડ કરતે થક, સુગંધી દ્રવ્યનો સંગ મેળવતેથકે, ઉખેડતે થકે, વીખેરતેથકે, ભોગવતેથકે, વચે દેતેથકે, એક ઠામથી બીજા કામને વિષે મુકતે થકે. મનોહર મનને ગમત. નાશીકા અને મનને સુખના કરણહાર એહવા સર્પ દશે ચેકફેર મનોહર ગંધપ્રતે વાસે. (મુકે) તેવારે ગૌતમ પુછે છે. પ્રશ્ન- હે ભગવત, તે તૃણને મણિને એ ગંધ છે ? ઉત્તર– હે ગૌતમ, એ અર્થ સમર્થ નહીં. તે તૃણ ને મણિને એહથી અધિક વલ્લભ ગંધ છે. જાવત મનને ગમતો નિચે ગંધ કહ્યો છે. Jain Education Intemational Page #179 -------------------------------------------------------------------------- ________________ જબુદ્ધીપની જગતીને વર્ણવ, ૧૬૩] પ્રશન–હે ભગવંત, તે તૃણને મણિને કેવો સ્પર્શ કર્યો છે? ઉત્તર–હે ગૌતમ, તે યથાદ્રષ્ટાંતે કહે છે. મૃગચર્મ પ્રમુખ. પરજીવના પીંખડા, હંસના બાળક, રૂ, હંસગર્ભરત્ન, માખણ, હંસગર્ભ સેન્યાની તળાય સરખી, અર્કતુલ, સરસવના પુલને સમુહ, કુંણું કમળના પત્ર તેહને સમુહ. તેને સુંવાળો સ્પર્શ હોય. એમ કહ્યું કે ૌતમ પુછે છે. પ્રશન–હે ભગવંત, તે તૃણ ને મણિને એવો સ્પર્શ છે? ઉતર– ગૌતમ, એ અર્થ સમર્થ નહીં. તે તૃણ ને મણિને એહથી અધિક વલ્લભ જાવત સ્પર્શ છે. પ્રશ્ન- હે ભગવંત, તે તૃણના વનને પુર્વ, પશ્ચિમ, દક્ષણ, ઉત્તરદિશ પ્રમુખના મંદ મંદ વાયરા આવતેથકે. તે તૃણાદિક તે વાયરાથી કંપથકે, ખંભાતે થકે, ચંચળ થાતેથકે, ક્ષોભના પામતેBકે, માંહોમાંહે ઘસાતેકે, ઉદેરાએથકે. કેહવો સ્વર ને શબ્દ છે? ઊતર–હે ગૈાતમ, તે યથાદ્રષ્ટાંત. સીવાકા, (પાલખી) સ્કંદમાનિકા (શિવકાવિશેષ.) અથવા રથ. ઈત્યાદિક છત્ર સહીત, ધ્વજા સહીત, ઘંટ સહીત, તોરણ સહીત, બાર પ્રકારના વાજીંત્ર સહીત, લઘુ ઘુઘરી ને તેમની માળા તેણેકરી ચોકફેર સહીત છે. હેમવંત પર્વતનાં મનોહર વિશીષ્ટ સુવર્ણ જડીત તીનસનામાં વૃક્ષના કાષ્ટનો છે. ઉત્તમ સૂર્યમંડળ સમાન તેજવંત એહવે ધુંસરે કરી સહીત છે. લેહમય ભલે પ્રકારે પછડાને પાટો બાંધ્યો છે. પ્રધાન ગુણે કરી સહીત તે રથને અશ્વ જોતર્યા છે. વળી બુદ્ધિવંત એવો સારથી ઘણુંજ ડાથે તેણે તે અશ્વને રહ્યા છે. સરસ એકસ તીરે એક ઑણ થાય એહવા બત્રીશ તેણે સહીત છે. બગતર, ટોપે સહીત યુદ્ધરથ છે, ધનુષ સહીત બીજા પણ છત્રીશ આયુધે યુક્ત છે. હાલ પ્રમુખ પ્રહરણે યુક્ત યોદ્ધા પુરૂષને યુદ્ધ કરવાયુક્ત. તે રથને રાજાના આંગણાને વિષે, અંતઃપુરને વિષે, મોહેલને વિષે, તથા મનોહર મણિબંધ ભૂમિતળને વિષે, વારંવાર વેગેકરી ફેરવતેકે, પાછો વાળતેથકે; ઉત્તમ મોટા લક્ષણોપેત અશ્વ તેહને વેગેકરી તે રથમાંહેથી ઇષ્ટ મનહર મનને ગમતા કર્ણ ને મન તેહને સુખને કરણહાર સર્વદિશે શબ્દ નિસરે. એમ કહે કે ગોતમ પુછે છે. પ્રશન–હે ભગવંત, તે તૃણુ અને મણિને એવો શબ્દ છે? ઉતર–હે ગૌતમ, એ અર્થ સમર્થ નહીં. વળી બીજે દ્રષ્ટાત કહે છે. તે યથા નામે પ્રભાત સમયે વૈતાળકી વિણ તે તાળ વિના વાજે તે વિણ. ગંધાર સ્વરની મુછએ કરીને ખોળાને વિષે ભલે પ્રકારે મુકી બાવના ચંદનની વિણું તેને કોઈ કુશળ પુરૂષ અથવા સ્ત્રીએ ઝાલીને પ્રભાત કાળ સમયે હળવે હળવે સ્વર વિશે વજાડતે થ, મુછ પ્રાપ્ત કરતે થક, ઉદરતેથકે. ઉદાર મનને ગમતા કર્ણ ને મન તેને સુખના ઉપજાવણહાર સર્વ દિસે શબ્દ નીસરે, એવું કહયે થકે વળી ગૌતમ પુછે છે. પ્રનિ–હે ભગવંત, તે તૃણ અને મણિનો એવો સ્વર છે? Jain Education Intemational Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪] ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ, ઉત્તર–હે ગેમ, એ અર્થ સમર્થ નહીં. વળી ત્રીજે દ્રષ્ટાંત કહે છે. તે યથાનામે, કિન્નરનામાં દેવતા, જિંપુરૂષનામા દેવતા, મહોરમનામાં વ્યંતરદેવતા, ગાંધર્વનામા વ્યંતર દેવતા તે દેવતા મેરૂ પર્વતને ભદ્રસાળ વનને વિષે અથવા મેરૂ પર્વતના નંદન વનને વિષે, અથવા મેરના સોમનસ વનને વિષે, અથવા મેરૂના પડગ વનને વિષે, અથવા હીમવંત પર્વત મળ્યાચળ, મેરૂપર્વતની ગુફાને વિષે ગયા થકા, એકઠા એકઠામે બેઠાં થક, સમ્યપણે કઈ કેઇના વિખવાદ રહિત રહ્યાં, પ્રમુદિત, હર્ષવંત, કીડાવંત, હરેકરી ક્રીડા કરતાં થકાં, ગીતરતી નામે ગાંધર્વ હર્ષ સહીત મને કરી ગાયન વિષે વૃતાદિક પદ્ધ કવિતાદિ ગાયને યુક્ત, પદે બંધ પદે બંધ ધુરથકી ગાયન કરતાં થકાં, પ્રવર્તતાં થકાં હળવે હળવે રુચતું થકું સાત સ્વરે યુક્ત, આઠ રસે સહીત,N છ દે રહીત / અગ્યાર ગુણના અલંકાર તેણે યુક્ત,s ગીતના આઠ ગુણ તેણે યુiN. ગુંજતે થકે વંસની નળી એટલે વાંસળી સમાન પછી પૂર્વોક્ત સ્વરૂપ ને ત્રિ સ્થાન કરણશુદ્ધ એટલે ઉર:શુદ્ધ ૧, કંઠશુદ્ધ ૨, શિશુદ્ધ ૩, એ ત્રણ કામે શુદ્ધ મધુર સ્વરે લલીત સહીત મનહર મૃદુ (કમળ) સ્વરે સહીત, મનહર પદને સંચારે શુભ શોભનીક સાંભળ કરી સાંભળવાવાળાને આનંદ થાય, ઉત્તમ મનહર ૨૫ એવો દેવતા સંબંધી નાટક તત્કાળ ગીતને ગાવે તે શેભનીક સાંભળવા જોગ ગાયન કરે. એવું કહ્યથકે. વળી ગૌતમ પુછે છે. પ્રશન–હે ભગવંત, તે તૃણુ ને મણિ પ્રમુખને એવો શબ્દ છે? J ષડજ ૧, રૂપભ ૨, ગંધાર ૩, મધ્યમ ૪, પંચમ ૫, પૈવત ૬, નિધધ ૭, એ સાત સ્વર. N શૃંગાર પ્રમુખ સહિત. P ભીતિ નામે દેશ-–તે અધીક ત્રાસવાળા મનથી બેહતા બહતા ગાવું તે ૧, દુતદેષ-ઉતાવળું ગાવું તે ૨, ઉપિથદોષ-આકુળ વ્યાકુળ થઈ સ્વાસ યુક્ત ઉતાવળું ગાય તે ૩, ઉતાળદેષ-તાળસ્થાન અતક્રમીને ગાય તે, ૪, કાકસ્વર-સાનુનાસિક ગાવું (પાતળે સ્વરે ગાવું) તે ૫, અનુનાસિકદેખ-નાકમાંથી સ્વર કાઢી ગાવું તે ૬, એ છે દેવ. S આ અલંકાર તેણે સહીત તે અલંકાર પૂર્વના અંતર્ગત સ્વર પાહુડાને વિષે સારી રીતે કહ્યા છે. N+ પૂર્ણ ગુણુ–સ્વર કળાએ પૂર્ણ ગાય તે ૧, રક્તગુણ-ગાયન કરવા યોગ્ય તેના રાગથી અનુરક્તપણે ગાય તે ૨, અલંકૃત ગુણ-અ ન્ય સ્વર વિશેષ કરવે કરીને અલગ કારની પેઠે શોભતું ગાય તે ૩, વ્યકતગુણ-અક્ષર રવર ફુટ કરવે કરીને વ્યકત પ્રગટપણે ગાય તે ૪, અવિપુષ્ટગુણ-વિપરીત સ્વરથી બકર બુમ બકવાદ રહીત ગાય તે ૫, મઘુર ગુણ-જેમ વસંત માસે કેયલ સરખો મધુર સ્વર હોય તેમ મધુર સ્વરે ગાય તે , સમગુણ-તાળ, વંશ સ્વરાદિકને અનુસરતું ગાય તે ૭, સ લલીતગુણ-સ્વર ઘોળણ પ્રકારે કરી લલિતપણું સહિત ગાય તે ૮, એ આઠ ગુણ. Jain Education Intemational Page #181 -------------------------------------------------------------------------- ________________ જ'બુદ્ધીપની જગતીના વર્ણવ, ઉતર—હૈ ગૈાતમ, હા, એવા તે તૃણુ અને ર્માણ પ્રમુખને શબ્દ છે. વળી તે વનખંડને તે તે ઠામે ત્યાં ત્યાં ઘણી લઘુ, માટી, ચેખૂણી વાવ, ગાળ વાવ, જેમાં પુલ થાય તે પુષ્કરણી, ગુંજાળીકા તે ઢાકી વાવ, લાંખી વાવ, સરપ ́ક્તી તે એક લેન હોય તે, સરપ ́ક્તિએ તે એકનું જળ ખીજામાં જાય આવે તે. ખીલ પંક્તિ તે કુવાની પંક્તિ, તે નિર્મળ સ્ફટિકની પરે સુકુમાળ છે. રત્નમય તેના કાંઠા છે. વજ્રમય તેના પાષાણુ છે. તેણે કરી પાસા આંધ્યા છે. સુવર્ણમય તેનાં તળીયાં છે. વૈદુર્ય ને સ્ફટિક રત્ન તેના તટ છે. સુવર્ણ ને રૂપામય તેની વેળુ છે. સુખે પ્રવેશ કરવા દ્વેગ્ય છે. સુખે ઉતરવા ોગ્ય છે, નાના પ્રકારના રત્ન તેણે કરી તિર્થં ભીંત ખાંધી છે. ચાખુણી છે, સમ તટ છે, અનુક્રમે નમતું નમતું જળનું દામ છે, ત્યાં ગંભીર શીતળ જળ છે. મૃણાલ નામે કમળ તેના પત્રે કરી ઢંકાણી છે. ધણા ઉત્પળ, કુમુદ, નલીણુ, સુભગ, સાળ ધીક, પુંડરીક, સતપત્ર, સહસ્ર પત્ર ઇત્યાદિક કમળ તેના પત્ર ને કેસરાં તેણે કરી સહીત છે. ત્યાં તે કમળ પ્રતે ભમરા પ્રમુખ ભાગવે છે. નિર્મળ પાણીએ કરી તે વાવ પ્રતિપૂર્ણ ભરી છે. ત્યાં મચ્છ, કચ્છ પ્રમુખ ભમતા છે, ત્યા અનેક પખીના જુગળ મૈથુન ક્રીડા કરે છે. એવી તે વાવ છે. તે દરેક વાવ પ્રમુખ પ્રત્યેક પ્રત્યેક પદ્મવર વેદિકાએ કરી સહીત છે. પ્રત્યેક પ્રત્યેકે વનખડે કરી સહીતછે. તેમાં કેટલીક વાવ પ્રમુખના પાણી ચંદ્રહાસ મદીરાના સરખાંછે. કેટલીક વાવ પ્રમુખના વારૂણી સમુદ્રના પાણી સરખાં પાણી છે. તે તાડી સમાન છે. કેટલીક વાવના ગા દુધ સરખાં પાણી છે. કેટલીક વાવના પાણી ધૃત સરખાં છે. કેટલીક વાવના પાણી પાણી સરખાં છે. કેટલીક વાવના પાણી શેલડીના રસ સરખાં છે. કેટલીક વાવનાં પાણી અમૃત સરખાં છે. કેટલીક વાવનાં પાણી સ્વભાવીક મેતી સરખાં ઉજ્જ્વળ છે. જોવા જોગ્ય છે. જાવત્ પ્રતિરૂપ છે. વળી તે નાની વાવ જાવત્ ખીલ પ ંક્તિ તે કુવા પ્રમુખ તેહને તે તે ઠામે ત્યાં ત્યાં ઘણાં ચારે દીશે તેમાં અકેકે દીશે ત્રણ ત્રણ પગથી છે તે પગથીમને એવા એવે રૂપે વર્ણ ને શાભા છે તે કહે છે. વજ્ર રત્નની તે પગથીઆંની ભૂમિછે. અરીષ્ટ રત્નનાં પગથીઆંનાં મુળ છે. વૈડુર્ય રત્નનાં થંભ છે. સેનાનાં તે રૂપાના તે પગથીયાંનાં પાટીમ છે. વજ્ર રત્નની તે પાટીયા વચ્ચે સધી પૂરી છે, લેાહીતાક્ષ રત્નની તે પાટીયા વચ્ચે ખીલી છે. નાના પ્રકારના ત્યાં ઝાલવાના અવલંબન છે. તે અવલખનની મહા છે. તે ત્રીસે પાન (પગથીયાં)ને આગળે પ્રત્યેક પ્રત્યેક પગથીઆં પ્રત્યે તારણ કહ્યાં છે. તે તેારણ નાના પ્રકારનાં મણિ રત્નનાં છે. તે રત્નમય થંભને વિષે સનીવિષ્ટ છે. એટલે અધરૂપ છે. વિવિધ પ્રકારના મુક્તાફળ તેણે કરી સહીત છે. વિવિધ પ્રકારના તારા જે ચંદ્રિકા તેને રૂપે કરી શાલિતછે. વળી તે તોરણને વિષે મૃગ, વૃષભ, અસ્વ, મનુષ્ય, પ’ખી, મગરમચ્છ, સર્પ, કિનરનામા વ્યંતર, ગેંડા, સીંહ, ચમરીગાય, વનહસ્તી, વનલતા, પદ્મલતા ઇત્યાદિકના મનેાહર રૂપ છે. થંભ ઉપરે વમય વેદિકા એટલે કુંભી છે. તેણે કરી તે તેારણુ મનેાહર છે. તે થભનેવિષે વિદ્યાધરના જુગળ સમ શ્રેણીએ સૂર્યના સહસ્ર કારણ તેથી પણ અધિક તેજવત છે. સહસ્રગમે રૂપે યુક્ત છે, તેજે કરી દીપે છે. વિશેષે તેજે કરી દે દીપમાન ૧૬૫] Page #182 -------------------------------------------------------------------------- ________________ ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ, છે. ચક્ષુને જેવા જોગ છે. સુખકારી સ્પર્શ છે. સીક રૂપ છે, જેવા જોગ છે, જાવત મનહર છે. . વળી તે તોરણ ઉપરે ઘણું આઠ આઠ મંગળીક કહ્યાં છે સાથીઓ ૧, શ્રીવાળ ૨, નંદાવર્ત રૂ, વર્ધમાન સંપૂર્ણ ૪, ભદ્રાસન ૫, કળસ , મછજુગમ ૭, ને આરીસો ૮. એ આઠે મંગળીક સર્વ રતનમય છે. નિર્મળ છે, સુકમાળ છે. જાવત પ્રતિરૂપ છે. વળી તે તોરણને ઉપરે ઘણી કૃષ્ણ ચામરની વજા, નેલા ચામરની ધ્વજા, રાતા ચામરની ધ્વજા, પીળા ચારની વજા, ઘેળા ગામની બ્રા. નિર્મળ છે, સુકમાળ છે. તે ચામરને રૂપાને પટ્ટ છે. વધુ રનના તેના દંડ છે. કમળને સરખો તેને ગંધ છે, સરૂપ જેવા જોગ છે. જાવ મનોહર છે. વળી તે તોરણને ઉપરે ઘણાં છત્ર તે ઉપરે છત્ર ને વળી તે ઉપરે છત્ર છે. ધ્વજા તે ઉપરે વજા છે. ઘંટાનાં ઘણું જુગળ છે. ચામરનાં ઘણું જુગળ છે. ઘણું ઉત્પલ હસ્ત કમળના રૂપ છે. જાવત્ લક્ષપત્ર કમળ હસ્ત એવા સરૂપ છે. સર્વ રત્નમય છે. નિર્મળ છે. જાવત પ્રતિરૂપ છે. વળી તે લધુ વાવ પ્રમુખ પાવત કુવાની પંક્તિને વિષે તે તે ઠામે ત્યાં ત્યાં ઘણાં ઉત્પાત પર્વત છે. ત્યાં વ્યંતર પ્રમુખ દેવતા દેવીઓ વિચિત્ર કીડા કરવા નિમીતે વૈકીય શરીર કરે છે. (જ્યાં વૈક્રીય શરીર કરીને ક્રીડા કરે,) તે નિયતિ પર્વત, જગતિ પર્વત, દારૂ પર્વત, સ્ફટીક રત્નના મંડપ, સ્ફટીકના મંચક, દકમાળ, { પ્રાસાદ વિષેશ) સ્ફટીકનામાં પ્રસાદ, તે ઉંચાં છે ને લાંબપણે પહોળપણે લઘુ છે. વળી ત્યાં અલકને હીંડોળાખાટ, પક્ષાલક, તે પક્ષી બેસવાના ઠામ ઇત્યાદિક સર્વ રત્નમય છે. નિર્મળ છે, જાવ પ્રતિરૂપ છે. વળી તે ઉત્પાત પર્વતને વિષે જાવત પક્ષાદલને વિષે ઘણું હંસને આકારે સીંહાસન છે, કોચને આકારે સીંહાસન છે, ગરૂડને આકારે સીંહાસન છે, ઉતાસન, નમતાસન, દીર્ધાસન, સજ્યા પ્રમુખ ભદ્રાસન, પક્ષાસન, મયુરને આકારે આસન, વૃષભને આકાર આસન, સીંહને આકારે આસન, પવને આકારે આસન, સાથીયાને આકારે આસન છે. તે આસન સર્વ નિર્મળ છે, સુકમાળ, લષ્ટ છે, વૃષ્ટ છે, મૃષ્ટ છે, રજ રહીત નિર્મળ છે, રત્નમય છે. કર્દમ રહીત નિરૂપકષ્ટ છાંયા છે. કાતિ સહીત છે, સબ્રીક છે. ઉદ્યોતવંત : છે. જેવા જોગ છે. દેખવા જોગ છે, અભિરૂપ છે, પ્રતિરૂપ છે. વળી તે વનખંડને વિષે ત્યાં ત્યાં તે તે હામે ઘણું આલી નામે વનસ્પતિના ઘર, માલીનામાં વનસ્પતિના ઘર, કેળીના ઘર, લતાના ઘર, આથાન ઘર, ઘર, સ્નાન કરવાના ઘર, પ્રધાન ઘર, ગર્ભ ઘર, મેહનઘર, પરસાળ ઘર, જાળીયાને ઘર, પુલના ઘર, ચીત્રામ સહીત ઘર, ગાયન કરવું તેના ઘર, આરીસાના ઘર, ઇત્યાદિક સર્વ રનમય છે. નિર્મળ છે, સુકુમાળ છે, વૃષ્ટ છે, મૃણ છે, રજ રહીત નિર્મળ છે. કર્દમ રહીત છે, નિરૂપકષ્ટ છાંયા છે, કાન્તિ સહીત છે, સીક છે, ઉઘાત સહીત છે, જેવા જોગ છે. દેખવા જોગ છે. અભિરૂપ છે. પ્રતિરૂપ છે. Jain Education Intemational Page #183 -------------------------------------------------------------------------- ________________ જંબુપની જગતને વર્ણન, ૧૬૭] ____ ' --- - -- વળી તે આળી પ્રમુખના ઘરને વિષે, જાવત આદર્શનના ઘરને વિષે, ઘણું હંસાસન છે. જાવત દિશા સો સ્વસ્તિકાસન છે. તે સર્વ રત્નમય છે જેવા યોગ્ય છે. જાત પ્રતિરૂપ છે. વળી તે વનખંડને વિષે, તે તે ઠામે ત્યાં ત્યાં ઘણાં જાયના માંડવા, જુઈના માંડવા, માલતીના માંડવા, નવમાલતીના માંડવા, વાસંતીનામા વનસ્પતિના માંડવા, દધીવાસુકીનામાં વનસ્પતિના માંડવા, નાગરવેલીના માંડવા, ધાખના માંડવા, નાગલતાના માંડવા, અતી મુક્ત મંડપ, આશ્લેટ મંડપ, નાલેરીના માંડવા, સામળક્ષના માંડવા, નિત્ય ફળ્યાં ફુલ્યાં સર્વ રત્નમય છે. જાવત્ પ્રતિરૂપ છે. વળી તે જાયના માંડવાને વિષે જાવત સામવિક્ષના માંડવાને વિષે ઘણું પૃથ્વીમય શીલાના પદ છે. તે કહે છે. હંસને સંસ્થાને સંસ્થીત છે, કંચ પંખીને સંસ્થાને સંસ્થીત છે, ગરૂડપંખીને સંસ્થાને સંસ્થીત છે, ઉનતાસને સંસ્થીત છે, નમ્રાસને સંસ્થીત છે, દીર્વાસન સન્યાને આકારે સંસ્થીત છે, ભદ્રાસનને સંસ્થાને સંસ્થીત છે, પક્ષાસનને સંસ્થાને સંસ્થીત છે, મગરમચ્છને સંરથાને સંસ્થીત છે, વૃષભને સંસ્થાને સંસ્થીત છે, સીંહાસનને સંસ્થાને સંસ્થીત છે, પદ્માસનને સંસ્થાને સંસ્થીત છે, દીશા સે વસ્તિકાસનને સંસ્થાને સંસ્થીત છે, વળી ત્યાં ઘણી ઉત્તમ સન્યા ને આસન તેહને સંસ્થાને પૃથ્વીશીલ્લાના પટ્ટ છે. અહો સાધે આયુષ્યવંતો! તેને સ્પર્શ સુકમાળ છે. તે જે મૃગચર્મ, ૨, બુરનામા વનસ્પતિ, માખણ, અતુલ, તે સરખે સુકુમાળ સ્પર્શ છે. તે સર્વ રત્નમય છે. નિર્મળ છે, જાવંત પ્રતિરૂપ છે. ત્યાં ઘણા વંતરીક દેવતા ને દેવાંજ્ઞા વિશ્રામ કરે છે, સુવે છે, (શ્રી ભગવતિજી સૂત્રના પાંચમા સતકમાં દેવતાને નિંદ્રા કહી છે) બેસે છે, પાસુ પાલટે છે, રમે છે, ઇચ્છીત સુખ ભોગવે છે. ક્રીડા કરે છે, મોહ પામે છે. પુર્વલા ભવના પુર્વલા ઉત્તમ આચરીત, ઉત્તમ મનહર શુભ કલ્યાણકારીયા દતકમ તેહના ઉત્તમ ફળ વૃત્તિવિશેષ જોગવતાં થકાં વિચરે છે. એ વનખંડને વર્ણન પુરો થયો. વળી તે જગતી ઉપરે ને પાવર વેદિકાને માહીલે પાસે ઈહાં એક મોટો વનખંડ કહ્યો છે. તે વનખંડ દેશેઉણ બે જોજન પહોળપણે છે ને વેદિકા સમાન ફરતે છે. કૃષ્ણ છે. કૃષ્ણશોભા છે. તે પુર્વલા વનના વર્ણન સમાન એ વનને વર્ણન તૃણના શબ્દ રહીત જાણો. (મતલબ કે આ વનમાં તેટલું ઓછું છે.) તે વનને વિષે ઘણું બંતરીક દેવતા ને દેવાંઝા વિશ્રામ કરે છે, શયન કરે છે, બેસે છે, નિષિધ્યા કરે છે, પાસો પાટલે છે, રમે છે, સુખ ભોગવે છે, કીડા કરે છે, મોહ પામે છે. પુર્વલા ભવના પુર્વલા શુભ આચરીત શુભ મૃતક શુભ મનોહર એવા કર્મ તેના ફળ વૃત્તિવિશેષ ભોગવતાં થકાં વિચરે છે. એ જગતિને વર્ણવ પુરો થશે. ૫૮ જંબુદ્વિીપના દ્વારને અધિકાર, પ્રશન–હે ભગવંત, જબુદીપ નામાદીપ તેને કેટલાં દ્વાર કહ્યાં છે ? ઉતર–હે ગતમ, તેના ચાર હાર કહ્યાં છે. વિજય ૧, વિજયંત ૨, જયંત ૩, ને અપરાજીત ૪ એ ચાર છે. તેમાં પ્રથમ વિજ્યારનું વર્ણન પુછે છે. Jain Education Interational Page #184 -------------------------------------------------------------------------- ________________ [૧૬૮ ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ. પ્રશ્ન–હે ભગવંત, જંબુદ્વીપનામા દ્વીપ તેનું વિજયનામા દ્વાર ક્યાં છે ? ઊતર– હે ગૌતમ, જબુદીપનામા દીપ ત્યાં મેરૂ પર્વત તેને પૂર્વદીશે પીસ્તાલીશ હજાર જન જઈએ ત્યાં જ બુદીપનામાં દીપને પુર્વદીશે ને લવણ સમુદ્ર પુર્વદીશના પશ્ચિમ દીશે સીતા મહાનદીને ઉપરે ત્યાં જ બુદ્દીપનામા દ્વીપનું વિજયનામાં દ્વાર છે. તે દ્વાર આઠ જે જન ઉંચું ઉંચપણે છે, ચાર જોજન પહોળપણે છે, ને તેમજ ચાર જોજન પ્રવેશે લાંબપણે છે. વેત વર્ણ છે. ઉત્તમ સુવર્ણનું તો તેનું શીખર છે. ત્યાં હાથી, મૃગ, વૃષભ, અશ્વ, મનુષ્ય, મગર, પંખી, સર્પ, કિન્નરનામા વ્યંતરદેવ, રૂરૂનામાં જીવ, ગે. ચમરીગાય, અષ્ટાપદ, વનલતા, પલતા. ઇત્યાદિક તેણે કરી ચિત્રામે કરી યુક્ત છે. થંભમાથે ઉત્તમ વેદિકા (કુંભી) તેણેકરી સહીત છે. મનોહર છે. વિદ્યાધરના જુગળ તેહના આકાર તેણે કરી તે થંભ યુક્ત છે. સૂર્યના હજારેગમે કીરણ તેના તેજથી અધિક તેનું તેજ છે. હજારોગમે રૂ૫ તેણે કરી સહીત છે, તેજેકરી દે દીપમાન વિશેષે તેજે કરી દે દીપમાન ચક્ષુને જોવા યોગ્ય છે. સુખકારી સ્પર્શ છે. શ્રીક રૂપ છે. વજીરત્નમય તેને ભૂમિ ભાગ છે. અરીઠ રત્નમય પગથીયાંના મૂળ છે. વૈર્ય રત્નમય થંભ છે, સુવર્ણ કરી સહીત ઉત્તમ પંચવર્ણ મણિ રત્ન તેણે કરી તેનું ભૂમિતળ બાંધ્યું છે, હંસગર્ભ રત્નને ભૂમિને ઉંબરે બાંધ્યો છે. ગોમધ્ય રત્નના હેઠલા ટેડલા છે ને ઉલાળો છે. લોહીનાક્ષ રત્નમય બારસાખ છે. જોતિષ રત્નમય બારસાખનાં ઉપરલાં ચાંપણ છે. વૈર્ય રત્નમય કપાટ (કમાડ )છે. વજરત્નમય માંહેલી સંધી જડી છે. લેહતાક્ષ રત્નમય બે પાટીયા વચ્ચે ખીલી છે. નાના મણીય સમુદગક (ચણીયાર) છે, વજરત્નમય ભગળ છે. ને ભેગળનો ઠામ પણ વજી રત્નમય છે. વજરત્નમય આવર્તન પીઠીક ઉલાળ છે. અંકરમય દ્વારના બે પાસા છે. આંતરા રહીત નિવડ અભંગ કમાડ છે. તે દ્વારને બેઉ પાસે ચોખા બેસવાના છપન ત્રીકા ઓટલા છે. (છપન ત્રીકા એટલે એકસો અડસઠ) તે પાસે પણ એકસો અડસઠ ગેમાન રસીક છે. નાના મણિમય સર્પના રૂપ છે. લીળાએ કરી સહીત એવી બે પાસે દ્વારને પુતળી છે. વજી રત્નમય શીખર છે. રૂપામય ઉપર પીઠ છે. સર્વ સુવર્ણમય ચંદ્રયા છે, નાના મણિમય જાળ પંજર વાક્ષ (ગેખ) છે. મણિમય ઉપલે વંશ છે. લેહતાલ રત્નમય પ્રતિવંસ છે. રૂપાય ભૂમિ છે, અંતરત્નમય આડસરના થાંભા છે. ને બીજા પણ થાંભા અંકરનમય છે. જ્યોતિષ રનમય વંસ તે વળા છે. અનેક વેળકા તે ખાપ (ખપેડા છે) તે પણ તિષ ર મ્ય છે. રૂપામય તે ઉપરે પાટી છે. સુવર્ણમય તે વચ્ચે પાતળી છે છે. વજરત્નમય તે વચ્ચે સુક્ષમ તૃણ સમાન આછાદાન હેતુ છે. તે ઉપરે સર્વ શ્રત રૂપામય આછાદાન છે. અંકરન્નમય પક્ષ બહા છે. સુવર્ણના શિખર છે. સુવર્ણમય તે ઉપરે શુભકા છે. ત દક્ષણાવર્ત શંખને ઉપલો ભાગ, નિર્મળ દધીનો પીડ, ગાયનું દુધ, સમુદ્રના ફીણ, રૂપાના પંજ. તે સરખો પ્રોળને પ્રકાશ છે. તીલક રત્ન તથા અર્ધ ચંદ્ર તેણે કરી સહીત અનેક ચીત્રામાં છે. નાના પ્રકારના રત્નની માળા તેણે કરી ધારના મુખ ભીત છે. બાહર ને માંહે સુકુમાળ છે. વળી તે પ્રાળમણે સુવર્ણની વેળુ પાથરી છે. શુભ સ્પર્શ છે. સીક રૂપ છે, જેવા યોગ્ય છે. જાવત પ્રતિરૂપ છે. Jain Education Intemational Page #185 -------------------------------------------------------------------------- ________________ જ બુદ્વીપના દ્વારને અધિકાર, વળી તે વિજય નામે દ્વાર તેને એ પાસે એટલા છે, તેને વિષે એ એ ચંદને ચર્ચિત કળશ છે તે ચાંદને ચર્ચિત કળશ ઉત્તમ કમળ ઉપરે કાપ્યા છે, સુગંધી ઉત્તમ પાણીએ કરી પ્રતિપુર્ણ ભર્યાં છે. વળી તે કળશને આવના ચંદનના છાંટા કીધા છે તેના ગળાને વિષે રક્ત સુત્રના દેારા બાંધ્યા છે. તેને કમળનાં ઢાંકણાં છે. એ કળશ પ્રમુખ સર્વ રત્નમય છે. નિર્મળ છે, સુકમાળ છે, જાવત્ પ્રતિરૂપ છે. મોટા મોટા મહેદ્ર ભ સમાન તે કળશ કહ્યા છે. અહા સાથે આવખાવતા ! વળી તે વિજય નામે દ્વારને એ પાસે એસવાને સ્થાનકે એ એ ગજત સરખા ખીલા છે. તે ગજતે ઘણી મેાતીની માળા, લબાયમાન હેમની માળા, ગવાક્ષ (ગેાખ)ને આકારે રત્નની માળા ને ધરમાળ પ્રમુખ વળગાડી છે, તે ગજદ'તા કાંઇક ઉંચા છે. સન્મુખ નીકળ્યા છે. ત્રીછા ભાત પ્રદેશને વિષે ડીપર રહ્યા છે. હેડે સર્પના અર્ધ આકાર સમાન છે. સર્પાર્ધ સંસ્થાને સ ંસ્થીત છે. સર્વ રત્નમય છે. નિર્મળ છે. નવત્ પ્રતિરૂપ છે. એવા માટા મેટા નાગદતા હાથીના દાંત સમાન કા છે. અહા સાથે આયુષ્યવા! વળી તે નાગદતાને વિષે ઘણા કૃષ્ણ સૂત્રે બાંધી લંબાયમાન ઝુલની માળાના સમુહ વળગાડયા છે, એમ નીલા, રાતા, પીળા ને ધેાળા. સૂત્રે આંધી લખાયમાન માળાએ કરી સહીત છે. તે માળાને સેનાના ઝુમકાં છે. સેનાની પાંદડીએ મડીત છે. નાના મણિરત્ન વિવિધ હાર ને અર્ધહાર તેણે કરી સહીત છે. નવત્ શાભાએ કરી અત્યંત અસંત શાભતાં થાં શાભતાં થયાં રહે છે. ૧૬૯] વળી તે નાગદતા ઉપરે વળી મીન્ન એ મે નાગદતા છે. તે નાગદતા મેાતીની માળાએ કરી શાભીત છે. તેના વર્ણન પૂર્વપરે જાણવા, અહા સધા આયુષ્યવા! વળી તે નાગદતાને વિષે ઘણાં રત્નમય સીકાં છે. તે રત્નમય સીકાંને વિષે ઘણા સંશ્રીક સાભાવત વૈષુર્ય રત્નમય ધ્રુપના કડચ્છા છે. તે ધુપના કડચ્છાને વિષે ક્રષ્ણાગર, ઉત્તમ કુ દક તેને પે કરી મધ મધાયમાન ગધને ઉત્કૃષ્ટપણે કરી મનેાહર છે, સુગંધ ગધે કરી ગધવત છે. ગધની વૃત્તી ભૂત ઉદાર મળે:ન મનેાહર નાશીકા અને મન તેહને સુખ ઉપજાવે એહવે ગધે કરી પ્રદેશપ્રતે સર્વ દીસે ચોકફેર પુરતીથકી પુરતીથકી અત્યંત અત્યંત સાભતીથકી સાભતીથકી જાવત્ રહે છે. વળી તે વિજય નામે દ્રાર તેને એ પાસે ચાતરા છે. તેને વિષે એ એ સાળલજીકા (પુતળી) કહીછે તે પુતળી લીળાવત ભલે પ્રકારે થાપી છે ભલે અલકારે અલંકૃત છે નવ નવા આકારના વસ્ત્ર છે. તે પુત્તળીએ નવ નવા પ્રકારની પુલની માળા કંઠે પેહેરી છે. મુઠ્ઠીએ ગ્રાહ્ય છે કટી પ્રદેશ પાતળા છે જેને. શીખર સરખા સમાન સરખા વૃત્તાકારે ઉંચા પુષ્ટ માંસે યુક્ત એહવાં તેના પયાધર છે. તેના નેત્રના ખૂણા રાતા છે, કાળા છે. કેશ કામળ નીર્મળ ભલા લક્ષણ સહીત પ્રસરત સંવર્યાં છે ઈંડા જેહના એહવા મસ્તકના કેશ છે. થાડાક સ્યા અશેાક વૃક્ષને આશ્રીત છે શરીર જેહને, ડાભે હાથે અશેક વૃક્ષની શાખા ગ્રહીછે, થોડાક સ્ત્રા અર્ધ કટાક્ષ તેહની ચેષ્ટાએ કરી દેવતા પ્રમુખના મનને હરતીથકી ચક્ષુને 22 Page #186 -------------------------------------------------------------------------- ________________ [૧૭૦ ચાર પ્રકારને સંસારી જીવની પ્રતિપતિ, - - - - -- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - વિલેક કરી મહા માહે જાણીએ હાશ્ય કરતિ હેયની! તે પૂત્તળી પૃથ્વીકાયમય છે. સાસ્વતે ભાવે કરી પ્રાપ્ત છે એટલે સાસ્વતી છે. તેને ચંદ્રમા સરખે મુખ છે. ચંદ્રમાના સરખો મનહર વિલાસ છે. અર્ધ ચંદ્રમાં સરખું તેનું નિલાડ (કપાળ) છે, ચંદ્રથકી અધીક શેમ્ય દર્શન છે. ઉલ્કાપાતની પરે ઉદ્યોત કરતી છે. મેઘની વીજળી તેહથી દે દીપમાન, સૂર્યથી પણ દે દીપમાન અધિકતર તેહને પ્રકાશ છે. સોળે શૃંગારને આકાર તેણે કરી મનોહર વેષ છે, જેવા જોગ્ય છે. જાવત્ પ્રતિરૂપ છે. તેજે કરી અત્યંત અત્યંત ભતી સેભતી થકી રહે છે. વળી તે વિજ્યનામે ઠાર તેહને બે પાસે એટલાને વિષે બે બે જાળી કટકના (કડાના) સમુહ છે. તે જાળ કટક સર્વ ર મ્ય છે. નિર્મળ છે. જાવત પ્રતિરૂપ છે. વળી તે વિજ્યનામે દ્વાર તેહને બે પાસે ઓટલાને વિષે બે બે ઘંટા કહી છે. તે ઘંટા એવો એહવે રૂપે વર્ણન કહ્યો છે તે કહે છે. જેબુનંદ રત્નની ઘંટા છે. વજ રત્નમય લાલા ( લોલક) છે. નાના મણિમય ઘેટાના પાસા છે. સુવર્ણમય તેની સાંકળ છે. રૂપામય રાસડાં છે. તે ઘંટાનો ઓઘ (ગંભિર ) સ્વર છે. મેઘના સરખો સ્વર છે, હંસના સરખે સ્વર છે, કૅચને સરખો સ્વર છે, બાર વાજાં સામટાં વાજે તે નંદીસર કહીએ તેહના સરખો સ્વર છે. તેના સરખો ઘોસ છે. મીઠે સ્વર છે, મઠે ઘેષ છે. ભલે સ્વર છે. ભલો સ્વરને ઘેસ છે. તે સ્થાનકના પ્રદેશ ઉદાર મનોજ્ઞ સ્વરે કાન ને મન તેને સુખને કરણહાર એહવે શબ્દ જાવત્ રહે છે. વળી તે વિજ્યદ્વારને બે પાસે ઓટલાને વિષે બે બે વનમાળા કહી છે. (વનમાળા તે જેમણે પત્ર, પુષ્પ, ફળ, અંકુરા ને શાખા. એ પાંચ એકઠાં ગુયા હોય તે જાણવી.) તે વનમાળા નાના પ્રકારના પુલ, લતા, ટીસી, અંકુરા તેણે કરી સહીત છે. ભમરા પ્રમુખ જીવે ભગવતીથી શોભાયમાન મનહર છે જેવા જોગ્ય છે. જાવત પ્રતિરૂપ છે. ત્યાંના પ્રદેશ ઉદાર જાવત ગંધે કરી પુરતીથકી જાવત રહે છે. વળી તે વિજ્યદ્વારને બે પાસે ઓટલાને વિષે વળી બે બે ચોખણું ઓટલા છે. તે એટલા ચાર જોજન લાંબા, પિળા છે. ને બે જે જન જાડ૫ણે છે. સર્વ રત્નમય છે. નિર્મળ છે જાત પ્રતિરૂપ છે. વળી તે ખૂણું ઓટલા ઉપરે પ્રત્યેક પ્રત્યેક પ્રાસાદાવતંસક છે તે પ્રાસાદાવતંસક ચાર જન ઉંચા ઉંચપણે છે, બે જોજન લાંબ૫ણે ને પહોળપણે છે. સનમુખ નીકળી સર્વ દીસે પસરી પ્રભા તેણે કરી જાણીએ કાંતિ ખળાતી રહેતી નથી ? એવા પ્રાસાદ છે. વિવિધ પ્રકારના મણિરત્ન તેમની ભતે કરી ચીત્રીત છે. વાયરે કરી કપીત વિજ્ય અને વેયંતી પૂજા છે. છત્ર ને તે ઉપરે છત્ર તેણે કરી રહી છે. તે પ્રાસાદના શીખર અત્યંત ઉંચા છે. આકાશ તળને ઉલંધે છે શીખર જેહના ભૂવનની ભીતે જાળી છે, તેની સોભા છે, ને રત્ન જડીત છે. તે જેહવાં કરંડીયા મણે રાખ્યાં હોય તે જેવાં સંભે તેવાં તે રત્ન શોભે છે, અને સુવર્ણના શીખર છે. વિકસ્વર સત (સો) પત્ર તથા પુંડરીક કમળ Jain Education Intemational Page #187 -------------------------------------------------------------------------- ________________ જબુદ્વીપના વિજયદ્વારના અધિકાર, {૭૧] તથા તીલક વૃક્ષ પ્રમુખ રત્નમય તથા અર્ધચંદ્ર ઇત્યાદિકના સ્વરૂપ છે. દ્વારને વિષે નાના મણિભય માળા તેણે શાભીત છે. તે પ્રાસાદનું દ્વાર તે પ્રાસાદ માંહે અને બાહીરે સુકમાળ છે. તે પ્રાસાદમાં રાતા સુવર્ણની વેળુ પાથરી છે. સુખકારી સ્પર્શ છે, સશ્રીક મનેહર રૂપ છે. જેવા જોગ્ય છે. નવત્ પ્રતિરૂપ છે. વળી તે પ્રાસાદાવત'સકને પ્રત્યેક પ્રત્યેક મધ્યે ઘણુંક સમ મનહર ભૂમિભાગ છે. તે યથાદ્રષ્ટાંતે જેહવા મુરજનામા ઢોલ તેહનું તળું તે સમાન સમ ભૂમિભાગ છે. જાવત્ મણિએ કરી શાંભીત છે. તે મણિને વર્ણ, ગંધ, સ્પર્શ પુર્વલીપરે જાણવા. તે પ્રાસાદાવતસક મધ્યે ચદ્રય અને પદ્મલતા પ્રમુખ છે. જાવત સામલીકા નામે વનસ્પતિ પ્રમુખના ચિત્રામણ છે. તે સર્વ સૂવર્ણમય છે, નિર્મળ છે, બવત્ પ્રતિરૂપ છે. વળી તે ધણુંજ સમ મનોહર ભૂમિભાગ તેને મધ્ય દેશ ભાગને વિષે પ્રત્યેક પ્રત્યેક મણિમય મણિપીડીયા છે. (ચાતરા રૂપ) તે મણિપીડીકા એક ોજન લાંબપણે, પહેાળપણે છે તે અર્ધ જોજન જાડપણે છે. સર્વ રત્નમય છે. જાવત્ પ્રતિરૂપ છે. વળી તે મણિપીડીકા ઉપરે પ્રત્યેક પ્રત્યેક સીંહાસન છે. તે સીંહાસનના એહવા એહવે રૂપે વર્ણવ કથા છે તે કહે છે. સુવર્ણમય તેના પાયાના હેઠલા પ્રદેશ છે. રૂપામય સીંહાસન છે. સુવર્ણમય પાયા છે. નાના રત્નમય પાયાના બંધન છે. જંબુનંદ રત્નમય ગાત્ર છે. વજ્ર રત્નમય સધી પુરીત છે. નાના રત્નમય સીંહાસનનું તળીયું છે. તે સીંહાસન હસ્તી, મૃગ, વૃષભ, નવત્ પદ્મલતા પ્રમુખ ચિત્રાંમે યુક્ત છે. ઉત્તમ સાર પ્રધાન મણિ રત્નની પાદપીઠ (પગથીયાં) છે. તે માથે કામળ મશરૂ નવનીત (માંખણુ) ની પ રે સુકમાળ સીંહના કેશરાં સમાન કામળ એહવે વચ્ચે ઢાંકયું છે તેણે કરી મનેહર છે, રત્ને કરી સહીત દેવદુષ્ય વચ્ચે કરી ઢાંક્યું છે. ભલા ત્યાં રજસ્રાણુ ઉપર ઢાંકવાનાં આહાદન વિશેષ તે જેમને, તથા રાતે વચ્ચે તે પાદપીઠ ભલીપરે ઢાંક્યા છે. શુભ રાંણક છે. મૃગચર્મ, રૂ, ખુરૂ વનસ્પતિ વિશેષ માંખણ, અર્ક તુલ. તે સમાન કામળ તેને સ્પર્શ છે. જોવા ચેાગ્ય છે. જાવત્ પ્રતિરૂપ છે. વળી તે સીંહાસન ઉપરે પ્રત્યેક પ્રત્યેક વિજય દુષ્ય છે. (ચદ્રવારૂપ તે જાણવા.) તે વિજયદુ શ્વેત. સંખ, મચકુદ, પાણીના જુવારા, અમૃત, સમુદ્રનાં પીણુ જંત્યાદિક તે સરખા શ્વેત વરણે છે. સર્વ રત્નમય છે. નિર્મળ છે. જાવત્ પ્રતિરૂપ છે. વળી તે વિજદુષ્યતે મધ્યદેશ ભાગે પ્રત્યેક પ્રત્યેક વ રત્નમય આંકડા અશરૂપ છે. તે વજ્ર રત્નમય અકુશને વિષે પ્રત્યેક પ્રત્યેક કુંભ સમાન મેડી મેાતીના માળા છે. તે કુંભ સમાન મોટી મેાતીની માળા પાસે મીજી ચાર પુર્વનાથી અર્ધ સ્વરૂપે એટલે અર્ધ કુંભ સમાન મેાતીની માળાએ કરી સર્વેદીશે ચોકફેર પરીક્ષીપ્ત એટલે વીટેલ છે, તે માળાને સુવર્ણનાં ઝુમકાં છે. સુવર્ણને પ્રકારે મ`ડીત શાભીત છે. જાવત્ રહે છે. વળી તે પ્રાસાદાયત સફ ઉપર ઘણાં આઠ આઠ મગળીક છે તે કહે છે. સાથીયા Page #188 -------------------------------------------------------------------------- ________________ [૧૭ર ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ, શ્રી પ્રમુખ અધિકાર પુર્વ પરે જાણો. જાવત છત્રપર્યત જાણવો. વળી તે વિજયદ્વારને બે પાસે બે ઓટલે બે બે તરણ કહ્યાં છે. તે તરણ નાના મણિ રત્નમય છે. એને વર્ણન તેમજ પુર્વરે આઠ આઠ મંગળીક છે તે ઉપરે છત્રા તી છત્ર છે. વળી તે તેરણ આગળ બે બે પુતળી છે. તે જેમ હેઠલી પુતળી વર્ણવી તેમ ઉપરલી પણ જાણવી. વળી તે તરણ આગળ બે બે નાગદતા છે. તે નાગદંતાને મોતીની માળા વળગાડી છે. તેમ તે નાગદંતાને વિષે ઘણી કૃષ્ણ રાત્રે બાંધી પુલની માળાના સમુહ જાવત રહે છે. વળી તે તે રણને આગળ બે બે ઘડાને આકારે જુગમ છે. જાવત વૃષભ જુગમ છે. તે સર્વ રત્નમય છે. નિર્મળ છે. જાવત્ પ્રતિરૂપ છે. એમ પંક્તિ પુર્વલી પરે જાણવી. વાવની પંક્તિ મેહ ઉપજાવે તેવી ક્રીડાએ કરી તે સ્ત્રી સહીત સરૂપ છે. બે બે પાલતા છે. જાવંત પ્રતિરૂપ છે. વળી તે તોરણ આગળ બે બે ચોખાના સાથીયા છે તે સર્વ રત્નમય છે. નિર્મળ છે જાત પ્રતિરૂપ છે. વળી તે તરણ આગળ બે બે ચંદન કળશ છે એટલે ચંદને ચર્ચિત છે. તે ચંદન ચર્ચિત કળશ ઉત્તમ કમળ ઉપરે થાય છે તેમજ પુર્વરે સર્વ રત્નમય છે જાવત પ્રતિરૂપ છે. અહે સાધો આયુષ્યવંત! વળી તે તેરણ આગળ બે બે ભંગાર કહ્યા છે. તે ઉત્તમ કમળ ઉપરે થાયા છે. જાવત સર્વ રત્નમય છે. નિર્મળ છે જાવત પ્રતિરૂપ છે મેટા મોટા માતા હાથીના મુખ્ય સમાન આકાર છે. અહે સાધ આયુષ્યવંત! વળી તે તોરણ આગળ બે બે આરીસા છે. તે આરીસાને એહવે એહવે રૂપે વર્ણવ કહ્યો છે તે કહે છે. રાતા સુવર્ણમય આરીસાનો ઘડે છે. વૈર્ય રત્નમય ઝાલવાની મુઠ છે. વજી રત્નમય હાથે છે. અનેક મણિમય શૃંખલાએ શોભીત છે. અંક રત્નમય ખાપ. છે. રૂપ જોવાનું કામ તે માંજ કરી નિર્મળ ખાપ છે. તેની છાંયાએ કરી સર્વ દીશે અનુબંધ સહીત છે. ચંદ્ર મંડળ સરખા છે. મોટા મોટા અર્ધ કાય સમાન તે આરીસા (તક્તા) કહ્યા છે. અહીં સાધો આયુષ્યવંતે ! વળી તે તેરણ આગળ બે બે વજની નાભી સમાન થાળ છે. તે થાળ નિર્મળ સ્ફટીક સમાન ત્રણ વાર કથા સાળી મધ્યને તંદુળ મુશળે (સાંબેલે) કરી ખાંડ્યા એવે તંદુળે (ખે) કરી ભર્યા થકા રહે છે. તે ચોખા અને થાળ સર્વ જંબુનંદ રત્નમય છે. નિર્મળ છે. જાવંત પ્રતિરૂપ છે. મોટા મોટા રથના પૈડા સમાન તે થાળ છે. અહીં સાધો આયુષ્યવંત! વળી તે તેરણને આગળ બે બે પાત્રી કહી છે. તે પાત્રી નિર્મળ પાણીએ કરીપ્રતિપૂર્ણ છે. અનેક પ્રકારના પંચવર્ણના ફળે કરી પ્રતિપૂર્ણ સમાન રહે છે. તે પાત્રી સર્વ રત્નમય છે. જાવત પ્રતિરૂપ છે. મોટા મોટા ગાયને ખાણ દેવાના સુંડલા સમાન તે પાત્રી છે. અહીં સાધે આયુષ્યવંત! વળી તે તેરણને આગળ બે બે સુપ્રતિષ્ટક (ભાજન વિશેષ) છે. તે સુપ્રતિક અનેક Jain Education Interational Page #189 -------------------------------------------------------------------------- ________________ જબુદ્વીપના વિજયદ્વારને અધિકાર. ૧૭૭ પ્રકારના ઉપગરણ તેણે કરી ભર્યા છે. સમસ્ત ઓષધીએ કરી પ્રતિપૂર્ણ છે. સર્વ રત્નમય છે. નિર્મળ છે. જાવત પ્રતિરૂપ છે. - વળી તે તરણને આગળ બે બે મોગુલીકા પીઠીક છે. તે પીઠીકને વિષે ઘણું સોનામય, રૂપામય પાટીયાં છે. તે સોના રૂપાના પાટીયાને વિષે ઘણું વજય નાગદંતા છે. તે નાગદતાને વિષે ઘણાં રૂપામય સીકો છે. તે રૂપામય સીકોને વિષે ઘણું વાયરે કરવાના વીંઝણું છે. તે વાયરે કરવાના વીંઝણ કૃષ્ણસૂત્રે જાવત્ ત સને ઢાંક્યા છે. સર્વ વૈર્ય રત્નમય છે નિર્મળ છે. જાવત પ્રતિરૂપ છે. વળી તે તોરણને આગળ બે બે આશ્ચર્યકારી રનના કરંડીયા છે. તે યથા દષ્ટાંત રાજા ચાર દિશીને ધણી ચક્રવૃદ્ધિ તેને જેવો આશ્ચર્યકારી રત્નકાંડ વૈર્યરત્ન ને સ્ફટીક રત્નમય ઉપરલે ઢાંકણું ઢાં છે. પિતાની કાન્તિ ત્યાંના પ્રદેશ પ્રતે સર્વ દીશે ચેકફેર બે પાસે ઉઘાત કરે. તપે. કાતિ વધારે. તેમ તે પણ આશ્ચર્યકારી રત્નના કરંડીયા છે. તેના વૈર્યરત્નના ઢાંકણ છે. પિતાની કાન્ત તે પ્રદેશપ્રતે સર્વદિસે ચેકફેર દીપાવે છે. જાવત કાન્તિ વધારે છે. વળી તે રણને આગળ બે બે હયકંઠ તે લેક ભાષાએ ઘોડલા કહીએ.) જાવત બે બે વૃષભના કંઠને આકારે ટોડલા છે. તે સર્વ રત્નમય છે. નિર્મળ છે. જાવત્ પ્રતિરૂપ છે. વળી તે હયકંઠને વિષે જાવત વૃષભકંઠને વિષે બે બે ફુલની ચંગેરી વળગાડી છે. એમ માળાની ચંગેરી, ગંધની ચંગેરી, ચુર્ણની ચંગેરી, વસ્ત્રની ચંગેરી, આભરણ પ્રમખની ચંગેરી, સરસવની ચંગેરી, પંજણીની ચંગેરી, એ સર્વે રત્નમય છે. નિર્મળ છે. જાવત્ પ્રતિરૂપ છે. . વળી તે તરણ આગળે બે બે ફુલના પુંજ જાવત પુંજણીના પુંજ (ઢગલા) સર્વ રત્નમય છે. જાવત પ્રતિરૂપ છે. વળી તે તરણ આગળ બે બે સીંહાસન છે. તે સીંહાસનને એહ એહવે રૂપે વર્ણવ છે. એનો વર્ણન પુર્વલી પરે જાણો. જાવત્ જેવા યોગ્ય છે. પ્રતિરૂપ છે. વળી તે તેરણ આગળ બે બે રૂપાય છત્ર છે. તે છત્રનો વૈર્ય રત્નમય નિર્મળ કંડ છે. જંબુનંદ રત્નની કણિકા છે. વજી રત્નમય સંધી પુરી છે. મોતીની માળાએ ચેકફેર વ્યાપ્ત છે. એક હજાર ને આઠ સુવર્ણની સલાકા (સળી)એ નિપજે છે. કુંડીને વિષે ઘા શ્રીખંડનો વાસ તેવો સર્વ રૂતુને વિષે સુરભી શીતળ છાંયા છે. બાવન ચંદન સમાન આઠ મંગળીકની બ્રાંતે કરી ચીત્રીત છે. ચંદ્રમાને આકારે વૃત્ત છે. વળી તે તેરણ આગળ બે બે ચામર છે. તે ચામર નાના પ્રકારના મણિ સુવર્ણ તેને રત્ન કરી સહીત નિર્મળ બહુ મુલ્ય સુવર્ણ આશ્ચર્યકારી ડંડ છે. તેહના શંખ, અંકરત્ન, મચકુંદ, પાણીના ફુવારા, અમૃત, સમુદ્રનાં ફીણ ઇત્યાદિકને પુંજ સમાન તવર્ણ સુક્ષ્મ રૂપાય લાંબા વાળ છે. તે સર્વ રત્નમય છે. નિર્મળ છે. જાવત પ્રતિરૂપ છે. Jain Education Intemational Page #190 -------------------------------------------------------------------------- ________________ ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ, વળી તે રણ આગળે છે એ સુગંધી તેલના દાખડા, કાર્ડના દાખડા, ચુયાના દાખડા, તગરના દાબડા, હરીયાળના દાખડા, મહુસીલના દાબડા, એળચીના દાખડા, હીંગળાના દાબડા, સાઇરા જનના દાખડા, તે સર્વ રત્નમય છે. નિર્મળ છે જાવત્ પ્રતિરૂપછે. [૧૭૪ વળી તે વિજય નામે દ્વારે એકસે તે આ ચક્રને ચીન્હે યુક્ત ધ્વા છે, એકસા ને આઠ મૃગને ચિન્હે યુક્ત ધ્વા છે, એકસો ને આઠ ગરૂડને ચિન્હે યુક્ત ધ્વજા છે, એકસા ને આ બગલાને ચિન્હે યુક્ત ધ્વજા છે, એકસેાને આ પીંછને ચિન્હે યુક્ત ધ્વજા છે, એકસાને આઠ છત્રને ચિન્હે યુક્ત ધ્વજા છે, એકસાને આઠ સકુની પ ́ખીને ચીન્હે યુક્ત ધ્વા છે, એકસેસને આઇસીંહને ચિન્હે યુક્ત ધ્વજા છે, એકસાને આઠ વૃષભને ચિન્હે યુકત ધ્વજા છે. તે એકસાને આડે શ્વેત ચાદતા હસ્તીના ચિન્હ યુક્ત ધ્વજા છે. ૧૦, એમ એણી રીતે સર્વ મળીને વિજ્યારે એક હજાર ને એંસી ધ્વા છે. એમ અનંતે તિર્થંકરે કહ્યું છે, વળી તે વિજયારે નવ ભૂમિ કહી છે. તે ભૂમિ મધ્યે સમ રમણીક ભૂમિ ભાગ છે. જાવત્ ણુને સ્પર્શ જાણવા. તે ભૂમિ ઉપરે ચંદુયા છે. પદ્મલતા જાવત શ્યામલતાં તેણે કરી ભિતિ ચીત્ર ચીત્રામ યુક્ત છે. ાવત્ સર્વ સુવર્ણમય છે. નિર્મળ છે જાવત્ પ્રતિરૂપ છે. તે ભૂમિના મધ્યદેશ ભાગને વિષે (એટલે પાંચમી ભૂમિએ) ત્યાં એક મેટું સીંહાસન છે. તે સીંહાસનના વર્ણન ને વિજ્ય દુષ્યના વર્ણન નણવા. ત્યાં અંકુશ તેડુને ઝુલની માળા પ્રમુખ સર્વ પુર્વપરે નવું. વળી તે સીંહાસનને વાયવ્ય ખૂણે, તે ઉત્તર દીશું, ને શાન ખૂણે ત્યાં વિજય દેવતાના ચાર હજાર સામાનીક દેવતાના ચાર હજાર ભદ્રાસન છે. તે સીંહાસનને પુર્વ દીસે જમણે પાસે હાં વિજય દેવતાની ચાર અગ્ર મહીષીના પરીવાર સહીત ચાર ભદ્રાસન છે. તે સીંહાસનને અનીખૂણે ઈંહાં વિજય દેવતાની અભ્યંતર પરખદાના આઠ હજાર દેવતાના આઠ હજાર ભદ્રાસન છે. તે સીંહાસનને દક્ષિણ દીસે વિજય દેવતાની મધ્ય પરખંદાના દશ હજાર દેવતાના દશ હજાર ભદ્રાસન છે. તે મૂળ સીંહાસનથી નૈરૂત્ય ખૂણે ઇંડા વિજય દેવતાની માહીરલી પરખદાના ભાર હન્તર દેવતાના ખાર હુન્નર ભદ્રાસન છે. તે મૂળ સીંહાસનથી પશ્ચિમ દીસે ઇહાં વિજય દેવતાના સાત કટકના ધણીના સાત ભદ્રાસન છે. તે મૂળ સીંહાસનથી પુર્વ દીસે, દક્ષિણ દીસે, પશ્ચિમ દીસે ને ઉત્તર દીસે 'હાં વીજય દેવતાના સાળ હાર આતમ રક્ષક દેવતાના સાળ હાર ભદ્રાસન છે. તે વીવરીને અનુક્રમે કહેછે. પુર્વ દીસે ચાર હજાર ભદ્રાસન, એમ દક્ષણે, પશ્ચિમે, નવત ઉત્તરે ચાર હજાર ભદ્રાસન છે. અવશેષ આડ ભૂમિપ્રતે પ્રત્યેક પ્રત્યેક ભદ્રાસન કહ્યાં છે. વળી તે વિન્ત્યારના ઉપરલો ભાગ ( એટલે પ્રેાળ ઉપર ) સોળ પ્રકારને ને કરી તે શાભીત છે તે કહે છે. રત્નકર્યંતનાદિ ૧, વજ્ર ૨, વૈડુર્ય ૩, લાહીતાક્ષ ૪, મસાલગર ૫, હંસગર્ભ ૬, પુલક ૭, સેગ'ધીક ૮, Àતીરસ ૯, અંક ૧૦, અજન ૧૧, રજત Page #191 -------------------------------------------------------------------------- ________________ વિજયદેવતાની વિજય રાજ્યધાનીના અધિકાર, ૧૭] ૧૨, જાતિરૂપ ૧૩, અજન પુલક, ૧૪, સ્ફટીક ૧૫, રીષ્ટ ૧૬, એ સેાળ પ્રકારને રત્ને કરી સેાભીત છે. વળી વિજ્યદ્વાર ઉપરે ઘણાં આઠ આઠ મગલીક છે તે કહે છે. સાથીયા ૧, શ્રીવ૭ ૨, જાવત્ આદર્શ ૮, એ સર્વ મણિ રત્નમય છે. નિર્મળ છે. ાવત્ પ્રતિરૂપ છે. વળી વિજયદ્વારને ઉપરે ઘણાં કૃષ્ણ ચામરની ધ્વા જાવત્ સર્વ રત્નમય છે. નિર્મળ છે, જાવત્ પ્રતિરૂપ છે. વળી વિન્ત્યારને ઉપરે ધણાં છત્રાતી છત્ર પ્રમુખ સર્વ તેમજ પૂર્વ પરે જાણવા, એમ કહ્યુકે હવે ગાતમ પુછે છે. પ્રશ્ન-હે ભગવત, સ્વે અર્થ વિજ્યદ્વાર એહવું નામ કહેાછે? ઉત્તર—હે ગૌતમ, વિજ્યારે વિજયનામે દેવતા મહર્ષિક માદા કાન્તિનો ધણી જાવત્ મહાનુભાવના ધણી પક્ષેપમને આખે વસે છે. તે ત્યાં ચાર હજાર સામાનીક દેવતા, ચાર અગ્રહીષી ( દેવાંના ) પરીવાર સહીત, ત્રણ પરખદા, સાત કટક, (તે ગંધવ ૧, નટ ૨, હય ૩, ગય ૪, રથ ૫, મહીષ ૬, પાયદળ ૭, એ સાત અણીકા) સાત કટકના ધણી, સેાળ હજાર આત્મ રક્ષક દેવતા પ્રમુખ વિજ્યદ્વારને વિષે, વિજ્ય રાજધાનીએ ખીજા પણ ઘણાં વિજ્ય રાજધાનીના રહેનાર દેવતા ને દેવાંના પ્રમુખ તેના ઠાકુરપણે જાવત્ દેવતા સબધીયા ભાગ ભગવાથકા વીચરે છે. તે અર્થે હું ગાતમ વિજ્યનામે દાર એમ કહીએ છીએ. વળી નિશ્ચયે હૈ ગૈાતમ વિજ્યારનું સાસ્વતું નામ છે. પણ એ વિન્ત્યારનું નામ કેણેષ્ઠ દીધું નથી, કાઇ નામ દેતું પણ નથી. ને તેમ કાઇ નામ દેશે પણ નહીં. એ સાસ્વતું નામ છે. નવત્ અવસ્થીત છે. એ વિત્યનામે દ્વાર નિત્ય છે. ૫૯ વિજયદેવતાની વિજય નામે રાજ્યધાનીના અધિકાર, પ્રશ્ન—હું ભગવંત, વિજય નામા દેવતાની વિજયનામા રાજ્યધાની ક્યાં છે ? -તર—હે ગાતમ, વિજયદ્વારને પુર્વદીશે ત્રીછા અસ`ખ્યાતા દ્વીપ, સમુદ્ર મુકીને જઇએ ત્યાં બીજો જ બુદ્વીપનામા દ્વીપ આવે તે મધ્યે બાર હજાર જોજન અવગાહી જઇએ ત્યાં વિજયદેવતાની વિજય નામે રાજ્યધાની છે, તે બાર હજાર જોજન લાંબપણે, પહેાળપણે છે ને સાડત્રીશ હજાર નવસે' જોજન કાંઇક વિશેષાધિક પરિધિપણે ફરતી છે, તે રાજ્યધાની એક પ્રાકારે (ગઢ) કરી સર્વેદીશે ચોકફેર વીટી છે. તે પ્રાકાર (ગઢ) સાડત્રીશ ોજન ને અર્ધ જોજન (સાડી સાડત્રીશ ોજન ) ઉંચે ઉંચપણે છે. મૂળમાં સાડા ખાર જોજન ( પાઇએ ) પહેાળા છે, મધ્યે સવા છ ોજન પહેાળા છે, ને ઉપરે ત્રણ જોજન તે અર્ધ ગાઉ પાહેાળપણે છે. મૂળમાં વિસ્તારપણે છે, મધ્યે સાંકડા છે તે ઉપરે પાતળા છે, વળી આહીરે ગાળ તે અંદર ચાખૂણા છે. ગાયના પુંછને સંસ્થાને સંસ્થીત છે. સર્વ સુવર્ણમય છે. નિર્મળ છે. જાવત્ પ્રતિરૂપ છે. વળી તે ગઢને નાના પ્રકારના પંચ વર્ણના કાસીસાં તેણે કરી કૃષ્ણ ાવત્ સુકું વર્ણ પર્યંત કાસીસાં છે. તે કાસીસાં અર્ધે ગાઉ ધનુષ પહેાળપણે છે તે દેશે ઉભું અર્ધ કાશ ઉંચા ઉંચણે છે, તે સર્વ છે. નવત્ પ્રતિરૂપ છે. શૈાભીત છે, તે કહે છે. લાંખપણે છે, પાંચસે રત્નમય છે નિર્મળ Page #192 -------------------------------------------------------------------------- ________________ [૧૭૬ ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ, લાક Art 5 ' : ' - **' '' - - - - - - વળી તે વિજય રાધાનીએ એકેકી દીસે સવાસો સવાસો દ્વાર (પ્રોળ) છે. એમ અનંતે તિર્થંકરે કહ્યું છે. તે દ્વાર સાડા બાસઠ જોજન ઉંચા ઉંચ૫ણે છે, સવા એકત્રીશ જોજન પહોળપણે છે. ને સવા એકત્રીસ જોજન પ્રવેશે લાંબપણે છે, “વેત છે. ઉત્તમ સુવર્ણમય શિખર છે, હાથી, મૃગ ઇત્યાદિક પુર્વરે જે વિજયદ્વાર વર્ણવ્યો તે જાણો. જાવત તે દ્વાર મધ્યે સુવર્ણમય વેળુ પાથરી છે. શુભ સ્પર્શ છે, સશ્રીક છે. સરૂપ જોવા જોગ છે જાવત્ પ્રતિરૂપ છે. વળી તે દ્વારને બે પાસે બે ઓટલે બે બે ચંદન ચર્ચિત કળશની પરીપાટી કહી છે. ઇત્યાર્દિક સર્વ તેમજ પુર્વરે જાણવું. જાવત વનમાળા પર્યત અધિકાર જાણો. . વળી તે દ્વારને બે પાસે બે ઓટલાને વિષે વળી બે બે ખૂણે ઓટલા છે. તે ઓટલા સવા એકત્રીશ જોજન લાંબપણે, પિહોળપણે છે ને પનર જોજન ને અઢી કેસ જાડ૫ણે છે. સર્વ વજી રત્નમય છે. નિર્મળ છે. જાવત પ્રતિરૂપ છે. વળી તે ચોખણા ઓટલાને ઉપરે પ્રત્યેક પ્રત્યેક પ્રાસાદાવતુંસક છે. પ્રાસાદાવહંસક સવા એકત્રીશ જે જન ઉંચા ઉંચપણે છે. પનર જોજન ને અઢી કેસ લાંબપણે, પિહોળપણે છે. શેષ અધિકાર સર્વ પુર્વલપરે જાણવો. અંજનના દાબડા પ્રમુખ જાવત્ એટલે વિશેષ જે બહુવચન કહેવું. વિજય રાજધાનીને કારને એ અધિકાર જાણો. વળી તે વિજય રાજ્યધાનીને એકેકે દ્વારે એકસે આઠ ચક્રને ચિહે ધ્વજા છે. જાવત એકસે ને આઠ સ્વેત ચોદતા હસ્તીના ચિન્હ યુક્ત ધ્વજ છે. ૧૦. એ રીતે સરવાળે વિજય રાજ્યધાનીએ એકકે દ્વારે એક હજાર ને એંસી વજા છે. એમ અનંતે તિર્થંકરે કહ્યું છે. વળી તે વિજય રાધાનીએ એકેકે તારે સતર સતર ભૂમિ છે. તે ભૂમિએ ચંદુવા પ્રમુખ સર્વ જાણવા. તે પણ પદ્મલતા પ્રમુખ ચિત્રામે યુકત છે. તે ભૂમિના મધ્ય ભાગને વિષે એટલે નવમી ભૂમિએ પ્રત્યેક પ્રત્યેક સીંહાસન કહ્યાં છે. તે સીંહાસનને વર્ણન પુર્વરે જાણુ. જાવત્ ફુલની માળા પર્યત જાણવો. જેમ હેઠલ વર્ણન કહ્યો તેમ અવશેષ (સોળ) ભૂમિએ પ્રત્યેક પ્રત્યેક ભદ્રાસન કહ્યાં છે. વળી તે દ્વારનો ઉપરલે ભાગ સેળ પ્રકારને રત્ન કરી ઉપ શોભીત છે. તેમજ પુર્વપ જાનત છત્રાતી છત્ર છે. એમ સર્વ સર્વાળે વિજય રાધાનીએ પાંચસેં દ્વાર (ળ) રૂપ છે. એમ અનંતે તિર્થંકરે કહ્યું છે. વળી તે વિજય રાજ્યધાનીને ચાર દીસે પાંચ પાંચસે જોજન વેગળે દહાં ચાર વન - ખંડ કહ્યા છે. તે કહે છે. અશોક વન ૧. (તે આશો પાલવ કહીએ) સવર્ણ વન ૨. (તે સડસડ કહીએ.) ચંપાનું વન ૩. ને આમ્ર વન ૪. તેમાં પૂર્વદીસે અશોક વન છે. દક્ષણ દીસે સપ્તવર્ણ વન છે, પશ્ચિમ દીસે ચંપક વન છે, ને ઉત્તર દીસે આમ્ર વન છે. તે વનખંડ કાંઈક ઝાઝેરાં બાર હજાર જોજન લાંબાણે છે. ને પાંચસે જોજન પહોળપણે છે. તે પ્રત્યેક પ્રત્યેક ગઢે કરી સહીત છે. કૃષ્ણ છે. કૃષ્ણ શોભા છે. એમ વનખંડને વર્ણન જાણો. જાવત ત્યાં ઘણું અંતરીક દેવતા ને દેવાંઝા વિસામો કરે છે, સુવે છે, બેસે છે, નિશીધ્યા કરે છે, પાસુ પાલટે છે, રમે છે, લીળા કરે છે, ક્રીડા કરે છે, મેહ Jain Education Intemational Page #193 -------------------------------------------------------------------------- ________________ વિજય દેવતાની વિજ્ય રાજ્યધાનને અધિકાર. ઉચ્છી - - - - - - - - - - - કરે છે, પુર્વલા ભવના પુર્વલા ઉત્તમ આચરણ ઉત્તમ કૃત સુભકત કર્મ તેહના કલ્યાણ કારી ફળ વૃત્તિ વિશેષ ભોગવતાંઘકાં વિચરે છે. વળી તે વનખંડના મધ્ય દેશ ભાગને વિષે પ્રત્યેક પ્રત્યેક પ્રાસાદાવત સક છે. તે પ્રાસાદાવતંસક સાડા બાસઠ જન ઊંચા ઊંચાણે છે, સવા એકત્રીસ જોજન લાંબા, પહેલા છે. આકાશમાં જાણે અડતા હોઈની? તેવા ઊંચા છે. તેજે કરી જાજવલમાન છે. તેમ જાવત તે પ્રાસાદ મધ્યે સમ મનહર ભૂમિ ભાગ કર્યો છે. તે પ્રાસાદ મળે ચંદ્રદય, પલના પ્રમુખને ચિત્રામે યુક્ત કહે. વળી તે પ્રાસાદાવતંસકને મધ્ય દેશ ભાગે પ્રત્યેક પ્રત્યેક સિંહાસન કહ્યાં છે. તે સિંહાસન વર્ણ, ગંધ પરીવાર સહીત જાણવાં. વળી તે પ્રાસાદાવતંસક ઉપરે ઘણું આઠ આઠ મંગળીક છે. છત્રા તિ છત્ર છે. ત્યાં ચાર દેવતા મહર્ધિક જાવત પલ્યોપમને આવખે વસે છે. અશોકનામા દેવતા ૧, સપ્તવર્ણ નામા દેવતા ૨, ચંપકનામા દેવતા ૩, ને આમ્રનામા દેવતા ૪. ત્યાં તે દેવતા પિતા પિતાને વનખંડે, તિપિતાને પ્રાસાદાવતંસક પ્રમુખે, પોતપોતાના સામાનક દેવતામાં, પિતાપિતાની અગ્રમહીધીમાં, પિતાપિતાની પરખદામાં, પિતપોતાના આત્મરક્ષક દેવતામાં ઠકુરાઈ કરતાં થકાં જાવત્ વિચરે છે. વળી તે વિજયરાધાનીને વિષે માહે બહુ સમ મનોહર ભૂમિ ભાગ કહ્યો છે. જાવત પંચ વણિ મણિએ કરી ઉપશાભિત છે. તૃણદિક શબ્દ રહીત છે. એટલે ત્યાં તૃણદિક શબ્દ નથી.) જાવત ત્યાં દેવતા ને દેવાંજ્ઞા વિશ્રામ કરે છે, જાવત વિચરે છે. વળી તે બહુ સમ મનહર ભૂમિ ભાગને વિષે મધ્ય દેશ ભાગને વિષે હાં એક મોટો પડથાર રૂપ ચેતરે છે. તે બારસે જોજન લાંબપણે, પિહોળપણે છે, ને ત્રણ હજાર, સાતમેં, પંચાણું જોજન કાંઈક વિશેષાધિક ફરતે પરિધિપણે છે, ને અર્ધ કેશ જાડાપણે છે. તે સર્વ જંબુનંદ રત્નમય છે, નિર્મળ છે. જાવત પ્રતિરૂપ છે. તે ચેતરો એક પાવર વેદિકા ને વનખંડ તેણે કરી સર્વ દીસે ચોકફેર વિટાણો છે. તે પદ્મવર વેદિકાને વર્ણન ને વનખંડનો વર્ણન પુર્વ પરે જાણવો. જાવત વિચરે છે. વળી તે વવખંડ દેસે ઉછું બે જન ચક્રવાળે પહોળપણે છે, ને ચેતરા સમાન ફરતે છે. તે પડથાર રૂપ ચતરાને ચાર દીસે ચાર ચાર પગથીયાં છે. તે વર્ણવવા જેગ્ય છે. તે પગથીયાં આગળ પ્રત્યેક પ્રત્યેક તારણ છે. જાવત છત્રા તિ છત્ર છે. . વળી તે બહુ સમ રમણિક ભૂમિ ભાગને વિષે બહુ મધ્ય દેશ ભાગે બહાં એક મે મૂળ પ્રાસાદાવતંસક છે. તે પ્રાસાદાવતંસક સાડી બાસઠ જે જન ઉચે ઉંચપણે છે, સવા એકત્રીશ જે જન લો, પહોળો છે. જાણે આકાશ તળાને અવલંબતો ન હોય એ ઉચે છે, ઉશ્રત છે. જાણીએ હસીને સામે આવતે ન હોય!! એમ પુર્વ પર તેમજ અધિકારે તે પ્રાસાદાવતંસકને માંહે ઘણુંક સમ મનહર ભૂમિ ભાગ છે. જાત મણિને સ્પર્શ રમણિક છે. ચંદુયા પણ છે. તે બહુ સમ મનહર ભૂમિ ભાગને વિષે બહુ મધ્ય Jain Education Interational Page #194 -------------------------------------------------------------------------- ________________ ૭િ૮] ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ, દેશ ભાગને વિષે કહાં એક મણિમય પીઠીક (તો) છે. તે મણિપીઠીક એક જજન લાંબી, પહોળી છે, ને અર્ધ જે જન જાડ૫ણે છે. સર્વ રત્નમય છે, નિર્મળ છે, સુકમાળ છે, તે મણિપીડીકાને ઉપરે એક મોટું સિંહાસન છે. એમ સિંહાસનને વર્ણન પરીવાર સહીત જાણો. તે પ્રાસાદાવતંસક ઉપરે ઘણાં આઠ આઠ મંગળીક છે. ધ્વજા છે, છત્રા તિ છત્ર છે. વળી તે મૂળ પ્રાસાદાવત સક પાસે બીજા ચાર મૂળ પ્રાસાદથી અર્ધ ઉંચપણે પ્રાસાદાવતંસકે સર્વ દીસે ચેકફેર વ્યાપ્ત છે. તે ચારે પ્રાસાદાવંતસક સવા એકત્રીશ જે જન ઉંચા ઉંચણે છે. સાડા પનર જોજન ને અર્ધ ગાઉ લાંબા, પહોળા છે. તેજે કરી દે દિપમાન છે. તેમજ પુર્વપરે તે પ્રાસાદાવતંસકને મળે ઘણું સમ રમણિક ભૂમિ ભાગ છે. ચંદ્રદય રમણુક છે. તે મધ્યે બહુ સમ રમણિક ભૂમિ ભાગ મધ્ય પ્રત્યેક પ્રત્યેક સિંહાસન કહ્યાં છે. તે વર્ણ કરવા જોગ્ય છે. તેને પરીવાર સહીત ભદ્રાસન છે. ત્યાં તે પ્રાસાદ ઉપરે આઠ આઠ મંગળીક છે, ધ્વજા પ્રમુખ છત્રા નિ છત્ર છે. વળી તે ચાર પ્રાસાદાવતંસકને પ્રત્યેકે પ્રત્યેકે બીજા વળી ચાર ચાર અર્ધ ઉંચ ને મૂળ પ્રાસાદથી ચોથે ભાગે ઉંચા એહવે પ્રાસાદાવતંસકે સર્વ દીસે ચોકફેર વ્યાપ્ત છે. તે સેળે પ્રાસાદાવસક સાડા પર જે જન ને અર્ધ ગાઉ ઉંચા ઉંચાણે છે. દેસે ઉણું આઠ જેજન લાંબા, પહોળા છે. અભ્યદગત જવત તેમજ પૂર્વ પરે જાણવા. તે પ્રાસાદાવતંસક માંહી ઘણું સમ રમણિક ભૂમિ ભાગ છે. ત્યાં ચંદુયા પ્રમુખને વર્ણન પુર્વ પરે જાણો. ત્યાં ઘણું જ સમ મનોહર ભૂમિ ભાગને વિષે મધ્ય દેશ ભાગે પ્રત્યેક પ્રત્યેક માસન કહ્યાં છે. તે પ્રાસાદાવતંસક ઉપરે આઠ આઠ મંગળીક છે. વજન પ્રમુખ છત્રા તિ છત્ર છે. વળી તે સોળ પ્રાસાદાવતં સંકે બીજા ચાર ચાર પ્રાસાદ અર્ધ પ્રમાણે ઉંચા ને બીજા પ્રાસાદથી આઠમ ભાગે ઉંચા એવા ચાર ચાર પ્રાસાદાવતં કે સર્વ દીસે ચેકફેર વ્યાત છે. તે એસકે પ્રાસાદાવતંસક દેસેઉણ આઠ જે જન ઉંચા ઉંચાણે છે. દેસે ઉણા ચાર જજન લાંબા, પહોળા છે. અભ્યદગત, ભૂમિ ભાગ છે. બહુ સમ રમણિક ભૂમિ ભાગ છે, ત્યાં ચંદ્રોદયનું વર્ણન જાણો. તે પદ્મ લતા પ્રમુખના ચિત્રામ સહીત જાણ. તે પ્રાસાદેવતંસક ઉપરે ઘણાં આઠ આઠ મંગળીક છે, ધ્વજા છે, છત્રા તિ છત્ર છે (એ પ્રકારે સર્વ મળીને પંચાશી પ્રાસાદ થાય. તે એમ જે મુળ મધ્યને ૧ એક પ્રાસાદ. તે કેડે ચાર તે એકેકા કેડે વળી ચાર ચાર ત્યારે સેળ થાય. વળી તે એકેકા કડે ચાર ચાર ત્યારે ચોસઠ થાય. એટલે ચેસઠ ને સોળ ભેળતાં એંશી. તેમાં વળી પુર્વલા ચાર ભેળતા ચોરાસી ને એક મૂળ પ્રાસાદે ભેળતાં એ પ્રકારે પંચાશી પ્રાસાદ થાય છે.) વળી તે મૂળ પ્રાસાદાવતંકથી ઇશાન ખૂણે ઇહ વિજય દેવતાની સુધમાં નામે સભા કહી છે. તે સભા સાડા બાર જોજન લાંબાણે છે, સવા છે જે જન પિહોળપણે છે ને નવ જે જન ઉંચી ઉંચાણે છે. અનેક થાંભાના સત (સૈકડા) તેણે કરી સહીત છે. અતિ ઉંચા થંભ ઉપરે રૂડી પરે કીધી વજી રત્નમય ઉપરલી કુંભી છે. ત્યાં પ્રધાન રચીત તોરણ ને પૂત્તળી છે. સુબધ મન સંસ્થાને સંસ્થીત છે. ઉત્તમ વૈર્ય રત્નમય નિર્મળ ગંભ છે. જીહાં નાનાં પ્રકારના રત્ન, સુવર્ણ, મણિ પ્રમુખે સહન નિર્મળ વિરતાર Jain Education Intemational Page #195 -------------------------------------------------------------------------- ________________ વિજય દેવતાની વિજય રાધાનીને અધિકાર. ૧૭ - “પણે અત્યંત ઉત્તમ નિવડ આશ્ચર્યકારી મનોહર એવો કુટિમ તળ તે ધરતી તળ છે. હાથી, મૃગ, વૃષભ, અશ્વ, મનુષ્ય, મગરમચ્છ, પંખી, વ્યાળ (સર્પ) કિનરનામા વ્યંતર દેવ, ગેંડા, ચમરીગાય, વનહસ્તી, પદ્મલતા, વનલતા પ્રમુખ ઇત્યાદિક આકારે કરી વિચીત્ર મનોહર છે. થંભને વિષે વજરત્નની કુંભી છે. તેણે કરી મનહર છે. ત્યાં વિધ્યાધરના જુગળના ચિત્રામણ છે. સૂર્યના હજારો કીર્ણ તે થકી પણ અધીક તેજ છે. હજારે ગમે રૂપે કરી સહીત છે. તેને કરી દે દિપમાન છે. વિશેષ દે દિપમાન છે. ચક્ષુને પણ જેવા ગ્ય છે. શુભ સુખકારી સંપર્શ છે. મનોહર રૂપ છે. સુવર્ણ, મણિ ને રત્નમય તે સભાના શિખર છે. નાના પ્રકારની પંચવણિ ઘંટાને ધ્વજા તેને કરી શોભાએ સકીર્ણ તે સભા છે. અગ્ર શિખર ધોળા મરિચિ જે કીર્ણ તેના સમુહને મુક્તી તથા ગોશી ચંદન તથા સરસ રક્તચંદન તથા દર્દર તેના પંચાંગુલીયે હાથના થાપા દીધા છે. ચંદનના કળશ જેને વિષે તથા ચંદનનાં ઘડા તેણે ભલી રીતે કીધા જે તોરણ તે પ્રતિદ્વાર બારણાના દેશને ભાગ વિષે છે જેને. તથા હેઠળ ઉપર ભૂમિ ભાગને લગતે વિસ્તારવંત લબો પસાર્યો છે. ફુલમાળાને સમુહ તેને જે ઉપચાર તેણે સહિત છે. તથા કાળાગુરૂ પ્રધાન જે કંદરૂ પ્રમુખ તથા તુરષ્ક એવો જે ધૂપ તેણે મહમહાટ કરતે જે ગંધ તેણે મનોહર છે. તથા ગંધવૃતિ છે ભૂમિ છતાં. અપસરાને સમુદાય તેણે સમેહે કરી સહીત છે. દેવતાના વાજીંત્ર મૃદંગાદિક તેહને સ્વરે કરી સહીત છે. સર્વ રત્નમય છે. નિર્મળ છે. જાત પ્રતિરૂપ છે, તે સધર્મિ સભાએ ત્રણ દીસે ત્રણ હાર છે. તેમાં એક પુર્વ દિશે, ૧ દક્ષણ દિશે ૨. ને ઉત્તર દિશે ૩. છે. તે હાર પ્રત્યેક પ્રત્યેક બે બે જોજન ઉંચા ઉંચપણે છે. એક જોજન પહેળપણે છે. તેટલા જ પ્રવેશે છે (એટલે ભતિનું જડપણું જાણવું) તે દ્વાર માથે ત ઉત્તમ સુવર્ણના શીખર છે. જાવત વનમાળા પર્યત દ્વારનું વર્ણન પૂર્વપરે જાણવું. વળી તે કારને આગળે પ્રત્યેક પ્રત્યેક મુખ મંડપ છે. તે દ્વાર મુખ મંડપ સાડીબાર જોજન લાંબપણે છે. સવા છ જોજન પહોળાપણે છે અને કાંઈક બે જોજન ઝાઝેરાં ઉંચા ઉચપણે છે. તે મુખ મંડપ અનેક સત થંભે કરી સહીત છે. જાવત ત્યાં ચંદ્રદય ને ભૂમિ ભાગને વર્ણન પૂર્વપરે જાણવો. તે મુખ માંડવા ઉપરે પ્રત્યેકે પ્રત્યેક આઠ આઠ મંગળક છે. તે કહે છે. સાથીઓ ૧, જાવત્ છ જુગમ ૮. વળી તે મુખ માંડવા આગળ પ્રત્યેક પ્રત્યેક પ્રેક્ષાઘર માંડેવા છે. તે પ્રેક્ષાઘર માંડવા સાડા બાર જોજન લાંબાણે છે. જાવત્ બે જોજન ઉંચા ઉંચપણે છે. જાવંત મણિ પ્રમુખને સ્પર્શ પૂર્વપરે જાણ. વળી તે પ્રેક્ષાધર માંડવાના મધ્યદેશ ભાગને વિષે પ્રત્યેક પ્રત્યેક ખૂણા ચેતરા કહ્યા છે. તે ચોખણા ચેતરાને મધ્ય દેશ ભાગે પ્રત્યેક પ્રત્યેક મણિપીઠિકા કહી છે. તે મણિપીઠિકા એક જોજન લાંબી પહોળી છે. ને અર્ધ જે જન જાડ૫ણે છે. તે મણિપીઠિકા સર્વ મણિમય છે. વળી તે મણિપીઠિકા ઉપરે પ્રત્યેક પ્રત્યેક સીંહાસન કહ્યાં છે. તે સીંહાસનનો વર્ણન પૂર્વપરે જા . જાવત પુલની માળા પર્યત પરીવાર સહીત જાણો. તે પ્રેક્ષાઘર માંડવા ઉપરે આઠ આઠ મંગળક છે, વજા છે. તે ઉપર છત્રા તિ છત્ર છે. Jain Education Interational Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦] ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ, - - વળી તે પ્રેક્ષાઘર માંડવા આગળે ત્રણ દીસે ત્રણ મણિપીઠીક છે. તે મણિ પીઠીક બે જોજન લાંબી, પહેળી છે. ને એક જોજન જાડ૫ણે છે. સર્વ રત્નમય છે. નિર્મળ છે. જાવત પ્રતિરૂપ છે. વળી તે મણિપીઠીક ઉપરે પ્રત્યેક પ્રત્યેક ચૈથુભા કહ્યા છે. તે ચૈત્યથુભા બે જજન લાંબા, પહેળા છે ને કાંઇક ઝાઝેરા બે જજન ઉંચા ઉંચાણે છે. વેત છે. તે સંખ, અંતરત્ન, મચકુંદના ફુલ, પાણીના પુવારા, સમુદ્રના ફીણ, તેહના પુંજ સમાન “વેત વર્ષે છે. સર્વ રત્નમય છે નિર્મળ છે. જાવત પ્રતિરૂપ છે. તે ચિત્યથભને ઉપરે આઠ આઠ મંગળીક છે. ઘણું કૃષ્ણ ચામરની ધ્વજા છે. જાવંત છત્રા તિ છત્ર છે. વળી તે ચૈત્યથભને ચારે દીસે પ્રત્યેક પ્રત્યેક ચાર મણિપઠક કહી છે. તે મણિપીઠીક એક જોજન લાંબાણે, પહોળપણે છે ને અર્ધ જન જાડાપણે છે. સર્વ મણિમય છે. તે મણિપીઠીકા ઉપરે પ્રત્યેક પ્રત્યેક ચાર જીન (દેવતાની) પ્રતિમા છે. તે જીન (દેવતાની) કાયા પ્રમાણે છે. પલંકાસને બેઠી છે, શુભ સામી બેઠી છે. તેના નામ કહે છે. પુર્વ દીસે ઉભા ૧, દક્ષણ દીસે વર્ધમાન ૨, પશ્ચિમ દીસે ચંદ્રાનન ૩ ને ઉત્તર દિસે વારીસેન ૪. વળી તે ઐશુભને આગળે ત્રણ દીસે પ્રત્યેક પ્રત્યેક મણિપીઠીકા કહી છે. તે મણિ પીકા બે જોજન લાંબાણે, પહોળપણે છે. ને એક જે જન જાડ૫ણે છે. સર્વ મણિમય છે, નિર્મળ છે, સુકમાળ છે, વૃષ્ટ છે, મૂછ છે, કર્દમ રહીત છે, રજ રહીત છે, જાવત પ્રતિરૂપ છે. વળી તે મણિપીઠીકા ઉપરે પ્રત્યેક પ્રત્યેક ચૈત્ય વૃક્ષ કહ્યાં છે. તે ચૈત્ય વૃક્ષ આઠ જે જન ઉંચા ઉંચાણે છે, અર્ધ જેજન ભૂમિ મધ્યે ઉંડા છે, બે જોજન ઉંચે સ્કધ છે, અર્ધ જોજન તે કંધ જાડાપણે છે, છે જે જનની શાખા છે, તે વૃક્ષની શાખા મધ્ય દેશ ભાગને વિષે અર્ધ જે જન જાડી છે, કાંઇક ઝાઝેરાં આઠ જેજન સરવાળે ઉંચ૫ણે કહ્યાં છે. તે ચૈત્યવૃક્ષને એવો એહ રૂપે વર્ણવ કહ્યો છે. વજરત્નમય મૂળ છે. રૂપામય સુપ્રતિષ્ઠિત શાખા છે. અરીષ્ટ રત્નમય વિસ્તર્ણ કંદ છે. વૈર્ય રત્નમય નિર્મળ સ્કંધ છે. ઉત્તમ પ્રધાન સુવર્ણમય મૂળથી વિરતર્ણ શાખા છે. નાના મણિમય ને રનમય વિવિધ પ્રકારની શાખા ને પ્રતિશાખા છે. વૈર્ય રત્નમય પત્ર છે. સુવર્ણમય પાનનાં બીટ છે. જંબુનંદ રત્નમય રાતે વણે મૃદુ (કોમળ ) મનેઝ સુકમાળ ટીસી પલ્લવ છે. ઉત્તમ પ્રધાન શોભતા અંકુરા છે. આશ્ચર્યકારી નાંના પ્રકારને મણિરત્નમય સુગંધી ફુલ ને ફળ તેણે કરી તે વૃક્ષની શાખા નમી છે. છાંયા યુક્ત છે. કાંન્તિ સહીત છે, સશ્રીક છે, ઉદયત સહીત છે. અમૃત રસ સમાન સરસ તે વૃક્ષના ફળ છે. અધીકપણે નયન ને મન તેહને સુખના ઉપજાવનાર છે. જેવા ગ્ય છે. દેખવા જોગ્ય છે. મનહર છે. પ્રતિરૂપ છે. વળી તે વૃક્ષ; બીજા ઘણાં તીલકવૃક્ષ, લવકવૃક્ષ, પકવૃક્ષ, સરીખવૃક્ષ, સડાસડાદિકવૃક્ષ, દધિવર્ણક્ષ, લેદ્રવ્રુક્ષ, દ્રવક્ષ, ચંદનવૃક્ષ, નીપવૃક્ષ, કુટજવૃક્ષ, કંદબવૃક્ષ, ફણસવૃક્ષ, તાડવૃક્ષ, તમાલવૃક્ષ, પ્રીયાળવૃક્ષ, પ્રીયંગુવૃક્ષ, પારાપતનામાવૃક્ષ, રાજક્ષ રાયણું, નંદીક્ષ, પ્રમુખે સર્વ દીસે ચેકફેર વિંટાણું છે, વ્યાપ્ત છે. તે તિલકવૃક્ષ, રાવત નંદીવૃક્ષ, Jain Education Intemational Page #197 -------------------------------------------------------------------------- ________________ વિજય દેવતાની વિજય રાજ્યધાનીના અધિકાર, મૂળવત છે, ક ંદવંત છે. જાવત્ સુરૂપ રમણીક છે. વળી તે તિલકક્ષ, .જાવત્ નદીવૃક્ષ, ખીજી ધણી પદ્મ લતાએ કરી જાવત્ સામ લતાએ કરી સર્વ દીસે ચોકફેર વ્યાસ છે, વિટાંશ્વા છે. તે પદ્મલતા જાવત સ્યામલતા નિત્યે ફળી, ઝુલીથી જાવત્ પ્રતિરૂપ છે. તે ચૈત્યન્નક્ષ ઉપરે ઘણાં આઠ આઠ મગળીક છે, ધ્વન્ત છે. છત્રા તિ છત્ર છે. વળી તે ચૈત્યત્રા આગળે ત્રણ દીસે ત્રણ મણિપીડીયા છે. તે મણિમય પીઠીકા ત ચોતરા. એક ોજન લાંબપણે, પહેળપણે છે તે અર્ધ જોજન નાપણે છે. સર્વ મણિમય છે જાવત્ પ્રતિરૂપ છે. વળી તે મણિપીડીકા ઉપરે પ્રત્યેક પ્રત્યેક મહેદ્રધ્વજ છે. તે મહે ધ્વજ સાડાસાત બેજન ઉંચા ઉંચપણે છે. અર્ધ ગાઉ જાડપણે છે. વજ્રરત્નમય વ્રત્ત નિવા મનેજ્ઞ સંસ્થાને સસ્થીત ભલે પ્રકારે લષ્ટ, ધૃષ્ટ, સૃષ્ટ સંસ્થીત વિસીષ્ટ મનેાહર છે. વળી તે મહેંદ્ર ધ્વજ અનેક ઉત્તમ પચવણ લધુ ધ્વા હજારેગમે તેણે કરી સહીત છે. તે મહેદ્રધ્વજ વળી મનેાહર છે. વાયે કરી ઉડતી વિજય ને વિજ્યંતી નામે ધ્વજા ને છત્રા તિ છત્ર તેણે કરી સહીત છે. ઉંચા આકાશપ્રતે ઉળંધતા તેહના શીખર છે. તે મહેદ્રધ્વજ જોવા જોગ્ય છે. જાવત્ પ્રતિરૂપ છે, તે મહેદ્રધ્વજને ઉપરે આઠ આઠ માંગળીક છે, ધ્વજા છે, છત્રા તિ છત્ર છે, ૧૨] વળી તે મહેદ્રધ્વજને આગળે ત્રણ દીરો ત્રણ નંદા પુષ્કરણી (વાવ) છે. તે ના પુષ્કરણી સાડાબાર જોજન લાંખી છે. સવા છ ોજન પહેાળી છે. તે દશ જોજન ઊંડી છે. નિર્મળ છે. સુકુમાળ છે. તે પુષ્પકરણીને વર્ણન પૂર્વપરે જાણવા. વળી તે પુષ્પદ્મરણી પ્રત્યેક પ્રત્યેક વૈદિકા સહીત છે. પ્રત્યેક પ્રત્યેક વનખંડ સહીત છે. તે પદ્મવર વૈદિકા તે વનખંડના વર્ણન પૂર્વપરે જાણવા. જાવત્ પ્રતિરૂપ છે. તે નંદા પુષ્પકરણીને પ્રત્યેક પ્રત્યેક ત્રણ દીશે ત્રણ ત્રણ પગથીયાં છે. તે પગથીયાંને વર્ણન તે તારઝુના વર્ણન પૂર્વપરે જાણુવા. જાવત્ છત્રા તિ છત્ર છે, વળી તે સુધર્માં સભાએ છ હાર મનહર ચેખુણા એટલા છે તે કહે છે. પુર્વ. દીશે એ હાર, પશ્ચિમ દિશે એ હજાર, દક્ષણ દીશે એક હજાર તે ઉત્તર દીશે એક હજાર. તે એટલાને વિષે ઘણાં સુવર્ણ ને રૂપામય પાટીયાં છે. તે સુવર્ણ, રૂપામય પાટીયાંને વિષે ધણાં વજ્ર રત્નમય નાગદતા છે. તે વજ્ર રત્નમય નાગદતાને વિષે ઘણી કૃષ્ણ સૂત્રે ખાંધી પુલની માળાના સમુદાય છે. જાવત્ શ્વેત સૂત્રે બાંધી પુલની માળાના સમુહ છે, તે માળાને રાતા સુવર્ણનાં ઝુમકાં છે. જાવત્ ત્યાં રહે છે. વળી તે સુધર્માંસભાએ છ હજાર ગામાનસીકા સજ્યારૂપ સ્થાનક લાંબા એટલા કહ્યા છે તે કહે છે. પૂર્વદીશે એ હજાર. પશ્ચિમ દીશે એ હજાર, દક્ષ દીરો એક હજાર, ને ઉત્તર દીશે એક હજાર. તે ગામાનસીકાને વિષે ધણાં સુવર્ણ ને રૂપાભય પાટીયાં કહ્યાં છે. જાવત્ તે વમય રત્નના નાગદતાને વિષે ઘણાં રૂપામય સીકાં છે. તે રૂપામય સીકાંતે વિષે ઘણી વૈડુયૅ રત્નમય પધટી છે, તે પટી કૃષ્ણાગર ઉત્તમ કુક પ્રમુખે કરી સહીત છે. જાવત્ નાશીકા ને મન તેહને સુખના ઉપાવણહાર ગંધ, એહવે ગધે કરી Page #198 -------------------------------------------------------------------------- ________________ [૧૮૨ ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ. -- -- - - સર્વદીશે. ચેકફેર પુરતી થકી પુરતી થકી રહે છે. વળી તે સુધર્મા સભાને વિષે મળે ઘણુંક સમ મનોહર ભૂમિભાગ છે. જાવત મણિ પ્રમુખના પર્શ પર્યત જાણવું. ચંદુયા પાલતા પ્રમુખ ભીતી ચીત્રામણ યુક્ત છે, જાવત્ સર્વ સુવર્ણમય છે, નિર્મળ છે, જાવત પ્રતિરૂપ છે. વળી તે બહુ સમ રમણીક ભૂમિભાગને વિષે ઘણું મધદેશ ભાગે કહાં એક મોટી મણિપીઠીકા કહી છે. તે મણિપીઠીકા બે જોજન લાંબી, પહોળી છે ને એક જન જાડ પણે છે, સર્વ મણિમય છે. તે મણિપીઠીક ઉપરે જહાં માણવક નામે ચૈત્યર્થંભ છે. તે માણુવક સૈયથંભ સાડા સાત જજન ઉંચા ઉંચ પણ છે, અધંકેશ ભૂમિમાબે ઊંડે છે ને અર્ધકોશ વર્ષભણે છે. તે ચૈત્યવંભને છ હાંસ છે. છ સંધી છે. ને છ સ્થાનકે શોભીત છે. વજી રત્નમય વૃત્ત પુષ્ટ સંસ્થીત છે. એમ જેમ મહેદ્રધ્વજ વર્ણવ્યું તેમ થંભને વર્ણન જાણવો. જાવત જેવા જોગ્ય છે. પ્રતિરૂપ છે. વળી તે માણવક ચિત્યથંભને ઉપરે છ કોશ જઇએ એટલે દેઢ જન જઇએ અને હેઠે પણ છ કેશ છાંડીએ એટલે દેઢ જેજન છાંડીએ ત્યાં મળે સાડા ચાર જેજનમાં ઘણું સુવર્ણમય, રૂપામય પાટીયાં છે. તે સુવર્ણમય, રૂપામય પાટીયાને વિષે ત્યાં ઘણું વજી રત્નમય નાગદેતા છે. તે જ રનમય નાગદંતાને વિષે ઘણું રૂપામય સીકાં છે. તે ઘણાં રૂપામય સીકોને વિષે ઘણાં વજ રત્નમય ગોળ વૃત્તાકારે દબડા કહ્યા છે. તે વજી રત્નમય દાબડાને વિષે ઘણી જીનદાતા છે. તે દાઢારૂપે શાધવતી પુદગળરૂપ જાણવી પણ તિર્થંકરની દાઢા નથી) તેણે કરી સનક્ષી થકી રહે છે. તે દાઢા વિજય દેવતાને ને બીજા પણ ઘણાં વ્યંતરીક દેવતા ને દેવાંજ્ઞાને અર્ચવા જેગ્યા છે, વાંદવા જોગ્ય છે, પુજવા જેગ્ય છે, ચંદનાદિકે, વસ્ત્રાદિકે સત્કારવા જોગ્ય છે, સન્માન બહુમાન દેવા જોગ્ય છે. કલ્યાણકારી, મંગળકારી દેવ સંબંધી. ચયનીપરે સેવા કરવા જોગ્ય છે. (જેમ ઈહલોકે ઈહલોકના સુખને અર્થે દેવતા પ્રમુખની સેવા કરે છે તેમ દેવતા પણ તે દાઢાની સેવા કેવળ સંસાર નિમિત્તે કરે છે. એ છત વહેવાર છે. એનાં પુજવાવાળા ભવ્ય, અભવ્ય, સમકિતિ, મિથ્યાવિ બધા દેવતા છે. વળી કહ્યું છે જે તે જીનદાતા વિજયદેવતા ને બીજા વ્યંતરીક દેવતા, દેવજ્ઞાને પુજવા જેગ્ય છે વગેરે બોલ કહ્યા પણ જે દટા પુજે કેવળી પરૂપિયો ધર્મ હોત તે સાધુ, સાધવી, શ્રાવક, શ્રાવકા, સમદ્રષ્ટીને પુજવા જોગ છે વગેરે એ બાલ કહેત તે તે તે નથી. વળી બીજા ઘણું સિદ્ધાંતના ન્યાયથી તે દાઢાનું પુજવું છત વહેવારે છે પણ તેમાં ધર્મ નથી, કેમકે ધભાવસ?. નિપાહાર. એને નિતાદારે. એ ત્રણે એક ખાતે છે. વળી તે માણવક નામે ચૈત્યર્થભ તે ઉપરે આઠ આઠ મંગળીક છે ધ્વજા છે. છત્રા તિ છત્ર છે. છે. વળી તે માણવક નામે થંભને પુર્વ દીસે કહાં એક મોટી મણિપીઠીક છે. તે મણિપીઠીક બે જોજન લાંબી પિહોળી છે, જે એક જન જાડાપણે સર્વ મણિમય છે. જાવત્ પ્રતિરૂપ છે. તે મણિપીઠીક ઉપરે ઈહાં એક મોટું સીંહાસન છે. તે સીંહાસનનો વર્ણન પુર્વરે જાણો Jain Education Intemational Page #199 -------------------------------------------------------------------------- ________________ વિજય દેવતાની વિજય રાજયધાનીને અધિકાર, ૧૮૩] વળી તે માણવક ચૈત્યથંભને પશ્ચિમ દીસે હાં એક માટી મણિપીફ્રિકા છે. તે મણિપીડીકા એક જોજન લાંબી પહેળી છે. તે અર્ધ જોજન જાડપણે સર્વ મણિમય છે, નિમંળ છે, જાવત્ પ્રતિરૂપ છે. તે મણિપીડીકા ઉપરે હાં એક મોટી દેવસન્ત્યા તે દેવ સન્યાના એહવા એહવે રૂપે વર્ણવ કહ્યા છે. નાના મણિમય ઢાલીયા હેઠે પાયાના પડવાયા છે. ને સુવર્ણના પાયા છે. નાના ર્માણુમય પાયાના મસ્તક છે. જખુનંદ રત્નમય તેની ઘેંસ ને ઉપળાં છે. તેની વજ્ર રત્નમય સધી પુરી છે. તે ઢાલીયા મધ્યે નાના રત્ન મણિમય પાટી ભરી છે. રૂપામય તળાઇ છે. લેાહીતાક્ષ રત્નમય એસીકાં છે. સુવર્ણમય ગાલમસુરીયાં છે. એ પાસે બે એસીકાં છે, તે મસ્તક તે પાંગથીએ છે. એ પાસે ઉંચી છે. મસ્તકને પાંગથને પાસે. મધ્યે ગભીર ઉંડીછે. ત્યાં એ ગાલમસુરીયાં છે. ગંગા નદીના જે તટ તેહની વેળુ તેનીપરે શુકમાળ નમતી સજ્યા છે. તે સજ્યા રૂડુ નીપાવ્યું દેવ દુષ્ય વસ્ત્ર તેણે કરી ઢાંકી છે. ભલાં રચ્યાં છે રજત્રાણુરૂપ જ્યાં વસ્ર તેણે કરી સહીત રાતે વચ્ચે કરી તે ઢોલીયેા પાયા લગે ઢાંક્યા છે. મનેહર છે. જેવું મૃગચર્મ રૂ, ખુર, (વનસ્પતિ વિશેષ) માંખણ, અકંતુલ ત્યાદિકના સરખા સ્પર્શે છે. જોવા જોગ્ય છે. જાવત્ પ્રતિરૂપ છે. વળી તે દેવસજ્યાને ઇશાનખુણે ઇહાં એક મોટી મણિપીઢીકા કહી છે. તે મણિપીડીયા એક ોજન લાંબી પહેાળી છે તે અર્ધું જોજન જાડપણે સર્વે મણિમય છે. જાવત્ નિર્મળ છે, પ્રતિરૂપ છે. તે મણિપીડીકા ઉપરે એક પૂર્વલા મહેદ્રધ્વજની અપેક્ષાએ લઘુ એહવે મહેંદ્ર ધ્વજ કહ્યા છે. તે મહેદ્ર ધ્વજ સાડાસાત જોજન ઉંચા ઉંચ• પણે છે. તે અર્ધ કાશ પહેાળપણે છે. વૈર્ય રત્નમય છે, વ્રત લષ્ટ સંસ્થીત છે. તેમજ પુર્વલીપરે જાવત્ આઠ આઠ મ`ગળીક ધ્વજા તે ત્રા તી છત્ર સહીત છે, વળી તે લઘુ મહેદ્ર ધ્વજને પશ્રિમદીસે વિજય દેવતાના ચેપાળ નામે હથીયારને ભડાર કા છે. ત્યાં વિજય નામે દેવતાના ભાગળ, રત્ન પ્રમુખ ધાં શસ્ત્ર રત્ન થાપ્યાં થકાં રહે છે. તે શસ્ત્ર નિર્મળ છે. કાટ રહિત છે, તેજવંત છે, તે શસ્ત્રની તીખી ધાર છે. જોવા જોગ્ય છે. નવત્ પ્રતિરૂપ છે. તે સુધર્માં સભા ઉપરે ઘણાં આઠે આઠે મંગળિક, ધ્વજા ને છઠ્ઠા તી છત્ર છે. વળી તે સુધર્માં સભાથી ઇશાન ખુણે ત્યાં એક મોટું સીધ્યાયતન કહ્યું છે. તે સીદ્દાયતન સાડા બાર જોજન લાંપણે છે, સવા છ ોજન પહેાળપણે છે તે નવ જોજન ઉંચુ' ઉંચણે છે. જાવત્ ગેમાસીકા તે લઘુ લાંબા એટલા ત્યાં લગે અધિકાર જેમ સુધાં સભાએ વર્ણવ્યેા તેમજ નિર્વિશેષપણે સીદ્દાયતન પુર્વલી પરે કહેવું. વળી જેમ દ્વારના મુખ મડપ તે પ્રેક્ષા ધરના મડપ, ધ્વજા, શુભ, ચૈત્ય વૃક્ષ, મડ઼ે ધ્વજ, ના પુષ્પકરણી વાવ પ્રમુખ ત્યૌદિકનું પ્રમાણ સુધર્માં સભાના અધિકારથી જાણવું. વળી. મનેાગુલીકા તે ચાખુણા લઘુ એટલા ને પધરી પ્રમુખને। માન પુર્વલી પરે જાણવા.. તેમજ વળી ધરતી તળ અને ચંદુયા પ્રમુખ તેહને સ્પર્શ પુર્વલી પરે જાણવા. વળી તે. Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ, - - - - - - સહાયતન તેહને મધ્ય દેશ ભાગે ઈહાં એક મોટી મણિપીઠીક છે. તે બે જોજન લાંબી, પહેળી છે ને એક જન જાડ૫ણે સર્વ મણિમય છે, નિર્મળ છે. તે મણિપીડીકા ઉપરે ઈમાં એક દેવદો છે. તે બે જોજન લાંબો પહોળો છે ને કાંઇક ઝાઝેરા બે જન ઊંચો ઉંચ૫ણે છે. સર્વ રત્નમય છે. નિર્મળ છે. તે દેવ દે એક સે ને આઠ જીન દેવતાની) પ્રતિમા છે. તે જીન (દેવતાની) કાયા પ્રમાણે છે. એવી પ્રતીમા થાપી રહે છે. તે જન દેવતાની પ્રતિમાને એવો એહવે રૂપે વર્ણવ કહ્યા છે તે કહે છે. રાતા સુવર્ણના હાથના ને પગનાં તળીયાં છે. અંક રત્નમય નખ છે. તે મધ્યે લેહતાક્ષ રત્નની રેખા છે. સુવર્ણમય ઘુંટણ, આંગળી ને અંગુઠા છે. સુવર્ણમય જાંગ છે. સુવર્ણમય ઢીંચણ છે. સુવર્ણમય સાથળ છે. સુવર્ણમય શરીર છે. રક્ત સુવર્ણમય ૬રી છે. અરીષ્ટ રનમય શરીરની રોમરાય છે. તપનીય સુવર્ણમય છે સુચક કહેતાં સ્તનના અગ્ર ભાગ છે જેનાં રાતા સુવર્ણમય હૃદય છે. કનકમય ભૂજા છે. સુવર્ણમય પાસાં છે. સુવર્ણમય ગ્રીવા (ડાક) છે. અરીષ્ટ રત્નમય હડપચી (ડાઢી છે). પ્રવાળામય હોઠ છે. સ્ફટીક રત્નમય દાંત છે. રાતા સુવર્ણમય જીભ ને તાળવું છે. સુવર્ણમય નાશીક છે. ને મળે તે હીત.ક્ષ રત્નની પ્રતિસેક રેખારૂપ કાન્તિવંત છે. અંદરત્નમય આંખ છે. ને આંખ મધે લોહીત ક્ષ રત્નની રેખા છે. પુલક રત્નમય કરી છે. અરષ્ટ રત્નમય કીકી છે. અરીષ્ટ રત્નમય પાંપણ છે, અરીષ્ટ રત્નમય ભાપણું (ભમર) છે, સુવર્ણમય ગાલ છે. સુવર્ણમય કાન છે, સુવર્ણમય નિલાડ (કપાળ) પટ છે. વજીરનમય મસ્તક છે. રાતા સુવર્ણમય કેસ ભૂમિ તે મહતકની ચામડી છે. અરીષ્ટ રત્નમય મસ્તકના કેસ છે. વળી તે જીન દેવતાની) પ્રતિમાને પુંઠે પ્રત્યેક પ્રત્યેક છત્રધારકની પ્રતિમા કહી છે. તે છત્રધારકની પ્રતિમા સમુદ્રના ફીણુ સમાન, રૂપા સમાન, મચકુંદ ફુલ તથા ચંદ્ર સમાન વેત વર્ણ કરંટ વૃક્ષના પુલની માળાએ કરી યુક્ત એવા ધોળાં છત્ર ગ્રહીને લીળા સહીત ધરતીથકી રહે છે. વળી તે જીન (દેવતાની) પ્રતિમાને બે પાસે પ્રત્યેક પ્રત્યેક ચામર ધારકની પ્રતિમા છે. તે ચામર ધારક પ્રતિમા ચંદ્રકાન્ત રત્ન, વજરત્ન, વૈર્યરત્ન, અનેક પ્રકારના મણિ, કનક રત્ન રચીત બહુ મુલ્ય રકત સુવર્ણમય ઉજવળ નિર્મળ વિચીત્ર દંડે કરી સહીત શંખ તથા અંક રત્ન તથા મચકુંદ તથા પાણીના કુંવારા તથા અમૃત મધ્યું તેના ફીણના સહ તે સરીખાં સુક્ષ્મ વેત રૂપામય જેહના લાંબા વાળ છે. એહવા ચામર ગ્રહીને લીળા સહીત વીંઝતી વિંઝતી થકી રહે છે. વળી તે જન (દેવતાની પ્રતિમા આગળ બે બે નાગ દેવતાની પ્રતિમા, બે બે જક્ષ દેવતાની પ્રતિમા, બે બે ભૂત દેવતાની પ્રતિમા, બે બે કુંડધાર (દેવતા વિશેષ તેની પ્રતિમા છે. તે વિનયે કરી નમતી, પગે લાગતી થકી, હાથ જોડતી થકી, એવી થકી રહે છે. તે પ્રતિમા સર્વ રત્નમય છે, નિર્મળ છે, સુકમાળ છે, ઇષ્ટ છે, રજ રહીત છે, કર્દમ રહીત છે, જાવત પ્રતિરૂપ છે. વળી તે જીન (દેવતાની ) પ્રતિમા આગળ એક ને આઠ ઘંટા છે. એકસો ને આઠ ચંદને કરી ચર્ચિત કળશ છે. એમ એક ને આઠ ભંગાર, એક ને આઠ આરીસા, એકસે ને આઠ થાળ, એકશો ને. આઠ પાત્રી, એકસ ને આઠ સુપ્રતિષ્ટક, (ભાજન વિશેષ) એક ને આઠ મનોગુલીકા, (પીઠ વિશેષ) એકસો Jain Education Interational Page #201 -------------------------------------------------------------------------- ________________ વિજ્ય દેવતાની વિજ્ય રાજધાની અધિકાર, ૧૮૫] ને આઠ વીજણ, એકસે ને આઠ મનહર રત્ન કરંડ, એકસો ને આઠ હયકંઠક, (ભજન) જાવત વૃષભ કંઠક, ભજન) એકસો ને આઠ પુલની ચંગેરી, એકસો ને આઠ પુંજણીની ચંગેરી, એકસને આઠ પુલના પટલ, (ઢગલા) જાવતું એકને આઠ સુગંધી તેલના દીબડા, જાવત્ એક ને આઠ ધુપના કડછા ઇત્યાદિક થાણાં થકાં રહે છે. વળી તે સીદ્ધાયતન ઉપરે ઘણું આઠ આઠ મંગળીક છે. વા છે છત્રી તી છત્ર છે. તે સીદ્ધાયતનના શીખર સોળ પ્રકારને રત્ન કરી શોભીત કહ્યાં છે, તે કહે છે. રત્ન ૧, જાવત અરીષ્ટ રત્ન ૧૬. ઇત્યાદિકે શોભિત છે. વળી તે સિદ્ધાયતનને ઈશાન ખુણે હાં એક મોટી ઉપપાત સભા કહી છે. તે વિજય દેવતાને ઉપજવા જેગ્યને હામ છે. તે જેવી સુધર્મા સભા કહી તેહવી ઉ૫પાત સભા જાણવી. જાત માણસીકા પયંત તેમજ જાણવું. તે ઉપપાત સભાએ પણ દ્વાર મુખ માંડવા (મુખ મંડપ) ભૂમિ ભાગ પ્રમુખ સર્વ સુધર્મા સભાની પરે જાવત્ મણિના સ્પર્શ પર્યત અધિકાર જાણવો. તે સભાના સમ રમણીક ભૂમિ ભાગને વિષે મધ્ય દેશ ભાગે ઇહાં એક મોટી મણિપીઠીક કહી છે. તે એક જન લાંબી પહોળી છે. ને અર્ધ જોજન જાડાપણે સર્વ મણિમય છે. નિર્મળ છે. તે મણિપડીકા ઉપરે હાં એક મોટી દેવતાની સજ્યા ઢોલીયારૂપ) છે. તે દેવ સન્માનું વર્ણન પાછલીપરે જાણવું વળી તે ઉપપાત સભાને ઉપરે આઠ આઠ મંગળીક, ધ્વજા સહીત છત્રા તી છત્ર છે. જાવંત જ્યાં લગે ઉત્તમ આકાર છે ત્યાં લગે સર્વ કહેવું. વળી તે ઉપપાત સભા થકી ઇશાન ખુણની દીસે દહાં એક મોટો પ્રહ કહ્યો છે. તે કહ સાડાબાર જોજન લાંબાણે છે, સવા છ જોજન પહોળપણે છે. ને દશ જોજન ઉડે ઉંડપણે છે. આ છો છે. સુકમાળ છે, તેને સર્વ વર્ણન જેમ નંદા પુષ્પકરણને કહ્યું છે તેમ કહે. જ્યાં લગે રણે ત્યાં લગે કહે. વળી તે દ્રહ થકી ઇશાન ખુણની દીસે છતાં એક મોટી અભિષેક સભા કહી છે. તેનું વર્ણન જેમ સુધર્મા સભાનું વર્ણન પાછળ કીધું છે તેમ નિરવિશેષપણે કહેવું. જાવત્ ગો માસીકા (પીઠ વિશેષ' કહ્યાં છે. તે ભૂમિ ભાગ ઉપરે ઉલેચ છે. તેમજ સર્વ કહેવું. તે ઘણું સમ રમણિક સ્થાનકે ઘણું મધ્ય દેશ ભૂમિ ભાગે ત્યાં એક મોટી મણિપીઠીકા કહી છે. તે મણિપીઠીક એક જોજન લાંબપણે પિળપણે છે, ને અર્ધ જે જન જાડાપણે સર્વ મણિમય છે. નિર્મળ છે. તે મણિપીકાને ઉપરે ત્યાં એક મોટો સીંહાસન કહ્યા છે. તે સીંહાસનને વર્ણન પરીવાર રહીત કહેવો. ત્યાં સામાનીક પ્રમુખ દેવતાને બેસવાના ભદ્રાસન છે. તે અભિષેક સભાને વિષે વિજય દેવતાને અભિષેક કરવાના ઘણા અભિષેક ભાંડ, કળશાદિક થાણાં થકાં રહે છે. તે અભિષેક સભા ઉપરે આઠ આઠ મંગળીક છે. જાવત્ ઉત્તમ આકાર છે, ને સોળ પ્રકારના રત્ન તેણે કરી ઉપર શોભીત છે. . વળી તે અભિષેક સભા થકી ઇશાન ખુણ દીસે ત્યાં એક મેટી અલંકારની સભા કહી છે. તેની વ્યક્તવ્યતા સર્વ અભિષેક સભાની પરે સર્વ કહેવી. જાવત ગમાનસીકા 3.1. Jain Education Intemational Page #202 -------------------------------------------------------------------------- ________________ [૧૮૬ ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ. મણિપીઠીકા જેમ અભિષેક સભાએ કહી તેમ કહેવી તે મણિપીઠિકા ઉપરે સીંહાસન છે. તે પરીવાર વીના કહેવું. ત્યાં વિજય દેવતાને અલંકાર પહેરવાનાં ઘણાં ભાંડ આભૂષણે ભર્યા થાયાં થકાં રહે છે. તે અલંકાર સભા ઉપરે આઠ આઠ મંગળીક ધ્વજ છે. જાવત્ ઉત્તમ આકાર છે, ત્યાં લગે સર્વ કહેવું. વળી અલંકાર સભા થકી ઉતર પુર્વ દીસે એટલે ઇશાન ખુણની દીસે ત્યાં એક મોટી વ્યવસાય સભા કહી છે. તેની પણ વ્યક્તવ્યતા જેમ અભિષેક સભાની કહી તેમ કહેવી. જાત સીંહાસન પરીવાર રહીત કહેવું. વળી ત્યાં વ્યવસાય સભાને મળે એક મોટું પુસ્તક રત્ન થાણું થયું રહે છે. ત્યાં તે પુસ્તક રત્ન તેહનો એહવો એહવે રૂપે વર્ણવ કહ્યો છે. તે કહે છે. રીષ્ટ રત્નમય પુઠા છે. રૂપામય તે લખવાના પાનાં છે. રીષ્ટ રત્નમય અક્ષર છે. તપનીયમ તે પાના પરોવ્યાને દોરે છે. અનેક મણિમય તે દેરાની ગાંઠ છે (જેણે કરી પાના નીકળે નહીં ત્યર્થ.) વૈર્ય રત્નમય મસી ભજન તે ખડીયો દવાત) છે. તપનીય સુવર્ણમય મસી ભાજનની સાંકળ છે. રીષ્ટ રત્નમય આછાદાન (તે દવાતનું ઢાંકણું) છે. રીંછ રત્નમય મસી (તે સાહી) છે. વજુમય લેખણ છે. રીષ્ટ રત્નમય અક્ષર છે. તેમાં કુળ આચાર કુળ ધર્મના શાસ્ત્ર લખ્યાં છે. તે વ્યવસાય સભાને ઉપરે આઠ આઠ મંગળીક, ધ્વજા સહીત છત્રા તી છત્ર છે. ઉત્તમ તેહને આકાર છે. વળી તે વ્યવસાય સભા થકી ઇશાન ખુણની દીશે ત્યાં એક મોટી નંદા પુષ્પકરણી કહી છે. તેનું વર્ણન તે જેમ પુર્વ કહનું વર્ણન કર્યું તેમજ સર્વ કહેવું. વળી તે નંદા પુષ્પકરણથકી ઈશાન ખુણને દીશે ત્યાં એક મોટો બળીપાઠ કહ્યું છે. તે બળીપીઠ બે જોજન લાંબો, પહેળો છે ને એક જે જન જાડ૫ણે સર્વ રત્નમય સ્વછ છે. જાવત પ્રતિરૂપ છે. (ચાર વિશેષણ કહેવાં.) એ વિજય રાજ્યધાનીનું સ્વરૂપ કહ્યું. હવે જ્યારે વિજયદેવતા ન ઉપજે ત્યારે શી આચરણ કરે તે દેખાડે છે. ૬૦. વિજય દેવતાનું ઉપજવું, તે કાળે તે સમયે (ઉપજવાને સગે) વિજયનામા દેવતા વિજય રાધાનીએ, ઉપપાત સભાએ, દેવતા સંબંધી સન્યાને વિષે, દેવદુષ્ય વસ્ત્રને અંતરે, આંગુલને અસંખ્યાતમે ભાગે શરીરની અવગાહનાઓ, વિજય રાજ્યપાનીના ઇંદ્રપણે ઉપનો. ત્યારે તે વિજયદેવતા તત્કાળ ઉપને કેજ પાંચ પ્રકારની પર્યાપ્તી કરીને પર્યાપ્તી ભાવપતે તે કહે છે. આહાર પર્યાપ્તી ૧, (આહાર લીએ શરીર પર્યાપ્તી ૨, (તે શરીર બાંધે, ઇંદ્રિય પર્યાપતી ૩, (તે પાંચે ઇદ્રી બાંધે) સાસો શ્વાસ પર્યાપ્તી ૪, (તે શ્વાસે શ્વાસ લેવાની શક્તિ) ને ભાષા, મન પર્યાપ્તી ૫. (એકઠાં બાંધે તે માટે) (દેવતા, ભાષા. મન એક સમયે એકઠાં એક પર્યાપ્તીપણે બાંધે તે માટે પાંચ કહી, અન્યથા છે પર્યાપ્તી જાણવી) ત્યાર પછી તે વિજયદેવતાને પંચવિધ પર્યાપ્ત પર્યાપ્ત થયા થકાને એહો એ તદરૂપ અધ્યાત્મિક, ચિંતન, પ્રાર્થિત, મનોગત, સંકલ્પ ઉપને, જે પુર્વે પ્રથમ હમણાં મુને શું મંગળકારી છે. પછી આગળ મુઝને શું શ્રેયકારી, પુર્વ પ્રથમ મુઝને શું કરવા જોગ્ય છે, શું મુઝને પછી આગળ કરવા Page #203 -------------------------------------------------------------------------- ________________ વિજય દેવતાનું ઊપજવું. ૧૮૭]. જોગ્ય છે. શું મુંઝને પુર્વ હમણાં અથવા પછી હીતને કાજે, સુખને કાજે, ક્ષમાને કાજે, શ્રેયકારી, આનુગામી સહચારી થાશે. એવું મનમાં ચતવે. ત્યારે તે વિજયદેવતાના સામાનક દેવતા ને અત્યંતર પરખંદાના દેવતા. વિજય દેવતાને એહ તરૂપ અભ્યથિત, ચિંતીત, પ્રાર્થિત, મને ગત, સંકલ્પ. ઉપનો જાણીને જ્યાં તે વિજ્ય દેવતા છે ત્યાં આવે. આવીને વિજય દેવતા ને હાથ જોડી માથે આવ પ અંજળી કરીને, જયે વિજયે કરીને વધાવે. વધાવીને એમ કહે. એમ નીચે હે દેવાનુણીયા! તમારી વિજય રાધાનીને વિષે સિદ્ધાયતન છે. તેને વિષે એકસો ને આઠ ન દેવતાની પ્રતિમા છે. તે જીન (દેવતાની) કાયા પ્રમાણે થાપીથકી રહે છે. ને વળી સુધર્મા સભાએ માણુવકનામાં ચિત્યથંભને વિષે વજ રત્નમય ગોળ વૃત્તાકારે દાબડા છે. તેને વિશે ઘણી જીનદાતા ( પુગળીક વસ્તુ દાઢાને રૂપે શાશ્વતે ભાવે) થાપીથકી રહે છે. તે દાઢા ને પ્રતિમા, હે દેવાનુપ્રીય! તમને ને બીજાએ પણ ઘણા વિજય રાજ્યધાનીના રહેનાર દેવતા, દેવતાને અર્ચવા જેગ્ય છે, વાંદવા જેગ્ય છે, પુજવા જેગ્ય છે, સત્કારવા યોગ્ય છે. સન્માનવા ગ્ય છે. કલ્યાણકારી, મંગળીક, દેવ સંબંધી ચૈત્યનીપરે સેવવા યોગ્ય છે. એહ તુમારે પુર્વે હમણાં પણ હે. દેવાનુપ્રીયા? મગળીક છે, હે દેવાનુષીય? તુમને પછે આગળ પણ મંગળીક, એહ હે દેવાનુપ્રીયા? એ તમારી પુર્વે હમણું પણ કરણી છે, એ તમારી પછે પણ કરણું છે, જાવત અનુગામી સહચારી થાશે. એમ કહીંને માટે મોટે શબ્દ કરી જય જય શદ પ્રજ્જે (કહે.) ત્યારે તે વિજય દેવતા. તે સામાનક ને માહીલી પરદાના ઉપના દેવતાને સમીપે એ અર્થ સાંભળીને હીયે ધારીને પરીણમાવીને હર્ષ સંતુષ્ટ જ્યાંલાગે કરી વિસ્તાર પામે છે હીયો એહવો થઈને તે દેવજ્યાથકી ઉઠે. ઉઠીને દેવતા સંબંધીયું દેવદુષ્ય જુગમ (વસ્ત્રો પહેરે, તે પહેરીને તે દેવસજ્યાથકી ઉતરે, ઉતરીને ઉપપાત સભાને પુર્વને ધારે થઈ નીકળે, નીકળીને જીહાં કહે છે ત્યાં આવે, આવીને તે કહને પ્રદક્ષિણા કરતો થકી પુર્વને તોરણે થઈને પસેપસીને પુર્વદીશને પગથીએ થઇને કહને વિષે ઉતરે, ઉતરીને કહને અવગાહે, અવગાહીને જળનું અવગાહવું કરે, કરીને જળમંજન કરે. જળમંજન કરીને જળક્રીડા કરે, જળક્રીડા કરીને અત્યંત ચે થઈને પરમ સુચી પવિત્રથકે હથકી પાછા નીકળે, નીકળીને જ્યાં અભિષેક સભા છે ત્યાં આવે, આવીને અભિષેક સભાને પ્રદક્ષિણ કરતે થકે પુર્વદીશને બારણે થઈને માંહે પ્રવેશ કરે, કરીને જ્યાં મણિપીઠીક છે, જ્યાં સીંહાસન છે ત્યાં આવે, આવીને સિંહાસન વર પ્રધાન તેને પુર્વને મુખે બેસે. ત્યારે તે વિજય દેવતાના સામાનીક ને માહીલી પરખદાના ઉપના દેવતા તે પોતાના અભિયોગિક (તે આજ્ઞાકારી ચાકર) દેવતાને બોલાવે બેલાવીને એમ કહે સીઘું (ઉતાવળ) અહ. દેવાનુપ્રીય! તમે વિજયદેવતાને કાજે મહા અર્થતંત મધું બહુમુલ્ય, વિપુળ, વિસ્તીર્ણ, ઈદ્રિાભિષેકને જેગ્ય વસ્તુ આણે. ૬૧, વિજય દેવતાને રાજયાભિષેક, ત્યારે તે આજ્ઞાકારી દેવતા. વિજય દેવતાના સામાનીક ને અભ્યતર પર ખદાના દેવતા Jain Education Intemational Page #204 -------------------------------------------------------------------------- ________________ [૧૮૮ ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ, - -- - -- -- -- -- -- --- -- - - - એમ કહેથકે આજ્ઞા દીધેથકે હર્ષ સંતુષ્ટ જાવત્ હદય થઈને બે હાથ જોડી આવર્તનરૂપ અંજળી કરીને હે દેવાનું પ્રીયા? જેમ તૂમે કહો છો તેમ કરશું. એમ આજ્ઞાએ વિનયે કરીને વચન સાંભળે, સાંભળીને ઇશાન ખુણે આવે, આવીને વૈકીય સમુધાતે કરીને આત્મ પ્રદેશ શરીરથકી બહીરે કાઢે, કાઢીને સંખ્યાના જનને આત્મ પ્રદેશને દંડ કરીને શુભ પુદ્ગળ સંગ્રહે તે કહે છે. રત્ન ચંદ્રકાંતાદિ ૧. જાવત્ અરીષ્ટ રન ૧૬. એહવા સળ પ્રકારના રત્નના પુગળ તે યથા બાદર પુગળ અસાર છોડે, છાંડીને યથા સુક્ષ્મ ઉત્તમ પુદગળ ગૃહ, ગૃહીને બીજીવાર રૂ૫ નિપજાવવાને પણ વૈક્રીય સમુદઘાત કરે, કરીને એક હજાર ને આઠ સુવર્ણમય કળશ ૧, એક હજાર ને આઠ રૂપાના કળશ ૨. એક હજારને આઠ મણિમય કળશ ૩, એક હજારને આઠ સુવર્ણ, મણિમય કળશ ૪, એક હજારને આઠ ૨૫ મણિમય, કળશ ૫, એક હજારને આઠ સુવર્ણ, રૂપામય કળશ ૬, એક હજારને આઠ રૂપા, સુવર્ણ, મણિય કળશ ૭, એક હજારને આઠ (મંગળકને અથે) માટીના કળશ, ૮, એહવા આઠ જાતીના કળશની વૈૠવણ કીધી. વળી એક હજારને આઠ શૃંગાર, એક હજારને આઠ આરીસા, એક હજારને આઠ થાળ, એક હજારને આઠ પાત્રી, એક હજારને આઠ સુપ્રતિષ્ઠ, એક હજારને આઠ ચીત્ર મને હર રત્નના કરંડીયા. એક હજારને આઠ ફુલની ચંગેરી, જાવંત એક હજારને આઠ મોરપીંછની પુંજણીની ચંગેરી, એક હજાર ને આઠ પુલને પટલ, જાવત એક હજારને આઠ પુંજણના પટલ, એક હજાર ને આઠ સીંહાસન, એક હજાર ને આઠ છત્ર, એક હજાર ને આઠ ચામર, એક હજાર ને આઠ ગેળવૃત તેલના દાબડા. જાવઃ એક હજાર ને આઠ ધુપના કડછા (ભાજન વિશેષ) તે દેવતા વૈવે. તેમાં કેટલાએક સાસ્વતા ને કેટલાએક વિફર્વણના કીધા. તે ભંગાર, કળશ, જાવત ધુપના કડછા (ભાજન) તે પ્રતે લઈને વિજ્ય રાજધાની થકી નીકળે. નીકળીને તેહવી ઉત્કૃષ્ટી જાવત અદ્ભૂત દિવ્ય દેવતાની ગતિએ ત્રીછા અસંખ્યાતા દીપ, સમુદ્ર, મઓ મધ્ય થઈને જાતા થકાં જ્યાં વર પ્રધાન ખીર સમુદ્ર છે. ત્યાં આવે, ત્યાં આવીને ખીરેદક ( ખીર સમુદ્રનું પાણી) લીએ, ખીરઇક લઇને જે ત્યાં ઉપલ, પદ્મ, સુભગ, સુગંધી, પુંડરીક, મહા પૂરીકાદીક પુષ્ક (પુલ) લીએ, લઇને પછે જ્યાં પુષ્કર સમુદ્ર છે ત્યાં આવે, આવીને પુષ્કરોદક (પાણી ) લીએ. પુષ્કરોદક લઇને જે ત્યાં ઉત્પલ, પક્વ, સુભગ, સુગંધ, પુંડરીક, મહા પુંડરીકાદિ પુષ્પ લીએ, લઈને પછે જ્યાં મનુષ્ય ક્ષેત્ર છે. જ્યાં ભરત, ઐરાવત ક્ષેત્ર છે. જ્યાં માગધ ૧. પ્રભાસ ૨. ને વરદામ ૩. નામે ત્રણ તિર્થ છે ત્યાં આવે. આવીને તે તિર્થનાં પાણી લીએ, લઇને તે તિર્થની માટી લીએ, લઇને પછે જ્યાં ગંગા ૧. સીધુ, ૨. રક્તા ૩. ને રક્તવઈ ૪. નામે નદી છે ત્યાં આવે, આવીને તે નદીના પાણે લીએ, લઈને બે તટ (કાંઠા) ની માટી લીએ, લઇને પછે જ્યાં ચુલહીમવંત ને શીખરી નામે વર્ષધર પર્વત છે ત્યાં આવે, ત્યાં આવીને સર્વ તુંબરસ, કષાયરસ, સર્વ ફુલ, સર્વ ગંધ, સર્વ ભલ, સર્વ ગુચ્છા જાવત સવધી લીએ, સરસવ તે સર્વ લીએ, લઇને પછે જ્યાં મોટા પમ ને પુંડરીક નામે બે પ્રહ છે. ત્યાં આવે, ત્યાં આવીને કહનું પાણી લીએ. વળી જે ત્યાં ઉત્પલ ભજવત સહશ્રપત્ર ત્યાંથી લીએ, લઇને પછે Jain Education Intemational Page #205 -------------------------------------------------------------------------- ________________ વિજય દેવતાને રાજ્યાભિષેક ૧૮૯ી. જ્યાં હેમવત ને ઔરણવંત જુગળ ક્ષેત્ર છે. ત્યા રેહતા ૧, રેહતંસા ૨, સુવર્ણ કુળ ૩, ને રૂપકુળા ૪. એ નામે જુગળ ક્ષેત્રની નદી છે ત્યાં આવે, ત્યાં આવીને ત્યાંનું પાણી લઈને બે તટ (કાંઠા) ની માટી લીએ, લઇને પછે જ્યાં સદાપાતી ને માલવંત નામા બે વૃત્ત વૈતાઢય પર્વત છે ત્યાં આવે, આવીને ત્યાંથી સર્વ જાતના સર્વોષધી સરસવને લીએ, સરસવ લઈને પછે જ્યાં મહા હિમવંત ને રૂપી વર્ષધર પર્વત છે ત્યાં આવે, આવીને સર્વ પુષ્કાદિ તેમજ લીએ પુર્વલી પરે. પછે જ્યાં મહા પદ્મદ્રહ ને પુંડરીક કહ છે ત્યાં આવે, આવીને જે ત્યાંના ઉત્પલને તેમજ લીએ. પછે જ્યાં હરીવર્ષ અને રમકવર્ષ બે જુગળ ક્ષેત્ર છે. ત્યાં હરીકાંતા ૧, હરી સલીલ ૨, નરકાંતા ૩, ને નારીકાંતા ૪, નામે નદી છે ત્યાં આવે, આવીને તે નદીના પાણી લીએ, લેઈને પછી જ્યાં વિકટાપાતિ ને ગંધાપતિ નામે બે વૃત્ત વૈતાઢય પર્વત છે. ત્યા આવે, આવીને સર્વ જાતિના ફુલ, પાણી, તેમજ લીએ, લેઈને પછે જ્યાં નિષધ ને નીલવંત નામે વર્ષધાર પર્વત છે ત્યાં આવે, આવીને સર્વ રતુના ફળ, ફુલ, તેમજ લીએ, લઇને પછે જ્યાં તીગળ કહ ને કેસરી કહે છે ત્યાં આવે, આવીને કહનું પાણી, પદમ કુલ લીએ, લેઈને પછે જ્યાં પુર્વ મહાવિદેહ ને પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્ર છે જ્યાં સીતા, સદા, મહા નદી છે. જ્યાં સર્વ ચક્રવતિની વિજય છે તેને વિષે જ્યાં માગધ, વરદામ ને પ્રભાસ તિર્થ છે ત્યાં આવે, આવીને તે તિર્થનું પાણી તે તીર્થની માટી લીઓ, લઇને પછે જ્યાં સર્વ અંતર નદી છે ત્યાં આવે, આવીને નદીના પાણી લીઓ, લેને પછે જ્યાં સર્વ વખારા પર્વત છે ત્યાં આવે, આવીને ત્યાંથી સર્વ તુંબ રસ, કષાય રસ. તેમજ લીએ, લેને પછે જ્યાં મેરૂ પર્વત છે, જ્યાં ભદ્રાસાળ વન છે ત્યાં આવે, આવીને સર્વ તુંબરસ વસ્તુ જાવત્ સર્વ ઓષધી ધેળા સરસવને લઈને પછે જ્યાં નંદન નામે વન છે ત્યાં આવે, આવીને સર્વ કસાય રસ જાવ, સધી સરસવ, સરસ, ગોશીર્ષ, ચંદન પ્રતે ગ્રહે, ગ્રહીને પછે જ્યાં સોમનસ નામે વન છે ત્યાં આવે, આવીને સર્વ કપાય રસ જાવત્ સવધી સરસવ, સરસ ગશીર્ષ, ચંદન ને દેવ સંબંધી પુષ્પમાળા લીએ, લેઈને પછે ત્યાં પંડક નામે મેરૂને શીખરે વન છે ત્યાં આવે, આવીને સર્વ કરાય વસ્તુ જાવત્ સપધી સરસવ, સરસ, ગશીર્ષ ચંદન ને દીવ્ય ઉત્તમ ફુલની માળા ને દરદર ને મલય જાતીને સુગંધ ચંદન જાતીના તે પ્રતે લીએ, લઈને સર્વ દેવતા એકઠા મળે, મળીને પછે જબુદ્દીપને પુર્વ દીસને વિજયનામા દ્વારે થઈને નીકળે, નીકળીને તેહવી ઉત્કૃષ્ટી જાવત દેવતા સંબંધી ગતે કરીને ત્રીછા અસંખ્યાતા દીપ, સમુદ્રને મળે મધ્ય થઈને જાતાં જાતાં થકાં જ્યાં વિજ્ય નામે રાજધાની છે ત્યાં આવે, આવીને વિજ્ય રાજ્યધાની પ્રતે પ્રદક્ષિણ કરતા થકાં જ્યાં અભિષેક કરવાની સભા છે. જ્યાં વિજય દેવતા છે ત્યાં આવે, આવીને બે હાથ એકઠા જેડીને માથે ચઢાવી આવર્ત કરીને વિજયે કરી વધાવે, વધાવીને વિજય દેવતાને આગળે તે મહા અર્થતંત મહધું બહુ મુલ્ય વિપુળ વિસ્તીર્ણ અભિષેક જોગ જળાદિક વસ્તુ મુકે. ત્યારે તે વિજય દેવતાને ચાર હજાર સામાનીક દેવતા. ચાર અમૃમહીષી (પટરાણી) પરીવાર સહીત, ત્રણ પરખદા, સાત કટક, સાત કટકને અધિપતિ, સોળ હજાર આત્મ Jain Education Intemational Page #206 -------------------------------------------------------------------------- ________________ (૧૯૦ ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ, રક્ષક દેવતા પ્રમુખ, અનેરા ઘણાં વિજ્ય રાજ્યધાનીના વાસી વાણવ્યંતર દેવતા તે દેવાંના તે સ્વાભાવીક કળશ તથા ઉત્તર વૈક્રીય શૃંગાર કળશ, વધમાન કમળની સરખી બેસણીએ થાપ્યા સુગંધ વર પ્રધાન પાણીએ ભર્યા, ચંદને કરી ચિત જેહને ગળે દેારા બાંધ્યા છે એહવા કમળ પદ્મ ઉત્પલને આકારે પ્રધાન ઢાંકણે ઢાંક્યા છે. સુંઢાળા કામળ એવા હસ્ત તળને વિષે ગૃહ્યા સર્વ કળશ એહવા. એક હારને આ સેનાને કળશૅ કરી ૧. એમ એક હજારતે આઠ રૂપાના ૨, એમ ર્માણના ૩, સેાના રૂપાના ૪, સુવર્ણમણિના ૫, રૂપા મણીના ૬, રૂપા, સુવર્ણ, મણિના છ, ને માટીના ૮. એમ આઠ હુંજાર ને ચાસડ કળશે કરી, સર્વ પાણીએ કરી, સર્વે કૃતિકા (માટી) એ કરી, સર્વ તુબ રસ વસ્તુએ કરી, સર્વ જાતિના ઝુલે કરી, ાવત્ સર્વાષધી શ્વેત સરસવે કરીને સર્વ રૂધીએ કરી, જાવત્ સર્વ પુલ, ગંધ. માલ્ય, અલકારની શાભાએ કરી, સર્વ દેવ સબધી વાજીંત્રને શબ્દ કરી,મોટી રૂધીએ કરી, મેટી કાન્તિએ કરી, માટે બળે કરી, મેટે દેવતાને સમુદાએ કરી, મે!ટી ત્રુટિત તે વાત્ર જમક સમક (એક સાથે બેન્ડની પરે) નામે પાવડાં વાડયા તેહને શબ્દે કરીતે, શ ́ખ, પણવ, વાત્ર, પાહ, ભેરી, ઝાલરી, ખરમુહી, કાલટીદુ,મુક વાજીંત્ર પ્રમુખ માદળ, દેવ દુદુભી, નિધિવત વાડવાને શબ્જે કરીતે, માટે માટે ઇંદ્રાભિષેક કરીને અભિષેક કરે. ૬૨ વિજય રાજ્યધાનીના દેવતાના આનંદીત કૃત્ય, ત્યારે તે વિજયદેવતાને મેટ માટે ઈંદ્રાભિષેક વરતને કે. કેટલાએક દેવતા વિજ્ય રાજ્યધાની પ્રતે અત્યંત ઉદક ( પાણી ) નહીં. અત્યંત માટી નહીં, વિમળપણે જુવારા માત્ર અલ્પ સુગધ રથ રેણું તે ઉડે ત્યારે એહવે સુગધ પાણીના મેધ વરસાવે, કેટલાએક દેવતા વિજય રાયધાની રજ રહીત નિષ્ટ રજ, પ્રસાંત રજ, ઉપસમી છે જ, જહાં એહવી કરે. કેટલાએક દેવતા વિજય રાજ્યધાની પ્રતે માંડે અને ખાહીરે પાણીએ છાંટી, પુંજી, લીપી, પીરી પાણીએ છાંટી પવીત્ર કરી સુદ્ધ કર્યાં છે માર્ગ છઠ્ઠાં એહવી કરે. કેટલાએક દેવતા વિજય રાજ્યધાની પ્રતે માંચા ઉપર માંચા માંડીને તેણે સહીત કરે. કેટલાએક દેવતા વિજય રાજ્યધાની પ્રતે અનેક પ્રકારના રંગની ઉંચી કીધી છે ધ્વજા વિજય વિજયતી નામે પતાકા ઉપરે પતાકા તેણે કરી મંડીત સહીત કરે. કેટલાએક દેવત' વિજય રાજ્યધાની પ્રતે ઉપરલી ભૂમિ ચંદનના માંડલા તેણે કરી પુછત તથા ચયા સહીત કરે, કેટલાએક દેવતા વિજય રાજ્યધાની પ્રતે ગેશાર્થનામા ચંદન તથા રસ સહીત રક્ત ચંદન તથા દરદર નામા ચંદન તેના દીધા છે પંચાંગુલી તળ તે હાથા ( થાપા ) છઠ્ઠાં એહવી કરે. કેટલાએક દેવતા વિજય રાજ્યધાની પ્રતે થાપ્યા છે ચંદને ચર્ચિત કળશ ત્યાં ચંદનના ધડા ભરીને થાપ્યા છે તેારણે છઠ્ઠાં એવા પ્રતિદ્વાર દેસ ભાગ કરે. કેટલાએક દેવતા વિજય રાજ્યધાની પ્રતે ઉંચી વળગાડી તળા લગે પાહેાંચે એહવી વિપુળ વિસ્તીર્ણ વૃત્તાકારે પ્રલભાયમાન એહવી પુલની માળા કલિત કરે, કેટલાએક દેવતા વિજય રાજધાની પ્રતે પાંચ વરણી સરસ સુગંધ મુકયેા જે પુલને સમુહ તેને ઉપચારે Page #207 -------------------------------------------------------------------------- ________________ વિજય રાજ્યપાનીના દેવતાના આનંદીત કૃત્ય. ૧૯૧] કરીને કલિત સહીત કરે. કેટલાએક દેવતા વિજય રાજધાની પ્રતે કૃષ્ણગરૂ, ઉત્તમ કુંદ૨ક, સેલારસ તેહના ધુપનો મઘમઘાયમાન ગંધનું ઉછળવું તેણે કરી અભિરામ સુગંધવર પ્રધાન ગંધે કરી ગધિત ગંધ વૃષ્ટી ભૂત કરે, કેટલાએક દેવતા રૂપાનો વરસાદ વરસાવે. કેટલાક દેવતા સુવર્ણની વૃષ્ટિ કરે. એમ રત્નની વૃષ્ટી કરે, વજી હીરાની વૃષ્ટી કરે, માળાની વૃષ્ટી કરે, ગંધવાસની ગંઘની વૃષ્ટી કરે, ચૂર્ણની વૃષ્ટી કરે, વસ્ત્રની વૃષ્ટી કરે, આભર્ણની વૃષ્ટી કરે. કેટલાએક દેવતા હીરણ (રૂપા) - વીધી દીપાવે. એમ સુવર્ણની વીધી, રત્નની વિધી, વજ હીરાની વિધી, ફુલની વિધી, માલની વિધી, ગંધની વિધી, વસ્ત્રની વિધી, આભરણની વિધી, દીપાવે. વળી કેટલાએક દેવતા ચાર પ્રકારનાં વાજીંત્ર વજાડે તે કહે છે. તંતરિણાદિક ૧, વિતત ભેરી પ્રમુખ ૨ ઘણુતાલ પ્રમુખ ૩, ખુશિર તે બાદલ પ્રમુખ ૪. વળી કેટલાએક દેવતા ચાર પ્રકારનાં ગીત ગાય તે કહે છે. ઉક્ષિપ્ત પહેલેથી આરંભવું તે ૧, પ્રવર્તક પ્રસ્તાવીક ગાયને પ્રવર્તે ૨, મંદાયીત મુછના સહીત ગાય તે ૩, ને રોચતા વસાત ચિત લક્ષણોપેત ગાય તે ૪. કેટલાએક દેવતા ચાર પ્રકારે અભિનય દેખાડે તે કહે છે. દ્રષ્ટાંતિક ૧, પ્રાપ્તિશ્રુતિક , સામાન્ય વિનિપાતીક ૩, ને લેક મધ્યા વસાનિક ૪, (એ ચાર વિધે ડાહ્યો હોય તે નાટકીઓ કહીએ.) વળી કેટલાએક દેવતા કુત નામા (બાવીશમ ) નાટીક દેખાડે. કેટલાએક દેવતા વિલંબીત નામા (2વીશ) નાટીક દેખાડે. કેટલાએક દેવતા કુત વિલંબીત નામા (વીશ ) નાટીક દેખાડે. કેટલાએક દેવતા અચિત નામા ( પચીશ) નાટીક દેખાડે. કેટલાએક દેવતા રીભીત નામા (વીશ ) નાટીક દેખાડે. કેટલાએક દેવતા અચિત રીભિત નામા ( સત્યાવીશમો) નાટીકની વિધી દેખાડે, કેટલાએક દેવતા આર્ભટ નામા (અઠાવીશ ) નાટક દેખાડે. કેટલાએક દેવતા ભસે ળ નામા (ઓગણત્રીશમ ) નાટીક દેખાડે. કેટલાએક દેવતા આરભટ ભોળ નામા (ત્રીશમે ) નાટીક દેખાડે. કેટલાએક દેવતા ઉંચુ ઉત્પતિને નીચે પડવું તે ઉત્પાત, નિપાત પુર્વક નીચું પડીને ઉંચું ઉત્પતવું તે પાત્પાત પૂર્વક શરીર સંકેચીને પસારવું તે સંકુચીત પ્રસારીત જાવું આવવું, ભ્રાંત સંભ્રાત નામા (એકત્રીશમો) દીવ્ય નાટક દેખાડે. કેટલાએક દેવતા પુષ્ટ થાય, કેટલાએક બુકાર કરે. કેટલાએક તાંડવનામા નૃત્ય કરે કેટલાએક દેવતાપુ થાય બુન્કાર કરે, તાંડવ કરે, લાય કરે, એ ચારે સામટાં કરે. કેટલાએક દેવતા આસ્ફોટ કરે. કેટલાએક દેવતા માંહોમાંહે વળગે. કેટલાએક દેવતા ત્રિપદિ છે. કેટલાએક દેવતા આસ્ફટ કરે, વળગે, ને ત્રિપદી છે. એ ત્રણે સામટાં કરે. કેટલાએક દેવતા ઘડાની પરે હૈયાર કરે. કેટલાએક દેવતા હાથીની પરે ગુલ ગુલાટ શબ્દ કરે. કેટલાએક દેવતા રથનીપરે ઘણું ઘણુટ શબ્દ કરે. કેટલાએક દેવતા ઘડાને હૈયારવ, હાથીને ગુલ ગુલાટ ને રથને ઘણુ ઘણુટ એ ત્રણે સામટાં કરે. કેટલાએક દેવતા ઉંચા ઉચ્છલે. કેટલાએક દેવતા પાછા પડે. કેટલાએક દેવતા આકરો શબ્દ કરે. કેટલાએક દેવતા ઉંચા ઉલે, પાછા પડે ને આકરે શબ્દ કરે એ ત્રણે સામટાં કરે. કેટલાએક દેવતા સીંહનાદ કરે. કેટલાએક દેવમા પગે કરી દર દર શબ્દ કરે. કેટલાએક દેવતા ભૂમિ ચપેટા દીએ. કેટલાએક દેવતા સીંહનાદ, દર દર, ને ભૂમિ ચપટા દીએ. એ ત્રણે સામટાં કરે. Jain Education Interational Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિતિ, કેટલાએક હકાર શબ્દ કરે. કેટલાએક મુત્કાર શબ્દ કરે. કેટલાએક થઇકાર શબ્દ કરે. કેટલાએક પુત્કાર કરે. કેટલાએક વકાર શબ્દ કરે, કેટલાએક દેવતા નામ લઇ એલાવે. કેટલાએક હંકાર, પુત્કાર, ચકાર, વકાર શબ્દ ને નામ કહે. બુકાર શબ્દ. એ છ વાંનાં સામટાં કરે. કેટલા એક દેવતા ઉંચા ઉત્પતે, કેટલાએક દેવતા નીચા પડે. કેટલાએક દેવતા ત્રીછા પડે. વળી કેટલાએક દેવતા ઉંચા ઉત્પાતે, નીચા પડે, અને ત્રીછા પડે. એ ત્રણે સાંમટાં કરે. કેટલાએક દેવતા જવાળારૂપ થાય કેટલાએક દેવતા તપે. કેટલાએક દેવતા પ્રતયે, કેટલાએક દેવતા વળે, તપે તે પ્રતપે. એ ત્રણે સામટાં કરે. કેટલાએક દેવતા ગાજ કરે, કેટલાએક દેવતા વીજ કરે, કેટલાએક દેવતા વર્ષા કરે. વળી કેટલાએક દેવતા ગાજ, વીજ તે વર્ષા. એ ત્રણે સાંમટાં કરે. કેટલાએક દેવતા દીવ નિપાત કરે. કેટલાએક દેવેલિકા કરે. કેટલાએક દેવતા કહકહાટ કરે. કેટલાએક દેવતા દુહદુહ શબ્દ કરે. વળી કેટલાએક દેવતા સનીપાત કરે, દેવેાકલીકા, કહકહાટ તે દુહૃદુહ શબ્દ, એ ચારે સામટાં કરે. કેટલાએક દવતા ઉધ્યેત કરે, કેટલાએક દેવતા વીક્ષતા કરે. કેટલાએક દેવતા વસ્ત્રની દૃષ્ટિ કરે. કેટલાએક દેવતા ઉષ્યાત, વિજળી પેઠે ઝબકારા, અને કેટલા એક દેવતા વસ્ત્રની દૃષ્ટિ એ ત્રણે સામટાં કરે. કેટલાએક દેવતા અત્રીશ બંધ નાટકની વિધિ દેખાડે તે કહે છે. સ્વસ્તિક ૧, શ્રી વત્સ ૨, નદાવર્ત્ત ૭, વર્ધમાન ૪, ભદ્રસન ૫, કળશ ૬, મત્સ ૭, દર્પણ ૮, ૨૫ આઠે માંગળીકને આકારે અભીનય જેહના આકાર છે. એવા પ્રકારના પ્રથમ નાટિક વિધિ; ॥૧॥ આવરત ૧, પ્રત્યાવરત ૨, શ્રેણિ ૩, પ્રશ્રેણિ ૪, સ્વસ્તિક ૫, પુષ્પમાણુ રૃ, વર્ધમાન ૭, મત્સાંડક ૮, મકરાંડક ૯, જારમાર ૧૦, પુષ્પાવળી ૧૧, પદ્મપત્ર ૧૨, સાગરાતર’ગ ૧૩, વાસતિ લતા ૧૪, પદ્મ લતાની વિધિ ૧૫, એ ચિત્ર આલેખન જેહના અભિનય પ્રકાર છે એવા ખીજો નાટિક વિધિ ।। હાંમૃગ ૧, રૂષભ ૨, તુરંગ ૩, નર ૪, મકર પ, વિહંગ ૬, વ્યાા છ, કિનર ૮, ૨૨ ૯, સરલ ૧૦, ભમર ૧૧, કુંજર ૧૨, વનલતા ૧૩, પદ્મ લતા ૧૪, વિચિત્ર ચિત્રનામા ૧૫, એ ત્રીજે નાટિક વિધિ. ॥૩॥ એકથી ચક્ર ૧, એથી ચક્ર ૨, એકથી ચક્રવાળ ૩, એથી ચક્રવાળ ૪, ચક્રારથી ચક્રવાળ ૫, એવા જેહના પ્રકાર છે તે ચેાથે નારિક વિધિ. ॥૪॥ ચદ્રાવળિ પ્રવિભક્તિ ૧, સૂર્યાવળિ પ્રવિભક્તિ ૨, વળ્યાવળિ પ્રવિભક્તિ ૩, તારાવળિ પ્રવિભકિત ૪. મુતાળિ પ્રવિભક્તિ પ, રત્નાવળિ પ્રવિભક્તિ ૬, કનકાવળિ પ્રવિભકિત છ, હુંશાવળિ પ્રવિતિ ૮, એકાળિ પ્રવિભક્તિ ૯, એ પાંચમે નાટિક વિધિ દ્રાદ્દગમ પ્રવિભકિત ૧, સુર્યાગમ પ્રવિભકિત ૨, એહવા પ્રકારે ઉદ્દગમન પ્રવિભકિત નામે ઠંડો નાટિકા વિધિ ।। ચંદ્રાગમન પ્રવિભક્તિ ૧, સૂર્યાગમન પ્રવિભકિત ૨, એ પ્રકારે આગમનાગમન પ્રવિભકિત નામા સાતમે નાટિક વિધિ ।।ળા ચંદ્રાવરણ પ્રવિભકિત ૧, સૂર્યાવરણ પ્રવિભકિત્ત ૨, એ પ્રકારે આવરણા વરણુ પ્રવિભક્તિ નામા આઠમે નાટિક વિધિ ।।૮। ચદ્રસ્તમન પ્રવિભકિત ૧, સૂર્યાસ્તમન પ્રવિભકિત ૨, એ પ્રકારે અસ્તમન પ્રવિભક્તિ નામા નવમા નારિક વિધિ ।। ચંદ્ર મડળ પ્રવિભક્તિ ૧, સૂર્ય મંડળ પ્રવિભક્તિ ૨, નાગ મડળ પ્રવિભક્તિ ૩, યક્ષ મંડળ પ્રવિભક્તિ ૪, ભૂત મંડળ પ્રવિભક્તિ પ, રાક્ષસ મ`ડળ પ્રવિભકિત ૬, મહારગ મંડળ પ્રવિભક્તિ છ, Page #209 -------------------------------------------------------------------------- ________________ વિજય રાજ્યધાનીના દેવતાના આનંદીત કૃત્ય. ૧૯૩] ગધર્વ મડળ પ્રવિભક્તિ ૮, એ મંડળ પ્રવિભક્તિનામા દશમા નાટિક વિધિ ।।૧૦। રૂષભ મ`ડળ પ્રવિભક્તિ ૧, સિંહ મ`ડળ પ્રવિભક્તિ ૨, હય વિલંબીત ૩, ગજ વિલ ખીત ૪,૨ હ્રય વિલસીત ૫, ગજ વિલસિત ૬, મત્ત હય વિલસિત છ, મત્ત ગજ વિલસિત ૮, મત્ત હય “ વિલંબિત ૯, મત્ત ગજ વિલખિત ૧૦, વ્રત વિલંબિત ૧૧, નામા અગ્યારમા નાટિક વિધિ. ॥૧॥ સકટ પ્રવિભક્તિ ૧, સાગર પ્રવિભક્તિ ૨, નાગ પ્રવિભક્તિ, ૩, સાગર નાગ પ્રવિભક્તિ ૪, નામા બારમે નાટિકા વિધિ ।। નંદા પ્રવિભક્તિ ૧, ચંદા પ્રવિભક્તિ ૨, નંદા ચંદા પ્રવિભક્તિ ૩, નામા તેરમે નાટિક વિધિ. ॥૧॥ મત્લાંડક પ્રવિભક્તિ ૧, મકરાંડઢ પ્રવિભક્તિ ૨, જાર પ્રવિભક્તિ ૩, માર પ્રવિભક્તિ ૪, મત્સાંક, મકરાંડક, જાર, માર, પ્રવિભક્તિ ૫, નામા ચૌદમા નાટીક વિધિ. ||૧૪|| કકાર પ્રવિભક્તિ ૧, ખકાર પ્રત્રિભક્તિ ૨, ગકાર પ્રવિભક્તિ ૩, ધકાર પ્રવિભક્તિ ૪, કાર પ્રવિભક્તિ ૫, નામા પંદરમે નાટક વિધિ. ॥૧॥ ચકાર ૧, છકાર ૨, જકાર ૩, ઝંકાર ૪, ગકાર પ્રવિભક્તિ ૫, નામા સેળમે નાટિક વિધિ. ॥૧૬॥ ટકાર ૧, ઠકાર ૨, ડકાર ૩, ઢકાર ૪, ણુકાર પ્રવિભક્તિ ૫, નામા સતરમો નાટિક વિધિ. 11ા તકાર ૧, ચકાર ૨, દકાર ૩, ધકાર ૪, નકાર પ્રવિભક્તિ ૫. નામા અઢારમે નાટિક વિધિ ॥૧૮॥ પકાર ૧, કુકાર ૨, બકાર ૭, ભકાર ૪, મકાર પ્રવિભક્તિ ૫, નામા ઓગણીશમા નાટિક વિધિ. ૧૯॥ અશોક પધ્રુવ પ્રવિભકિત ૧, આમ્રપાવ પ્રવિભક્તિ ૨, જમ્મુ પલ્લવ પ્રવિભકિત ૩, કાશાંબ પલ્લવ પ્રવિભકિત ૪, એ પ્રકારે પલ્લવ પ્રવિભક્તિ નામા વીશમે નાટિક વિધિ. ર॥ પદ્મ લતા પ્રવિભક્તિ ૧, નાગ લતા પ્રવિભકિત ૨, અશાક લતા પ્રવિભકિત ૩, ચપક લતા પ્રવિભક્તિ ૪, ચૂત લતા પ્રવિભકિત ૫, વન લતા પ્રવિભક્તિ ૬, વાસતિ લતા પ્રવિભકિત ૭, અતિમુક્ત લતા પ્રવિભક્તિ ૮, શ્યામ લતા પ્રવિભક્તિ ૯, એ પ્રકારે લતા પ્રવિભકિત નામા એકષીશમો નાટેિક વિધિ. ર।। કુતનામા આવીશમે નાટિક વિધિ ।।૨૨।। વિલંબિત નામા ત્રેવીશમા નઃટિક વિધિ. ॥૨॥ ક્રુત વિલખિત નામા ચેવીશમા નાટિક વિધિ. ॥૨૪॥ અંચિત નામા પચીશમે નાટિક વિધિ. ।।૨પા રિભિત નામા વીશમા નાટિક વિધિ ॥૨૬॥ ચિત રિભિત નામા સતાવીશમે નાટિક વિધિ ।।રા આભેંટ નામા અાવીશમે નાટિક વિધિ. ।।૨૮।। ભરોાળ નામા એગણત્રીશમો નાટિક વિધિ. ર૯॥ આરભટ ભશેાળનામાં ત્રીશમા નાટિક વિધિ. ॥૩૦॥ ઉત્પાત, નિપાત, પ્રસક્ત, સૌંકુચિત, પ્રસારિત, રચિત સંભ્રાત નામા એકત્રીશમે નાટિક વિધિ. ॥૩૧॥ શ્રમણ ભગવંત મહાવિરના પૂર્વ ભવ નિબંધ કહેતાં પાછલા મનુષ્ય ભવ, દેવ ભવ, ચરમ (લે) દેવલાક ભવ, ચરમ ચ્યવન, ચરમ ભરતક્ષેત્ર, વત્સર્પિણી, તિર્થંકર જન્માભિષેક, ચરમ ખાળભાવ, ચરમ યાવન, ચરમ કામભોગ, ચરમ નિ:ક્રમણ (દિક્ષા), ચરમ તપનું આચરણ, ચરમ જ્ઞાનનું ઉપજવું, ચરમ તિર્થનું પ્રવર્તાવવું, ચરમ નિર્વાણુ. એ પ્રકારે સર્વ રૂપ દેખાડી નાટક ક૨ે. તે ખત્રીશમા નાટિક વિધિ (રાયપ્રસેણિ સૂત્રમાંથી લખી છે) (વળી ખત્રીશમેા નાટિક વિધિ છે તે જે ટાણે જે તિર્થંકરનું શાશન હોય તેનું નાટક કરે) ॥૩૨॥ એ પ્રકારે બત્રીશ વિધિ નાટિક દેખાડે. કેટલાએક દેવતા ઉત્પલ હાથમાં લઈને જાવત્ લક્ષપત્ર કમળ હાથમાં લઇને, કળા 25 Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪] ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ. - હાથમાં લઈને જાવત ધુપને કડક હાથમાં લઈને હર્ષવંત સંતુષ્ટકાં જાવત હર્ષને વિષે ઉલાસ પામતું તેનું હૃદય છે. તે વિજ્યા રાજ્યવ્યાનીને વિષે સઘળે ચોકફેર કેડે, વિશેષપણે ડે. ત્યારે તે વિજ્ય દેવતાપ્ર ચાર હજર સામાનિક દેવતા, ચાર અગ્ર મહિલી (સ્ત્રી): પરીવાર સહીત, જાવિત સોળ હજાર આત્મ રક્ષક દેવતા, બીજા પણ ઘણાં વિજય રાજ્યધાનીના વાસી વ્યંતરીક દેવતા ને દેવાંજ્ઞાઓ તેહ કળશ વર ઉત્તમ કમળ ઉપરે થાય જાવતું એક હજાર ને આઠ સુવર્ણ કળશે, તેમજ જાવતું એક હજાર ને આઠ મારીને કળશે કરીને, સર્વ પાણએ કરીને, સર્વ માટીએ કરીને, સર્વ ફુલે, જાવત્ સર્વ એવધીએ કરી સર્વ ધી સહીત જાત વાત્રને શબ્દ કરીને મોટે મોટે ઇદ્રાભિષેક કરે, અભિષેક કરીને પ્રત્યેક પ્રત્યેક માથે આવર્તરૂપ અંજળી કરીને એમ આશીર વચન કહે. જયજય નંદા. જયજય ભદ્રા. આનંદ થાઓ હે આનંદવંત? જયજય ભદ્રા કલ્યાણ થાઓ હે મંગળીકવંતી તમને મંગળીક હે જે? અણુ છત્યાને જીતો. છત્યાને પાળજે. જીત્યા માટે વસ જે. અણ જીત્યાને જીતજે તે શત્રુપક્ષ જજે. હત્યાને પાળજે તે મિત્રપક્ષ પાળજે. છત્યામાંહે વસજે તે દેવતાની સભા માંહે ઉપસર્ગ રહીત થકાં વસજો. દેવતા માંહે ઇંદ્રની પરે, તારા માટે ચંદ્રમાની પરે, અસુર કુમાર માંહે ચમરેંદ્રની પરે, નાગ કુમાર માંહે ધાણેદ્રની પરે, મનુષ્ય માંહે ભરત ચક્રવત્તિની પરે. ઘણું પલ્યોપમ લગે. ઘણાં સાગરોપમ લગે. ચાર હજાર સામાનીક દેવતાનું, જાવંત સેળ હજાર આતમ રક્ષક દેવતાનું, વિજય દ્વારનું, વિજય રાજ્યધાનીનું, વળી બીજા એ ઘણુ વિજય રાજ્યધાનીના વાસણહાર બંતરીક દેવતા ને દેવાંત્તાનું અધિપતિપણું જાવત આજ્ઞા ઇસ્વર સેનાપત્યપણું કરતાંઘકાં, પાળતાં. થતાં વિચરજો. એમ કહીને મોટે મોટે શબ્દ જયજય શબ્દ પ્રજ્જે. (ઉચરે.) - ૬૩. વિજય દેવતાના કૃત્ય, ત્યારે તે વિજ્ય દેવતા મોટે મોટે અભિષેક કરી અભિષેક થકે સિંહાસન થકી ઉઠે, ઉઠીને અભિષેક સંભાથકી પુર્વ દીસીને બારણે થઇને બાહર નીસરે, નસરીને ત્યાં અલંકાર સભા છે ત્યાં આવે. આવીને અલંકારીક સભાને પ્રદક્ષિણા કરતોથકે પુર્વ દિશાને બારણે થઇ તે માટે પશે. પૂર્વ દિશીના બારણાં માંહે પિસીને જ્યાં સિંહાસન છે' ત્યાં આવે, આવીને સિંહાસનને વિષે પુર્વ દિસી સાહો બેસે. ત્યારે તે વિજ્ય દેવતાના સામાનક ને અત્યંતર પરખાના દેવતા પિતાના આજ્ઞાકારી દેવતા પ્રતે તેડાવે, તેડાવીને એમ કહે. ઉતાવળા થકાં હે દેવાનું પ્રિય! વિજય દેવતાને અલંકારીક ભાંડ (ઘરેણુના કરંડીયા) આણું આપો. તેમજ તે પણ આજ્ઞાકારક દેવતા અલંકારીક ભાંડ (દાબડા) આણી આગળ મુકે. ત્યારે તે વિજય દેવતા પ્રથમ પહેલી રેમ સહીત સુકમાળ દેવ સંબંધી સુગંધ. કવાયત વચ્ચે કરીને ગાત્ર, લુહ, લુહને સરસ રીર્ષ ચંદને કરી શરીરે વિલેપન કરે. ત્યાર પછી નાશીકાને વાયરે ઉડે એવું સુક્ષ્મ આંખને મનહર શુભ વર્ણ ને શુભ સ્પર્શ Jain Education Intemational Page #211 -------------------------------------------------------------------------- ________________ વિજય દેવતાના કૃત્ય. ૧૯૫] . યુક્ત ઘેડાની લાલ થકી પણ અત્યંત સુકમાળ ધેાળુ' સુવર્ણમય તાંતણેકરી સહિત આકાશ તથા ફ્ટીક રત્ન તે સરખી પ્રભા છે જેહની એહવું અખંડીત દિવ્ય ઉત્તમ એહવું દિવ્ય દુષ્ય વસ્ત્રનું જુગળ પેહેરે, પેહેરીને હાર પહેરે (અટાર સર। હાર) પેહેરીને (નવસરા) અર્ધ હાર પેહેરે, પેહેરીને એકાવળી હાર પેહેરે. એમ એણે અભિલાષે મુક્તાવળી, કનકા· વળી, રત્નાવળી, કડાં, હીરખા, અંગદ, કેયુર, એ ચારે ભૂષણ દશ આંગુળીએ મુદ્રીકા વેઢ, વીટી, કડીસૂત્ર, ટિદોરા, હૃદયને વિષે ઉત્તરી, કઢી, ઝુમણું, કુ ંડળ, ચુડામણીનામા અનેક રત્નજડીત એવા મુકુટ બાંધે, મુકુટ પેહેરૂ, ગ્રંથીલ. માળા પ્રમુખ, વેછીમ. વિટેલા દડા પ્રમુખ, પુરીમ. વાંસની સળીએ પરેવેલા તે, સધાતીમ, તે માંહેા માંહે નાળ ખીટ વળગાડવાં તે. એ ચારે પ્રકારને ઝુલે કરીને કલ્પવૃક્ષની પરે પોતાના શરીરને અલંકૃત વિભૂષા કરે, કરીને દરદરી ને મલય નામા ચંદન સુગંધ ગ ંધવંત તેને સુગધે કરી વાસે, વાસીને દિવ્ય દેવ સબંધી પુષ્પમાળા પહેરે, પેહેરીને ત્યાર પછી વિજય દેવતા કેસને અલંકારે કરીને, પુલની માળાને અલકારે કરીને, વસ્ત્રને અલકારે કરીને, આભરણુને અલકારે કરીને, એ ચાર પ્રકારને અલ'કારે કરીને અલ કૃત વિભૂષિત થયા શકે, પરીપૂર્ણ અલ કારવત થયા થા સીંહાસન થકી ઉઠે, ઉડીને અલ કારીક સભા થકી પુર્વદિશાને બારણે થઇને પાછે નીકળે, નીકળીને જ્યાં વ્યવસાય સભા છે ત્યાં આવે, આવીને વ્યવસાય સભાને પ્રદક્ષીણા કરતા થકા પુર્વદિસને બારણે થઇને પેસે, પેસીને જ્યાં સીંહાસન છે, ત્યાં આવે, આવીને સીંહાસનને વિષે પુર્વ દિસી સાહમા એસે ૬૪. પુસ્તક રત્નનું વાંચવું, ત્યારે તે વિજય દેવતાને સેવક દેવતા પુસ્તકરત્ન આણી આગળે મુકે. ત્યારે તે વિજય દેવતા પુતકરત્ન લીએ, લેઇને પુસ્તકરત્ન છેડે, છેડીને પુસ્તકરત્ન વાંચે, વાંચીને પેાતાના કુળધર્મના વ્યવસાય કરવા જોગ્ય પદાર્થ ગૃહે, ધારે, ધારીને પુસ્તકરત્ન પાછું મુકે, મુકીને સીંહાસન થકી ઉઠે, ઉડીને વ્યવસાય સભા થકી પુર્વ દીસીને બારણે થતે પાછા નીકળે, નીકળીને યાં નદા પુષ્પકરણી છે. ત્યાં આવે, આવીને નંદા પુષ્પકરણી પ્રતે પ્રદક્ષીણા કરતા થકા પુર્વદાસીને બારણે થઇને પેસે, પેસીને પુર્વ દિસીને ત્રીસેાપાન (પગથીએ) થઇને માંહે ઉત્તરે, ઉતરીને હાથ, પગ પ્રક્ષાળે, પ્રક્ષાળીને (ધાઇને) એક મોટા શ્વેત રૂપામય નિર્મળ જળે ભર્યાં મે!ટા માતા હાથીના મુખના આકાર સરખા ભૃંગાર (ઝારીરૂપ) લીએ, લેને જે ત્યાં ઉત્પલ જાવત્ લક્ષ પત્રકમળ હોય તે લીએ, લેખને નંદા પુષ્પકરણી થકી પાળે નીકળે, નીકળીને ત્યાં સિદ્દાયતન છે તે ભણી ચાલવા તત્પર થયા. ત્યારે તે વિજય દેવતાના ચાર હજાર સામાનીક દેવતા જાવત અનેરા ધણાં વ્યંતરીક દેવતા, દેવાંના કેટલાએક કમળ હાથમાં લેઇને જાવતુ લક્ષ પત્ર કમળ હાથમાં લેઇને વિજય દેવતાની પાછળ પાછળ ચાલે, ત્યારપછી વિજય દેવતાના ઘણા આજ્ઞાકારી દેવતા, દેવાંના કેટલાએક કમળ હાથમાં લેઇને જાવત્ અનેરા ધુપ કડછા હાથમાં લેને વિજય દેવતાની પાછળ પાછળ નય. Page #212 -------------------------------------------------------------------------- ________________ [૧૬ ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ, - . ૬પ, પ્રતિમાદીકનું પુજવું, ત્યારે તે વિજય દેવતા ચાર હજાર સામાનીક દેવતા સાથે જાવત અનેરા ઘણું બંતરીક દેવતા, દેવાંક્ષા સાથે પરીવર્યો થકે શર્વ રૂધીએ કરી સર્વ દયુતિ કાંન્તિએ કરી જાવત વાત્રને શબ્દ કરી સહીત જ્યાં સાયતન છે ત્યાં આવે, આવીને સીદ્ધાયતન પ્રતે પ્રદક્ષીણું કરતે થકે પુર્વ દીસીને બારણે થઈને જ્યાં દેવચ્છ દો (ભારો) છે ત્યાં આવે, આવીને જન પ્રતિમાને દેખીને પ્રણામ કરે, પ્રણામ કરીને જીન (દેવતાની) પ્રતિમાને મેર પીંછની પુંજણું લેઈ કરી પુજે, પુજને સુગંધ ગધેક પાણીએ કરીને નવરાવે પખાળ કરે, પખાળ કરીને દેવ સંબંધી સુગંધ કષાયત વચ્ચે કરીને ગાત્ર લહે, લુહીને સરસ ગશીર્ષ નામા ચંદને કરીને શરીરે વિલેપન કરે, વિલેપન કરીને જીન (દેવતાની) પ્રતિમાને અખંડિત વેત ઉજળાં દીવ્ય ઉત્તમ દેવદુષ્ય વસ્ત્રનાં જુગળ પહીરા, હીરાવીને અગ્ર ઉત્તમ પ્રધાન સુગંધ દ્રવ્ય ને ખુલની માળા તેણે કરી અર્ચ, અર્ચને કુલ ચડાવે, સુગંધી પદાર્થ ચડાવે, ચુર્ણવાસ ચડાવે, વસ્ત્ર ચડાવે, આભરણ ચડાવે, ચડાવીને ઉંચી વળગાડી થકી નીચા તળી લગે પહોંચે એવડી વિપુળ વિસ્તીર્ણ વૃતાકારે પ્રલંબાયમાન એવી ફુલની માળાને કળાપ કરે, કરીને આછા સુકમાળ ત ધોળા રૂપાય અત્યંત નિર્મળ એહવે ચેખે કરીને જીન (દેવતાની) પ્રતિમા આગળ આઠ આઠ મંગળીક આળેખે તે કહે છે. સાથીયો ૧, શ્રીવછ ૨, જાવત દર્પણ ૮. આઠ મંગળીક આળેખીને હાથેકરી ગ્રહ્યા. ને ગ્રહતાં હાથથકી પડ્યાં હેઠા તે ઉચ્છિષ્ટ થયા તેણે રહીત એહવા પાંચણિ પુલને મુકે. પુલનો મુંજ અંબાર કરે, કરીને ચંદ્રપ્રભ રત્ન, વન, વૈર્ય રત્નને નિર્મળ જેને દંડ છે એવો કાંચનમણિ રત્નની ભાતે કરીને ચિત્રીત મનોહર કૃષ્ણાગુરૂ પ્રવર ઉયમ કુદરૂક તે સેલારસ તેહના દીપની ઉત્તમ ગંધકરી સહીત ધુપની વૃષ્ટિપ્રતે મુકતાં એવો વૈર્ય રત્નમય ધુપ કડછો લઈને પ્રયત્ન ઉદ્યમવંત થકે ધુપ દીએ, ધુપ દેશને એકસો ને આઠ વિશુદ્ધ જીંદાદિક દેવે રહિત ગ્રંથે યુક્ત મહા ચિત કરી મોટા કાવ્ય અર્થ કરી સહીત પુનરપિ દોષ રહિત કરીને સ્તવન કરે. સ્તવન કરીને સાત આઠ પગલાં પાછો આશરે, (હ) ઓશરીને ડાબો ઢીંચણ ઉચ રાખે. રાખીને જમણે ઢીંચણ ધરતી તળે સ્થાપે. સ્થાપીને ત્રણવાર મસ્તક ધરતીએ લગાડે. લગાડીને લગારેક ઉંચો થાય, થઈને કટક ને લુટીત બાજુબંધ તેણે ખંભિત એવી ભૂજાપતે પછી સંહરે ઉચી લીએ, ઉંચી લેઇને બે હાથ જોડી માથે આવર્તન કરી માથે અંજળી કરીને એમ કહે. નમસ્કાર હો. અરીહંત ભગવંત જાત સિદ્ધગતિ નામે સ્થાનક મોક્ષપદ તે પ્રતે પહોંચ્યા તેહને મારે નમસ્કાર હો. એમ કહીને વાંદે, નમસ્કાર કરે. વાંદી નમસ્કાર કરીને જ્યાં સિદ્ધાયતનને ઘણું મધ્યદેશ ભાગ છે ત્યાં આવે, આવીને દિવ્ય ઉદક ધારાએ પખાળે, છાંટીને પખાળીને સરસ ગોપી ચંદને પંચાગુલીત હાથનું મંડળ આળેખે (થાપા) આળેખીને ચંદનની ચર્ચા કરે. (છાંટણા કરે). ચર્ચા કરીને કરાયેલ ગ્રહે, ગ્રહીને અને હાથથી હેઠા પડ્યા તેણે વજિત એહવે પંચવર્ણને ફુલે કરી યુક્ત પુષના જ (ઢગલા) તેહને ઉપચારે સહીત કરે, કરીને ધુપ દીએ, ધુપ દઈને જ્યાં સિદ્ધાયતનનું દક્ષીણ દીશીનું દ્વાર છે ત્યાં આવે, આવીને મોરપીંછની પુંજણ લીએ, લેઈને દ્વાર, Jain Education Intemational Page #213 -------------------------------------------------------------------------- ________________ - પ્રતિમાદિકનું પજવું. - -શાખા, પુત્તળીઓ તથા બાળ પ્રમુખ રૂપ છે તેને મોરપીંછની પુંજણીએ કરી પુંજે, પુજને દિવ્ય પાણીની ધારાએ છiટે, પખાળે, પખાળીને સરસ ગે શીર્ષ ચંદને કરી પંચાંગુલીત હાથે કરી લીપે વિલેપન કરે, કરીને ચંદને છાંટે, છાંટીને ફુલ ચડાવે જાવત આભર્ણ ચડાવે, ચડાવીને ઉંચી લંબાયમાન વિપુળ જાવત એવી પુલની માળાના સમુહ કરે, કરીને હાથે ગ્રહ્યા જાવત એહવા ફુલનો ઉપચાર કરે, કરીને ધુપ દીએ, ધુપ દઈને જ્યાં દક્ષીણદીશીના મુખમંડપને ઘણું મધ્યદેશ ભાગ છે ત્યાં આવે, આવીને ઘણું મધ્યદેશ ભાગખતે મારપીંછની પુંજણીએ કરી પુજે, પુંજીને દીવ્ય પાણીની ધારાએ છાંટે, પખાળે, છાંટી પખાળીને સરસ ગોશીર્ષ ચંદન કરીને પંચાંગુલી તળનું મંડળ આળેખે, મંડળ આળેખીને ચંદનની ચર્ચા કરે, (છાંટણી ચર્ચા કરીને કર ગ્રહ્યા ફુલ ચઢાવે. જાવત્ ધુપ કરે, ધુપ કરીને જ્યાં મુખમંડપનું પશ્ચિમદશીનું દ્વાર છે ત્યાં આવે, આવીને મોરપીંછની પુંજણ લીએ, લેઈને દ્વાર, શાખા, પુત્તળીઓ તથા વ્યાળ રૂપ તે પ્રતે મોરપીંછની પુંજણીએ કરી પુજે, પુંજીને દિવ્ય પાણીની ધારાએ છાંટ, છાંટીને પખાળીને સરસ ગશીર્ષ ચંદને કરીને વિલેપન કરે. જાવત્ ચર્ચા કરે, કરીને માળા ચડાવે, કુલ પુંજ કરે, ઘુપ દીએ, દેદને જ્યાં દક્ષીણ દિશીના મુખમંડપની ઉત્તરદશીની થાંભાની પંક્તિ છે ત્યાં આવે, આવીને મોરપીંછની પુંજણી લીએ, લેઇને ત્યાંની પુત્તળીયું દિવ્ય પાણીની ધારાએ પખાળે સરસ ગેસીપે ચંદને વિલેપન કરે ફુલ ચડાવે જાવત માળા ચડાવે. કુલ અંબાર કરે ધુપ દીએ, ધુપ દેદને જ્યાં મુખમંડપનું પુર્વદશીનું દ્વાર છે તેમજ સર્વ કહેવું. જાવત દ્વારાદિકની પુજા કરે. પછે જ્યાં દક્ષીણ દીશીનું દ્વાર છે ત્યાં પણ તેમજ સર્વ પાછલીપરે કહેવું. પછે જ્યાં પ્રેક્ષાઘર મંડપના ઘણુ મધ્યદેશ ભાગ છે જ્યાં વમય અક્ષાટક છે (પીઠ વિશેષ) જ્યાં મણિપીઠીક છે જ્યાં સીંહાસન છે ત્યાં આવે, આવીને મોરપીંછની પુંજણી લીએ, લઇને અક્ષાટક સિંહાસન મોરપીંછની પુંજણીએ કરીને પુજે, પુજને દિવ્ય પાણીની ધારાએ પખાળે, ફુલ ચડાવે, જાવત ધુપ દીએ, ધુપ દઈને પછે જ્યાં પ્રેક્ષાઘર મંડપનું પશ્ચિમ દિશિનું દ્વાર છે ત્યાં પણ પાછલી રીતે પુજા કરે, પછે ઉત્તરદિશિની સ્થભપંકિત ત્યાં પણ તેમજ કરે. ત્યાંથી પુર્વદિશિનું દ્વાર ત્યાં પણ તેમજ પુજા કરે. ત્યાંથી જ્યાં દક્ષીણુદિશિનું દ્વાર ત્યાં પણ તેમજ અર્ચા કરે. ત્યાંથી પ્રેક્ષાઘર મંડપને દક્ષીણનું દ્વાર તે બાહરે ચૈત્ય શુભ છે ત્યાં આવે. આવીને મોરપીંછની પુંજણી લીએ, લેઈને ચૈત્યસ્થભ મોરપીંછની પુંજણીએ કરી પુજે, પુજને દિવ્ય પાણીની ધારાએ કરી પખાળે સરસ ચંદને પુજે કુલ પ્રમુખ ચડાવે માળા ચડાવે જાવત્ ધુપ કરે; ત્યારપછી તે ચૈત્યસ્થંભ ઉપરે જ્યાં પશ્ચિમદિશિની મણિપીઠીક છે તે ઉપરે જીન (દેવતાની પ્રતિમા છે ત્યાં આવે, આવોને જીન (દેવતાની) પ્રતિમાને દ્રણે દેખીને પ્રણામ કરે, કરીને મોરપીંછની પુંજણ લીએ, લેઇને તેમજ સર્વ જેમ પુર્વે પુજાનો અધિકાર કહ્યું તેમ કહે. જાવંત સિદ્ધગતિનામા સ્થાનકપ્રતે પામ્યા ત્યાંલગે કહીને વાંદે નમસ્કાર કરે. એમ ઉત્તરદિશિની મણિપીઠીકાની પ્રતિમા, એમ પુર્વદિશિની મણિપીડીકાની પ્રતિમા, એમ દક્ષીણદિશિની મણિપીઠીકાની પ્રતિમા પુજે. પછે જ્યાં ચૈત્યવૃક્ષ છે, જ્યાં મહેંદ્રધ્વજ છે, ત્યાં આવે, આવીને ત્યાં પ્રકારની વિધિ Jain Education Interational Page #214 -------------------------------------------------------------------------- ________________ ૯િ૮ ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ. પુજા અર્ચા કરે. પછે જ્યાં દક્ષીણદિશિની નંદા પુષ્પકરણી છે ત્યાં આવે, આવીને મોરપીંછની ઉંજણ લીએ, લેઈને વેદિકા, પગથીયાં, તરણ. પુરળી લાળ રૂપક એ સર્વ પુંજણીએ કરી પુજે. પંજણીએ પુંછને દિવ્ય પાણીની ધારાએ પખાળે, પખાળીને સસ ગશીર્ષ ચંદને વિલેપન કરે કરીને ફુલ ચડાવે, જીવત ધુપ કરે. એટલે સિદ્ધાયતનના દક્ષીણ કારની ચર્ચા પુરી થઈ. હવે સિહાયતનને પ્રદક્ષિણા કરતે થકે. સિદ્ધાયતનને પુછે થઈને જ્યાં ઉત્તરદિશિની નંદા પુષ્પકરણી છે ત્યાં આવે, આવીને ત્યાં અનુક્રમે મહેંદ્રધ્વજ, ત્યક્ષ, ચૈત્ય શુભ, ત્યાં પશ્ચિમદિશિની મણિપાઠક ત્વની જન દેવતાની) પ્રતિમા પુજે. એમ ઉતરદિશિની મણિપીઠીકાની પ્રતિમા, પુર્વદિશની મણિપઠિકાની અને દક્ષિણદિશિની મણિપીઠીકાની પ્રતિમા પુજે. તે પછી પ્રેક્ષાઘર મંડપની અર્ચા પણ તેમજ કહેવી. જેમ પ્રેક્ષાઘર મંડપની દક્ષિણદિશિની કહી તેમ. જાવત્ પશ્ચિમદિશિને બારણે વત્ ઉત્તરદિશિના પ્રેક્ષાઘર મંડપની દક્ષિણદિશિની સ્થભકિત લાગે મુખમંડપને ત્રણે દ્વાર અર્ચા કહેવી. તે દક્ષીણપ્રમુખ મંડપની પરે કહેવી. જાવત ત્યાંની દક્ષિણદિશિની પ્રેક્ષાથંભ પંકિતની અર્ચા કરે. સિદ્ધાયતન માત્ર ઉત્તર દ્વારની અર્ચા કરી ત્યાંથી સિદ્ધાયતન માંહે થઇને પુર્વદિશને દ્વારે આવી ત્યાંની ચર્ચા કરે. શેષ સર્વ તેમજ અનુક્રમે પુર્વદિશિને મુખમંડપ, પ્રેક્ષાઘર મંડપ, ચૈત્યસ્થભ, ચારે પ્રતિમા, ચૈત્યવક્ષ, મહેદ્રધ્વજ, જાવત નંદા પુષ્પકરણી. એ સર્વની અર્ચા અનુક્રમે પુર્વલીપરે કરે, કરીને પછે ત્યાંથી જ્યાં સુધર્મા સભા છે તે દિશિ ભણી ચાલવા તત્પર થાય. ૬૬, દાદાદિકનું પુજવું. ત્યારે તે વિજયદેવતાના ચાર હજાર સામાનિક દેવતા જાવત્ સેળ હજાર આત્મરક્ષક દેવતા સાથે સર્વ રૂધીએ કરી જાવત્ સર્વ વાત્ર વાજતે જ્યાં સુધર્મા સભા છે ત્યાં આવે. આવીને તે સુધર્મા સભાને પ્રદક્ષિણ કર કે પુર્વને દ્વારે થઇને માંહે પ્રવેશ કરે, કરીને ઇનદાઢાને દીઠેથકે પ્રણામ કરે. કરીને પછે જ્યાં મણિપીઠીક છે, જ્યાં માણવકનામાં ચૈત્યથંભ છે, જ્યાં વજીમય ગાળવૃત્ત દાબર છે ત્યાં આવે, આવીને મોરપીંછની પંજણી લીએ, લેઈને વિજય ગોળ9ત દાબડાને મોરપીંછની પુંજણીએ કરીને પુજે, પુંજીને વિજય ગોળવૃત્ત ન દાબડા ઉઘાડે, ઉઘાડીને જીનદાદાને મેરપીંછની પુંજણીએ કરીને પુજે, પુંછને પછે સુગંધ ગધેડદકે એકવીશ વાર જીનદાતા પખળે, પખાળાને સસ - શીર્ષ ચંદને કરી વિલેપન કરે, કરીને ઉત્કૃષ્ટા વર પ્રધાન સુગંધ કપુરાદિક દ્રવ્ય ને ખુલની માળાએ કરીને અર્ચા કરે, કરીને પછે ઘુપ દીએ, દેદને વરત્નમય ગાળવ્રત્ત દાબડામાં જનદાદા ઘાલે, ઘાલને પછે માણવકનામા દૈત્યરથભ મોર પીંછની પુજઈએ પુજે, કુંજને દિવ્ય પાણીની ધારાએ પખાળે, પખાળીને સરસ ગેલ ચંદને કરીને ચર્ચા કરે, કરીને કુલ ચડાવે, જાવત સરસ સર્વ રતુના પુલના પુંજ કરે જાવ ધુપ દીએ, દઈને પછે જ્યાં સુધમ સભાને ઘણું મધ્ય દેશ ભાગે તેમજ અર્ચા કરે. જીવત જ્યાં સીંહાસન છે ત્યાં આવે, આવીને તેમજ અર્ચ. તેમજ દ્વારની ચર્ચા કરે. પછે જ્યાં દેવ રાજ્ય છે તે પણ તેમજ અચ, પછે જ્યાં લઘુ Page #215 -------------------------------------------------------------------------- ________________ દાહાર્દિકનું પુજવું. ૧૯૯૩ મહેદ્રધ્વજ છે ત્યાં પણ સર્વ તેમજ કહેવું. પછે જ્યાં હથીયારના ચાફાળ નામે સહઅ કાશ (ભંડાર) છે ત્યાં આવે, આવીને પ્રત્યેક પ્રત્યેક હથીયારને માર પીંછની પુ જણીએ કરીને પુજે, પુને સરસ ગોસીર્શ ચંદને કરીને સર્વને વિલેપન કરે. તેમજ શેષ સર્વની પણ અર્ચા પુર્વ પરે કરે. સુધર્માં સભાના દક્ષિણુ દ્વારથી માંડીને તેમજ કહેવું. જાવત્ નંદા પુષ્પકરણી લગે સિદ્ધાયતનની પરે દક્ષિણ દ્વાર મુખ મંડપ, ચૈત્યસ્થુલ, ચાર ઇન (દેવતાની) પ્રતિમા, ચૈત્યવ્રુક્ષ, મહેદ્રધ્વજ તે નંદા પુષ્પકરણી અચેં. (પુજે) ત્યાંથી સુધર્મા સભાને પ્રદક્ષિણાએ પુરૂં કરીને ઉત્તર દીસે એણે એટલાં વાનાં અરેં. તેમ વળી પુર્વ દિસે પણ દારથકી માંહે એટલાં વાનાં અર્થે. જાવત્ પુર્વ દિસીની નદા પુષ્પકરણી લગે સર્વે સભાને વિષે જેમ સુધર્મા સભાએ અર્થા કહી તેમજ સર્વ કહેવી. વળી ઉપપાત સભાએ પણ સર્વ અર્ચા તેમજ કહેવી, પણ એટલેા વિશેષ જે દેવ સત્યાની અર્ચા કહેવી, અને શેષ ત્રણ સભાએ સિંહાસનની અર્ચા કહેવી. (એ ફેર દેખાડયા) વળી હની પુજા જેમ નંદા પુષ્પકરણીની કહી તેમ કહેવી. પછે ત્યાંથી વ્યવસાય સભાએ આવી પુસ્તકરત્ન મારપીંછની પુંજણીએ પુજે, પુંછને દિવ્ય પાણીની ધારાએ પખાળે, પખાળીને સરસ ગાસીર્શનામા બાવના ચંદને કરી વિલેપન કરે, કરીને ઉત્કૃષ્ટ વર પ્રધાન ગંધ કપુરાદિ ફુલની માળાએ કરી અર્થે, અગ્નિને પછે સીંહાસન મેરપીંછની પુંજણીએ પુજે. નવત્ પ દીએ. શેષ સર્વ તેમજ પુર્વલી પરે કહેવું. પછે નંદા પુષ્પકરણીને જેમ દ્રઢની અર્ચા કહી તેમ કહેવી તેજ રીતે અર્ચા કહેવી. પછે જ્યાં બળીપીડ છે ત્યાં આવે, આવીને બળી વિસર્જન કરીને અભીયેાગી (આજ્ઞાકારી) દેવતાને તેડાવે, તેડાવીને એમ કહે. ઉતાવળાથકાં હૈ દેવાનુ પ્રીયા ! વિજય રાજ્યધાનીને વિષે શ્રૃંગાટક (સિંધાડાને આકારે) ત્રીક ( જ્યાં ત્રણ વાટ ભેળી થાય) તેને વિષે, ચતુષ્ક (ચાવટા) તે વિષે, ચાચર (ઘણા માર્ગ આવી મળે) તે તે વિષે, ચતુર્મુખ તે મેટા રાજ માર્ગને વિષે, પ્રાસાદને વિષે, ગઢને વિષે, અટાળાને વિષે, ાળને વિષે, તારણને વિષે, એવે ઠેકાણે જઇને તમે તેની પુજા કરો, તે પુજા કરીને એ માહરી આજ્ઞા મુઝને પાછી સુપા. ત્યારે તે સેવક દેવતા વિજય દેવતાએ એમ કત્યેકે જાવત્ હર્ષવંત સ ંતુષ્ટ થયા થાં વિનએ કરીને વિજય દેવતાનું વચન સાંભળે, સાંભળીને વિજય રાજ્યધાનીએ ત્રીવટાદિકને હામે જાવત્ અર્ચા કરે, કરીતે પછે જ્યાં વિજય દેવતા છે ત્યાં આવે, આવીને એ આજ્ઞા પાછી સાંપે જે જેમ તમે કહ્યું તેમ કીધું. ત્યારે તે વિજય દેવતા તે અભિયાગી દેવતા પાસે એહવે અર્થ સાંભળીને હર્ષ ધરીને હર્ષ સંતુષ્ટ ચીતમાં આનંદ પામ્યા. જાવત્ હર્ષ. વંત હૃદય થ્યા થકા જ્યાં નંદા પુષ્પકરણી છે ત્યાં આવે, આવીને પુર્વ દિસીને તેારણે થઇને પેસે, પેસીને જાવત્ હાથ, પગ ધોઇ, ધાઇને અત્યંત ચોખા કરે. પરમસુચી પવિત્ર થાને પછે નંદા પુષ્પકરણીથકી પાછે નીકળે, નીકળીને જ્યાં સુધમાં સભા છે તે ભણી ચાલવા તત્પર થાય. ૬૭, સુધર્મા સભાને વિષે સભાનું ભરવું, ત્યારે તે વિજય દેવતા ચાર હજાર નામાનીક દેવતાએ કરી જાવત્ કાળ દુમ્બર Page #216 -------------------------------------------------------------------------- ________________ (૨૦૦ ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ. આત્મ રક્ષક દેવતાએ કરીને સર્વ ધીએ કરી વત્ વાજી ંત્રના શબ્દ વાજતે થકે જ્યાં સુધાં સભા છે ત્યાં આવે, આવીને સુધાં સભાને પુર્વને દ્વારે થળે પેસે, પૈસાને જ્યાં ... મણિપીડીકા છે ત્યાં આવે, આવીને વર પ્રધાન સીંહાસન ઉપરે પુર્વ દીસી સાહમે બેસે, ત્યારે તે વિજય દેવતાના ચાર હજાર સામાનીક દેવતા અનુક્રમે શાન ખૂણે પ્રત્યેક પ્રત્યેક પુર્વે સ્થાપીત ભદ્રાસને બેસે. ત્યાર પછી તે વિજય દેવતાની ચાર અગ્રમહીષી દેવાંત્તા પુર્વ દાસે પ્રત્યેક પ્રત્યેક પુર્વે સ્થાપીત ભદ્રાસન છે તેને વિષે બેસે. ત્યારપછી વિજય દેવતાની દક્ષિણ તે પુર્વ વચ્ચે એટલે અી ખણે અભ્યતર પરખદાના આઠ હજાર દેવતા પ્રત્યેક પ્રત્યેક ભદ્રાસને બેસે. એમ દક્ષીણુ દીસે મધ્ય પરખદાના દશ હજાર દેવતા ભદ્રાસને એમે, તેમજ નૈરૂત્ય ખૂણે (દક્ષિણ અને પશ્ચિમની વચ્ચે) માહીરની પરખદાના બાર હજાર દેવતા પ્રત્યેક પ્રત્યેક ભદ્રાસને મેસે. ત્યાર પછી વિજય દેવતા થકી પશ્ચિમ દીસે સાત કર્ટકના સ્વામી પ્રત્યેક પ્રત્યેક ભદ્રાસને બેસે. ત્યારપછી તે વિજય દેવતા થકી પુર્વ દીસે, દક્ષિણ દિસે, પશ્ચિમ દીસે ને ઉત્તર દીસે સેાળ હાર આતમ રક્ષક દેવતા પ્રત્યેક પ્રત્યેક પુર્વે સ્થાપિત ભદ્રાસનને વિષે બેસે, તે વીવરીને કહેછે. પુર્વ દીસે ચાર હુન્નર, દક્ષિણ દીસે ચાર હજાર, પશ્ચિમ દિસે ચાર હમ્બર ને ઉત્તર દીસે ચાર હાર એમ સાળ હજાર. વળી તે આત્મ રક્ષક દેવતા કહેવા છે. સનાબંધ આયુધને સજ ભકતર પહેરીને જેણે કવચ' ભીડ્યા છે. ઉંચી કીધી છે સરાસવ ધનુષ્ય તેની પાટી. જેણે કફને વિષે અભરણુ • પેહેર્યાં છે. રૂપ વિમળ ઉતમ સુભટનું ચિન્હ પર જેહના હાથને વિષે છે. ગૃા છે આયુદ્ધ ને પ્રહરણું (આયુધ વિશેષ) જેણે. ત્રણ દામે નમ્યાં વાંકા વળ્યા ને ત્રણ જેહને વિષે સંધી છે. વજ્રય જેહની કારી સધી છે એહવા ધનુષ હાથમાં ગૃહીને પર્યાપ્ત પુર્ણ તે બાણુ તેનાં કલાપ ભાથા જેણે ભર્યાં છે. વળી કેટલાએકના હાથમાં નીલી છડીદાર ધનુષ છે, કેટલાએકના હાથમાં પીળી છડીદાર ધનુષ છે, કેટલાએકના હાથમાં રાતી છડીદાર ધનુષ્ય છે. કેટલાએકના ડાંમાં ચાર આયુધ છે, કેટલાએકના હાથમાં ચર્મ વ્યાખખા છે, કેટ લાએકના હાથમાં ખડગ છે, કેટલાએકના હાથમાં દંડ છે, કેટલાએકના હાથમાં પાસ છે, નીલ, પી-ત, રક્ત, ચાંપચારૂ, ચર્મ, ખડગ, દંડ, પાસ, પ્રમુખ અયુધના ધરણુહાર સ્વામીના (અંગના રક્ષાના કરાર ગુપ્ત રક્ષા કરી સેવકને ગુણે કરી યુક્ત.પરીવાર સહીત પ્રત્યેક પ્રત્યેક સમ માત્રાએ નમતાં થકાં કિડંકર ભૂત થકાં રહે છે, પ્રશ્નનહે ભગવત, વિજય દેવતાને કેટલા કાળની આવખાની સ્થિતિ છે? ઊ-તર-હે ગૈ!તમ,તેની એક પત્યેાપમની સ્થિતિ છે. પ્રશ્ન-હે ભગવત, વિજય દેવતાના સામાનીક દેવતાની કેટલા કાળની સ્થિતિ છે? ઉ-તર-હે ગૈતમ, તેની પણ એક પલ્યાપમની સ્થિતિ છે. એવા મહધિક મોટા ફધીવત એવા મહા શ્રુતિવત છે. એહવે મહા બળવંત છે. એહવેા મહા જશવંત છે. એવા મહા સુખવત છે. એવા મોટા અનુભાગવત વિજય નામે દેવતા છે, એ વિજય દેવતા અને વિજય દારતા અધિકાર કહ્યું . Page #217 -------------------------------------------------------------------------- ________________ સૂરિયાભ દેવતાને અધિકાર ર૦૧] ૬૮, સૂરિયા દેવતાનો (રાયપ્રસેર્યું સૂત્રથી) અધિકાર. હવે સૂરિયાભે તથા વિજય પ્રોળી પ્રતિમા પુછે છે તથા દાઢા પુજી છે, માટે અમે પણ પુજીએ છીએ, એમ જે કહે છે તેનો ઉત્તર, સૂરિયાભ અને વિજ્ય પ્રોળીયાનો અધિકાર એક સરખો છે, તે વિજય પેળીયાનો અધિકાર ઉપર કહેવાઈ ગયો છે જેથી હવે પ્રસંગને લઇને આ ઠેકાણે સરિયાભનો અધિકાર લગતો જાણી રાયસેગું સુત્રમથી સમજુતી સાથે અહીં દાખલ કરવામાં આવે છે, ૧. પ્રથમ સુર્યાભ દેવતાએ શ્રી મહાવીર દેવને આમલ કંપા નગરીએ અંબાલ વનમાં દીઠા તીહ સામો જઇ નથણે કહ્યું તે ટાણું સંપતાણું લગે કહ્યું. શેષ પદ કલ્પીત છે. ૨. પછે એમ કહ્યું જે – तं महाफलं खलु देवाणुप्पिया नहारुवाणं अरिहंताणं भगवंताणं नाम गोयस्सवि सवणयाए किमंग पुण अभिगमण बंदण नमंसण पडीपुछण पजुवासणयाए एगसवि आयरियस्स धम्मीयस्स सुवयणस्स सवणयाए किमंग पुण विउलस्स अठस्स गहणाए | શબ્દાર્થતં, તે મ0 મોટો ફળ. ખ૦ નિચ્ચે. દેવ દેવતાને વહાલો. ત૭ તિથંકરને ગુણે કરી સહીત તેહનું. અવે અરિહંતનું. ભ૦ ભગવંતનું. ના નામ ગોત્રનું ને રૂડા ગોત્ર તે ગુણ નિસ્પન તેહનું પણ. સં૦ સાંભળવે કરી. કીતેનું શું કહેવું. પુત્ર વળી અ૦ સાહસું જાવું. વં૦ વાંદવું ગુણગ્રામ કરવા સ્તુતિ કરવી. ૧૦ પ્રણામનું કરવું. ૫૦ પ્રશ્નાદિકનું વળી પુછવું. ૫૦ સેવાને કરવે કરી. એ એક પણ. આ૦ આર્ય. ધ ધર્મ સંબંધીનું. સુત્ર વયણનું. સ૦ સાંભળવું. કી. તેનું શું કહેવું ! પુત્ર વળી. વી. વિસ્તર્ણ અ૭ અર્થને ગર ગ્રહીને. . ભાવાર્થ-ઈહાં વાંદવાનો અને ઉપદેશ સાંભળવાનો મોટો લાભ કહ્યા, પણ સુરિયાએ નાટિકનો મોટો લાભ ચીંતવ્યો નહીં કેમકે વાંદરો ને ઉપદેશ સાંભળવો તે ક્ષયપસમ ભાવ છે ને ભગવંતની આજ્ઞાનું કર્તવ્ય છે, અને નાટિક છે તે ઉદય ભાવ છે. ભગવંતની આજ્ઞા બહારનું કર્તવ્ય છે. ૩. વળી સુરિયાભે દેવલેકમાં રહી વંદણા કરીને એમ કહ્યું કે एवं मे पेचा हियाए सुहाए खमाए निसेसाए आणुगामियत्ताए भवि. Jain Education Intemational Page #218 -------------------------------------------------------------------------- ________________ f૨૦૨ ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ. શબ્દાર્થ–એક એહ ભગવંતનું વંદનાદિકા મેવ મુજને. પેટ પરભવ જન્માંતરે. હિ૦ હિતભણી પદ્યની પરે. સુત્ર સુખ ભણી. ખ૦ જેગતા ભણી રગને વિનાશ કરવા એવધની પરે. નિમેક્ષ ભણી. આ૦ ભવની પરંપરા લગે એહ સુખનું કારણ કેડે (પાછળ). ભ૦ હુયે. ઇવ એમ કહી. * ભાવાર્થ-પચા કહેતાં પરલોકને વિષે હિતકારી તથા અનુગામિક ફળ કહ્યું. પચા શબ્દ પલેક એ અર્થ ઘણે સૂત્રે કહ્યું છે, ઉત્તરાધ્યયન નવમે અધ્યયને અઠાવનમી ગાથામાં પહેલા બે પદમાં કહ્યું છે કે इहसि उत्तमो भंते ॥ पेच्चा होहिसि उत्तमो ॥ | શબ્દાર્થ-ઇવ એ ભવને વિષે. ઉ૦ પ્રધાન છે. ભ૦ હે પુત્ય. પેટ પરભવને વિષે. હર હોઈશ. ઉ૦ ઉત્તમ. વળી પ્રશ્ન વ્યાકરણ સાથે સંવારે પહેલે અધ્યયને પેચ માય ગામણિ મરે –પેપરભવને વિષે. ભાવ સુખ ઉપજાવે. આ૦ આગામી કાળે. ભ૦ કલ્યાણને કરણ હાર એ પાઠ છે, માટે તે જ રીતે સુરિયાભે ભગવંતને વંદણ કરી તે પલકને અર્થ સિદ્ધપણે ગણ્યો. ૪. ત્યારપછી રિયાભે સેવક દેવતાને તેડીને એમ કહ્યું કે તમે ભગવંત પાસે જાઓ. વંદણું કરી જોયણુ પ્રમાણે પુંજે, (સાફ કરો) પાણી છાંટો, પુષ્પ વૃષ્ટિ કરે “વિશ્વ સૂરવામિજાગો રે” –દી પ્રધાન વૈક્રિય. સુત્ર દેવતાને આવવા જોગ મંડળો. ક૦ કરો. પિતે જે દેવતા તેને આવવા જોગ ભૂમિકા કરો એમ કહ્યું, પણ એમ ન કહ્યું જે ભગવતને રહેવા જોગ કરો. કારણ કે ભગવંત તો ફુલ, પાણી, ધૂપ, દીપના ભગી નથી. એ આવનારની શોભા છે. પછે રિયાભના કહેવા પ્રમાણે સેવક દેવતાએ કર્યું. હવે પુલને અધિકારે કેટલાક કહે છે કે –“ ગયા થયા મામુ જળજા તે કમળનાં ફુલ, થળજા તે જાઈ જુઈનાં પુલ. તે એમ સચીત કુલની વૃષ્ટિ માને છે. વળી સમવાયંગ સૂત્રમાં ત્રીશમે સમવાયંગે કહ્યું કે_નથ થ૪ તે પણ સચીત કુલ માને છે. પણ તેમ નથી. કારણ કે જ્યારે રિયાભને સેવકે પુષ્પની વૃષ્ટિ કરી ત્યાં અને પાણીની વૃષ્ટિ કરી ત્યાં કહ્યું છે કે अभवदलं विउवई २ त्ता पुष्फवलं विउबई २त्ता. - શબ્દાર્થ–સેવક દેવતા. અ૦, પાણીનું વાદળ. વિ. દવે. પુત્ર, પુલનું વાદળ. વિ, વૈદુવે. ભાવાર્થ – વૈવણા કર્યાનો પાઠ છે. જેમ જોવ કરતાં ઘણું દ્વીપ, સમુદ્રનાં Jain Education Intemational Page #219 -------------------------------------------------------------------------- ________________ . રિયાભ દેવતાને અધિકાર ૨૦૩] - - - - - ફુલ, માટી, પાણી. આક્યાં કહ્યાં છે. તેમ છતાં આપ્યાં કહ્યાં નથી. માટે ત્યાં આણ્યાં કહ્યા છે ત્યાં સચીતજ જવાં. ત્યાં જમવરું રું વિરે –સેવક દેવતા અ૭. પાણીનું વાદળ. અને પુત્ર, પુલનું વાદળ પૈકવે. એવો પાઠ કશું નથી. માટે ત્યાં સચીતજ જાણવાં. અને ત્યાં ગમવેન્દ્ર પુષ્પવર વિવ-અ, સેવક દેવતા પાણી અને પુલના વાદળ. વૈદવે કહ્યું ત્યાં અચીતહીજ છે, માટે ત્યાં અચીત કુલ પાણી કે વાદળ કરી વરસાવ્યા. વળી ત્રીશ અતિશય મધે “જલજ થલજ” કહ્યું તે પણ અતિશય કાંઈ દેવતા, મનુષ્યના કર્યા થાતા નથી. એ તો ભગવંતના પુન્ય પ્રભાવથી સ્વભાવે પ્રગટ થાય છે. એ સ્વાભાવિક વિસસા પુદગળને પરિણામ જણાવો. જ્યારે જુગળીયાના પુન્ય પ્રભાવથી દસ જાતના કલ્પવૃક્ષ મને વાંછીત સુખ રેવભાવે પુરે છે. ત્યારે તિર્થંકરના પુન્ય પ્રભાવથી સ્વભાવે અતિશય થાય તેમાં અતિસક્તિ શું છે? કે તમારે દેવતાનાં અતિશય કર્યા ઠેરાવવા પડે છે, અને ત્યારે દેવતાના અતિશય કર્યા થાય. તેમાં અતિશય શું? અતિશય તો જેનું નામ કે જે સાભળતાં દેખતાં લોકોને આશ્ચર્ય લાગે. જ્યારે દેવતા કરે તેમાં આશ્ચર્ય શું? તેમાં કાંઈ અતિશયની કે તીર્થકરની મહત્તા રહેતી નથી, માટે નિઃપક્ષપાતપણે વિચારવા વળી કઈ બોલ ઘડીભર દેવકૃત હોય એમ માનો, તોપણ અચીતજ હોય. કેમકે જે સમોસરણ મણે સચીત, કુલ, પાણી હોય તો રાજ, શેઠ, સેનાપતિ, વગેરે વાંદવા આવ્યા ત્યાં પાંચ અભીગમ સાચવ્યા તે મળે સચીત દ્રવ્ય દુરે કેમ મુક્યાં? માટે સચીતને સંઘટો અયુક્ત છે તેથી વર્જવા કહ્યાં. વળી ભગવંતને ચન ૧, જન્મ ૨, દિક્ષા ૩, કેવળ , ને નિર્વાણ ૫. એ પાંચ કલ્યાણિક કહીએ. તે મચ્ચે જે કલ્યાણીક ભગવંતને અવિક્તિ મધ્યે થયા છે. ત્યાં સચિત્ત અચિત્ત બંને દ્રવ્ય હાય કોઈને અટકાવી નહીં. કારણ કે ત્યાં સુધી ભગવંત પાંચ આશ્રવ સહીત છે અને કેવળ મહત્સવ કલ્યાણીક ને સમયે ભગવંત સર્વવિતિ છે તો જુવો સ્નાન, વિલેપન, વસ્ત્ર, આભૂષણ, પુષ્પ, ઇત્યાદિક કાંઈ પણ વસ્તુ ભગવંતને સંધટાવી નહીં. (વર્ક વિવ) કહ્યું. તે સંસાર અવસ્થાના મહોત્સવ મળે નથી કહ્યું. એટલો ફેર છે તે વિચારી જે. વળી દેવકૃત વસ્તુ તે અચીજ હોય, કેમક સચિત્ત હોય તો બીજ સાધુને સચિત્ત સહીત સ્થાનક કેમ ક? જુઓ વૃહતક૫ સુત્રને પહેલે ઉદેશે કહ્યું કે—ધાન, પાણી, આહાર, એપધ, આભુષણ સહીત સ્થાનકે રહેવા ના કહી છે. તે માટે એ પુલ, પાણી સચિત નહીં એ નિઃસંદેહ જાણવું. વળી કુર્ણિક પ્રમુખ વાંદવા ગયા ત્યાં પાણી, પુલને આરંભ કર્યો, માર્ગ કંટાવ્યા પણ સામેસરણ મધ્યે છંટકાવ્યા કહ્યાં નથી. અને નગર સણગાર્યા, આરંભ કર્યો. તે Jain Education Interational Page #220 -------------------------------------------------------------------------- ________________ [૨૪ ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિતિ, પોતાને છાંદે (ઈચ્છાએ) પણ તેમાં ભગવંતની આજ્ઞા નથી. તેમજ વળી કણિક રાજાએ માર્ગમાં પાણી છાંટી જીલ વિખેર્યાં, તે માંહીથી ભગવતને શું કામ આવ્યું ? તે કહેા. એ વસ્તુ ભગવતને ભાગ આવી નથી. એ માંહી ભગવતની કાંઈ ભક્તિ નથી. એ તે પોતાની રૂદ્ધિ વિસ્તારી એ પેાતાની શાભા, પોતાની મેટાઈ છે. વળી જલજ, થલજ શબ્દ તે ઉપમા વાચક શબ્દ છે, જે જલજ, ચલજના સરખાં કુલ, પણ જલજ, થલજના ઉપના સમજવાં નહીં. ત્યારે કાઈ કહેશે કે જો જલજ, થલજને ઉપમા વાચક શબ્દ જાણે! તેા જલ જાઈચ એહવા શબ્દ જેઈએ તો તે શબ્દ તો નથી, માટે તમે ઉપમા વાચક શબ્દ કેમ જાણ્યા? એમ કહે. તેનું સમાધાન એ કેઉત્તરાધ્યયન સત્રને ત્રેવીશમે અધ્યયને કહ્યું કે “વાસંદા લોક ગીયા” પા૦ પાષ’ડી અન્ય દર્શની, કે!૦ કાતુકી. મીઠું મૃત્ર, પશુ સરખા, અજૈની, પર પાષ’ડી.—પહાં પાપડી, કૌતુકી, મૃગ જેવા. એ ઉપમા દીધી પણ ‘‘મીચારૂં વામ” નથી કહ્યું, પણ મૃગવ મૃગા જાણવા. વળી દસવિકાળિક સૂત્રે નવમે અધ્યયને ખીજે ઉદેશે સાતમી ગાથાના ચેાથા પદમાં અવનિત શિષ્યને કહ્યું છે કે છાયા (છાયા) તે વિગલૈંયા છાગા (બાકડા) સરખા તથા ઢંકાણી છે શરીરની શોભા એહવા અવનત. વી ખેાડીલા ઇંદ્રિય જેહની. એમ કહ્યું પણ છોડ્યું નથી કહ્યું. છાગા શદે બાકડા સરખાજ જાણવા. તેજ રીતે “ જલા ” તે જલજ સરખા પ નતુ જલજા” (જલથી નીપના જાણવાં નહીં). એ નિઃસ ંદેહ જનણવું. પણ સચિત્ત જાણશે:જ નહીં. - (( વળી શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં આરમે અધ્યયને છત્રીશમી ગાથામાં હરકેશી મુનીને દાન દીધા પછી કહ્યું. તે ગાથા કહે છે तहियं गंधोदय पुष्पवासं, दिव्वा तहिं वसुहारा यवुठ्ठा ॥ पहियाओ दुंदुहिओ सुरेहिं ॥ आग्गासे अहोदाणंचघुठं ॥ ३६ ॥ શબ્દાર્થ—ત તે યજ્ઞ પાડાને વિષે. ગ' સુગધ પાણીને. પુ પુલનેા. વા વરસાદ વર્યાં. દિ૦ પ્રધાન. ત॰ તીહાંજ. ૧૦ દ્રવ્યની ધારા પુ ંજ (ઢગલા), ૫૦ વજાડીયે ૬૦ દેવ દુઃભા દેવતાએ. આ૦ આકાશને વિષે. અ૦ આશ્ચર્યકારી દાન દીધું. એમ નિર્વ્યાસ કીધા દેવતાએ. ભાવાર્થ—હવે જુઓ ! હાં ગંધકની વૃષ્ટિ કરી કહી. તે વૈક્રીય વિના ગંધાદક ક્રમ હાય ? સ્વભાવિક પાણી તે સુધાદક કહેવાય. માટે એ પાણી વૈક્રીય છે કે સચિત્ત છે? તે વિચારી જોવા જેવું છે. એજ રીતે સર્વે ઠેકાણે જાણવું કે, જ્યાં દેવકૃત વસ્તુ હોય તે અચિતજ હાય. Page #221 -------------------------------------------------------------------------- ________________ સૂચિાભ દેવતાના અધિકાર, વળી ભગવતિજી સૂત્રમાં ચક્રમા સતકના બીજા ઉદેશામાં કહ્યું છે કે ચાર જાતના દેવતા વૃષ્ટિ કરે (જન્મ કલ્યાણીક અવશરે), ત્યાં શેવક દેવતાને કહે છે. પછે જેને એ અધિકાર હાય, તે દેવતા વરસાવે. એ પ્રગટ પાડે વૈક્રે કરી વરસાવ્યાના છે, તેમજ પુષ્પ, પાણી, સરિયાભના સેવકે વરસાવ્યાં તે પણ વૈક્રે વાદળ કરી વરસાવ્યા તે માટે અચિતજ કહ્યા. ૫. વળી સુરિયાભ પોતે ભગવંતને વાંદવા આવ્યા ને ભગવંતને વંદા કરી ત્યારે ભગવતે છ મેટલ કહ્યા તે કહે છે पोराणमेयंदेवा १, जीयमेयंदेवा २, कियमेयंदेवा ३, करणिजमेयंदेवा ४, आचिणमेयं देवा ५, अभणुन्नायमेयंदेवा ६. શબ્દાર્થ-પા૦ જુને એ કાર્ય પુર્વ દેવતાએ પણ એ કાર્ય કીધે અહે। દેવતા! ૧, જીરુ તમારા એ આચરણ. અહે। દેવતાએ ! ૨, કી તમારૂં એ કરતવ્ય કરવા જોગ કાર્ય તે કીધા. અહા દેવતાઓ! ૩, ક૦ તુમારી એહુ કરણી છે હે દેવતાઓ! ૪, આવ આચરવા જોગ છે. અહા દેવતાઓ ! ૫, અ મે અને અનેરે તિર્થંકરે પણ અનુઆજ્ઞા દીધી, અહે। દેવતાએ ! ૬. ૨૦૧] ભાવાર્થ——એ છ ખેલ ભગવતે સુરિયાભને વ ંદણા કરવા આશ્રિ કહ્યા છે, પણ નાટીકની આજ્ઞા માટે કહ્યા નથી. કારણ કે ત્યાર પછી આગળે સૂરિયાને કહ્યું કે. ગાતમાદિક શ્રમણ (સાધુ) ને ત્રીશ વિધ નાટીક દેખાડુ. ? એમ કહ્યું. ત્યારે ભગવત. एम नो आढाई नो परिआणाई तुसंएणं संचित. શબ્દાર્થ—એ એવા વચન પ્રત્યે ને આદર ના દિએ, ને અનુઆના પણુ ન દિએ. તુરુ અણુમેલ્યા થકાં. સ૦ રહે. ભાવાર્થ-ભગવત્ વગર ખાલ્યા રહ્યા, પણ આજ્ઞા દીધી નથી. કેમકે નાટકની કરણી સાવદ્. (પાપકારી) છે તે માટે ત્યારે કાઇ કહેશે કે નાટકમાં આર'ભ જાણે છે તે ભગવતે નાટકની ના ક્રમ કહી નહીં? તેના ઉત્તર એ કે–સુરિયાભ સાથે દેવતા ઘણાં છે, તેને પોત પોતાને ઠેકાણે જુદા ખુદા નાટીક થાય છે. હવે જો ભગવત સુરિયાભના નારીક નિષેધે અને સુરિયાલ નાટક અધ કરે, ત્યારે સર્વ દેવતા પાત પેાતાને ઠેકાણે જાય ને જુદા જુદા નાટક થાય તેથી હીંયા માહ ધણા વધે. તે માટે સુરિયાને નાટિક નિષેધ્યેા નહીં. એ અર્થ રાયપસેણીની ટીકા મધ્યે છે, તે જોવા જેવા છે ! વળી નાટક મધ્યે કર્મ નિર્જરા હાય તો આણુંદ, કામદેવ, કારણીક રાજા, કૃષ્ણ પ્રમુખે સાક્ષાત ભગવત આગળ કેમ નાટક ન કર્યા ? વળી કાઇ કહે જે રાવણે અષ્ટાપદ ઉપર પ્રતિમા આગળે નાટક કરતાં તિર્થંકર ગાત્ર બાંધ્યું. એમ કહે, તેને કહેવું કે જ્ઞાતાજી સૂત્રમાં આઠમા અધ્યયનમાં કહ્યું કે વીશ Page #222 -------------------------------------------------------------------------- ________________ [૨૦૬ ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ. સ્થાનકે જવ તિર્થંકર પદ ઉપરાજે કહ્યું તેમાં નાટક કરતાં તિર્થંકર ગોત્ર બાંધે એમ કહ્યું નથી. ૬. વળી સુરિયાભ દેવતાએ ભગવંતને બાર બોલ પુછયા તે કહે છે. अहणं भंते सुरियाभेदेवे किं भवसिधिए कि अभवसिधिए समदिठीए मिछदिठीए परित्त संसारीए अणंतर संसारीए सुलभवोहीए दुलभबोहीए. आराहए विराहए चरिमे अचरिमे. શબ્દાર્થ– અ૦ હું. ભં- હે ભગવંત. સુર સુરિયા દેવ. કિં શું ભવ્ય. કિં૦ કે અભવ્ય? સત્ર સમદ્રષ્ટિ. મી૦ કે મિથ્યાઃિ ૫૦ પાર પામેલ (થોડો સંસાર હોય તે) સંસારી. અ) કે અનંત (જેને ઘણે સંસાર રઝળવું હોય તે) સંસારી? સુર સુર્લભબેધી, જીન ધર્મની પ્રાપ્તિ સોહલી હોય તે) ૬૦ દુર્લભબોધી? જીન ધર્મની પ્રાપ્તિ દેહલી તે) આ૦ આરાધિક, (જૈન ધર્મને આરાધિક તે) વીર કે વિરાધિક? ( જૈન ધર્મને વિરાધિક હોય તે) ચર ચરીને, (દેવતાનો એહલે ભવ તે ચરીમ) અ૦ કે અચરિમે? (ઘણું ભવ કરવા હોય તે અચરિમ) ભાવાથે–એ બાર બોલ પુગ્યા, ત્યારે ભગવંતે છે બોલ ભલા કહ્યા. એ લેખે સુરિયાભ વિમાને બારે જાતના જીવ રિયાભ દેવતાપણે ઉપજે છે એમ જાણજે. વળી ભગવતી સતક બારમે ઉદેશે સાતમે કાળી (બેકરી) ના વાડાનું દષ્ટાંત કહ્યું છે કે. એ બકરીને વાડે છે તે મળે “કથા સદ પરિવા ” એક હજાર બકરી ભરી. તે વાડાંમાં છ માસ સુધી રાખી, ત્યારે તે વાડાની ભૂમિકા બકરીને ઉચાર; (લીંડી) પાસવણ (પેસાબ) ખેળ, જળ, સંધાણ, વાર, પિત્ત, શુક્ર, શ્રેણિત, સીંગ, મુખ, હાથ, પગ, પુંછ, વાળ, ખરિએ કરી સર્વ વાડાની ભૂમિ ફરસાણ? એમ પુછયું, ત્યારે ભગવંતે ઉત્તર આપે –“હંતા ગેયમા,” હા મૈતમ, પણ કઈક આકાશ પ્રદેશ માત્ર ભૂમિકા. અણફરસી પણ રહી. પણ હે ગતિમ ! एयसि ए महालयसि लोगसि लोगस्सय सासयं भावं संसारस अणादियं भावं जीवस्स नीच भावं कम्मबहुयं जमणं मरणं बहुलं पडुचं नथी केइ परमाणु पोग्गले मेते वि पएसे जथणं अयं जीवेणं जाएणवा मएवा ए जीवे. શબ્દાર્થ–એએને વિષે એવડા મહાલય લેકને વિષે કોઈ પ્રમાણ પુદગળ પ્રદેશ જનમ મરણ વિના મુકે નથી, ઈત્યાદિક પુક્ત અભિલાષે સંબંધ કર્યા. મહત્વપણું થકી એમ લેકને કેમ કહ્યું તેની આશંકા ટાળવાને અર્થે કહે છે કે. લે. લોકના શાવતા ભાવ પ્રત્યે આશ્રીને તેમજ સંસારના અનાદિ ભાવ પ્રત્યે આશ્રીને જીવના નીશ્ચલ ભાવ પ્રત્યે આશ્રીને. કર્મના બહુળપણા આશ્રીને કર્મને બહુળપણે. જન્માદિકને અલ્પપણે Jain Education Interational Page #223 -------------------------------------------------------------------------- ________________ રિયાભ દેવતાને અધિકાર. * ૨૦૭] ઉક્તાર્થ હોય નહીં, એટલા માટે કહ્યું. જન્મ વળી જન્મ, મરણ, બાહુલ્ય આઠીને નર નહીં કઈ પરમાણું પુદગળ પ્રદેશ માત્ર પણ એવો નથી કે, જે પ્રદેશને વિષે એહ જીવ જનમ્યો નથી, કે મુવ નથી. ભાવાર્થ-સર્વ લોક જન્મ મરણે કરી ફરસી મુકે છે. એક પ્રદેશ માત્ર પણ ભૂમિકા જન્મ મરણે કરી ફરસ્યા વિના રહી નથી. ચોરાસી લાખ નરકાવાસા, સાત કરેડ બહોતેર લાખ ભવનપતિના ભવન, પાંચ સ્થાવર, ત્રણ વિગલેંદ્રિ, તિર્યચ, મનુષ્યના અસંખ્યાતા આવાસ, અસંખ્યાતા જેતપિના વૈમાન, ચોરાસી લાખ સતાણું હજાર ત્રેવીસ વૈમાનિક દેવતાના વૈમાન એટલે ઠેકાણે (પાંચ અનુત્તર વિમાન વરજીને) શેપ સર્વ ઠેકાણે સર્વે જીવ. ભવ્ય, અભવ્ય સર્વે ઉપજી ચુક્યા છે, “મારૂ ગયુવા સળંતરા ” એકેક ઠેકાણે એકેક જીવ અનંતી અવંતીવાર ઉપનો. એ પ્રમાણે રિયાભ વિમાને પણ સર્વ જીવ ભવ્ય, અભવ્ય પ્રમુખ બાર બોલવાળા (ઉપર કહ્યા તે) જવ અનંતીવાર ઉપજી ચુક્યા છે. ત્યારે સુરિયાભ દેવતાએ પણ જાણ્યું કે માહરે વિમાને બાર બેલના જીવ રિયાભ પ્રમાણે ઉપજે છે તેમાંથી હું કેવો છું એમ નિશ્ચય કરવાને માટે પુછયું છે. વળી ત્રી છે લેકે અસંખ્યાતા દીપ, સમુદ્ર છે, તે અઢી સાગરના સમા જેટલા છે (પચવીશ કેડા ક્રોડ કુવાના ખંડ જેટલા છે, તેથી ચારગણું ઝેળીયા છે. તે સર્વે વિજય પ્રોળીયા જેવા છે. ત્યાં પણ સર્વ જીવ વિજય પ્રેળીયાપણે એનંતીવાર ઉપજી ચુક્યા છે. ત્યારે સર્વે જીવે વિજય પ્રેળીયાની માફક પ્રતિમાં પુછે છે, પણ પ્રતિમા પુજ્યા થકી સર્વ જીવ ભવ્ય, અભવ્ય. સમદષ્ટિ થયા નહીં. વળી આ શ્રીજીવાભીગમ મધ્યે ચાર પ્રકારના જીવન પરીવતીમાં કહ્યું છે જે-- ' सोधमीसाणे सुणंभंते कप्पेसु सव्वे पाणा सव्वे भूया सव्वे जीवा सब्जे सत्ता पुढवीकाइयत्ताए जाव वणस्सइकाइयत्ताए। देवत्ताए देवित्ताए आसण सयण जाव भंड मत्तवगरणत्ताए उवन्न पुव्वा हंता गोयमा असइ अदुवा अणंतखुत्तो सर्वसु कप्पेसु एवं चेव णवरं नो चेवणं देवीत्ताए जाव गेविजवा अणुत्तरोववाइए सुविएवं नो चेवणं देवत्ताए देवत्तिाए सेतं देवा.. શબ્દાર્થ સુધર્મા, ઈસાન દેવલોકને વિષે અહો ભગવંત! સર્વ પ્રાણી, સર્વ ભૂત, સર્વ જીવ, સર્વ સત્વ, પૃથ્વીકાયપણે, રાવત વનસ્પતિકાયપણે, દેવતાપણે, દેવજ્ઞાપણે, સિંહાસન, સજ્યા, જ્યાન, ભાંડ, ઉપગરણપણે અતિત કાળે ઉપના છે? દતિ પ્રસ્ત ત્યારે ભગવંત ઉત્તર દીએ છે કે–હા મૈતમ, વારંવાર નિચે અનંતી અવંતીવાર એમ સર્વ દેવલેક મળે ઉપના છે, પણ દેવાંશાપણે સર્વ ઠેકાણે નથી ઉપના કારણકે બીજા દેવલોક સુધીજ દેવાના છે તે ઉપરના દેવલોકમાં દેવાંજ્ઞા નથી તે માટે. તેમજ પાંચ અણુત્તર Jain Education Intemational Page #224 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮] ચાર પ્રકારના સંસારી જીની પ્રતિપતિ. વિમાને પણ પૃથવ્યાદિકપણે અનંતીવાર ઉપના છે, પણ દેવતા અને દેવજ્ઞાપણે ત્યાં ઉપના નથી કારણકે દેવાંજ્ઞા ત્યાં નથી અને દેવતા ત્યાંના એકાવતારી પ્રમુખ છે માટે દેવતાપણે પણ સંસારી સર્વજીવ ત્યાં ઉપના નથી. એ દેવતાનો અધિકાર પુરો થશે. - ભાવાર્થ-ઇહાં પણ સર્વ જીવ માનીક દેવતાપણે ઉપજી ચુક્યા કહ્યા. કોઇ ભવ્ય, અભવ્ય બાર બેલ માંહી ટાળે નહીં. વળી ભગવતી શતક બારમે ઉદેશે સાતમે કહ્યું કે – अयणं भंते जीवे चोसठीए असुरकुमारा वास सय सहस्सेसु एगमेगंसी असुरकुमारा वासंसि पुढवीकाइयत्ताए जाव वणस्सइकायत्ताए देवत्ताए देवीताए आसण सयण भंड मत्तो वगरणताए उवन पुवे हंता गोयमा जाव अणंतत्तो सच जीवाविणं भंते एवं चेव. શબ્દાર્થ–એહ હે ભગવંત ચોસઠ અસુર કુમાર આવાસ સત સહસ્ત્ર (લક્ષ) ને! વિષે એક અસુર કુમારના આવાસને વિશે પૃથ્વીકાય પણે. એમ ાવત વનસ્પતિકાયપણે, દેવપણે, દેવીપણે, આસન, સયન, ભંડ, પાત્ર, ઉપગરણપણે ઉપનો પૂર્વે ઇતિ પ્રશ્નઃ તેને ભગવંત ઉત્તર દિયે છે કે, હા ગૌતમ, અનેકવાર (વારંવાર નીચે અનંતીવાર) અથવા અનંતીવાર ઉપ. સર્વ જીવો પણ હે ભગવંત ઉપના? એમ તમામ પ્રશ્ન કર્યા. તેને ઉત્તર ભગવાને એમજ દીધો કે–હે ગૌતમ, એમજ અનંતીવાર ઉપના કહ્યા. એમ ઠેઠ થણય કુમાર સુધી પુછ્યું, તેને પણ ઉત્તર એમજ દીધો. ત્યાર પછી પૃથવ્યાદિકથી માંડીને ઠેઠ મનુષ્ય સુધીનું પુછયું. તેને ઉત્તર પણ એમજ આપો. ત્યાર પછી . वाणव्यंतर जोइसयि सोहम्मिसाणेय जहा असूर कृमाराणं. શબ્દાર્થ–વાણવ્યંતર, તિષિ, વૈધાનીક માંહે સુધર્મા, ઇશાલગે પુછયું. એને જવાબ જેમ અસુર કુમારને વિષે કહ્યો તેમજ કહ્યો. ત્યારપછી એ જ પ્રમાણે ત્રીજા દેવલેકથી માંડીને ઠેઠ બાર દેવલોક, નવ ગ્રીક લગે પુછ્યું. તેને ઉત્તર, એમજ અનંતીવાર ઉપને કૉ, પણ “નો વૈવાશે તેવતા, નવ નહીં નીચે દેવીપણે ઉપનો. કારણ કે બીજા ઇશાન દેવલોક સુધી જ દેવી ઉપજે છે તે માટે. એજ રીતે અણુત્તર વૈમાનને વિષે પૃથ્યાદિકપણે ઉપને કહ્યું, પણ “નો વેવ તેવતા વીતા” અનુત્તર વૈમાનને વિષે દેવતાપણે અનંતીવાર ઉપજે નહીં કારણ કે ત્યાંના દેવતા એકાઅવતારી પ્રમુખ છે. તેમજ દેવીપણે પણ ત્યાં ઉપજે નહીં. ઈહાં બધે ઠેકાણે ભવ્ય, અભવ્યાદિક બાર બેલના સર્વ જીવ ઉપના કહ્યા. એ આળાવો ઘણો મોટો છે, તે સૂત્રથકી જોવાની ભલામણ કરી. અહી ગ્રંથ ગૈરવના કારણથી માત્ર થોડે પરમાર્થજ લખી વારમાએ છીએ. Jain Education Intemational Page #225 -------------------------------------------------------------------------- ________________ સુરિયાભ દેવતાને અધિકાર. ૨૦] છે. વળી કેટલાએક કહે છે –-સુરિયા દેવતા ત્યારે નો ઉપો ત્યારે તેને તેના સામાનીક દેવતાએ આવીને કહ્યું કે, તેમણે સિદ્ધાયતન મળે જઇને એકસે ને આઠ જીન પડીમાને અને સુધર્માસભામાં જીનદાતાને પુજે. એ તુમને પહેલાં કરવા જોગ્ય એ તમને પછે કરવા જેય એ તમને पुनि पछा हियाए सुहाए खमाए निसेसाए आणुगामियत्ताए भविस्सइ॥ શબ્દાર્થ–પુ. પુ. ૫, તથા પછે પણ હી. હીતકારી. સે. સુખતાભણ. ખ. યોગ્યતાભણી. નીશ્રેય કલ્યાકારી. આ, પરંપરાએ સુખભણુ હુ. ભાવાર્થ-એમ કહ્યું તે જુવો એ દેવતાએ પણ પ્રતિમા પુજવી બતાવી છે એમ કેટલાએક કહે છે તેને ઉત્તર આપે છે કે, રિયાભાદિક બત્રીશ લાખ વૈમાન પ્રથમ દેવલોકે છે. તે સર્વે વૈમાનની એકજ રીત છે. વૈમાન વૈમાન પ્રત્યે પાંચ પાંચ સભા છે. એક એક સિદ્ધાયતન છે. એમ છ છ વસ્તુ સર્વ વૈમાન મળે છે. જ્યારે ત્યારે નવો દેવતા ઉપજે ત્યારે ત્યારે એકેક વાર રાજ્યાભિષેક કરતાં સર્વ પ્રતિમા પુજે છે તેમાં સમદ્રષ્ટિ, મિથ્યાષ્ટિ, ભવ્ય, અભવ્ય સર્વે ઉપજે તે સર્વે પુજે છે. સર્વેને ઉપજતી વેળાએ સર્વે દેવતાને પિત પોતાના સામાનિક દેવતા એમજ કહે છે જે પ્રતિમા અને દાઢા પુજે. છતાં કાંઈ એમ નથી કે સમુદ્રષ્ટિ હોય તેજ પુજે, અને મિથ્યાદ્રષ્ટિ હોય તે ન પુજે. જીત વ્યવહાર માટે સર્વે પુજે છે. વળી જેમ મનુષ્ય લોક મણે સમુદ્રષ્ટિ હોય તે તે તિર્થંકર અને સાધુને વાંદે પુજે છે. અને મિથ્યાતી હોય તે. ઘોર, મસત, મીરાં, પીર, હોંકારધારા, વિષ્ણુ, મહેશ, ગણેશ, માતા, હનુમાન, ક્ષેત્રપાળાદિકને પુજે, પણ અન્યમતિ મનુષ્ય હોય તે જીન મતના દેવ ગુરૂને વાંદે, પુજે, નહીં. વળી જેમ મનુષ્ય લોકમાંહી જૈન, સીવ, મુસલમાનના દહેરાં જુદાં જુદાં છે, તેમ દેવલોક મણે મત મતના દહેરાં જુદાં જુદાં નથી, ત્યાં તે સમુદ્રષ્ટિ અને મિથ્યાદ્રષ્ટિ બનેને પુજવાને પુજવાનો સિદ્ધાયતન એકજ છે. જે તેના દહેરાં જુદાં જુદાં કહ્યાં હોય તે સૂત્ર સામે દેખાડવાં જોઇએ! વળી સમદ્રષ્ટિ, મિથ્યાષ્ટિના ધર્મ વ્યવહાર તે જુદાં જુદાં છે, પણ લોક વ્યવહાર તે એકજ છે. જેમ મનુષ્ય લોકમાં સ્નાન, દાતણ, ભજન, વસ્ત્ર, આભૂષણ, વાહન, સયન, ભેગ. વિલાશ, સર્વે સમદ્રષ્ટિ મિથ્યાદ્રષ્ટિના એકજ છે અને ધર્મ વ્યવહાર જુદાં જુદાં છે. તેમ દેવતા મળે પણ લોક વ્યવહાર છત્તચર સમદ્રષ્ટિ, મિથ્યાષ્ટિના એકજ છે, અને ઇનવંદન પ્રમુખ ધર્મ વ્યવહાર જુદાં જુદાં છે. વળી સમદ્રષ્ટિ દેવતાથકી, મિથ્યાદ્રષ્ટિ દેવતા અસંખ્યાત ગુણ અધિક છે, સમદ્રષ્ટિ, મિથ્યાદ્રષ્ટિના વૈમાન મધ્યે સિદ્ધાયતન એક સરખાં છે. પણ મિથ્યાતીના વૈમાનમાં કયાઈ ઘેર, મસીદ, ઠાકરદ્વારા કહ્યાં નથી. ત્યાં તે વૈમાન વૈમાન પ્રત્યે સિદ્ધાયતન અને પ્રતિમા 27 Page #226 -------------------------------------------------------------------------- ________________ ૧૦] ચાર પ્રકારના સાંસારી જીવની પ્રતિતિ, સર્વે સુરિયાભિના જેવી છે. તેને ભવ્ય, અભવ્ય, સમદ્રષ્ટિ, મિથ્યાદ્રષ્ટિ. સર્વે એકજ રીતે પુજે છે. એમાં ધર્મ કરતવ્ય સુ થયું? વળી પ્રતિમા પુજે એટલા સમદ્રષ્ટિજ થાય તે વિજય પ્રાળીયાદિક અસખ્યાતા પ્રાળીયા સર્વ વિજય પ્રાળીયાનીપરે પ્રતિમા પુજે છે તે તે સર્વે સમષ્ટિ થશે ? ? ? વળી સર્વ જીવ વિજય પ્રાળીયાપણે અનતીવારી ઉપજ્યા છે. તો પ્રતિમા પુજવાવાળાને અનંતભવ કેમ કરવા પડયા?? કેમકે સમ્યકૃત્વવતને અનંતા ભવ હોય નહીં એ ત્ર શાખ છે. વળી અરણુક શ્રાવક, કામદેવ શ્રાવકને દેવતાએ. પરી દીધા તે દેવતા, તેમજ ગાશાયાતિ, જમાલીતિ, નાસ્તિકમતિ એવા જે મિથ્યાતિ દેવતા જૈનધર્મના દ્વેષી, તે પણ ઉપજતી વેળાએ છતઆચર માટે સિહાયતનની પ્રતિમા પુજે છે. ક્રાઇ મસીત કે ટાંકારદાર પુજતા નથી, તેમ તે ત્યાં છે પણ નહીં. હવે જુવા એ સિદ્દાયતનની પ્રતિમા તિર્થંકરની હોય તે મિથ્યાત્વી કેમ પુજે? માટે એ કુળાચાર જીતવ્યવહાર મધ્યે પ્રતિમાની પુખ્ત જાણવી. પણ સમ્યકૃત્વ ખાતે જાણવી નહીં. કેમકે તે એક સમ્યકૃત્વ દ્રષ્ટી દેવતાજ પુજતા હોય તે તેા ધર્મ ખાતે થાય પણ સર્વે સમ્યકૃત્તી, મિથ્યાત્વી ભેળી પુજે ત્યારે ધર્માચાર સ્યા! ૮. વળી એ પ્રતિમા તિર્થંકરની નહીં એમ સિદ્ધાંત શાખથી સિદ્ધ થાય છે. જ્યારે પ્રથમ સરિયાભ દેવતાને રાજયાભિષેક થયા, ત્યાર પછી વ્યવસાય સભામધ્યે આવ્યા ત્યાં 44 ધર્મી” સથે વાતિ” એવા પાડે છે. એટલે ધર્મશાસ્ત્ર વાંચ્યા. એ ધર્મશાસ્ત્ર છે, ધર્મશાસ્ત્ર કહ્યા છે, પણ કુળધર્મની રીત સમ`ધીયા છે પણ આચાર ગાર્દિક દ્વાદસાંગ પ્રવચન સિદ્ધાંત નથી કેમકે તે આયાર ગાર્દિક દ્વાદસાંગી હોય તો મિથ્યાવિ અલ્થ કેમ વાંચે? કેમ સહે ? અને જનવચન સાચાં કમ ણે? કેમકે વાંચવા તેા સર્વેને પડે છે, વળી મિથ્યાત્વીના ગણત્રીશ પાપત્ર યાંયપણું જુદા કુથી નથી. તેમ ક્યાંઇ સમ્યકદૃષ્ટિ આચાર ગાર્દિક વાંચે અને મિથ્યાતિ કુરાન, પુરાન વગેરે વાંચે એમ તે કહ્યું નથી. ત્યાં તે। જેટલા ખાર ખેલવાળા ઉપજે તે સર્વ એહીજ ધર્મશાસ્ત્ર વાંચે છે માટે એ ધર્મશાસ્ત્ર તે પણ લોકીક કુળરીતનાં જાણવાં. તે વળી કેટલાએક કહેછે કે——શ્રાવક, સમ્યકદષ્ટિ સિદ્ધાંત વાંચે થાય. હવે એમ કહેનારના લેખે જે આચાર ગાદિક ધર્મશાસ્ત્ર હાય । સિદ્ધાંત વાંચીને અનંત સ`સારી શા માટે થાય? માટે નકી એ ધર્મ શાસ્ત્ર તે કુળ રીતનાંજ છે. જેમ મનુષ્ય લાક મધ્યે ખેહાંતર કળાના શસ્ત્ર, તથા અર્થ, ધર્મ, કામ, સામ, દંડ, ભેદ. સાદિક ગ્રંથ છે તેજ સરખા તે પણ જાણવા, અને સમ્યદ્રષ્ટી, મિથ્યાત્વદ્રષ્ટી સર્વને એક સરખી રીતે કામ આવે, એક સરખી રીતે મનાય તેવાં છે, એટલે એ પ્રતિમા અને એ શાસ્ત્ર એ અને એક લોકીક ખાતે છે. કેમકે અનતા જવ અનતીવાર દેવતા થને એ પ્રતિમા પુછ. એ પુરતક વાંચ્યાં, પણ કાઇ સમ્યકત્વ પામ્યા નહીં, અનંત સંસારી સકદષ્ટિ દેવતા Page #227 -------------------------------------------------------------------------- ________________ મૂરિયાભ દેવતાને અધિકાર ૨૧] ૯. ત્યાર પછી એ પુસ્તક વાંચીને “ધર્મજં વવના નિકિના” બ૦ કળધર્મ સંબંધી. ૧૦ વ્યાપાર. ગિર ગૃહે એવો પાઠ છે. ભાવાર્થ–એ ધર્મને વ્યાપાર કર્યો તે પદ પણ સમુચય છે. ત્યાં એમ નથી કહ્યું કે પ્રતિમા પુછ તે ધર્મ વ્યવસાય. સમુચય પદ મધ્યે તે પ્રતિમા, પુત્તળી, સ્થાંભા, હથીયાર, તરણ, પ્રોળ, ખડગ, પુસ્તક એમ બત્રીશ વાનાં પુજ્યા, તે સર્વે ધર્મવ્યવસાય ગ્રહ્યા કેડે પુજ્યા છે, તે માટે ધર્મવ્યવસાય પદ તે પણ સાધારણ પાઠ છે. - ત્યાર પછી ઉઠીને ઈશાન ખૂણે સિહાયતન મધ્યે ગયો. જ્યાં એકસો ને આઠ જીન પડીમાં છે ત્યાં આવ્યો, અને પ્રતિમાને શરીર ચો . હવે પ્રતિમાદિક એક બીજાથી વિરૂદ્ધ પડે છે તે સૂત્ર થકી કહે છે. ૧. જ્યાં વિજય દેવતાની પ્રતિમા (વાભિગમ માણે) પાછળ વણવી ત્યાં “ રીઝ મથામણું રીછરત્નમય કાઢી કહી છે. અને રાયપસેણીમાં સુરિયાએ પ્રતિમા પુછે તેને દાઢી નથી કહી. એ ફેર. ૨. છાપામવા મા એટલે કનકમય સ્તન છે. હવે જુઓ એ સ્તન જીગળ કેને હેય? શ્રી જીવ્યાઇ મણે શ્રી વિતરાગનું શરીર વખાણ્યું ત્યાં સ્તન જુગળ મુળથી જ કહ્યાં નથી, કેમકે તિર્થંકર, ચક્રવૃત્તિ, બળદેવ, વાસુદેવ, ઉત્તમ પુરૂષ, સામંત, ઘડે. એટલાને સ્તન હોય નહિ. માટે તે પ્રતિમા જે જન તિર્થંકરની હોય તે સ્તન હોય નહીં. એ સ્તન કહ્યાં તે ફેર. ૩. વળી તે પ્રતિમાને પાશે (પડખે) બે બે ચારધારની પડીમાં, એક એક છત્રધારની પડીમા, અને મુખ (મોઢા) આગળ બે બે નાગપડીમા, બે બે જક્ષપડીમાં હાથ જોડીને વિનય કરતી રહે છે. હવે જુઓ એ નાગ, ભૂત અને જક્ષની પડીમાં કાના પરીવાર મળે હેય? તિર્થંકરની પાસે તે સૂત્ર એ ઠામ ઠામ કહ્યું છે કે “ પરીસાઇ ગપરીક્ષામાં કહ્યું છે. જે એ પ્રત્તિમા પાસે ગણધર, સાધુની પ્રતિમા હતા તે જાણુત કે એ તિર્થંકરની પ્રતિમા ખરી, પણ તે તે નથી માટે એમ જાણવું જે કોઈ ભેગીદેવ કામદેવાદિકની પ્રતિમા છે. વળી આજે પણ પ્રતિમા જે કરાવે છે તેની પાસે કાઉસગીયા સાધુની પ્રતિમા કરાવે છે, પણ નાગ, ભૂત, જક્ષની પ્રતિમા કરાવતા નથી, તે એ બે પ્રતિમા મધ્યે સાચી કઈને જુઠી કઇ? માટે એ પ્રતિમા નાગ, ભૂત, જક્ષ, ઠાકુર, વેરામણ, ક્ષેત્રપાળ, મહેશ, કામદેવાદિકની નિસંદેહ જાણવી. ૪. વિશેષમાં વળી રૂરિયાબે પુજતાં પહેલાં થકી “મથi mગર” કહ્યું છે. એટલે કે મોરપીંછની પુંજણી થકી પુંજી કહી. જેમ ધ્રુપતીએ, ભદ્રાસાર્યવાહણીએ જક્ષની Jain Education Intemational Page #228 -------------------------------------------------------------------------- ________________ [૧૧૨ ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ, - - - - - - સનાતન જાપાન પ્રતિમા મોરપીંછ થકી પુંછે તે રીતે. પંજી છે તે મોરપીંછની પુંજણ જૈનલીંગ નથી, તે ઠાણુંગવે પાંચમે હાણે ત્રીજે ઉદેશે કહ્યું છે કે – कप्पइ निग्गांथाणवा निगांधीणवा पंच रयहरणाई धारीत्तएवा परिहरित्त. एवा तंजहा. उन्नए ?, उट्टिए २, सांणए ३, पञ्चापिचिए ४, मुंजापिचिए ५. શબ્દાર્થ—ક કલ્પ નિવ નિગ્રંથ નિર નિશાને. પંર પાંચ ર૦ રોહણા. ધાક ધારવા. પ૦ રાખવા. નં. તે કહે છે. ઉ૦ કંબલ ઉનને ૧. ઉ૦ ઉંટના મને ૨. સારું સાણને ૩. પ૦ તૃણ વિશેષ કુટિર તેના ૪. મુ૦ મુંજને કુટિરને ૫. ભાવાર્થ-એ એ ભીંડી તથા મુંજના હરણ અપવાદ રાખવા કહ્યા. પણ મેરપીંછ રાખવાની ના કહી. કેમકે જીનમારગ બે મોરપીંછ નિ છે. જો કે અતિ સુકમાળ છે. પણ ભગવંત અય જાણ્યું-વળી અન્યતિથિની સાથે મળીને એક સરખો વેષ થાય તે માટે નિષે છે. હવે જુઓ સાધુને મોરપીંછ રાખવાની ના કહી, તે સાધુના સ્વામી ભગવંતને શરીરે મોરપીંછનું પુજવું કયાંથી હોય? વળી ભગવંતને તો મૂળથી જ રજોહરણો નથી તે ભગવંતની પ્રતિમાને મેરપી છે કેમ ક? એ લેખે પણ શ્રી વિતરાગની એ પ્રતિમા નહીં. ૫. વળી સુરિયાએ પ્રતિમા પુછે ત્યારે પ્રથમથકી પ્રતિમાને નવરાવી પછે – “ अहयाइं देवदुस जुयलाई नियस्सेइ २ ता" અ૦ મેધા મુલ્યના દેવ દેવદુધ. જુવ જુગળ વસ્ત્ર નિવ પીરાવે, પહેરાવીને. ભાવાર્થ_એમ પાઠ કહ્યું કે જનપ્રતિમાને ચીગટ રહિત, ઉંદરની ચાંચ રહીત એટલે અખંડ વસ્ત્રનો જોટો પહેરાવ્યા. એમ પાઠ બો. હવે જુવો તિર્થંકર તો અળ છે, તે વસ્ત્ર પહેરે નહીં તે તિર્થંકરની પ્રતિમાને ધોતી જેડો કેમ પહેરાવ્યો ? એ લેખે તે પ્રતિમા ક્યા જનની કરી તે વિચારવું, કેમકે બ્રણને વસ્ત્ર તે એક રીતે છે. માટે જે કહ્યું તે બંનેને ક, અને ન કપે તે એકને ન કરે. વળી આજે જે પ્રતિમા પુજે છે તે પણ વન્ન નથી પહેરાવતા, તો દેવતા ભગવંતને અચળ જાણુંને વસ્ત્ર કેમ પહેરાવે? માટે એમ જાણવું કે એ પ્રતિમા વસ્ત્રના પહોરણહાર દેવતાની છે, પણ જનદેવ તિર્થંકર નથી. વળી કોઈ કહેશે કે એ તે વસ્ત્ર ભગવંતના મુખ આગળ મુક્યાં છે, એમ કહે તે તે વાત ખોટી કહે છે, કારણકે મુખ આગળ વસ્ત્ર મુક્યા છે તે “વિચાર” પાઠ જુદા છે. “વજાપુ ગુનાંvi garvi વથા ગામરનારણપ * અર્થવ વાના આરોપણ. ચુરુ ચૂર્ણવાસએપ ચઢાવે. પુર ફલ ચઢાવે. વ૦ વસ્ત્ર ચઢાવે. આ૦ આભરણ ચઢાવે. તેમાં આવ્યું, પણ અહીં તો “વહુમા ગુયાં નિયંસેરૂ ૨ Jain Education Interational Page #229 -------------------------------------------------------------------------- ________________ ચૂરિયાભ દેવતાને અધિકાર, ર૧૩] - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - કહેતાં દેવ દેવદુપય. જુગ જુગળ વસ્ત્ર. ન. પહીરાવે, હરાવીને કહ્યું નિર્મસ્યા પહરાવ્યા કહ્યાં છે. એમ આભરણ ચઢાવ્યાં તે જુદાં અને પહેરાવ્યાં તે પણ જુદાં. માટે એ આભરણ અને વસ્ત્ર અને વસ્તુ ભગવંતને અગ્ય, તેમ ભગવંતની પ્રતિમા હોય તો તેને પણ અયોગ્ય. વળી કોઈ કહેશે કે ભગવંતને તે એ બે વસ્તુ અયોગ્ય છે. પણ ભક્તિવંતની ભકિત છે કે જે સારી વસ્તુ હોય તે પ્રતિમાને ભગવંત નિમિત્તે કરે જ. એમ કહે તેને ઉત્તર જે, જે ત્યાગી પુરૂષની ભક્તિ ભોગવટે થાય તે સ્ત્રી કેમ ન રઢાવીએ? કેમકે સર્વ ભોગમાં સ્ત્રી પ્રધાન છે. જેમ વસ્ત્ર આભૂષણ તેમ સ્ત્રી ! પણ દયાળુ પ્રભુ દેવાધીદેવને એવી ભક્તિ જીનમારગમણે કયાંઇ કહી નથી. ૬. વળી પ્રવ્યાકરણ સત્રને પાંચમે અધ્યયને આધારે દેવતાના ચૈત્ય અને દેવકુળ પરગૃહ મધ્યે કહ્યાં છે તે પાઠ કહે છે. एवंचेते चविहा सपरिसावि देवा ममायंति भवण वाहण जाण विमाण सयणा सणाणिय नाना विह वत्थ भूसणाणीय पवर पहरणाणिय णाणामणी पंचवण दिवंच भायणविहं णाणाविहं कामरुव वेउविया अच्छर गणा संघाए दिव समुद्दे दिसाओ विदिसाओ चंइयाणिय वणसंडे पवते गाम नगराणीय आरामु जांण कांणणाणीय कुच सर तलाग वावि दिहाय देवकुल सभ पवा वसही माइयाई बहुयाई कित्तणाणिय परिगेन्हवा परिग्रह, विपुलं दव्य सारं देवावि सइंदगा नबित्तिं नतुहि उवलभति. શબ્દાર્થ-એક એપિરે. તે તે દેવતા. ચ૦ જાવન પ્રત્યાદિક ચાર પ્રકારના. સર પરિખા સહીત એ પુર્વે કહ્યા છે. દે દેવ છે. માત્ર મારા એવી મમતા કરે. (તે ક્યા બોલ ઉપર મારે એવી મમતા કરે તે બેલ કહે છે) ભ૦ ઘર ૧. વાવ અશ્વાદિક ૨. જા૦ સકટાદિક ૩. વિર વૈમાન ૪. સ૦ પલંકાદિક પ. સ. સિંઘાનાદિક પ્રત્યે મમતા કરે ૬. ના નાના પ્રકારના. વ૦ વસ્ત્ર છે. ભુર ભૂષણ પ્રત્યે ૮. ૫૦ પ્રધાન. ૫૦ હથીયાર પ્રતે મમતા કરે ૯. ણા નાના પ્રકારના મણી ૧૦. પ૦ પાંચ વણે. દિ. પ્રધાન. ભા૦ ભાજન ૧૧. નાર નાના પ્રકારના કાર કંદર્પાવતારરૂપ ૧૨.૦ વૈકીય કીધા એવા. અઅપચ્છરાના ૧૩. ગ૦ સહ તેહના છંદ પ્રત્યે. દીવ દીપ ૧૪, સ૦ સમુદ્રપ્રતે ૧૫. દીર ચાર દિશા૧૬. વી. ચાર વિદિસપ્રતે ૧૭. ચે. ચૈત્ય પ્રતિમા પ્રત્યે ૧૮. (અન્ય તિથિની પ્રતિમા પણ પરિગ્રહ મળે જાણવી) વર વનડે ૧૯. ૫૦ પર્વત ૨૦. ગા૦ ગામ ૨૧. ન૦ નગર પ્રત્યે ૨૨. આ૦ આરામ ૨૩. ઉ૦ ઉદ્યાન ૨૪. કા કાનને તે વન પ્રતે ૨૫. કુક કુપ (કુવા) ૨૬. સર સરોવર ૨૭. તર તળાવ ૨૪. વાડ વાવ Jain Education Interational Page #230 -------------------------------------------------------------------------- ________________ [૨૪ ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ. ૨૯. દીવ દિધિકા ૩૦. (લાંબી વાવ નાળાલી) દેવ શિખરબંધ દહેરાં ૩૧. સ. સભા. ૫૦ પર્વ ૩૨. વ૦ તાપસના આરામ ૩૩. આ૦ એ આદિ દેને. બ૦ ઘણા પદાર્થ પ્રતે. કી૦ એમ કહે છે એ માહરા, એ માહરા એવી મમતા કરે. ૫૦ ગ્રહીને એવા. ૫૦ પરિગ્રહને પરીસહ કેહવા છે તે કે. વીર વિર્ણિ . દ૦ દ્રવ્ય કરી. સાવ પ્રધાન. એવા પરિગ્રહને આદરીને દેવ દેવતા પણ સહ ઇક સહિત દેવ ન૦ તૃમિ ન પામે. તે દેવતા ઘણું વિસ્તીર્ણ લેજો પરાભવ્યા કાં. ભાવાર્થ-એ પાઠ મળે જે જે વસ્તુ કહી તે તે વરતુ દેવતાને પરિગ્રહ મ કહી તેમાં દેવકુળ (દેહરા) પ્રતિમા તે પણ પરિગ્રહમાં ગણ્યા છે માટે પરિગ્રહ પુજે ધર્મ હોય નહીં. એ નક્કી જાણવું. વળી કોઈ કહેશે કે પૂર્ણ ભદ્રાદિક જ છે તે જક્ષની પ્રતિમા પરિગ્રહ ખાતે છે, શેષ પ્રતિમાં પરિગ્રહમાં નહીં. એમ કહે તેને ઉત્તર–જે ત્રીછો કે વ્યંતરની પ્રતિમા છે તે પ્રતિમા પરિગ્રહ મળે કહેશે તે હાં તો “વિવા ” ચાર પ્રકારના દેવતા કહ્યા છે. વળી ઇદ્ર સહીત તે તેની પ્રતિમા ત્રછા લોક માંહી ટહ્યા છે? અને કેણ પુજે છે ? અને “વિક સમરે ફા ” કહ્યું તે કયા વંતરની પ્રતિમા છે? વળી સર્વ દ્વીપ, સમુદ્રની પ્રતિમા તિર્થંકરની માને છે તો દહાં તે તે પણ ભેળી આવી છે. વળી દેવક મળે માનદીઠ પ્રતિમા છે તે પણ વૈમાનવાસીને પરિગ્રહ ખાતે છે. કારણ કે પિન પિતાના વૈમાનની સર્વે પુજે છે. કોઈ બીજાની પુજતા નથી. વળી સરિયાભને સામાનિકે પુજવાનું કહ્યું છે તેણે પણ સુભિ વૈમાનના સિદ્ધાયતનની પ્રતિમા સુરિયાભ દેવને પુજવી કહી દેખાડી, અને તેણે તેહીજ પુછે છે, પણ અન્ય સ્થાનકની, મેરૂની, નંદીસર દીપની પુજવી બતાવી નથી. જે પહીલા જત આચારમાં પુજવાની છે તેજ બતાવી એટલે પિતાની કરી બતાવે છે, તે માટે પરિગ્રહ ખાતેજ કહી. વળી તિર્થંકરના જન્માદિક મહેસિવ કરતાં સર્વ ઇંદ્ર ભેળા થાય છે, તેમાં કોઈ એમ નથી કહેતું કે અમુક તિર્થંકર તે મારી હદના ને મારા છે, માટે હું જન્માવિક મહોત્સવ કરીશ. એમ કોઈ મમતા કરતા નથી. ત્યાં તો ભરત, એરવત, મહાવિદેહના જેટલા છે તેટલાનો સહુ જન્મ મહેસુવાદિક કરે છે, માટે તે કોઈ દેવતાના પરિગ્રહમાં નથી, અને પ્રતિમા તે જેની હદ મર્યાદા વૈમાન માંહી આવી તેને પોતાની જાણ મમતા છે જેથી પુજે છે, તે માટે તે પરીસૃહ ખાતે કહી છે, પણ તિર્થકર કે સાધુ કોઈની હદમણે કહ્યા નથી. એ મેટો ફેર છે. છે. ત્યારે કોઈ કહેશે કે સૂરિયાભની પ્રતિમા તિર્થંકરની નથી એવું તમે કેમ જાણ્યું? એમ કહે તેને ઉત્તર–કે એ પ્રતિમાના લક્ષણ છે ભાગવતથી જુદા પડયા તે કહે છે. પ્રથમ દાઢી ૧, સ્તન ૨, મોરપીંછ ૩, નાગ, ભૂતને પરિવાર ૪, કપડાં પહેરાવ્યાં ૫, ને આભૂષણ પહેરાવ્યાં ૬. તેણે કરી જાણ્યું કે એ ભગવંતની પ્રતિમા નથી. એ છ બોલ Jain Education Interational Page #231 -------------------------------------------------------------------------- ________________ રિયાભ દેવતાના અધિકાર, વિરૂદ્ધના વિસ્તાર ઉપર કહેવાઇ ગયા છે. વળી ક્રુતિની પ્રતિમા તે સ્ત્રીના સંધા એ સાતમે વીરૂદ્ધ. 46 ૮. ત્યારે કાઇ કહેશે કે જીન પ્રતિમા વીત્તરાગની નથી તે ध्रुवदाउण जीणવાળ” ક્રમ કહ્યું? એમ કહે તેને ઉત્તર કેજો જીનવર ગ્રુપ, સુગધ લ્યે તે સુરિયાબે પ્રત્યક્ષ ભગવંતને ધુપ કેમ ન કર્યો ? તે કહે!. માટે જે ધુપ, સુગધના ભાગી દેવ છે તે માટે દેવતા રૂપ જનની પ્રતિમા જાણવી, પણ તિર્થંકરની પ્રતિમા જાણવી નહીં. એ આ : પ્રશ્ન થયા. ૨૧૫] ત્યારે કાઇ કહેશે કે એ બધી વાત તેા ઠીક પણ બે તિર્થંકરની પ્રત્તિમા નથી તે રિયાભે નમાથું ક્રમ કહ્યું ? એમ કહે તેને ઉત્તર કે—સુરિયાભનું નમે ધુણુ ધર્મ ખાતે નથી. એ તેા કુળાચાર વ્યવહાર ખાતે છે કેમકે નમાથું ત્રણ પ્રકારૢ કહે છે. લેાકીક રીતે ૧, કુપ્રાવચનીક રીતે ૨, અને લેાકેાત્તર રીતે ૩. એ ત્રણ પ્રકારે. તેની સમજુતી કહેછે, ૧. લોકીક તે લેાકીક દેવ, ગુરૂ. દેવ, ગુરૂના ગુણ રહીતની આગળે નમાથું કહે તે. જેમ ક્રુપતિ પોતે મિથ્યાત્વી અને નિયાણા સહીત થકી ભાગી દેવની પ્રતિમા આગળે નમેથુણં કહ્યું તેમ. તેમજ અંતગડ સુત્રે છઠ્ઠા વર્ગના ત્રીજા અધ્યયનમાં અર્જુન માળીએ મોગરપાણી જક્ષને કહ્યું કે " एवं खलु अहं बाल पभिए चेत्र मोगरपाणीस्स भगवओ कल्लाकलिं जाक कपेमाणे विहरामि " આંહી અર્જુન માળીએ મેગરપાણી જક્ષને ભગવત કહી ખેલાવ્યા તેથી શું તે ભગવત થયા ? અર્થાત રાગી હોય તે તેના ગુણગ્રામ કરે. વળી જેમ ઓશવાળ મહાજન આગળે પોકરણા ભાજક ચાવીશ જનના નામ સાંભળાવે, પણ પોતે સદેહે નહીં ફકત આજીવકા અર્થે કહું તેમ જાણવું માટે એમાં ધર્મ નથી, ર. પ્રાવનીક તે ગાસાળા જમાલીના શિષ્ય, શ્રાવક, ગોશાળા, જમાલીને નમાથુણં કહે તે કુપ્રાવચનીક, તથા અનુજોગદ્રારે વ્યાસકના કરણહાર વૈષધારી તથા દીગમ્બર નમેથુણુ કહે તે સર્વે કૅપ્રાવચનીક વા. ૩. લકાત્તર નમેથુછુ તે સાથુ, શ્રાવક, શ્રી વીત્તરાગને ઓળખી ગુણ જાણીને કહ્યું તે એકાંત મુકિત હેતુ નવું. વળી જેમ સુરિયાને પ્રતિમા આગળ નમાથું કહ્યું તેમ અસંખ્યાતા વિજય દેવતા અસ`ખ્યાતા વિજય ત દેવતા, અસંખ્યાતા જયંત દેવતા અને અસંખ્યાતા અપરાજીત દેવતા. કેકને ઠેકાણે અનતા થયા અને અનંતા થશે તે સમ્યકત્વી, મિથ્યાત્વી, ભવ્ય, અભવ્ય, સર્વે નામેાથુણ કરે. તેમજ અસ`ખ્યાતા ભવનપતિ, અસખ્યાતા વ્યંતર, અસ ખ્યાતા જ્યોતિષી અને અસંખ્યાતા વૈમાનિક. તે સર્વે સુરિયાભની રીતે પ્રતિમા પુજે છે, Page #232 -------------------------------------------------------------------------- ________________ [te ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ, દાઢા પુજે છે, અને ધર્મ શાસ્ત્ર વાંચે છે. ભવ્ય, અભવ્ય સર્વ દેવતાની એ કરણી છે માટે તે લેકીક રીતમાં નમેથુણં ગણાય. જે એકલા સમદ્રષ્ટીજ પુજા કરે તે સમ્યકત્વ ખાતે હાય પણ તેમ તેા નથી માટે સભ્યકત્વ ખાતે નહીં. વળી જે પ્રતિમાની પુન્ન ધર્મ ખાતે હેય તે મનુષ્ય લેકે રાજા, શેઠ, સેનાપતિ, શ્રાવકે પ્રતિમા પુ, ઘરમાં માંડી, દહેરાં કરાવ્યાં, સધ કાઢયા એમ કેમ ક્યાંય ન કહ્યું? વળી દેવતાએ પ્રતિમા આગળે નમાથુણું કહ્યું, તેમજ ગર્ભમાં રહ્યા. અવિરતી તિર્થંકર તેને નમાથું કહ્યું, પણ સાક્ષાત કેવળીભગવંતને વાંદા કરવા આવ્યા ત્યાં નમાથું કેમ ન કહ્યું? તે શું પ્રતિમાથકી ભગવંત ઉતરતા હતા? પણ એમ કાંઇ નહીં, દેવતાની જેવી રીતિ છે. કુળાચાર છતવ્યવહાર છે તે પ્રમાણે કરે છે એમાં કાંઇ ધર્મ કર્મના વિચાર જાણવાના નથી. ૧૦. વળી સુરિયાબે પ્રતિમાને નમેથુણં કહ્યું તે હુ લેક ખાતે છે, પણ પરલાક ખાતે નથી. તેહની ખાત્રીને માટે સત્રસાખ ભગવતી સતક બીજે ઉદેશે પહેલે છે કે, તે ખધક સન્યાસીએ શ્રી મહાવીર સ્વામી પ્રત્યે કહ્યુ કે જેમ કેાઇ ગાથાપતિ ઘર બ" તું દેખી ધન કાઢે તે એમ જાણે કે એ સમયે. निछारिए संमाणे पुत्र पछा हियाए सुहाए खमाए निसेसाए अणुगाમીય-તાજુ વિસ્તર ॥ શબ્દાર્થ—નિ નિસ્તાર પામ્યો. એ મારા આત્મા અને કડે શું નિકળ્યાથકાં પુરુ પહીલા. ૫૦ અને પછે પણ. હી હીતને કાજે. મુ સુખને કાજે. ખરુ ક્ષમાને કાજે. નિ॰ મુક્તિ હેતુ. અ૦ અનુગામીકપણે. ભ યે. ભાવાર્થ-~~એ ધન કાયું થક મુજને પહેલાં અને પછી પણ હીતકારી પ્રમુખ થાશે. એણે દ્રષ્ટાંતે ખધક કહે છે કે લેાકમધ્યે આદીમ પ્રદીપ્ત, જરા, મરણુરૂપ અની લાગી છે તે માંહેથી સાર લડે હું મારી આત્મા કાઢું છું, જેથી એ આત્મા સંસારથકી કામે થકે મુજને. पेचा हिया सुहाए खमाए निःसाए अणुगामीय ताए भविस्सर || શબ્દાર્થ—પે૦ પર ભવ જન્માંતરે. હી હીત ણી પથ્યની પરે. સુ સુખ ભણી. ખ૦ જોગતા ભણી રાગના વિનાશ કરવા એધની પરે. નિમેક્ષ ભણી. અ ભવની પરપરા લગે એહ સુખનું કારણ કેડે જ હુંસ્યું. ભાવાર્થ ઉંચા કહેતાં પલકે હીયણે પ્રમુખ થાશે. હાં હીયાયે પ્રમુખ પાંચ એલ તો સરખા છે. પણ ધન કાઢયું ત્યાં “ પૃથ્વી પર ”કશુ જે એ લેક મધ્યે એ ધન કાઢયું થક પહીલા અને પછી ધન “ ટ્રૂથાઇ ” પ્રમુખ પાંચ મેટલ થાશે કહ્યું તેમજ સજમ લેતા પણ પાંચ ખેલ તે તેહીજ પશુ ‘“ પેચા ” કહેતાં પરલોકને વિષે Page #233 -------------------------------------------------------------------------- ________________ મૂરિયાભ દેવતાને અધિકાર, ૨૧૭] ડ્યિાણ" પ્રમુખ થાશે એમ કહ્યું એવા શબ્દો ફેર છે, તેમ સુરિયાભે ભગવંતને નમોથણે કહ્યું ત્યાં “વ દિશામાં પ્રમુખ પાંચ બોલ કહ્યા, જેમ સંજમ લેતાં અંધકે કહ્યા તેમ, અને પ્રતિમા પુજવી સામાનિક દેવતાએ બતાવી ત્યાં “gશ્વ પછી દિશા પ્રમુખ પાંચ બોલ કથા. એ ધન કરવાને આળાવની પરે જણવા. એ લેખે અંધકને સંજમ અને સરિયાભનું ભગવંતને કરેલ નથણે એ બે પરલોક ખાતે, અને ધન કાઢવું અને પ્રતિમા પુજવી એ બે દહ લેક ખાતે થયા. એ પરમાર્થ જાણ. ૧૧. વળી કોઈ કહે કે પ્રતિમા પુછે ત્યાં “નિલેસાણ” કહ્યું છે, માટે નિશેષ શબ્દને અર્થ નો હેતુ એવો થાય છે, માટે પ્રતિમાની પુજ મેડલ હેતે થઈ એમ કહે, તેને ઉત્તર કે–ભગવતી સતક પંદરમે ચોથા રાફડાને ફોડતા એક પુરાએ વાર્યા. તે પુરૂષ રાફડાના ફેડવાવાળા પુરૂષને. हियकामए सुहकामए पथकामए निससियाए ॥ હિને વશ્ય, આનંદરૂપ તેને વાંક, પથ્યની પરે પચ્છે તેને વાંક, મોનો વાંક. अस्यार्थ टीकायां हितकामए हिंइहहितमपायाभावं सुहकामए त्तिसुखमादनं रुपं पथकामए त्तिपथमिवपथ्यं आनंद कारणं वस्तु अणुकंपएति अनुकंपाया वरतित्यानुकंपीकः निसेयसिएतिनिः श्रेयं सयंन्मोक्षमिछति तिनियिक ભાવાર્થ-દહાં નિશેષ શદે મોક્ષ અર્થ કર્યો તો દહીં મોક્ષનો અર્થ કરવાનું કારણ શું હતું? અંધકને અધિકારે “નિશ સ” કહ્યું. વળી ધન કાઢયું ત્યાં પણ “નિશે” કહ્યું કે ધન કાઢવામાં મેડલનો અર્થ શું હતો ? કેમકે ધન તે પ્રત્યક્ષ હ લોકજ અર્થ છે, માટે શબ્દ સરે પણ ભાવાર્થ વિચારો વળી પ્રતિમાની પુજા તે માને અર્થે હોય તો ભવ્ય, અભવ્ય, પુજવાવાળા સર્વ મુક્તિ જાય પણ તેમ તે નથી. વળી કોઈ કહેશે કે અભિવ્ય દેવતાએ પ્રતિમા પુછે તેની શાખ સૂત્રમાં કયાં છે ? એમ કહે તેને ઉત્તર કે – સિદ્ધાંત મળે તે અભવ્ય જીવ સર્વ દેવલોક ઉપના જેથી ત્યાંની સ્થિતિ રાખવા માટે સર્વ જણે પ્રતિમા જ છે એ સૂત્ર સાખ છે તે છતાં પણ પ્રત્યક્ષ પાઠ જેવો હોય તો જે પ્રતિમામની) એ નિર્યુકિની ટીક માને છે. તે મધ્યેજ કહ્યું છે કે हव्यांम जिणहराइ निवाख्या द्रव्यलिंगि परिगृहितानि चैत्यानिसम्यक्तदृष्टी नसंभावितानि इतिकस्मातजस्मात द्रव्यलिंगी मिथ्यादृष्टी त्यानं यद्यैवं तर्हि Jain Education Interational Page #234 -------------------------------------------------------------------------- ________________ [૨૧૮ ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ, दिगंबरसंमंधीनि चैत्यानि अद्यैतत्सत्यं तर्हि स्वर्गलोके पुसश्चितानि चैत्यानि सुर्याभाद्यादेवा सम्यगदष्टय प्रपूज्यंते तत् चैत्यानिसंगमकवत् अभव्यदेवा मदीयं मदीयं मितिबहुमानात् प्रपूज्यंते पुर्वापरं विरुद्धं नस्यात् नतुसुर्याद्यादेवा स्वर्गलोके पुसास्वतानि चैत्यानि प्रज्युते तत्कल्प स्थितिवशानुरोधात अतएव विरुध न संभवति. એમ કહ્યું. હાં અભવ્ય સંગમક દેવતાની પુજ પ્રતિમા સુરિયોભાદિક દેવતા કેમ પુજે ? એમ પુછ્યું ત્યારે કહ્યું કે દેવતાની સ્થિતિ છે માટે પુજે. સ્થિતિને કલ્પ (આચાર, વ્યવહાર) એ જ છે એ તત્વ જાણવો. એ લેખે અભવ્ય સરખા તે પણ પ્રતિમા પુજે. એ ધર્મબુદ્ધિ રહી છે તો પણ તે વ્યવહાર માટે પુજે તો હવે તે લેકીક રીત ઠરી કે ધર્મ રીતે કરી ? ૧૨. વળી કેટલાક કહે છે કે રિયાભે અને વિજ્ય પિળીયે ના દાતા પુછે છે અને તે દાઢાના મહામને લીધે સુધર્મા સભા મથે ભોગ ભાગવતા નથી તે માટે દાતાની પુજા મુકિત હેતે છે. એમ કહે છે તેને ઉત્તર કે–દાઢાનું પુજવું સમ્યકત્વ ખાતે નથી. કેમકે “ધશ્મીયસ , ગળામાં ૨, તા ૨,” એ ત્રણે એક ખાતે છે કારણ–દાદાને પણ ભવ્ય, અભવ્ય, સમ્યકત્વદ્રષ્ટી, મિથ્યાત્વષ્ટી સર્વે પુજે છે સર્વના ભવન મળે. સર્વના વૈમાન મળે છે. મતલબ કે ચારે જાતના દેવતા તે સર્વને છે. અનંતા તિર્થકર મુકત ગયા તેહને તેને ચાર ચાર દાતા હતી, અને તેના લેવાવાળા પણ ચાર જણ છે તે કહે છે. સફેદ્ર ૧, ઇશાનંદ ૨, અમરેદ્ર ૩, અને બળંદ્ર ૪. એજ લીએ છે, ને તેને દાબડામાં ઘાલી પુજે છે. એ દાતા ધર્મ જાણીને લેતા હોય તો તો ધર્મ પણ કુળ ધર્મ, છત વ્યવહાર રૂપ જાણીને લીએ ત્યાં ધર્મ નહીં. વળી તે દેવતા છતાં મૃત, ચારીત્ર રૂપ ધર્મ જાણીને લેતા નથી. જે ધર્મ જાણીને લેતા હોય તે અમ્યુરેંદ્ર તે સર્વ ઈદ્ધાદિકથકી મોટા છે તે કેમ લેતા નથી? એ લીએ તે તેને કોણ ના કહી શકે ? પણ જેહને લેવાને છત વ્યવહાર છે, જે રીતે લેવાની છે તે જ રીતે તેજ છે. તેમાં જુવો, ઉપરની જમણી દાટા સફેદ બે છે ૧, હેડલી ડાબી દાઢા દશાનંદ્ર છે ૨, હેડલી જમણી દાતા ચમરેંદ્ર લ્ય છે કે, ને હેડલી ડાબી દાઢા બળંદ્ર છે. એ રીતે છે. એ ચાર દાઢા ઉદારીક પરીણામે છે તે અસંખ્યાતા કાળ ઉપરાંત રહે નહીં, તેમ ચાર ઇદને વૈમાનેજ છે. એ બીજાને ત્યાં નથી. વળી દાઢાની પુજા તે સકદિ ઈદ તથા સુરિયાભાદિક સામાનીક તથા વિજયાદિક પ્રોળીયા તથા અસંખ્યાતા ભવનપત્યાદિક સર્વ પુજે છે તે તે સર્વને જીનદાતા ક્યાંથી આવી? પણ એમ નથી, એની હકીકત એવી છે કે- જે શાસ્વતા પુગળ દાદાને આકારે પરીણમાં છે તેને પુજે છે એનું નામ જીનદાઢા છે પણ કાંઈ આંહીથી લઈ જાય તે સદાકાળ રહે ને સર્વને ઠેકાણે હોય એમ બને જ નહીં. જેમ જમાલિ, મેવકુમારે દીક્ષા લીધી ત્યારે તેની માતાએ Jain Education Intemational Page #235 -------------------------------------------------------------------------- ________________ રિયાભ દેવતાનો અધિકાર - ૨૧] - - - - - - - - મસ્તકના કેશ લીધા, એ સમયે “ગપછીયે રાસ મવિહ્મફે કહ્યું, તે મેહની કર્મને ઉદય તેમ છતાં પણ મેહની કર્મજનીત જીત આચાર માટે બે તેમ એ દાદાનું લેવું તથા પુજવું તે ધર્મને ખાતું નથી. કારણ કે જે ધર્મ ખાતે હેત તે દેવતા દાઢા લઈ જાય ત્યારે મનુષ્ય શ્રાવક, સમ્યક દ્રષ્ટિ રાખ્યા (રાખ) તે લે? પણ એમાં કાંઈ ધર્મ ખાતું છે જ નહિ. એ તે દેવતાને છત વ્યવહાર છે, માટે લે છે. જે દાઢને પુજ્ય કેવળી પરૂ ધર્મ હોય તો ભવ્ય, અભવ્ય. સમ્યક દ્રષ્ટિ, મિથ્યાત્વદ્રષ્ટિ સર્વ કેમ પુજે કેમકે અભવ્ય, મિથ્યાત્વદ્રષ્ટિને જીન મારગની રૂચી પણ ન હોય. વળી જેમ મનુષ્ય લેકમાં સમ્યક દ્રષ્ટિ, મિથ્યાત્વષ્ટિ જુદા જુદા છે તેમ દેવલોકમાં પણ દેવતા સમ્યક દ્રષ્ટિ, મિથ્યાત્વદ્રષ્ટિ જુદા જુદા છે; પણ જનમાર્ગના અને અન્યમાર્ગના પુસ્તક જુદાં જુદાં નથી. કે જનમાર્ગી સીદ્ધાંત વાંચે છે ને અન્યમાર્ગ કુરાન, પુરાન વાંચે છે ! એમ તો કાંઈ છે નહીં. સર્વને “ઘમ્મguથે એકજ છે તે લેકિક માર્ગ સર્વને સરખા માનવા યોગ્ય છે. વળી પ્રતિમા દહેરાં મનુષ્ય લોકમાં હિંદુ મુસલમાનનાં જુદાં જુદાં છે. તેમ દેવ. લેકમાં સંખ્યક દ્રષ્ટિ મિથ્યાત્વદ્રષ્ટિના દહેરાં પ્રતિમા જુદા જુદા નથી. દરેક વૈમાન પ્રત્યે એકેક સિદ્ધાયતન અને જીનપડીમા છે તેવી જ છે અને તેને જ સર્વે પુજે છે. વળી જેમ મનુષ્ય લોકમાં જનમતિ, અન્ય મતિ જુદા જુદા સહુ પિતાપિતાના ગુરૂના અંગ પુજવા યોગ્ય માને છે તેમ દેવલોકમાં જનમતી જનદાતા પુજે છે અને અન્મતિ અન્ય દેવની દાદા પુજે છે એમ તે કાંઈ છે નહીં. સવે એવીજ જીનદાતા પુજે છે તે માટે 1. જે કામ સમ્યક દ્રષ્ટિજ કરે તે કામ તો લેપત્તર ખાતે એટલે ધર્મખાતે જાણવું. - ૨. જે કામ એકલા મિથ્યાત્વદ્રષ્ટિજ કરે તે કામ કુપ્રવચનીક મિથ્યાત્વ ખાતે જ જાણવું. ૩. અને જે કામ સમ્યકકટ્ટી, મિથ્યાત્વદ્રષ્ટિ બને કરે તે કામ લેક જીનવ્યવહાર તથા પિતાને સ્વાર્થહેતે જાણવું એ હકીકત આગળ પણ કહેવાઈ ગઈ છે. વળી પાપ પણ કરવું પડે તે સહુ કીક રીત જાણવી, તેમ એ દાદા મેકવી મિથ્યાત્વી સર્વે પુજે માટે લેટીક કરી કરી. એ ત્રણે વસ્તુ અને તે જ અનતી વાર પુછે, પણ કે સમ્યકત્વ પામ્યો નહીં. વળી સુધમાં સભામાંહી દેવતા ભોગ નથી ભેગવતા એ દાદાનો મહિમા છે એમ કહે છે. તેને ઉત્તર કે– જ્ઞાતા સળગે અધ્યયને કૃષ્ણ વાસુદેવને પણ શુધમાં સભા કહી છે, ત્યાં જનદાઢા તો નથી તે શું તે સુધમાં સભા એ ભેગ કરતા હશે ? કદાપિ ન કરે. છતાં દાદાનું મહાત્મ દેખાડયું તે ઠીક, પણ જીનપડીમા, જીનદાઢા, રાજસભા, દરબાર, બજાર, હાટ, પ્રમુખ ઠેકાણે નથી તે શું ત્યાં ભોગ કરતા હશે ? પણ નહીં. ભગ તે ભોગને ઠેકાણે હોય. પણ તેહીજ સુધર્મા સભામાં જ્યાં દાઢા છે ત્યાં બેઠા દેવતા ચારે ભાષા બોલે છે. તથા સાવધ્ય ભાષા તે જીવ વિરાધના રૂપ ભાષા બોલે છે તથા સર્વ Jain Education Intemational Page #236 -------------------------------------------------------------------------- ________________ [૨૨૦ ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ, નક ઈક, સુધર્મ સભામાં બેઠા થકા હાય, વિનોદ, વિલાસ, નેત્રકટાક્ષ, કામચેષ્ટા, નાટિક, નીરીક્ષણ, ગીત, શ્રવણ ઇત્યાદિક તે કરે છે તે સંસારી જીવને છાંદ છે એમાં ભવ્ય, અભવ્ય, સમ્યકત્વષ્ટિ, મિથ્યાત્વષ્ટિને સરખો આચાર છે એમાં કાંઇ મુક્તિનું કારણ સમજવાનું નથી. ૧૩. વળી કેટલાક કહે છે કે સર્વ જીવ દેવતાપણે ઉપના તેણે વિધી પુર્વક પુસ્તક, પ્રતિમા, દાતા પિતાને છત આચાર માટે પુજી છે તેમાં કયાં ભવ્ય. અભવ્ય, સમ્યકત્વદલ્હી મિથ્યાત્વકણી જુદાં પડ્યાં નહિ એ વાત તો ઠીક પણ જે વૈમાનના અધિપતિએ પ્રતિમા પુજી છે. તે તે એકાંત સમ્યકત્વદછી હોય, કેમકે મિથ્યાત્વી વૈમાનના અધિપતિ પણે ઉપજે નહીં એમ કહે છે. તે વાત પણ સૂત્ર વિરુદ્ધ છે. કેમકે જુઓ સત્ર મળે તામલી તાપસ, બાળ તપસી, પુરણ બાળ તપસીમિથ્યાત્વિ કાળ કરી ઈસાનંદ્ર, અમરેંદ્રપણે ઉપના કહ્યા. તે તેણે પોતાની સ્થિતિ છત આચાર માટે પ્રતિમા પુજી હશે કે નહીં પુછ હોય? કેમકે સમ્યકત્વ તે પછે પામ્યા છે અને પ્રતિમા તે ઉત્પાત શીખ્યામાંહીથી ઉઠતો કે તરતજ પુજે છે તે માટે એમ નથી કે સમદષ્ટિજ પુજે. વળી હરીભદ્ર સરીને કરેલો અભવ્ય કુળક છે તેમાં કહ્યું છે કે ઇદ્રપણે, સામાનિક ઇદ્રપણે. ત્રાય ત્રિસકપણે, લેપાળપણ, પરમાધાનીપણે, તથા પ્રતિમા થાય તે પાષાણપણે, પ્રતિમાના ભોગના ફળ, પાણીપણે એટલા મધ્યે અભવ્ય જીવ ઉપજે નહિ એવું કહ્યું છે. તેને ઉત્તર કે – ૧. ઇદ્રપણે ન ઉપજે, વિમાનના ધણીપણે ન ઉપજે. તે બારમા દેવલોકના ઈથકી પણ નવ ગ્રેકના દેવતા અધિક છે, અહિમેંદ્ર છે. તેમણે અધીકી જોતી, કાતિ, પુના તે ચોસઠ ઈદ્રિ થકી પણ અધિક છે, તો તે મળે તે અભવ્ય અને મિથ્યાદ્રષ્ટિ ઉપજતા સુત્ર મધ્યે કહ્યા છે. ભગવતી સતક મળે સર્વ જીવ નવ ગ્રંકપણે અનંતીવાર ઉપના કહ્યા છે તે માટે છતાં નવવેક સુધી અભવ્યનું ઉપજવું કહ્યું તે વિચારવા જેવું છે ! ૨. વળી આવશ્યકની વૃતિ બાવીશ હજારી હરીભદ્ર સુરીની કરેલી તેમાં સામાક નામાં અધ્યયનની ટીકામાં અભવ્ય સંગામે દેવતાને અધિકાર છે કે શ્રી મહાવીરને ઉપસર્ગ કરવા આવ્યો ત્યાં પહેલા સકંદ્ર બેલ્યો કે મહાવીરને કેાઇ ચળવી ન શકે ત્યારે સંગામો. અભવ્ય દેવતા સક્રને સામાનક છે. તે બોલ્યો કે – अहं सगामो नाम सोहम्म कप्पवासी देवो सकसामाणिओ सोभणीइ देवराया अहोरागे नउल्लवईको माणुसों देवो न चालीसई अहं चालेमि नाहे सकातं भवारति मांजाणिहिति परनिसाए भगवंतवोंकम्मं करोति एसो आगतो. ભાવાર્થ- કહાં સો સામાનીક ઇ. સંગામો દેવતા કહ્યું અને અભવ્ય કા. Page #237 -------------------------------------------------------------------------- ________________ સિરિયાભ દેવતાનો અધિકાર. ર૨] ૩. વળી એ દેહ દોલાવળી નામે ગ્રંથ છે તેની વૃતિમાં કહ્યું છે કેमन्वेवंतर्हि संगमकःप्राय माहा मिथ्यादिष्टि देवे विमान स्छं सिद्धायतनं प्रतिमा अपीनातनमिति चेत्नन्येत्पच्युपुदि संगमं वत् अभव्य अपीदेवा मदियमिति बहुमानात् कल्प स्थितिवसानुरोधात् तदभूत प्रभावादांन कदाचीत असमंजस क्रिया आरभ्यते ॥ ભાવાર્થ-એ સંગામો દેવતા અભવ્ય કહ્યું, અને દકને સામાનીક પણ કહ્યું. સામાનક દેવતા ઇદ્ર સરખા વૈમાનને ધણું ઉપજતી વેળાએ સુરિયાભની પેરે પ્રતિમા દાઢા પુજે પિતાની કલ્પ સ્થિતિ માટે. એ ગ્રંથની શાખ આપી. ૪. વળી સિદ્ધાંત સાખ આપણે જોઈએ અભવ્ય અને મિથ્યાત્વષ્ટિ સામાનક દેવતાપણે ઉપજે નહીં તો શ્રી મહાવીર પ્રત્યે રુરિયાએ કેમ પુછયું કે સ્વામી હું ભવ્ય, અભવ્ય, સમ્યકદ્રષ્ટી, મિથ્યાત્વદ્રષ્ટી ઈત્યાદિક બાર બેલ કેમ પુછયા ? ત્યારે સુરિયાભ વૈમાને મિથ્યાત્વછી, અભવ્ય ઉપજે નહીતિ સંદેહ શેને ઉપનો? વળી કહે છે કે જેમ અનુત્તર માને અભવ્ય મિથ્યાત્વદ્રષ્ટી હેય નહીં તેમ માનના અધિપતિપણે પણ જાણવું કહે. તેનો ઉત્તર કે પ્રતિમા પુજતા સમ્યક છી હોય તે સુરિયાભે તો ઉપજતાતજ પ્રતિમા પુછે છે અને ત્યારપછી ભગવંત પાસે વાંદવા આવ્યો છે તે પ્રતિમા પુજતાંજ સમ્યક્તદ્રષ્ટિ ને ભવ્ય તો થઈ ચુકે સંદેહ ન રહ્યો ત્યારે પછી ભગવંતને પુછવાનું શું કારણ હતું? ત્યારે કોઇ કહેશે કે એણે જાણતા છતાં પણ નિઃસંદેહ થાવા માટે પુછયું એમ કહે. તેનો ઉત્તર કે જે જાણ નિઃસંદેહ થવા માટે પુછે તે આ મનુષ્ય લેકમાં ગણધર, સાધુ, શ્રાવક, સમ્યકત્વષ્ટિ, રાજા, શેઠ, સેનાપતિ. પિતાના જીવ આશ્રી તથા મનુષ્ય આથી એ બાર બાલ ક્યાંઇ પુછયા કહ્યા નથી. જ્યાં ત્યાં બાર બેલની પુછી દેવતા આબીયજ છે. જુવો. ભગવતી સતક સળગે બીજે ઉદેશે ક્રેન બાર બેલ ગૌતમે પુછયા. વળી ભગવતી સતક ત્રીજે પહેલે ઉદેશે સનતકુમારના બાર બોલ પણ ઐતમે પુગ્યા. રાયપ્રસેણી મળે સુરીયાભે બાર બોલ પિતે પુછયા. એમ જાવ શબ્દ મળે બાર બેલની પુજા ઘણે ઠેકાણે ચાલી છે, પણ ગણધર, સાધુ, શ્રાવક, મનુષ્યને પુળ્યા નથી. એટલાજ માટે એમજ જાણવું કે વૈમાનના ધણીપણે પણ બાર બલવાળા ઉપજે છે. તે સર્વે પ્રતિમાને દાદાને પુજે છે, તે માટે પ્રતિમા, દાઢાની પુજ સંસાર હેતે છત આચારમાં જાણવી, પણ સૂત્ર ધર્મને ચારીત્ર ધર્મ મધ્યે જાણવી નહીં. ૧૪. વળી કાઈ કહે છે કે પ્રતિમાની પુજા દેવતાને ધર્મ ખાતે છે. એમ કહે છે તેને ઉત્તર ક–પ્રતિમા તે ભગવંતના શરીર થકી જુદી છે. પણ સાક્ષાત ભગવંતનું Jain Education Intemational Page #238 -------------------------------------------------------------------------- ________________ [२२२ ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ. - - - - - - - - - - - - - - - - - - - - - શરીર તેને મહોત્સવ તે પણ દેવતાને છત આચારમાં કહ્યું છે તે પ્રતિમાની પુજા ધર્મ વ્યવહાર મળે કયાંથી થાશે? શ્રી જંબુદ્વીપ પન્નતિ મળે છપન દિસા કુમારી સાક્ષાત ભગવંતના શરીરને મહેત્સવ કરવા આવી ત્યાં પણ છત આચાર કર્યો છે તે પાઠ કહે છે. - उपन्ने खलु भो जंबुद्दीवे २ भगवं तिथयरे तंजीय मेयं तीय पच्चुपन्न मणागयाणं अहोलोगं वथवाणं अठन्हं दिसाकुमारीणं भगवओ तिथयरस्स जम्मणं महिमं करित्तए.॥ શબ્દાર્થ–ઉ૦ ઉપનો. ખ૦ એિ. ભેટ અહે! ઈતિ આમંત્રણે. જ૦ જંબુદ્વીપ, નામા દીપને વિષે. ભ૦ ભગવંત. તિ– તિર્થંકર. તં૦ તેહ ભણી. જી. છત આચાર . છે. એ એહ. અ૦ અતીત કાળ થયે. ૫૦ હમણાં વર્તમાન કાળ છે. અ૦ અને આગળે અનાગત કાળે થાશે. અ૮ અલેકની વસનારી. અ૦ આઠ દિશા કુમારી. ભ૦ ભગવંત તિર તિર્થંકરને. જ૦ જન્મ મહોત્સવ (મહીસા) ક કરવાને આચાર છે. વળી રૂષભદેવ સ્વામીના નિર્વાણ સમયને અધિકારે જંબુદ્દીપ પન્નતીમાં. સ એમ વિચાર્યું કે– परिनिवुए खलु जंबुद्वीवे २ भारहेवासे उसभे अरहा कोसलीये तं जीयं मेयं तीय पच्चुप्पन्न मणागयाणं सकाणं देविंदाणं देवराया तिणं तिथगराणं परिनिव्वाणं महिमं करित्तए । | શબ્દાર્થ–પ૦ પરીનિવૃત મોક્ષ હતા. ખ૦ નિ. જ0 જંબુદ્વીપનામા દીપને વિષે. ભ૦ ભરતક્ષેત્રે. ઉ૦ રૂભદેવ. અ૦ અરીહંત. કેવ કેસળીક. તંત્ર તે માટે છત આચાર છે મારો. વળી અ૦ એક અતીત કાળના. ૫૦ વર્તમાન કાળના અને અ૦ અનાગત કાળના. સ૦ સુધર્મ તે. દેવ દેવતાને ઈ. દેવ દેવતાને રાજા હોય તે તી તિર્થકરને. ૫૦ પરિનિર્વાણ ભ૦ મહિમા. (નીર્વાણ મેહત્સવ) ક૦ કરે. ભાવાર્થ-એજ રીતે સર્વ ઈદને સકેંદ્રની પરે વિચારણું થઈ. હવે જુવો સાક્ષાત ઇનના શરીરનો મહત્સવ જીત વ્યવહાર મણે કહ્યો છે, તે પછે પ્રતિમાની પુજા ધર્મ વ્યવહાર મધ્યે ક્યાંથી થાશે ? જન્મ મહોત્સવ, દિક્ષા મહોત્સવ અને નિર્વાણ મહોત્સવ મળે અનેક કેડેગમે દેવતા આવે તે સર્વે જીત વ્યવહાર મધ્યે ગણ્યા છે. અને જ્યાં છત વ્યવહાર કહ્યું ત્યાં સમ્યકત્વદ્રષ્ટિ, મિથ્યાત્વદ્રષ્ટિ, ભવ્ય અભવ્યનું શું કારણ રહ્યું? * વળી સક્ર, સુરિયાભ દદુ દેવતા પ્રમુખ સહીત જે ભગવંતને વાંદવા આવ્યા ત્યાં છત વ્યવહાર નથી કહ્યું માટે એમ જાણજે જે દેવતા જે જે કરતવ્ય કરે. નથુણં, પુજન, જન્મ મહોત્સવ, દિક્ષા મહેસવ, નિર્વાણ મહોત્સવ, દાઢા લેવી, ઘુભ કરાવવાં Jain Education Interational Page #239 -------------------------------------------------------------------------- ________________ સરિયાભ દેવતાનો અધિકાર. ર૩] બનાવ - - - - - - - એ સર્વે કામ છત વ્યવહારમાં છે. જે ધર્મ વ્યવસાયના હોય છે. મનુષ્ય, શ્રાવક, સમ્યક ત્વદ્રષ્ટિ, રાજા, શેડ, સાર્થવાહાદિક કેમ ન કરે ? વળી કોઈ કહે કે રૂપભદેવ સ્વામી તથા નવાણું ભાઈ મુક્તિ ગયા તેહના ચૈત્યસ્થભ ભરથેશ્વરે કરાવ્યાં એમ કહે છે તે વાત ખોટી છે. કેમકે જે બુદીપ પન્નતિ મધ્યે રૂભદેવનો એક શુભ દેવતાએ કર્યો કહ્યું છે. તેમાં ભરથેશ્વરનું નામ પણ નથી અને વેવીશ તિર્થકરના સ્થળે ઇ કર્યા, તે પોતાના જીત આચાર માટે પણ કાઇ મનુષ્ય શ્રાવકે કર્યા નથી કહ્યા. વળી ઇંદ્ર સરખે પણ ગર્ભમાં રહ્યા તિર્થંકરને નમોઘુર્ણ કર્યા, પ્રતિમા આગળ નમથુર્ણ કર્યા, પણ શ્રી વીરાગને વાંદવા આવ્યા ત્યાં સાક્ષાત ભગવંતને નથણ કોઈ દેવતાએ કહ્યું નહીં. તો શું પ્રતિમા થકી ભગવંત કાંઈ ઉતરતા હતા પણ એમ જાણવું કે દેવતાને છત વ્યવહાર એવોજ જણાય છે. વળી ભગવતી શતક સતરમે ઉદેશે બીજે કહ્યું કે जीवाणं भंते किं धम्मेठिया अधम्मेठिया धम्माधम्मेठिया पुछा गोयमा जीवा धम्मेविठिया अधम्मेविठिया धम्माधम्मेविठिया नेरइयाणं पुछा गोयमा नेरइया नो धम्मेठिया अधम्मेठिया नो धम्माधम्मेठिया एवं जाव चरिंदियाणं पचंदिय तिरिखजोणीयाणं पुछा गोयमा नो धम्मेठिया अधम्मेठिया धम्माधम्मेठिया मणुसा जहा जीवा वाणमंतर जोइसिय वेमाणीया जहा नेरेइया.॥ અર્થ—અવ હે ભગવંત શું ધર્મને વિશે રહ્યા કહીએ ? અથવા અધર્મને વિષે રહ્યા કહીએ? કે ધમધર્મને વિષે રહ્યા કહીએ ? ઇતિપ્રશ્ન ઉત્તર–હે ગૌતમ છવ ધર્મને વિષે પણ રહ્યા કહીએ. અધર્મને વિષે પણ રહ્યા કહીએ. અને ધર્માધર્મને વિશે પણ રહ્યા કહીએ.-નારકી હે ભગવંત ઈત્યાદિક પ્રશ્ન પુર્વ રે. ઉત્તર હે ગૌતમ નારકીને સર્વ વીરતીના અભાવથકી ધર્માસ્થિત ન કહીએ, અધર્માસ્થિતજ કહીએ, તેમજ દેસવીરતીના અભાવથકી ધર્માધર્માસ્થિત પણ ન કહીએ. એમ જાવત્ ઠેઠ ચરિંદિય સુધી કહેવું. પછી પચંદ્રિય તિર્થીનીને પ્રશ્ન પણ ઉપર પ્રમાણે પુછયો. તેનો ઉત્તર કે હે મૈતમ ધર્મને વિષે રહ્યા ન કહીએ. અધર્મતિ કહીએ. ધમધર્મને વિષે પણ દેસવરતીના સભાવથકી રહ્યા કહીએ. મનુષ્યના પ્રશ્નમાં હે ગૌતમ જેમ સમચે જીવ કહ્યા તેમ કહેવા. પછી વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિકનો પ્રશ્ન પણ ઉપર પ્રમાણે કર્યો. તે ઉત્તર જેમ નારકી કહ્યા તેમ કહેવા. ભાવાર્થ_એ લેખે દેવતાને ભગવંતે અધર્માસ્થિત કહ્યા તે કર્તવ્યરૂપ ધર્મ નથી, પણ સમ્યકત્વ આશ્રી તથા શુભ જેગ આછી દેવતા ધરમી કહીએ. વળી રાયપ્રસેણી સૂત્ર મધ્યે પુસ્તક વાંચીને દેવતા ઉો ત્યારે “ધર્મ વવસારૂ વિના કહ્યા તે પાઠ ઉપર કોઈ કહે છે કે –પ્રતિમા પુછે તે ધર્મ વ્યવસાય મળે છે. તેને ઉત્તર કે Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૪] ચાર પ્રકારને સંસારી જીવની પ્રતિપતિ, એ ધર્મ વ્યવસાય રહ્યો કહ્યું. તે પ્રતિમા પુજવા આથી જ કહ્યું એમ નથી, પણ એ ધર્મ વ્યવસાય છો, ત્યાર પછી જે જે વસ્તુ પુજી તે તે પિતાની છત આચારની વિધિ તે સર્વ ધર્મ વ્યવસાયમાં આવી, તે તોરણ, ખડગ પ્રમુખ પુળ્યા તે સર્વ ધર્મ વ્યવસાય ગ્રહ્યા કડે તથા પુસ્તક વાંચ્યા કેડે જે જે વસ્તુ પુછ તેજ વસ્તુ જે ધર્મ વ્યવસાયમાં ગણશે તે પુસ્તક પુજા અને વાંચવો એ સ્યામાં ગણવે ? વળી ધર્મ વ્યવસાય કહ્યું, તે મળે તે શ્રી ઠાણાંગ સત્રમાં દશમે હાણે દશ પ્રકારે ધર્મ કહે છે તે કહે છે. दस विहे धम्मे पन्नत्ते तंजहा गामधम्मे नगरधम्मे रठधम्मे पासंडधम्मे कुलधम्मे गणधम्मे संघधम्मे सूयधम्मे चरितधम्मे अथिकायधम्मे ॥ | શબ્દાર્થ-૬૦ દશ પ્રકારે. ધ. ધર્મ. પં૦ કહ્યા. તંત્ર તે કહે છે. ગા૦ ગ્રામ ધર્મ તે લોકનું સ્થાનક તેનો ધર્મ આચાર તે સ્થિતિ ગ્રામ ગ્રામ પ્રત્યે જુદી જુદી અથવા ગામ ઇદ્રિય ગ્રામ તેહને ૧, ૧૦ નગર ધર્મ તે નગરાચાર તે નગર પ્રત્યે જુદો જુદો હોય તે ૨, ૨૦ રાષ્ટ્ર (દેશ) ધર્મ તે દેશાચાર ૩, પાપાખંડ ધર્મ તે ક૬૩ પાખંડીને આચાર ૪, કુરુ કુળધર્મ તે ઉગ્રાદિક કુળને આચાર ૫. ગઢ ગણ ધર્મ તે ગચ્છ ધર્મ ગચ્છાચાર , સ૦ સંધ ધર્મ તે ચતુરવિધિ સંધ તેનો ધર્મ છે. સૂ૦ સુત્રધર્મ તે આચારગાદિક દ્વાદસાંગીને ધર્મ જે દૂરગતિ પડતાં જાણી પ્રાણી ને ધરી રાખે તે ભણી ધર્મ ૮. ચ૦ ચારીત્ર ધર્મ તે પાંચ મહાવ્રત રૂપ. ૯. આ૦ અસ્તિકાય ધર્મ તે ધર્માસ્તિ(અર્ધાસ્તિ, આકસ્તિ, વાસ્તિ, પુદગલાસ્તિ.) કાયાદિકને સ્વભાવ તે ધર્મ. ૧૦. ભાવાર્થ-એક વાવ, હથીયાર, પ્રતિમા, દાઠા પ્રમુખ પુજયા તે સર્વ કુળ ધર્મ રીત મળે તે માટે “ધશ્મીયં વવાય કહ્યો પણ કાંઈ સૂતધર્મ ધારૂપ ધર્મ નહીં તેમ ચારીત્રની કરણરૂપ પણ ધર્મ નહીં. કેમકે ચારીત્ર ધર્મ અનુષ્ઠાન પાળવા તે વિરતી રૂપ. તે તે દેવતાને નથી અને શ્રુતધર્મ તો અંધારૂપ છે, તે કાંઈ કરતવ્યરૂપ નથી. વળી સૂતધર્મમખે. એ વાવ, હથીયાર, પ્રતિમા, દાઠા, વૃત, વાવડી, પુજવા કહ્યાં નથી, કેમકે જે મૃત ધર્મ મળે એવા બોલ પુજવા કહ્યા હોય તે મનુષ્ય રાજાદિક શ્રાવકે કેમ ન પુજ્યા ? કેમકે શ્રુત, ચારિત્ર ધર્મના સ્વામી તે મનુષ્ય છે. તે તો પુજતા નથી. વળી સુરિયાભ શ્રી મહાવીર સ્વામી પાસે આવ્યો ત્યાં પુલ, પાણી, વસ્ત્ર, આભરણ થકી જેમ પ્રતિમા પુછે તેમ શ્રી મહાવીરને કેમ પુજ્યા નહિ? વળી પ્રતિમા આગળ કહ્યું છે કે “બુવંતાપ નીવરા” ત્યારે સાક્ષાત ઇનવરને કેમ ધુપ દીધે નહીં તે કહો. ત્યારે કોઈ કહેશે કે પહેલાંથી સેવક દેવતા આવ્યા તેણે માંડલ પુો, છાંટ, વરસાવ્ય, ધુઓ એટલા કામ કર્યા છે કહે. તેનો ઉત્તર કે–ત્યાં તે એમ કહ્યું છે કે માં સેવ્યો, વરસાદ કર્યો, ધુપ ધરીયો “મુifમ નમન બોલ વાદ” Jain Education Interational Page #241 -------------------------------------------------------------------------- ________________ જબુદ્વીપના દ્વારને અધિકાર ચાલુ. ૨૫ કહેતાં દેવતાને આવવા જોગ કરે એમ કહ્યું, પણ એમ નથી કહ્યું કે ભગવંતને રહેવા જેગ કરો. તે વિચારવા ગ્ય છે. એ ચઉદ પ્રશ્નોતરે કરી રાયપ્રસેણી ૧. ઉત્તરાધ્યયન ૨. પ્રશ્નવ્યાકરણ ૩, સમવાયંગ ૪. ભગવતી ૫. જીવાભિગમ ૬. જંબુદ્વીપપન્નતિ ૭. ઠાણુગ ૮. વૃહતકલ્પ ૮. અંતગડ ૧૦. ઉવવાઈ ૧૧ ને જ્ઞાતા ૧૨. સૂત્રની સાખે કરી તથા આવશ્યક નિર્યુક્તિની વૃતિ ૧ અને સંદેહ દેલાવલી ગ્રંથોની સાખે કરી. એક રિયાભને પ્રશ્ન ક તે ધર્માભિલાષી હશે. તે વિચારી અનુભવમાં લેશે. આ પ્રશ્નોતરમાં એક વાત બીજીવાર આવી હશે તેને પુનરપી દોષ ગણવાને નથી, માત્ર વાતને દ્રઢાવવાને વારંવાર સમજુત કરેલ છે એટલું કહી હવે મુળ ભાષાંતર આગળ શરૂ થાય છે. ૬૯ જંબુદ્વીપના દ્વારને અધિકાર ચાલુ પ્રશ્ન–હે ભગવંત, જંબુદીપનું વિજયંત નામે બીજું કાર ક્યાં કહ્યું છે? ઉત્તર–હે ગૌતમ, મધ્ય જંબુદીપના મેરૂ પર્વતથી દક્ષીણ દીસે પીસ્તાલીસ હજાર જનની અબાધાએ (છે.) જઈએ ત્યારે જંબુદ્દીપે દક્ષીણ દીસને છેડે ને દક્ષીણ દીશીના લવણું સમુદ્રને ઉત્તર દીસે કહાં જંબુદ્વીપનામા દીપનું વિજયંતનામા દ્વાર કહ્યું છે. તે દ્વાર આઠ જે જન ઉંચું ઉંચણે છે. ને ચાર જોજન પહોળપણે છે. તેની વ્યક્તવ્યતા જેમ વિજયદ્વારની કહી. તેમજ સર્વ કહેવી. જાત નિત્ય છે. પ્રશન–હે ભગવંત, વિજ્યેતનામા દેવતાની વિજ્યેતનામાં રાજધાની ક્યાં છે? ઉત્તર–હે ગૌતમ, તેની દક્ષીણદીસે અનેરે અસંખ્યાતમે જંબુદીપે વિયંતનામા રાજધાની છે. તે વિજ્ય રાજધાની સરખી છે. તે વિયંતનામા દ્વાર અને વિયંત રાજધાનીને સ્વામી વિયંતનામા દેવતા વિજય દેવતાનીપરે વસે છે. પ્રશન–હે ભગવંત, જંબુદ્વીપનામા દ્વીપનું જયંતનામા (ત્રીજું) દ્વાર ક્યાં છે? ઊતર–હે ગતમ, જબુદ્દીપનામા દ્વીપને વિષે મેરૂ પર્વતને પશ્ચિમ દિસે પસ્તાલીસ હજાર જે જનની અબાધાએ (વેગળું) જબુદીપને પશ્ચિમ દીસીને છેડે અને પશ્ચિમ દીસીના લવણુ સમુદ્રને પુર્વની દીસે સદા મહા નદીને ઉપરે ઈહાં જ બુદ્દીપનામાં દીપનું જયંત નામા દ્વાર છે. તેનું સર્વ પ્રમાણ વિજયદ્વારનીપરે કહેવું. પ્રશ્ન–હે ભગવંત, તેની જયંતનામા રાજધાની ક્યાં કહી છે? ઉતર–હે ગૌતમ, જંબુદ્વીપથકી અનેરે અસંખ્યાતમે જંબુદીપે પશ્ચિમ દીસે જયંતનામે રાજધાની છે. જાવત ત્યાં જયંતનામા દેવતા મહર્ધિક વસે છે. પ્રશ્ન–હે ભગવંત, જબુદીપનું એથે અપરાજીતનામા દ્વાર ક્યાં છે? ઉતર-- ગેમ, જંબુદ્વીપના મેરૂપર્વતથકી ઉત્તર દીસે પીસ્તાલીસ હજાર જે જનની 29 Page #242 -------------------------------------------------------------------------- ________________ ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ. અબાધાઓ (મર્યાદાએ) જંબુદ્વીપને ઉત્તરને છેડે ને લવણ સમુદ્રના ઉત્તરાર્ધથકી દક્ષીણ દીસે દહાં જંબુંદીપનું અપરાજીતનામા દ્વાર કહ્યું છે. તેનું પ્રમાણ તેમજ વિજયદ્વારની પર સર્વ જાણવું. પ્રશ્ન–હે ભગવંત, તેહની અપરાજીતનામાં રાજધ્યાની ક્યાં છે? ઉત્તર-હે ગેમ, જંબુદી થકી ઉત્તર દીસે અનેરે અસંખ્યાતમે જંબુદીપે તેહની અપરાજીનામાં રાજ્યધાની છે. ત્યાં અપરાજીતનામા દેવતા વસે છે જાવત્ નિત્ય છે. એની વ્યક્તવ્યતા વિજય રાજ્યધાનીપરે કહેવી. (ચારે રાજ્યધાની અને અસંખ્યાતમે જંબુદી છે.) પ્રશ્ન- હે ભગવંત, જંબુદીપનામા દ્વીપના દ્વાર દ્વારને એટલે એક દ્વારથી બીજા દ્વારને કેટલું અબાધાએ અંતર છેટું) છે? ઉતર--હે મૈતમ, ગણએંસી હજાર. બાવન જન ને તે ઉપર કાંઈક ઉણું અર્ધ જોજન એટલું એક ધારથી બીજા દ્વારને અબાધાએ આંતરું છે તે કેમ. તેને વિવરે કરે છે. જંબુદ્વીપની પરિધી ત્રણ લાખ, સેળ હજાર બસે સતાવીશ જોજન ત્રણ ગાઉ એકસો અઠાવીશ ધનુષ ને સાડાતેર આંગુલ કાંઇક ઝાઝેરાની છે. તેમાંથી ચાર ચાર જોજન દ્વારના પિળપણના એટલે ચાર દ્વારા મળી સોળ જે જન ને બારસાનો વિસ્તાર બે કેસને એટલે ચારે બારસાક વિસ્તાર મળીને આઠ કાસનો થશે તેના જોજન બે તે સોળમાં ભેળતાં અઢાર જોજન ઉપરની પરિધીમાંથી બાદ કરતાં બાકી ત્રણ લાખ, સોળ હજાર, બસેં નવ જન ત્રણ ગાઉ, એકસ અઠાવીશ ધનુષ ને સાડાતેર આંગુળ કાંક ઝાઝેરાં પરિધી રહી. તે ચાર ભાગે વહેંચતાં એકેકે ભાગે ઓગણુંએંસી હજાર બાવન જન ને એક કેસ આવે. હવે ઉપરલાં પરીધીના જે ત્રણ ગાઉ છે તેના છ હજાર ધનુષ્ય થાય તેમાં પરિધીનાં ઉપરલાં એકસો અડાવીશ ધનુષ્ય ભળતાં છ હજાર એકસો અઠાવીશ ધનુષ થાય. તેને ચાર ભાગે વહેંચતાં પંદરસે બત્રીસ ધનુષ એકેકે ભાગે આવે. હવે ઉપલાં સાડાતેર આંગુલ કાંઈક ઝાઝેરા છે તેને ચાર ભાગે વહેંચતાં દરેક ભાગે ત્રણ ત્રણ આંગુલ આવે. હવે એક આંગુલના આઠ જવ તેમાં પરિધીના પાંચ જવ ભેળતાં તેર જવ થાય. તે ચાર ભાગે વહેંચતાં અકેકે ભાગે ત્રણ ત્રણ જવ આવે ને ઉપર વધ્યો એક જવ. તે એક જવની જીંકો (જં) આઠ થાય તેને ચારે ભાગે વહેંચતાં એકેકે ભાગે બે જુક આવે. એટલે સર્વ સરવાળે ઓગણએંસી હજાર બાવન જન. એક કેસ પંદરસેં બત્રીશ ધનુષ્ય ત્રણ આંગુલ ત્રણ જવ ને બે જુકા. એટલો એક હારથી બીજા હારને અંતર જાણો. એ ભાવ) એ જંબુદ્વીપના દ્વારનો વર્ણન થયો. પ્રશ્ન–હે ભગવંત, જંબુદ્વીપનામા દ્વીપના પ્રદેશ લવણ સમુદ્રને સ્પર્શી છે? "ઉત્તર– ગતમ, હા. સ્પર્ધા છે. Page #243 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરકુર ક્ષેત્રના અધિકાર રિર૭] પ્રશ્ન- હે ભગવંત, તે પ્રદેશ અંબુદ્વીપમાંહે કહીએ, કે લવણ સમુદ્રમાંહે કહીએ? ઉત્તર– હે ગૌતમ, તે પ્રદેશ જબુદીપમાંહે કહીએ પણ તે પ્રદેશ લવણ સમુદ્રમાંહે ને કહીએ. (તે કેમ જે હસ્તને વિષે રહી જે તર્જની, જેષ્ટાંગુલી સ્પેશિ છે તે પોતાના પ્રદેશને ભજે પણ પરપ્રદેશને ન ભજે, તેણે ન્યાયે જબુદીપ ને લવણસમુદ્રના પ્રદેશ અનેરા કહીએ એ ભાવ.). પ્રશ્ન- હે ભગવંત, લવણ સમુદ્રના પ્રદેશ જંબુદીપને સ્પર્શ છે? ઉત્તર–હે ગૌતમ, હા પસ્ય છે. પ્રશ્ન-હે ભગવંત, તે પ્રદેશ લવણ સમુદ્રમાંહે કહીએ, કે જંબુદ્વીપમાંહે કહીએ? ઉતર-હે મૈતમ, તે પ્રદેશ લવણુ સમુદ્રમાંહે કહીએ પણ તે પ્રદેશ જબુદીપમાંહે ન કહીએ તપુર્વરીતે.) પ્રશન–હે ભગવંત, જંબુદ્વીપના જીવ એકદિયાદિક મરીને લવણુ સમુદ્રમાંહે ઉપજે છે ? ઊતર–હે ગતમ, કેટલાએક જીવ ઉપજે છે ને કેટલાએક જીવ નથી ઉપજતા. પ્રશ્ન-હે ભગવંત, લવણ સમુદ્રના જીવ એકદિયાદિક મરીને જંબુદ્વીપમાંહે ઉપજે છે? ઉતર–હે Áતમ, કેટલાએક જીવ ઉપજે છે ને કેટલાએક જીવ નથી ઉપજતા. ૭૦, ઉત્તરકુરૂક્ષેત્રને આધકાર, પ્રશન–-હે ભગવંત, જબુદીપનામા દ્વીપ એવું નામ અર્થે કહો છો? ઉતર–હે ગૌતમ, જંબુદ્વીપનામા દ્વીપને વિષે મેરૂ પર્વતથકી ઉત્તર દિશે, નીલવંત વર્ષધર પર્વતને દક્ષિણદિશે, માલવંતનામા ગજદેતા (હાથીદાંતને આકારે) વખારા પર્વતને પશ્ચિમદિશે, ગંધમાદનનામા ગજદંતા વખારા પર્વતને પુર્વદિશે જહાં ઉત્તરકુરૂ નામે કુરુક્ષેત્ર છે. તે ક્ષેત્ર પુર્વ, પશ્ચિમદિશે લાંબું છે ને ઉત્તર, દક્ષિણદિશે પિહોળું છે. અર્ધ ચંદ્રમાને આકારે સંસ્થીત છે. તેમને પ્રમાણ. અગ્યાર હજાર, આઠમેં, બેતાળીશ જોજન ને એક જોજનના ઓગણુશ ભાગ કરીએ એહવા બે ભાગ એટલું દક્ષિણ, ઉત્તરે પહેલું છે. (એટલે પ્રમાણ કેમ હોય તે કહે છે. મહાવિદેહ ક્ષેત્રનું પહોળપણું તેત્રીસ હજાર છસે ચોરાશી જોજન ને ચાર કળા. તેમાંથી મેરૂનું વિષભપણું દશ હજાર જોજન બાદ કરતાં બાકી ત્રેવીસ હજાર, ઇસે, રાશી જોજન અને ચાર કળા રહે. તેને બે ભાગે વહેચતાં એટલે તેનું અર્ધ અગ્યાર હજાર, આઠમેં, બેતાળીશ જે જન ને ઉપરે બે કળા એટલો પ્રમાણ હેય.) તેહની જીવા (૫ણછરૂપ) તે ઉત્તર દક્ષિણે (નીલવંત તરફ) પહોળી છે. ને પૂર્વ પશ્ચિમે બે છેડે બે લાંબપણે છે વખારા પર્વતને સ્પેશિ છે. તે કહે છે. પુર્વ, પશ્ચિમને છેહડે. તેમાં પુર્વદિશે છવાને છેહડો માલવંત ગજદંતા વખારા પર્વતને સ્પર્યો છે. અને પશ્ચિમદિશે જવાનું છેપશ્ચિમ દિશીના ગંધમાદન ગજદંતા વખારા પર્વતને ૨પર્યો છે. તે છવા ત્રેપન હજાર જોજન પુર્વ, પશ્ચિમે લાંબાણે છે. તે કેમ તેને પ્રમાણુ Jain Education Intemational Page #244 -------------------------------------------------------------------------- ________________ [૨૨૮ ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ, કહે છે. મેરૂ પર્વતથકી પુર્વ કે પશ્ચિમે ભદ્રસાળ વનને દીર્ઘપણ બાવીશ બાવીશ હજાર જનનો છે. તે બે પાસેનો દીર્ધપણો ભેળો કરતાં ચઉમાલીશ હજાર જેજન થાય તેમાં મેરૂ પર્વતનું પહોળપણું દશ હજાર જે જન ભેળતાં ચોપન હજાર જેજન થાય તેમાંથી માલવંત અને ગંધમાદન બે ગજદંતા વખારા પર્વત પાંચસે પાંચસે લેજનના એટલે બને મળી એક હજાર જેજન થાય તે કાઢતાં બાકી પ્રમાણ ત્રેપન હજાર જોજન રહે. એ ભાવ). તેની ધનુષપીઠ દક્ષિણ દિશે સાઠ હજાર ચારસે અઢાર જન ને એક જેજનના ઓગણીશ ભાગ કરીએ એહવા બાર ભાગની કહી છે. એટલે એટલી પરધી છે. (ગંધમાદન અને માલવંતનો જુદો જુદો પ્રમાણ કહે છે. ત્રીશ હજાર બસે નવ જન અને છ કળા એટલા લાંબપણે છે એટલે બંને મળી સાઠ હજાર ચારસે અઢાર જોજન અને બાર કળાના જાણવા.) પ્રશન–હે ભગવંત, ઉત્તર કુરુક્ષેત્રને કે આકાર ભાવ (સ્વરૂપ) કહ્યું છે? ઉત્તર-હે ગૌતમ, તેને ઘણો સમ રમણીક ભૂમિભાગ છે. તે જેમ કોઈ આલીંગનામા. (ઢાલ) વાજીંત્રનું પડું હોય. જાત જેમ એકરૂક અંતરદ્વીપની વ્યક્તવ્યતા કહી તેમ સર્વ જાણવી. જાવંત દેવલોક ગતિના જાણહાર (જાનાર) સર્વ મનુષ્યના સમુહ છે. અહે શ્રમણ આવખાવંતે ! પણ એટલે વિશેષ છે જે ઉત્તરકુરના મનુષ્ય છ હજાર ધનુષ (ત્રણ ગાઉ) કયાએ ઉંચા છે અને બસેં ને છપન પાંસળી છે. વળી તે જુગળને અઠમ ભકતે એટલે ત્રણ દિવસને અંતરે ચોથે દિવસે આહારની ઇચ્છા ઉપજે છે. તેનું આયુષ જઘન્યથી દેશઉણુ ત્રણ પલ્યોપમનું છે તે પણ પલ્યોપમને અસંખ્યાતમે ભાગે ઉણુ છે ને ઉત્કૃષ્ટપણે ત્રણ પોપમ પુરું છે. તે જુગળ પિતાના બાળકની ઓગણપચાશ દીન પ્રતિપાલણા કરે. શેષ સર્વ અધિકાર એકરૂક અંતરદ્વીપની પરે જાણવો. વળી ઉત્તર કુરૂક્ષેત્રને વિષે છ પ્રકારના મનુષ્ય ઉપજે તે કહે છે. પદ્મગંધા ૧, (પદ્મ કમળ સમાન જેના શરીરની સુગંધ તે) મૃગગંધા ૨, (કસ્તુરીના જેવી જેના શરીરની ગંધ આવે તે) અમમા ૩, (મમતા રહિત.) અસહ ૪, (ભાઈબંધના પ્રતિબંધ રહિત) તેયલી ૫, ને સનીચારી ૬. પ્રશ્ન–હે ભગવંત, ઉત્તરકુરે ક્ષેત્રને વિષે જમાનામાં બે પર્વત ક્યાં કહ્યા છે ? ઉત્તર-હે મૈતમ, નીલવંત્ત વર્ષધર પર્વતથકી દક્ષિણ દિસે આઠસે ચેત્રીસ જોજન ને એક જોજનના સાત ભાગ કરીએ એહવા ચાર ભાગ એટલી આબાધાએ (વેગળા) સીતા મહા નદીને બે પાસે (બે કાંઠે) ઈહાં ઉત્તરકુરને વિષે બે જમક નામે પર્વત કહ્યા છે તે એક પૂર્વને કાંઠે ને એક પશ્ચિમને કાંઠે છે. તે પર્વત એકેક હજાર જેજન ઉંચા ઉંચપણે છે, અઢીસે જે જન ભૂમિ માંહે ઉંડા છે, મૂળે એક હજાર જોજન લાંબપ, પહોળપણે છે, વચ્ચે સાડા સાતસે જોજન લાંબાણે, પહોળપણે છે, ને ઉપરે પાંચસો જેજન લાંબાણે, પહેળપણે છે. મૂળે ત્રણ હજાર એકસો બાસઠ જોજન કાંઈક ઝાઝેરાં પરિધીપણે છે, વચ્ચે બે હજાર ત્રણસેં બહોતેર જોજન કાંઈક ઝાઝેરાં પરિધીપણે છે, ને ઉપરે પંદરસેં એકાસી જન કાંઇક ઝાઝેરાં પરિધીપણે છે. મૂળે વિસ્તીર્ણ છે, મળે સંક્ષીપ્ત Jain Education Interational Page #245 -------------------------------------------------------------------------- ________________ નિલવંત કહને અધિકાર, પરલી (સાંકડ) છે ને ઉપરે પાતળો છે, ગોપુંછને સંસ્થાને સંસ્થિત છે. સર્વ સુવર્ણમય છે. આછા સુકુમાળ જાવત પ્રતિરૂપ છે. પ્રત્યેક પ્રત્યેક પાવર વેદીકાએ વીંટાયા છે. પ્રત્યેક પ્રત્યેક વનડે વીંટાયા છે. તે વેદીકા ને વનખંડને વર્ણન પુર્વલી રીતે કરવો. વળી તે જમક પર્વતને ઉપરે ઘણું સમ રમણિક ભૂમિ ભાગ છે, જાવત ત્યાં દેવતા બેસે છે. તે ઘણું સમ રમણિક ભૂમિ ભાગને મધ્ય ભાગે (સમેડિચે) પ્રત્યેક પ્રત્યેક પ્રાસાદાવતંસક છે તે પ્રાસાદાવતંસક સાડી બાસઠ જોજન ઉંચા ઉંચાણે છે, ને સવા એકત્રીસ જોજન લાંબાણે, પહોળપણે છે. અત્યંત ઉંચા નિકળતા શિખર છે. તે પ્રાસાદાનું વર્ણન ભૂમિ ભાગ ઉલેચ સર્વ પુર્વલી રીતે કરવું. વળી તે પ્રાસાદ માટે બે જોજનની મણિપીઠીક છે, તે ઉપરે સીંહાસન પરીવાર સહીત કહેવું. જાવત ત્યાં જમક નામે દેવતા વસે છે. પ્રશન–હે ભગવંત, શ્યામાટે જમક પર્વત એવું નામ કહો છો? ઉત્તર–- ગેમ, જમકનામા પર્વતને વિષે તે તે મે ત્યાં ત્યાં ઘણી નાની નાની વાવ જાવત બીલપંકિત છે તે નાની નાની વાવને વિષે જાવત્ બીલપંક્તીને વિષે ઘણું ઉત્પલ જાવત લક્ષપત્ર કમળ છે. તે જમક સરખાં પ્રભાએ છે, જમકને વણે છે. ને વળી હાં જમક નામે બે દેવતા મહધિક મોટી રૂધીના ધણી) છે. જાવત પલ્યોપમની સ્થિતિના વસે છે. તે દેવતા ત્યાં પ્રત્યેક પ્રત્યેક ચાર હજાર સામાનિક દેવતાનું, ચાર અગ્ર મહીપીનું, સેળ હજાર આતમ રક્ષક દેવતાનું, જાવંત જમક પર્વતનું, જમક રાજ્યધાનીનું, અનેરા ઘણાં બંતરીક દેવતા ને દેવજ્ઞાનું અધિપતિપણું જાવત પાળતાંઘકાં વિચરે છે. તે કારણે હે ગૌતમ જમક પર્વત એવું નામ કહીએ છીએ. વળી હે ગૌતમ નિરંતરપણે નિચે એ જમક નામ સાસ્વનું છે. પ્રશન–હે ભગવંત, જમક દેવતાની જમક નામે રાજ્યપાનીયું કયાં છે? ઊતર–હે મૈતમ, જમક પર્વતને ઉતર દીસે ત્રીછા અસંખ્યાતા દીપ, સમુદ્ર વ્યતિક્રમી જઈએ ત્યાં અનેરા જંબુદ્વીપનામા દ્વીપને વિષે બાર હજાર જોજન અવગાહીને જઈએ, હાં જમક દેવતાની જમક નામે બે રાજ્યધાની છે, તે રાજ્યધાની બાર હજાર જેજન લાંબી, પહોળી છે. તે જેમ વિજય દેવતાની વિજય રાજ્યધાની કહી તેમ સર્વ કહેવી. જાવત એહવા મહર્થિક બે જમક દેવતા છે. ૭. નિલવંત પ્રહનો અધિકાર પ્રશન–હે ભગવંત, ઉત્તરકુર ક્ષેત્રને વિષે નીલવંત કહ નામે પ્રહ ક્યાં છે? ઉતર-- હે ગૌતમ, જમક પર્વતથકી દક્ષિણ દીસે આઠસે ત્રીસ જોજન ને એક જેજનના સાત ભાગ કરીએ એહવા ચાર ભાગની અબાધાએ (વેગળો) સીતા મહા નદીને ઘણુ મધ્ય દેશ ભાગે ઇહાં ઉત્તરકુરે ક્ષેત્રે નીલવંત દહનામા કહ છે. તે ઉત્તર દક્ષિણે લાબો છે. ને પૂર્વ, પશ્ચિમે પહોળો છે. એક હજાર જેજન ઉત્તર દક્ષિણે લાંબ૫ણે છે ને પાંચ જોજન પુર્વ પશ્ચિમે પહોળપણે છે. દશ જજન ઉડે છે. આ સુકમાળ રૂપામય તટ છે Jain Education Interational Page #246 -------------------------------------------------------------------------- ________________ ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ, એણે સમે તટ (કાઠા) છે. જાવંત પ્રતિરૂપ છે. બે પાસે પુર્વ પશ્ચિમે બે પદ્મવર વેદિકાએ ને બે વનડે કરીને સઘળે ચોકફેર પરીક્ષીત (વિટ) છે. એ વેદિકા ને વનખંડનો વર્ણન પુર્વ પરે કહેવો. વળી નીલવંત પ્રહને તે તે બેસે ત્યાં ત્યાં ઘણું પગથીયાં છે તેનું વર્ણન પુર્વલી પરે કહેવો. જાત તોરણ લગે કહે. ૭૨. ૫દમ કમળનો અધિકાર વિસ્તાર સાથે. વળી નીલવંત કહને ઘણું મધ્ય દેસ ભાગે (વચ્ચે) ત્યાં એક મોટું પદ્ય (કમળ) છે. તે કમળ (કુલ) એક જોજન લાંબપણે પહોળ પણ છે. ત્રીગુણ વિશેષ એટલે ત્રણ જે જન ઝાઝેરી તેની પરધી છે. અર્ધ જન જાડ પણે છે, દશ જોજન ઊંડપણે (પાણીમાં) છે ને બે કાસ પાણીથી ઉંચું છે. સર્વ મળી સાડા દશ જન સાથે ઉંચપણે છે. તે કમળને એવો એહવે રૂપે વર્ણવાસ કહે છે. તે કહે છે. વજ રત્નમય મૂળ છે. અરીષ્ટ રત્નમય કંદ છે. વૈર્ય રત્નમય નાળ છે. વૈર્ય રત્નમય બહીરલાં હેલાં પત્ર છે. જાંબુનંદ રત્નમય માહીલાં પત્ર પાંખડી છે. રાતા સુવર્ણમય કેસમાં છે. સુવર્ણ મય કણિકા (ડોડો) છે. અનેક મણિય કમળના કણીયા (બીજ) છે. તે કણિકા અર્ધ જોજન લાંબી પહોળી છે, તેથી ત્રીગુણી ઝાઝેરી પરિધીપણે છે. એક કેસ જાડ૫ણે છે, સર્વ સુવર્ણમય છે. આછા સુકમાળ જાવત્ પ્રતિરૂપ છે. વળી તે કણિકા ઉપરે ઘણે સમ રમણિક ભૂમિ ભાગ છે. જાવંત મણિએ કરી ઉપભીત છે. તે ઘણું સમ રમણીક ભૂમિ ભાગને ધણું મધ્ય દેશ ભાગે બહાં એક મોટું ભવન છે. તે એક કેસ લાંબપણે છે, અર્ધ કોસ પહોળપણે છે કે દેશેઉણું એક કેશ ઉંચુ ઉંચાણે છે. અનેક સૈકડા ગમે સ્થંભ કરી સનિવિષ્ટ (સહીત) છે. જાવત તેનું વર્ણન પાછલીપરે કહે. તે ભવનને ત્રણ દીસે ત્રણ હાર છે. પુર્વ ૧. દક્ષિણ ૨. ઉત્તર ૩. તે દ્વાર પાંચસે ધનુષ ઉંચા ઉંચપણે છે, અઢીસે ધનુષ પહેળપણે છે, ને તેટલું જ (અઢીસે ધનુપ) પ્રવેશપણે છે. સ્વેત છે. વર પ્રધાન કનકની વૃભિક શીખર છે. જાવત વનમાળા લગે વર્ણન કહે. વળી તે ભવનની માંહે ઘણું સમો રમણિક ભૂમિ ભાગ છે તે જેમ કે માદળનું પડું હોય જાવતું મણિલગ વર્ણન કહેવો. વળી તે ઘણું સમ રમણિક ભૂમિ ભાગના ઘણું મધ્ય દેસ ભાગને વિષે અહીં એક મોટી મણિપીઠીક છે. તે પાંચસે ધનુષ લાંબપણે પહોળપણે છે. ને અઢીસે ધનુષ જાડ૫ણે છે. સર્વ મણિમય છે. તે મણિપીઠીકાને ઉપરે બહાં એક મોટી દેવસળ્યા છે તે દેવજ્યાને વર્ણન પુર્વલીપરે કહેવો. વળી તે મુખ્ય પા કમળને અનેરાં એકસો આઠ તે મુખ્ય કમળથી અર્ધ ઉંચ પ્રમાણમા કમળ કરીને સઘળે ચેકફેર વિટયું છે. તે એકસો આઠ કમળ અર્ધ જોજન લાંબપણે પહોળપણે છે. તેથી શ્રીગુણી ઝાઝેરી પરધીપણે છે, કેસ જાડ૫ણે છે, દશ જોજન પાણી માંહે ઉંડપણે છે એક કેસ પાણી ઉપરે ઉંચા છે. સવાદશ જે જન સગે ઉંચપણે છે. તે એક આઠ કમળને એહ એહવે રૂપે વર્ણન કહ્યું છે તે કહે છે. વજુમય મૂળ છે. જાવંત અનેક મણિમય કમળ બીજ છે. તે એક આઠ કમળની કણિકા એક કેસ Jain Education Interational Page #247 -------------------------------------------------------------------------- ________________ પદ્મ કમળના અધિકાર વિસ્તાર સાથે, ૨૩૧] લાંબી પહેાળી છે, તેથી ત્રીગુણી ઝાઝેરી પરધીપણે ઇં, અર્ધકેાસ જાડપણે છે. સર્વ કનક મય છે. આછા જાવત્ પ્રતિરૂપ છે. વળી તે કણિકાને ઉપરે ઘણું સમ રમણિક ભૂમિ ભાગ છે. જાવત્ મિણના વર્ણ, ગંધ, સ્પર્શ પુર્વપરે કહેવા. વળી તે મુખ્ય કમળને વાયવ્ય ખુણે ઉત્તર દીસે તે શાન ખુણે નીલવત દ્રકુમાર દેવતાના ચાર હજાર સામાનીકના ચાર હજાર કમળ છે. એમ સર્વ પરીવારનાં કમળ કહેવાં. વળી તે મુખ્ય કમળ અનેરીબીજી ત્રણ કમળની પરિધીએ કરીને સઘળે ચોકફેર વીયું છે તે કહે છે. અભ્ય’તરની પરિધી ૧, મધ્ય પરિધી ૨ ને આહીરલી પરિધી ૩ તેમાં અભ્યંતરની પરિધીએ ખત્રીસ લાખ કમળ છે., મધ્ય પરિધીએ ચાલીસ લાખ કમળ છે. તે બાહીરલી પરિધીએ અડ તાલીસ લાખ કમળ છે. એ ત્રણે પરિધીના મળીને એક ફ્રેંડ ને વીસ લાખ કમળ હાથ એમ તિર્થંકરે કહ્યું છે. (હવે સર્વ કમળ પરીવાર નીલન ત માં છે તે કહે છે. મુખ્ય કમળ ૧ તેને પરિધી ૧૦૮ની તેને પરિધી ૩૪,૦૧૧ની તેને પરિધી ૩૨,૦૦,૦૦૦ની તેને પરિધી ૪૦,૦૦,૦૦૦ની તેને પરિધી ૪૮,૦૦,૦૦૦ની સર્વ મળીને ૧,૨૦,૧૦,૧૨૦ એક ક્રેડ વીશ લાખ પચાસ હન્તર એકસા વીશ કમળ થાય. હવે તેના વીવરા કહી બતાવે છે. ૧ મુખ્ય કમળ નીલવંત દ્રકુમાર દેવતાનું છે. ૧૦૮ કમળ નીલવંત દ્રહકુમાર દેવતાના ભંડારના છે. કમળ નીસવંત દ્રહકુમાર દેવતાની ચાર અટ્ટમહીષીનાં છે. કમળ નીલવંત દ્રહકુમાર દેવતાની અણીકા (કટક) સાત તેના સ્વામીના છે, કમળ નીલવંત દ્રહકુમાર દેવતાના આત્મ રક્ષકનાં છે. ४ ७ ૧૬,૦૦૦ ૪,૦૦૦ કમળ નીલવંત દ્રકુમાર દેવતાના સામાનીક દેવતાના છે. ૧૦,૦૦૦ ૮,૦૦૦ કમળ નીલવંત દ્રકુમાર દેવતાની અભ્યતર પરખદાના દેવતાના છે. કમળ નીલવંત દ્રહકુમાર દેવતાની મધ્યે પરખદાના દેવતાના છે. ૧૨,૦૦૦ કમળ નીલવંત દ્રહકુમાર દેવતાની માહીરલી પરખટ્ટાના દેવતાના છે. ૩૨,૦૦,૦૦૦ કમળ ત્રણ કાટ છે તેમાં પહેલે કાર્ટ એટલે પહેલી પરિધીએ છે. ૪૦,૦૦,૦૦૦ કમળ ખીજે કાર્ટ એટલે મુખ્ય કમળ થકી પાંચમી પરિધીએ છે. ૪૮,૦૦,૦૦૦ કમળ ત્રીજે કાટે એટલે છઠ્ઠી પરિધીએ છે એમ. ૧,૨૦,૫૦,૧૨૦ સર્વાળા ૧ કરોડ ૨૦ લાખ ૫૦ હજાર એકસોવીશ કમળ છે. એ સર્વ કમળ સાસ્વતાં પ્રથવી પરીણામે છે. ત્યાં મુખ્ય કમળને વિષે નીલવંત દ્રકુમાર દેવતા રહેછે. તેની પ્રથમ પરિધીએ ઉપસ્કર તેના ભાંડાદિક છે. ખીજ પરિધીએ તેને પરિવાર છે. ત્રીજી પરિધીએ તેના આત્મરક્ષક દેવતા છે. ચેાથી, પાંચમી અને ઠંડી પરિધીએ તેના કીંકર દેવતા રહેછે. વળી અભ્યંતર પરખદાના દેવતાના આઠ હજાર કમળ દક્ષિણે છે. મધ્ય પરખદાના દેવતાના દસ હજાર કમળ નૈરૂત્ય મૃગે છે. તે બાહીરલી પરખુદાના દેવતાના બાર હજાર કમળ પશ્ચિમને સાત કમળ એવા ચોત્રીસ હજાર અગીઆર Page #248 -------------------------------------------------------------------------- ________________ ૩] ચાર પ્રકારના સાંસારી જીવની પ્રતિપતિ, મળ ખીજી પરિધીએ છે. તે ત્રીજી પરિધીએ ચારે દીસે ચાર ચાર હજાર આત્મ રક્ષક દેવતાના કમળ એમ સેાળ હજાર કમળ એ પરીવાર જાણવા. એ કમળને વીવા કરી બતાવ્યેા.) પ્રરન—હે ભગવત, તે સામાટે નીલવંત દ્રહ એવું નામ કહેા છે? -તર્—હૈ ગાતમ, નીલવંત દ્રહને વિષે ત્યાં જે ઉત્પલ કમળ છે. જાવત્ લક્ષપત્ર કમળ છે. તે સર્વે નીલે વર્ષોં, નીલી પ્રભાએ છે, નીલી પ્રભા કાંન્તિ છે. વળી નીલવંત દ્રહકુમાર નામે ઇંાં નાગકુમાર દેવતા વસે છે. તે જમક દેવતા સરીખા કહેવા. જાવત્ તે માટે નીલવંત દ્રહ એહવું નામ કહીએ છીએ. વળી તે નીલવંત દ્રને પૂર્વદીસે તે પશ્રિમદીસે એ પાસે દશ દશ જોજનને આંતરે ઇઢાં દશ દશ કાંચનગીરી પર્વત છે. એ પાસે થને વીસ છે. તે કાંચનગીરી સા સા જોજન ઉંચા ધરતીથકી ઉંચપણે છે. તે પચવીશ ોજન ઉડા ધરતી માંહે છે. મૂળે એકકા સાસા જોજાન લાંચ્યપણે પહેાળપણે છે, વચ્ચે પંચાત્તેર પચેહેર જોજન લાંબપણે પાહાળ પણે છે તે ઉપરે પચાસ પચાસ જોજન લાંબપણે પહેાળપણે છે. મૂળે ત્રણસે સાળ તેજન કાંઇક ઝાંઝેરાં પરિધીપણે છે, વચ્ચે ખસે સાડત્રીશ ોજન કાંઇક ઝાઝેરા પરિધીપણે છે તે ઉપરે એકસેસ અઠ્ઠાવન જોજન કાંઈક ઝાઝેરા પરિધીપણે છે, મૂળે વિશ્તીણું છે (સા જોજન માટે) વચ્ચે સાંકડા છે. (પ ંચાતેરોજન માટે) તે ઉપરે પાતળા છે (પચાસ જોજન માટે) ગેાપુંછને સંસ્થાને (આકારે) સંસ્થીત છે. સર્વે કનકમય છે. આછા પ્રત્યેક પ્રત્યેક પદ્મવર વેદિકાએ ને પ્રત્યેક પ્રત્યેક વનખંડે વીયા છે. તે કાંચનનગરી પર્વતને ઉપરે ઘણું સમેા રમણિક ભૂમિભાગ છે. ાવત્ યાં દેવતા, દેવાંત્તા રમે છે, વસે છે, ક્રીડા કરે છે. વળી તે કાંચન પર્વતે પ્રત્યેક પ્રત્યેક પ્રાસાદાવત...સક છે, તે સાડીબાસ જોજન ઉંચા ઉંચપણે છે તે સવાએકત્રીશ ોજન લાંબપણે પહેાળપણે છે. તે પ્રાસાદમાંહે મણિપીડીકા છે તે એ જોજનની છે. તે ઉપરે સીંહાસન પરીવાર સહીતછે. પ્રશ્ન-હે ભગવંત, તે સ્યા માટે કાંચનગિરી પર્વત એવું નામ કહા છે ? ઉતર——હૈ ગૌતમ, કાંચનગિરી પર્વતને વિષે તે તે ઠામે વાવી પ્રમુખે ઉત્પલ પ્રમુખ કાંચનને વર્ષે કમળ છે. જાવત્ ત્યાં કાંચનગિરીનામા દેવતા મહર્ષિક જાવત્ વસે છે તે કારણે હૈ ગૈાતમ, કાંચનગિરી પર્વત એવું નામ કહીએ છીએ. પ્રશ્ન-હે ભગવંત, કાંચન દેતતાની કાંચનનામા રાજ્યધાની કયાં છે? ઉતર્—હે ગતમ, કાંચન પર્વત થકી ઉત્તર દીસે કાંચન નામ રાજ્યધાની ત્રા અસંખ્યાતમે અનેરે જમુદ્દીપને વિષે છે. તેહને વર્ણન સર્વ વિજય રાજ્યધાનીની પરે કહેવા. પ્રશ્ન—હે ભગવંત, જબુદ્રીપે ઉત્તર કુરૂક્ષેત્રે ઉત્તરકુરનામા દ્રહ કયાં કહયા છે? ઉત્તર-હું ગાતમ, નીલવંત દ્રઢથકી દક્ષીણુ દીસે આસે ચાત્રીસ જોજન ને એક બેજનના સાત ભાગ કરીએ એહવા ચાર ભાગ એટલી અબાધાએ (બ્રેટ) ઉત્તરકુરૂ દ્રહ છે, તે જેમ નીલવંત દ્ર કહયા તેમ સર્વ અધિકાર તેના સરખા કહેવા. દ્રહના નામે દેવતા છે. સર્વ Page #249 -------------------------------------------------------------------------- ________________ જબુપીઠ ને સુદર્શનવૃક્ષ, વિસ્તાર સાથે, ૨૩] કહને પુર્વ દિસે ને પશ્ચિમ દીસે કાંચન ગીરી પર્વત દસ દસ છે. તે સર્વ પર્વત એક પ્રમાણે જાણવા તે સર્વની રાજધાની અસંખ્યતમે અનેરા જંબુદ્વીપને વિષે ઉતર દીસે છે એ બે પ્રહ કહ્યા હવે ચંદ્ર કહ ત્રીજે ઐરાવત કહ છે અને માલવંત કહ પાંચમો. એમ એક કહ નીલવંત કહ સરખે જાણો. એ કહના અધિપતિ દેવતા તેની રાજધાની ઓ એ સર્વ જાણવું. (ત્રીજે ચંદ્ર કહ ઉત્તર કુરે કહને દક્ષિણ દિશાના છેડાથી ઉત્તર દક્ષિણ દિશે આઠ શ ચોત્રીશ જોજન ને જોજનના સાતીયા ચ્ચાર ભાગ એટલે છે., સીતાનામે મહા નદીનાં ઘણું મધ્ય ભાગે ઉત્તરકુરૂ ક્ષેત્રને વિષે ચંદ્ર પ્રહ નામે પ્રહ કહ્યો છે. એહને વર્ણવ નીલવંત કહની પરે લાંબાણે, પિળ પણે, બે પદમવર વેદિકા, વનખંડ, ત્રીસો પાન, (પગથીયાં) તેરણ, મૂળભૂત્ત, પદમકમળ, પરિવારનાં કમળ સર્વ જાણવાં, પણ એટલો વિશેષ જે તેના કમળાદિક ચંદ્રમાની પ્રભા કાન્તિ વાળા છે. ચંદ્રને આકારે છે. ચંદ્રનામે ત્યાં દેવતા વસે છે. તે માટે ચંદ્ર દ્રહ કહીએ જાવત્ ચંદ્ર રાજ્યપાની, કાચન ગીરી પર્વત રાજધાની લગે સર્વ પૂર્વની પરે કહેવું. ચોથો ઐરાવત કહ તે ચંદ્ર કહના દક્ષિણના છેડાથી દક્ષણ દિશે આઠશે ત્રીશ જેજને ને જોજનના સાતીયા ચાર ભાગ અધિક એટલે છે. સીતા મહા નદીના બહુ મધ્ય ભાગે ઐરાવત કહે છે. એની હકીકત નીલવંત કહની પરે લાંબપણે પહોળપણે સર્વ કહેવી. જાવત રાવત રાજધાની ઐરાવત દેવતા વિગેરે સર્વ પૂર્વની પરે જાણવું. પાંચમે માલવંત હ. તે ઐરાવત કહના દક્ષિણના છેડાથી ઓરા દક્ષિણદિશે આહશે ત્રીસ જોજન ને જોજનના સાનીયા ચાર ભાગ અધીક, એટલે છે. સીતા મહાનદીના ઘણા મધ્ય દેશ ભાગે એટલે અંતરે ઉત્તરકુરને વિષે માલવંત નામા કહ છે. તેને સર્વ વર્ણવ. નીલવંત કહના સરખો જાણવો. જાવત પદમ કમળ માલવંત નામે દેવતા, માલવંત રાજ્યધાની સર્વ તેમજ કહેવું. એ પાંચે કહના એકશે કાંચનગીરી પર્વત થાય છે. તે એમકે અકેકા કહને એક કે કાઠે દસ, દસ કાંચનગીરી પર્વત્ત છે. એમ બને કાંઠાના મળી વશ થાય. એમ પાંચે કહના મળી સે કાંચનગીરી પર્વત છે. તેનું વર્ણન પૂર્વ પરે જાણો .) ૭૩. જંબુપીઠ ને જંબુસુદર્શન વૃક્ષ, વિસ્તાર સાથે. પ્રશ્ન–હે ભગવંત, ઉત્તર કુરૂક્ષેત્રને વિષે જંબુસુદર્શન વૃક્ષનો જંબુપીઠનામા પીઠ કયાં છે? ઊતર–હે ગૌતમ, જંબુદ્વીપનામા દ્વીપને વિષે મેરૂ પર્વતથકી ઈશાન ખુણે, નીલવંત વખારા પર્વતથકી દક્ષીણ દીસે, માલવંત નામા ગજાંતાકારે વખારા પર્વતથકી પશ્ચિમ દીસે, ગંધમાદન નામા ગજદંતાકારે વખારા પર્વતથકી પૂર્વદીસે, સીતામહા નદીને પૂર્વદીસીને કાંઠે. દહીં ઉત્તરકુરને વિષે જંબુપીઠ નામાપીઠ છે. તે પીઠ પાંચસે જોજન લાંબપણે પહોળપણે છે. પંદરસેં એકાસી જે જન કાંઈક ઝાઝેરે પરિધી પણે છે. તેને ઘણું મધ્ય દેસ ભાગે 80. Jain Education Intemational Page #250 -------------------------------------------------------------------------- ________________ [૩૪ ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ, (વચ્ચે) ખાર જોજન જાડપણે છે. ત્યાર પછી માત્રાએ માત્રાએ પ્રદેશની હાણીએ ઘટતુ ઘટતુ થયું સઘળે છેટુડે ચોકફેર એ કાસ જાડપણે છે, તે સર્વ જ ખુનંદમય છે. આછે। જાવત્ પ્રતિરૂપ છે. તે જંજીપીઠ એક પદ્મવર વેદિકાએ તે એક વનખડે કરીને સઘળે ચોકફેર વિટેલ · છે. તે વનખંડ ને વેદિકાનું વર્ણન પૂર્વલીપરે કહેવું તે જખુપીને ચારે દીસે ચાર ત્રીસેાપાન (પગથીયાં) છે. તેને વર્ણન પૂર્વલીનીરે ાવત રણ, ધ્વજા છત્રા તિ છત્રસુધી કહવેા. તે જમ્મુપીને ઉપરે ઘણું સમ રમણીક ભૂમિભાગ છે. તે જેમ કાઈ માદળનું પડ હાય જાવત્ મણિના સ્પર્શલગે કહેવું. તે ઘણું સમ રમણિક ભૂમિભાગને ઘણુ મધ્ય દેશ ભાગે ઈંડાં એક મોટી મણિપીડીયા છે. તે મણિપીપીકા આ તેજન લાંબપણે પહેાળપણે છે તે ચાર ોજન જાડપણે છે. સર્વ મણિમય આછી સુકમાળ નવત્ પ્રતિરૂપ છે. વળી તે મણિપીડીકાને ઉપરે છંડાં એક મોટા જંબુસુદર્શના નામા વૃક્ષ કથા છે. તે આઠ જોજન ઉંચા ઉંચપણે છે અર્ધ જોજન ભૂમિમાંહે ઉંડપણે છે. એ બેજનના સ્કધ પ્રદેશ તે થડ છે. તે થડ અર્ધ જોજન પાહાળપણે ને છ જોજનની ઉંચી નીકળતી તેની શાખા છે. તે જ ખુસુદર્શન નામા વૃક્ષના એવા એહવે રૂપે વર્ણવાસ કહ્યા છે. તે કહેછે. વજ્ર રત્નમય મૂળ છે. રૂપામય સુપ્રતિષ્ટ મૂળના અંકુર છે. અરીષ્ટ રત્નમય વિસ્તીણું કદ છે. વૈર્ય રત્નમય મનેહર સ્કંધ તે થડ છે. સુન્નત ઉત્તમ રૂપામય રથી વિસ્તીર્ણ શાખા છે. અનેક મણિરત્નમય વિવિધ પ્રકારની શાખા પ્રશાખા છે. વૈદુર્ય રત્નમય પત્ર છે. રક્ત સુવર્ણમય પાંનનાં બીટ છે, જમુનદ રત્નમય રાતા મૃદુ સુકમાળ પ્રવાળ કુંપલ ને અંકુર તેના ધરણહાર છે. વિચિત્ર પ્રકારના મણિરત્નમય સુગંધી પુલ છે. ફળને ભારે કરીને તેહની શાખા નમી છે. છાંયાવત છે, કાંન્તિવત છે, સશ્રીક છે, ઉખ્યાતવત છે, અત્યંત મનને સુખકારી મન પ્રસ્નકારી છે. તે જંબુસુદર્શનાને ચાર દીસે ચાર શાખા છે. તે કહે છે. પુર્વદાસે ૧. દક્ષદીસે ૨. પશ્રિમદીસે ૩. ને ઉત્તરદીસે ૪. ત્યાં જે પુર્વ દીસીની સાખા છે કહાં એક મોટું ભવન (ઘર) છે, તે એક કાસ લાંબષણે છે, અર્ધ ક્રાસ પહેાળપણે છે ને દેસે ઉભું એક ક્રાસ ઉંચું ઉંચપણે છે. અનેક સ્થંભે કરી સહીત છે. તેના વર્ણન કહેવા. જાવત્ ભવનનું દ્વાર તેહજ પ્રમાણે પાંચસે ધનુષ ઉંચું ઉંચપણે છે, અઢીસે ધનુષ પહેાળપણે છે. જાવત્ ત્યાં વનમાળા ભૂમિ ભાગ ઉલેચના વર્ણન પુર્વલી પરે કહેવા. મણિપીઠીકા પાંચસે ધનુષની ઉંચી ઉંચણે છે. દેવ સજ્યા સર્વ પુર્વલી રીતે વર્ણન કહેવે।. વળી ત્યાં જે દક્ષિણ દીસીની સાખા છે. 'હાં એક મોટા પ્રાસાદાવત સક છે, તે એક કાસ ઉંચા ઉંચપણે છે, તે અર્ધ કાસ લાંપણે, પહેાળપણે છે અત્યંત ઉંચે મનેહર છે માંહે ઘણું સમો રમણિક ભૂમિ ભાગ છે. ઉલેચના વર્ણન કહેવા. તે ઘણું સમ રમણિક ભૂમિ ભાગને ધણું મધ્ય દેસ ભાગે સીંહાસન પરીવાર સહીત વર્ણન કહેવું. વળી ત્યાં જે પશ્ચિમ દાસીની શાખા છે, હાં એક મોટા પ્રાસાદાવત...સક છે. તેનું પણ તેવુજ પ્રમાણ જાણવું. સિંદ્ગાસન પરીવાર સહીત કહેવું. Page #251 -------------------------------------------------------------------------- ________________ જંબુપી ને જબુસુદર્શન વૃક્ષ. વિસ્તાર સાથે. ૩૫ વળી ત્યાં જે ઉત્તર દીસીની શાખા છે, હાં એક મોટો પ્રાસાદાવતુંસક છે. તેનું પણ તેજ પ્રમાણ જાણવું. ત્યાં પણ સિંહાસન પરીવાર સહીત કહેવું. વળી ત્યાં જે સ્કંધ (થડ) ઉપરે મધ્ય ભાગે ઉંચી શાખા છે, અહીં એક મોટું સિદ્વાયતન છે તે એક કેસ લાંબપણે છે, અર્ધ કોસ પહોળપણે છે ને દેસે ઉણું એક કોસ (પણે કોસ) ઉંચું ઉંચપણે છે. અનેક સંકડામે થંભે કરી સહીત છે. તેનું વર્ણન . પાછલી પરે કહેવો. તેને ત્રણ દીસે ત્રણ કાર છે. તે પાંચસે ધનુષ ઉંચા ઉંચ૫ણે છે, ને અઢીસે ધનુષ પહોળપણે છે. તે માટે મણિપીઠીક છે. તે પાંચસે ધનુષની લાંબી, પહોળી છે, તેની ઉપર એક દેવ દે પાંચસે ધનુષ પહેળે છે. કાંઇક અધીકરાં પાંચસેં ધનુષ ઉગે છે. ત્યાં દેવાદાને વિષે એકસો આઠ જીન (દેવતાની) પ્રતિમા છે, તે જીન (દેવતાની) કાયા પ્રમાણે છે. એમ સર્વ સિદ્ધાયતનની વ્યક્તવ્યતા પુર્વલી પરે કહેવી. જાવત ધુપના કડછા છે. તે સિદ્ધાયતનને ઉપર ભાગ સેવળ પ્રકારને રત્ન કરી ઉપશેભીત છે. વળી તે જખુ સુદર્શનને મૂળે બાર પદ્યવર વેદિકાએ કરી સઘળે ચેકફેર છીત છે. તે પાવર વેદિકા અર્ધ જે જન ઉંચી ઉંચપણે છે પાંચસે ધનુર પહોળપણે છે, તેનું વર્ણન પુર્વલી પરે કહે. વળી તે જંબુ સુદર્શન વૃક્ષ અનેરાં એક આઠ જંબુ મૂળ જબુથકી અર્ધ ઉંચપણે તેણે કરી સઘળે ચોકફેર વ્યાપ્ત છે. તે જંબુ વૃક્ષ ચાર જજન ઉંચા ઉંચાણે છે, એક કેસ ઉંડપણે છે, એક એજનને સ્કંધ તે થડ છે. તે થડ એક કોસ પહોળપણે છે. ત્રણ જનની નીકળતી ઉંચી શાખા છે ઘણું મધ્ય દેશ ભાગે ચાર જોજન લાંબપણે પહોળપણે છે. સવાચાર જોજન સર્વાગે ઉંચાણે છે. તેના વમય મૂળ છે. તેહનો વર્ણન ચૈત્યવૃક્ષને સરખો કરો. વળી તે જંબુ સુદર્શનને વાયવ્ય ખૂણે ઉત્તર દિસે ઈશાન ખૂણે જહાં અનાધૃત દેવતાના, ચાર હજાર સામાનીક દેવતાના, ચાર હજાર જંબુ છે. જંબુ સુદર્શનને પુર્વ દીસે ઈહાં અનાધૃત દેવતાની ચાર અગ્ર મહીધીના ચાર જંબુ છે. એમ સર્વ પરીવાર કહેવો. જંબુને જાવ ત્યારે દીસે આમ રક્ષકના સોળ હજાર જંબુ છે. હવે તે વિસ્તાર કહે છે. મૂળ જખું ૧. તેને ફરતાં ૧૦૮, તેને ફરતાં ૩૪,૦૧૧, તેને ફરતાં ૧૬,૦૦૦, સર્વ મળીને ૫૦,૧૨૦) જંબુ છે તે સર્વ પૃથ્વીકાય રૂપ છે સાતે ભાવે છે તે મૂળ જંબુએ આનાધૃત દેવતા પિતે રહે છે, ને તેની પહેલી પરિધીએ તેહના ભૂષણાદિ ઉપકરણ છે. બીજી પરિધીએ પરીવાર રહે છે, ને ત્રીજી પરિધીએ આત્મ રક્ષક દેવતા રહે છે. હવે સહુ સહુના જુદા જુદા જંબુ કહે છે. - ૧ મૂળ જંબુસુદર્શન અનાવૃત દેવતાનું છે. ૧૦૮ જંબુ સુદર્શન અનાવૃત દેવતાના ભંડારનાં છે. ૪ જખુ સુદર્શન અનાધૃત દેવતાની ચાર અમૃમહીપીનાં છે. ૭ જંબુ સુદર્શન અનાધૃત દેવતાના સાત કટકના સાત સ્વામીનાં છે. Jain Education Intemational Page #252 -------------------------------------------------------------------------- ________________ રિ૩૬ ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ. - - - - - --- કા, યવ, કરવાં ૪,૦૦૦ જંબુ સુદર્શન અનાવૃત દેવતાને સામાનીક દેવતાનાં છે. ૮,૦૦૦ જંબુ અનાધૃત દેવતાની અત્યંતરની પરખદાના આઠ હજાર દેવતાનાં છે. ૧૦,૦૦૦ જંબુ સુદર્શન અનાધૃત દેવતાની મધ્ય પરખદાના દશ હજાર દેવતાનાં છે. ૧૨,૦૦૦ જંબુ અનાધૃત દેવતાની બહીરલી પરખદાના બાર હજાર દેવતાનાં છે. ૧૬,૦૦૦ જંબુ સુદર્શન અનાધૃત દેવતાના આત્મ રક્ષક દેવતાના ત્રીજી પરિધીએ છે. ૫૦,૧૨૦ સર્વ સળે પચાસ હજાર એકસે વીશ જખુ સુદર્શન વૃક્ષ છે. એ વિસ્તાર કરી બતાવ્યો. વળી જંબુ સુદર્શનને સો સે જોજનનાં ત્રણ વનખંડ છે. તેણે કરીને સઘળે ચોકફેર પરીક્ષીત વેઠ્ઠીત (વીટેલ) છે તે કહે છે. પહેલું ૧,બીજું ૨, ને ત્રીજું ૩. એ પ્રત્યેક સો સો જેજનનાં જાણવાં. વળી તે જંબુ સુદર્શનને પુર્વદીશે પહેલું વનખંડ પચાશ જોજન અવગાહીને જઇએ જહાં એક મોટું ભવન છે. તેનું વર્ણન જેમ જંબુ સુદર્શન ઉપરે પૂર્વશાખાએ ભવને કહ્યું તેમ કહેવો. જાવંત દેવસજ્યા ત્યાં લગે સર્વ કહેવું, એમ દક્ષીણે, પશ્ચિમે, ને ઉત્તર દીશે ચાર ભવન કહેવાં. વળી તે જંબુ સુદર્શનથી ઉત્તર પૂર્વે ઇશાનખૂણે પહેલું વનખંડ પચાશ જોજન 'અવગાહી જઈએ ઈહાં ચાર નંદા પુષ્પકરણું છે તેનાં નામ કહે છે. પદ્મા ૧, પદ્મપ્રભા ૨, કુમુદા ૩, ને કુમુદભા ૪. તે એક કોશ લાંબી છે, અર્ધકેશ પહોળી છે કે પાંચસે ધનુષ ઉંડી છે. આછી સુકમાળ લટ્ટ, ધુર, મૂછ, પંક રહીત, રજ રહીત જાત પ્રતિરૂપ છે. તેનું વર્ણન પૂર્વલી પરે જાવત તેરણલગે કહેવો. વળી તે ચાર નંદા પુષ્પકરણીને ઘણું મધ્ય દેશભાગે જહાં એક પ્રાસાદાવતુંસક છે, તે એક કોશ લાંબપણે છે, અધકેશ પહે૧૫ણે છે તેનું વર્ણન પુર્વલી પરે કહે. જાવત ત્યા સિંહાસન પરીવાર રહીત કહેવું. એમ દક્ષીણ, પૂર્વે અખૂણે પણ પચાસ જોજન અવગાહી જઇએ ત્યાં વનખંડમાંહે, ચાર નંદા પુષ્પકરણી છે તે કહે છે. ઉત્પલ ગુમા ૧, નલીના ૨, ઉત્પલ ૩. ને ઉત્પલજવલા ૪. તેનું પ્રમાણ પુર્વલી પરે તેમજ પ્રાસાદાતંસક તેનું પ્રમાણ પૂર્વ રે કરવું. એમ દક્ષિણ, પશ્ચિમ ને નૈઋત્ય ખૂણે પણ વનખંડમાંહે પચાસ જોજન અવગાહી જઈએ ત્યાં પણ ચાર નંદા પુપકરણી છે તેહનાં નામ કહે છે. ભૂંગા ૧, બૅગનિભા ૨, અંજના ૭, ને કજળપ્રભા ૪. શેષ સર્વ તેમજ પૂર્વલીપરે કહેવું. વળી જંબુ સુદર્શનાથકી ઉત્તર પશ્ચિમે વાયવ્ય ખૂણે પહેલું વનખંડ પચાસ જોજન અવગાહી જઇએ ઇહાં ચાર નંદા પુષ્પકરણી છે. તેનાં નામ શ્રીકતા ૧, શ્રીમહિતા ૨, શ્રી ચંદ્રા ૩, તેમજ શ્રીનિયા ૪. તેનું પ્રમાણ પણ તેમજ જાણવું. ને તેમજ વીચે એક પ્રાસાદાવતંસક છે. વળી તે જંબુ સુદર્શનાએ પુર્વદીશીના ભવનને ઉત્તરદશે ને ઇશાનખૂણાના પ્રાસાદાવતંસકને દક્ષિણ દિશે કહાં એક મોટો શૂટ કહ્યો છે તે આઠ જેજન ઉચે ઉંચપણે છે મૂળે બાર જોજન લાંબપણે, પહોળપણે છે, મધ્યવચે આઠ જજન લાંબપણે પહોળપણે છે ને ઉપરે ચાર જોજન લાંબપણે પહોળપણે છે, મૂળે કાંઇક ઝાઝેરા સાડત્રીશ જેજન Page #253 -------------------------------------------------------------------------- ________________ જંબુપીઠ ને સુદર્શનવૃક્ષ વિસ્તાર સાથે. ર૩] . પરિધીપણે છે, વચે કાંઈક ઝાઝેર પચવીશ જે જન પરિધીપણે છે ને ઉપરે કાંઈક ઝાઝેરાં બાર જોજન પરિધીપણે છે. મૂળે વિસ્તીર્ણ છે (બાર જોજન માટે) વચ્ચે સાંકડો છે (આઠ જેજન માટે) ને ઉપરે પાતળો છે (ચાર જોજન માટે) ગે પુંછને સંસ્થાને સંસ્થીત છે. સર્વ જંબુનંદમય છે. આ જાત પ્રતિરૂપ છે. તે ફૂટ એક પદ્વવર વેદિકાએ ને એક વનખંડે કરી સઘળે ચોકફેર વિટ છે. તે વેદિકા ને વનખંડને વર્ણન પુર્વરે કહે. જવત દેવતા બેસે છે. વળી તે ફૂટને ઘણું મધ્યદેશભાગે ઈહિાં એક મોટું સિદ્ધાયતન છે. તે એક કોશ લાંબાણે છે, અર્ધકેશ પહોળપણે છે કે દેશેઉણું એક કોશ (પણે કેશ) ઉંચું ઉંચણે છે. જાવત એકસો આઠ જીન (દેવતાની) પ્રતિમા છે, જાવત તેની વ્યક્તવ્યતા સર્વ પૂર્વલી પરે કહેવી. વળી તે જંબુ સુદર્શનાએ પુર્વદીશના ભવનને દક્ષિણદીશે ને અશીખણના પ્રાસાદાવતંકને ઉત્તરદશે ઈહિાં એક મોટો ફૂટ કહ્યા છે. (એ બીજો ફૂટ) તેજ પ્રમાણ પહેલા કૂટનીપરે ત્યાં સિદ્ધાયતન છે. વળી જંબુ સુદર્શનાના વનખંડમાહે દક્ષિણદીશીના ભવનને પૂર્વદીશે ને દક્ષીણ પૂર્વ અખૂણાના પ્રાસાદાવતંસકને પશ્ચિમદીશે ઈહાં એક મોટો ફૂટ કહ્યો છે. તેનું તેજ પ્રમાણને સિહાયતન કહેવું એ ત્રીજો ફૂટ). વળી જંબુસુશૈનાના વનમાં દક્ષણદીસીના ભવનને પશ્ચિમદીસે ને દક્ષિણ પશ્ચિમ નિત્ય ખૂણના પ્રાસાદાવાંસકને પૂર્વદીસે અહીં એક મોટ કૂટ કહ્યો છે (એ એ ફૂટ) તેજ પ્રમાણને સિદ્ધાયતન કહેવું. વળી જંબુસુદર્શનાના વનમાં પશ્ચિમ દીસીના ભવનને દક્ષિણદીસે ને દક્ષિણ પશ્ચિમ નરત્યખૂણુને પ્રાસાદાવતંસકને ઉત્તરદીસે ઈહાં એક મેટ ફૂટ છે. (એ પાંચમે ફૂટ) તેજ પ્રમાણને સિદ્ધાયતન કહેવું. વળી જંબુસુદર્શનાના વનમાં પશ્ચિમ દીસીના ભવનને ઉત્તરદીસે ને ઉત્તર પશ્ચિમ વાયવ્ય ખૂણના પ્રાસાદાવતંસકને દક્ષિણદીસે ઈહાં એક મોટો ફૂટ છે. (એ છેઠે ફૂટ.) તેમજ ફૂટનું પ્રમાણ ને ત્યાં સિદ્ધાયતન કહેવું. વળી જંબુસુદર્શનાના વનમાં ઉત્તદીસીના ભવનને પશ્ચિમદીસે ને ઉત્તર પશ્ચિમ વાવ્યખૂણના પ્રાસાદાવતંસકને પૂર્વદીસે કહાં એક મેટ ફૂટ છે. (એ સાત ફૂટ) તેજ પ્રમાણને સિદ્ધાયતન કહેવું. વળી તે જંબુસુદનાને વનમાંહે ઉત્તરદીસીના ભવનને પૂર્વદીસે ને ઉત્તર પૂર્વ ઇશાન ખૂણના પ્રાસાદાવતં કે પશ્ચિમદીસે બહાં એક મોટો ફૂટ છે. (એ આઠ ફૂટ) તેજ પ્રમાણ પહેલા કૂટની પરે અને ઉપર તેમજ સિદ્ધાયતન કહેવું. વળી તે સુદર્શના અનેરે ઘણે તિલક વૃક્ષે કરી, લકુચ વૃક્ષે કરી જાવત રાજસે કરી જાવત ચેકફેર વીટેલ છે. તે જંબુસુદર્શનાને ઉપરે ઘણાં આઠ આઠ મંગળીક છે તે Jain Education Intemational Page #254 -------------------------------------------------------------------------- ________________ ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ, કહેછે. સાથીઓ ૧, શ્રવ૭૨, જાવત્ દર્પણ ૮, ક્રુષ્ણચામર ધ્વજા જાવત્ છત્રા તિ છત્રછે, વળી તે જખુ સુદર્શનાના ખાર નામ કહ્યાં છે તે કહે છે. સભકાર દર્શન માટે સુંદર્શના ૧, નિષ્ફળ નહીં શાસ્વતા છે માટે અમેાધા ૨, મણિરત્ન બધ માટે. સુપ્રબદ્દા ૩, જસવંત માટે. જસેાધરા ૪, જબુદ્રીપનું નામ વિસ્તારે માટે વિદેહ જખુ ૫, ઉત્તમ વૃક્ષ માટે સામનસ ૬. સાસ્ત્રતા માટે નિયતા છ, સ્થિર માટે નિત્યમ`ડીતા 4, ભદ્રકારી માટે સુભદ્રા ૯, વિસ્તીર્ણ માટે વિશાળા ૧૦. ભલેા તે સુનયા ૧૧, તે દેખતાં મન પ્રશ્ન થાય માટે સુમના ૧૨, એ બાર ભેદ. એટલે સુદર્શના જ ખુવૃક્ષના એ બાર નામ કહ્યાં. પ્રશ્ન—હે ભગવંત, તે શ્યા માટે જંબુ સુદર્શના એડવું નામ કહેાછે? ઉતર—હે ગૌતમ, જખુ સુદર્શનાને વિષે જમુદ્દીપના અધિપતિ (સ્વામી) અનાધૃત નામે દેવતા મર્ષિક જાવત્ પક્ષેાપમના આવખાવંત વસેછે. તે દેવતા ત્યાં ચાર હજાર સામાનીક દેવતાનું નવત્ જંબુદ્રીપનું, જમ્મુ સુદર્શનાનું, અનાધૃત રાજ્યધાનીનું અધિપતિપણું કરતા થકા જાવત્ વિચરે છે. [82 પ્રશ્ન—હે ભગવત, અનાધૃત દેવતાની અનાધૃત નામે રાજ્યધાની ક્યાં છે? ઉ-તર—હું ગાતમ, જંબુદ્રીપના મેરૂ પર્વતથકી ઉત્તર દીશે ત્રીછા અસ`ખ્યાતા દ્વીપ સમુદ્ર પછી અનેરો જબુદ્રીપ આવે ત્યાં અનાધૃત રાજ્યધાની છે. જાવત્ મહર્બિક એમ સર્વ વ્યક્તવ્યતા વિજ્ય રાજ્યધાનીની પરે કહેવી. તેમ વળી હે ગૈાતમ જંબુદ્રીપનામા દ્વીપે ઉત્તર કુ ક્ષેત્રને વિષે તે તે ઠામે ત્યાં ત્યાં ઘણાં જષુવૃક્ષ. જમુના વર્લ્ડ, જમ્મુના વનખંડ, નિત્ય ક્ળ્યાં પુલ્યાં જાવત શાભાએ કરી અત્યંત અત્યંત ઉપ શાલતાં થકાં રહેછે. તેણે અર્થે હું ગાતમ જંબુદ્રીપનામા દ્વીપ એવું નામ કહીએ છીએ. તેમ વળી સદાઇ નિર્તર છે, હું ગૈતમ જબુદ્રીપનામા દ્વીપનું નામ સાત્વનું છે, જે કાઇ કાળે એ નામ હતું નહીં એમ નથી. જાવત્ નિત્ય સાસ્વતું છે, પ્રરન-હે ભગવંત, જબુદ્રીપનામા દ્વીપને વિષે કેટલા ચંદ્રમા પ્રભાસ્યા, પ્રભાસે છે ને પ્રભાસશે. કેટલા સૂર્ય તપ્યા, તપે છે તે તપશે. કેટલા નક્ષત્ર ચંદ્રમાદિ ગ્રહેા સાથે જોગ જોડયા, જોડે છે ને બેડશે. કેટલા મહાગ્રહ ચાર ચરતા હુયા, ચરે છે તે ચરશે. કેટલા તારાના સમુહની ક્રોડાક્રેાડીમાં શેાભતી હુઇ, શાભે છે, તે શાભશે. (એ પાંચે પ્રકારના જ્યાતીષીની ત્રણે કાળની પુછા કરી.) ઉ-તર્---હું ગૈતમ, જબુદ્રીપનામા દ્વીપને વિશે એ ચદ્રમા પ્રભાસ્યા, પ્રભાસે છે ને પ્રભાસશે. એ સૂર્ય તપ્યા, તપે છે, ને તપસે. છપન નક્ષત્ર ચંદ્રમા સાથે બેંગ જોડયા, જોડે છે ને જોડશે. એકસો છેતેર મહાગૃહ ચાર ચરતા હુઆ. ચરે છે, તે ચરશે. એક લાખ, તેત્રીશ હજાર, નવસે ને પચાશ એટલી ક્રેટાક્રેાડી ૧,૩૩,૯૧૦૦૦૦૦૦૦૦૦૦ તારાગ સમુહ શાલતા હુઆ, શાભે છે, તે શાભશે. એટલે એ જ બુદ્વીપને અધિકાર સંક્ષેપ માત્ર પુરા થયા, Page #255 -------------------------------------------------------------------------- ________________ લવણ સમુદ્રને આધાર, ૨૯] તે જ મુદ્રીપનામા દ્વીપ પ્રતે લવણનામા સમુદ્ર વૃત્ત વળીયાને આકારે રહ્યાથકા જ બુદ્વીપને સઘળે ચાલ્ફેર વીંટીને રયા છે જેથી કરી લવણ સમુદ્રને અધિકાર હવે કહે છે. ૭૪. લવણ સમુદ્રના અધિકાર. ॥૧॥ પ્રરન—હે ભગવંત, લવણ સમુદ્ર શું સમ ચક્રવાળે સસ્થિત છે કે વિષમ ચક્રવાળે સંસ્થિત છે ? ઉ-તરહે ગાતમ, સમ ચક્રવાળે સ ંસ્થિત છે, પણ વિષમ ચક્રવાળે સંસ્થિત નથી. પ્રશ્ન—હે ભગવંત, લવણનામા સમુદ્ર કેટલા ચક્રવાળે પહેાળપણે ક્રૂરતા છે? તે કેટલેા પરિધીપણે છે? ઉત્તર-હે ગાતમ, લવણુ સમુદ્ર એ લાખ જોજન ચક્રવાળ કરતા પહેાળપણે છે ને પંદર લાખ એકાસી હજાર એકસો ઓગણપચારા જોજન કાંઇક ઝાઝેરા પરિધીપણે છે. તે લવણુ સમુદ્ર એક પદ્મવર વેદિકાએ ને એક વનખડે કરી સઘળે ચોકફેર વીંટયા થકા રહે છે. તે પદ્મવર વેદિકા તે વનખંડના વર્ણન પુર્વે પરે કરવે. તે પદ્મવર વેદિકા અર્ધ જોજન ઉંચી ઉંચપણે છે. પાંચસે ધનુષ પહેાળપણે છે, તે લવણ સમુદ્ર જેવડી પરિધીપણે છે. શેષ સર્વ તેમજ પુર્વપરે કહેવું. તે વનખંડ દેસે ઉણા ખેતેજન પહેાળપણે છે. જાવત દેવતા વિચરે છે. પ્રશ્ન-હે ભગવંત, લવણ સમુદ્રનાં કેટલાં દ્વાર કહ્યાં છે? ઉત્તર હું ગાતમ, તેનાં ચાર દ્વાર કહ્યાં છે. વિન્સ ૧, વિજ્જત ૨, જ્યંત ૩, ને અપ રાજીત ૪. મંરન-હે ભગવત, લવણ સમુદ્રનું વિજય નામે દ્વાર ક્યાં કહ્યું છે? ઊ-તર—હું ગાતમ, લવણ સમુદ્રને પુર્વને અંતે ને ધાતકીખડ દ્વીપને પુર્વાર્ધ પશ્ચિમની દીસે સીતા મહા નદીને ઉપરે ત્યાં લવણ સમુદ્રનું વિજયનામા દ્વાર કહ્યું છે, તે દ્વાર આ જોજન ઉંચું ઉંચપણે છે તે ચાર ોજન પહેાળપણે છે. એમ જખ્ખું દ્વીપના વિજયદ્વાર ની પરે સર્વ સરખા વર્ણવ ાવત્ આઠ આઠ મગળિકના વર્ણવ સુધી કહેવા પણ એટલેા વિશેષ જે રાજ્યધાની પૂર્વને દીશે અનેરે લવણ સમુદ્રે કહી છે. પ્રશ્ન-હું ભગવત, લવણ સમુદ્રનું વિજયતનામા દ્રાર ક્યાં કહ્યું છે? ઉત્તર હું ગાતમ, લવણ સમુદ્રને દક્ષિણ દીસને અંતેને ધાતકીખંડ દ્વીપને પાંતે દક્ષણાર્ધથકી ઉત્તરે વિજયતનામા દ્વાર કહ્યું છે. શેષ સર્વ વિજયદ્વારની પરે કહેવું. પ્રશ્ન—હે ભગવંત, લવણ સમુદ્રનું જયતનામા દ્વાર ક્યાં કહ્યું છે ? ઉત્તર—હૈ ગૈાતમ, લવણ સમુદ્રની પશ્ચિમ દીસીને તેને ધાતકીખંડ દ્વીપને પાંતે પશ્ચિમાથી પુર્વે સીતા મહા નદીને ઉપરે જયંતનામા દ્વાર કહ્યું છે. શેષ સર્વ તેમજ પૂર્વ પરે કહેવું. Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦]. ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ. પ્રશ્ન- હે ભગવંત, લવણ સમુદ્રનું અપરાજીતનામા દ્વાર ક્યાં કહ્યું છે? ઉત્તર–હે ગૌતમ, લવણ સમુદ્રની ઉત્તર દીસીને અંતે ને ધાતકીખંડ દ્વીપને પોતે ઉત્તરઈથકી દક્ષિણે અપરાજીતનામા દ્વાર છે. શેષ સર્વ પુર્વ પરે વિજ્યદ્વાર જેવું કહેવું. પ્રશન–હે ભગવંત, લવણ સમુદ્રનાં દ્વાર દ્વારને એટલે એક હારથી બીજા દ્વારને આબાધાએ કેટલું અંતર કહ્યું છે? ઉત્તર–હે ગૌતમ, ત્રણ લાખ, પંચાણું હજાર, બસે એંશી જોજન ને તે ઉપર એક કેસ એટલું આંતરું કહ્યું છે, તે કેમજે એકેક કારનું પહોળપણું ચાર ચાર જોજનનું એટલે ચારે દ્વાર થઈને સોળ જોજન થાય. વળી એકેકે દ્વાર બારશાખની શાખા એકેકા કોસની એટલે ચાર દ્વારની શાખા ગણતાં ચાર દુ આઠ કેસ થાય. તે આઠ કેસના બે જેજનને પુર્વલા સોળ જેજનમાં ભળતાં અઢાર જોજન થાય, તે લવણની મૂળગી પરિધી મહેથી બાદ કરીએ ને બાકી રહેલાને ચાર ભાગે વહેંચીએ ત્યારે ત્રણ લાખ, પંચાણું હજાર, બસે એંશી જોજન એક કોશ એટલું એક દ્વારથી બીજા દ્વારને આંતરું (છેટું) જાણવું. એ ભાવાર્થ.) પ્રશ્ન–હે ભગવંત, લવણ સમુદ્રના પ્રદેશ ધાતકીખંડને સ્પર્યા છે? ઉતર–હે ગૌતમ, જેમ જંબુદીપનું વ્યાખ્યાન કર્યું તેમ ધાતકીનામને આળાવે પણ સર્વ તેમજ કહેવું. પ્રશ્ન–હે ભગવંત, લવણ સમુદ્રના જીવ મરીને ધાતકીખંડ ઉપજે? ઉતર–હે ગેમ, જબુદીપની પરે સર્વ આળાવા સહીત કહેવું. પ્રશન–હે ભગવંત, લવણ સમુદ્ર એહવું નામ શ્યામાટે કહો છો ? ઊતર– હે ગૌતમ, લવણ સમુદ્રનું ઉદક (પાણી) અબીલ, રજવંત, વળેકરી કાળે વણે, સ્વભાવે નિષર કય લવણ (મીઠા) સરખું અપ્રીય છે. ઘણું દુપદ, ચતુષ્પદ, મૃગ, પશુ, પંખીયા, સરીસર્પાદિ તેહને પીવા જોગ્ય નથી. પણ એટલો વિશેષ જે ત્યાંના ઉપના મચ્છાદિક તેને અપ્રીય નથી (લવણે સમુદ્ર થકી ઉપના તે સ્વયેની માટે તેને પ્રીય છે.) વળી સુસ્થિત એહવે નામે મહધિક ત્યાં લવણાધિપતિ દેવતા જાવત પલ્યોપમની સ્થિતિવંત છે. તે ત્યાં ચાર હજાર સામાનીક દેવતાનું કાવત્ લવણ સમુદ્રનું, સુસ્થિત રાજ્યધાનીનું, અને ઘણુંનું અધિપતિપણું કરતો થકે વિચરે છે. તેણે અર્થે લવણું સમુદ્ર એવું નામ કહીએ. વળી લવણ સમુદ્ર એહવું સાસ્વતું નામ કહ્યું છે. પ્રશન– હે ભગવંત, લવણ સમુદ્રને વિષે કેટલા ચંદ્રમા કાન્તિએ કરી દીપિતા હુવા, દીપે છે ને દીપસેટ એમ સૂર્ય, નક્ષત્ર, ગ્રહ, તારા. એ પાંચે તિથી પુછા. ઉતર– ગૌતમ, લવણ સમુદ્રને વિષે ચાર ચંદ્રમા દીપતા હુવા, દીપે છે ને દીપશે. ચાર સૂર્ય તપતા હુવા, તપે છે ને તપશે. એકસો બાર નક્ષત્ર ચંદ્રમાદિક સાથે જોગ જોડયા. જોડે છે, ને જડશે. ત્રણસે બાવન ગૃહ ક્ષેત્ર પ્રતે ચાર ચરતા હુવા, ચરે છે ને ચરશે. બે Page #257 -------------------------------------------------------------------------- ________________ લવણ સમુદ્રના અધિકાર, લાખ, સતસર્ડ હાર ને નવસે' એટલી ક્રેડા ક્રેાડી એટલા તારાના સમુહ (જથ્થા) લવણ સમુદ્ર માંહે શાભતા હુવા, શેાભેછે તે શાભરશે. ૨૪૧૩ પ્રશ્ન-હે ભગવંત, લવણુ· સમુદ્રનું જળ (પાણી) ક્યા કારણે ચઉદશ, આઠમ, માવાસ્યા, પુનમે. અત્યંત અધિક અધિક વધે ઘટે (ભરતી ઓટ થાય) છે? ઉત્તર-હે ગૌતમ, જંબુદ્રીપનામા દ્વીપની ચારે દીસે બાહીરલી વેદિકાના અંતથકી લવણુ સમુદ્ર પંચાણું પંચાણું હજાર જોજન અવગાહી જઇએ ત્યાં ચાર અત્યંત મેટા આલયવંત મેટા અલંજર (ભાજન વિશેષ) તેહને સ ંસ્થાને સસ્થિત માહા પાતાળા કળશા છે. તેના નામ. પૂર્વ દીસે વળયા મુખ ૧, દક્ષિણે કેતુમુખ ૨, પશ્ચિમે યુપ ૩, તે ઉત્તરે ઇશ્વર ૪. તે માહા પાતાળા કળશા એકેક લાખ, લાખ જોજન જળ માંહે ઊંડપણે છે. મૂળે દશ હજાર જોજન હેાળપણે છે. ત્યારપછી એકેક પ્રદેશે વધતા વધતા થકા વીચે એક પ્રદેશની શ્રેણીએ એક લાખ જોજન પાહાળપણે છે. તે ત્યારપછી વળી પ્રદેશ પ્રદેશ ઘટતાં ઘટતાં થયાં ઉપરે મુખને મૂળે દશ હજાર જોજન પાહેાળપણે છે. વળી તે માહા પાતાળા કળશાની ફૂટીને કડાય ઠીકરી સઘળે સરખી એક હજાર બેજન જાડપણે છે. તે સર્વ વજ્ર રત્નમય નિર્મળ જાવત્ પ્રતિરૂપ છે. ત્યાં ઘણા જીવ, ઘણા પુદગળ આશ્રય છે, ઉપજે છે, ચવે છે. તે ઠીકરી વ્યાર્થપણે સાસ્વતિ છે. તે વર્ણાદિકને પાયે કરી અસાતિ છે. વળી તે ચાર પાતાળા કળશે ચાર દેવતા મહર્ષિક જાવત્ એક પક્ષ્ા પમની સ્થિતિએ વસે છે. તેનાં નામ. વડવા મુખે કાળ ૧, કૈયુપે મહાકાળ ૨, યુપે વૈલબ ૩, ને ઇશ્વરે પ્રભજન ૪. તે માઢા પાતાળા કળશાને ત્રણ ત્રણ ભાગ છે. તે કહેછે. હેઠલ્યા ત્રીભાગ ૧, મધ્યનેા ત્રીભાગ ૨, તે ઉપરલા ત્રીભાગ ૩, તે ત્રણ ભાગ માહીલા એકકા ત્રીભાગ તેત્રીશ હજાર, ત્રણસે તેત્રીશ જોજન ને એક જોજનના ત્રીજો ભાગ એટલેા જાડપણે છે. (લાખના ત્રણ ભાગ કરવા.) ત્યાં જે હેડલા ત્રીભાગ તેમાં વાયુકાય કેવળ વાયરો છે. તે જે વચàા ત્રીભાગ તેમાં વાયુકાય ને અપકાય (વાયરે, પાણી.) ભેળેા રહે છે તે જે ઉપરલા ત્રીજો ભાગ છે ત્યાં કવળ અપકાય (પાણી) છે. તેમ વળી હું ગાતમ લવણુ સમુદ્રને વિષે તે તે ઠામે ઘણા નાહના અલંજર ભાજનને સ સ્થાને સસ્થિત તે નાહના પાતાળા કળશા છે. તે નાના પાતાળા કળશા એક હજાર તેજન ઉંડા છે. મૂળે સેા જોજન પાહેાળા છે. ત્યાર પછી પ્રદેસે પ્રદેસે વધતા વધતાથકાં વચ્ચે એક પ્રદેશની શ્રેણીએ એકેક હજાર જોજન પાહેાળા છે. ત્યાર પછી પ્રદેસે પ્રદેસે ઘટતાં ઘટતાંથકાં ઉપરે મુખને ઠામે સા જોજન પહેાળા છે, તે લઘુ (નાના) પાતાળા કળશા ની ઠીકરી સધળે સરીખી દશ જોજન જાડી છે. તે સર્વ વમય નિર્મળ જાવત્ પ્રતિરૂપ છે. ત્યાં ધણાં જીવ, ધણા પુગળ ઉપજે છે, ચવે છે. તે ઠીકરી દ્રવ્યપણે સાસ્કૃતિ છે, વર્ણાદિકને પર્યાએ કરી અસાસ્વતિ છે. પ્રત્યેક પ્રત્યેક અર્ધ પત્યેાપમની સ્થિતિના દેવતાએ સહીત છે. તે લઘુ પાતાળા કળશાને પણ ત્રણ ત્રણ ભાગ છે. તે કહે છે, હેઠલા ત્રીભાગ ૧, વચલા ત્રીભાગ ૨, ને ઉપરલા ત્રીભાગ ૩. તે એકકા ↑ભાગ ત્રણસે, તેત્રીશ જોજન 31 Page #258 -------------------------------------------------------------------------- ________________ રિઝર ચાર પ્રકારના સંસા. જીવની પ્રતિપતિ. - - - - - - - - - - - - - - - - - - - - - - ને એક એજનને ત્રીજો ભાગ એટલું જાડ૫ણે છે. (હજાર જેજનના ત્રણ ભાગ કરવા) ત્યાં જે હેઠલ ત્રીભાગ છે ત્યાં કેવળ વાયરો છે. વચલે ત્રીભાગે વાયરે ને પાણી છે. ને ઉપરલે ત્રીભાગે કેવળ પાણી છે. એમ સર્વ નાહના મેટા મળીને લવણ સમુદ્રને વિષે સાત હજાર, આઠર્સ, ચેરાશ પાતાળા કળશા હોય એમ તિર્થંકરે કહ્યું છે. હવે જ્યારે તે મોટા પાતાળ કળશા ને નાહના પાતાળ કળશાને હેઠલા ને વચલા ત્રીભાગને વિષે ઘણું ઉદાર ઉર્ધ (ઉંચા) ગમન સ્વભાવવંત વાયરા ઉપજે છે, મુર્ણના પામે છે, હાલે છે, ચાલે છે, કંપે છે, લોભાય છે, સંઘટ પામે છે માંહોમાંહે આથડે છે, તે તે ભાવપ્રત્યે પરીણમે છે. ત્યારે તે પાણી ઉંચું ઉછળે છે, ઉભરાય છે, ને જ્યારે તે નાહન પાતાળા કળશા ને મેટા પાતાળા કળશા હેઠલા ને વચલા ત્રીભાગને વિષે ઘણું ઉદાર ઉર્ધ ગમન સ્વભાવવંત વાયરા નથી હાલતા જાવત તે તે ભાવપતે ન પરીણમે ત્યારે તે ઉદક (પાણી) ઉંચું ઉછળે નહીં, ઉભરાય નહી. વળી તે પાતાળા કળશાના વાયરા અહોરાત્રી મળે બેવાર તે વાયુ પ્રેરે છે ત્યારે અહોરાત્રી મધ્યે બેવાર પાણી ઉંચું ઉછળે છે તે કારણે અહોરાત્રી મળે બેવાર વેળા ભરાય છે (ભરતી ઓટ થાય છે) ને જ્યારે તે કળશાના વાયરા અધવચાળે અનેરા વાયરાપ્રતે ઉદેશે નહીં ત્યારે અધવચાળેથકી તે પાણી ઉભરાય નહીં, ઉછળે નહીં. એમ નિચે હે ગૌતમ લવણ સમુદ્ર ચઉદસ, આઠમ, અમાવાસ્યા, પુનમને વિષે અત્યંત અધીકા વધે તથા ઘટે છે. પ્રશ્ન–હે ભગવંત, લવણ સમુદ્રનું પાણી અહોરાત્રના (દીવસ રાત્રી થઇને) ત્રીશ મુહુર્ત માંહે કેટલી વાર અત્યંત વધે, ઘટે છે ? (ભરતી ઓટ થાય છે). ઉતર–હે ગૌતમ, લવણ સમુદ્રનું પાણી ત્રીશ મુહુર્તમાંહે બેવાર અત્યંત વધે ઘટે છે. પ્રશ્ન-હે ભગવંત, શ્યામાટે એમ કહો છો જે લવણ સમુદ્રનું પાણી દિવસ રાત્રમાણે બે વાર વધે, ઘટે છે? ઉત્તર–હે ગૌતમ, લવણ સમુદ્ર ત્રીશ મુહુર્તમાં બેવાર અધવચાળેથી વાયરો ઉઠે છે. (પાતાળા કળશાની વાયરે કરીને ચઉદસ, આઠમ, પુનમ, અમાવાસ્યાએ પાણી ઉભરે છે. પાણી અધવચાળે સમુદ્રમાંહે અને વાયરા પાતાળા કળશાને વાયરે પ્રેર્યાકાં અહોરાત્રમાં બે વાર ઉઠે છે તેણે કરી અહોરાત્રમાં બેવાર વેળ ભરાય છે ઇતિભાવ.) ત્યારે અધવચાળેથીજ પાણી ઉછળે તે માટે હે મૈતમ દિવસની ત્રીશ મુહુર્તમાંહે તે વાયરાની અપેક્ષાએ કરીને બેવાર વધે, ઘટે છે. જાત વાયુ પ્રકોપે લવણ સમુદ્રને વિષે સીખા ઉડતી છે. ચક્રવાળની વિપંભ ગતિ છે. આવર્ત આકારે અથવા વૃત્તાકારે છે. પ્રશ્ન–હે ભગવંત, લવણ સમુદ્રની સીખા કેટલી ચક્રવાળે ફરતી પહોળપણે છે, ને કેટલી વધે ઘટે છે? ઉતર–હે ગૌતમ, લવણ સમુદ્રની સીખા દશ હજાર જોજન ચક્રવાળ ફરતી પિહોળપણે છે. ને કાંઈક ઉણું અર્ધ જોજન તે સીખા ઉપરે વેળ વધે, ઘટે છે. Page #259 -------------------------------------------------------------------------- ________________ લવણ સમુદ્રને અધિકાર, ૨૪૩] પ્રશ્ન–હે ભગવંત, લવણ સમુદ્રની કેટલા હજાર નાગ કુમાર દેવતા અત્યંતર (માહીલી) વળ (જબુદીપ તરફ) ધરે છે, કેટલા હજાર નાગકુમાર દેવતા બાહીરલી વેળ (ધાતકીખંડ તરફ) ધરે છે, ને કેટલા હજાર નાગકુમાર દેવતા અગ્રેદક (શીખા ઉપરનું પાણી) લવણ સમુદ્રનું ધરે છે? (દબાવે છે) ઊતર–હે ગૌતમ, બેતાળીસ હજાર નાગકુમાર દેવતા અત્યંતર (જબુદીપમાં માહીલી) વળ ધરે છે. બહોતેર હજાર નાગકુમાર દેવતા બાહીરલી (ધાતકી ખંડમાં) વેળ ધરે છે, ને સાઠ હજાર નાગકુમાર દેવતા અાદક (સીખા ઉપરનું પાણી) ધરે છે. એણી રીતે સર્વ મળીને એક લાખ, ચોતેર હજાર, નાગકુમાર દેવતા હોય એમ તિર્થંકરે કહ્યું. “ પ્રશ્ન-હે ભગવંત, કેટલા વેળધર નાગકુમાર રાજા છે? ઉત્તર–હે ગીતમ, ચાર વેળધર નાગકુમાર રાજા છે તેના નામ-ગોથુભ ૧, સીવક ૨, શંખ ૩, ને મનોસીલક ૪. પ્રશ્ન–હે ભગવંત, તે ચાર વેળધર નાગ રાજાના કેટલા આવાસ પર્વત છે? ઊતર–હે ગૌતમ, તેના ચાર આવાસ પર્વત છે તેના નામ-ગેશુભ ૧, દગભાસ ૨, શંખ ૩, ને દગસીમક ૪. પ્રશન–હે ભગવંત, ગેશુભનામ વેળધર નાગરાજાને શુભનામાં આવાસ પર્વત કયાં છે? ઉતર–હે ગૌતમ, જબુદીપના મેરૂ પર્વતને પુર્વ દીસે લવણ સમુદ્ર પ્રતે બેતાળીસ હજાર જન અવગાહી જઈએ ત્યાં ગોથુભનામા વેળધર નાગરાજાને ગષ્ણુભ નામા આવાસ પર્વત છે. તે સતરસેં ને એકવીશ જોજન ઉચો ઉંચણે છે. ચારસેં ને સવા ત્રીસ જોજન ઉડે ઉંડપણે છે. મૂળે એક હજાર બાવીશ જોજન લાંબપણે, પોહળ૫ણે છે. વીચે સાતસે ત્રેવીસ જોજન લાંબપણે પિહોળપણે છે ને ઉપરે ચારસે ચોવીસ જોજન લાંબપણે પિહોળપણે છે. મૂળે ત્રણ હજાર બસે ને બત્રીસ જોજન કાંઇક ઉણ પરિધીપણે છે, વીચે બે હજાર બસે ને અઠયાસી જન કાંઈક અધીકેરાં પરિધીપણે છે ને ઉપર એક હજાર, ત્રણસેં ને એકતાલીસ જોજન કાંઈક ઉણુ પરિધીપણે છે મૂળે વિસ્તીર્ણ છે, વચ્ચે સંક્ષીપ્ત (સાંકડો) છે, ને ઉપરે સંકીર્ણ (સાંકડો) છે. ગોપુંછને સંસ્થાને સંસ્થિત છે. સર્વ કનકમાય છે નિર્મળજાવત પ્રતિરૂપ છે. વળી તે ગેસ્થભ પર્વત એક પદ્વવર વેદિકાએ ને એક વખંડે કરીને સઘળે ચોક ફેર વીંટયો છે. તે વેદિકા ને વનખંડને વર્ણન પુર્વપરે કહેવો. તે ગેઘુભનામાં આવાસ પર્વતને ઉપરે ઘણું સમ રમણિક ભૂમિભાગ છે. જાવત દેવતા વસે છે. તે ઘણું સમરમણિક ભૂમિ ભાગને મધ્ય ભાગે ત્યાં એક મેટે પ્રાસાદાવતંસક છે તે પ્રાસાદાવતંસક સાડાબાસઠ જજન ઉંચ૫ણે છે, તેમજ ઉંચપણનું અર્ધ સવા એકત્રીસ જોજન લાંબપણે, પહેળપણે છે. તેનું વર્ણન કહે જાવંત સિંહાસન પરીવાર સહીત કહેવું. Jain Education Interational Page #260 -------------------------------------------------------------------------- ________________ [૨૪૪ ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ, પ્રશન–હે ભગવંત, ગોથુભનામા આવાસ પર્વત એવું નામ યે અર્થે કહે છે? ઉત્તર–હે ગૌતમ, ગોથુભનામા આવાસ પર્વને વિષે તે તે ઠામે ત્યાં ત્યાં ઘણી નાની મોટી વાવ છે. જાવત્ ત્યાં ગોથુભને વણું ઘણું કમળ છે. તેમજ પુર્વલી પરે જાવત ગાથુભ નામે ત્યાં દેવતા મહર્ધિક જાવત એક પલ્યોપમની સ્થિતિના વસે છે તે દેવતા ત્યાં ચાર હજાર સામાનીક દેવતાનું કાવત્ ગચ્છુભનામા આવાસ પર્વતનું, ગોઘુભનામાં રાજ્યધાનીનું કાવત અધિપતિપણું કરતો વિચરે છે તેને અર્થે હે ગતમ ગોષ્ણુભ આવાસ પર્વત નામ કહીએ જાવત એ નામ નિત્ય છે. પ્રશન–હે ભગવંત, શુભનામા દેવતાની ગળુભનામાં રાજ્યધાની કયાં છે? ઉતર– ગૌતમ, મેઘુભ પર્વતને પૂર્વદીસે ત્રીજા અસંખ્યાતા દીપ, સમુદ્ર તીક્રમને અનેરા લવણું સમુદ્રને વિષે ગેરથુભ રાધાની છે તેહીજ પ્રમાણે કહેવું. તેમજ સર્વ વર્ણન જાણ પ્રશન–હે ભગવંત, સાવકનામા વેળધર નાગરાજાનો દગભાસનામાં આવાસ પર્વત કયાં છે ઉતર–હે ગૌતમ, જંબુદ્વીપના મેરૂ પર્વતને દક્ષિણદીસે લવણ સમુદ્ર બેતાલીસ હજાર જેજન અવગાહી જઈએ ત્યાં સીવકનામાં બંધર નાગરાજને દગભાસનામાં આવાસ પર્વત છે. તેનું પ્રમાણ જેમ ગેસ્થભનું કહ્યું તેમ જાણવું પણ એટલો વિશે જે સર્વ અંક રત્નમય છે. નિર્મળ છે વત્ પ્રતિરૂપ છે. પ્રશ્ન–હે ભગવંત, દગભાસનામા આવાસ પર્વત એવું નામ એ અર્થે કહે છે? ઉતર–હે ગૌતમ, દગભાસનામાં આવાસ પર્વત લવણ સમુદ્રમાં આઠ જે જન પ્રમાણ ક્ષેત્રમાંહે પાણીuતે સઘળે ચેકફેર દીપાવે છે, ઉદયાત કરે છે, તપે છે, કાન્તિ વધારે છે. ને સીવકનામા ત્યાં દેવતા મહર્ધિક છે તે કારણે એ નામ કહીએ બવત તેની રાજ્યધાની દક્ષીણ દીસે અસંખ્યાતમે લવણ સમુદ્ર સીવાક નામે દગભાસની સેવ સર્વ તેમજ પૂર્વલી પરે કહેવું. પ્રશન–હે ભગવંત, સંખનામા બંધર નાગરાળ સંખનામાં આવાસ પર્વત ક્યાં છે ? ઉતર–હે ગૌતમ, જંબુ દ્વીપના મેરૂ પર્વતને પશ્ચિમ દીસે લવણુ સમુદ્રપ્રતે બેતાળીસ હજાર જોજન અવગાહી જઈએ ત્યાં સંખનામાં વેળધર નાગરાજાને સંખનામાં આવાસ પર્વત છે તેનું પ્રમાણ ગેસ્થભનીપરે કહેવું. પણ એટલો વિશે જે સર્વ રૂપાભય છે નિર્મળ છે તે એક પવૅવર વેદિકાએ ને એક વખંડે કરી સહીત છે. પ્રશ્ન-હે ભગવંત, સંખનામાં આવાસ પર્વત એવું નામ યે અર્થે કહો છો? ઉત્તર-હે મૈતમ, સંખનામાં આવાસ પર્વતને વિષે તે તે ઠામે ત્યાં ત્યાં ઘણી નાની વાવ પ્રમુખ વિષે જાવત ઘણાં કમળ પ્રમુખ સંખની પ્રભા સરીખાં છે. સંખને વણે ધોળાં Jain Education Intemational Page #261 -------------------------------------------------------------------------- ________________ લવણ સમુદ્રના અધિકાર, ૨૪૫] છે, સંખવર્ણની પ્રભાવત છે. સુખનામા દેવતા મહર્ષિક ાવત્ રાજ્યધાની પશ્રિમદીસે સખપર્વતને સંખનામા રાજ્યધાની છે. તેહીજ પ્રમાણ સર્વ પુર્વપરે કહેવું. પ્રશ્ન-હે ભગવંત, મનેાસીલક વેળધર નાગરાજાને દગસીમક આવાસ પર્વત ક્યાં છે? ઊ-તર-હે ગાતમ, જબુદ્રીપના મેરૂપર્વતને ઉત્તરદીસે લવણ સમુદ્ર ખેતાલીસ હજાર જોજન અવગાહીને જખ્મે ત્યાં મનેાસીલકનામા વેળધર નાગરાજાને દગસીમકનામા આવાસ પર્વત છે તેહીજ પ્રમાણ પૂર્વક્ષી રીતે કહેવું પણ એટલા વિશેષ જે સર્વ સ્ફટીક રત્નમય આછે. નિર્મળ છે. પ્રશ્ન—હે ભગવ’ત, દગસીમકનામા આવાસ પર્યંત એહવુંનામ સ્પે અર્થે કહા છે? ઉત્તર-હે ગાતમ, દગશીત્રકનામા આવાસ પર્વત છે તે સીતા, સીતે।દા મહાનદીના પ્રવાહ તે પર્વતલગે સમદ્રમાં જીજુએ ચાલે છે ને તે પર્વતને આથડીને સમુદ્રના પાણીમાં ભળી જાય છે તેણે અર્થે દગસીમક નામ કહીએ. જાવત્ એ નામ નિત્ય છે, ત્યાં મનેાસીલક નામા દેવતા મહર્ધિક છે જાવત્ ત્યાં ચાર હજાર સામાનીક જાવત્ વીચરે છે. પ્રશ્ન-હે ભગવંત, મનેાસીલક વેળધર નાગરાજાની મનેાસીલકા રાજ્યધાની કયાં છે ? ઊત્તર—હે ગાતમ, દગસીમક આવાસ પર્વતને ઉત્તરદીસે ત્રીછા અસખ્યાતા દ્વીપ, સમુદ્ર મુકી જઇએ ત્યાં અનેરા લવણ સમુદ્રને વિષે ત્યાં મનેાસીલક નામે રાજ્યધાની છે, તેહીજ પ્રમાણ પૂર્વપરે જાણવું જાવત્ મનેસીલકનામે દેવતા ત્યાં રહે છે. (ચારેની વ્યાખ્યા) પેહેલા કનકમય ૧, બીજો અકરત્નમય ૨, ત્રીજે રૂપામય ૩, તે ચેાથેા સટીક રત્નમય ૪, એ ચાર વેળધર દેવતાના આવાસ પર્વત ગેાઘુભાદિક જાણવા ને અનુવેળધર રાજાના પર્વત્ત છે તે ચારે રત્નમય છે, પ્રશ્ન—હે ભગવંત, અનુવેળધર નાગદેવતાના રાજા કેટલા છે? ઉત્તર-હે ગાતમ, ચાર અનુવેળધર નાગદેવતાના રાજા છે. કકોટક ૧. કર્દમક ૨. કૈલાસ ૩. તે અરૂણપ્રભ ૪. પ્રશ્ન—હે ભગવંત, કર્કોટક અનુવેળધર નાગરાજાના કટક આવાસ પર્વત્ત કાં છે? ઉ-તર- હું ગાતમ, જંબુદ્રીપના મેરૂપર્વત્તને ઈશાનખૂણે લવણુસમુદ્ર ખેતાલીસ હજાર ોજન અવગાહીને જઈએ ત્યાં કકટકનામા અનુવેળધર નાગરાજાના કોટકનામા આવાસ પર્વત્ત છે તે સતરસે, એકવીસ ોજન ઉંચા છે તેહીજ પ્રમાણ જેમ ગાથુભનું કહ્યું તેમજ જાણવું પણ એટલેા વિશેષ જે સર્વ રત્નમય છે નિર્મળ જાવત્ નિરવિશેષપણે સર્વ કહેવું જાવત્ સિંહાસન પરીવાર સહીત કહેવું. પ્રશ્ન—હે ભગવંત, કકોટકનામાં આવાસ પર્વત્ત એહવું નામ સ્પે અર્થે કહેછે? ઉ-તર—હૈ ગાતમ, ત્યાં ઘણાં ઉત્પલ કમળ કટક સરખાં છે પ્રભાએ કરી સેષ સર્વ તેમજ કહેવું. પણ એટલેા વિશેષ જે તેની કંૉંટા રાજ્યધાની કોટક પર્વત્તને ઇશાનખૂણે અનેરે લવણ સમુદ્રે છે તેમજ સર્વ કહેવું. Page #262 -------------------------------------------------------------------------- ________________ [૨૪૬ ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ. - - - - - - - - - - - વળી કઈમનામા અનુળધર નાગરાજાને પણ તેજ ગમો અપરીશેષપણે કટકનીપરે કહે. પણ એટલો વિશેપ જે અજ્ઞીખણે છે. કમનામાં આવાસ પર્વર એહની વિદ્યુપ્રભા રાજ્યપાની તે પણ અજ્ઞીખૂણે અસંખ્યાતમે લવણ સમુદ્ર છે. વળી કૈલાસનામા અનુવેળધર નાગરાજા પણ એમજ કહેવો. પણ એટલો વિશેષ જે નૈરૂત્ય ખૂણે કૈલાસનામા પર્વત્ત છે ને તેની કલાસીકાનામાં રાજધાની તે પણ તેજ દીસે નૈરૂત્ય ખૂણે અનેરે અસંખ્યાતમે લવણ સમુદ્ર છે. વળી અરૂણપ્રભનામા અનુળધર નાગરાજાને આવાસ પર્વર પણ એમજ કહેવો પણ એટલો વિશેષ જે વાયુનુણે છે ને તેની અરૂણપ્રભાનામાં રાજ્યપાની તે પણ તેહીજ વાયુંખૂણે અનેરે અસંખ્યાતમે લવણુ સમુદ્ર જાણવી. એ ચારે આવાસપર્વત્ત એક પ્રમાણે સરખા છે અને સર્વ રત્નમય છે. પ્રશન–હે ભગવંત, સુસ્થિત લવણ સમુદ્રને અધિપતિ દેવતા તેને ગૌતમ દીપ ક્યાં છે? ઉત્તર-હે ગૌતમ, જંબુદ્દીપના મેરૂ પર્વરને પશ્ચિમદીસે લવણ સમુદ્ર બાર હજાર જેજન અવગાહી જઈએ ત્યાં સુસ્થિતનામા લવણ સમુદ્રના અધિપતિ દેવતાને મૈતમ દીપનામા દીપ છે તે બાર હજાર જોજન લાંબપણે પહોળ૫ણે છે. સાડત્રીસ હજાર નવસે અડતાળીશ જોજન કાંઈક ઊંણુ પરધીપણે છે. તે દીપ જંબુદ્દીપની દીસે સાડી અઠયાસી જોજન ને એક જોજનના પંચાણું ભાગ કરીએ એહવા ચાળીશ ભાગ એટલો જળથકી ઊગે છે. ને લવણ સમુદ્રની દીશે બે કોસ જળથકી ઉચો છે. વળી તે ગતમદીપ એક પદ્રવર વેદિકાએ ને એક વખંડે કરી સધળે ચોકફેર વિટ છે. તે વેદિકા ને વનખંડને વર્ણન પુર્વલીપરે કહેવો. તે ગતમદ્દીપનામા દીપને ઉપરે ઘણું સમો રમણિક ભૂમિ ભાગ છે. તે જેમ કેાઈ માદળનું તળું જાવત ત્યાં દેવતા બેસે છે. તે ઘણું સમરમણિક ભૂમિભાગને મધ્ય ભાગે ત્યાં સુસ્થિત લવણધિપતિ દેવતાનો એક મોટો આક્રીડાવાસનામા ભૂમિ વિહાર છે તે ક્રીડા કરવાનો પ્રાસાદ છે. તે સાડીબાસઠ જોજન ઉંચપણે છે તે થકી અર્ધ એટલે સવા એકત્રીશ જોજન લાંબપણે પિહોળપણે છે. અનેક સેંકડા સ્થંભ તેણે કરી સહીત છે. ભવનને વર્ણન કહેવો. તે આક્રીડાવાસ ભૂમિ વિહારને માટે ઘણું સમે રમણિક ભૂમિભાગ છે જાવત્ મણિના સ્પર્શ લગે કહેવું. તે ઘણું મધ્યભાગે તીહાં એક મણિપિડીકા છે તે મણિપીઠીક છે જેજન લાંબી પહોળી છે ને એક જોજન જડપણે છે. સર્વ મણિમય છે નિર્મળ છે. તે મણિપીઠીક.ને ઉપરે તહાં એક દેવશયની (દેવતાની સજ્યા ઢોલીયારૂપ) છે તેનું વર્ણન પુર્વલપરે કહેવો. પ્રશ્ન–હે ભગવંત, ગૌતમ દ્વીપનામા દ્વીપ એવું નામ યે અર્થે કહે છે ? ઉતર– ગૌતમ, તે ગૌતમ દીપે તે તે ઠામે ત્યાં ત્યાં ઘણાં કમળ જાવત શૈતમની કાન્તિવંત છે (તમ નામે કોઈક વસ્તુ વિશેષ જાણવી). તેણે અર્થે હે ગૌતમ, ગતમ દીપ એહવું નામ કહીએ છીએ. જાવત એ નામ નિત્ય છે. Jain Education Intemational Page #263 -------------------------------------------------------------------------- ________________ લવણ સમુદ્રને આધકાર, ૨૪૭] '- , , , , પ્રશન હે ભગવંત, સુસ્થિતનામ લવણાધિપતિ દેવતાની સુસ્થિતનામાં રાજ્યધાની ક્યાં છે? ઉતર–હે મૈતમ, શૈતમ દ્વીપને પશ્ચિમ દિશે ત્રીછા અસંખ્યાતા દ્વીપ, સમુદ્ર મુકીને જાવત અનેરા લવણ સમુદ્રને વિષે બાર હજાર જોજન અવગાહી જઈએ ત્યાં સુસ્થિતા રાધાની છે, એણી પરે તેમજ સર્વ પુર્વવત જાણવું. જાવત સુસ્થિત દેવતા વસે છે. પ્રશન–હે ભગવંત, જંબુદ્વીપના ચંદ્રમાના ચંદ્રદીપનામાં દીપ ક્યાં છે? ઊત્તર–હે ગૌતમ, જંબુ દ્વીપના મેરૂ પર્વતને પુર્વ દિશે લવણ સમુદ્ર બાર હજાર જેજન અવગાહી જઈએ ત્યાં જંબુ દ્વીપના ચંદ્રમાના ચંદ્રદીપ નામે દીપ છે, તે દીપ જંબુ દીપની દીશે સાડી અઠ્યાસી જન ને એક જજનના પંચાણું ભાગ કરીએ એહવા ચાળીશ ભાગ એટલા જળથી ઉંચા છે, અને લવણું સમુદ્રની દીશે બે કેશ જળથકી ઉંચા છે. તે દીપ બાર હજાર જોજન લાંબાણે, પહોળપણે છે. શેપ સર્વ તેમજ જેમ ગૌતમ દીપની પરિધી કહી તેમજ કહેવી. વળી તે દીપ પ્રત્યેક પ્રત્યેક પાવર વેદિકાએ ને પ્રત્યેક પ્રત્યેક વનખંડે કરી સહીત છે. તે વેદિકા ને વનખંડને વર્ણન પુર્વલી પરે કહે. તે દીપ ઉપર ઘણું સમ રમણિક ભૂમિ ભાગ છે જાવત ત્યાં ઘણું તિથી દેવતા બેશે છે. તે ઘણું સમરમણિક ભૂમિ ભાગને મધ્ય ભાગે પ્રાસાદાવતુંસક છે. તે સાડી બાસઠ જોજન ઉંચા તેહને મધ્ય ભાગે મણિપીઠીક બે જનની છે જાવત ત્યાં સિંહાસન પરીવાર સહીત કહેવાં. પ્રશન–હે ભગવંત, ચંદ્રદીપનામા દીપ એવું નામ યે અર્થે કહીએ ? ઉતર–-હે ગૌતમ, ત્યાં ઘણી નાની મોટી વાવને વિષે ઘણાં કમળ ચંદ્રમાને વર્ણ છે. ચંદ્રમા શરખી કાન્તિવંત છે. ચંદ્રનામે ત્યાં જ્યાતિષીના ઇદ્ર દેવતા મહર્ધિક જાવત્ એક પલ્યોપમની સ્થિતિવંત વસે છે. તે તે ત્યાં ત્યાં પ્રત્યેક પ્રત્યેક ચાર હજાર સામાનીક દેવતાનું ભાવત ચંદ્રદીપનું ચંદ્ર રાજ્યધાનીનું અનેરા ઘણું જ્યોતિષી દેવતા દેવજ્ઞાનું અને ધિપતિપણું કરતાં થકાં જાવત વિચારે છે તેણે અર્થે હે મૈતમ ચંદ્રદીપ એહવું નામ કહીએ. જાવત્ એ નામ નિત્ય છે. પ્રશન–હે ભગવંત, જબુ દીપના ચંદ્રમાની ચંદ્ર નામે રાધાનીયું ક્યાં છે? ઉતર–હે ગેમ, લવણ સમુદ્રના ચંદ્રદીપને પૂર્વ દીશે ત્રીછા અસંખ્યાતા દીપ છાંડીને જાવત અનેરા જખુ દીપને વિષે બાર હજાર જોજન અવગાહી જઈએ ત્યાં ચંદા રાજ્યધાની છે તેહીજ પ્રમાણ જાવ એહવા મહધિક ચંદ્ર દેવતા છે. પ્રશન–હે ભગવંત, જંબુ દીપના સૂર્યના સૂર્યનામાં દીપ ક્યાં છે ? ઉત્તર– હે ગેમ, જંબુ દીપના મેરૂ પર્વતને પશ્ચિમ દીશે લવણ સમુદ્ર બાર હજાર જન અવગાહી જઈએ ત્યાં સૂર્ય દીપ છે. તેમજ પુર્વલી (ચંદ્રદીપની) પરે ઉંચપણું લાંબાણું પહોળપણું, પરિધીપણું કહેવું. વળી પદ્મવર વેદિકા, વનખંડ, ભૂમિ ભાગ તેમજ કહે જાવત્ જ્યોતિષી દેવતા વસે છે. વળી પ્રાસાદાવતંસકનું પણ તેહીજ પ્રમાણ કહેવું. મણિપીડીકા સીંહાસન પરીવાર સહીત કહેવાં. Jain Education Intemational Page #264 -------------------------------------------------------------------------- ________________ [૨૪૮ ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ, પ્રશન–હે ભગવંત, સૂર્યદીપનામા દીપ એહવું નામ યે અર્થે કહીએ? ઉત્તર– હે ગૌતમ, ત્યાંના કમળ સૂર્યની કાન્તિ સરખાં છે જાવત તિવી દેવતા વસે છે સૂર્યનામાં ત્યાં તીષીને ઇંદ્ર દેવતા વસે છે. તેણે અર્થે સૂર્યદીપ એવું નામ કહીએ. પ્રશ્ન–હે ભગવંત, જબુદ્દીપના સૂર્યની સર્વનામે રાધાનીયું ક્યાં છે? ઉત્તર–હે મૈતમ, તેહની રાધાની લવણ સમુદ્રના સૂર્ય દીપને પશ્ચિમ દિસે અને અસંખ્યાતમે જંબુદ્દીપે છે. શેષ સર્વ તેમજ જાત સુર્ય દેવતા ત્યાં વસે છે. પ્રશન–હે ભવાંત, લવણ સમુદ્રની શીખ માંહી જંબુદ્વીપની દીસે ફરે છે તે અત્યંતર લાવણી, ચંદ્રમાના ચંદ્ર દીપ ક્યાં છે? ઉત્તર-હે ગૌતમ, જબુદીપના મેરૂ પર્વતને પૂર્વ દીસે લવણ સમુદ્ર બાર હજાર જેજન અવગાહી જઈએ ત્યાં અત્યંતર લવણ સમુદ્રના ચંદ્રમાના ચંદ્રદ્ધીપનામાં દીપ છે તે જેમ જબુદ્વીપના ચંદ્રમાના દીપ કહ્યા તેમજ કહેવા. પણ એટલે વિશેષ જે રાધાનીયું અનેરા લવણ સમુદ્રને વિષે કહેવી. શેપ સર્વ તેમજ કહેવું એમ અત્યંતર લવણ સમુદ્રના સૂર્યના દીપ તે પશ્ચિમ દિશે લવણ સમુદ્ર બાર હજાર જોજન અવગાહી જઈએ ત્યાં છે. તેમજ સર્વ રાધાની પણ કહેવી. પ્રશન-હે ભગવંત, લવણ સમુદ્રની શીખ બાહર અને ઘાતકીખંડ દીસે ફરે છે તે બાહ્ય લાવણી, ચંદ્રમાના ચંદ્રદીપ ક્યાં છે? ઉતર–હે ગૌતમ, લવણ સમુદ્રની પૂર્વ દીસેની વેદિકાથકી લવણ સમુદ્ર પશ્ચિમ દિશે બાર હજાર જોજન અવગાહી જઈએ ત્યાં બાહરલા લવણું સમુદ્રને ચંદ્રમાના ચંદ્ર દ્વીપ છે. તે દીપ ઘાતકી ખંડ દીસે સાડા અઠયાસી જે જન ને એક જોજનના પંચાણું ભાગ કરીએ એવા ચાળીશ ભાગ એટલા જળ થકી ઉંચા છે અને લવણ સમુદ્ર દીસે બે કેસ જળથી ઉંચા છે. બાર હજાર જોજન લાંબપણે પહોળપણે છે તે દીપે પવવર વેદિકા, વનખંડ, ઘણું સમરમણિક ભૂમિભાગ, મણિપીઠીક, સિંહાસન પરીવાર સહીત તેમજ નામનો અર્થ પુર્વરે કહેવો. તેની રાજ્યધાની બાહરલા લવણ સમુદ્રના ચંદ્ર દ્વીપને પૂર્વ દીસે ત્રીજી અસંખ્યાતમાં અનેરા લવણ સમુદ્રને વિષે છે. શેષ સર્વ તેમ જ કહેવું. પ્રશન–હે ભગવત, બાહરલા લવણ સમુદ્રના સૂર્યના સૂર્યદીપનામા દીપ ક્યાં છે? ઉત્તર– હે ગૌતમ, લવણ સમુદ્રની પશ્ચિમ દિસિની વેદીકાથકી લવણું સમુદ્ર પૂર્વ દીસે બાર હજાર જોજન અવગાહી જઈએ ત્યાં સૂર્ય દ્વીપ છે. જાવત્ ધાતકીખંડ દીસે તે દીપ સાડા અઠયાસી જે જન ને એક જોજનના પંચાણું ભાગ કરીએ એહવા ચાળીશ ભાગ જળ થકી ઉંચા છે અને લવણ સમુદ્રની દિસે બે કોસ જળથી ઉંચા છે. જાવત રાધાની બાહરલા લવણના સૂર્ય દીપથકી પશ્ચિમ દિસે ત્રીછા અસંખ્યાતમે લવણ સમુદ્ર બાર હજાર જોજન અવગાહી જઇએ ત્યાં છે. તેમજ સર્વ પૂર્વપરે કહેવું. Jain Education Intemational Page #265 -------------------------------------------------------------------------- ________________ ધાતકીખંડથી સ્વયંભૂમરણ સુધીની આજ્ઞા, ૨૪૯]. ૭૫, ધાતકી ખંડથી માંડીને સ્વયંભૂ રમણ સમુદ્ર, તેના ચંદ્ર, સૂર્યના - ચંદ્ર, સૂર્યદ્વીપ ને ચંદ્ર, સૂર્ય રાજ્યોનીની આના. પ્રશન–હે ભગવંત, ધાતકીખંડ દીપના ચંદ્રમાના ચંદ્રદીપ ક્યાં છે? ઉતર–હે ગૌતમ, ધાતકીખંડ દીપના પૂર્વ દિસીની વેદિકા થકી કાળદધી સમુદ્ર બાર હજાર જોજન અવગાહી જઈએ ત્યાં ધાતકીખંડ દીપના ચંદ્રમાના ચંદ્ર દીપનામાં દીપ છે. તે સઘળે ચેકફેર બે કાસ પાણીથી ઉંચા છે. (કાળો દધી સમુદ્ર સરખે સમે છે તે માટે.) બાર હજાર જોજન લાંબપણે પિહોળપણે છે તેમજ વિભ, પરિધિ ભૂમિ ભાગ, પ્રાસાદાવતંસક, મણિપીઠીક, સિંહાસન પરીવાર સહીત, અર્થ પણ તેમજ કહેવો. ને તેની રાજ્યધાની પોતાના દીપથકી પૂર્વ દીસે અનેરા અસંખ્યાતમે ધાતકીખંડ દીપને વિશે છે. શેષ સર્વ તેમજ પૂર્વપરે કહેવું એમ સૂર્ય દીપ પણ કહેવા. પણ એટલો વિશેષ જે ધાતકીખંડ દીપની પશ્ચિમ દિસની વેદિકા થકી કાળદધી સમુદ્ર બાર હજાર જેજને તેમજ સર્વે કહેવું જાવત તેહની રાધાની સૂર્ય દીપને પશ્ચિમ દિસે અનેરે ધાતકીખંડ દીપે છે શેષ સર્વ તેમજ પૂર્વલીપરે કહેવું. પ્રશન–હે ભગવંત, કાળોદધી સમુદ્રના ચંદ્રમાના ચંદ્રદીપ કયાં છે ઉતર–હે ગૌતમ, કાળાદધી સમુદ્રની પૂર્વ દિશીની વેદિકાના અંતથકી (અત્યંતર) કાળોદધિ સમુદ્ર પશ્ચિમ દિશે બાર હજાર જોજન અવગાહી જઈએ ત્યાં કાળદધિ સમુદ્રના ચંદ્રમાના ચંદ્રદીપ છે. તે સઘળે ચોકફેર બે કોસ જળથી ઉંચા છે. સેવ સર્વ તેમજ પૂર્વલીપરે કહેવું. જાવત્ રાધાની તે પોતાના દ્રીપથકી પૂર્વદીસે અનેરે અસંખ્યાતમે કાળોદધી સમુદ્ર બાર હજાર જોજન અવગાહીને શેષ સર્વ તેમજ કહેવું. જાવત ત્યાં ચંદ્ર દેવતા રહે છે. એમ સૂર્યના દીપ પણ કહેવા. પણ એટલો વિશેષ જે કાળોદધી સમુદ્રની પશ્ચિમ દીસીની વેદીકાના અંતથકી કાળોદધી સમુદ્ર પૂર્વદીસે બાર હજાર જોજન અવગાહી જઈએ ત્યાં સૂર્યદીપ છે. ને તેની રાજ્યધાની પિતાના દીપને પશ્રિમદીસે અનેરા કાળોદધી સમુદ્રને વિશે સેવ સર્વ તેમજ કહેવું. પ્રશ્ન-હે ભગવંત, પુષ્કરવર દીપના ચંદ્રમાનાં ચંદ્રદીપ ક્યાં છે? ઉત્તર–હે ગૌતમ, પુષ્કરવર દીપના ચંદ્રમાને ચંદ્રદીપ પુષ્કરવર દીપની પૂર્વદીસીની વેદિકાના અંતથકી પુષ્કરવર સમુદ્ર બાર હજાર જોજન અવગાહી જઈએ ત્યાં છે અને તેની રાધાની અને પુષ્કરગર દીપે છે તેમજ સર્વ કહેવું ને સૂર્યદ્રીપ પુષ્કરવર હીપની પશ્ચિમ દીસીની વેદિકાના અંતથકી પુષ્કરોધી સમુદ્ર બાર હજાર જોજન અવગાહી જઈએ ત્યાં છે તેમજ સર્વ જાવત્ રાજ્યધાની અનેરા પુષ્કરોદધી સમુદ્ર છે. - હવે સર્વ દ્રીપના જે ચંદ્રમા, સૂર્ય. તેહના દીપ આગળજ સમુદ્રને બાહરલે પાસે છે. તેમાં વળી ચંદ્રદીપ સર્વ પૂર્વદીસે છે ને સૂર્યદીપ સર્વ પશ્ચિમદીસે છે. ને સર્વ સમુદ્રના જે ચંદ્રમા, સૂર્ય તેહના દીપ તેહજ સમુદ્ર છે. દીપના ચંદ્રમા, સુર્યના દીપ તે આગલા 82 Jain Education Intemational Page #266 -------------------------------------------------------------------------- ________________ [૨૫૦ ચાર પ્રકારને સંસારી જીવની પ્રતિપતિ. સમુદ્રને માહીલે પાસે છે ને સમુદ્રના ચંદ્રમા, સૂર્યના દીપ તેહીજ સમુદ્ર છે. તેની રાજ્યધાનીયું દીપના ચંદ્રમા, સૂર્યની પિતાના સરીખા નામને દીપે છે અને સમુદ્રના ચંદ્રમા, સૂર્યની પિતાના સરીખા નામને સમુદ્ર છે. તેમાં પણ વળી ચંદ્રની રાજ્યધાની પૂર્વદીસે અને સૂર્યની રાજ્યધાની પશ્ચિમ દીસે છે. હવે દીપ, સમુદ્રના નામ જાણવાને અર્થે એ ગાથાનો અર્થ કહે છે. પહેલા જંબુદ્દીપ, લવણ સમુદ્ર, ધાતકી દ્વીપ, કાળોદધી સમુદ્ર, પુષ્કરવર દીપ, પુષ્કરવર સમુદ્ર, વારૂણુંવર દ્વીપ, વારૂણુંવર સમુદ્ર, લીવર દીપ, ક્ષીરવર સમુદ્ર, ધૃતવર દીપ, ધૃતવર સમુદ્ર, કુંવર દીપ, ઈસુવર સમુદ્ર, નંદીસ્વર દ્વીપ, નંદીસ્વર સમુદ્ર, અરૂણ દીપ, અરૂણ સમુદ્ર, અરૂણવર દ્વીપ, અરૂણવર સમુદ્ર, કુડળ દીપ, કુંડળ સમુદ્ર, રૂચક દ્વીપ, રૂચક સમુદ્ર, આભરણને નામે, વસ્ત્રને નામે, ગંધને નામે કમળને નામે, તીલકને નામે, પૃથ્વીને નામે, નિધાનને નામે, રનને નામે, વર્ષધરને નામે, કહને નામે, નદીને નામે, વિજયને નામે, વખારાને નામે, બાર દેવલોકને નામે, એસઠ ઈદ્રને નામે, દેવકુરૂ, ઉત્તર કુરને નામે, મેરૂને નામે, આવાસને નામે, શીખરને નામે, અઠાવીશ નક્ષત્રને નામે, ચંદ્રને નામે, સૂર્યને નામે, એમ સર્વ ઉત્તમ વસ્તુને નામે, અસંખ્યાતા દ્વીપ, સમુદ્ર કહેવાં. પ્રશ્ન–હે ભગવંત, દેવદીપ (છેલા સ્વયંભૂરમણથકી પુઠે (વાસે) પાંચમે દીપ) તેના ચંદ્રમાના ચંદ્રદીપનામા દીપ ક્યાં છે? ઊતર-હે ગૌતમ, દેવદીપની પૂર્વ દિશીની વેદિકાના અંતથકી દેવોદધી સમુદ્ર બાર હજાર જે જન અવગાહી જઈએ ત્યાં ચંદ્રમાના દ્વીપ છે. તે પૂર્વલી રીતે જાણવા. જવત રાધાની પિતાના દીપથકી પૂર્વ દીસે આગે દેવ સમુદ્ર અસંખ્યાતા હજાર જેજના અવગાહી જઇએ ત્યાં દેવીપના ચંદ્રમાની ચંદ્રમા નામે રાજ્યધાનીઓ કહી છે. શેષ સર્વ તેમજ પૂર્વલી પરે જાણવું. દેવદીપના ચંદ્રમાના જેમ એ દ્વીપ કહ્યા તેમજ દેવીપના સૂર્યના પણ હીપ કહેવા, પણ એટલે વિશેષ જે પશ્ચિમ દિશે તેવી જ સમુદ્રમાં કહેવા. પ્રશ્ન–હે ભગવંત, દેવ સમુદ્રના ચંદ્રમાના ચંદ્રદીપ કયાં છે ? ઉત્તર–હે મૈતમ, દેવદધી સમુદ્રની પૂર્વ દીસીની વેદિકાના અંતથકી દેદક સમુદ્ર પશ્ચિમ દીશે બાર હજાર જજન અવગાહી જઈએ તેમજ અનુક્રમે જાવત રાજધાની પિતાના ચંદ્રીપથકી પશ્ચિમ દિશે દેવદધી સમુદ્ર અસંખ્યાતા હજાર જોજન અવગાહી જઇએ ત્યાં દેવદધી સમુદ્રના ચંદ્રમાની ચંદ્રાના રાજ્યપાની છે. શેષ સર્વ તેમ જ કહેવું. એમ સૂર્યના દ્વીપ પણ કહેવા પણ એટલે વિશેષ જે દેવદધી સમુદ્રની પશ્ચિમ દિશીની વેદિકાના અંત થકી દેવોદધી સમુદ્ર પૂર્વ દિશે બાર હજાર જોજન અવગાહી જઈએ ત્યાં સૂર્યદ્વીપ છે. અને તેની રાજ્યધાનીઓ પિતાના દ્વીપને પૂર્વ દિશે દેવેદધી સમુદ્ર અસંખ્યાતા હજાર જોજન અવગાહીને જઈએ ત્યાં છે. વળી એમ નાગ દ્વીપ, નાગ સમુદ્ર. જક્ષ દ્વીપ, જક્ષ સમુદ્ર, ભૂત દીપ, ભૂત સમુદ્ર, Jain Education Intemational Page #267 -------------------------------------------------------------------------- ________________ લવણ સમુદ્રની સાથે બીજા સમુદ્રને મુકાબલે, રપ૧] તેના ચંદ્રમા, સૂર્યના ચંદ્ર, સૂર્યદીપ ને તેની રાજ્યધાની તે જેમ દેવદધી દ્વીપ, સમુદ્રની કહી તેમજ કહેવી. એટલે એ ચારે દીપ, સમુદ્રની એક રીત કહેવી. પ્રશ્ન–હે ભગવંત, સ્વયંભૂરમણ દ્વીપના ચંદ્રમાના ચંદ્રદીપ નામે દીપ ક્યાં છે ? ઉતર હે ગીતમ, સ્વયંભૂરમણ દ્વીપના પૂર્વ દિશીની વેદિકાના અંતથકી સ્વયંભૂરમાદક સમુદ્ર બાર હજાર જે જન અવગાહી જઈએ ત્યાં ચંદ્રદીપ છે અને તેની રાજ્યધાની પિતપિતાને ચંદ્રદીપને પૂર્વદિશે સ્વયંભૂરમણ સમુદ્ર અસંખ્યાતા હજાર જોજન અવગાહી જઈએ ત્યાં છે તેમજ પૂર્વવત કહેવું. એમ સૂર્યના દીપ સ્વયંભૂરમણ દીપના પશ્ચિમ દિશીની વેદિકાના અંતથકી સ્વયંભૂરમણ સમુદ્રમાં બાર હજાર જોજન અવગાહી જઈએ ત્યાં છે અને તેની રાજધાની પિતાપિતાના દીપથકી પશ્ચિમદિશે સ્વયંભૂરમણ સમુદ્રમાં અસંખ્યાતા જોજન જઈએ ત્યાં છે. શેષ સર્વ તેમ જ કહેવું. પ્રશ્ન–હે ભગવંત, સ્વયંભૂરમણ સમુદ્રના ચંદ્રમાના ચંદ્રીપ ક્યાં છે? ઉતર-હે ગૌતમ, સ્વયંભૂરમણ સમુદ્રના પૂર્વદિશીની વેદિકાના અંતથકી સ્વયંભૂરમણ સમુદ્ર પશ્ચિમદિશે બાર હજાર જોજન જઈએ ત્યાં ચંદ્રદીપ છે. શેષ સર્વ તેમજ પૂર્વલી પરે કહેવું. ને તેની રાજ્યધાનીયું પિતા પોતાના દીપને પશ્ચિમદિશે સ્વયંભૂરમણ સમુદ્રમાંહે અસંખ્યાતા જન અવગાહી જઈએ ત્યાં છે. તેમજ સર્વ કહેવું. એમ સૂર્યના દ્વીપ પણ સ્વયંભૂરમણ સમુદ્રમાંહે પશ્ચિમાંતથકી પૂર્વદિશે બાર હજાર જોજન અવગાહી જઇએ ત્યાં સૂર્યદીપ છે ને તેની રાજ્યધાનીયું પોતપોતાના દીપકી પૂર્વદિશે સ્વયંભૂરમણ સમુદ્ર અસંખ્યાતા હજાર જે જન અવગાહી જઈએ ત્યાં સ્વયંભૂરમણ સમુદ્રના સૂર્યની રાજ્યધાનીઓ છે. જાવત ત્યાં સૂર્યદેવતા ઈંદ્ર છે. એ દ્વીપ સમુદ્ર તેના ચંદ્ર સૂર્યના દ્વીપ અને રાજ્યધાનીને અધિકાર પુરો થયો. હવે લવણનો તે અધિકાર ચાલે છે તેજ હવે કહે છે. ૭૬. લવણ સમુદ્રની સાથે બીજા સમુદ્રને મુકાબલો, પ્રશન–હે ભગવંત, લવણ સમુદ્રમાંહે વેળધરનામા નાગરાજા, અગ્ર, સીખ, નમણ, (નીચાણુ) અને ગ્રાસ, વૃદ્ધિ (વધ, ઘટ) છે ? ઉત્તર–હે ગૌતમ, હા છે. (નીચાણ, વધ, ઘટ છે.) પ્રશ્ન–હે ભગવંત, જેમ લવણુ સમુદ્ર વેળધરનામા નાગરાજા, અગ્ર, સીખા, નમણ, ગ્રાસ, વૃદ્ધિ છે. તેમ બહીરલા જે કાળોદધી પ્રમુખ અસંખ્યાતા સમુદ્ર છે ત્યાં વેળધરનામા નાગરાજા, અગ્ર, સીખા, નમણ, તે ગ્રાસ, વૃદ્ધિ છે ? ઉત્તર–હે ગૌતમ, એ અર્થ સમર્થ નહીં. એટલે એહવા નથી.) પ્રશન–હે ભગવંત, લવણ સમુદ્રનું શું ઉંચું સીખાવંત પાણી છે? કે પ્રસ્તાવંત સમું પાણી છે કે શું વાયરે ભાતું પાણી છે? કે અણક્ષોભાનું પાણી છે ? ઊતર–હે ગૌતમ, લવણ સમુદ્રનું ઉંચું સીખાવંત પાણી છે, પણ સમું પ્રસ્તાવંત Jain Education Intemational Page #268 -------------------------------------------------------------------------- ________________ [૨૫૨ ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ. પાણી નથી. વાયરે કરી ભાતું જળ (પાણી) છે, પણ અણભાતું સ્થિર પાણી નથી. પ્રશન–હે ભગવંત, જેમ લવણ સમુદ્રનું ઉચું સીખાવંત પાણી છે, પણ સમું પ્રસ્તાવિત પાણી નથી. વાયરે કરી ભાતું પાણી છે, પણ અણભાતું સ્થિર પાણી નથી. તેમ બાહીરલા જે અસંખ્યાતા સમુદ્ર છે તેનું પાણુ શું ઉંચું સીખાવંત છે, કે પ્રસ્તારવંત સમું પાણી છે ? વાયરે કરી ભાતું પાણી છે, કે અક્ષોભાતું સ્થિર પાણી છે ? ઊત્તર–હે ગતમ, બાહરલા કાળોદધી પ્રમુખ સર્વ સમુદ્રનું સીખાવંત ઉંચું પાણી નથી, પણ પ્રસ્તાવંત સમું પાણી છે. વાયરે કરી લોભાતું પાણી નથી, પણ અણભાતું સ્થિર પાણી છે. (પાતાળા કળશાના અભાવ માટે.) જળેકરી પૂર્ણ છે. પૂર્ણ પ્રમાણુ ભર્યા છે છળતા નથી. અને ઉણું પણ નથી સમા ભર્યા ઘડાની પરે રહ્યા છે. પ્રશન–હે ભગવંત, લવણ સમુદ્રને વિષે ઘણા ઉદાર અપકાયરૂપ મેઘ ઉપજે છે? વરસે છે? ઊત્તર– હે ગૌતમ, હા, ઉપજે છે, વરસે છે. પ્રશ્ન- હે ભગવંત, જેમ લવણ સમુદ્રને વિષે ઘણા ઉદાર બાદર અપકાયરૂપ મેઘ ઉપજે છે, સમુછના પામે છે, વરસે છે તેમ બાહીરલા જે કાળોદધિ પ્રમુખ અસંખ્યાતા સમુદ્ર છે તેને વિષે ઘણું ઉદાર અપકાયરૂપ મેઘ ઉપજે છે? સમુઈના પામે છે? વરસે છે? ઉતર–હે ગૌતમ, એ અર્થ સમર્થ નહીં એટલે મેઘ વસતા નથી.) પ્રશ્ન–હે ભગવંત, બાહરલા સમુદ્ર મેઘની વૃષ્ટિવિના જળે કરી પૂર્ણ પૂર્ણ પ્રમાણે ભર્યા છે પણ મેઘ વરસતા નથી, છળતા નથી, ઉણપણ નથી, સમા ભર્યા ઘડાની પરે રહે છે. એમ યે અર્થે કહો છો? ઊત્તર–હે ગતમ, બાહલા સમુદ્રને વિષે મેઘની વૃષ્ટિ વિના ઘણુ બાદર અપકાયા ઉદક જેનીયા જીવ પુગળ પાણીપણે આશ્રય છે, ઉપજે છે, પૂર્ણ થાય છે, ઉપચય પ્રતે પામે છે. તેણે અર્થે હે ગૌતમ એમ કહીએ છીએ જે બાહરલા સમુદ્ર મેઘવષ્ટિ વિના પાણીએ ભર્યા જાવત સમ ભર્યા ઘડાની પરે રહે છે. ૭૭લવણ સમુદ્રના ડગમાળાનો અધિકાર. પ્રશ્ન–હે ભગવંત, લવણ સમુદ્ર કેટલો ઉંડપણે વૃદ્ધિ વધતો છે? ઉત્તર–હે ગૌતમ, લવણ સમુદ્રને બે પાસેથી (જબુદ્દીપની ગતીવી ને ધાતકી ખંડ તરફથી) માંહે પંચાણું પંચાણું પ્રદેશ જઈએ ત્યારે એક પ્રદેશ ઉંડપણે વધે.પંચાણું પંચાણું વાળાગ્ર જઈએ ત્યારે એકેક વાળાગ્ર ઉંડે વધે છે. એમ પંચાણું પંચાણું લીક્ષા જઈએ ત્યારે એકેક લીક્ષા પ્રમાણ ઉડે છે. એમ પંચાણું એ એક જે વધે. એમ એણે અભિપ્રાય પંચાણું એક જ. પંચાણું આંગુલે એક આંગુલ. પંચાણું વિહળે (વંતે) એક વિહથ. પંચાણું હાથે એક હાથ. પંચાણું કુક્ષીએ (છાતીના મધ્ય ભાગ સુધી એટલે બે હાથનું નામ) એક કુક્ષી. પંચાણું ધનુષે (વાબે) એક ધનુષ.પંચાણું ગાઉએ એક ગાઉ. પંચાણું જેજને એક જન. પંચાણું તે (સેંકડે) એક સત. જાવત્ પંચાણું હજાર Jain Education Interational Page #269 -------------------------------------------------------------------------- ________________ લવણ સમુદ્રના ડગમાળાને અધિકાર, જોજન જઇએ ત્યારે એક હજાર બેજન ઊંડપણે વધે છે. (જે ગણત્રી લેવી તે તમામ જગતીના કાંઠેથી લેવી.) પ્રશ્ન- ભગવત, લવણ સમુદ્ર કેટલા ઉંચપણે શિખાએ વધતા છે? ઉતર્—હૈ ગૈાતમ, લવણ સમુદ્રને એ પાસે પચાણું પંખેંચાણુ પ્રદેશ જએ ત્યારે સોળ સેાળ પ્રદેશ શીખા ઉંચપણે વધે છે, એમ અનુક્રમે જાવત્ પંચાણું પંચાણું હજાર બેજન જઇએ ત્યારે સાળ હજાર જોજન ઉંચપણે શીખા વધે છે (જેમ પ્રથમથી ગણત્રી તેમજ લેવી પણ એટલા વિશેષ જે ઉંચપણું સળગણુ લેવું.) પ્રશ્ન—હે ભગવંત, લવણુ સમુદ્રના વડા મોટા ગેાતિર્થ કહ્યા છે? (ગાતિર્થ તે ચડતું ઉતરતું પાણી.) ઉત્તર—હૈ ગૈાતમ, લવણ સમુદ્રને એ પાસે પચાણુ પંચાણુ હન્તર જોજન ગતિર્થ છે. ૨૫૩] આ રીતની જળ વૃદ્ધિથી કેટલાએકના મનમાં એમ શંકા થાય જે આમ જળ વૃદ્ધિ ગણતાં લવણ સમુદ્ર મધ્યેના જુગળીયાના અંતરીપા, ગેાત્તમદીપ, ચંદ્ર, સૂર્યના દ્વીપા, વેળધર પર્વત્તા વગેરે દુખી જવા જોઇએ, પણ તેમ નથી. કારણકે ભગવ તે જે જળવૃદ્ધિ બતાવી છે તે અપેક્ષા વચનથીજ સત્યજ છે, તેનું એમ સમજાય છે કે—તે ગણતરી લવણુ સમુદ્રના કાંઠાથી તે ડગમાળાના અગ્ર ભાગની દોરી ંટ એકંદર ગણતરી જણાય છે. હવે જળવૃદ્ધિ ગણતાં દીપા વગેરેને હરકત આવે નહીં તે સંબંધમાં સમાધાન એ છે કે જગતીથકી પાંચસે જોજન લવ સમુદ્રમાં જઇએ ત્યારે જુગળીયાના પાંચશે જોજનને લાંખે, પહેાળા ત્રીજો અંતરદ્વીપો આવે. તે ીપા જ મુદ્રીપ તરફ સાડાત્રણ જોજન ને પંચાણુયા પાંસઠું ભાગ એટલા જથકી ઉંચા દેખાય છે, ને લવણ સમુદ્રમાં ડગમાળા તરફ અર્ધ તેજન (એ કેાશ) જળથકી ઉંચા દેખાય છે. એ હીશાએ પાંચસે જોજને ત્રણ જોજન તે પાંચાયા પાંસઠ ભાગ જળ વૃદ્ધિ થઇ. તેને બમણા કરતાં એટલે એક હજાર ને સાત જોજન ને જોજનના પંચાણુયા પાંત્રીશ ભાગની જળ વૃદ્ધિ થઇ. તેને પંચાણુયે ગુણતાં સાતસે' જોજન થાય એટલે પોંચાણુ હન્તર લવણ સમુદ્રમાં જઇએ ત્યાં સાતસે જોજનની જળ વૃદ્ધિ થાય. વળી જગતીથકી લવણ સમુદ્રમધ્યે બાર હજાર બેજન જઇએ ત્યારે ખાર હજાર ોજનનેા લાંબા, પાહાળે, ગાતમીપા આવે છે તે દ્વીપો જગતી તરફ જળથી સાડી અયાથી જોજન ને પંચાણુંયા ચાળીશ ભાગ ઉંચા દેખાય છે ને લવણુ સમુદ્રના ડગમાળા તરફ અર્ધ ોજન જળથકી ઉંચા દેખાય છે. એ હિસાબે પણ બાર હજાર જોજનમાં જળવૃદ્ધિ અયાથી જોજનને પહેંચાયા ચાળીશ ભાગ થાય. એ સૂત્રના ન્યાયથી એક હજાર ને સાત જોજન ને જોજનના પંચાણ્યા પાંત્રીશ ભાગની જળવૃદ્ધિ થાય. એટલે પંચાણું હજાર ોજન લવણ સમુદ્રમાં જએ ત્યારે સાતસે બેજનની જળવૃદ્ધિ થાય છે. એ હકીકત ન્યાયપૂર્વક સાચી જણાય છે. Page #270 -------------------------------------------------------------------------- ________________ [૨૫૪ ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ, પ્રશ્ન–હે ભગવંત, લવણ સમુદ્રનું કેવડું મોટું ગોતિર્થ રહીત સમું (સરખું) પાણી ક્ષેત્ર છે? ઉત્તર-હે મૈતમ, લવણ સમુદ્રનું દશ હજાર જન પ્રમાણુ ચક્રવાળ વિર્ષભે ગતિર્થ રહીત સમુક્ષેત્ર છે. પ્રશ્ન–હે ભગવંત, લવણ સમુદ્રને કેવડો મોટો ઉદકમાળ પાણીને ઉચ માળ છે? ઉત્તર-હે ગૌતમ, દશ હજાર જોજન ચક્રવાળે પહોળાપણે ઉચ ઉપર સમો ઉદકમાળ છે. પ્રશન–હે ભગવંત, લવણ સમુદ્ર યે સંસ્થાને (આકારે) છે? ઉત્તર–હે ગૌતમ, ગતિર્થને સંસ્થાને છે, નાવાને સંસ્થાને છે, છીપ સંપૂટને સંસ્થાને વચ્ચે ઉંચે છે, અસ્વના સ્કંધને સંસ્થાને છે, વલભીઘરને સંસ્થાને બે પાસે નમતે છે, વચ્ચે ઉંચો, વૃત્ત વાટલે ફરતે વળીયાને સંસ્થાને સંરિથત છે. પ્રશ્ન- હે ભગવંત, લવણ સમુદ્ર કેટલે ચક્રવાળે ફરતો પિળપણે છે? કેટલે પરિધીપણે છે? કેટલો ઉંડપણે છે? કેટલે ઉચપણે છે? ને કેટલો સર્વાગે ઉંડપણે, ઉંચપણે થઈને છે? ઉત્તર-હે ગૌતમ, લવણું સમુદ્ર બે લાખ જન ચક્રવાળે સઘળે ફરતો પિહોળપણે છે. પંદર લાખ, એકાસી હજાર, એકસો ઓગણચાળીસ જેજન કાંઈક ઉણ પરિધિ પણ છે. એક હજાર જેજન ઉંડપણે છે. સોળ હજાર જેજન ઉંચપણે શીખા છે. સતર હજાર જેજન ઉંડપણે, ઉંચપણે મળીને સર્વાગે પાણીને પીંડ જાડપણે છે. પ્રશન–હે ભગવંત, યદયપી જે તે લવણ સમુદ્ર બે લાખ જે જન ચક્રવાળ સઘળે પિહોળ પણે છે; પંદર લાખ, એકસી હજાર, એકસ, ઓગણ ચાળીસ જેજન કાંઈક ઉણું પરિધીપણે છે. એક હજાર જોજન ઉંડપણે છે સોળ હજાર જેજન ઉચપણે સીખા છે. સત્તર હજાર જેજન ઉંડપણ, ઉંચપણે મળીને સર્વાગ્રે જળપીંડ છે. તે એ કારણે હે ભગવંત લવણુ સમુદ્ર જંબુંદીપનામાં દીપપ્રતે પાણીએ કરી રેલ નથી? પીડા ઉપજાવતે નથી? તેમ વળી નિચે એકેદક જળમય (જળાકાર) કેમ કરતો નથી? ઉત્તર–હે ગૌતમ, જબુદીપનામા દ્વીપને વિષે ભરત, ઐરાવત ક્ષેત્રે અરીહંત, ચક્રવર્તિ, બળદેવ, વાસુદેવ, જંઘા ચારણ સાધુ વિધ્યાચારણ સાધુ, વિધ્યાધર, સાધુ, સાધવન, શ્રાવક, શ્રાવિકા, બીજાએ મનુષ્ય છે. તે પ્રકૃતિ સ્વભાવેજ ભકિક છે, સ્વભાવેજ વનિત છે, રવભાવેજ જેહને પાતળા અલ્પ (થોડે) ક્રોધ, માન, માયા ને લેભ છે. જેને મૃદુ સુકુમાળ, માર્દવ કોમળતા તેણે કરી સહીત છે. વૈરાગ્યથી સંસારમાં લેપાયેલ નથી, ભદક છે, વનિત છે. તેમની નેશ્રાએ તેહને પ્રભાવે કરી લવણ સમુદ્ર જંબુદીપ પ્રતે પાણીએ રેલતો નથી, પીડત નથી, જળમય કરતે નથી બળ નથી. વળી ગંગા ૧, સિંધુ ૨, રક્તા ૩, અને રક્તવઇ જ, એ નદીને વિષે અધિષ્ઠાયક દેવીઓ મહધિક જાવત એક પલ્યોપમની સ્થિતિવંત વસે છે. તેની નેશ્રાએ કરી તેને પ્રભાવે કરી લવણુ સમુદ્ર જાવતું એકાદક કરતો નથી, બળ નથી. Jain Education Intemational Page #271 -------------------------------------------------------------------------- ________________ લવણ સમુદ્રના ડગમાળાનો અધિકાર. ૨૫૫]. -- - વળી ચુલહિમવંત અને શિખરીનામા વર્ષધર પર્વતને વિષે દેવતા મહર્થિક વસે છે તેહની નશ્રાએ તેહને પ્રભાવે કરીને લવણ સમુદ્ર રેલ નથી. વળી હીમવંત, ઐરણ્યવંત ક્ષેત્રને વિષે જુગળીયા મનુષ પ્રમુખ પ્રકૃતિ સ્વભાવેજ ભકિક છે તેને પ્રભાવે કરી રેલ નથી. વળી રોહીતા ૧, રોહીસા ૨, સૂવર્ણકળા ૩, ને રૂપફળી જ, એ નદીને વિષે દેવીઓ મહર્ધિક વસે છે જાવત તેહની નશ્રાએ, પ્રભાવે કરીને રેલ નથી. વળી શબ્દ પાતિ, વિકટાપાતિ. વૃત્ત વૈતાય પર્વતને વિષે દેવતા મહધિક જાવત, પલ્યોપમની સ્થિતિવંત વસે છે તેને પ્રભાવે કરીને રેલો નથી. વળી મહા હેમવંત, રૂપી. વર્ષધર પર્વતને વિષે દેવતા મહર્ધિક છે જાવત્ પલ્યપમની સ્થિતિવંત વસે છે તેને પ્રભાવે કરીને રેલ નથી. વળી હરીવાસ, રમકવાસ. ક્ષેત્રને વિષે જુગળીયા મનુષ પ્રમુખ પ્રકૃતિ સ્વભાવે ભદ્રિક છે તેને પ્રભાવે કરીને રેલ નથી. વળી નરકતા ૧, નારીકતા ૨, હરીમંતા ૩, ને હરીસલીલા જ, એ મહા નદીને વિષે દેવીઓ મહર્ધિક છે. જાવત તેહની નશ્રાએ, પ્રભાવે કરીને રેલ નથી. વળી ગંધાપાતી માલવંતનામા વૃત ન્યાય પર્વતને વિષે દેવતા મહર્ધિક છે તેને પ્રભાવે કરીને રેલ નથી. વળી નીષધ. નીલવંત નામા વર્ષધર પર્વતને વિષે દેવતા મહર્ધિક છે તેને પ્રભાવે કરીને રેલ નથી. વળી પદ્મદ્રહ ૧, મહા પદમ કહ ૨, પુંડરીક કહ ૩, મહા પંડરીક વહ જ, તાગચ્છ દ્રહ ૫, ને કેસરી કહ ૬, એને વિષે શ્રી ૧, હી ૨, વૃત્તિ ૩, કિર્તિ ૪, બુદ્ધિ ૫, ને લક્ષ્મી ૬. એ છ દેવીઓ મહર્ધિક છે તેની નેશ્રાએ, પ્રભાવે કરી રેલ નથી. વળી પૂર્વ મહાવિદેહ, પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રને વિષે અરિહંત, ચક્રવર્તિ, બળદેવ, વાસુદેવ, જધાચારણ, વિધ્યાચારણ સાધુ, વિધ્યાધર, સાધુ, સાધવી, શ્રાવક, શ્રાવિકા, બીજાએ મનુષ્ય પ્રકૃતિ સ્વભાવે ભદ્રીક છે તેહની નશ્રાએ, પ્રભાવે લવણ સમુદ્ર લેપે નહીં. વળી સીતા, સાતોદા. મહા નદીને વિષે દેવીઓ મહધિક છે. તેમને પ્રભાવે કરી રેલ નથી. વળી દેવકુરૂ, ઉત્તરકુરૂક્ષેત્રને વિષે જુગળીયા મનુષ્ય પ્રકૃતિએ ભદક છે તેને પ્રભાવે કરી રેલ નથી. વળી મેરૂ પર્વતે દેવતા મહર્ધિક વસે છે તેને પ્રભાવે કરી રેલાતો નથી. વળી જંબુ સુદર્શના વૃક્ષે જંબુદ્વીપનો અધિપતિ અનાવૃતનામા દેવતા મહર્ધિક વસે છે. તેની નેશ્રાએ, પ્રભાવે કરી લવણ સમુદ્ર રેતો નથી, પીડત નથી, નિશ્ચય જળમય Jain Education Intemational Page #272 -------------------------------------------------------------------------- ________________ ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ. કરતા નથી. તેમ વળી હું ગાતમ એ લેાકની સ્થિતિ છે, એ લેાકનાજ સ્વભાવ છે, જેથી કરી લવણુ સમુદ્ર જંબુદ્રીપ પ્રતે રેલતા નથી, પાણીએ કરી પીડતા નથી, નિચ્ચે એકાદક જળમય કરતા નથી, એાળતા નથી. એ લવણુ સમુદ્રના અધિકાર સંપૂર્ણ થયા. એ મદરનામા ઉદેશે। ત્રીજી પવિતનેા સંપૂર્ણ થયેા. ૭૮. ધાતકીખંડ દ્વીપના અધિકાર, રા હવે તે લવણુ સમુદ્ર પ્રતે ધાતકીખંડનામા દ્વીપ ધૃત વળ્યાને આકારે હાથકા, સધળે ચોકફેર વીંટીને રહ્યા છે. (જેથી તેને અધિકાર કહે છે). [પ પ્રશ્ન—હે ભગવંત, ધાતકીખંડનામા દ્વીપ શું સમ ચક્રવાળે સસ્થીત છે (સમ ગેાળ છે) કે વિષમ ચક્રવાળે સંસ્થીત (વિષમ ગોળ) છે? ઉ-તર—ડે ગીતમ, સમ ચક્રવાળ સ’સ્થીત છે, પણ વિષમ ચક્રવાળ સંસ્થીત નથી. પ્રશ્ન-હે ભગવંત, ધાતકીખડનામા દ્વીપ કેટલા ચક્રવાળે કરતા પહેાળપણે છે? તે કેટલે પરિધીપણે છે ? ઉતર—હે ગાતમ, ચાર લાખ જોજન ચક્રવાળ પહેાળપણે છે, ને એકતાલીસ લાખ, દશ હજાર, નવસે એકસડ બેજન કાંઇક ઉણા પરિધીપણે છે, (તે એક લાખ જોજનને જમુદ્દીપ, બે લાખ જોજનને લવણ સમુદ્ર છે, તે પુર્વ પશ્ચિમના મળી ચાર લાખ જોજન ને ચાર લાખ જોજન ધાતકીખંડના પૂર્વ પશ્ચિમના મળી આઠ લાખ, તે લવણુના ચાર લાખ, ને જમુદ્દીપ એક લાખ જોજન. કુલ તેર લાખ જોજનને ત્રણગણા ઝાઝેરા કરતાં થાય.) તે ધાતકીખ’ડનામા દ્વીપ એક પદ્મવર વેદિકાએ તે એક વનખડે કરી સઘળે ચાકફર વિયેા છે, તે વેદિકા તે વનખંડના વર્ણવ સર્વ પૂર્વલી પરે કહેવા, અને તેની દ્દીપ સમાન પરિધીએ ક્રૂરતા છે. પ્રશ્ન—હે ભગવંત, ધાતકીખંડ દ્વીપનાં કેટલાં દ્વાર કહ્યાં છે ? ઉત્તર હે ગાતમ, તેનાં ચાર દ્વાર કહ્યાં છે. વિજય ૧, વિજયત ૨, જયંત ૩ તે અપરાજીત ૪. પ્રશ્ન—હે ભગવંત, ધાતકીખંડ દ્વીપનું વિજયનામા દ્વાર કયાં છે ? ઉતર હું ગાતમ, ધાતકીખડને પૂર્વ દિસીને છેડે અને કાળાધી સમુદ્રના પૂર્વાર્ધ તે પશ્ચિમ દિશે સીતામહા નદીને ઉપરે હાં ધાતકીખંડનું વિજયનામા દ્વાર છે તેને વર્ણન સર્વ જમુદ્દીપના દ્વારની પરે કહેવા. ને તેની રાજ્યધાની અનેરા ધાતકીખંડ દ્દીપે છે તેની વ્યક્તવ્યતા સર્વ વિજય રાજ્યધાનીની પરે કહેવી. એમ ચારે દાર અને રાજ્યધાનીના સર્વે વર્ણવ પૂર્વ પરે કહેવા. પ્રરન—હે ભગવત, ધાતકીખંડનામા દ્વીપના દ્વાર દ્વારને કેટલું અખાધાએ અંતર (ઘેટું) છે? ઉત્તર—હે ગાતમ, દશ લાખ, સત્યાવીશ હજાર, સાતસે' પાંત્રીશ જોજન અને ત્રણ કેાસ એટલું દ્વાર દ્વારને એટલે એક દ્વારથી બીજા દ્વારને આંતરૂં છે. Page #273 -------------------------------------------------------------------------- ________________ કાળદી સમુદ્રના અધિકાર પ્રશ્ન—હે ભગવત, ધાતકીખંડ દ્વીપના પ્રદેશ કાળાદધી સમુદ્રને સ્પર્યાં છે ? ઉત્તર-હે ગાતમ, હા. સ્પર્યાં છે. મરન~~હે ભગવંત, ત્યારે તે પ્રદેશ ધાતકીખંડ કહીએ, કે કાળાદધી સમુદ્ર કહીએ ? ઉ-તર્~~હું ગાતમ, તે પ્રદેશ ધાતકીખંડ કહીએ, પણ કાળેાદધી સમુદ્ર કહીએ નહીં. એમ કાળેાદધી સમુદ્ર તેના પ્રદેશ પણ કહેવા. ૨૫૭૩ પ્રશ્ન-હે ભગવંત, ધાતકીખંડ દ્વીપના જીવ મરીને કાળાદધી સમુદ્રે ઉપજે છે ? ઊ-તર—ડું ગાતમ, કેટલાએક ઉપજે છે, તે કેટલાએક નથી ઉપજતા. એમ કાળેાદધી સમુદ્રના જીવ પણ ધાતકીખંડમાં કેટલાએક ઉપજે છે, ને કેટલાએક નથી ઉપજતા. પ્રશ્ન—હે ભગવંત, ધાતકીખંડનામા દ્વીપ એડવું નામ શ્વે અર્થે કહેા છે ? ઉ-તર-હે ગાતમ, ધાતકીખડ દ્વીપને વિષે તે તે દેશે તાહાં તીહાં ધણાં ધાતકીના વૃક્ષ, ધાતકી વૃક્ષના વન છે, ધાતકીખડે ધાતકી વૃક્ષના વનખંડ છે તે નિત્યે મૂલ્યાં ઝુલ્યાં જાવત્ શોભતાંથકાં રહે છે. અને વળી ધાતકીખડને પુર્વાધ ઉતરકુર ક્ષેત્રે ધાતકી વૃક્ષ છે, અને પશ્ચિમાષઁ ઉતરકુરૂક્ષેત્રે મહા ધાતકી વૃક્ષ છે, તે જખુ વૃક્ષ જેવા સાસ્વતા છે ત્યાં સુદર્શન અને પ્રીયદર્શન એહવે નામે એ દેવતા મધિક જાવત્ પક્લ્યોપમની સ્થિતિના વસે છે. તેણે અર્થે હું ગતમ ધાતકીખડ દ્વીપ એહવું નામ કહીએ, તેમ વળી હું ગતમ! નિત્ય સાસ્વતું એ નામ છે. પ્રશ્ન-હે ભગવંત, ધાતકીખંડ દ્દીપે કેટલા ચંદ્રમા દીપતા હુવા, દીપે છે અને દીપશે? કેટલા સૂર્ય તપતા હુવા, તપે છે, અને તપશે? કેટલા માહગૃહ ચારપ્રતે ચરતા હુવા, ચરે છે, અને ચરરો? કેટલા નક્ષત્ર જોગ જતા ડુવા, જાંજે છે, અને જાંજશે? કેટલી ક્રોડાક્રાડી તારા શાભતા હુવા, શાબે છે, અને શાલશે ? ઊ-તર્—હું ગાતમ, ધાતકીખંડ દ્વીપે બાર ચંદ્રમા દીપતા હુવા, દીપે છે, અને દીપશે. ખાર સૂર્ય તપતા હુવા, તપે છે, અને તપશે. (સૂર્ય, ચંદ્ર મળીને ચોવીશ છે.) ત્રણસે, છત્રીશ નક્ષત્ર છે. એક હજાર, પન ગૃહ છે. અને આઇ લાખ, ત્રણ હજાર, સાતસે એટલી ક્રાંડાદેાડી તારા શાલતા હુવા, શાભે છે, અને શેાભશે. એ ધાતકીખંડના અધિકાર થયેા. ૭૯, કાળાધી સમુદ્રના અધિકાર, રા તે ધાતકીખડ દ્વીપપ્રતે કાળાદધીનામા સમુદ્ર ત્ત વળીયાકારે સસ્થિત સધળે ચાકર વિટીને રહ્યા છે. પ્રશ્ન-હે ભગવત, કાળેાદધી સમુદ્ર શું સમ ચક્રવાળે સસ્થિત છે, કે વિષમ ચક્રવાળે સસ્થિત છે ? ઉત્તર—à ગાતમ, સમ ચક્રવાળ સંસ્થિત છે, પણ વિષમ ચક્રવાળ સ ંસ્થિત નથી. 33 Page #274 -------------------------------------------------------------------------- ________________ [૨૫૮ ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ, પ્રશન–હે ભગવંત, કાળે દધી સમુદ્ર કેટલે ચક્રવાળે પહોળપણે છે અને કેટલો પરિધિપણે છે ? ઉતર-- હે ગૌતમ, આઠ લાખ, જન ચક્રવાળે પિહોળપણે છે. અને એકાણું લાખ, સીતેર હજાર છસે, પંચેતેર જોજન કાંઇક અધિકેરાં પરિધિપણે છે (સર્વ અત્યંતરના દ્વીપ, સમુદ્રના મળીને થાય) તે કાળે દધી સમુદ્ર એક પદ્વવર વેદિકાએ અને એક વનખંડે કરી ચોકફેર વિંટયો છે. તે વેદિકા અને વનખંડને વર્ણન પૂર્વપરે જાણવો. પ્રનિ–હે ભગવંત, કાળોદધી સમુદ્ર તેને કેટલાં દ્વાર છે? ઉત્તર–હે ગેમ, તેના ચાર ધાર છે. વિજય ૧, વિજયંત ૨. જયંત ૩. ને અપરાજીત ૪. પ્રશ્ન- હે ભગવંત, કાળોદધિ સમુદ્રનું વિજયનામા દ્વાર ક્યાં છે? ઊતર–હે ગૌતમ, કાળોદધી સમુદ્રના પૂર્વદિસીને અંતે ને પુષ્કરવર હીપના પૂર્વાર્ધને પશ્ચિમ દિસે સદા મહા નદીને ઉપરે દહાં કાળોદધી સમુદ્રનું વિજયનામા દ્વાર છે. તે આઠ જેજન ઉંચપણે છે તેહીજ પ્રમાણ પૂર્વલી પરે કહેવું જાવત્ રાજ્યધાની લગે અધિકાર કહે. પ્રશન–હે ભગવંત, કાળોદધી સમુદ્રનું વિજયંતનામા દ્વાર ક્યાં છે? ઉત્તર–હે ગૌતમ, કાળોદધી સમુદ્રની દક્ષિણ દિસીને છેડે અને પુષ્કરવર હીપના દક્ષ ધ ને ઉત્તર દિસે બહાં કાળોદધી સમુદ્રનું વિજયંતનામા દ્વાર છે. પ્રશ્ન–હે ભગવંત, કાળોદધી સમુદ્રનું જયંતનામા દ્વાર ક્યાં છે? ઉત્તર-હે ગૌતમ, કાળોદધી સમુદ્રની પશ્ચિમ દિશાને અંતે ને પુષ્કરવર દ્વીપના પશ્ચિમાર્ધ ને પૂર્વ દિસે સીતા માહા નદીને ઉપરે ઈહાં કાળોદધી સમુદ્રનું જયંતનામા દ્વાર છે. પ્રશન–હે ભગવંત, કાળોદધી સમુદ્રનું અપરાજીતનામા દ્વાર ક્યાં છે? ઉતર-હે ગતમ, કાળોદધી સમુદ્રની ઉત્તર દિશાને અંતે ને પુષ્કરવર દીપના ઉત્તરાર્ધ ને દક્ષિણ દીશે જહાં કાળદધી સમુદ્રનું અપરાજીતનામા દ્વાર છે. શેષ સર્વ તેમજ પૂર્વલી પર કારનું માન ને રાયધાની તમામ જંબુદ્વીપના વિજયદ્વારની પરે નિરવિશેષપણે અધિકાર કહે. પ્રશન–હે ભગવંત, કાળોદધી સમુદ્રમાં એક કારથી બીજ કારને કેટલું અબાધાએ અંતર છે? ઊતરે– મૈતમ, બાવીશ લાખ, બાણું હજાર, ઇસે બેતાલીસ જે જન ને ત્રણ કેસ. એટલો કારાંતર છે (એટલે એક હારથી બીજા દ્વારને એટલું છેટું છે.) પ્રશ્ન- હે ભગવંત, કાળદધી સમુદ્રના પ્રદેશ પુષ્કરવર દીપને સ્પર્યા છે? ઉતર– હે ગેમ, પૂર્વલીપરે કહેવું. એમ પુષ્કરવર દીપના પણ પ્રદેશ સ્પસ્ય કહેવા, ને જીવ ઉપજવાનું પ્રશ્ન પણ સર્વ પૂર્વલી રીતે કહેવું. Page #275 -------------------------------------------------------------------------- ________________ પુષ્કરવાર દ્વીપને અધિકાર, ૫૯] પ્રશ્ન–હે ભગવંત, કાળોદધી સમુદ્ર એવું નામ અર્થે કહો છો? ઉત્તર–હે ગતમ, કાળોદધી સમુદ્રનું પાણી આસ્વાદવા જોગ્ય છે, પુછ ભારે પાણી છે, મનહર છે, કાળો વર્ણ છે, અડદના ઢગલાને વર્ણ છે, ને સ્વભાવિક પાણીના રસ સમાન સ્વાદ છે. વળી કાળોદધી સમુદ્ર કાળ અને મહા કાળ નામે બહાં બે દેવતા મહર્ધિક જાવત એક પલ્યોપમની સ્થિતિવંત વસે છે તેણે અર્થે હે મૈતમ કાળોદધી સમુદ્ર એવું નામ કહીએ. જાવંત કાળોદધી સમુદ્ર એ નામ નિત્ય છે. સાસ્વનું છે. પ્રશન–હે ભગવંત, કાળાદધી સમુદ્રને વિષે કેટલા ચંદ્રમા દીપતા હુવા, દીપે છે, અને દીપશે? એમ પાંચે તિથી પુછયા ? ઉત્તર–હે મૈતમ, કાળોદધી સમુદે બેતાલીશ ચંદ્રમા, ને બેતાલીશ સૂર્ય દપતા હુવા, દીપે છે ને દીપશે. સબંધ વેશ્યાવંત છે એમ એક હજાર, એકસો છતર નક્ષત્ર ચાર ચરે છે. ત્રણ હજાર, છસે ને છતું એટલા માહા ગ્રહ છે. અઠાવીશ લાખ, બાર હજાર, નવસે પચાશ એટલી ક્રોડાડી તારા કાળદધી સમુદ્રને વિષે શુભતા હુવા, શોભે છે, ને શોભશે, એ કાળદધી સમુદ્ર કો. ૮૦. પુષ્કરવાર દ્વીપનો અધિકાર કા તે કાળોદધી સમુદ્રને પુષ્કરવર દીપ વૃત વળીયાકારે સંસ્થીતકે ચોકફેરવીંટીને રહ્યા છે. પ્રશન–હે ભગવંત, પુષ્કરવર દીપ શું સમ ચક્રવાળ સંસ્થીત્ત છે, કે વિષમ ચક્રવાળ સંસ્થીત છે? ઉતર–હે ગૌતમ, સમ ચક્રવાળ સંસ્થીત છે, પણ વિષમ ચક્રવાળ સંસ્થીત નથી. પ્રશ્ન-હે ભગવંત, પુષ્કરવરનામા દીપ કેટલે ચક્રવાળ પહોળપણે છે, અને કેટલો પરિધીપણે છે ? ઉતર–હે ગૌતમ, સોળ લાખ જેજન ચક્રવાળ પહોળપણે છે અને એક કેડી, બાણું લાખ, નેવાશી હજાર, આઠસે ચોરાણું જે જન એટલે પરિધીપણે છે. તે પુષ્કરવર દીપ એક પઘવર વેદિકાએ ને એક વનખંડ કરી ચેકફેર વિટયો છે, તે વેદિકા અને વનખંડનો વર્ણવ સર્વ પૂર્વ રે કહેવો. પ્રશ્ન-હે ભગવંત, પુષ્કરવર દીપને કેટલાં દ્વાર છે? ઉત્તર–હે ગૌતમ, તેને ચાર દ્વાર છે. વિજય ૧, વિજયંત ૨, જયંત ૩. ને અપરાજીત ૪, પ્રશન–હે ભગવંત, પુષ્કરવર દીપનું વિજયનામા દ્વાર ક્યાં છે ? ઉતર–હે ગોતમ, પુષ્કરવર દીપની પૂર્વ દિશાને અંતે અને પુષ્કરોદધી સમુદ્રના પૂર્વાર્ધને પશ્ચિમ દિશે ઈહ પુષ્કરવર દીપનું વિજયનામા દ્વાર છે. તેને વર્ણવ પૂર્વપરે કહેવો. એમ ચારે દ્વાર કહેવાં, પણ સીતા, સદા મહા નદીને ઉપરે કહેવાં નહીં. (જે ભણી પુષ્કવર દીપના બાહરલા અધેમાં સીતા, સદા પ્રમુખ કઈ નદી નથી તે માટે.) Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ, પ્રરન—હે ભગવત, પુષ્કરવર દ્વીપના દ્વાર દ્વારને કેટલું અબાધાએ વચ્ચે અંતર છે ? -તર—હૈ ગૈાતમ, અડતાલીશ લાખ, બાવીશ હજાર, ચારસે આગણાતે જોજન એટલું દ્વાર દારને અતર છે. પુષ્કરવર દ્વીપ અને પુષ્કરવર સમુદ્ર બંનેના પ્રદેશ પરસ્પર સ્પા છે. તેમજ વ બંનેના પરસ્પરે કેટલાએક ઉપજે, ચવે છે તે કેટલાએક નથી ઉપજતા, ચવતા. તેમજ સર્વ પૂર્વ પરે કહેવું. પ્રશ્ન—હે ભગવંત, પુષ્કરવર દ્વીપ એહવું નામ શ્વે અર્થે કહે છે? ઊ-તર—હે ગાતમ, પુષ્કરવરીપને વિષે તે તે ડામે તીડાં તીડાં ધણાં પદ્મના વૃક્ષ છે, પદ્મના વનખંડ છે. તે નિત્યે ફળ્યા ખુલ્યા જાવત્ રહે છે. તે ઉત્તરકુ ક્ષેત્રે પદ્મ તે મહા પદ્મ એ ત્યાં વૃક્ષ છે તે જ ખુવૃક્ષ સરખાં સાસ્વતાં છે તેને વિષે પદ્મ અને પુંડરીક નામે એ દેવતા મધિક છે જાવત એક પત્યેાપમની સ્થિતિવ્રત વસે છે તેણે અર્થે હું ગાતમ! પુષ્કરવરદ્વીપ એવું નામ કહીએ છીએ. નવત્ એ નામ નિત્ય છે. સાત્વનું છે. પ્રશ્ન—હૈ ભગવત, પુષ્કરવર દ્વીપે કેટલા ચંદ્રમા પ્રભાઐકરી દોષતા હુવા, દીપ છે અને દીપશે? એમ પાંચે જ્યેાતીષી (ત્રણ કાળ આશ્રી) પુછ્યા? ઉ-તર્—હે ગાતમ, એકસા ચમાલીશ ચંદ્રમા તે એકસા ચમાલીશ સૂર્ય પુષ્કરવર દ્વીપને વિષે ચાલે છે. પ્રકાશ કરે છે. ચાર હજાર ખત્રીસ નક્ષત્ર છે. બાર હુન્નર છસે અહેાંતેર મહા ગૃહ છે. છનુ લાખ ચમાળીશ હજાર ચારસે એટલી ક્રેાડાક્રેાડી તારા શાભતા હુવા, શાભે છે તે શાભશે. એ પુષ્કરવર દ્વીપ કહ્યેા. ૮૧, માંનુÈાત્તર પર્વત તે મનુષ્ય ક્ષેત્ર, પ્રશ્ન—હે ભગવંત, પુરવર દ્વીપે માનુષોત્તરનામા પર્વત્ત ક્યાં છે? ઉતર્--હે ગાતમ, પુષ્કરવર દ્વીપને મધ્ય ભાગે છડાં માનુષોત્તરનામા પર્વત્ત છે. તે વૃત્ત વળીયાને આકારે રહ્યા છે. તે માનુષાત્તર પર્વત્ત પુષ્કરવર દ્વીપ પ્રતે ખે ભાગે વહેંચીને મધ્ય ભાગ વચે રહ્યા છે તે કેમ એક અલ્પતર પુષ્કરાર્ધ માનુષોત્તર માહીલા ૧, ને માનુષાત્તર ખાહીરે તે ખાદ્ય પુષ્કરાર્ધ ૨. પ્રશ્ન-હે ભગવત, અભ્યંતર પુષ્કરાર્ધ કેટલા ચક્રવાળે પાંહેાળપણે છે અને કેટલા પરિધિપણે છે? ઉ-તર—હું ગાતમ, આઠ લાખ જોજન ચક્રવાળ પહેાળપણે છે. અને એક ક્રેડ, ખેતાલીસ લાખ ત્રીસ હજાર, બસે ઓગણપચાસ જોજન એટલી પુષ્કરવરીષના માહીલા અર્ધ પુષ્કરવરની પરિધિ જાણવી. એમ એ મનુષ્ય ક્ષેત્રની પણ પરિધિ જાણવી. પ્રરન-હે ભગવંત, તે અભ્યતર પુષ્કરાર્ધ એવું નામ સ્પે અર્થે કહે છે? ઉ-તર—હૈ ગૈાતમ, પુષ્કરવર દ્વીપનો માહીલા અર્ધ માનુષેત્તર પર્વત્ત ચોકફેર વિટયો છે Page #277 -------------------------------------------------------------------------- ________________ માનુષોત્તર પર્વતને મનુષ્યક્ષેત્ર. ર૬૧] તેણે અર્થે હે મૈતમ! અત્યંતર માહીલ પુષ્કરાઈ એવું નામ કહીએ છીએ તેમ વળી હે ગૌતમ! જાવત એ નામ નિત્ય છે. પ્રશ્ન–હે ભગવંત, અત્યંતર પુષ્કરધે કેટલા ચંદ્ર પ્રકાશ કરે છે? તેમજ પાંચે પુછયા જાવત કેટલા ક્રોડાકોડી તારા છે? ઉત્તર– હે ગતમ, બેહોતેર ચંદ્રમા છે ને બેહોતેર સૂર્ય દીપે છે. છ હજાર ત્રણ છત્રીસ મહાગ્રહ પુષ્કરવર દીપને માહીલે અર્થે ચાર ચરે છે. બે હજાર, સોળ નક્ષત્ર છે. ને અડતાલીસ લાખ, બાવીસ હજાર બસે એટલી કેડાડી તારા પુષ્કરાર્ધને વિષે શોભતા હવા, શોભે છે અને શોભશે. પ્રશ્ન–હે ભગવંત, સમયક્ષેત્ર કેટલું લાંબપણે, પિહોળપણે અને કેટલું પરિધિપણે છે? ઉત્તર–હે ગૌતમ, પિસ્તાળીસ લાખ જોજન લાંબાણે, પિહોળપણે છે અને એક કોડ બેતાલીસ લાખ, ત્રીસ હજાર, બસે ઓગણપચાસ જે જન પરિધિપણે છે. (જેટલી અભ્યતર પુષ્કરાર્ધની પરિધિ તેટલી ઇહાં પણ કહેવી.) પ્રશ્ન–હે ભગવંત, મનુષ્યક્ષેત્ર એવું નામ યે અર્થે કહો છો? ઉત્તર–હે ગૌતમ, એ અઢી દીપ પ્રમાણે મનુષ્ય ક્ષેત્રને વિષે ત્રણ પ્રકારના મનુષ્ય વસે છે કર્મભૂમિના ૧, અકર્મભૂમિના ૨, ને અંતરદ્વીપના ૩, તેણે અર્થે હે મૈતમ મનુષ્યક્ષેત્ર એવું નામ કહીએ છીએ. વળી મનુષ્યના જન્મ, મરણ પણ મનુષ્ય ક્ષેત્રને વિષે જ થાય છે, પણ બાહર થતાં નથી. એટલું જ નહિ પણ પૂર્વ જન્મ મરણ થયાં નથી, હમણું થતાં નથી ને આગળ થશે નહીં. કદાપી કોઈ મનુષ્યને કોઈ દેવ, દાનવ, વિધ્યાધર પૂર્વ વેર વાળવાને અર્થે એમ વિચારે છે આ મનુષ્યને આંહીથી ઉપાડી મનુષ્ય ક્ષેત્ર બાહીર નાખું તે સુકાઈ સુકાઈને મરી જાય. પણ લેકના સ્થીતી ભાવથી મહીમાથી તેવી બુદ્ધિ પાછી ફરી જાય તેથી કરી સંહરણ થાય જ નહિ. તેમ છતાં વખતે સંહરણ કરે તે પણ પાછો લાવી મનુષ્ય ક્ષેત્રમાં મુકવાની બુદ્ધિ થઈ જાય. પણ સંહરણ આશ્રી પણ કોઈ મનુષ્યનું મરણ મનુષ્ય ક્ષેત્ર બાહર થયું નથી, થતું નથી ને થશે પણ નહીં. વળી જંઘા ચારણ વિધ્યા ચારણ સાધુ લબ્ધાથી નંદીશ્વરાદિક દીપ સુધી અધ્યપી જાય છે પણ ત્યાં મરણ પામે નહીં એટલું જ નહીં પણ ઉચાર પાસવર્ણાદિક પણ થઈ શકે નહીં જે ક્ષેત્રની મર્યાદા માનુષાર પર્વત સીમા કરીને રહ્યો છે, ત્યાં સુધી મનુષ્યક્ષેત્ર કહીએ.જાવત હે ગત્તમ! મનુષ્યક્ષેત્ર એવું નીત્ય સારસ્વતું નામ છે.) પ્રશ્ન- હે ભગવંત, મનુષ્યક્ષેત્રને વિષે કેટલા ચંદ્રમા દીપતા હુવા, દીપે છે ને દીપસે? કેટલા સૂર્ય તપતા હુવા, તપે છે ને તપશે? એમ પાંચે જ્યોતિષી પુછયા ? ઉત્તર–હે ગૌતમ, એકસો બત્રીસ ચંદ્રમા છે ને એક બત્રીસ સૂર્ય છે. સર્વ મનુષ્ય લોકને વિષે. (અઢી દ્વીપ અને બે સમુદ્રના થઈને તે કેમ થાય તે કહે છે. બે ચંદ્ર ને બે સૂર્ય જબુદીપના, ચાર ચંદ્ર ને ચાર સૂર્ય લવણ સમુદ્રના, બાર ચંદ્ર ને બાર સૂર્ય ધાતકી ખંડના Page #278 -------------------------------------------------------------------------- ________________ [૨૬૨ ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ. બેતાળીશ ચંદ્ર ને બેતાળીશ સૂર્ય કાળદધી સમુદ્રના, બહોતેર ચંદ્ર ને બહોતેર સૂર્ય અત્યંતર પુખરાધના. એ સર્વ એકસ બત્રીસ ચંદ્ર ને એકસો બત્રીશ સૂર્ય થાય તેને અઠાસી ગુણ કરતા ગ્રહ થાય. અઠાવીશ ગુણ કરતા નક્ષત્ર થાય.) ચાલે છે તે પ્રકાશ કરે છે, અગ્યાર હજાર છઍ સોળ. એટલા માહા ગૃહ ચાર પ્રતે ચરે છે. ત્રણ હજાર, હસે છનું એટલા નક્ષત્ર છે. અઠયાસી લાખ ચાળીશ હજાર, સાતમેં એટલી ક્રેડક્રેડી તારા શોભતા હુવા, શેળે છે ને શોભશે.. એ તારાનો પીંડ સર્વ સમુદાએ મળીને મનુષ્યલોક માંહી છે, અને મનુષ્યક્ષેત્ર બાહીરે તારા તિર્થકરે અસંખ્યાતા કહ્યા છે. એટલો તારાનો સમુહ કહ્યા છે. મનુષ્ય લોક માંહે તે સર્વ કદંબ પુષ્પને સંસ્થાને સંસ્થિત જ્યોતીવંત ચાર ચરે છે તે મેરૂ પર્વત દીસે સંકિર્ણ (સાંકડા) અને બાહરલી તરફ વિસ્તિર્ણ પ્રકાશવંત છે. સૂર્ય, ચંદ્રમા, ગૃહ, નક્ષત્ર. એટલા કહ્યા છે. મનુષ્યલક માંહી જેહના નામ અને ગેત્ર પ્રગટપણે કહ્યા છે. છાસઠ પીટક (પરિધીરૂપ પંક્તિ) ચંદ્રમા, સૂર્યના મનુષ્યલોક માંહી છે. બે ચંદ્રમા, બે સૂર્ય એકેકે પીટકે હેય. છાસઠ પીટક (પરિધીરૂપે પંક્તિ) છે. નક્ષત્રના મનુષ્ય લોકને વિષે છપન નક્ષત્ર એકેકે પીટકે હાય. છાસઠ પીટક (પરિધીરૂપે પંક્તિ) છે. મહા ગૃહના મનુષ્ય લકને વિષે એક છતર ગૃહ એકેકે પીટકે હોય. ચાર પંક્તિ છે. મેરૂથકી માનુષોત્તર સાતમી ચંદ્રમા, સૂર્યની મનુષ્ય લેકને વિષે છાસઠ છાસઠ ચંદ્ર, સૂર્ય એ કેકી પંક્તિ હોય. છપન પતિ મેથી માનુષેત્તર સામી નક્ષત્રની મનુષ્ય લેકને વિષે છાસઠ છાસઠ નક્ષત્ર એકેકી પંકતિ હોય. એકસો છેતર પંક્તિ છે ગૃહની મેરૂ થકી માનુષોત્તર સાહમી મનુષ્ય લેકને વિષે છાસઠ છાસઠ ગ્રહની એકેકી પંકતિ હોય. તે સર્વ જ્યોતિષી મેરૂ પર્વત્તને ફરે છે પ્રદક્ષણાવર્ત સવળે ફરે ફરે છે. (પરિધી ફરતાં થકાં જમણે હાથ મંડળ માંહે રહે ને ડાબે હાથ બાહરલી તરફ રહે તે પ્રદક્ષિણાવૃત્ત સવળો ફેર કહીએ.) અનવસ્થિત જોગે કરીને જુજુઆ નક્ષત્ર સાથે જોગે કરીને તથા વક્રઅતિચાર પ્રમુખ અનવસ્થિત જોગે ચંદ્રમા. સૂર્ય અને ગૃહના સમુહ અને નક્ષત્ર તારાના મંડળ તે સદાઈ અવસ્થિત જાણવા. સદાઈ સરખી ગતીવંત છે. તે પણ પ્રદક્ષણાવર્ત સવળે ફેરે મેરૂ પુજ ફરે છે. ચંદ્રમા અને સૂર્યને હૈઠે તથા ઉંચે સંક્રમ નથી. સમભૂ તળથકી જેટલા ઉંચા છે તેટલેજ ચાલે છે પણ તેથી ઉંચો નીચો ચાર કરતા નથી, અને ત્રીજું મંડળનું સંક્રમ છે. માહીલે, બહીરલે માંડલે ત્રીછા આવે જાય છે. સૂર્ય, ચંદ્રમા. ચંદ્રમા, સૂર્ય, નક્ષત્ર અને માહાહ. એ ચારને વિષે રાસીભગ નક્ષત્ર ભોગે કરીને હાં મનુષ્યને સુખ, દુઃખ ફળની પ્રાપ્તિ થાય. વળી તે ચંદ્ર, સૂર્યાદિક બાહ્ય મંડળ થકી જેમ જેમ માહીલે મંડળે પેસે તેમ તેમ તાપક્ષેત્ર વધે. નિચ્ચે દીનમાન મોટું થાય, અને તેહીજ વળી અનુક્રમે અત્યંતર મંડળ થકી બાહ્ય મંડળે જેમ જેમ નીકળે તેમ તેમ તાપક્ષેત્ર ઘટે રાત્રમાન વધે. તે સૂર્યાદિકને કદંબ વૃક્ષના પુલને આકા તાપેક્ષેત્રનો માર્ગ હોય. સકટ (ગાડા)ને આકારે એટલે માંહે મેરૂ દીશે સાંકડે અને બાહીર લવણ સમુદ્ર દોશે પહોળો હોય. પ્રશ્ન–હે ભગવંત, યે કારણે ચંદ્રમા શુકલ પક્ષે વધે છે? ને યે કારણે ચંદ્રમા કૃણ Jain Education Intemational Page #279 -------------------------------------------------------------------------- ________________ - માનુત્તર ૫ર્વત્ત ને મનુષ્યક્ષેત્ર. પક્ષે ઘટે છે? દીવસે દીવસે એક કૃષ્ણપક્ષ અને એક શુક્લપક્ષ તે એ કારણે ચંદ્રમાને થાય છે? ઉત્તર- હે ગૌતમ, અંજન રત્નમય કાળે રાહુનું વૈમાન છે તે નિત્ય સદાઈ ચંદ્રમા સાથે વિરહ રહીત રહે છે. તે ચાર આંગુલ નીચું ચંદ્ર વૈમાનની હેઠે ચાલે છે. ચંદ્ર વૈમાનના બાસઠ ભાગ કરીએ એહવા ચાર ચાર ભાગ દીવસે દીવસે અંજવાળીએ પખવાડે ચંદ્રમા વધે છે, અને તેજ ચાર ચાર ભાગ અંધારે પખવાડે રાહુ ચંદ્રમાને ઢાંકે, અને બે ભાગ સદાઈ અમાવાસ્યાએ પણ ઉઘાડા રહે. ચંદ્રબોંબના પંદર ભાગ કરીએ એવો એકેક ભાગ દીન દીન પ્રતે અંધારે પખવાડે રાહુ ચંદ્રમાને ઢાંકે એમ કરતાં અમાવાસ્યાઓ સમગ્રહ ચંદ્રમા ઢાંકે. તેવીજ રીતે એક ભાગ અંજવાળે પખવાડે રેહુ ચંદ્રમાને મુકે. એમ કરતાં પુનમે સમગ્ર ચંદ્રમા મુકે. એણી રીતે જ ચંદ્રમા શુકલપક્ષે વધે છે. અને એણી રીતે જ ચંદ્રમા કૃષ્ણપક્ષે ઘટે છે. તેણે કારણે ચંદ્રમાનો કૃષ્ણપક્ષ, અને શુક્લપક્ષ થાય છે. મનુષ્યક્ષેત્ર અઢીદીપ માંહે ચારેવવન છે. તે ચાર પ્રત્યે ઉત્પન કહેતાં પામેલા એટલે ફરતા રહે છે. પાંચ પ્રકારના જ્યોતિષ દેવતા. ચંદ્રમા ૧, સૂર્ય ૨, ગૃહ ૩, નક્ષત્ર ૪, અને તારા ૫. તે અઢીદીપ ઉપરાંત જે શેષ ચંદ્રમા, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તા. જે અસંખ્યાતે દીપ, સમુદ્ર છે. તેને ગતિ નથી અને ચાર પણ નથી. એટલે તે - તિષી અવસ્થિત સ્થિર છે, હાલતા નથી. હવે દીપ સમુદ્ર ગત ચંદ્ર, સૂર્યાદિ સંખ્યાની સંકલન જાણવા કારણું કહે છે. બે ચંદ્રમા અને બે સૂર્ય જંબુદીપે છે. તેથી બમણું લવણ સમુદ્ર છે. લવણું સમુદ્રના ચંદ્ર, સૂર્ય તે થકી ત્રીગુણા ચંદ્રમા, સૂર્ય ધાતકીખંડે છે. બે ચંદ્રમા અને બે સૂર્ય. એ જંબુદ્વીપે છે. અને ચાર ચંદ્રમાં ચાર સૂર્ય લવણ સમુદ્ર છે. અને ધાતકીખંડ દીપે બાર ચંદ્રમા બાર સૂર્ય છે. ધાતકીખંડ દીપ થકી આગળ પૂર્વલાદ્વીપ, સમુદ્રના ચંદ્ર, સૂર્ય ત્રીગુણ કરીએ અને તે પૂર્વે જે દીપ, સમુદ્રના સૂર્ય, ચંદ્ર હોય તે સહીત કરીએ ત્યારે આગળ ધપ સમુદ્ર સૂર્ય, ચંદ્રની સંખ્યા થાય. (ઉદાહરણ યથાઃ-ધાતકીખંડે બાર ચંદ્રમાને ત્રીગુણું કર્તા છત્રીસ થાય તેમાં પૂર્વલા જંબુના બે અને લવણના ચાર એ છ મેળવતાં બેંતાલીસ ચંદ્ર, સૂર્ય કાળાદિધિએ થાય. તે કાળોદધીને બેંતાલીશ ચંદ્ર, સૂર્યને ત્રીગુણું કરતાં એકસો વીસ થાય. તેમાં પૂર્વલા જંબુના બે, લવણના ચાર, ધાતકીના બાર. એ અઢાર મેળવતાં એકસ, ચાલીસ પુષ્કરવર દીપે થાય. તેમાંથી અર્ધ એટલે બહોતેર ચંદ્ર, સૂર્ય પુષ્કરવર દ્વીપ અત્યંતરાર્ધ થાય. તે આગળે તે જુદી રીતે છે તે આગળ કહેશે. નક્ષત્ર, ગ્રહ અને તારાની સંખ્યા જે દ્વીપે તથા સમુ જાણવા વાંછીએ તે દી તથા સમુદ્ર જેટલા ચંદ્રમાં હોય તેટલા ગુણ એક ચંદ્રમાને પરીવાર કરીએ ત્યારે તે દીપ તથા સમુદ્રના નક્ષત્ર, ગ્રહ, તારાની સંખ્યા થાય.) માનુષેત્તર પર્વત્ત બાહીરે ચંદ્રમાથકી સૂર્યને અને સૂર્યથકી ચંદ્રમાને પચાસ હજાર જોજન પુરાં અંતર છેટું) હોય. અને સૂર્યથકી સૂર્ય અને ચંદ્રમાથકી ચંદ્રમાને માનુષેત્તર પર્વત બાહરે એક લાખ જે જનનું અંતર છે. સૂર્યને અંતરે ચંદ્રમા છે અને ચંદ્રમાને અંતરે સૂર્ય છે. તે આપાપણી મર્યાદાએ તેજવંત છે. સુખકારી અને મંદ વેશ્યા વંત છે. એટલે ચંદ્રમા અતી સીતળ નથી અને સૂર્ય અતી તપતા નથી. હવે એક Jain Education Intemational Page #280 -------------------------------------------------------------------------- ________________ ચાર પ્રકારના સ’સારી જીવની પ્રતિતિ, ચંદ્રમાના પરિવાર કહેછે. અઠયાસી ગૃહ, અઠ્ઠાવીશ નક્ષત્ર અને છાસઠ હજાર, નવસે પોંચોતેર. એટલા ક્રેડા ક્રેાડી તારા. એટલે એક ચંદ્રમાના પરીવાર જાણવા. ( સૂર્યને જુદો પરીવાર સમજવા નહીં. એ જે પરીવાર કહ્યા તેમાં સૂર્ય, ચંદ્રતા સમાવેશ સમજવા એટલે એ પરીવાર એક સૂર્ય, ચંદ્રમાના નવા પણ કહેવાય ચદ્રમાને. એ ભાવ.) પ્રશ્ન—હે ભગવંત, માનુષાત્તરનામા પર્વત્ત કેટલા ઉંચપણે છે? કેટલા ઉંડપણે ધરતીમાં છે? કેટલા મૂળે પોહોળપણે છે? કેટલા વચ્ચે પહેાળપણે છે? કેટલેા શીખરે ( ઉપરે) પહેાળપણે છે? કેટલા માહીલી (ધરતીમાં) પરીઘે ક્રૂરતા છે? કેટલેા બાહીરલી તરક મૂળે (જમીનના થડમાં) ક્રૂરતા છે? કેટલેા બાહીરલી તરફ વયે પરીધિ પણે ક્રૂરતા છે? અને કેટલા માહીરલી તરફ શીખરે (ઉપરે) પરાધિપણે કરતા છે? ૨૬૪ ઉ-તર—હે ગાતમ, માનુષેાત્તરનામા પર્વત્ત સત્તરસે, એકવીસ જોજન ( ધરતી થકી ) ઉંચા છે. ચારસે’, ત્રીશ ોજન અને એક કાશ ઉંડા (ધરતીમાં) છે. મૂળે એક હાર, બાવીસ જોજન પાહાળેા છે. વચ્ચે સાતસે, ત્રેવીશ ોજન પહેાળા છે. ઉપરે. ચારસ, ચાવીસ જોજન પાહાળેા છે. હવે માહીલી પરીધિ (ધરતી માંહે) એક ક્રેડ, ખેંતાલીસ લાખ, ત્રીસ હજાર ખસે, આગણુ પચાસ ોજન કાંક અધિકરી માહીલી પરીધિ છે. હવે આહીરલી હેલી પરીધિ એક ક્રેડ, ખેતાલીશ લાખ, છત્રીશ હજાર, સાતસે ચઉદ જોજનની છે. હવે બાહીરલી મધ્ય ભાગની પરિધી એક ક્રેડ, ખેતાલીશ લાખ, ચેત્રીસ હજાર, આસે, ત્રેવીશ ોજનની છે. હવે આહીરલી તરફ ઉપરની પરિધિ એક ક્રાડ, ખેતાલીશ લાખ, છત્રીશ હજાર, નવસે, અત્રીશ જોજન આહીરલી ગમા ઉપરે એટલેા પરિધિપણે છે. મૂળે વિસ્તિર્ણ (પહેાળા) છે, વચ્ચે સંક્ષીપ્ત (સાંકડા) છે અને ઉપરે પાતા છે. મધ્યભાગે ઉંચા છે. બાહીરલે પાસે દેખવા ોગ્ય મનહર છે. લગારેક શ્લક્ષણ છે. ખેડા ઢળતા છે. ખેડા સીંહને સંસ્થાને છે. અર્ધા જવની રાસને સંસ્થાને સંસ્થિત છે. (જેમ અર્ધા અર્ધા જવ કરીને જોડે માંડીએ નડા પાસા બાહીરલી તરફ રાખીએ તે સંસ્થાને છે.) માહીલે પાસે સુકુમાળ ભિતિ ચિત્તરૂપ પાધરો છે સર્વ જાંબુન દનામા રક્ત સુવર્ણમય છે. નિર્મળ સુકમાળ જાવત્ પ્રતિરૂપ છે. એ પાસે એટલે માંહે અને બાહીરે એ પદ્મવર વેદિકાએ તે છે વનખડે કરીને સઘળે ચોકફેર વિટયો છે. તે વેદિકા ને વનખડના વર્ણન પૂર્વપરે કરવા, પ્રશ્ન-હે ભગવંત. માનુષાત્તર પર્વત્ત એહવું નામ શ્વે કારણે કહો છે? ઉત્તર-હે ગાતમ, માનુષેત્તર પર્વત્તને માંહે મનુષ્ય છે ઉપરે સ્વર્ણકૂમાર દેવતા છે તે આહીરે દેવતા છે. તેમ વળી નિચે હે ગતમ! માનુષાત્તર પર્વત્તપ્રતે મનુષ્ય ક્યારેય પણ પોતાની શક્તિ વ્યક્તિક્રમી (ઉલંઘી) ગયા નથી, વ્યતીક્રમી જાતા નથી ને વ્યતીક્રમી જાશે પણ નહીં. પણ એટલેા વિશેષ જે જ ધાચારણ, વિદ્યાચારણ સાધુ તથા વિદ્યાધર તથા દેવ પ્રયાગે મનુષ્ય માનુષાત્તર પર્વત્ત ઉલંઘી આહીર જાય પણ અન્યથા ન જાય. કદાચિત વિદ્યાબળે તથા દેવપ્રયાગે માનુષોત્તર બાહીરે જાય, અન્યથા ન જાય તોપણ ત્યાં રહ્યાંથકાં Page #281 -------------------------------------------------------------------------- ________________ માનુષેાત્તર પર્વત્ત ને મનુષ્યક્ષેત્ર, ૨૬૫] આહાર, નિહાર, જન્મ, મરણ. એ ચાર વાનાં થાય નહીં. તેણે અર્થે હું ગતમ! માનુષાત્તર પવૃત્ત એવું નામ કહીએ. તેમ વળી નિત્ય શાશ્વતું નામ છે. વળી જ્યાંલગી ઘર છે, ઘર હાટ છે. ત્યાંલગી એ મનુષ્યલેાક કહીએ. જ્યાંલગે ગામ, નગર જાવત્ રાજ્યધાની છે. ત્યાંલગે એ મનુષ્યલેાક કહીએ. જ્યાંલગી અરીહંત, ચક્રવર્ત્ત ખળદેવ, વાસુદેવ, જં ધાચારણ વિદ્યાચારણુ સાધુ, વિદ્યાધર, સાધુ, સાધવી, શ્રાવક, શ્રાવિકા, મનુષ્ય પ્રકૃતિ ભદ્રક, વનીત ત્યાંલગે એ મનુષ્યલોક કહીએ. વળી જ્યાંલગે સમય, (અતી સુક્ષ્મ કાળ) અસંખ્યાતા સમયની આવળીકા, ચાર હજાર, ચારસે’, ખેતાલીસ. આવળીકાના ધાસેાશ્વાસ. સાત શ્વાસે સ્તક. સાત સ્તોકે લવ. સીતેર લવે મુહુર્તે. પંદર મુહુર્તો દીવસ. ત્રીશ મુહુર્તો અહેારાત્ર. પંદર હેારાત્રે પક્ષ. એ પક્ષે માસ. એ માસની રૂતુ. ત્રણ તુએ અયન. એ અયને સંવત્સર. પાંચ સવત્સરના જુગ. વીશ જુગે સત (સા) વર્ષ. દશ સત વર્ષે સહસ્ર (હાર) વર્ષ. સેા સહસ્ત્રે લક્ષ (લાખ) વષૅ. ચેારાશી લાખ વર્ષે એક પુર્વાગ ૧, ચેારાશી લાખ પુર્વાંગે એક પુર્વ ૨, ચોરાસી લાખ પુર્વે એક ત્રુટિતાંગ ૩, ચેારાસી લાખ ત્રુટિતાંગે એક ત્રુટિત ૪, ચોરાસી લાખ ત્રુટિતે એક અડડાંગ પ, ચોરાસી લાખ અડડાંગે એક અડડ ૬, ચેારાસી લાખ આડે એક આવવાંગ ૭, ચેારાસી લાખ અવવાંગે એક અવવ ૮, ચેારાસી લાખ અવવે એક હુહતાંગ ૯, ચોરાસી લાખ હુતાંગે એક હુહુત ૧૦, ચેારાસી લાખ હુડુતે એક ઉત્પલાંગ ૧૧, ચેારાસી લાખ ઉત્પલાંગે એક ઉત્પલ ૧૨, ચેારાસી લાખ ઉત્પલે એક પદ્માંગ ૧૩, ચેારાસી લાખ પદ્માંગે એક પદ્મ ૧૪, ચોરાસી લાખ પડ્યે એક નલિનાંગ ૧૫, ચેારાસી લાખ નનલનાંગે એક નલિન ૧૬, ચારાસી લાખ નલિને એક અર્થનિકરાંગ ૧૭, ચોરાસી લાખ અર્થનિકુરાંગે એક અર્થનિકુર ૧૮. ચોરાસી લાખ અર્થનિકરે એક અયુતાંગ ૧૯. ધારાશી લાખ અયુતાંગે એક અયુત ૨૦ ચારાસી લાખ અયુતે એક પ્રયુતાંગ ૨૧. ચોરાસી લાખ પ્રયુતાંગે એક પ્રદ્યુત ૨૨. ચોરાશી લાખ પ્રયુતે એક નયુતાંગ ૨૩. ચેારાશી લાખ નયુતાંગે એક નયુત્ત ૨૪. ચોરાસી લાખ યુતે એક ચૂલીકાંગ ૨૫. ચેારાશી લાખ ચૂલીકાંગે એક ચૂલિકા ૨૬. ચોરાશી લાખ ચૂલિકાએ એક શીર્ષ પ્રહેલીકાંગ ૨૭. ચેારાશી લાખ શીર્ષક પ્રહેલીકાંગે એક શીર્ષ પ્રહેલીકા થાય. ૨૮. (એકસો છતુ આંક એક શીર્ષ પ્રહેલીકા થાય) તે ઉપરાંત ગણીત નથી. અસખ્યાતે વર્ષે એક પત્યેાપમ થાય. ( પાલાની એપમાએ) દશ ક્રેડાક્રેડ પલ્યેાપમે એક સાગરોપમ થાય. દશ ક્રેડાઢ્ઢાડી સાગપમે એક અવસર્પિણી થાય. અને દશ ક્રેડાઢ્ઢાડી સાગરોપમે એક ઉત્સર્પિણી થાય. વીશ ક્રાક્રોડ સાગરોપમે એક કાળ ચક્ર થાય એવું કાળમાન છઠ્ઠાં છે તે એહુ મનુષ્યલેાક કહીએ. સમયક્ષેત્ર કહીએ. વળી જ્યાં ખાદર વીજળી અને માદર સ્થતીત ગાઁરવ શબ્દ છે ત્યાં એ મનુષ્ય લાક કહીએ. સમયક્ષેત્ર કહીએ. વળી જ્યાં લગે ઉદાર ઘણા ખાદર મેઘ વરસાદ ઉપર્જ છે. સંમૂર્ચ્છના પામે જમાવ કરે છે, વસે છે ત્યાં એ મનુષ્ય લેાક કહીએ, વળી જ્યાં 34 Page #282 -------------------------------------------------------------------------- ________________ ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ, લગે બાદર તેજકાય (અન્ની) છે ત્યાંલગે એ મનુષ્ય લક કહીએ. વળી ક્યાં લગે સૂવર્ણાદિકના આગર છે, નિધાન ભૂમિગત ધન છે. ત્યાં લગે એ મનુષ્ય લક કહીએ. વળી જ્યાં લગે અગડ, કુવા, ખાડ, નદી વહે છે ત્યાં લગે એ મનુષ્યલેક કહીએ. વળી જ્યાં લગે ચંદ્રગ્રહણ સૂર્યગ્રહણ, ચંદ્રમા પુઠે પરિધિ હોય (કુંડાળું) સૂર્યને પરિધિ હોય પ્રતિચંદ્રમા (પ્રતિબિંબ) દીસે છે મૅતિસૂર્ય પ્રતિબિંબ) દીસે છે, ઈદ્ર ધનુષ્ય, ઉદકમચ્છ, કપિસિન પૂર્વે વર્ણન કરેલ છે તે સર્વે છે ત્યાં લગે એ મનુષ્યલક કહીએ. વળી જ્યાં લગે ચંદ્રમા, સૂર્ય, ગ્રહ ગણ, નક્ષત્ર, તારાને અતી ગમન વક્રગતી ચાર પ્રમુખ નિર્ગમન બાહ્ય અત્યંતર મંડલે સંક્રમણ ચંદ્ર બીબની વાણી, વૃદ્ધિ શુકલ પક્ષ, કૃષ્ણપક્ષાદિકે ઇત્યાદિક અવસ્થીત સંસ્થાનક કહીએ છીએ ત્યાં લગે એ મનુષ્યલોક કહીએ સમયક્ષેત્ર કહીએ. અઢી દ્વીપ પીસ્તાલીસ લાખ જોજન પ્રમાણ છે. પ્રશ્ન–હે ભગવંત, મનુષ્ય ક્ષેત્ર માટે જે ચંદ્રમા, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારા છે. તે દેવતા શું ઉંચા ઉર્ધ લોકે (કલ્પાતીતમાં) ઉત્તપન છે એટલે ઉધલક વાસી છે, કે કલ્પ (સંધ દિક) દેવેલેકના વાસણહાર છે, કે વૈમાનના વસણહાર છે, કે ચારો પપન તે ચાર પ્રત્યે (મંડળ ગતિએ પરિભ્રમણ કરવું) પામ્યા છે, કે ચાર સ્થીતીક સ્થીર છે, કે ગતિને વિષે આશક્તિ છે? ઉત્તર હે ગૌતમ, તે દેવતા ઉર્ધ લોક ઉત્પન નથી, તેમ કપન પણ નથી. એટલે દેવલોકવાસી નથી. ત્રીછા લોકમાં પોતાના તિજીના માનને વિષે ઉત્પન છે. ચારોપન છે, ચાર ચરે છે. પણ સ્થિર ચારી નથી. ગતીને વિષે આસક્ત છે. ગતી પ્રતેજ આશ્રય છે. ઉધમૂખ કલંબુકા પુષ્પને સંસ્થાને સંસ્થીત અનેક સહસ્ત્રગમે જોજન પ્રમાણે તાપ ક્ષેત્રે કરી સહીત થકાં અનેક સહસ્ત્ર ગમે બહારલી વૈવિત પરખદાએ કરી સહીત થકાં મોટે માટે સ્વરે વજાડતાં નાટક .ગ્ય ગીત, વાજીંત્ર, વિષ્ણુ, હસ્તતાળ, કાંસ્યતાલ, તુટિત, મોટું મૃદંગ, પડહ: એવે વાજીંત્રને શબદ કરીને મોટા ઉત્કૃષ્ટા સીંહનાદ બોલ કલકલ હર્ષને કેળાહળ શ કરી વિપુળ વિસ્તીર્ણ દેવસંબંધી ભોગ પ્રતે ભોગવતાં થકાં આછો નિર્મળ પર્વનો રાજા (મેર) પ્રતે દક્ષણાવર્ત સવળે રે મંડળ કરતાં થકાં મેરૂ પર્વત પેઠે પર્યટણ કરે છે. પ્રશન–હે ભગવંત, જ્યારે તે તિષી દેવતા ઈંદ્ર ચવે ત્યારે દેવતા છેક રહીત દેવકાર્ય કેમ કરે? ઉતર-હે મૈતમ, ત્યારે ચાર પાંચ સામાનીક દેવતા તે ઈંદ્ર સ્થાનક અંગીકાર કરીને વિચરે ત્યાં લગે ત્યાં અને ઇંદ્ર ઉપજે ત્યાં લગે તે દેવકાર્ય પ્રતે કરે. પ્રશ્ન–હે ભગવંત, તે ઇંદ્રની ઉપજવાની સન્યા કેટલા કાળ લગે ઈદે વિરહીત રહે? ઉતર–હે ગૌતમ, જધન્યથી એક સમય ને ઉત્કૃષ્ટપણે છ માસન વિરહ હોય. પ્રશ્ન–હે ભગવંત, મનુષ્યક્ષેત્ર બાહરલા જે ચંદ્રમા, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારા છે. તે Jain Education Intemational Page #283 -------------------------------------------------------------------------- ________________ પુષ્કરદધી સમુદ્ર, દેવતા શું ઉર્ષ લેાકે ઉત્પન છે, કે કલ્પના છે, ચાર કરે છે, કે સ્થીર ચારવંત છે, ગતીને વિષે આસક્ત છે, ગતી પ્રતે આશ્રય છે? ઉત્તર—હે ગાતમ, તે દેવતા ઉર્ષ લેકે ઉત્પન નથી, (ત્રીઅે લાકે વસે છે.) તેમ દેવલે કના રહેહાર પણ નથી. વૈમાનેમન છે. પોતાને વૈમાને રહે છે. ચારેકન નથી. ચાર રથીતીક છે, સ્થીર છે. ગતીને વિષે આસક્ત નથી. ગતી પ્રતે આશ્રયા નથી. પાકી ઇંટને સંસ્થાને સથીત (ચા) છે. લક્ષ જોજન પ્રમાણ તાપ ક્ષેત્રે કરી સહીતથકાં અને સહુૠગમે બાહીરલી વૈવિ પરખદાએ સહીતથકાં મેટે મેટે શબ્દે વજાડતાં નાટીક યોગ્ય ગીત વાજી ંત્રને શબ્જે કરીને દેવ સાધી ભાગ ભાગવતાથયાં સુભ કાન્તિવત સીતળ લેસ્યાવત મંદ છે, આતાપ જેહના એવી લેત્સ્યાવત વિચીત્ર મનહર છે. એ ને અંતરે કારણ જેહના શીખરની પરે સ્થાને સ્થીર રહ્યાંથકાં માંહા માંહે ભલી રીતે અવગાઢ કરી રહી. લેસ્યા તેણે સહીત છે. એટલે ચંદ્ર, સૂર્યની પ્રત્યેક લેસ્યાના વિસ્તાર લાખ જોજનને છે, તે ચદ્ર, સૂર્યને સુચી પતિએ રહેલાને પરસ્પર અંતર પચાશ હજાર ોજનનું છે, માટે ચંદ્રની પ્રભાએ સમિત્ર મળેલી સૂર્યની પ્રભા છે, ને સૂર્યની પ્રભાએ સમિશ્ર મળેલી ચંદ્રપ્રભા છે. એમ પરસ્પર અવગાઢ કરી રહી લેસ્યા સહીત છે. એહવે કારણે કરીને તે ક્ષેત્રના પ્રદેશ પ્રતે સઘળે ચોકફેર ઉધ્યેાત કરે છે. અવભાસે છે, તપે છે, કાન્તિએ કરી દીપાવે છે. ૨૬] પ્રશ્ન—હે ભગવત, જ્યારે તે દેવતાના ઇંદ્ર ચવે ત્યારે દેવતા દેવકાર્ય ક્રમ કરે? ઉત્તર હું ગાતમ, જ્યાં લગે ત્યાં અનેરે ઇંદ્ર ઉપજે ત્યાં લગે ચાર પાંચ સામાનીક દેવતા તે ઇંદ્ર સ્થાનક અંગીકાર કરીને વિચરે. પ્રશ્ન-હે ભગવત, ઇંદ્ર સ્થાનક દેવ સત્યા કેટલા કાળ ઇંદ્ર રહીત રહે ? ઊ-તર-હે ગાતમ, જધન્યથી એક સમય ને ઉત્કૃષ્ણે છ માસના વીર હાય.એ મનુષ્યક્ષેત્ર ને માત્તર પર્વત્તના પ્રસ ંગે આવેલ અધિકાર કહ્યા. ૮૨. પુષ્કરદધી સમુદ્ર, ગા હવે તે પુષ્કરવર દ્વીપપ્રતે પુષ્કરદધી નામે સમુદ્ર વૃત્ત વળીયાને આકારે વત્ વીંટીને રહયા છે. પ્રશ્ન-હે ભગવત, પુષ્કરેાદધીનામા સમુદ્ર કેટલા ચક્રવાળે પહેાળપણે પાળે! છે, અને કેટલા પિરધીપણે ક્રૂરતા છે? ઉત્તર હું ગાતમ, સંખ્યાતા લાખ તેજન (ત્રીસ લાખ બેજન) ચક્રવાળે પહેાળપણે છે અને સંખ્યાતા લાખ જોજન (ત્રણ ક્રોડ, પંચાણું લાખ, અયાવીશ હજાર, ચારસે ઇકાતેર તેજન) પરિધીપણે ક્રૂરતા છે, તેને એક પદ્મવર વેદિકા ને એક વનખડે કરી ચાતરક્ વીંટેલ છે. પ્રશ્ન- હે ભગવત, પુષ્કરાધી સમુદ્રને કેટલાં દ્વાર છે? Page #284 -------------------------------------------------------------------------- ________________ [૨૬૮ ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ, - - ઉત્તર–હે ગૌતમ, ચાર ધાર છે તેમજ સર્વ કહેવું. પુષ્કરેદધી સમુદ્રને પૂર્વ દિશાને અંતે અને વારૂણીવર દ્વીપના પૂર્વાર્ધને પશ્ચિમ દિશે ઈહાં પુષ્કરદધી સમુદ્રનું વિજયનામા દ્વાર છે. એમ શેષ ત્રણ દ્વાર પણ કહેવાં. દ્વાર દ્વારનું અંતર સંખ્યાતા લાખ જજનનું અબાધાએ વચ્ચે અંતર છે. પ્રદેશ અને જીવ તેમજ કહેવા માંહોમાંહે સ્પર્યા છે. પ્રશન–હે ભગવંત, એ અર્થ એમ કહો છો જે પુષ્કરોધી સમુદ્ર એવું નામ? ઉતર–હે ગૌતમ, પુષ્કરોદધી સમુદ્રનું પાણી નિર્મળ છે, પથ્ય નિરિગ જાતવંત હળવું છે. સ્ફટીક રત્ન સરખું વરણે છે. સ્વભાવીક પાણ સમાન સ્વાદવંત છે. શ્રીધર ૧, ને શ્રીપ્રભ ૨, નામે બે દેવતા મહર્થિક છે. જાવત પલ્યોપમની સ્થિતીવંત વસે છે તેણે અર્થે હે ગતમ! જાવત્ એ નામ નિત્ય છે. પ્રશન–હે ભગવંત, પુષ્કરેદધી સમુદ્રને વિષે કેટલા ચંદ્રમાં પ્રકાશ કરતા હુવા, કરે છે ને કરશે જાવત કેટલી કેડા કેડી તારાગણ શોભતા હુવા, શોભે છે અને શભશે ? ઉતર–હે ગૌતમ, સંખ્યાતા ચંદ્રમાં દીપતા હુવા, દીપે છે ને દીપશે. જાવત સંખ્યાતી કોડા દોડી તારાગણ શોભતા હુવા, શોભે છે ને શોભશે. ૮૩, વારૂણીવર દ્વીપ, lઝા તે પુષ્કરોદધી સમુદ્રપ્રતે વારૂણીવરનામા દીપ વૃત્ત વળીયાકારે જાવત વીંટીને રહેશે છે. તેમજ સમ ચક્રવાળ સંસ્થીત છે. પ્રશ્ન-હે ભગવંત, વાણીવર દીપ કેટલો ચક્રવાળ પહેળો છે ને કેટલો પરીધિપણે છે? ઉત્તર– ગતમ, સંખ્યાતા લાખ જેજન (એસઠ લાખ જેજન) ચક્રવાળ પિહોળપણે છે અને સંખ્યાતા લાખ જેજન ( આઠ ક્રેડ, પાંચ હજાર, છર્સે પચવીસ જે જન) પરિધિપણે છે. તે વારૂણીવર દીપ પદ્મવર વેદિકાએ ને વનખ વટેલ છે તેને વર્ણન પૂર્વપરે કહે. દ્વારાતર, પ્રદેશ, જીવ તેમજ સર્વ પૂર્વપરે કહેવું. પ્રશ્ન–હે ભગવંત, વારૂણીવર દ્વીપ એવું નામ એ અર્થે કહો છો? ઉતર–હે ગૌતમ, વારૂણીવરનામા દીપે તે તે ઠામે તહાં તહાં ઘણી નાની મોટી વાવ જાવત બીલ પંક્તિ છે આછી છે. પ્રત્યેક પ્રત્યેક પાવર વેદિકાએ અને વનખંડે પરીક્ષીપ્ત છે. તે વારૂણ સરખી પાણીએ ભરી છે તે દેખવા જે મનને પ્રશ્નકારી છે. તે નાની મોટી વાવને વિષે જાવત બીલ પંક્તિને વિષે ઘણું ઉત્પાત પર્વત્ત છે. જાવત ખડ હડક સ્થાનક વિશેષ તે સર્વ સ્ફટીક રત્નમય છે. આછા તેમજ કહેવા. વરૂણ ૧, અને વરૂણપ્રભ ૨. એ બે જહાં દેવતા મહર્ધિક છે જાવત્ વસે છે તેણે અર્થે એમ કહીએ છીએ જાવત એ નામ નિત્ય સાસ્વનું છે. જ્યોતીષી સર્વ સંખ્યાતા કહેવા જાવત તારા ગણ સંખ્યાતી ફોડા કેડીઓ છે. Jain Education Intemational Page #285 -------------------------------------------------------------------------- ________________ વારૂણેદધિ સમુદ્ર ર૬] . ૮૪, વારૂણ દધી સમુદ્ર, ૪ તે વારૂણીવર દીપપ્રતે વારૂણોદધી સમુદ્ર વૃત્ત વળીયાકારે જાવત વીટીને રહ્યું છે. સમ ચક્રવાળ સંસ્થીત છે. તેમજ સર્વ કહેવું. પહોળપણે અને પરધીપણે સંખ્યાતા લાખ જોજન છે. (એક કેડ, અઠયાવીશ લાખ જોજન પહોળો છે અને સોળ ક્રેડ, નવ લાખ, ઓગણસાઠ હજાર, નવસે તેત્રીશ જોજન પરિધી છે.) દ્વારાંતર પણ એમજ કહેવું. - વર વેદિકા, વનખંડ, પ્રદેશ, જીવ. એ સર્વ પૂર્વલીપરે કહેવાં. પ્રશ્ન- હે ભગવંત, વારૂણોદધી સમુદ્ર એવું નામ યે અર્થ કહો છો? ઉત્તર–હે ગતમ, વારૂણોદધી સમુદ્રનું પાણી જેમ કે ચંદ્રપ્રભા મદિરા , મણીસીલાકા મદિરા, પ્રધાન સીંધુ, (મઘ વિશેષ) વર ઉત્તમ વારૂણી (મઘ વિશેષ) પત્રને આસવ, (રસ) પુલને આસવ, યુઆને આસવ, ફળને આસવ, મધુ મેરક, (મદ્ય જાતી) જાતવંત રસના મદિરા, ખજુર સાર, ધાખને સાર, કપીસાયન (મદ્ય જાતી) તથા ભલી રીતે પાકે કર્યો જે તાડીનો રસ તે સરખે મઘ વિશેષ તથા ઘણા સંસ્કારે ઘણી વસ્તુના સમોહ યુક્ત પિસ માસે નીપજાવવા યોગ્ય નિપહત કઈ રીતે જેનો અટકાવ ન થઈ શકે, હણાય નહિ, ઘણે કાળે, ઘણા ઉપચારે નીપજાવેલી સૂરા સુધી અમૃત સરખી તથા ઉત્કૃષ્ટ કરી અષ્ટ પ્રકારના પોષ્ટ પીઠે નીપજવેલી સુખે કીધે પ્રધાન કાઈ કર્દમ વિશેષ તે સરખી એલચી પ્રમુખ વરતુ તે કાળી પ્રશ્નરૂપ નિર્મળ પ્રધાન વારૂણી સૂરા અતી રસ યુક્ત જાંબુના ફળ સમાન વર્ણવંત સુજાત ભલી લીગારેક હોઠે પીતાં અવલંબ કરે (મીઠી માટે) અત્યંત મધુર મીઠી પીવા જોગ્ય લગારેક રાતી આંખ કરે (ચડાઈ કરી) કપોળ સ્થળને કોમળ કરે એવી જે મદિરા હીતની કરણહારી અનેહુત અન્યાય કરણ તે અપમ કાર્યની કરણહાર, હર્ષપ્રતે ઉપજાવણહાર સંતોષ વિભ્રમ વિલાસની કરણહાર, વલભ મનની કરણહાર, વિશેષ અધિક સત્યની ઉપજવણહાર એવી મદિરા હોય, સંગ્રામને દેસે તે ઠામે રણસંગ્રામને રસે મદે કરી યુક્ત હદયને કમળની કરણહાર હેય. ઉપસીત કીધીથકી સહકાર (આંબા) ને સુગંધ રસ તેણે દીપાવી સુગંધી ગંધવંત આસ્વાદવા જગ્ય, વિશેષે સ્વાદવા જેગ્ય, શરીરની વૃદ્ધિની કરણહાર, પુષ્ટીની કરણહાર, દર્પની વધારણહાર, કંદર્પની વધારણહાર, સર્વ ઈદ્રી અને માત્ર જે શરીર તેહને પ્રહલાદની કરણહારી સ્વાદવા જેગ્ય, પુષ્ટીકારી મનહર શુભ વર્ણ કરી સહીત, ગંધ કરી સહીત, રસે કરી સહીત, સ્પર્શ કરી સહીત એકવી હોય. ત્યારે ગૌતમ પુછે છે. પ્રશન–હે ભગવંત, એહવે સ્વાદે વારૂણ દધી સમુદ્રનું પાણી છે ? ઊત્તર–હે ગતમ, એ અર્થ સમર્થ નહીં. વારૂણોદધી સમુદ્રનું પાણી એથકી અત્યંત ઇષ્ટ મનોહર જાવત સ્વાદે કરીને છે. વળી તે વારૂણ દધી સમુદ્ર વારૂણું ને વારૂણીકાંત નામે બે દેવતા મહધિક વસે છે તેણે અર્થે હે ગૌતમ ! વારૂણોદધી નામ છે. જાવત્ નિત્ય સારવતું નામ છે. ચંદ્રાદિક સર્વ જ્યોતિષી સંખ્યાને આકે જાણવા. Page #286 -------------------------------------------------------------------------- ________________ • [૭૦ ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ. ૮૫. ક્ષીરવર દ્વીપ, પા તે વારૂણીવર સમુદ્રપ્રતે ક્ષીરવરનામા દ્વીપ વૃત્ત વળીયાને આકારે ચોકફેર વીટીને રહ્યા છે. તે સખ્યાતા બેજન પાહેાળપણે અને પરિધિપણે જાણવા. (એ પાંચમે ક્ષીરવર દ્વીપ એ ક્રેડ, પન લાખ જોજન પાહાળેા છે તે અત્રીશ ક્રેડ, અયાવીશ લાખ, અડસઠ હજાર, પાંચસે, એગણુપચાશ ોજન પરિધિષણે છે) જાવત્ અર્થ કહે છે. ત્યાં ઘણી નાની મોટી વાવ જાવત્ સરાવરની પ્રક્તિ તે દુધ સમાન પાણીએ ભરી છે. મન પ્રસન્નકારી છે, તે નાની મેાટી વાવને વિષે જાવત્ બિલપ`ક્તિને વિષે ઘણા ઉત્પાત્ત પર્વત્ત છે. તે સર્વ રૂપામય છે. જાવત્ પ્રતિરૂપ છે. ત્યાં પુંડરીક અને પુખ્તત નામે એ દેવતા મહર્ષિક (મોટી હિના ધણી) નવત્ વસે છે તેણે અર્થે ક્ષીરવર દ્વીપ નામ કહીએ છીએ જાવત્ નિત્ય શાશ્વતું છે. ચંદ્રાદિક જ્યાતિષી સર્વ સખ્યાતા કહેવા. ૮૬. ક્ષીરાથી સમુદ્ર, પા તે ક્ષીરવર દ્વીપપ્રતે ક્ષીરોદધીનામા સમુદ્ર વૃત્ત વળીયાને આકારે સસ્થિત જાવત્ ચોકફેર વીટીને રહ્યા છે. સમ ચક્રવાળ સસ્થિત છે પણ વિષમ ચક્રવાળ સંસ્થિત નથી. સંખ્યાતા જોજન પાહાળપણે અને પરિધિપણે છે. (એ પાંચમા ક્ષીર સમુદ્ર પાંચ ક્રોડ, ખાર લાખ જોજન પાહેાળા છે અને ચેસડ ક્રાડ, છાસઠે લાખ, પંચાસી હજાર, સાતસે, એકાસી જોજન રિધિપણે છે.) તેમજ સર્વ કહેવું. પ્રશ્ન——હે ભગવંત, ક્ષીરાદધી સમુદ્ર એવું નામ શ્વે અર્થે કહેા છે ? ઉ-તર——હું ગાતમ, ક્ષીરાદધી સમુદ્રનું પાણી જેમ કાઇ યથા દ્રષ્ટાંતે ઔષધિ સર્વ આધિ દેશ વિશેષ જાણવી. અર્જુન નામે તરૂણ રસે સહિત, કામળ પત્રે સહિત છેદ્યા નથી તૃણુના આગલા ભાગ જેના તેના રસ તથા પાંડગ નામે વનસ્પતિ વરિન્થુ દેશ વિશેષ જાણવી વર વાણિ તથા લવંગ વૃક્ષનાં પાન, પુલ, ફળ કે પલવંત અંકુરા તથા ક કાલનામાં ફળ વૃક્ષ તથા ધણા ગુચ્છ, ગુો સહીત એલચીની લાકડીનો રસ જેઠીમધ તથા પ્રચુર પીપરફળી ખુલી વેલડી છે છડાં તેનો રસ તથા પ્રધાન વાણી સૂરા વિશેષ એહવી વર પ્રધાન વિવર ભૂમિભાગની વીચરણહારી અલ્પ ઉદકવત કાદવ રહીત સરસ ભૂમિભાગને વિષે નિર્ભયપણે સુખે એસણહારી રાગેકરી વર્જિત એવી નિરૂપહત તે નિર્ભય સુખસ્થાને ભલી રીતે રહેલી, ઉપદ્રવ રહીત છે. અખંડ શરીરવંત ક્રીડાએ સુખે પ્રસવ છે જેહને એવી ખીજીવાર ત્રીજીવાર પ્રસવી (વીઆણી) હાય એહવી. વળી જેવું અંજન હોય તથા વર પ્રધાન મહીષ શ્રૃંગનું (પાડાના શીંગનું) વળય તથાં મેધ તથા જાંટ્યુ અંજન તથા અરીષ્ટ તથા ભ્રમર એ સરખી કાળી ગાય. (કાળી ગાયનું દૂધ વિશેષ વખાણવા જોગ્ય છે તે માટે, વળી, શાસ્ત્રમાં ઠેકાણે ઠેકાણે કાળી ગાયની વાત આવે છે પણ ભેંશની વાત ક્યાંઇ આવતી નથી જેથી ભેંસને કાળી ગાય કહીને ખેાલાવી હાય એમ સ ંભવ થાય છે.) તેનું કુડા સરીખું મારું આઉ છે અથવા ચાર ત્યાંનકે પરીમીત (તે કેમ દશ હજાર ગાયનું દૂધ એક હજાર ગાયને પાઇએ, તે એક હન્નર ગાયનું દૂધ એકસા ગાયને પાઇએ તે Page #287 -------------------------------------------------------------------------- ________________ વૃતવર દ્વીપ, ૨૭૧] એક ગાયનું દૂધ દશ ગાયને પાઈએ. તે દશ ગાયનું દૂધ એક ગાયને પાઇએ. એ ચાર સ્થાનક.) એહવું કાળી ગાયનું દૂધ મધુર રસ તેહને ઘણે દ્રવ્ય સહીત ઉદ્યમે કરી મંદાગ્નીએ કહેલું આયુક્ત ખાંડ, ગેળ, સાકરની પાય તેણે યુક્ત રાજા ચાતુરંત ચક્રવર્તિ તેહને અર્થે નીપજાવેલ તે ખીર (દૂધપાક) આસ્વાદવા જેગ્ય. વિશેષે સ્વાદ લેવા જોગ્ય શરીરને પુષ્ટ કરે વાવત સર્વ ઇદ્રિ ને ગાત્ર જે શરીર તેહને પ્રમોદ કરે. શુભવર્ણ કરી સહીત જાવત સ્પર્શ કરી સહીત હોય ત્યારે ગૌતમ પુછે છે. પ્રશ્ન–હે ભગવંત, એવું તે ક્ષીર સમુદ્રનું પાણી હોય? ઊત્તર-હે ગૌતમ, એ અર્થ સમર્થ નહીં. ક્ષીરદધી સમુદ્રનું પાણી એ થકી અત્યંત ઈષ્ટ છે. જાવત આસ્વાદે કરીને છે. વળી વિમળ અને વિમળપ્રભ નામે હાં બે દેવતા મહર્ધિક જાવત્ વસે છે. તેણે અર્થે હીરોદધી સમુદ્ર એહવું નામ કહીએ. સંખ્યાતા ચંદ્રમાં જાવત સંખ્યાતા તારા છે. ૮૭. વૃતવર કીપ, ૬ તે ક્ષીરદધી સમુદ્ર પ્રતે ધૃતવરનામા દીપ વૃત વળીયાને આકારે જાવત ચેકફેર” વિટીને રહ્યો છે. તે સમ ચક્રવાળ સંસ્થીત છે પણ વિષમ ચકવાળે નથી. સંખ્યાતા જોજન પહેળપણે ને પરિધિ પણે છે. (એ છ વૃતવર દ્વીપ દશ કેડ વીસ લાખ જોજન પહોળપણે છે ને એક ઓગણત્રીસ કોડ, ત્રેતાળીસ લાખ, વીશ હજાર, બસેં પીસ્તાલીસ જોજન પરિધિપણે છે.) પ્રશન–હે ભગવંત, ધૃતવરનામા દીપ એવું નામ યે અર્થ કહો છો? ઉતર–હે ગતમ, તે ધૃતવર દીપે તે તે ઠામે ત્યાં ત્યાં ઘણી નાની મોટી વાવ છે જાવત ધૃત સમાન પાણએ ભરી છે તે વાવમાંથી ઉત્પાત પર્વર છે જાત ખડડક તે સર્વ કાંચનય છે આછા જાવત્ પ્રતિરૂપ છે. વળી કનક અને કનકપ્રભ નામે ઈહાં બે દેવતા મહર્ધિક છે તે અર્થે ધૃતવર બીપ એવું નામ કહીએ. ત્યાં ચંદ્રાદિક જ્યોતિષી સર્વ સંખ્યાતા છે. - ૮૮, ધૃતોદધિ સમુદ્ર. ૬. તે વૃતવર દ્વીપ પ્રતે ધૃતદધી નામા સમુદ્ર વૃત વળીયાને આકારે જાવત વાટીને રહ્યું છે. સમ ચક્રવાળ છે તેમજ વિખંભ, પરિધિ, દ્વારાંતર પ્રદેશ, જીવ કહેવા. (એ છ વૃતવર સમુદ્ર વીશ કોડ ને અડતાલીસ લાખ જોજન પહોળપણે છે અને બે અઠાવન ક્રોડ, પંચાણું લાખ, નેવારી હજાર, એકસો તેતર જોજન પરિધિપણે છે.) પ્રશ્ન-હે ભગવંત, ધૃતવર સમુદ્ર એવું નામ યે અર્થે કહો છો?' ઉત્તર–હે ગીતમ, ધૃતદધી સમુદ્રનું પાણી જેમ કોઇ ખુલ્યા વિકસ્વર કણયરના પુલ જેવાં હોય તથા સરસ તાજા વિકસ્વર કારંટ વૃક્ષના પુલની માળા સરખા ત પીંડ છે. જેનો ચીગટ તે ગુણે અને તેજે કરી દીપમાન નિરૂપમહત ઉત્તમ સુંદર અત્યંત એવું દધી જાતીવંત મથીને તેજ દીવસનું ગૃહીત માખણ ભલે પ્રકારે તાવ્યું અત્યંત પુણે સુગંધી Jain Education Intemational Page #288 -------------------------------------------------------------------------- ________________ ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ. ગંધ મુકતું મનેહર મધુર પરણામે કરી દેખવા ોગ્ય પ્રસસ્થ નિર્મળ સુખે ઉપભોગ શરદ કાળને વિષે ગાધૃતના માંડ એટલે ધૃતના સમૂહ ઉપર રહેલું પ્રધાન ઘીઇ ( ગાયના ઘીથી પણ અધીક) હેાય ત્યારે ગાતમ પુછે છે. ૨૭૨ પ્રશ્ન—હે ભગવંત, એવું ઘી જેવું ધૃતાદધી સમુદ્રનું પાણી સ્વાદવત છે? ઉત્તર- ગાતમ, એ અર્થ સમર્થ નહીં. ધૃતોદધી સમુદ્રનું પાણી એ થકી છે. આસ્વાદે કરીતે. વળી કાંત અને સુકાંત નામે હાં એ દેવતા મહર્ષિક છે. શેષ સર્વ તેમજ કહેવું. ચંદ્રાદિક ન્યાતિષી સંખ્યાતા છે. નવત્ સંખ્યાતી ક્રે।ડાક્રેડી તારાગણુ છે. ૮૯ તુવર દ્વીપ, fu તે ધૃતાદધી સમુદ્રપ્રતે ધ્રુવરનામા દ્વીપ ધૃત વળીયાને આકારે જાવત્ વીટીને રહ્યા છે તેમજ સર્વ કહેવું. (એ સાતમા ભુવર દ્વીપ ચાલીસ ક્રોડ ને છનુ લાખ તેજન હેાળપણે છે અને પાંચસે અઢાર ક્રેડ, એકલાખ, સતાવીસ હજાર, ને એગણત્રીશ ોજન પરિધિપણે છે.) અત્યંત ઇષ્ટ બવત્ વસે પ્રશ્ન—હે ભગવત, ઇલ્લુવર દ્વીપ એવું નામ શ્વે અર્થે કહા છા? ઊ-તર—હું ગાતમ, ઇક્ષુવર દ્વીપને વિષે તે તે ઠામે ત્યાં ત્યાં નાની મોટી વાવ છે. જાવત્ તે ઇક્ષુરસ શરખે પાણીએ ભરી છે. ત્યાં ઉત્પાત પર્વત્ત છે. તે સર્વ વૈદુર્યં રત્નમય છે જાવત્ પ્રતિરૂપ છે. વળી સુપ્રભ અને મહાપ્રભ એ બે દેવતા ડાં મર્ષિક છે જાવત્ વસે છે. તેણે અર્થે ઇમ્પ્રુવર દ્વીપ નામ કહીએ. સર્વ ન્યાતિષી ચંદ્રાદિક જાવત્ તારા લાગે સર્વ સખ્યાતા છે. ૯૦. ધ્રુવર સમુદ્ર ગણા તે બ્લુવર દ્વીપ પ્રતે ધ્રુવરનામા સમુદ્ર દ્યૂત વળીયાને આકારે વીટીને રહ્યા છે. નવત્ સંખ્યાતા જોજન હેાળપણે અને પરિધિપણે છે. ( એ સાતમે ભ્રુવર સમુદ્ર એકાસી ક્રેડને ખાણું લાખ તેજન હેાળપણે છે, અને એક હજાર છત્રીસ ક્રેડ ખાર લાખ, બે હજાર સાતસે એકતાલીશ ોજન પરિધિપણે છે.) પ્રશ્ન—હે ભગવંત, ઇક્ષુવર સમુદ્ર એવું નામ શ્વે અર્થ કહેા છે? ઉત્તર્—હું ગાતમ, ઇક્ષુરવર સમુદ્રનું પાણી જેમ કાઇ મનોહર પ્રસસ્ત વિશ્રાંત સ્નીગ્ધ સુકમાળ એવા ભૂમિ ભાગ ધરતી છે જ્યાંતાં. એહવા ક્ષેત્રને વિષે કાષ્ટનું લષ્ટ વિસીષ્ટ જે હળ તેણે ખેડીને પ્રયતને કરી નિપૂણ કારીગરે તે શૈલડી વાવી. પરીકર્મ અનુપાળીત સુજાતે ભલા બુદ્ધિવત જને પીલીત અને તૃણુના દોષ તેણે કરી વરજીત (રહીત) નિવૃતિ સ્થાનકે વધી નિર્મળ પાકી સુંદર પરીત પાછી પીનપુષ્ટ જાડી થાય ભલી મીઠી રસવત ઉપદ્રવ્યે વરજીત તાઢે કરી ક્રશીત એટલે સીતળ કાળની જીવ જંતુના ઉપદ્રવ્ય રહીત એવા તાજા ભાંગેલા સાંઠાના વિચાલાના ત્રીજા ભાગની અપનીત ( નીચલા તથા ઉપલેા ભાગ કાઢીને ) Page #289 -------------------------------------------------------------------------- ________________ નંદીશ્વર દ્વીપ, ર૭૩] ટાળ્યા છે મૂળ જેહના અને વળી ગાંઠ કાઢી નાંખી છે. સાંઠાની માંહે મનુષ્ય કાપી ઉંચ દેશની જાત ખોડ દેશની ઉની બળવંત મનુષ્ય યંત્ર કોળુએ (ચીડે) તત્કાળ પીલી એવી શેલડીને રસ હોય તે વચ્ચે કરી ગળીને ચતુર્યાત સુગંધ દ્રવ્ય વાસીત અત્યંત પથ્ય હળવો વર્ણ કરી સહીત જાવત તેમજ આસાદવા જોગ્ય છે. ત્યારે ગતમ પુછે છે. પ્રશન–હે ભગવંત, ઇક્ષુવર સમુદ્રનું પાણી એહવું સ્વાદવંત છે ? ઊત્તર- હે ગૌતમ, એ અર્થ સમર્થ નહીં. કુંવર સમુદ્રનું પાણી એ થકી અત્યંત ઇષ્ટ છે. જાવત આસ્વાદ કરીને છે. વળી પૂર્ણભદ્ર અને માણીભદ્ર એહવે નામે બે દેવતા મહપિંક જાવત વિચરે છે. શેષ સર્વ તેમજ કહેવું. ચંદ્રાદિક જ્યોતિષી સર્વ સંખ્યાતા છે. ૯૧. નંદીશ્વર દ્વીપ, I૮ તે ઈશ્કવર સમુદ્રપ્રતે નંદીસ્વરનામા દ્વીપ વૃત્ત વળીયાકારે વીંટીને રહે છે. તેમજ સંખ્યાતા કેડ જોજન પહોળપણે ને પરિધીપણે છે. (એ આઠમ નંદીસ્વર દ્વીપ એકસો ત્રેસઠ ક્રોડ ને ચોરાસી લાખ જોજન પહોળપણે છે, ને બે હજાર, બહોતેર, કેડ, તેત્રીશ લાખ, ચોપન હજાર, એકસો પાંસઠ જોજન પરિધીપણે છે.) વળી પદ્મવર વેદિકા, વનખંડ હનું માન, દ્વારનામ, માન, દ્વારાંતર, પ્રદેશ, છ. સર્વ તેમજ પૂર્વલી રીતે કહેવાં. પ્રશ્ન–હે ભગવંત, નંદીસ્વરનામા દ્વીપ એવું નામ એ અર્થે કહો છો ? ઉતર–હે ગેમ, નંદીસ્વર હીપે તે તે ઠામે ઘણી નાની મોટી વાવ છે. જાત બીલ પંકિત છે. તે શેલડીના રસ સરીખે પાણીએ કરી ભરી છે. ઉત્પાત પર્વર સર્વ વજ રત્નમય છે. પંક્તિ છે. આછા જાવત્ પ્રતિરૂપ છે. ૯ર, ચાર અંજનગીરી પર્વત્ત અધિકાર તેમ વળી હે ગૌતમ નંદીસ્વર દ્વીપના ચક્રવાળ વિખંભ પહોળપણને મધ્ય ભાગે ઇહાં ચારે દિશે ચાર અંજનગીરી પર્વત્ત છે. તે અંજનગીરી પર્વત્ત ચોરાશી હજાર જેજન ઉંચપણે છે. એક હજાર જેજન ઉંડ૫ણે છે. હેઠા મૂળે કાંઈક અધીકેરાં દશ હજાર જોજન લાંબપણે, પહોળપણે છે, ને ધરતી તળે પુરા દશ હજાર જોજન લાંબપણે પહોળપણે છે. ત્યાર પછી માત્રાએ માત્રાએ પ્રદેશ પ્રદેશની હાણીએ ઘટતા ઘટતા થક ઉપરે એક હજાર જોજન લાંબપણે પહોળપણે છે. મૂળે એકત્રીસ હજાર, છસે ત્રેવીસ જોજન કાંઇક ઝાઝેરા પરિધીપણે છે. ધરતી તળે એકત્રીસ હજાર, છમેં ત્રેવીશ જોજન કાંઇક ઉણા પરિધીપણે છે. શીખર તળે ઉપરે ત્રણ હજાર, એકસો બાસઠ જોજન કાંઈક ઝાઝેરા પરિધીપણે છે. મૂળે વિસ્તીર્ણ છે, વચ્ચે સાંકડા છે ને ઉપરે પાતળા છે. ગોપુંછને સંસ્થાને સંસ્થીત છે. સર્વ અંજન રત્નમય (શ્યામ કાળા) છે. આછા જાવત પ્રત્યેક પ્રત્યેક પદ્વવર વેદિકાએ પરીક્ષીપ્ત છે. પ્રત્યેક પ્રત્યેક વનખંડે પરિક્ષીપ્ત છે. તે વેદિકા અને વનખંડને વર્ણન પૂર્વપરે કહેવો. તે અંજનગીરી પર્વને ઉપરે પ્રત્યેકે પ્રત્યેકે ઘણું સમ રમણિક ભૂમિ ભાગ છે. Jain Education Interational Page #290 -------------------------------------------------------------------------- ________________ [૨૭૪ ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ. તે જેમ કે માદળનું તળું હેય જાવત્ દેવતા વસે છે. તે ઘણું સમ રમણિક ભૂમિભાગને મધ્યભાગે પ્રત્યેક પ્રત્યેક સિદ્ધાયતન છે. તે એકેક સો જન લાંબપણે છે, પચાશ જોજન પહેળપણે છે, ને બહેતર જોજન ઉંચપણે છે. અનેક સ્થંભના સૈકડા તેણે કરી સનિવિષ્ટ છે. વર્ણન પૂર્વલી પરે કરવું. તે સિદ્ધાયતનને પ્રત્યેકે પ્રત્યે કે ચાર દિશે ચાર દ્વાર છે. તેનાં નામ કહે છે. દેવ દ્વાર ૧, અસૂર દાર ૨, નાગ દ્વાર ૩, ને સૂવર્ણ દ્વાર ૪. ત્યાં ચાર દેવતા મહધિક જાવત એક પલ્યોપમની સ્થિતિના વશે છે. તેનાં નામ કહે છે. દેવ ૧, અસુર ૨, નાગ ૩, ને સુવર્ણ ૪. તે દ્વાર સોળ જેજન ઉંચપણે છે આઠ જેજન પહેળપણે છે. તેટલાજ પ્રવેસપણે છે. તે છે. ઉત્તમ સુવર્ણમય છે. વર્ણન સર્વ કહેવો. જાવત વનમાળા છે. તે દ્વારને ચારે દિશે ચાર મુખમંડપ છે. તે મુખમંડપ એક સો જેજન લાંબાણે છે, પચાસ જોજન પહોળપણે છે કાંઈક અધીકેરાં સોળ જન ઉંચપણે છે. તેનું વર્ણન પૂર્વલી રીતે કહેવો. તે મુખમંડપને ચારે દિશે ચાર દ્વાર છે. તે દ્વાર સોળ જન ઉંચપણે છે. આઠ જે જન પિહોળપણે છે તેટલાજ પ્રવેશપણે છે. શેષ સર્વ તેમજ જાવત વનમાળા લગે કહેવું. એમ પ્રેક્ષાધર મંડપ પણ તેહીજ પ્રમાણુ કહેવું. જેમ મુખ મંડપના દ્વાર કહ્યા તેમ પ્રેક્ષાધર મંડપના દ્વાર પણ તેમજ કહેવાં. તે પ્રેક્ષાધર મંડપને મધ્યભાગે અક્ષાટક છે. તે વિશે મણિપીડીકા છે તે આઠ જોજન પ્રમાણ છે. તે ઉપર સીંહાસન છે. પરીવાર રહીત કાવત દામ છે. ચારે દિશે સ્થભ છે (ચૈત્યરૂ૫) તેમજ કહેવાં. પણ તે સેળ જોજન પ્રમાણ છે. કાંઈક ઝાઝેરા સોળ જોજન ઉંચા છે. શેષ તેમજ જાત ત્યાં જીન (દેવતાની પ્રતિમા છે. ચૈત્યવક્ષ તેમજ ચાર દિશે ચાર છે. તેહીજ પ્રમાણ સર્વ વિજય રાજ્યધાની પરે કહેવું. પણ એટલે વિશેષ જે મણિપીઠીકા સોળ ભેજનું પ્રમાણ છે. ચૈત્યવૃક્ષની. તે ચૈત્યવૃક્ષને ચારે દિશે ચાર મણિપીઠીક છે. તે આઠ જે જન લાંબી પિહોળી ચાર જન જાડી છે તે ઉપરે મહેદ્ર ધ્વજ છે. તે સાઠ જેજનાનો છે. તે આગળ વાવ છે તે સો સે જોજન લાંબાણે છે. પચાસ જે જન પિળપણે છે. દશ જેજન ઉંડપણ છે. શેપ સર્વ તેમજ. મન ગુલિકા અને ગમાનસીક અડતાલીશ અડતાલીશ હજાર છે. તે કહે છે પૂર્વદિશે સોળ હજાર, પશ્ચિમ દિશે સોળ હજાર, દક્ષિણ દિશે આઠ હજાર ને ઉત્તર દિશે આઠ હજાર, એમ અડતાળીશ હજાર. શેષ સર્વ તેમજ પૂર્વલી પરે કહેવાં. ઉલેચ ભૂમિ ભાગ કહેવા. જાવત તે સિદ્ધાયતનને મધ્યભાગે મણીપીઠીક છે તે સોળ જોજન લાંબપણે પહેળપણે છે. આઠ જે જન જાડપણે છે. તે મણુપીઠીકાને ઉપરે દેવછંદ છે. તે સોળ જોજન લાંબા પિલળા છે. અને કાંઇક ઝાઝેર ભેળ જોજન ઉંચપણે છે. સર્વ રત્નમય છે તે માંહી એકસો આઠ જીન (દેવતાની) પ્રતિમા છે. સર્વ તેજ ગમે જાણો. જેમ વૈધાનીક સિદ્ધાયતનનો અધિકાર (સૂર્યાભ વૈમાનના સિદ્ધાયતનનો અધિકાર રાયપ્રસેણી સૂત્રમાં) છે. તેમ જાણો. વળી તીહાં જે પૂર્વદિશાને અંજનગીરી પર્વત્ત છે. તેને ચારે દિસે ચાર નંદાપુષ્કરણ વાવ છે. નંદોત્તરી ૧, નંદા ર, આનંદા ૩. ને નંદીવર્ધના ૪. તે નંદાપુષ્કરણી એકેક Jain Education Intemational Page #291 -------------------------------------------------------------------------- ________________ ચાર અંજનગીરી પત્ત અધિકાર ર૭૫) . . . . . . . . . . . . . . . . . . . . . . . લાખ જોજન લાંબી પિહેળી છે. દશ જે જન ઉંડી છે નિર્મળ સુકમાળ છે. તે પ્રત્યેક પ્રત્યેક પવર વેદિકાએ ને પ્રત્યેક પ્રત્યેક વનખંડે કરી પરીક્ષીપ્ત છે. તહાં જાવત ત્રીસોપાન (પગથીયાં) તરણ કહેવાં. તે પુષ્કરણને મધ્યભાગે વિચે પ્રત્યેક પ્રત્યેક દધીમુખ પર્વત છે. તે ચોસઠ હજાર જેજન ઉંચપ છે એક હજાર જેજન ઉંડા છે સઘળે મેળે અને શીખરે ધાન ભરવાના પાલાને સંસ્થાને સંસ્થીત છે. દશ હજાર જોજન લાંબપણે પહોળપણે છે. એકત્રીસ હજાર છસેને ત્રેવીશ જોજન પરિધીપણે ફરતા છે. સર્વ રત્નમય છે. આછા જાવત્ પ્રતિરૂપ છે. પ્રત્યેક પ્રત્યેક પદ્મવર વેદિકાએ ને વનખડે પરીક્ષીત છે. વેદિક ને વનખંડને વર્ણન કરે. તે ઉપરે સમ ભૂમિભાગ છે. જાવત દેવતા વસે છે. તે વચ્ચે સિદ્ધાયતન છે. પૂર્વે માન અંજનગીરી પર્વત્તને વિષે જે સિદ્ધાયતનની વ્યક્તવ્યતા કહી તેહીજ નિરવિશેષપણે કહેવી. જાવ ઉપરે આઠ આઠ મંગળીક. છે. વળી તહાં જે દક્ષિણ દિશને અંજન પર્વજ્ઞ છે તેને ચારે દિશે ચાર નંદાપુષ્કરણું વાવ છે. તે ભદ્રા ૧, વિશાળ ૨, કુમુદા ૩, ને પુંડરગિણ ૪. તેહીજ પ્રમાણું કહેવું. તેમજ તે માંહે વચે દધીમુખ પર્વત છે તેહીજ પ્રમાણ તીહાં સિદ્ધાયતન છે. વળી તહાં જે પશ્ચિમ દિશીને અંજન ગીરી પર્વત્ત છે. તેને ચારે દિશે ચાર નંદાપુષ્કરણી છે. નદિષેના ૧, અમોધા ૨, ગેસ્થભા ૩. ને સુદર્શના જ. એનું માન, એ માંહે દધીમુખ પર્વત છે તેમનું માન સર્વ તેમજ કહેવું જાવત તે દધીમુખ ઉપર સિદ્ધાયતન છે. વળી તીહાં જે ઉત્તર દિશીને અંજન પર્વત છે તેને ચાર દિશે ચાર નંદા પુષ્પકરણી છે. વિજયા ૧, વિજયંતી ૨, જયંતી ૩, ને અપરાજીત ૪ શેવ સર્વ તેમજ વાવનું માન તે માટે દધીમુખ પર્વત્ત છે તેમનું માન. તે ઉપરે સિદ્ધાયતન છે તેનું માન જાવત્ ચૈત્યવૃક્ષ લગે સર્વ વર્ણન પૂર્વલી પરે જાણવું. (વળી તે વાવને અંતરાળે બે બે રતીકર પર્વત્ત છે એમ સેળ વાવ વચે બત્રીશ રતીકર પર્વત છે તે ઇહાં કહ્યા નથી પણ બીજે સૂત્રે કહ્યા છે. તે માટે ચાર અંજનગીરી, સોળ દધીમુખ, ને બત્રીશ રતીકર એમ બાવન પર્વ બાવન સિદ્ધાયતન નંદીસ્વર દીપે છે.) તીહાં ધણાં ભવનપતિ, વ્યંતર, તિષિ, વૈમાનિક દેવતા ત્રણ માસાં તે. અશાક ચોમાસું, કાર્તિક માસું, ને ફાગુણ માસું, ને સંવત્સરી પર્યુષણ પર્વ તથા અનેરી પણ ઘણી તિથિને વિષે તિર્થંકરના જન્મ કલ્યાણિક, દીક્ષા કલ્યાણિક, કેવળજ્ઞાન પ્રાપ્તિ કલ્યાણિક, પરિનિર્વાણ કલ્યાણિક ઇત્યાદિક દેવતા સંબંધી કાર્યને વિષે, દેવતા સમુદાયને વિષે, દેવ સંબંધી ગોષ્ટીને વિષે, દેવ સંબંધી સમવાયને વિષે, દેવ સંબંધી એહવા જીત પ્રયોજનને વિષે એકાંત એકઠાં મળ્યાંથકા પ્રમુદિત અત્યંત હર્ષવંત થકાં અષ્ટાનિકા માહા મહોત્સવ કરતાં થકા સુખે સુખે વિચરે છે. વળી કઇલાસ અને હરીવાહન નામે બહાં બે દેવતા મહર્ધિક જાવત પલ્યોપમની સ્થિતિએ વસે છે તેણે અર્થે હે ગૌતમ! નંદીશ્વર દ્વીપ એવું નામ કહીએ. જાવત એ નામ શાશ્વતું છે. તિષી ચંદ્રાદિક સર્વ સંખ્યાતા છે. એ નંદીસ્વર દીપ કહ્યું.' Jain Education Intemational Page #292 -------------------------------------------------------------------------- ________________ [૨૭ નિખર. ૧ ૧ ૨ ર 3 ૩ પુષ્કરેાદધી સમુદ્ર. ૪ | વારૂણીવર દ્વીપ ૪ વાણાધી સમુદ્ર. ૫ | ક્ષીરવર દ્વીપ, ૫ ક્ષીરાદધી સમુદ્ર. ' ધૃવર દ્વીપ. ધૃતાદધી સમુદ્ર. ઇક્ષુવર દ્વીપ, ક્ષુદધી સમુદ્ર. નંદીસ્વર : દીપ, ८ નદીસ્વર સમુદ્ર. અરૂણ દીપ. ૯ અરૂણ સમુદ્ર. ૧૦ અણવર દ્વીપ, ૐ ७ ७ ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ. ૯૩. દ્વીપ સમુદ્રનાં નામ, વિષંભ, તે પરિધિપણાની સમજુતી, દ્વીપ, સમુદ્રનાં નામ. દ્વીપ, સમુદ્રનું પેપહેાળપણું. જંબુદ્રીપ જોજન, ૧૦૦૦૦૦ e લવણ સમુદ્ર. ધાતકીખંડ દીપ. કાળેાદુધી સમુદ્ર. પુષ્કરવર દ્વીપ. ૯ ૨૦૦૦૦૦ ४००००० ૮ ૦ ૦ ૦ ૦ ૦ ૧૬૦૦૦૦૦ ૩૨ ૦ ૦ ૦ ૦ ૦ ૬૪૦૦૦૦૦ ૧૨૮૦૦૦૦૦ ૨૫૬૦૦૦૦૦ ૫૧૨૦૦૦૦૦ ૧૦૨૪૦૦૦૦૦ ૨૦૪૮૦૦૦૦૦ ૪૦૯૬૦ ૦ ૦ ૦ ૦ ૮૧૯૨૦૦૦૦૦ ૧૬૩૮૪૦૦૦૦૦ ૩૨૭૬૮૦૦૦૦૦ ૬૫૫૩૬૦૦૦૦૦ ૧૩૧૦૭૨૦૦૦૦૦ ૨૬૨૧૪૪૦૦૦૮ ૪ દ્વીપ, સમુદ્રનું પરિધિપણું. ૩૧૬૨૨૭–૩–૧૨૮-૧૩ની ૧૫૮૧૧૩૯ કાંક માઢેરી ૪૧૧૦૯૬૧ ૯૧૭૦૬૦૫ ૧૯૨૦૦૮૯૪ ૩૯૫૨૮૪૭૧ ૮૦૦૦૫૬૨૫ ૧૬૦૯૫૯૯૩૩ ૩૨૨૮૬૮૫૪૯ ૬૪૬૬૮૫૭૮૧ ૧૨૯૪૩૨૦૨૪૫ ૨૫૮૯૫૮૯૧૭૩ ૫૧૮૦૧૨૭૦૨૯ ૧૦૩૬૧૨૦૨૭૪૧ ૨૦૭૨૭૩૫૪૧૬૫ ૪૧૪૪૭૬૫૭૦૧૩ ૮૨૮૯૬૨૬૨૭૦૯ ૧૬૫૭૯૩૪૭૪૧૦૧ ૨૩૧૫૮૭૮૯૬૮૮૫ Page #293 -------------------------------------------------------------------------- ________________ નિખર ૧૦ ૧૩ ૧૧ અરૂણુવરાવભાસ દ્વીપ, અણુવરાવભાસ સમુદ્ર. ૧૩ ૧૧ ૧૨ | કુંડલ દ્વીપ. ૧૨ કુંડલ સમુદ્ર. કુંડલવર દ્વીપ.. કુલવર સમુદ્ર. કુંડલવરાવભાસ દ્વીપ. કુંડલવરાવભાસ સમુદ્ર. રૂચક દ્વીપ. ૧૪ ૧૪ ૧૫ ૧૫ દ્વીપ, સમુદ્રના નામ વિષ'ભને પરિધિપણાની સમજુતી, ૨૭] દ્વીપ, સમુદ્રનું પહાળપણું. દ્વીપ, સમુદ્રનું પરિધિપણું. ૧૬ ૧૬ દ્વીપ, સમુદ્રનાં નામ. રૂચક સમુદ્ર. રૂચકવર દીપ. રૂચકવર સમુદ્ર. રૂચકવરાવભાસ દીપ, ૧૭ રૂચકવરાવભાસ સમુદ્ર. હાર દ્વીપ. ૧૭ અવર સમુદ્ર. ૧૮ ૧૮ હાર સમુદ્ર. ૧૯ ૧૯ ૨૦ ૨૦ હારવર દ્વીપ. હારવર સમુદ્ર. હારવરાવભાસ દીપ. હારવરાવભાસ સમુદ્ર. પુ૨૪૨૮૮૦૦૦૦ ૦ ૧૦૪૮૫૭૬૦૦૦૦૦ ૨૦૯૭૭૧૫૨૦૦૦૦૦ ૪૧૯૫૪૩૦૪૦૦૦૦૦ ૮૩૯૦૮}૦૮૦૦૦૦૦ ૧૬૭૭૭૨૧૬૦૦૦૦૦ ૩૩૫૫૪૪૩૨૦૦૦૦૦ }૭૧૦૮૮}૪૦૦૦૦૦ ૧૩૪૨૧૭૭૨૮૦૦૦૦૦ ૨૬૮૪૭૫૪૫૬૦૦૦૦૦ ૫૩૬૮૭૦૯૧૨૦૦૦૦૦ ઇહાંથી આગળે અસ પ્યાતા જોજનના દ્વીપ, સમુદ્ર કહેવા (ડાક્રેડ ઉપરાંત તે લેાક વ્યવહારે અસંખ્યાતું કહીએ તે માટે.) ૬૬૩૧૭૬૭૪૨૪૫૩ ૧૩૨૬૩૫૪૪૩૩૫૮૯ ૨૬૫૨૭૦૯૮૧૫૮૬૧ ૫૩૦૫૪૨૦૫૮૦૪૦૫ ૧૦૬૧૦૮૪૨૧૦૯૪૮૩ ૨૧૨૨૧૬૮૫૧૬૭૬૬૯ ૪૨૪૪૩૩૭૧૨૮૪૦૨૧ ૮૪૮૮૬૭૪૩૫૧૬૭૨૫ ૧૬૯૭૭૩૪૮૭૯૮૨૧૩૩ ૩૩૯૫૪૬૯૭૬૧૨૯૪૯ એમ સળે પૂર્વલી પરિધિને બમણી કરીને તે માંડુ ૯૪૨૬૮૩ નવ લાખ, અડ તાલીશ હજાર, સેં, ત્રીયાશી એટલા ભેળવીએ તેની જે સખ્યા થાય તે આગળે રિધિ થાય એમ સર્વત્ર સમજવું. (એ આમ્ના લખી છે.) Page #294 -------------------------------------------------------------------------- ________________ ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ. (પદરમેા ચક દીપ ને પંદરમે રૂચક સમુદ્ર ત્યાં લગે દ્વીપ સમુદ્રના માન પાહેાળપણે તથા પરિધિપણે સંખ્યાતા જોજન પ્રમાણ છે. ( જ ધાચારણુ સાધુ પ્રમુખ મનુષ્ય પણ પંદરમા ચક દ્વીપ લગે જઇ શકે તે આગળે ન જાય.) જ્યોતિષ ચક્ર પણ સર્વ સખાતું કહેવું, અને એ આગળે જે દ્વીપ, સમુદ્ર છે તે સર્વ એકેકથી બમણા પહેાળપણે અસંખ્યાતા જોજનના કહેવા. ત્યાં ત્યેાતીષ ચક્ર પણ સર્વ અસંખ્યાનું કહેવું. ( ક્રડાક્રેડ ઉપરાંત તે લેાક વ્યવહારે અસંખ્યાતું કહીએ તે ભાવે.) વળી જજી, લવણાદિક નામે પ્રત્યેકે પ્રત્યેકે અસંખ્યાતા છે જાવત્ સરવરાવભાસ સમુદ્ર લગે કહેવું. તે પછી પાંચ દ્વીપ ને પાંચ સમુદ્ર છેલા છે. તે એકેક નામે છે (એ નામે ખીજા વધારે નથી) તેના નામ. દેવદીપ ૧. દેવસમુદ્ર ૧. નાગદ્દીપ ૨. નાગસમુદ્ર ૨, યક્ષદીપ ૭, યક્ષસમુદ્ર ૩, ભૃતદ્દીપ ૪, ભૂતસમુદ્ર ૪. સ્વયંભૂરમણ દ્વીપ ૫, સ્વયંભૂરમણ સમુદ્ર ૫. તે છેલા સ્વયંભૂરમણ સમુદ્ર રાજના ચોથા ભાગ ઝાઝેરા પાહેાળપણે છે તે ત્રણ રાજ અને રાજના છઠ્ઠા ભાગ એટલે કરતા પિરિષપણે છે. તથા જાંબુદ્રીપના મધ્ય મેરૂપર્વત્તથકી માંડીને એક દિશાએ સ્વયંભૂરમણ દ્વીપનાં દેહ છેડા ) લગે સર્વ અસંખ્યાતા દ્વીપ, સમુદ્ર દોઢ લાખ જોજને એછા રાજના ચોથા ભાગમાં રહ્યા છે. એક લેા એક સ્વયંભૂરમણ સમુદ્ર એક દિશાએ પહેાળપણે દોઢ લાંખ તેજતે અધીક રાજના ચોથા ભાગમાં રહ્યાછે તથા પ્રતર ગીતે ગણીત ભાગપદ જોઇએ ત્યારે રત્નપ્રભા પૃથવીના ચોથા ભાગ માટેરા માંહે અસ ંખ્યાતા સર્વ દ્વીપ, સમુદ્ર રહ્યા છે. અને ત્રણ ભાગ ઝાઝેરામાંહે એક સ્વયંભૂરમણ સમુદ્ર રહ્યા છે. એવડા સ્વયંભૂરમણ સમુદ્ર મોટા છે. તથા રત્નપ્રભા પ્રથ્વીના ચાર ભાગ માંહે સર્વ સમુદ્ર છે અને પાંચમા એક ભાગ માંડે સર્વ દ્વીપ છે. ( કૃતિ તત્વ. ) એ દ્વીપ સમુદ્રના નામ તથા સમજીતી કહી. [૭૮ ૯૪. નદીસ્વર સમુદ્ર, ૮।। તે નદીસ્વર દ્વીપ પ્રતે નદીસ્વરનામા સમુદ્ર ધૃત વળીયાને આકારે વીટીને રહ્યા છે. જાવત્ તેમજ સર્વ પૂર્વલીપરે અર્થે કહેવાં. ધ્રુવર સમુદ્રની પરે ક્ષુરસ સમાન પાણી છે, જાવતું સુમનસ ને સામનસ નામે ઇંડાં એ દેવતા મહર્ષિક જાવત્ વસે છે. શેષ સર્વ તેમજ સંખ્યાતા ન્યાતિષી તારા લગે કહેવું. ૯૫, અરૂણ દ્વીપ, માલા નદીસ્વર સમુદ્ર પ્રતે અરૂણુનામા નવમો દ્વીપ ધૃત વળીયાને આકારે વીટીને રહ્યા છે. પ્રશ્ન-હું ભગવત, અણુનામા દ્વીપ શું સમચક્રવાળે સંસ્થીત છે કે વિષમ ચક્રવાળે સસ્થીત છે? ઉત્તર—હે ગાતમ, સમ ચક્રવાળે સંસ્થીત છે પણ વિષમ ચક્રવાળે સંસ્થીત નથી. પ્રશ્ન—હે ભગવંત, અરૂણનામા દ્વીપ કેટલા પાહેાળપણે છે તે કેટલા પરિધિપણે કરતો છે? ઉત્તર-હે ગાતમ, સંખ્યાતા લાખ જોજન ચક્રવાળે પાંહેાળપણે છે અને સંખ્યાતા લાખ જોજન કરતા પરિધિપણે છે, Page #295 -------------------------------------------------------------------------- ________________ અરૂાદથી સમુદ્રથી કુંડલવર દ્વીપ સુધી. વળી પદ્મવર વેદિકા, વનખંડ, દ્વારાંતર તેમજ કહેવાં સંખ્યાતા લાખ જોજન દ્વારના અંતર છે. જાવત અર્થ કહે છે, તે દ્વીપે વાવ પ્રમુખ છે તે ક્ષુરસ સમાન પાણીએ ભરી છે. તે ઉત્પાત પર્વત્ત છે તે સર્વ વન્દ્ર રત્નમય છે. અશોક અને વિતશેાક નામા જીહાં એ દેવતા મહર્ષિક જાવત્ વસે છે. તેણે અર્થે અરૂણુદ્રીપ નામ કહીએ જાવત્ સર્વ ન્યાતિષી સંખ્યાતા છે, ૨૭] ૯૬. અરૂણેાદથી સમુદ્ર, તા તે અરૂણુદીપ પ્રતે અરૂણેાદધીનામા સમુદ્ર ધૃત વળીયાને આકારે વીટીને રહ્યા છે, તેને પણુ તેમજ વિષભ, પરીક્ષેપ સ ંખ્યાતા ોજનનો છે. અર્થ ભ્રુવર સમુદ્રની પરે કહેવા. પણ એટલે વિશેષ જે સુભદ્ર ને સમણભદ્રનામા કડાં એ દેવતા મહર્ષિક વસે છે શેષ સર્વ તેમજ કહેવું. ૯૭. અરૂણવર દ્વીપ, ૧૦ગા તે અરૂણાદધી સમુદ્ર પ્રતે અરૂણવરનામા દસમેા દ્વીપ વૃત્ત વળીયાને આકારે વીટીને રહ્યા છે. તેમજ સર્વ કહેવું. જાવત્ અર્થ કહે છે. ત્યા વાવ પ્રમુખ ક્ષુરસ સમાન પાણીએ ભરી છે. ત્યાં ઉત્પાત પર્વત્ત” છે. તે સર્વ વજ્ર રત્નમય છે. આછા છે. અરૂણુવરભદ્ર ને અરૂણવર માહાભદ્ર નામે હાં એ દેવતા મહર્ષિક વસે છે. ૯૮. અરૂણેાવરધિ સમુદ્ર, "ગા તે દ્વીપને અરૂણાવરદધી સમુદ્ર વીટીને રહ્યા છે. નવત્ અણુવર ને અરૂણુ મહાવર નામે હાં એ દેવતા છે શેષ સર્વ તેમજ કહેવુ. ૯૯. અરૂણવરાવભાસ દ્વીપ, ॥૧૧॥ તે અરૂણવર સમુદ્ર પ્રતે અરૂણવરાવ ભાસનામા અગ્યારમા દ્વીપ ધૃત વીટીને રહ્યા છે. જાવત્ અરૂણવરાવભાસભદ્ર ને અરૂણુવરાવભાસ મહાભદ્ર નામે હાં એ દેવતા મહર્ષિક વસેછે. ૧૦. અરૂણવરાવભાસ સમુદ્ર ॥૧૧॥ તે દ્વીપને અરૂણુવરાવભાસ સમુદ્ર વીટીને રહયા છે. ત્યાં અરૂણવરાવભાસવર તે અરૂણુવરાવભાસ માહાવર નામે હાં એ દેવતા મહર્ષિક વસે છે. ૧૦૧, કુંડલ દ્વીપ, દા તે કેડે બારમે કુંડલ દ્વીપ છે. ત્યાં કુંડલભદ્ર ને કુડલ માહાભદ્ર નામે એ દેવતા મહર્ષિક છે, ૧૦૨, કુંડલાદધી સમુદ્ર ૧૨ તે પુંઅે કુડલોદી સમુદ્ર છે. તીહાં ચક્ષુસભ ને ચક્ષુકાન્ત એ એ દેવતા મહર્ષિક વસેછે, ૧૦૩, કુંડલવર દ્વીપ શા તે કડે તેરમે કુંડલવર દ્વીપ છે તીયાં કુંડલવર ભદ્ર ને કુંડલવર મહાભદ્ર નામે એ દેવતા મહર્ષિક વસે છે. Page #296 -------------------------------------------------------------------------- ________________ [૨૮૦ ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ, ૧૦૪, કુંડલવર સમુદ્ર ૧૩. તે કેડે કંડલવર સમુદ્ર છે. તીહાં કુંડલવર ને કુંડલ મહાવર નામે બે દેવતા મહર્થિક વસે છે. ૧૦૫. કુંડલવરાભાસ દ્વીપ, I૧૪. તે કેડે કુલવરાવભાસનામા દીપ છે. તે ચઉદ દીપ છે. તીહાં કુંડલવરભાસ ભદ્ર ને કુંડલવરાવભાસ માહા ભદ્ર નામે બે દેવતા વસે છે. ૧૦૬, કુંડલવરાવભાસ સમુદ્ર, ઉજા તે આગળ કુંડલવરાવભાસ સમુદ્ર છે. તીહાં કુંડલવરાભાસવર ને કુંડલવરાભાસ માહ વર. એ નામે બે દેવતા મહર્ધિક વસે છે. ૧૦૭. રૂચક દ્વીપ, ઉપા - તે કુંડલવરાવભાસ સમુદ્રપ્રતે પંદરમે રૂચકનામા દ્વીપ છે. તે વૃત્ત વળીયાને આકારે વીંટીને રહે છે. પ્રશન–હે ભગવંત, તે રૂચક દીપ શું સમ ચક્રવાળે છે, કે વિષમ ચક્રવાળે છે ? ઉત્તર––હે ગૌતમ, સમ ચક્રવાળે છે, પણ વિષમ ચક્રવાળે નથી. પ્રશન–હે ભગવંત, તે રૂચક દીપ કેટલે ચક્રવાળે પહોળો, ફરતો છે? ઉત્તર– ગૌતમ, સંખ્યાતા લાખ જેજન ચક્રવાળે પહોળપણે છે. જાવત તીહાં સર્વાર્થ ને મરમ નામે બે દેવતા વસે છે. શેષ સર્વ તેમજ કહેવું ૧૦૮. રૂચકદધી સમુદ્ર, ઉપા તે આગળે રૂચકદધીનામા સમુદ્ર છે. જેમ ઇવર સમુદ્ર તેમ અર્થ કહે. તે સંખ્યાતા લાખ જોજન પહોળપણે છે, ને સંખ્યાતા લાખ જોજન પરિધીપણે છે. દ્વાર થકી ઠારનું અંતર પણ સંખ્યાતા લાખ જેજન છે. તિષી પણ સર્વ સંખ્યાતા કહેવા અર્થ પણ ઇક્ષુવર સમુદ્રની પરે કહેવો. પણ તીહાં સુમનસ ને સૈમાનસ નામે બે દેવતા વસે છે. તેમજ કહેવું. એ રૂચક સમુદ્ર લગે સર્વ સંખ્યા છે, ને તે પછી સર્વ અસંખ્યાતું છે. દીપ સમુદ્રનું પહોળપણું, પરિધી, તારાંતર, જ્યોતિષી, એ સર્વ અસંખ્યાનું કહેવું. ૧૦૯, રૂચકવર દ્વીપ, i૧દા તે રૂચકદધી સમુદ્રને સળગો રૂચકવર દીપ વૃતાકારે વીટીને રહ્યા છે. રૂચકવર ભદ્ર ને રૂચકવર માહા ભદ્ર નામે બહાં બે દેવતા વસે છે. ૧૧૦૦ રૂચકવરદધી સમુદ્ર, ઉઘા તે કેડે રૂચકવરદધી સમુદ્ર છે. રૂચકવર અને રૂચકમાયાવર નામે બે દેવતા વસે છે. . Jain Education Intemational Page #297 -------------------------------------------------------------------------- ________________ રૂચકવરાવભાસ દ્વીપથી દેવીપ સુધી, ૨૮૧] ૧૧૧, રૂચકવરાવભાસ દ્વીપ, ૧ણા તે આગળે સતરમો રૂચકવરાવભાસ દ્ીપ છે. ત્યાં રૂચકવરાવભાસ ભદ્ર ને રૂચકવરાવભાસ માહા ભદ્ર નામે ઈહાં બે દેવતા મહર્થિક છે. ૧૧ર, રૂચકવરાવભાસ સમુદ્ર, ૧૯ તે પછી રૂચકવરાભાસ સમુદ્ર છે. ત્યાં રૂચકવરાવભાવર ને રૂચકવરાવભાસ માહા વર નામે બે દેવતા વસે છે. ૧૧૩, હાર દ્વીપ, li૧૮ાા તે કેડે અઢારમી હાર દીપ છે. ત્યાં હારભદ્રને હાર માહાભદ્ર નામે બે દેવતા વસે છે. ૧૧૪, હાર સમુદ્ર, ૧૮ તે કેડે હાર સમુદ્ર છે. ત્યાં હારવર ને હાર મહાવર નામે બે દેવતા વસે છે. ૧૧૫. હારવર દીપ, લા. તે પછી ઓગણીશમે હારવર દીપ છે. ત્યાં હારવરભદ્ર ને હારવર મહાભદ્ર નામે બે દેવતા મહર્ધિક વસે છે. ૧૧૬, હારવર સમુદ્ર, ૧લા તે પછી હારવર સમુદ્ર છે. ત્યાં સારવાર ને હાર મહાવર નામે બે દેવતા વસે છે. ૧૧૭, હારવાવાભાસ દીપ, રંગા તે પછી વીસ હારવાવાભાસ દ્વીપ છે. ત્યાં હારવાવાભાસ ભદ્ર ને હાવરાભાસ મહાભદ્ર નામે બે દેવતા વસે છે. ૧૧૮, હારવાવ ભાસ સમુદ્ર, વિલા તે પછી હારરાવ ભાસ સમુદ્ર છે. ત્યાં હાવરા ભાસવર ને હારરાવભાસ મહાવર નામે બે દેવતા વસે છે. એમ સર્વ દીપ, સમુદ્ર ત્રીપત્યવતાર એટલે કે નામે ત્રણ ત્રણ જાણવા જાવત સૂર્યવરાવભાસ સમુદ્ર લગે, ત્રીપત્યવતાર જાણવા. વળી દીપને વિષે ભદ્ર ને મહાભદ્ર દેવતા ને સમુદ્રને વિષે વર ને મહાવર નામે દેવતા છે ને તેને પુછે દીપ, સમુદ્રનું નામ જોડીએ. ઇક્ષુવર થકી માંડીને સ્વયંભૂરમણ દીપ લગે સર્વ દ્વીપને વિષે વાવ પ્રમુખ છે તે ઇક્ષુ રસ સમાન પાણીએ સર્વત્ર ભરી છે. તે વાવ માંહી ઉત્પાર પર્વત છે તે સર્વ વજ રત્નમય છે. ૧૧૯, દેવદ્વીપ, મરવા તે સૂર્યવરાવભાસ સમુદ્ર પછી દેવીપ છે. ત્યાં બે દેવતા મહર્થિક દેવભદ્ર ને દેવમાહાભદ્ર નામે વસે છે. 86 Jain Education Interational Page #298 -------------------------------------------------------------------------- ________________ [૮૨ ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ, ૧૨૦, દેવાધી સમુદ્ર, રા તે પછી દેવાધી સમુદ્ર છે, ત્યાં દેવવર ને દેવ મહાવર નામે એ દેવતા વસે છે. દેવ દ્વીષ, દેવ સમુદ્ર, નાગ દ્વીપ, નાગ સમુદ્ર, યક્ષ દ્રીપ, યજ્ઞ સમુદ્ર, ભૂતદ્વીપ, ભૂતĒસમુદ્ર જાવત્ સ્વયંભૂરમણુ દ્વીપ, તે સ્વયંભૂરમણ સમુદ્ર તે પછી દ્વીપ, સમુદ્ર નથી, પણ અલાક છે. જાવત્ સ્વયંભૂરમણુ દીપે સ્વયંભૂરમણ ભદ્ર ને સ્વયંભૂરમણ મહાભદ્ર નામે એ દેવતા મહર્ષિક વસે છે. ૧૧. સ્વયં ભૂરમણ સમુદ્ર, રા તે સ્વયંભૂરમણ દ્વીપને સ્વયંભૂરમણ સમુદ્ર વૃત્ત વળીયાને આકારે કરતા વીટીને રહ્યા છે. જાવત્ અસંખ્યાતા લાખ જોજન હેાળપણે અને પરિધિપણે છે ( દોઢ લાખ જોજને અધીક રાજના ચેાથેા ભાગ પહેાળપણે છે. ) પ્રશ્ન~~હે ભગવત, સ્વયંભૂરમણ સમુદ્ર એવું નામ શ્વે અર્થે કહેા છે? ઉત્તર-હે ગતમ, સ્વયંભૂરમણ સમુદ્રનું પાણી નિર્મળ છે. આખું, પથ્ય નિરોગ, જાચુ, હળવું સ્ફટિક સરખુ વરણે કરી નિર્મળ ને સ્વભાવીક પાણી સમાન સ્વાદે કરીને છે. વળી સ્વયંભૂરમણવર તે સ્વયંભૂરમણમહાવર નામે ઇહાં એ દેવતા વસે છે. શેષ સર્વ તેમજ પૂર્વલીપરે જાણવું. જાવત્ અસ`ખ્યાતી ક્રોડાક્રેાડી તારાના સમુહ શાભતા હુવા, શાભે છે તે શાલશે. ૧૨૨. સર્વ દ્વીપ, સમુદ્ર આશ્રી અધિકાર, પ્રશ્ન-હે ભગવંત, કેટલા જબુદ્રીપ એવે નામે દ્વીપ છે? ઉત્તર—હૈ ગૌતમ, અસંખ્યાતા જબુદ્રીપ નામે દ્વીપ છે. પ્રરન—હે ભગવંત, કેટલા લવણુ સમુદ્ર એહવે નામે સમુદ્ર છે? ઉત્તરહે ગાતમ, અસ ખ્યાતા લવણ સમુદ્ર નામે સમુદ્ર છે, વળી એમ ધાતકીખંડ નામે પણ અસંખ્યાતા દ્વીપ છે. એમાવત્ અસ`ખ્યાતા સૂર્યવરાવભાસ સમુદ્ર નામે છે. પણ દેવદ્વીપ નામે એકજ દ્વીપ છે. તેમ દેવાધી સમુદ્ર નામે એકજ સમુદ્ર છે એમ નાગ દ્વીપ, નાગ સમુદ્ર, યક્ષ દ્દીપ, યક્ષ સમુદ્ર, ભૂત દ્વીપ, ભૂત સમુદ્ર, સ્વયંભૂરમણ દીપ, સ્વયંભૂરમણ સમુદ્ર. એ પાંચ દીપ, સમુદ્ર, નામથક એકેકાજ છે, પ્રશ્ન—હે ભગવત, લવણનામા સમુદ્રનું પાણી કેવે સ્વાદે છે? ઉત્તર-હે ગૌતમ, લવણ સમુદ્રનું પાણી આંબીલ મલીન છે. ગોમૂત્ર સરખું, લૂણસરખું કડુયુ, ખારૂં, અણુપીવાજોગ્ય ઘણા દુપદ, ચઉપદ, મૃગ, પશુ, પંખી. સરીસર્પ, મનુષ્યને પીવા જોગ્ય નથી, પણ એટલા વિસેષ જે કેવળ તે જળમાંહે જે માદિક ઉપના છે તેહને પીવા જોગ્ય છે. પરન—હે ભવગત, કાળેાદધી નામા સમુદ્રનું પાણી કહેવું આસ્વાદે છે? Page #299 -------------------------------------------------------------------------- ________________ સર્વ દ્વીપ, સમુદ્ર આશ્રી અધિકાર, ૨૮૩] ઊ-તર્—હું ગાતમ, આસલે સુખકારી, પુષ્ટકારી, મનેહર છે. વર્ષે કાળુ છે. અડદના પુંજ (ઢગલા) સરખું વર્ષે છે. તે સ્વભાવીક પાણી સમાન સ્વાદ છે. પ્રશ્ન-હે ભગવત, પુષ્કરદધી સમુદ્રનું પાણી કેહવું સ્વાદે છે? ઉત્તર-હૈ ગૈાતમ, આધુ, નિર્મળ, જાચુ, હળવું સ્ફટિક સરીખું શ્વેતવર્ણે તે નિર્મૂળ સ્વભાવિક પાણી સમાન સ્વાદે છે. પ્રરન— હે ભગવંત, વારૂણાદધી સમુદ્રનું પાણી કેહવું સ્વાદે છે ? ઉત્તર—હે ગાતમ, જેમ કેાઇ પત્રને આસવ હાય, ઝુલના આસવ હાય, ખન્નુરને સાર હાય, પ્રાખના સાર (રસ) હોય, પાકી સેલડીના રસ હાય, મેરક મદ્યજાતી, કાપીસાયન (મદિરા વિશેષ) ચંદ્રપ્રભા મદિરા, મણિસીલાકા મદિરા, વરપ્રધાન સોંપુ (મદ્ય) ઉત્તમ વારૂણી મદિરા, આઠ વાર પીષ્ટ પરણીત મદિરા, જાંબુના ફળ સમાન કાળી ઉત્તમ મદિરા, ઉત્કૃષ્ટ મદવત, લગારેક હાડ઼ે પીતાં વિલંબ કરે (મીઠી માટે) ચડાહે કરી લગારેક આંખ લાલ કરે. આસ્વાદવા જોગ્ય છે. પુટ્ટકારી, મનેાહર, વર્ષે કરી સહીત જાવત્ સ્પર્શે કરી સહીત હોય. ત્યારે ગાતમ પુછે છે. પ્રશ્ન—હે ભગવંત, વારૂણાદધી સમુદ્રનું પાણી એહવે સ્વાદે છે? ઉતર——હૈ ગૈાતમ, એ અર્થ સમર્થ નહીં વારૂણાદધી સમુદ્રનું પાણી એથકી અસત ઇષ્ટ છે. જાવત્ સ્વાદે કરીને કહ્યું છે. પ્રશ્ન-હે ભગવત, ક્ષીરાદધી સમુદ્રનું પાણી કેહવે સ્વાદે છે? ઉત્તર—-હે ગૌતમ, જેમ કાઇ રાજા ચાતુરત ચક્રવત્તિને અર્થે ચાતુરત ચાર ઠામે પરણીત એહવું ગાયનું દૂધ હોય. (દશ હજાર ગાયનું દૂધ એક હજાર ગાયને પાએ, હજારનું સાને, સાનું દશને, અને દશ ગાયનું દૂધ એક ગાયને પાદએ તે ચાતુરક કહીએ.) તે દૂધ વળી પ્રયત્ને, ઉદ્યમે કરીને મદ અગ્નીએ કયું વણૅ કરી સહીત ઉત્તમ ખાંડ, ગેાળ અને સાકર તેણે કરી સહીત જાવત્ સ્પર્શે કરી સહીત હોય ત્યારે ગાતમ પુછે છે. પ્રશ્ન—હે ભગવંત, ક્ષીરદધી સમુદ્રનું પાણો એવે સ્વાદે છે ? ઉ-તર—હૈ ગૈાતમ, એ અર્થ સમર્થ નહીં. એ ક્ષીર સમુદ્રનું પાણી એથકી અત્યંત ઇષ્ટ જાવત્ આસ્વાદે કરીને છે. પ્રશ્ન-હે ભગવંત, ધૃતાદધી સમુદ્રનું પાણી કેહવું સ્વાદે છે? ઉ-તર—ડે ગીતમ, ધૃતોદધી સમુદ્રનું પાણી જેમ કાષ્ઠ શરદકાળના ગૈધૃતના (ગાયનાઘીનો) માંડા, (સમુહ) સલકી તથા સ્વેદ કયર તેનાં પુલને વર્ણે ધેાળા ભલી પરે કઢીને ઉદાર મનેહર તાજુ તાવેલું કીટા કચરા રહીત વણૅ કરી સહીત જાવત્ સ્પર્શે કરી સહીત હાય. ત્યારે ગૈતમ પુછે છે. પ્રશ્ન—-હે ભગવત, ધૃતાદધી સમુદ્રનું પાણી એહવે સ્વાદે છે? Page #300 -------------------------------------------------------------------------- ________________ ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિકૃતિ, ઉ-તર્—હે ગાતમ, એ અર્થ સમર્થ નહીં. ધૃતોદધી સમુદ્રનું પાણી એથકી અસત છે, પ્રશ્ન- હે ભગવંત, ઇમ્પ્રુવર સમુદ્રનું પાણી કેહવું સ્વાદે છે? [૯૪ ઊ-તર—હે ગૌતમ, જેમ કેાઇ સેળડી જાચી, ખુડ દેશની ઉપની, હરીયાળ સરીખી પીત્ત વર્ણે પરીપકપણાથી કાળી ગાંઠ છે. સાંઠાને હેડલા ભાગ તે ઉપરલા ભાગ વરજીને વચલેા ભાગ રાખીને અળવત મનુષ્યે યંત્ર કાળા (સીચેાડા) માંહે ઘાલીને પીલી તેહને જે રસ હાય તે વચ્ચે કરી ગળત. તજ, એલચી, કેશર, કપુર. એ ચાતુર્જાતકે વાસીત. અત્યંત પથ્ય નિરોગ હળવેા વર્ષે કરી સહીત જાવત્ સ્પર્શે કરી સહીત હોય ત્યારે ગતમ પુછે છે. પ્રરન—હે ભગવત, ક્ષ્વર સમુદ્રનું પાણી એહવે સ્વાદે છે? -તર-હે ગાતમ, એ અર્થ સમર્થ નહીં. તુવર સમુદ્રનું પાણી એથકી અત્યંત ઇષ્ટ છે. એમ શેષ સર્વ સમુદ્રના પાણી ઇક્ષુરસ સરીખાં જાણવાં. જાવત્ ભૂતાદધી સમુદ્ર લગે એમ કહેવું. પ્રશ્ન—હે ભગવંત, સ્વયંભૂરમણ સમુદ્રનું પાણી કેહવું સ્વાદે છે ? ઉત્તર——હું ગૌતમ, સ્વયંભૂરમણ સમુદ્રનું પાણી આછું, જાચુ, પથ્ય, નિર્મળ, જેમ પુષ્કરે!દૂધી સમુદ્રનું પાણી કશું તેમ કહેવું. પ્રરન—હે ભગવંત, કેટલા સમુદ્રના પાણી જુદા જુદા સ્વાદવત છે ? ઉત્તર-હે ગાતમ, ચાર સમુદ્રના પાણી, જુદા જુદા વારૂણાદધી સમુદ્ર ૨, ક્ષીરાદધી સમુદ્ર ૩, ને ધૃતોદધી સ્વાદ છે. સ્વાદવંત છે. લવણુ સમુદ્ર ૧, સમુદ્ર ૪. એ ચારના જુદા જુદા પ્રરન—હે ભગવંત, કેટલા સમુદ્રનાં પાણી સ્વભાવીક પાણી જેહવાં સ્વાદે છે? ઊ-તર—હૈ ગૈાતમ, ત્રણ સમુદ્રનાં પાણી સ્વભાવીક પાણી સરખાં સ્વાદે છે. કાળેાધી સમુદ્ર ૧, પુષ્કરાધી સમુદ્ર ૨, તે રવયંભૂરમણ સમુદ્ર ૩, એમ શેષ સર્વ સમુદ્રનાં પાણી પ્રાએ સેળડીના રસ સમાન સ્વાદવત છે. અહે। શ્રમણો આવખાવા ! પ્રશ્ન-હે ભગવંત, કેટલા સમુદ્ર ણે મચ્છ કચ્છપાદિ જળચર જીવે કરી સહીત સમુદ્રછે? ઉત્તર હે ગાતમ, ત્રણ સમુદ્ર ઘણે મચ્છ કચ્છાદિ જળચર જીવે કરી સહીત છે. લવણુ સમુદ્ર ૧, કાળાદધી સમુદ્ર ૨, તે વયંભૂરમણ સમુદ્ર ૩. અવશેષ ખીજા સર્વ સમુદ્ર થાડે મચ્છ કચ્છપે કરી સહીત છે. પ્રશ્ન-હે ભગવત, લવણ સમુદ્રને વિષે કેટલી મચ્છની કુળકાડી છે તે જોનીના લક્ષ છે? ઉ-તર--હે ગાતમ, સાત લક્ષ કુળકેાડી મચ્છની જાત છે તે અનેક જોની છે, પ્રશ્ન-હે ભગવંત, કાળેાદધી સમુદ્ર તેને વિષે કેટલી મચ્છની જાતી કુળકેાડી જોની છે? ઉત્તર——હે ગાતમ, નવ લક્ષ કુળકાડી મચ્છની જાત છે. Page #301 -------------------------------------------------------------------------- ________________ ઇંદ્રિયના વિષય અને દેવસત્તા, પ્રશ્ન—હે ભગવંત, સ્વયંભૂરમણ સમુદ્રને વિષે કેટલી મચ્છની કુળકેાડી જાત છે ? ઉ-તર——હે ગાતમ, સાડીબાર લાખ કુળકેાડી મચ્છની જાત છે. પ્રશ્ન—હે ભગવત, લવણ સમુદ્રને વિષે મચ્છની કેવડી મેાટી શરીરની અવગાહના છે? ઊત્તર-હે ગાતમ, જધન્યથી આંશુળના અસખ્યાતમા ભાગ ને ઉત્કૃષ્ટપણે પાંચસે ોજન મચ્છના શરીર છે. પ્રશ્ન-હે ભગવત, કાળેાદધી સમુદ્રને વિષે મચ્છની કેવડી મેાટી શરીરની અવગાહના છે? ઉત્તર્—હે ગાતમ, જયન્ય આંગુળને અસંખ્યાતમા ભાગ ને ઉત્કૃષ્ટપણે સાતસે જોજન મચ્છનાં શરીર છે. ૨૮૫] પ્રરન—હે ભગવંત, સ્વયભ્રમણ સમુદ્રને વિષે મચ્છની કેવડી મેાટી શરીરની અવગાહના? ઉ-તર-—હે ગૈતમ, જધન્ય આંગુળના અસ ંખ્યાતમા ભાગ ને ઉત્કૃષ્ટપણે એક હજાર જોજન મચ્છનાં શરીર છે. પ્રરન—હે ભગવંત, કટલે નામે કરી દ્વીપ, સમુદ્ર છે ? ઉ-તર--હે ગાતમ, જેટલા લેાકને વિષે સુભ નામ છે, સુભ વર્ણ છે. નવત્ સુભ સ્પર્શ છે, એટલે નામે દ્વીપ, સમુદ્ર છે. પ્રશ્ન-હે ભગવંત, દ્વીપ, સમુદ્ર કેટલા ઉદાર સમયને માને કહ્યા છે ? ઉ-તર—ડે ગાતમ, જેટલા અઢી સાગરોપમના ઉદ્દાર સમય થાય (ઉદા આંશુળના જોજન પ્રમાણુ લાંખા પહોળા પાલો કરીએ તેમાં ુગળીયાના બાળકના કેશ (મેવાળા) એકેકના સંખ્યાતા ખંડ કલ્પીને તેણે કામે ભરીએ, તે સમયે સમયે એકેકા ખંડ કાઢતાં જેટલે કાળે તે પાલેા હાલા થાય ત્યારે એક ઉદ્દાર પધ્યેાપમ થાય. એહવા દશ ક્રેાડાક્રેડ પક્ષેપમે એક ઉદ્દાર સાગરોપમ થાય. એહવા અઢી સાગરાપમના સમય પ્રમાણુ દ્વીપ, સમુદ્ર છે.) એટલા દ્વીપ, સમુદ્ર ઉદ્ગાર સમયને માને છે, પ્રશ્ન—હે ભગવત, દ્વીપ, સમુદ્ર શું પૃથ્વી પરીણામે છે, કે જીવ પરીણામે છે, કે પુદ્ગળ પરીણામે છે? ઉ-તર્—હે ગાતમ, પૃથ્વી પરીણામે છે. જીવ પરિણામે છે ને પુગળ પરીણામે છે. પ્રશ્ન—હે ભગવંત, દ્વીપ સમુદ્રને વિષે સર્વ પ્રાણી (એઇંદ્રિયાદિક) સર્વ ભૂત (વનસ્પતિ) સર્વ જીવ (પચેદ્રિ) સર્વ સત્વ (પૃથ્વાદિ) પૃથ્વીકાયપણે જાવત્ ત્રસકાયપણે પૂર્વે ઉપના છે? ઉ-તર્—હું ગાતમ, અનેકવાર વારવાર અનવાર સર્વ ઉપના છે. એ દીપ, સમુદ્રને અધિકાર સર્વ પુરા થયા. ૧૩, ઇંદ્રિયને વિષય અને દેવસત્તા, પ્રશ્ન—હે ભગવંત, કેટલે ભેદે ઇંદ્રિય વિષયરૂપ પુગળ પરીણામ કહ્યા છે ? ઊત્તર--હે ગતમ, પાંચ ભેદે ઇંદ્રીય વિષય પુદ્ગળ પરીણામ કહ્યાં છે, તે શ્રાતેદ્રીના વિષય ૧, જાવત્ સ્પરૌંદ્રાના વિષય. પ. Page #302 -------------------------------------------------------------------------- ________________ [૨૮૬ ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ. પ્રશ્ન–હે ભગવંત, તંદ્રીય પુગળ પરીણામ કેટલે ભેદે કહ્યું છે? ઉત્તર- હે ગૌતમ, બે ભેદે કહે છે. શુભ શબ્દ પરીણામ ૧, ને દુષ્ટ સબ્દ પરીણામ ૨. પ્રશન–હે ભગવંત, ચક્ષુ ઇંદ્રિયને વિષય પુગળ પરીણામ કેટલે ભેદે કહે છે? ઉતર–હે ગૌતમ, બે ભેદે કહયો છે. સુરૂપ પરીણામ ૧. ને દુરૂપ પરીણામ ૨. પ્રશન– હે ભગવંત, ઘાણેદ્રિયનો વિષય પુગળ પરીણામ કેટલે ભેદે કયો છે? ઉત્તર–હે ગૌતમ, બે ભેદે કહયો છે. સુગંધ પરીણામ ૧. ને દુર્ગધ પરીણામ ૨. પ્રશ્ન–હે ભગવંત, રસેંદ્રિય વિષયનો પુદ્ગળ પરીણામ કેટલે ભેદે કયો છે? ઉતર–હે ગતમ, બે ભેદે કહયો છે. સુભ રસ પરીણામ ૧. ને દુષ્ટ રસ પરીણામ ૨. પ્રશ્ન-હે ભગવંત, સ્પર્શેન્દ્રિય વિષયનો પુગળ પરીણામ કેટલે ભેદે કહે છે? ઉત્તર–હે ગૌતમ, બે ભેદે કહયો છે. સુસ્પર્શ પરીણામ ૧. ને દુસ્પર્શ પરીણામ ૨. પ્રશન–હે ભગવંત, તે નિચે અનેક પ્રકારના શબ્દ પરીણામને વિષે, અનેક પ્રકારના રૂપ પરીણામને વિષે, એમ ગંધ પરીણામને વિષે, રસ પરીણામને વિષે, સ્પર્શ પરીણામને વિષે પરીણમતા પુગળ તેહને પરીણામે છે એમ કહીએ ? ઉત્તર–હે ગૌતમ, હા. અનેક પ્રકારના શબ્દ પરીણામને વિષે જાવત પરીણમતા પુગળ તેહને પરીણમે છે એમ કહીએ. પ્રશન–હે ભગવંત, તે નિશ્ચય શુભ શબ્દના પુગળ દુષ્ટ શબદપણે પરીણમે? ને દુષ્ટ શબ્દના પુગળ શુભ શબ્દપણે પરીણમે? ઉત્તર-હે ગૌતમ, હા. શુભ શબ્દના પુગળ દુષ્ટ શબ્દપણે પરીણમે છે ને દુષ્ટ શબ્દના પુગળ શુભ શબ્દપણે પરીણમે છે. પ્રશન–હે ભગવંત, તે નિશ્ચય સુગંધ પુગળ દુર્ગધપણે પરીણમે છે? ને દુર્ગધ પુગળ સુગંધપણે પરીણમે છે? ઊતર–હે મૈતમ, હા. એમ સુગંધ પુગળ દુર્ગધપણે પરીણમે છે ને દુર્ગધ પુગળ સુગંધપણે પરીણમે છે. પ્રશ્ન–હે ભગવંત, એમ સુરસ પુગળ દુ રસપણે? ને દુ રસ પુગળ સુ રસપણે પરીણમે છે? ઉત્તર–હે ગૌતમ, હા. એમજ પરીણમે છે. પ્રશ્ન–હે ભગવંત, એમ સુ સ્પર્શ પુગળ દુ સ્પર્શપણે? ને દુ સ્પર્શ પુદ્ગળ સુ સ્પર્શપણે પરીણમે છે? ઊતર-હે ગૌતમ, હા. એમજ પરીણમે છે. પ્રશ્ન–હે ભગવંત, કોઇક દેવતા મહર્ધિક જાત મોટો પ્રભાવવંત છે તે પૂર્વે જે પુદગળ પાષાણાદિક પ્રતે બળે કરી નાંખીને સમર્થ થાય? તેહીજ પાષાણાદિકને પુંઠે ફરીને ધરતીએ પડયા પહેલાં ગ્રહી શકે ? Jain Education Interational Page #303 -------------------------------------------------------------------------- ________________ ઇદ્રિય વિષય અને દેવસત્તા, ૨૮૭] , , , , , , , , ઉતર-હે ગૌતમ, હા. એમ કરવાને સમર્થ થાય. પ્રશન–હે ભગવંત, તે કેણે અર્થ એમ કહે છે જે દેવતા મહર્ધિક જાવત રહી શકે? ઉતર-હે મૈતમ, પાષાણાદિક પુગળ નાખતી વેળાએ પ્રથમ સદ્ય (ઉતાવળી) ગતીવંત થઈને, ત્યાર પછી મંદ (હળવી) ગતીવંત થાય. ને દેવતા મહર્ધિક જાવત માહા પ્રભાવંત પૂર્વે પણ પછી પણ ઉતાવળો ઉતાવળી ગતીવંત હોય તેણે અર્થે હે ગતમ! એમ કહીએ છીએ જે જાવત તે દેવતા નિચ્ચે જંબુદીપને પછવાડે એકવીસ વાર ફરીને તે પુગળને ગ્રહે. મેરની ચૂલિકાએ દેવતા બેઠે. ને જગતની પળે દેવાંશા રહી ને તે હાથથી પાષાણાદિ ગુગળ નાખે, ભૂમિ ઉપર મુકે એટલે તે દેવતા મેરૂથકી જંબુદીપની પાછળ એકવીશ વાર ફરીને તે પાષાણાદિક પુગળને ભૂમિએ પડે નહીં એવામાં ગ્રહણ કરી લે એવી સીધ્ર ગતિ દેવતા કરે.. પ્રશન–હે ભગવંત, દેવતા કોઈક મહર્ધિક જાવત મહા પ્રભાવવંત બાહરલા અન્ય પુગળ શરીરથી લીધા વિના પૂર્વ પહેલાં જ વાળ પ્રતે છેદયા ભેદયા વિનાં ગ્રહવા સમર્થ થાય? ગાંઠ બાંધી શકે ? ઉતર–હે ગૌતમ, એ અર્થ સમર્થ નહીં. એટલે ગ્રહણ કરવા સમર્થ ન થાય.) પ્રશ્ન–હે ભગવંત, દેવતા મહર્ધિક બહીરલા અન્ય પુદગળ, શરીરથી લીધા વિના પૂર્વજ વાળuતે છેદી ભેદીને હવા સમર્થ થાય ? ગાંઠ બાંધી શકે ? ઉતર–હે ગાતમ, એ અર્થ સમર્થ નહીં. એટલે ગ્રહણ કરવા સમર્થ ન થાય. પ્રશ્ન–હે ભગવંત, દેવતા મહર્થિક બાહરલા પુગળ ગ્રહીને પૂર્વેજ વાળ પ્રતે છેદયા ભેદયા વિના ગ્રહવા સમર્થ થાય? ગાંઠ કરી શકે? ઉત્તર– ગેમ, એ અર્થ સમર્થ નહીં. પ્રશ્ન–હે ભગવંત, દેવતા મહર્થિક બાહરલા પુગળ ગ્રહીને પૂર્વજ વાળuતે છેદી ભેદીને ગ્રહવા સમર્થ થાય? ગાંઠ કરી શકે? ઊત્તર-હે ગૌતમ, હા. સમર્થ થાય ગ્રંથી કરવા દ્રઢ બંધને બાંધે તેથી જ ગાંઠ પ્રતે છવાસ્થ જીવ ન જાણે ન દેખે એવી સુક્ષ્મ ગાંઠ તે દેવતા કરે. પ્રશ્ન- હે ભગવંત, દેવતા મહર્થિક બાહરલા પુદગળ અણગ્રહથકે પૂર્વજ વાળ પ્રતે દયા વિના ભેદયા વિના દીર્થ (મેટે લેબ) કરવા અથવા હસ્વ (લઘુ ના ટુંક) કરવા સમર્થ થાય? ઉત્તર—હે ગૌતમ, એ અર્થ સમર્થ નહીં. (કરી શકે નહીં.) પ્રશ્ન–હે ભગવંત, દેવતા મહર્થિક બાહરલા શરીરથી અન્ય પુદગળ લીધા વીના પૂર્વજ વાળ પ્રતે છેદી ભેદીને દીર્ઘ કરવા અથવા લઘુ કરવા સમર્થ થાય? ઉત્તર–હે મૈતમ, એ અર્થ સમર્થ નહીં. (કરી શકે નહીં.) Jain Education Interational Page #304 -------------------------------------------------------------------------- ________________ [૮૮ ચાર પ્રકારના સ’સારી જીવની પ્રતિપતિ, પ્રશ્ન-હે ભગવંત, દેવતા મહર્ષિક આહીરલા પુદ્દગળ ગ્રહીને પૂર્વજ વાળ પ્રતે છેદયા ભેદયા વિના સમર્થ થાય? દીર્ઘ કરવા અથવા લઘુ કરવા ? ઉ-તર—હે ગાતમ, એ અર્થ સમર્થ નહીં. (કરી શકે નહીં.) પ્રશ્ન-હે ભગવંત, દેવતા મહર્ષિક આહીરલા પુગળ ગ્રહીને પૂર્વજ વાળ પ્રતે છેદી ભેદીને સમર્થ થાય ? તે ગાંઠ દીર્ધ કરવા અથવા લઘુ કરવા? ઉત્તર—હે ગાતમ, હા સમર્થ થાય. તે ગાંઠ પ્રતે છદ્મસ્થ જીવ ન જાણે ન દેખે એટવી સુક્ષ્મપણે ગાંઠને દીર્ધ (મોટી) કરે અથવા લલ્લુ (નાની) કરે. એ ઈંદ્રીય વિષય તથા દેવ સત્તાના વિચાર પુરેા થયા. હવે ચાલતી જ્યોતિષિની વાત કહે છે. ૧૪, જયોતિષી દેવતાનેા અધિકાર ચાલુ પ્રશ્ન હે ભગવત, ચંદ્રમા સૂર્યના ત્રૈમાનની હેઠે જે તારારૂપ જ્યાતિષી દેવતા છે. તે કાન્તે કરી હીણુ (ઓછા) તથા તુલ્ય (સરીખા) છે? વળી ચક્રમા સૂર્યને સમભાગે (જોડે) તારા છે તે કાન્તે કરી હીણ તથા તુલ્ય છે? વળી ચંદ્રમા સૂર્યના વૈમાનને ઉપરે તારા છે તે કાન્તે કરી હીણુ તથા તુલ્ય છે? ઉ-તર—હે ગાતમ, હા. તે તારા કાન્તે કરી હીણુ તથા તુલ્ય છે. પ્રશ્ન—હે ભગવંત, તે સ્પે અર્થે એમ કહેા છે જે ચંદ્રમા સૂર્યના વૈમાનની હેઠે નવત્ ઉપરે તારા છે તે કાન્તિયાદિકે કરી હીણુ તથા તુલ્ય છે ? ઉ-તર-હે ગાતમ, જેમ જેમ જેવા જેવા તે તારારૂપ વૈમાનના અધિષ્ટાયક દેવતાનાં પૂર્વ ભવને વિષે તપ, નિયમ, બ્રહ્મચર્ય પ્રમુખ ઉત્કૃષ્ટા કીધાં ઉદયે આવ્યાં તેમ તેમ તે દેવતાને કાંન્તાદિકે કરી તેવાં તેવાં લઘુપણે તુલ ખરાખરપણે કહેવાય. તેણે અર્થે હે ગતમ! ચંદ્રમા સૂર્યને જાવત્ ઉપરે પણ તારા કાન્તાર્દિકે હીણુ તથા તુલ્ય છે. (જેણે પાછલે ભવે તપ, નિયમ, બ્રહ્મચર્યાદિક મંદપણે કર્યાં છે તે પ્રાણી તારારૂપ વૈમાનાધિપતિ દેવ ભવને પામ્યા. ચંદ્ર, સૂર્યથી ધ્રુતિ કાંન્તિ વૈભવાદિકની અપેક્ષાયે હીન થાય છે, તે જેણે ભવાંન્તરને વિષે તપ, નિયમ બ્રહ્મચર્યાદિ ઉત્કૃષ્ટપણે આચર્યાં છે તે પ્રાણી તારારૂપ વૈમાનનું અધિપતિપણું પામ્યા શ્રુતિ કાંન્તિ વૈભવાર્દિકે ચંદ્ર, સૂર્ય, દેવ ખરેખર વૈમાન હોય, જેમ મનુષ્ય રાજ્ય પામ્યા નથી પણ રાજાની ખરેખર સુખ ભે!ગવે છે તેમ.) પ્રશ્ન—હે ભગવ'ત, અકેકા ચંદ્રમા સૂર્યને કેટલા નક્ષત્રને પરીવાર છે? કેટલા મોટા ગ્રહને પરીવાર છે? ને કેટલી ક્રોડાક્રેાડી તારાના પરીવાર છે? ઉત્તર—હે ગાતમ, અકેકા ચંદ્રમા સૂર્યને અઠયાસી મેહાટા ગ્રહ ( મંગળ પ્રમુખ ) તે અઠયાવીસ નક્ષત્ર (અભિચિત પ્રમુખ) એ એક ચદ્રમાના પરીવાર છે. (ગ્રહ, નક્ષત્ર, તારા એ સર્વે ચંદ્રમાના સેવક છે તે પણ ડાં સૂર્ય, ચંદ્રમા એ ઇંદ્ર છે તે માટે ખનેને મધ્યસ્થ ભાવે પરીવાર કહ્યા.) હવે તારાની સંખ્યા કહે છે. છાસઠ હાર, નવસે પંચતેર એટલી ક્રડાક્રેાડી તારા એક ચંદ્રમાના પરીવાર છે. Page #305 -------------------------------------------------------------------------- ________________ તિષિ દેવતાને અધિકાર ચાલુ. ર૮૯] - - - - - - - - - - - પ્રશન–હે ભગવંત, જબુદીપનામા પે મેરૂ પર્વત્તના પૂર્વ દીસીને ચરીમાંતથકી કેટલા અબાધાએ (વેગળા) જ્યોતિષી દેવતા ચાર કરે છે ? (ફરે છે?) ઉત્તર–છે તમ, અગ્યારસે ને એકવીશ જોજન એટલા અબાધાએ (છે.) જોતિષી ફરે છે. એમ દક્ષિણના, પશ્ચિમના, ઉત્તરના છેડાથી અગ્યારસે એકવીસ જેજન વેગળે જાવત ફરે છે મેરથી એટલે છે. જ્યોતિષી છે. પ્રશન–હે ભગવંત, લોકના અંતથકી (માહીલીકેરે) કેટલે વેગળા જ્યોતિષી રહે છે? ઉતર-હે મૈતમ, અગ્યારસેં ને અગ્યાર જોજનની અબાધાએ જ્યોતિષી રહે છે. પ્રશ્નહે ભગવંત, એ રત્નપ્રભા પૃથ્વીના ઘણું સમ રમણિક ભૂમિ ભાગથકી (સમભૂતળ થકી) કેટલે ઉંચા સર્વથી હેઠલા તારામંડળ ચાર કરે છે? કેટલે ઉંચા સૂર્ય વૈમાન ચાર કરે છે? કેટલે ઉંચા ચંદ્રમાં વૈમાન ચાર કરે છે? કેટલે ઉંચા સર્વથી ઉપરલા તારામંડળ ચાર કરે છે? ઊતર–હે ગતમ, એ રત્નપ્રભા પૃથ્વીના ઘણું સમ રમણિક ભૂમિભાગથકી સાત, નેવું ભેજન ઉંચા સર્વથકી હેઠલા તારા ચાર કરે છે. સમભૂતળથી આઠસે જોજન ઉંચા સૂર્ય વૈમાન ચાર કરે છે. સમભૂતળથકી આઠમેં, એંસી જે જન ઉંચા ચંદ્ર વૈમાન ચાર કરે છે. સમભૂતળથકી નવસે જે જન ઉંચા સર્વથકી ઉપરલા તારામંડળ ચાર કરે છે. પ્રશન–હે ભગવંત, સર્વથકી હેઠલા તારામંડળથકી કેટલે ઉંચા સૂર્ય વૈમાન ચાર કરે છે? કેટલે જિંચા ચંદ્ર વૈમાન ચાર કરે છે? કેટલે ઉંચા સર્વથકી ઉપરલા તારામંડળ ચાર કરે છે? (ફરે છે.) ઊતર–હે ગૌતમ, સર્વથી હેઠલા તારાથી દશ જેજને ઉંચા સૂર્ય વૈમાન ચાર કરે છે. નેવું ભેજને ઉંચા ચંદ્ર વૈમાન ચાર કરે છે. એક દશ જેજને ઉંચા સર્વથકી ઉપરલા તારામંડળ ચાર કરે છે. પ્રશ્ન–હે ભગવંત, સૂર્ય વૈમાનથકી કેટલે ઉંચા ચંદ્ર વૈમાન ચાર કરે છે? ને કેટલે ઉંચો. સર્વથકી ઉપરલા તારા ચાર કરે છે? ઉતર–- ગતમ, સૂર્ય વૈમાનથકી શી જોજન ઉંચા ચંદ્ર વૈમાન ચાર કરે છે ને એક જન ઉંચા સર્વથકી ઉપરલા તારામંડળ ચાર કરે છે. પ્રશન-હે ભગવંત, ચંદ્ર વૈમાનથકી કેટલા ઉંચા સર્વથકી ઉપરલા તારામંડળ ચાર કરે છે? ઊતર હે ગૌતમ, ચંદ્ર વૈમાનથકી વીશ જેજન ઉંચા સર્વથકી ઉપરલા તારામંડળ ચાર કરે છે. એવી રીતે સર્વે મળીને એકસો દશ જે જન જાણે ને ત્રીછા અસંખ્યાતા તિવી દેવતાને વિષય છે. પ્રશ્ન–હે ભગવંત, જબુદીપનામા દ્વીપને વિષે કહ્યું નક્ષત્ર સર્વથકી માહીલે માંડલે ચાર 87 Jain Education Intemational Page #306 -------------------------------------------------------------------------- ________________ (૨૯૦ ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ, કરે છે? કયું નક્ષત્ર સર્વથકી બહીરલે માંડલે ચાર ચરે છે? કયું નક્ષત્ર સર્વથકી ઉચે ચાર ચરે છે? અને કહ્યું નક્ષત્ર સર્વથકી હેડલે ચાર ચરે છે? ઉતર–હે ગૌતમ, જંબુદ્વીપનામા દ્વીપને વિષે અભીજીત નક્ષત્ર સર્વથકી માહીલે માંડલે ચાર ચરે છે. મૂળ નક્ષત્ર સર્વથકી બાહરલે માંડલે ચાર ચરે છે. સ્વાતી નક્ષત્ર સર્વથકી ઉપરલે માંડલે ચાર ચરે છે અને ભરણી નક્ષત્ર સર્વથકી હેઠે ચાર ચરે છે. પ્રશન–હે ભગવંત, ચંદ્રમાનું વૈમાન કયે સંસ્થાને સંસ્થીત છે? ઉત્તર– હે ગૌતમ, અર્ધા કોઠ ફળને સંસ્થાને સંસ્થત છે. સર્વ ટિક રત્નમય છે. અભ્ય દૂગત ઉંચી વધતી પ્રબળપણે સર્વ દિશામાં પ્રસરતી પ્રભા કાન્તિ તેણે કરી મનોહર વર્ણન પૂર્વલી પરે કહેવું. એમ સૂર્ય વૈમાન, ગૃહ વૈમાન, નક્ષત્ર વૈમાન, અને તારા વૈમાન. એ સર્વ વૈમાન અર્ધા કઠને સંસ્થાને (આકારે) સંસ્થીત છે. પ્રશ્ન–હે ભગવંત, ચંદ્રમાનું વૈમાન કેટલું લાંબપણે પહોળપણે છે? કેટલું પરિધિપણે છે? ને કેટલું જાડ૫ણે છે? ઉતર–હે ગૌતમ, એક જનને એકસઠ ભાગ કરીએ એહવા છપન ભાગ લાંબપણે પહોળપણે છે. તેથકી ત્રગણું ઝાઝેરું પરિધિપણે છે ને એક જજનના એકસઠ ભાગ કરીએ એહવા અઠાવીશ ભાગ જાડપણ (ઉંચપણે) છે. પ્રશ્ન–હે ભગવંત, સૂર્યનું વિમાન કેટલું લાંબપણે, પિહોળપણે, પરિધિ પણે અને જાડ૫ણે છે? ઉત્તર–હે ગૌતમ, એક જોજનના એકસઠ ભાગ કરીએ એહવા અડતાલીસ ભાગ લાંબપણે પહોળપણે છે, તેથી ત્રીગણું ઝાઝેરું પરિધિપણે છે ને એક જજનના એકસઠ ભાગ કરીએ એહવા ચેરીશ ભાગ જાડપણે છે. પ્રશ્ન–હે ભગવંત, ગૃહ વૈમાન કેટલું લાંબપણે, પિહોળપણે, પરિધિપણે ને જાડ૫ણે છે? ઉતર–હે ગૌતમ, અર્ધ જોજન લાંબપણે પિહોળપણે છે. તેથી ત્રીગણું ઝાઝેરું પરિધિપણે છે ને એક કેસ જાડ૫ણે છે. પ્રશ્ન–હે ભગવંત. નક્ષત્ર વૈમાન કેટલું લાંબપણે, પિહોળપણે, પરિધિપણે ને જાડાપણે છે? ઉત્તર–હે ગૌતમ, એક કેસ લાંબપણે પહેળપણે છે. તેથી શ્રીગણું ઝાઝેરું પરિધિપણે છે. ને અર્ધ કેસ જાડ૫ણે છે. પ્રશન–હે ભગવંત, તારાનાં વૈમાન કેટલાં લાંબાણે, પિહોળપણે, પરિધિપણે અને જાડાપણે છે? ઉત્તર–હે મૈતમ, અર્ધ કેસ લાંબપણે પહોળપણે છે. તેથી ત્રીગણું ઝાઝેરું પરિધિપણે છે ને પાંચસે ધનુષ જાડ૫ણે છે. પ્રશન–હે ભગવંત, ચંદ્રમાનું વૈમાન કેટલા હજાર દેવતા ઉપાડે છે? Page #307 -------------------------------------------------------------------------- ________________ યાતિષી દેવતાના અધિકાર ચાલુ. ઉત્તર-હે ગાતમ, સેાળ હજાર દેવતા ઉપાડે છે. પૂર્વદિશે ચાર હજાર દેવતા ઉપાડે છે, એમ જાવત્ ઉત્તર દીસે ચાર હાર દેવતા ઉપાડેછે. પ્રશ્ન-હે ભગવત, ચંદ્રમાનું વૈમાન સાળ હાર દેવતા ઉપાડે છે. તેમાં ચાર હજાર દેવતા પૂર્વ દિશે ઉપાડે છે તે કેહવે રૂપે ઉપાડે છે? ૯૧] ઉત્તર-હે ગૈાતમ, ચંદ્ર વૈમાને પૂર્વ દિસે ચાર હજાર દેવતા સીંહને રૂપે ઉપાડે છે. તે સીંહ કહેવા છે તે કહેછે, શ્વેત ધેાળા ઉત્તમ કાન્તિવત જેહવું સ`ખનું, તળુ ધાળુ હાય તથા નિર્મળ દૂધીના પીંડ તથા ગાયના દુધના પીણુ તથા રજનીકર (ચંદ્રમા) તે સરીખા ધાળા પ્રકાશવંત છે. વળી સ્થિર અડગ લષ્ટ અત્યંત પુષ્ટ સ્નિગ્ધ ધન ગાળ અત્યંત તીખી એવી દાઢાએ કરી તેડનું મુખ શાભીત છે. રાતા કમળની પરે સુકમાળ તેહની જીભ ને તાળવું છે. પ્રસસ્ત ભલા વૈર્ય રત્નમય દે દિપમાન કર્કસ તેહના નખ છે. વિસ્તીર્ણ ને પુષ્ટ ઉરૂ તેના સાથળ છે. પ્રતિપુર્ણ વિપુલ તેહના સ્કંધ છે. મૃદુ વિસĒ અતી સુકમાળ પ્રસરત સુક્ષ્મ લક્ષણવત વિસ્તારવંત એહવે કેસરાંને આપે કરીને શોભીત છે. ચક્ર મીતા, લલીતા, પુલીતા, ગતી. અને ધાવન (દોડવું) તેણે કરી ગર્વવત તેહની ગતી છે. ઉંચું કરીને નમાડયું નીચું જાતીવંત આસ્ફાલીતું એહવું તેહનું પુંછ છે. વજ્ર રત્નમય તેહના નખ છે. વજ્ર રત્નમય તેની દાઢા છે. રાતા સુવર્ણમય તેની જીભ છે. રાતા સુવર્ણમય તેહનું તાળવું છે. રક્ત સુવર્ણને જોત્રે કરી જોતર્યાં છે. ઇચ્છાએ તેનું ગમન છે, પ્રીતીકારી ગમનવંત મનનીપરે ઉતાવળી ગતીવત મનેહર અણુભવી (મપાય નહીં તેવી) તેહની ગતી છે, અણુમવ્યું બળ વીર્ય પુરૂષાકાર તેહનું પરાક્રમ છે. માહાટા આસ્ફેટિત સીંહનાદ ખેલ કળકળ તે ઘણાના કાળાહળ એહવે શબ્દે કરી, મનેહર શબ્દે કરી આકાશપ્રતે પુરતાંથકાં દશે દિશપ્રતે શાભાવતાં થકાં એહવા ચાર હજાર દેવતા સીંહ રૂપના ધરણુહાર પૂર્વ દિશીની બાંહાપ્રતે વહેછે. પ્રશ્ન—હે ભગવંત, તીહાં ચંદ્ર વૈમાને દક્ષિણ દિશે ચાર હજાર દેવતા ઉપાડે છે. તે દેવતા કહેવે રૂપે ઉપાડે છે. ઊત્તર—હું ગાતમ, ચંદ્ર વૈમાને દક્ષીણ દિશે ચાર હજાર દેવતા હાથીને રૂપે ઉપાડે છે. તે હાથી કહેવા છે તે કહેછે. ધેાળા સુભ કાન્તિ સહીત. જેવું સખનું તળું હાય, જેહા નિર્મળ દીા પીંડ હાય, ગાયના દુધના ફ્ણુ, રજનીકર ચંદ્રમા તે સરીખા તેહના ધાળા પ્રકાશ છે. વજ્ર રત્નમય કુ ંભસ્થળ જુગળ તેહને વિષે સુસ્થિત પીવર પુષ્ટ વ મય સાડી (સુંઢ) તેણે કરી દે દિપમાન રક્ત કમળ સમાન અબ્યુનત શાભતા તેહના ગુણ છે. રક્ત સુવર્ણમય વિસ્તિર્યું. ચંચળ અતી ચપળ એહવા તેહના કાન વિમળ (ઉજળા) છે. મધુર વર્ષે દીપતા સ્નીગ્ધ પીંગળ પાંપણુ સહીત ત્રણ વર્ણના મણિરત્નમય તેહના લાયન છે. ઉંચા ઉપડતા છે. અચળ (હાલે નહીં.) માલીકાના ફુલ જેહવા ધેાળા સમ સરીખા રહ્યા વણૅ સહીત દ્રઢ સ્ફટિક રત્નમય સુજાત ભલા એહવા દંતમુસળ, તેણે કરી શાભીત છે. સાનાની ખેાળીએ જડ્યા દાંતના અગ્ર ને વળી નિર્મળ મણિરત્ને કરી મનેહર Page #308 -------------------------------------------------------------------------- ________________ [૨૯૨ ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ. દાંતના પેરિંત છેહ તણે વિચીત્રરૂપે કરી બીરાજીત છે. રક્ત સુવર્ણમય વિશાળ તીલક પ્રમુખ તેણે કરી પરીમંડીત સહીત છે. અનેક મણિરત્નમય અગ્ર ઉત્કૃષ્ટ મુકુલિત જે રૈવેયક પ્રમુખ ગળાને વિષે ભૂષણ બાંધ્યા છે. વૈર્ય રત્નમય તેહને કંડ છે. એ નિર્મળ વજીરત્નમય તીખ લષ્ટ અંકુસ કુંભથળને વિષે થાયો છે જેને. તપનીય સુવર્ણમય સુધ બાંધ્યો જે કક્ષાબંધ વિશેષ તેહને દપિ કરી બળવંત છે. જાંબુનંદ રત્નમય નિર્મળ તેહનું નિવડ મંડળ છે. વજી રત્નમય વચ્ચે લાલા (ઘંટાને વચ્ચે લટકે છે તે) તેણે કરી મનોહરે અનેક મણિ રત્નમય તીહાં ઘટાના પાસાં છે. રૂપામય દેરડીએ કરી બાંધી એવી ઘંટાનું જુગળ તેહને મધુર સ્વરે કરીને મનહર છે. લય રહીત પ્રમાણે પત વૃત્ત સુજાત ભલે લક્ષણે કરી પ્રશસ્ત એવી રક્ત સુવર્ણમય તેની જીભ છે. રાતા સૂવર્ણમય જે કરી જેતર્યા છે. ઇચ્છાએ તેહનું ગમન છે. પ્રીતિકારી તેહનું ગમન છે. મનને અનુસારે તેનું ગમન છે. મનહર છે. અણુમવી તેહની ગતિ છે. અણમવ્યું હતું બળ વીર્ય પુરુષાકાર પ્રાક્રમ છે મોહોટે ગંભીર ગુલગુલાટ શબ્દ કરીને મધુર મીઠે મનહર શબ્દ કરીને આકાશપ્રત પુરતાંઘકાં ને દશે દિશીત શોભાવતાંઘકાં એહવા ચાર હજાર દેવતા હથીના રૂપના ધરણાર દક્ષિણ દિશીની બાંહાંપ્રત વહે છે. પ્રશ્ન–હે ભગવંત ચંદ્ર વૈમાને પશ્ચિમ દિસે ચાર હજાર દેવતા ઉપાડે છે તે કેહવે રૂપે ઉપાડે છે ? ઉતર–હે ગૌતમ, ચંદ્ર વૈમાને પશ્ચિમ દિસે વૃષભ (બળદ) ને રૂપે ઉપાડે છે. તે વૃષભ કહેવા છે. તે કહે છે. સ્વેત સુભગ કાન્તિ સહીત છે. ચક્રમીત લલિત પુલિતનામ ગતી કરી હાલવું ચંચળ એવું કંકુદ તે કુટી તેણે કરી શોભતા સમ્યક પ્રકારે નમતા તેહના પાસાં છે. મીલતા પાસાં છે. સુજાત ભલાં પાસાં છે. મીતભવ્યા પ્રમાણપત પુષ્ટ રતિદાઈ પાસાં છે. ઝખમ મચ્છ તથા વિહંગ (પંખી) તેહની પરે સુજાત ભલી તેહની કુંખ છે. પ્રસસ્ત સ્નીગ્ધ મધુનીપરે ગાળી દે દીપમાન પીળી તેહની આંખ છે. વિસ્તિર્ણ પુષ્ટ તેહના ઉરૂ છે. પ્રતિપૂર્ણ વિસ્તિર્ણ તેહના સ્કંધ છે. વૃત પ્રતિપૂર્ણ વિપુળ વિસ્તિર્ણ એહવે કપોળે કરી સહીત છે. લગારેક નમતાં વૃષભના ઉષ્ટ છે. ઘણુ નિશ્ચિત સુધિ લક્ષણે કરી સહીત ચક્રમીત લલીત ચક્રવાળ એવી ચંચળ ગર્વવંત તેહની ગતી છે. પુષ્ટ વૃત આકારે સુ સંસ્થિત તેહની કેડ છે. અવલંબ મલંબ લાંબા લક્ષણે કરી પ્રસસ્ત રમણિક મનહર તેહનાં પુંછ છે. સમી ખુરીના ધરણહાર. સમ લિખીત સમા ને તીંખા એહવા તેહના શૃંગ . છે. તણુ પાતળી સુકમ સુજાત ભલી સ્નીગ્ધ એવી રોમરાયના ધરણહાર છે. ઉપચીત પુષ્ટ માંસળ વિશાળ પ્રતિ પૂર્ણ વૈર્ય રત્નમય દે દીપમાન કટાક્ષે કરી નિરીક્ષણ તેહનું જેવું છે. યુક્ત પ્રમાણે પ્રધાન ઉત્તમ સ્વસ્થ રમણિક એહવે ગળકંબલે કરી શોભીત છે. ઘૂઘરમાળે કરી સુબુધ કંઠ (ગળું) તેણે મંડીત સહીત છે અનેક મણિરત્ન ઘટિત કચ્છનામા આભૂષણ સુકૃત રચી તેહને ગળે માળા છે. વર પ્રધાન ઘંટને શબ્દ કરી શોભતા શ્રીક છે. પદ્મવર ઉત્પલ કમળ તેહની સુગંધ માળાએ કરીને વિભૂષિત છે. વજી રામય તેહની Page #309 -------------------------------------------------------------------------- ________________ તિષિ દેવતાનો અધિકાર ચાલુ. ર૩] - - - - - - - - - - - - - - ખુરી છે. સ્ફટિક રત્નમય તેહના દાંત છે. રાતા સૂવર્ણમય તેની જીભ છે. રાતા સૂવર્ણમય તેહનું તાળવું છે. રાતા સવર્ણમય જત્રે કરી છેતર્યા છે. ઈચ્છીએ તેહનું ગમન છે. પ્રીતિકારી તેહનું ગમન છે. મનને અનુસાર તેહનું ગમન છે. મનોહર છે. અણમવી તેહની ગતિ છે. અણુમવ્યું બળ વીર્ય પુરૂષાકાર તેહનું પ્રાક્રમ છે. મોટે ગંભીર ગજિત શબ્દ કરીને ત્રાડ કરે કરીને મધુર મનોહર શબ્દ કરીને આકાશ પ્રતે પુરતાં થકાં. દશે દિલીપ્રતે ભાવતાં થકા એહવા ચાર હજાર દેવતા વૃષભના રૂપના ધરણહાર પશ્ચિમ દિશીની બાંહા પ્રત વહે છે. પ્રશ્ન–હે ભગવંત ચંદ્ર વૈમાને ઉત્તર દિશે ચાર હજાર દેવતા ઉપાડે છે. તે કેહવે રૂપે ઉપાડે છે? ઉત્તર-હે મૈતમ, ચંદ્ર વૈમાને ઉત્તર દિશે ચાર હજાર ઘોડાને રૂપે ઉપાડે છે. તે ઘોડા કેહવા છેતે કહે છે. સ્વેત સુભગ કાન્તિવંત જાતિવંત પ્રધાન વનવંત તરૂણ હરિમેલા વનસ્પતિ વિશેષ, મલિકા વનસ્પતિ તેના જેવી ઉજવળ છે આંખ જેહની. ઘન નિવડ નિશ્ચિત પુષ્ટ એહવા માદળની પરે ઉનત. ચક્રમિત, લલિત, પુલિત, એવી ચંચળ ચપળ તેહની ગતી છે. ઉલંઘવું, વળગવું, દ્રોડવું, શ્રેણીબંધ ચાલવું, ત્રીપદી છેદવી. એવી સીખી છે ગતી જેણે નમતાં તેના પાસા છે. સુજાત ભલા પાસા છે. મિત માત્રામાં મળ્યા પુષ્ટ રચીત તેના પાસા છે. મળ તથા પંખીની પરે સુજાત ઉત્તમ તેહની કુક્ષી છે. પીનપુષ્ટ વૃત આકારે સુસ્થિત તેહની કડી છે. અવલંબ, પ્રલંબ લંબાયમાન લક્ષણે કરી પ્રસસ્ત રમણીક તેહનાં પુંછ છે. તણુ પાતળી સુમ સુજાત સ્નીગ્ધ એહવી રોમરાયના ધરણહાર છે. મૃદુ સુકમાળ વિશાળ પ્રસસ્ત સુક્ષ્મ લક્ષણપત વિસ્તિર્ણ એહવા કાંધના કેશ તે કેશવાળી કહીએ તેહના ધરણહાર છે, લલિત લાસક વર ઉત્તમ ભૂષણના ધરણહાર છે. સુખનું મંડન ગાયના મૂલ પુંછના ચામર, ઘસગ આભરણ વિશેષ તેણે કરી પરીમંડીત છે કદી પ્રદેશ જેનો. રાતા સૂવર્ણમય તેની ખરી છે. રાતા સૂવર્ણમય તેની જીભ છે. રાતા સુવર્ણમય જત્રે કરી છેતર્યા છે. ઈછાએ તેહનું ગમન છે. પ્રિતિકારી તેહનું ગમન છે. મનને અનુસારે તેનું ગમન છે, મનહર છે. અણુમવી તેહની ગતી છે. અણમવ્યું બળ વીર્ય પુરુષાકાર તેહનું પ્રાક્રમ છે. હોટ ઘેડાના હૈારવ શબ્દ અને ઘણું ઘોડાને એકઠા શબ્દ તે કલકલાટ શબ્દ તેણે કરીને મધુર મનોહર શબ્દ કરીને આકાશપ્રતે પુરતાથમાં દિશીuતે શોભાવતાંઘકાં એવા ચાર હજાર દેવતા ઘડાને રૂપે ઉત્તર દિસીની બહાંપ્રત વહે છે. પ્રશ્ન-હે ભગવંત, સર્ય વૈમાન કેટલા હજાર દેવતા ઉપાડે છે? ઊતર–હે ગૌતમ, સોળ હજાર દેવતા ઉપાડે છે તે પૂર્વલી ચંદ્ર વૈમાનની પરે સર્વ જાણવું. પ્રશ્ન- હે ભગવંત, ગ્રહ વૈમાન કેટલા દેવતા ઉપાડે છે? ઉત્તર–હે ગીતમ, આઠ હજાર દેવતા ઉપાડે છે. તે પૂર્વલી પરે બે હજાર દેવતા પૂર્વ દિરતીની બાંહ ઉપડે છે તે સિંહને રૂપે છે. પૂર્વલી પરે બે હજાર દેવતા દક્ષિણ દિસિની Jain Education Interational Page #310 -------------------------------------------------------------------------- ________________ ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ, ખાંડા હાથીને રૂપે વહે છે. એ હજાર દેવતા પશ્ચિમ દિસીની આંડા વૃષભને રૂપે વહે છે, ને એ હજાર દેવતા ઉત્તર દિસીની માંહા ઘેાડાને રૂપે વહે છે. [૧૯૪ પ્રશ્ન-હે ભગવંત, નક્ષત્ર વૈમાન કેટલા દેવતા ઉપાડે છે? ઉત્તર હું ગાતમ, ચાર હજાર દેવતા ઉપાડે છે, તે કહેછે. સિંહ રૂપના ધરણહાર એક હજાર દેવતા પૂર્વ દિસીની માંહા ઉપાડે છે એમ ચારે દિશાએ એકેક હજાર જાણવાં. પ્રશ્ન-હે ભગવત, તારા હૈમાન કેટલા દેવતા ઉપાડે છે? ઉ-તર—હું ગાતમ, બે હજાર દેવતા ઉપાડે છે તે કહેછે. સિંહ રૂપના ધરણહાર પાંચસે દેવતા પૂર્વ દિસીની મહા ઉપાડે છે એમ ચારે દિસે પાંચસે પાંચસે જાણવાં. પ્રશ્ન—હે ભગવત, ચંદ્રમા ૧, સૂર્ય ૨, ગ્રહ ૩, નક્ષત્ર ૪, ને તારા ૫. એ માંહે ક્યા ક્યા થકી ઉતાવળી ગતીવત છે? અથવા હળવી ગતીવંત છે? ઉત્તર-હું ગાતમ, ચંદ્રમા થકી સૂર્ય સીધ્ર ( ઉતાવળી ) ગતીવંત છે. સૂર્યથકી ગ્રહ સીઘ્ર ગતીવ'ત છે. ગ્રહથકી નક્ષત્ર સીઘ્ર ગતીવંત છે. નક્ષત્રથી તારા સીધ્ર ગતીવત છે, તે સર્વ થકી ચંદ્રમા મદ (હળવી) ગતીવત છે. તે સર્વ થકી તારા સીઘ્ર ગતીવત છે, પ્રશ્ન-હે ભગવત, ચંદ્રમા ૧, સૂર્ય ૨, ગ્રહુ ૩, નક્ષત્ર ૪, ને તારા પ. એ માંહે યા ક્યા થી અલ્પ રૂધીવત છે? અથવા મહા રૂધીવત છે? ઉત્તર---હે ગાતમ, તારાથકી નક્ષત્ર મર્ષિક (મેટી વધીવત) છે. નક્ષત્રથકી ગ્રહ મહર્ષિક છે. ગ્રહથકી સૂર્ય મહર્ધિક છે તે સૂર્યથકી ચંદ્રમા મહર્ષિક છે. સર્વથકી અલ્પ રૂધીવ ંત તારા છે તે સર્વથકી મોટી રૂધીવત ચંદ્રમા છે. પ્રશ્ન—હે ભગવત, જંબુદ્રીપને વિષે એક તારાથકી ખીજા તારાને કેટલું અમાધાએ અંતર છે? ઉત્તર—હૈ ગૈાતમ, એ પ્રકારે અંતર કહ્યું છે. તે કહે છે. એક વ્યાધાતપણે અંતર તે ખીજું નિર્માંધાતપણે અંતર. ત્યાં જે વ્યાઘાતપણે અંતર છે તે જધન્યથી ખસે છાસઠ જોજન અંતર છે. (તે ક્રમ જે નિષધ ને નિલવંત પર્વત્ત સ્વભાવે ચારશે જોજન ઉંચા છે, તે ઉપરે પાંચસે જોજનના કુટ ઉંચા છે. તે મૂળે પાંચસે જોજનના લાંબા પહેાળા છે, મધ્યે ત્રણો પચાઢેર ોજનના ને શીખર ઉપરે તે અંતે પર્વત્તના ફૂટા અહીસા જોજન પાહેાળા છે તે તેને એ પાસે આઠ આઠ બેજન વેગળા (ક્રેટ) તારા ચાલે છે. એમ મળીને ખસે છાસડ જોજન વ્યાઘાતપણે જધન્ય અંતર હોય.) તે ઉત્કૃષ્ટપણે ખાર હજાર, બસે ખેતાલીસ જોજન અંતર હાય. ( તે કેમ જે દશ હજાર જોજનના મેરૂ પર્વત્ત પાહેાળપણે છે ને તેને એ પાસે અગ્યારશે તે એકવીસ ોજન વેગળા તારા ચાલે છે. એ રીતે ત્રણ પીંડ મળીને બાર હજાર બસે ખેતાલીસ ત્તેજન વ્યાઘાતપણે ઉત્કૃષ્ટ અંતર હાય એ ભાવ.) વળી ત્યાં જે નિર્બાધાતપણે અંતર છે તે જધન્યથી પાંચસે ધનુષના ને ઉત્કૃષ્ટપણે એ ગાઉનો એક તારાથી ખીજા તારાને અંતર (છેટું) કહ્યું છે. Page #311 -------------------------------------------------------------------------- ________________ યાતિષી દેવતાના અધિકાર ચાલુ, ૫] પ્રશ્ન—હે ભગવત, ચંદ્રમા જ્યેાતીષીનેા ઇંદ્ર યાતીપીને રાજા તેને કેટલી અગ્રમહિષી છે? ઉત્તર-હે ગાતમ, ચાર અક્રમહિષી (દેવાંના સ્ત્રી) છે. તે કહે છે. ચંદ્રપ્રભા ૧, દેશીનાભા ૨. ચિમાલી ૩, તે પ્રભંકરા ૪, ત્યાં એ ચાર માહીલી એકકી દેવીને ચાર ચાર હજાર દેવાંનાનેા પરીવાર છે. એમ સેાળ હજાર દેવાંના જાણવી. તે અભ્રમહિષી માહીલી એકેકી દેવી અનેરી ચાર ચાર હજાર દેવાંનાના પરીવાર વિક્રર્વવાને સમર્થ થાય. એમ સર્વ મળી સોળ હજાર દેવાંના વિક્રુર્વણાની થાય. એ ત્રુટિત અંતઃપુરને પરીવાર કહીએ, પ્રશ્ન હે ભગવંત ચંદ્રમા ન્યાતીષીને ઇંદ્રવ્યોતીષીનેા રાજા ચદ્રાવત સક વૈમાનને વિષે સુધર્માં સભાએ ચંદ્રનામા સિંહાસને તે ત્રુટીત સ્ત્રીના વૃંદ સાથે દેવ સંબધી ભોગ ભાગવતા થકા વીચરવાને સમર્થ થાય? ઉ-તર-હે ગાતમ, એ અર્થ સમર્થ નહીં (ભાગ ગવે નહીં.) પ્રશ્ન—હે ભગવંત, તે સ્વે અર્થે એમ કહેાછે જે એ અર્થ સમર્થ નહીં? ઉતર્—હૈ ગૈતમ, ચંદ્રમા જ્યેાતીપીના રાજા ચંદ્રાવત`સક વૈમાનને વિષે સુધર્માં સભાએ ëદ્રનામા સિહાસને ત્રુટિત તે સ્ત્રીના શ્રૃંદ સાથે દેવતા સબંધી ભાગ ભાગવતા થકા વીચરે નહીં, હૈ ગૈાતમ! ચંદ્રમા જ્યાતિષીના ઇંદ્ર જ્યાતીષિના રાજાને ચંદ્રાવત ́સક વૈમાને સધર્માં સભાએ માણુવકનામા ચૈત્ય સ્થંભ છે. તેહને વિષે વળ રત્નમય ગાળ ઘૃત દાબડા છે તેહને વિષે ધણી જીન દાદા છે. તે દાદા ચંદ્રમા જ્યાતિષીના ઇંદ્રજ્યાતીષિના રાજાને ને અનેરાએ ઘણા જ્યાતિષી દેવતા દેવાંનાને અર્ચવા જોગ્ય છે જાવત્ સેવવા ોગ્ય છે. તેને માટે સમર્થ નહીં. ચંદ્રમા ન્યાતીષિને રાન્ન ચદ્રાવત'સક વૈમાને ચદ્ર સીંહાસનને વિષે સ્ત્રીના હૃદ સાથે દેવ સંબધી બેગ બેગવતે તેણે અર્થે વિચરે નહીં. હું ગતમ! સમર્થ નહીં. ચંદ્રમા ન્યાતીષીને રાજા ચંદ્રાવત સક વૈમાને સુધર્માંસભાએ ચંદ્રનામા સોંહાસનને વિષે સ્ત્રીના વૃંદ સાથે દેવ સબંધી ભાગ ભોગવતા થકે વીચરે નહીં. તેમ વળી હું ગાતમ! સમર્થ છે ચંદ્રમા ન્યાતીષિના ઇંદ્ર ન્યાતીષિના રાજા ચંદ્રાવત ́સક વૈમાને સુધર્માં સભાએ ચદ્રનામા સીંહાસનને વિષે ચાર હજાર સામાનીક દેવતા જાવત્ સાળ હજાર આત્મ રક્ષક દેવતા અનેરાએ ઘણા યેાતીષ દેવતા દેવાંના સાથે ૫રીવર્યાં થકા માહાટે શબ્દે વજાડતાં નાટીક, ગીત, વાજીંત્ર, તંત્રી વીંણા, હસ્તતાલ, ધણુ, કાંસ્યતાળ, મૃદ ંગ, ત્રુટિત, એહવા પડવડા વાળ ત્રને શદે કરીને દેવતા સબધી ભાગ ભાગવતા વીચરે. ગીત વાજીંત્ર નાટક જોય. કેવળ વિષય ત્રષ્ણા રહીત સ્ત્રીના વૃને દ્રષ્ટી કરી જોવે. પણ ત્યાં મૈથુનવાર્તા ન કરે. પ્રરન—હે ભગવત, સૂર્યનામા બ્યાતિષીના રાજાને કેટલી અશ્રમહિષી છે? ઉત્તર-—હૈ ગીતમ, ચાર અગ્ર મહિષી છે. સૂર્યપ્રભા ૧, આતપ્રભા ૨, અર્ચિમાલી ૩, તે પ્રભ'કરા ૪. એમ શેષ અધિકાર સર્વ ચદ્રમાની પરે કહેવા. પણ એટલેા વિશેષ જે સૂર્યાવતસક વૈમાન અને સૂર્યનામા સિ ંહાસને કહેવું. તેમજ સર્વ પ્રણાદિક જ્યોતીષને પણ ચાર ચાર અશ્રમહિધી છે. તે કહેછે. વિયા Page #312 -------------------------------------------------------------------------- ________________ ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિતિ ૧, વીજ્યંતી ૨, જયંતી ૩, ને અપરાજીતા જ. તેના પણ સર્વ અધિકાર ચંદ્રમાની પરે કહેવા. [૧૯૬ પ્રશ્ન-હે ભગવત, ચંદ્રમાના વૈમાનને વિષે દેવતાને કેટલા કાળની સ્થિતિ છે? ઉત્તર—હે ગાતમ, જેમ પનવણાને ચેાથે સ્થિતિપદે કહી છે તે કહેછે. ચંદ્રમાની જધન્ય ખા પલ્પની ને ઉત્કૃષ્ટી એક પલ્પને એક લાખ વરસની. પ્રશ્ન-હે ભગવત, ચંદ્રમાની દેવાંનાની કેટલા કાળની સ્થિતિ છે ? ઉ-તર્—હે ગાતમ, જધન્ય પા પક્ષની તે ઉત્કૃષ્ટપણે અર્ધ પક્ષ્યને પચાસ હજાર વરસની, પ્રશ્ન—હે ભગવંત, સૂર્ય વૈમાનના દેવતાની કેટલા કાળની સ્થિતિ છે? ઉત્તર-હે ગાતમ, જઘન્ય પા પક્ષની તે ઉત્કૃષ્ટી એક પલ્યે ને હજાર વરસની. પ્રશ્ન-હે ભગવંત, સૂર્યની દેવાંનાની કેટલા કાળની સ્થિતિ છે? ઉત્તર——à ગાતમ, જઘન્ય પા પથ્યની ને ઉત્કૃષ્ટી અર્ધ પક્ષ્ય ને પાંચશે! વરસની. પ્રશ્ન-હે ભગવત, ગ્રહ વૈમાને દેવતાની કેટલા કાળની સ્થિતિ છે? ઉત્તર—હું ગાતમ, જધન્ય પા પક્ષની ને ઉત્કૃષ્ટી એક પયની, પ્રશ્ન—હે ભગવત, ગ્રહ વમાનની દેવાંનાની કેટલા કાળની સ્થિતિ છે? ઉત્તર—હૈ ગૈાતમ, જધન્ય પા પક્ષ્યની તે ઉત્કૃષ્ટી અર્ધ પક્ષની. પ્રશ્ન—હે ભગવત, નક્ષત્ર વૈમાને દેવતાની કેટલા કાળની સ્થિતિ છે? ઉત્તર-હું ગાતમ, જધન્ય પા પક્ષ્યની ને ઉત્કૃષ્ટી અર્ધું પથ્યની. પ્રશ્ન-હે ભગવંત, નક્ષત્ર વૈમાનની દેવાંનાની કેટલા કાળની સ્થિતિ છે? ઉત્તર્~~હે ગાતમ, જધન્ય પા પલ્યની તે ઉત્કૃષ્ટી પા પક્ષ્ય ઝાઝેરાની. પ્રશ્ન—હે ભગવત, તારા હૈમાને દેવતાની કેટલા કાળની સ્થિતિ છે? ઉત્તર—હે ગૌતમ, જધન્ય પથ્યને આક્રમે ભાગ ને ઉત્કૃષ્ટી પા પલ્યની. પ્રશ્ન—હે ભગવત, તારા વૈમાનની દેવાંનાની કેટલા કાળની સ્થિતિ છે? ઉત્તર્—હૈ ગૈાતમ, જધન્ય પક્ષના આઠમા ભાગ ને ઉત્કૃષ્ટી પડ્યેાપમના આઠમાં ભાગ ઝાઝેરાની છે. પ્રશ્ન-હે ભગવત, ચંદ્રમા ૧, સૂર્ય ૨, ગ્રહ ૩, નક્ષત્ર ૪, તે તારા પ. એ માંહે કયા કયા થકી થાડા અથવા ઘણા અથવા સરખા અથવા વિશેષાધિક છે? ઉત્તર—હે ગાતમ, ચંદ્રમા સૂર્ય એ એ પરસ્પરે તેટલાજ (બરાબર ) તે ખીજા જ્યાતિષી કરતાં ઘેાડા છે. તે થકી નક્ષત્ર સખ્યાત ગુણા (અઠ્ઠાવીશ ગુણા) છે. તે થકી ગ્રહ સંખ્યાત ગુણા (ચંદ્ર. સૂર્યથી અટ્ટાસી ગુણા) છે. તે નક્ષત્રથી ત્રીગુણા ઝાઝેરા છે. તે થકી તારા સંખ્યાત ગુણા છે. તારા કાડાઢ્ઢાડી ગમે છે, એ ન્યાતિષીના અધિકાર પુરા થયા. Page #313 -------------------------------------------------------------------------- ________________ વિમાનિક દેવતાના અધિકાર પહેલે ઉદા. ર૯૭] - - - - - - - - - - - - - - - - - - ૧૫. વૈમાનિક દેવતાના અધિકારને પહેલે ઉદેશે. . . પ્રશન–હે ભગવંત, વૈમાનીક દેવતાના વૈમાન કયાં કહ્યાં છે? ને વૈમાનિક દેવતા ક્યાં વસે છે ઉત્તર–હે મૈતમ, જેમ પનવણને બીજા સ્થાનપદને વિષે કહ્યું છે તેમ સર્વ કહેવું. પં એટલો વિશેષ જે પર્મદા કહેવી. જાવત ત્યાં શક્ર સૈધર્મ ઈંદ્ર ચોરાશી હજાર સામાનક જવત અનેરાએ ઘણા સુઘમ દેવલોકના વાસી વૈધાનીક દેવતા, દેવાંત્તાનું અધિપતિપણું કરતે થકે વિચરે છે. પ્રશન–હે ભગવંત, શક્રનામા દેવેંદ્ર દેવતાના રાજાને કેટલી પરીખદા કહી છે? ઉતર–હે ગૌતમ, તેને ત્રણ પખદા કહી છે. સમિતા ૧, ચંડ ૨, ને જાયા ૩. તેમાં અત્યંતર પરખદા સમમિતા ૧, મધ્ય પરખદા ચંડ ૨, ને બાહ્ય પરખા જાયા ૩. પ્રશ્ન- હે ભગવંત, સક્રનામા દેવેંદ્ર દેવતાના રાજાને અત્યંતર પરખંદાએ કેટલા હજાર દેવતા છે, મધ્ય પરખદાએ કેટલા હજાર દેવતા છે, ને બાહ્ય પરખદાએ કેટલા હજાર દેવતા છે? ઉત્તર–હે ગૌતમ, સક્રનામા દેવેંદ્ર દેવતાના રાજાને અત્યંતર પરખદાએ બાર હજાર દેવતા છે, મધ્ય પરખદાએ ચઉદ હજાર દેવતા છે, ને બાહ્ય પરખદાએ સોળ હજાર દેવતા છે. પ્રશન–હે ભગવંત, સકેંદ્ર દેવતાનો રાજા તેને અત્યંતર પરખદાએ કેટલી સે દેવી છે? જાવત બહીરલી પરખદાએ કેટલી સો દેવી છે? ઉત્તર– ગાતમ, સદંદ્ર દેવી દેવતાના રાજાને અત્યંતર પરખદાએ સાત દેવી છે. મધ્ય પરખદાએ છ દેવી છે. ને બાહરલી પરખદાએ પાંચસે દેવી છે. પ્રશ્ન–હે ભગવંત, સક્રનામા દેવેંદ્ર દેવતાના રાજાની અત્યંતર પરખદાના દેવતાની કેટલા કાળની સ્થિતિ છે ? એમ મધ્ય પરખદાએ કેટલી સ્થિતિ છે ને બાહ્ય પરખદાએ કેટલી સ્થિતિ છે ? એમ જાવત્ દેવીની ત્રણ પરદાની સ્થિતિ પુછી. ઉત્તર––હે ગેમ, સદનામા દેવેંદ્ર દેવતાના રાજાની અત્યંતર પરખદાએ દેવતાની પાંચ પલ્યોપમની સ્થિતિ છે, મધ્ય પરખદાએ દેવતાની ચાર પલ્યોપમની સ્થિતિ છે ને બાહ્ય પરખદાએ દેવતાની ત્રણ પોપમની સ્થિતિ છે. અત્યંતર પરખદાએ દેવીની ત્રણ પલ્યોપમની સ્થિતિ છે, મધ્ય પરખદાએ દેવીની બે પલ્યોપમની સ્થિતિ છે, ને બાહ્ય પરખદાએ દેવીની એક પલ્યોપમની સ્થિતિ છે. ત્રણે પરખદાનો અર્થ તેમજ ભવનપતિની પરે કહેવો. પ્રશ્ન–હે ભગવંત, ઈશાન દેવકના દેવતાના વૈમાન કયાં કહ્યાં છે? ઉત્તર–હે ગતમ, તેમજ સર્વ પનવણાના સ્થાનપદની પરે કહેવું. જાવંત ઈશાન ઈદ્રનામા તહાં દેવેંદ્ર દેવતાનો રાજા વસે છે. પ્રશ્ન–હે ભગવંત, ઈશાનઈદ્રનામા દેવેંદ્ર દેવતાના રાજાને કેટલી પરખદ છે? ઉત્તર–હે મૈતમ, તેને ત્રણ પખદા છે. સમિતા ૧, ચંડ ૨, ને જાયા ૩. તેમજ 38 Jain Education Intemational Page #314 -------------------------------------------------------------------------- ________________ [૨૯૮ ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ. સર્વ કહેવું. પણ એટલો વિશેષ જે અત્યંતર પરખદાએ દશ હજાર દેવતા છે, મધ્ય પરખદાએ બાર હજાર દેવતા છે, ને બાહ્ય પરખદાએ ચઉદ હજાર દેવતા છે. પ્રશ્ન–હે ભગવંત, ઈશાનઈદ્રનામા દેવેંદ્ર દેવતાના રાજાને અત્યંતર પરખદાએ કેટલી દેવી છે, મળે પરખદાએ કેટલી દેવી છે, ને બાહ્ય પરખદાએ કેટલી દેવી છે? ઉત્તર–હે ગીતમ, ઈશાનદ્રિનામા દેવેંદ્ર દેવતાના રાજાને અત્યંતર પરખદાએ નવસે દેવી છે, મધ્ય પરખદાએ આઠસે દેવી છે, ને બાહ્ય પરખદાએ સાતસે દેવી છે. પ્રશ્ન-હે ભગવંત, ઈશાન ઇદ્રનામા દેવેંદ્ર દેવતાના રાજાની અત્યંતર પરખદાના દેવતાની કેટલા કાળની સ્થિતિ છે. જાવંત બાહ્ય પરખદાએ દેવતાની કેટલી સ્થિતિ છે? ઉત્તર– ગૌતમ, અત્યંતર પરખદાએ દેવતાની સાત પલ્યોપમની સ્થિતિ છે, મધ્ય પરખદાએ દેવતાની છ પલ્યોપમની સ્થિતિ છે, ને બાહ્ય પરખદાએ દેવતાની પાંચ ૫- - ૫મની સ્થિતિ છે. પ્રશ્ન- હે ભગવંત, ઇશાન ઈદનામા દેવેંદ્ર દેવતાના રાજાની અત્યંતર પરખંદાની દેવીની કેટલા કાળની સ્થિતિ છે. જાવંત બાહ્ય પરખદાએ દેવીની કેટલી સ્થિતિ છે? ઉતર–હે ગતમ, અત્યંતર પરખદાએ દેવીની પાંચ પલ્યોપમની સ્થિતિ છે, મધ્ય પરખંદાએ દેવીની ચાર પલ્યોપમની સ્થિતિ છે, ને બાહ્ય પરખદાએ દેવીની ત્રણ પાપમની સ્થિતિ છે. ત્રણે પરખદાને અર્થ તેમજ ભવનપતિની પરે કહેવો. પ્રશ્ન–હે ભગવંત, ત્રીજા સનતકુમાર દેવલોકના વૈમાન પુછયાં ? ઊત્તર–હે ગૌતમ, તેમજ પનવણના બીજા સ્થાનપદની પરે કહેવું. જાવત્ સનત કુમારેંદ્રને ત્રણ પરખદા છે. સમિતા ૧, ચંડા ૨, ને જયા ૩. તેમજ કહેવી પણ એટલો વિશેષ જે અત્યંતર પરખદાએ આઠ હજાર દેવતા છે, મધ્ય પરખદાએ દશ હજાર દેવતા છે ને બાહ્ય પરખદાએ બાર હજાર દેવતા છે. પ્રશન–હે ભગવંત, ત્રીજા સનતકુમાર દેવકના ઈદ્રને અત્યંતર પરખદાના દેવતાની કેટલા કાળની રિથતિ છે જાત બાહ્ય પરખદાએ દેવતાની કેટલી કાળની સ્થિતિ છે ? ઊતર–હે ગૌતમ, અત્યંતર પરખંદાએ દેવતાની સાડા ચાર સાગરોપમ ને પાંચ પપમની સ્થિતિ છે, મધ્ય પરખદાએ દેવતાની સાડા ચાર સાગરોપમ ને ચાર પલ્યોપમની સ્થિતિ છે ને બાહ્ય પરખદાના દેવતાની સાડા ચાર સાગરોપમ ને ત્રણ પલ્યોપમની સ્થિતિ છે. (બીજા દેવલોક ઉપરાંત દેવી નથી.) અર્થ તેહીજ પૂર્વલી પરે જાણવો. પ્રશ્ન–હે ભગવંત, મહેદ્ર દેવલોકનું પુછયું ? ઉત્તર– હે ગીતમ, એમ મહેદ્રક પણ તેમ જ કહેવું. જવત ત્રણ પરખદા, પણ એટલો Jain Education Intemational Page #315 -------------------------------------------------------------------------- ________________ વૈમાનિક દેવતાના અધિકારના પહેલા ઉદેશા, વિશેષ જે અભ્યંતર પરખદાએ છ હજાર દેવતા છે, મધ્ય પરખદાએ આઠ હજાર દેવતા છે, તે ખાદ્ય પરખદાએ દશ હજાર દેવતા છે. પ્રશ્ન-હે ભગવંત, તેના ત્રણે પરખદાના દેવતાની સ્થિતિ પુછી? ઉત્તર—હૈ ગૈાતમ, અભ્યંતર પરખદાએ દેવતાની સાડા ચાર સાગરાપમ તે સાત પક્ષેાપમની સ્થિતિ છે, મધ્ય પરખંદાના દેવતાની સાડા ચાર સાગરાપમ ને છ પલ્યાપમની સ્થિતિ છે, તે ખાદ્ય પરખદાના દેવતાની સાડા ચાર સાગરાપમ અને પાંચ પડ્યેાપમની સ્થિતિ છે. ૯] તેમજ સર્વ ઈંદ્રના સ્થાન પદેથી વૈમાન કહેવાં. ત્યાર પછી પરમદા પ્રત્યેકે પ્રત્યેક સર્વને કહેવી. પ્રશ્ન-હે ભગવ’ત, પાંચમા દેવલાકના બ્રહમેદ્રને કેટલી પરખદા છે? ઉત્તર—હે ગાતમ, તેને પણ ત્રણ પરખદા છે, પણ અભ્યંતર પરખદાએ ચાર હજાર દેવતા છે, મધ્ય પરખદાએ છ હજાર દેવતા છે તે માહ્ય પરખદાએ આઠ હજાર દેવતા છે. પ્રશ્ન-હે ભગવત, તે દેવતાની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હું ગાતમ, અભ્યતર પરખંદાએ દેવતાની સાડા આઠ સાગરોપમ અને પાંચ પલ્યેાપમની સ્થિતિ છે, મધ્ય પરખદાએ દેવતાની સાડા આઠું સાગરોપમ અને ચાર પડ્યેાધમની સ્થિતિ છે, તે બાઘુ પરખદાના દેવતાની સાડા આઠ સાગરોપમ અને ત્રણ પક્ષેાપમની સ્થિતિ છે. અર્થ તેમજ પૂર્વલી પરે જાવે. પ્રશ્ન-હે ભગવત, લાંતક ઇંદ્રને કેટલી પરખદા છે? ઊત્તર--હું ગાતમ, તેને પણ ત્રણ પરખદા છે. નવત્ અભ્યંતર પરખદાએ બે હજાર દેવતા છે, મધ્ય પરખદાએ ચાર હજાર દેવતા છે તે બાહ્ય પરખદા એ છ હજાર દેવતા છે. પ્રશ્ન—હે ભગવંત, તે દેવતાની સ્થિતિ પૂછી ? ઉ-તર—હે ગૈતમ, અભ્યંતર પરખંદાના દેવતાની આર સાગરોપમ ને સાત પન્થેાપમની સ્થિતિ છે, મધ્ય પરખદાના દેવતાની બાર સાગરાપમ ને છ પહ્યોપમની સ્થિતિ છે તે ખાદ્ય પરખંદાના દેવતાની બાર સાગરાપમ તે પાંચ પડ્યેાપમની સ્થિતિ છે. પ્રશ્ન-હે ભગવંત, માહાસક્રેદ્રને કેટલી પરખદા છે? ઊત્તર——હું ગાતમ, તેને પણ જાવત્ ત્રણ પરખદા છે. જાવત્ અભ્યંતર પરખદાએ એક હજાર દેવતા છે, મધ્ય પરખદાએ બે હજાર દેવતા છે તે બાહ્ય પરખદાએ ચાર હજાર દેવતા છે, પ્રશ્ન-હે ભગવત, તે દેવતાની સ્થિતિ પૂછી ? Page #316 -------------------------------------------------------------------------- ________________ [૩૦૦ ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ, ઉત્તર–હે મૈતમ, અત્યંતર પરખદાના દેવતાને સાડા પનર સાગરોપમ અને પાંચ પલ્યોપમની સ્થિતિ છે, મધ્ય પરખદાના દેવતાને સાડા પનર સાગરોપમ અને ચાર પલ્યોપમની સ્થિતિ છે અને બાહ્ય પરખદાએ દેવતાને સાડા પનર સાગરેપમ અને ત્રણ પોપમની સ્થિતિ છે. - + અર્થ તેહીજ પૂર્વલી પરે જાણવો. પ્રશન–હે ભગવંત, સહસાવેંદ્રની પરદા પૂછી? ઉતર–હે મૈતમ, જાવત અત્યંતર પરખદાએ પાંચસે દેવતા છે, મધ્ય પરખદાએ એક હજાર દવા છે ને બાહ્ય પરખદાએ બે હજાર દેવતા છે. પ્રશન–હે ભગવંત, તેની સ્થિતિ પૂછી? ઉતર-હે ગૌતમ, અત્યંતર પરખદાએ સાડા સત્તર સાગરોપમ અને સાત પલ્યોપમની સ્થિતિ છે, મધ્ય પરખદાએ સાડા સતર સાગરોપમ અને છ પલ્યોપમની સ્થિતિ છે અને બાહ્ય પરખદાએ દેવતાની સાડા સતર સાગરોપમ અને પાંચ પલ્યોપમની સ્થિતિ છે. અર્થ તેહીજ પૂર્વપરે જાણ. પ્રશ્ન–હે ભગવંત, આનંત, પ્રાણુત, બે દેવકને એક પ્રાણંદ્ર તેહની પરખદા પુછી? ઉત્તર–હે ગૌતમ, જાવત ત્રણ પખદા છે. અત્યંતર પરખદાએ અઢીસે દેવતા છે, મધ્ય પરખદાએ પાંચસેં દેવતા છે અને બાહ્ય પરખદાએ એક હજાર દેવતા છે. પ્રશ્નહે ભગવંત, તે દેવતાની સ્થિતિ કેટલી છે? ઉત્તર–હે ગૌતમ, અત્યંતર પરખદાએ દેવતાની ઓગણીશ સાગરેપમ ને પાંચ પલ્યો૫મની સ્થિતિ છે, મધ્ય પર ખદાએ દેવતાની ઓગણીસ સાગરોપમ ને ચાર પલ્યોપમની સ્થિતિ છે. ને બાહ્ય પરખદાએ દેવતાની ઓગણીસ સાગરોપમ ને ત્રણ પાપમની સ્થિતિ છે. અર્થ તેહીજ પૂર્વલી પરે જાણવો. પ્રશન–હે ભગવંત, આરણ અને અચુત દેવલોકના દેવતાના વિમાન ક્યાં છે? ઉત્તર–હે મૈતમ, તેમજ કહેવાં. અમ્યુરેંદ્ર પરીવાર સહીત જાવત વિચારે છે. અમ્યુ. તેંદ્રના દેવેંદ્રને ત્રણ પરખદા છે. તેમાં અત્યંતર પરખદાએ સવાસો દેવતા છે, મધ્ય પરખદાએ અઢીસો દેવતા છે. ને બાહ્ય પરખદાએ પાંચસો દેવતા છે. વળી અત્યંતર પરખદાએ દેવતાની એકવીશ સાગરોપમ ને સાત પલ્યોપમની સ્થિતિ છે, મધ્ય પરખદાન દેવતાની એકવીશ સાગરોપમ ને છ પલ્યોપમની સ્થિતિ છે ને બાહ્ય પરખદાના દેવતાની એકવીશ સાગરોપમ ને પાંચ પલ્યોપમની સ્થિતિ છે. પ્રશન–હે ભગવંત, હેઇલી ત્રીક. શ્રેયકના દેવતાના વૈમાન કયાં કહ્યાં છે? ને હેઠલી ત્રીક રૈવેયકના દેવતા ક્યાં વસે છે? Jain Education Intemational Page #317 -------------------------------------------------------------------------- ________________ વિમાનિક દેવતાના અધિકારનો બીજો ઉદેશે. ૩૦૧] ઉત્તર–હે ગૌતમ, જેમ પનવણને બીજે સ્થાન પદે કહ્યું છે તેમજ જાણવું એમ મધ્ય ગ્રીક દૈવેયકનાં દેવતા, ઉપલી ત્રીક દૈવેયકના દેવતા, અનુત્તર વૈમાનના દેવતા. જાવત તે નવ રૈવેયક અને અનુત્તર વાસી દેવતા સર્વ અહમિંદ્ર છે. ચાકર ઠાકર નથી. તે માટે ત્યાં પરખદા ન કહેવી. અહીં શ્રમણો આવખાવંત! એ વૈધાનીક દેવતાને પહેલે ઉદેશો થયો. ૧ર૬, વિમાનીક દેવતાના અધિકારનો બીજો ઉદેશે. પ્રશન–હે ભગવંત, સાધમ, ઈસાન દેવલેકે વૈમાનની પૃથ્વી એ આધારે રહી છે? ઉત્તર–હે ગૌતમ, ધનદધી (નિવડ પાણીરૂપ) તેને આધારે રહી છે. પ્રશ્ન–હે ભગવંત, સનતકુમાર, માહેંક. દેવલે કે વૈમાનની પૃથ્વી યે આધારે રહી છે? ઉત્તર–હે ગૌતમ, ઘનવાય (નિવડ વાયરો) તેને આધારે રહી છે. પ્રશ્ન- હે ભગવંત, બ્રહ્મ દેવલે કે વૈમાનની પૃથ્વી એ આધારે રહી છે? ઉત્તર–હે ગૌતમ, ઘનવાયને આધારે રહી છે. પ્રશ્ન–હે ભગવંત, લાંતક દેવલેકે વિમાનની પૃથ્વી યે આધારે રહી છે? ઉત્તર-હે ગૌતમ, ઘનોદધી ને ઘનવાય. એ બેને આધારે રહી છે. પ્રશન– હે ભગવંત, મહાશુક્ર ને સહસાર, દેવલે વૈમાનની પૃથ્વી એ આધારે રહી છે? ઊત્તર–હે ગૌતમ, ઘને દધી ને ઘનવાય. એ બેને આધારે રહી છે. પ્રશન–હે ભગવંત, આનંત, પ્રાણુત, આરણ ને અમૃત. એ ચાર દેવકે વૈમાનની પૃથ્વી યે આધારે રહી છે? ઉત્તર–હે ગેમ, આકાશને આધારે રહી છે. પ્રશન–હે ભગવંત, રૈવેયકના વૈમાનની પૃથ્વી શે આધારે રહી છે? ઉત્તર– હે ગીતમ, આકાશને આધારે રહી છે. પ્રશન–હે ભગવંત, અનુત્તર વૈમાનને પૃથ્વી યે આધારે રહી છે? ઉત્તર–હે મૈતમ, આકાશને આધારે રહી છે. પ્રશ્ન–હે ભગવંત, સધર્મ, ઇશાન. કલ્પને વિષે વૈમાનની પૃથ્વી કેટલી જાડાપણે છે? ઉતર–હે ગૌતમ, સતાવીશ જે જન જાડ૫ણે છે. પ્રશ્નહે ભગવંત, સનતકુમાર, મહેંક. કલ્પે વૈમાનની પૃથ્વી કેટલી જાડાપણે છે? ઉતર– હે ગૌતમ, છવીસમેં જન જાગપણે છે. પ્રશ્ન-હે ભગવંત, બ્રહ્મ, લાંતિક. દેવલોકે વૈમાનની પૃથ્વી કેટલી જાડ૫ણે છે? ઊતર–હે ગૌતમ, પચવીસસે જે જન જાડ૫ણે છે. Jain Education Interational Page #318 -------------------------------------------------------------------------- ________________ ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ, પ્રશ્ન—હે ભગવંત, માડ઼ાસુક્ર, સહસાર. દેવલેાકે વૈમાનની પૃથ્વી કેટલી જાડપણે છે ? ઉ-તર્—હૈ ગૈાતમ, ચોવીસસે. જોજન જાડપણે છે, [૩૦૨ પ્રશ્ન-હે ભગવત, આનંત, પ્રાણંત, આરણ ને અશ્રુત કલ્પે વૈમાનની પૃથ્વી કેટલી જાડપણે છે ? ઉત્તર્——હે ગાતમ, ત્રેવીસસે જોજન જડપણે છે. પ્રરન—હે ભગવત, નવ ત્રૈવેયકની પૃથ્વી કેટલી બ્લડપણે છે ? ઉત્તર——હૈ ગૈાતમ, બાવીસસે જોજન જાડપણે છે. પ્રરન—હે ભગવંત, અનુત્તર વૈમાનની પૃથ્વી કેટલી જાડપણે છે? ઉ-તર—હે ગાતમ, એકવીસસે જોજન જાડપણે છે. દેવલોકે વૈમાન કેટલા જોજન ઉંચપણે છે? પ્રશ્ન—હે ભગવંત, સાધર્મ, શાન. દેવલાકે વૈમાન કેટલા જોજન ઉંચપણે છે? ઊ-તર્——હૈ ગૈતમ, પાંચસે જોજન ઉંચપણે છે. પ્રશ્ન—હે ભગવંત, સનતકુમાર, માહે ઉત્તર-હે ગાતમ, છસે જોજન ઉંચપણે છે. પ્રશ્ન-હે ભગવંત, બ્રહ્મ, લાંતક. દેવલે કે વૈમાન કેટલા જોજન ઉંચપણે છે? ઉ-તર--હે ગૈાતમ, સાતસે જોજન ઉંચપણે છે. પ્રશ્ન—હે ભગવત, માહાસુક્ર, સહસાર. દેવલાકે વૈમાન કટલા જોજન ઉંચપણે છે? ઉત્તર—હું ગાતમ, આડસે. જોજન ઉંચપણે છે. પ્રશ્ન—હે ભગવ’ત, આનંત, પ્રાણત, આરણ ને અચ્યુત. દેવલાકે વૈમાન કેટલા ઉંચપણે છે? ઉત્તર-હું ગાતમ, નવસે જોજન ઉંચપણે છે. પ્રશ્નન— હે ભગવંત, નવ ચૈવેયકના વૈમાન કેટલા જોજન ઉંચપણે છે? ઉત્તર-હે ગાતમ, એક હજાર જોજન ઉંચપણે છે. પ્રશ્ન-હે ભગવત, પાંચ અણુત્તર વૈમાન કેટલા ઉંચપણે છે? ઉત્તર—હે ગાતમ, અગ્યારસે જોજન ઉંચપણે છે. પ્રશ્ન-હે ભગવંત, સૈાધર્મ, ઇશાન, દેવલાકે વૈમાન શ્વે આકારે સસ્થિત છે? ઉ-તર—હૈ ગૈાતમ, તે વૈમાન એ પ્રકારના છે. તે એક આવળીકા પ્રવિષ્ટ તે શ્રેણીબંધ છે. ને ખીજા આવળીકાથકી ખાહીર છુટક (પુાવિકરણ ) છે. વળી તેમાં જે આવળિકા પ્રવિષ્ટ શ્રેણીબધ છે તે ત્રણ પ્રકારનાં છે. વૃત્ત (ગાળ) ૧. ત્રસ (ત્રીખૂણા ) ૨. તે ચતુરસ. (ચારસ ) ૩. તેમાં તીહાં જે આવળિકાથકી બાહીર છે તે પુાવિકર્ણ (છુટા પુલની પરે) અનેક નાના પ્રકારના ઉત્તમ સંસ્થાને છે. એમ નવત્ ત્રૈવેયકના ત્રૈમાન લગે કહેવું. Page #319 -------------------------------------------------------------------------- ________________ વૈમાનિક દેવતાના અધિકારને બીજો ઉદેશ, ૩૦૩] પ્રશ્ન–હે ભગવંત, પાંચ અણુત્તર વૈમાન યે આકારે સંસ્થિત છે? ઉત્તર- હે ગૌતમ, પાંચ અણુત્તર વૈમાન બે પ્રકારે છે. વચે એક વૃત્ત (ગાળ) છે. ને ચ્ચાર દીસે ચાર ત્રીખૂણા છે. પ્રશ્ન–હે ભગવંત, સૈધર્મ, ઇશાન, દેવલોકે વૈમાન કેવડાં લાંબપણે, પહોળપણે છે? ને કેટલા પરિધિપણે છે? ઉત્તર–હે ગૌતમ, બે પ્રકારે છે, સંખ્યાતા વિસ્તારના ને અસંખ્યાતા વિસ્તારના જેમ નરકાવાસા કહ્યા તેમ જાણવા. જાવત્ અણુત્તર વૈમાન વચલું એક ( સરવાર્થ સિદ્ધ) સંખ્યાતા જનનું છે. ને ચાર દીસે ચાર ( વિજ્યાદિક) અસંખ્યાતા જનનાં છે. ત્યાં જે સંખ્યાતા વિસ્તારનું (સરવાર્થસિદ્ધ) છે. તે જંબુદ્દીપ પ્રમાણે લાખ જોજન વિસ્તારે છે. ને જે અસંખ્યાતા વિસ્તારના વૈમાન છે, તે અસંખ્યાતા લાખ જેજન લાંબપણે પહોળપણે છે ને અસંખ્યાતા લાખ જોજન પરિધિપણે છે. પ્રશન–હે ભગવંત, ધર્મ, ઇશાન દેવલોકે વૈમાન કેટલા વર્ણના છે? ઉત્તર–હે ગૌતમ, પાંચ વર્ણન છે. કાળા ૧, લીલા ૨, રાતા ૩, પીળાં ૪, ને ઘેળાં પ. પ્રશન–હે ભગવંત, સનતકુમાર, માહેંદ્ર કલ્પે વૈમાન કેટલા વર્ણના છે? ઉત્તર–હે ગૌતમ, ચાર વર્ણન છે. લીલાં ૧, રાતાં ૨, પીળાં ૩, ને ઘેળાં ૪. પ્રશ્ન–હે ભગવંત, બ્રહ્મલોક, લાંતક કલ્પ માન કેટલા વર્ણનાં છે? ઉત્તર–હે ગૌતમ, ત્રણ વર્ષનાં છે. તે રાતાં ૧, પીળાં ૨, ને ધોળાં ૩. પ્રશ્ન–હે ભગવંત, મહાશુક્ર, સહસારે. વૈમાન કેટલા વર્ણનાં છે ? ઊતર–હે ગૌતમ, બે વર્ણન છે. પીળાં ૧, ને ધોળાં ૨. પ્રશન–હે ભગવંત, આનંત, પ્રાણુત, આરણ ને અચુતે કેટલા વર્ણન છે? ઉત્તર-હે ગૌતમ, એક ધોળા વર્ણન છે. પ્રશન–હે ભગવંત, નવ ગ્રંયકના વૈમાન કેટલા વર્ણના છે ? ઉતર–હે ગોતમ, એ પણ એક ધોળે વણે છે. પ્રશ્ન–હે ભગવંત, પાંચ અણુત્તર વૈમાન કે વર્ણ છે? ઉતર–હે મૈતમ, પરમ શુલ વર્ણ ધોળાં છે. પ્રશ્ન–હે ભગવંત, સાધમ, ઈશાન દેવલેકે વૈમાન કહેવાં પ્રભાએ કાન્તિએ કરીને છે? ઉતર– હે ગીતમ, નિત્ય પ્રકાશવંત છે. નિત્યે ઉતવંત છે. પિતાની કાન્તિએ કરી સહીત છે. એમ જાવત અયુત્તર વૈમાન નિત્ય પ્રકાશવંત છે. નિત્યે ઉદ્યોતવંત છે. પિતાની પ્રભાએ કરીને સહીત છે પ્રશન–હે ભગવંત, સૌધર્મ, ઈશાન દેવલેકે વૈમાન કેહવી ગંધ કરીને છે ? Jain Education Interational Page #320 -------------------------------------------------------------------------- ________________ ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ. ઉ-તર-હે ગાતમ, જેમ કાષ્ઠ કટના પુડા હાય જાવત્ ગધે કરીને જાવત્ એથકી અત્યંત ઇષ્ટ ગંધવત છે. એમ જાવત્ અણુત્તર વૈમાન લગે ગધનું કહેવું. પ્રશ્ન-હે ભગવંત, સાધર્મ, ઇશાન દેવલેાક વૈમાન કેહવે સ્પર્શે કરીને છે? [૩૪ -તર્~હે ગાતમ, જેમ કેાઇ મૃગચર્મ (મૃગનું ચામડુ) હાય તથા રૂ હેાય તેમજ પૂર્વલીપરે સર્વ સુકમાળ સ્પર્શ કહેવા. જાવત્ અણુત્તર વૈમાન લગે કહેવા. પ્રશ્ન—હે ભગવત, સાધર્મ, ઇશાન દેવલાકે વૈમાન કેવડાં મેટાં છે? ઉત્તર——હૈ ગૈાતમ, એહ જાંબુદ્રીપનામા દ્વીપ સર્વ દ્વીપ ને સમુદ્રની મધ્યે છે. તેમજ પૂર્વલીપરે તે પુંઠે ત્રણ ચપટીમાંહે એકવીશ વાર કરે એહવી ગતીએ કાઇક દેવતા છ માસ લગે તે વૈમાનમાંહે ચાલે ત્યારે કાક વૈમનને પાર આવે ને કાઇક વૈમાનને પાર પણ ન આવે એવડાં મેટાં વૈમાન છે, એમ જાવત્ અણુત્તર વૈમાન એક સર્વાર્થસિદ્ધ વૈમાન પ્રતે વ્યતિક્રમી જાય. તે વિજયાદિક ચાર વૈમાન પ્રતે વ્યતિક્રમી જાય નહીં. પ્રશ્ન—હૈ ભગવત, સાધર્મ, ઇશાન દેવલેાકે વૈમાન શ્યામય છે? (શેનાં છે.) ઉત્તર-હે ગૌતમ, સર્વ રત્નમય છે, ત્યાં ઘણા જીવ ને પુદ્ગળ એકદ્રિપણે ઉપજે છે, ચરે છે, પુષ્ટ થાય છે. તે વૈમાન દ્રવ્યાર્થપણે શાશ્વતાં છે તે વર્ણને પર્યાયે, ગંધને પર્યાયે, રસને પર્યાપે ને સ્પર્શને પર્યાયે અશાશ્વતાં છે. એમ જાવત્ અણુત્તર વૈમાન લગે કહેવું. પ્રશ્ન—હું ભગવત, સાધર્મ, ઇશાન દેવલાકને વિષે દેવતા ક્યાંથી આવી ઉપજે? ઉ-તર્—હૈ ગૈાતમ, ઉપપાતને આળાવે જેમ પનવણાને છઠે યુક્રાંતિ પદે કહ્યા છે તેમ કહેવા. તિર્યંચ, મનુષ્ય. પચેદ્રી સમુમિ વરજીને ગર્ભજ પચેંદ્રી તિર્યંચ, મનુષ્યમાંહેથી આવ્યા ઉપજે, એમ ઉપપાત વ્યુત્ક્રાંતિ પદને અનુસારે જાવત્ અણુત્તર વૈમાન લગે કહેવું. (આઠમા દેવલેાક સુધી ગર્ભજ મનુષ્ય, તિર્યંચ ઉપજે, ને નવમા દેવલાકથી સર્વાર્થસિદ્ધ વૈમાન સુધી એક ગર્ભજ મનુષ્ય ઉપજે.) પ્રશ્ન-હે ભગવત, સાધર્મ, ઇશાન દેવલાકે દેવતા એક સમયે કેટલા ઉપજે ? ઉત્તર—હે ગાતમ, જધન્યથી એક, બે, ત્રણ ઉપજે તે ઉત્કૃષ્ટપણે સંખ્યાતા પણ ઉપજે અને અસખ્યાતા પણ ઉપજે એમ જાવત્ સહસાર આમા દેવલેાક લગે જાણવાં (તિર્યંચ આઠમા દેવલેાક સુધી ઉપજે છે માટે.) પ્રશ્ન—હે ભગવંત, આણુતાદિક ચાર દેવલાકે, નવ ત્રૈવેયકે તે પાંચ અણુત્તર વૈમાને એક સમયે કેટલા દેવતા ઉપજે? ઉત્તર-હે ગાતમ, જધન્યથી એક, એ ત્રણ ઉપજે તે ઉત્કૃષ્ટપણે સખ્યાતાજ ઉપજે. (આણુ તાદિક દેવલાકે ગર્ભજ મનુષ્યજ ઉપજે, તે ગર્ભજ મનુષ્યછે તે સખ્યાતાજ છે તે માટે.) પ્રશ્ન-હે ભગવંત, સાધર્મ, ઇશાન દેવલાકે દેવતા સમયે સમયે એકકા અપહરતાં (કાઢતાં) કૈટલે કાળે સર્વ અપહરાય રહે? Page #321 -------------------------------------------------------------------------- ________________ વિમાનિક દેવતાના અધિકારનો બીજો ઉદેશે. ૩૦૫] ઉતર હે ગતમ, તે દેવતા અસંખ્યાતા સમયે સમયે અપહરતાંઘકાં અસંખ્યાતી ઉત્સપિણ અવસર્પિણ લગી અપહરે તે પણ તે સર્વ અપહરાય નહીં. એટલા છે. એમ જાવત્ સહસાર આઠમા દેવલોક લગી કહેવું પ્રશન–હે ભગવંત, આણંતાદિક ચાર દેવલેકે, નવ ગ્રંયકે, ને પાંચ અણુત્તર વૈમાને દેવતા સમયે સમયે એકેકે અપહરતાં થકાં કેટલે કાળે સર્વ અપહરાય રહે? ઉત્તર– હે ગૌતમ, તે પણ અસંખ્યાતા છે માટે સમયે સમયે અસંખ્યાતા અપહરતા થક ક્ષેત્ર પપમના સમપણે અસંખ્યાતા ભાગ લગી અપહરીએ તે પણ સર્વ અપહરાય નહીં એટલા છે. પણ નિચે ક્યારેય પણ અપર્યા નથી. પ્રશ્ન- હે ભગવંત, સૌધર્મ, ઇશાન દેવલોકે દેવતાને કેવડી મોટી શરીરની અવગાહના છે? ઉતર–હે ગૌતમ, તેની બે ભેદે શરીરની અવગાહના છે. એક ભવધારણીક ને બીજી ઉત્તર વૈકીય. તેમાં જે ભવધારણીક શરીર તે જઘન્યથી આંગુલને અસંખ્યાતમે ભાગે છે. (ઉપજતી વેળાએ) ને ઉત્કૃષ્ટપણે સાત હાથની છે. ને તહાં જે ઉત્તર વૈક્રીય. શરીર તે જઘન્યથી આંગુલને સંખ્યાતમે ભાગે છે (પ્રારંભ વેળાએ.) ને ઉત્કૃષ્ટપણે લાખ જોજનની છે. બાર દેવલેક સુધી. - ત્યાર પછી એકેક હાથ ઓછો કરીએ. તે એમકે, સનતકુમાર, માહે છે હાથ. બ્રહ્મ, લાકે. પાંચ હાથ. માહાસુક્ર, સહસારે ચાર હાથ. આનંતાદિક ચાર દેવલોકે ત્રણ હાથ. નવ રૈવેયકે બે હાથ. જાવત અનુત્તર. વૈમાનના દેવતાને એક હાથ શરીરની અવગાહના છે. તેમાં વળી નવ રૈવેયકે ને અણુત્તર વૈમાને એકજ ભવધારણીય શરીર છે. ઉત્તર વિક્રીય શરીર નથી. (કરવાની શક્તિ છે પણ કરે નહીં કાર્યના અભાવ માટે.) પ્રશન– ભગવંત, ધર્મ, ઇશાન. દેવ કે દેવતાના શરીર કયે સંઘયણે છે? ઉત્તર– ગૌતમ, છ સંધયણ રહીત અસંઘયણી છે. હાડ નથી, રૂધિર નથી, ને નસ પણ નથી. તે માટે સંઘયણ નથી. (હાડ નસનો બંધ તે સંઘયણ કહીએ તે માટે.) વળી જે પુગળ ઇષ્ટ, કાંત, મનહર છે. જાવત તે તેમના શરીરના સમુહપણે પરીણમે છે. એમ જાવત્ અણુત્તર વૈમાનના દેવતા લગી કહેવું. પ્રશન–હે ભગવંત, સૌધર્મ, ઈશાન. દેવલોકે દેવતાના શરીર યે સંસ્થાને સંસ્થિત છે ? ઉત્તર–હે ગતમ, તે દેવતાના શરીર બે પ્રકારે છે. એક ભવ ધારણીય શરીર ને બીજા ઉત્તર વક્રીય શરીર. તેમાં જે ભવધારણીય શરીર છે તે સર્વ સમ ચતુરસ સંસ્થાને છે ને તેમાં જે ઉત્તર વૈક્રીય શરીર છે, તે અનેક સંસ્થાને સંસ્થીત છે (જેહવા ૨૫ ચીંત તેહવા રૂપ વૈવે.) એમ જાત બારમા અચુત દેવલોક લગી જાણવું. પ્રશન-હે ભગવંત, નવ રૈવેયક અને અણુત્તર વૈમાનના દેવતાના શરીર સ્પે સંસ્થાને છે ઉત્તર–હે ગૌતમ તેને એક ભવધારણીય શરીર છે તે સમ ચતુરસ સંસ્થાને સંસ્થીત છે તેને ઉત્તર વૈક્રીય શરીર નથી, (પ્રયોજનના અભાવ માટે આવા ગમન નથી.) 89 Jain Education Intemational Page #322 -------------------------------------------------------------------------- ________________ ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ, પ્રશ્ન—હે ભગવંત, સાધર્મ, ઇશાન. દેવલાકે દેવતા કહેવા વર્ષે કરીને છે? ઉત્તર—હૈ ગૈાતમ, તપ્ત સૂવર્ણ શરીખા રાતા વર્ણ છે. પ્રશ્ન—હે ભગવત, સનતકુમાર, માહેંદ્ર દેવલાકના દેવતા કહેવા વર્ષે છે? ઉત્તર—હે ગૌતમ, કમળના કૈસરાં શરીખા ગાર વર્ણ છે. [30; પ્રશ્ન—હે ભગવત, બ્રહ્મ દેવલેાકના દેવતા કહેવે વર્ણ છે ? ઉત્તર્—હે ગાતમ, આદ્ર મધુક વનસ્પતિ શરીખાં પાળે વર્ણ છે. પ્રશ્ન—હે ભગવંત, લાંતકાદિક જાવત્ ત્રૈવેયકના દેવતા કવે વર્ણ છે ? ઉત્તર-હૈ ગૈાતમ, સુકલ વર્ણ છે. પ્રશ્ન—હે ભગવત, અનુત્તર વૈમાનના દેવતા કેવે વર્ણ છે ? ઉત્તર—હે ગાતમ, પરમ સુક્લ વહ્યું છે પ્રશ્ન—હે ભગવત, સૌધર્મ, ઇશાન. દેવલેાકે દેવતાનાં શરીર કહેવા ગંધવત છે? ઉત્તર-હું ગાતમ, જેમ કાઇ કઠના પુડા હાય તેમજ સર્વ પૂર્વલીપરે જાવત્ અત્યંત મનેહર ગંધે કરીને છે. એમ જાવત્ અનુત્તર વૈમાનના દેવતા લગી કહેવું. પ્રશ્ન-હે ભગવંત, સાધર્મ, ઇશાન. દેવલેાકે દેવતાના શરીર કહેવે સ્પર્શ કરીને છે? ઉત્તર—ગાતમ, સ્થિર મૃદુ, સુકુમાળ, સ્નિગ્ધ એહવી શરીરની ત્વચા ( ચામડી ) છે. એહવા સુકમાળ સ્પર્સવત છે, એમ જાવત્ અનુત્તર વૈમાંનના દેવતા લગી કહેવું. પ્રશ્ન-હે ભગવત, સાધર્મ, શાન. દેવલોકે દેવતાને કેહવા પુદ્ગળ રવાસા સ્વાસ પણે પરીણમે છે? ઉ-તર્~હું ગાતમ, જે પુદ્ગળ ઇષ્ટ, કાંન્ત, મનેહર ાવત્ તે પુદ્ગળ તે દેવતાને સ્વાસા સ્વાસપણે પરીણમે છે એમ જાવત્ અનુત્તર વિમાનના દેવતા લગી કહેવું. પ્રશ્ન—હે ભવગત, સાધર્મ, ઇશાન. દેવલોકે દેવતાને કહેવા પુદ્ગળ આહારપણે પરીણમેછે? ઊ-તર—હું ગાતમ, જે પુદ્ગળ દૃષ્ટ, કાંન્ત. મનેહર જાવત તે પુદ્ગળ તે દેવતાને આહરપણે પરીણમે છે એમ જાવત્ અનુત્તર લગી કહેવું. પ્રરન—હે ભગવત, સૌધર્મ, જ્ઞાન. દેવલાકના દેવતાને કેટલી લેસ્યા છે? ઉ-તર—હૈ ગૈાતમ, તેને એક તે લેસ્યા છે. પ્રશ્ન—હે ભગવત, સનતકુમાર, મા. કક્ષના દેવતાને કેટલી લેસ્યા છે? ઉત્તર હું ગાતમ, તેને એક પદ્મ લેય્યા છે. પ્રશ્ન-હે ભગવત, બ્રહ્મ દેવલેાકના દેવતાને કેટલી લેસ્યા છે? ઉતર——હૈ ગૈાતમ, તેને એક પદ્મ લેસ્યા છે. Page #323 -------------------------------------------------------------------------- ________________ વૈમાનિક દેવતાના અધિકારને બીજો ઉદેશા, પ્રશ્ન-હે ભગવ’ત, લાંતક દેવલાકે બવત્ નવ ચૈવેયકના દેવતાને કેટલી લેસ્યા છે? ઉ-તર-હે ગાતમ, તેને એક સુઝલ લેસ્યા છે. પ્રશ્ન-હે ભગવંત, અનુત્તર વૈમાનના દેવતાને કેટલી લેસ્યા છે? ઉત્તર્——હું ગાતમ, તેને એક પરમ સુકલ લેસ્યા છે. પ્રશ્ન—હે ભગવંત, સાધર્મ, ઇશાન, દેવલાકના દેવતા શું. સમ્યકત્વ દ્રષ્ટી છે? કે મિથ્યાત્વ દ્રષ્ટી છે? કે મિશ્ર દ્રષ્ટી છે? ઉત્તર—હે ગાતમ, એ ત્રણે દ્રષ્ટી ખારમા દેવલાક સુધી છે, એમ જાવત્ નવ ચૈવેયકના દેવતા સમ્યકત્વ દ્રષ્ટી છે. મિથ્યાત્વ દ્રષ્ટી છે; પણ મિશ્ર દ્રષ્ટી નથી. ૩૦૭] પ્રશ્ન-હે ભગવત, અનુત્તર વૈમાનના દેવતા શું, સમ્યકત્વ દ્રષ્ટી છે? કે મિથ્યાત્વ દ્રષ્ટી છે? કે મિશ્ર દ્રષ્ટી છે? ઉત્તર—હું ગાતમ, સમ્યકત્વ દ્રષ્ટી છે પણ મિથ્યાત્વ દ્રષ્ટી નથી તેમ મિશ્ર દ્રષ્ટી પણ નથી. પ્રશ્ન-હે ભગવંત, સાધર્મ. ઇશાન દેવલોકના દેવતા શું. જ્ઞાની છે, કે અજ્ઞાની છે?' ઉત્તર—હે ગાતમ, ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન નિશ્ચય છે. એમ જાવત્નવ પ્રૈવેયક લગી જાણવું. પ્રશ્ન-હે ભગવત, અનુત્તર વૈમાનના દેવતા શું. નાની છે, કે અજ્ઞાની છે? ઉત્તર—હે ગૌતમ, સર્વ જ્ઞાની છે પણ અજ્ઞાની નથી. ત્રણ જ્ઞાન નિશ્ચય છે. પ્રશ્ન—હે ભગવંત, સર્વ વૈમાનીક દેવતાને કેટલા જોગ છે? ઉત્તર—હૈ ગૈાતમ, મન, વચન અને કાયા એ ત્રણ જોગ છે. પ્રશ્ન હું ભગવત, તેહને કેટલા ઉપયાગ છે ? ઉત્તર-હે ગાતમ, સાકાર અને નિરાકાર એ એ ઉપયાગ છે. પ્રશ્ન-હે ભગવંત, સાધર્મ, ઇશાનના દેવતા અવધિજ્ઞાને કરીને કેટલું ક્ષેત્ર જાણે, દેખે ? ઉત્તર—હૈ ગૈાતમ, જધન્યથી આંશુળના અસંખ્યાતમા ભાગ દેખે અને ઉત્કૃષ્ટપણે હેઠું. જાવત્ રત્નપ્રભા પૃથ્વી લગી દેખે. ઉંચુ ાવત્ પોતાના ત્રૈમાન લગી દેખે. અને ત્રીજું જાવત્. અસંખ્યાતા દ્વીપ, સમુદ્ર લગી દેખે. એણી રીતે સાધર્મ, ઇશાનના દેવતા પહેલી પૃથ્વી લગી અવધિજ્ઞાને કરી દેખે. પ્રશ્ન-હે ભગવ’ત, સનતકુમાર, માહેદ્રના દેવતા અવધિજ્ઞાને કરી કેટલું ક્ષેત્ર દેખે ? ઉત્તર—હૈ ગૈાતમ, તે ત્રીજા, ચાથા દેવલાકના દેવતા ખીજી પૃથ્વી લગી દેખે. પ્રશ્ન- હે ભગવંત, બ્રહ્મ, લાંતકના દેવતા અવધીજ્ઞાને કરી કેટલું દેખે? ઉત્તર——હું ગાતમ, તે પાંચમા છઠ્ઠા દેવલોકના દેવતા ત્રીજી પૃથ્વી લગી દેખે. પ્રશ્ન—હે ભગવત, માહાનુક્ર, સહસારના દેવતા અવધીજ્ઞાને કરી કેટલું દેખે? Page #324 -------------------------------------------------------------------------- ________________ [t ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ, ઉ-તર—હે ગૈાત્તમ, તે સાતમા, આઠમા દેવલાકના દેવતા ચેથી પૃથ્વી લગી દેખે. પ્રશ્ન—હે ભગવત, આણંત, પ્રાણંતના દેવતા અવધીજ્ઞાને કરી કેટલું દેખે? ઉતર્—હૈ ાતમ, તે નવમા, દશમા દેલેકના દેવતા પાંચમી પૃથ્વી લગી દેખે. પ્રશ્ન હે ભગવત, આરણ્, અચ્યુતના દેવતા અવધીજ્ઞાને કરી કેટલું દેખે ? ઉ-તર—હૈ ગૈાતમ, તે અગ્યારમા, બારમા દેવલોકના દેવતા પણ પાંચમી પૃથ્વી લગી દેખે. પ્રશ્ન—હૈ ભગવત, હેડલી ત્રીક અને મધ્યની ત્રીક એ છ ત્રૈવેયકના દેવતા કેટલું દેખે? -તર—હે ગાતમ, તે છ ત્રીકના દેવતા છડી પૃથ્વી લગી દેખે. પ્રશ્ન-હે ભગવત, ઉપલી ત્રીક ત્રૈવેયકના દેવતા અવધી જ્ઞાને કરી કેટલું દેખે ? ઉ-તર્— ગાતમ, તે ઉપરલી ત્રીકના દેવતા સાતમી પૃથ્વી લગી દેખે. પ્રશ્ન-હે ભગવંત, અણુત્તર વૈમાનના દેવતા અવધીજ્ઞાને કરી કેટલું ક્ષેત્ર દેખે ? ઉત્તર—ડે ગાતમ, કાંઇક ઉણી સમગ્ર લેકનાળ દેખે. પ્રશ્ન—હે ભગવત, સાધર્મ, ઈશાનના દેવતાને કેટલી સમુદ્ધાત છે ? ઉતર—હે ગૈાતમ, તેને પાંચ સમુદ્ધાત છે. વેદના સમુદ્ધાંત ૧, કષાય સમુદ્ધાંત ૨, મારણાંતિક સમુદ્ધાત ૩, વૈક્રીય સમુદ્લાત ૪, ને તેજસ સમુદ્લાત ૫. એમ જાવત્ બારમા અચ્યુત દેવલાક લગી પાંચ સમુદ્ધાત છે, પ્રશ્ન—હે ભગવત, નવ ચૈવેયક તે પાંચ અનુત્તર વૈમાનના દેવતાને કેટલી સમુદ્ધાત છે! -તર—હે ગાતમ, તેને કુરલી (પ્રથમની) વેદના ૧, કષાય ૨, ને મારણાંતિક ૩, એ ત્રણ સમુદ્ધાત છે. (વૈક્રીયાદિક નથી પ્રયેાજનના અભાવ માટે.) પ્રશ્ન—હે ભગવત, સૌધર્મ, ઈશાનના દેવતા કેહવી ક્ષુધા, તૃષા ભોગવતાંથકાં વિચરે છે? -તર—à ગૌતમ, ક્ષુધા, તૃષા નથી એમ જાવત્ અનુત્તર વૈમાનના દેવતા લગી જાવું. પ્રશ્ન—હે ભગવ ́ત, સાધર્મ, ઈશાન દેવલાકે દેવતા એક રૂપ અથવા ઘણાં રૂપ નવાં વૈધ્રુવી શકે ? ઉ-તર્—હૈ ગૈાતમ, હા. એક અથવા ધણાં રૂપ વૈધ્રુવે. એમ એક રૂપ વૈધ્રુવતાંથકાં એકત્રીનું, એઇંદ્રીનું, તેીનું, ચારેદ્રીનું રૂપ અથવા પચેદ્રીનું રૂપ વૈકુંવે. તે ઘણા રૂપ વૈધ્રુવતાંથકાં પણ એકદ્રીનાં રૂપ અથવા જાવત્ પચેદ્રીયનાં રૂપ વૈવે. વળી સંખ્યાતા પણ વૈકુંવે તે અસંખ્યાતા પણ વૈધ્રુવે. પ્રશ્ન—હે ભગવંત, જે રૂપ વૈધ્રુવે તે સરખાં રૂપ વૈધ્રુવે, કે અનુસરખાં રૂપ વે? ઉતર—હૈ ગૈાતમ, સરખાં પણ વૈવે ને અણુસરખાં પણ વૈધૃવે. પ્રશ્ન-હે ભગવંત, તે રૂપ સબધપણે વૈવે, કે અસબધપણે વૈક઼વે. ઉ-તર્—હે ગાતમ, સંબધ પણ વૈકવે તે અસંબધ પણ વૈકવે. Page #325 -------------------------------------------------------------------------- ________________ વિમાનિક દેવતાના અધિકારનો બીજો ઉદેશે, ૩૦] પ્રશ્ન–હે ભગવંત, તે રૂ૫ તેવાં વૈવીને શું કરે ? ઉતર–હે ગૌતમ, પિતાના મન ચીંતવ્ય કાર્ય કરે. એમ જાત બારમા અચુત દેવલોક લગી કહેવું. પ્રશ્ન–હે ભગવંત, રૈવેયકના અને અનુત્તર વૈમાનના દેવતા શું એક રૂ૫ વૈવવા સમર્થ છે, કે ઘણું રૂપ વૈકૃવવા સમર્થ છે? ઉતર–હે ગૌતમ, એક રૂ૫ ૫ણ વૈકૃવવા સમર્થ છે ને ઘણું રૂપ પણ વૈવવા સમર્થ છે. પણ નહીં. નિચે તે સંપતિ વૈકૃવતા ન હોય, વૈક્રવતા નથી, ને વૈકૃવશે નહીં. (પ્રજનના અભાવ માટે.) પ્રશ્ન–હે ભગવંત, સૈધર્મ, ઈશાનના દેવતા કેહવુંક સુખશાતા ભગવતાથકા વિચરે છે? ઉતર–હે ગૌતમ, મનોજ્ઞ શબ્દ, રૂપ, રસ જાવ, સ્પર્શ ભોગવતાથકાં વિચરે છે. એમ જાવત અનુત્તર વૈમાન લગી કહેવું. પ્રશ્ન–હે ભગવંત, સૈધર્મ, ઈશાનના દેવતા કેહવીક રૂદ્ધિવંત છે ? ઉતર–હે ગૌતમ, મહા રૂદ્ધિવંત છે, મહા યુતીવંત છે, જાવત માહા પ્રભાવંત છે. રૂદ્ધિએ કરી સહીત છે. એમ જાવત બારમા અચુત દેવલોક લગી કહેવું. પ્રશ્ન- હે ભગવંત, રૈવેયક, અનુત્તર વૈમાનના દેવતાને કેહવીક રૂદ્ધિ છે? ઉતરહ મૈતમ, સર્વ મહર્ધિક છે જાવત સર્વે મહે પ્રભાવવંત ઇંદ્રાદિક વ્યવહાર રહીત છે. જાવત્ તે સર્વ દેવતાના ગણ અહમેંદ્ર છે. અહે શ્રમણ આવખાવો! પ્રશ્ન–હે ભગવંત, સૈધર્મ, ઈશાનના દેવતા વિભૂષાયે શૃંગારે કરી કેહવા છે? ઉતર– ગતમ, બે પ્રકારે છે. ઉત્તર વૈક્રીય શરીરવંત ને ભવધારણીય શરીરવંત. તીહાં જે ઉત્તર વૈક્રીય શરીરવંત છે. તે હારે કરી બીરાજીત છે હૃદય જેહનાં એવાં છે, જાવત દશે દિશીuતે ઉઘાત કરતા થકાં પ્રકાશ કરતા થકાં જાવત પ્રતિરૂપ છે. ને ત્યાં જે ભવધારણીય શરીરવંત છે. તે આભરણ, વસ્ત્ર રહીત છે ને તે સ્વભાવિક વિભૂષાયે કરી સહીત છે. પ્રશ્ન–હે ભગવંત, સૈધર્મ, ઇશાન દેવલોકે દેવાંજ્ઞા વિભૂવાએ કરી કેહવી છે? ઉતર–હે ગૌતમ, બે પ્રકારે છે. ઉત્તર વૈક્રીય શરીરવંત ને ભવધારણીય શરીરવંત. ત્યાં જે ઉત્તર વૈક્રીય શરીરવંત છે. તે ઝાંઝર પ્રમુખ આભૂષણ સહીત છે, સુવર્ણમય ઘુઘરી શબ્દવંત સહીત, પ્રવર ઉત્તમ જેણએ વસ્ત્ર પહેર્યા છે, ચંદ્રમા સમાન મુખ છે. ચંદ્રમાનીપરે વિલાસવંત છે. અર્ધ ચંદ્ર સમાન તેહના નિલાડ છે, શંગાર અને આકારે કરીને તેહને મનહર વેશ છે, સંગત પ્રમુખ જાવત પ્રતિરૂપ છે. અને ત્યાં જે ભવધારણીય શરીરવંત છે તે દેવાંઝા આભરણ વચ્ચે કરી રહી છે. ને સ્વભાવિક શરીરની શોભાએ કરી સહીત છે. બે દેવલોક ઉપરાંત શેષ દેવલેકે દેવતાજ છે, દેવાંજ્ઞા નથી એમ જાવત અમ્રુત બારમા દેવલે લગી કહેવું. Page #326 -------------------------------------------------------------------------- ________________ [૩૧૦ ચારે પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ, પ્રશ્ન–હે ભગવંત, રૈવેયકના દેવતા વિભૂપાયે શૃંગારે કરી કેહવા છે? ઉત્તર–હે ગૌતમ, આભરણ વચ્ચે કરી રહી છે. તે સ્વભાવીક શરીરની શોભાએ કરી સહીત છે. એમ અનુત્તર વૈમાનના દેવતા પણ કહેવા. પ્રશન–હે ભગવંત, સૈધર્મ, ઈશાનના દેવતા કહેવા કામ ભોગ ભોગવતાંઘકાં વિચરે છે? ઉતર–હે ગૌતમ, ઇષ્ટ શબ્દ, ઇષ્ટ રૂપ જાવ ઇટ સ્પર્શ ભોગવે છે એમ જાવંત રૈવેયકના દેવતા લગી કહેવું. અને અનુત્તર વૈમનના દેવતાને ઉત્કૃષ્ટ શબ્દ જાવત ઉત્કૃષ્ટ સ્પર્શ છે. પ્રશ્ન-- હે ભગવંત, વૈમાનીક દેવતા, દેવતાની સ્થિતિ કેટલી છે? ઉતર––હે ગૌતમ, જેમ પનવણના સ્થિતિ પદને અનુસાર સર્વની રિથતિ કહેવી. તે પહેલા દેવલોકના દેવતાની સ્થિતિ જઘન્ય એક પોપમની ને ઉત્કૃષ્ટી બે સાગરોપમની. તેની પરિગ્રહિત દેવીની જઘન્ય એક પલ્યની ને ઉત્કૃષ્ટી સાત પત્યની. ને અપરિ. ગ્રહિત દેવીની જઘન્ય એક પલ્યની ને ઉત્કૃષ્ટી પચાશ પલ્યની. બીજા દેવલોકના દેવતાની સ્થિતિ જઘન્ય એક પલ્ય ઝાઝેરી. ને ઉત્કૃષ્ટી બે સાગર છે. ઝેરી. તેની પરિગ્રહિત દેવીની જઘન્ય એક પલ્ય ઝાઝેરી ને ઉત્કૃષ્ટી નવ પલ્યની. ને અપરિગ્રહિત દેવીની જઘન્ય એક પલ્ય ઝાઝેરી ને ઉત્કૃષ્ટી પંચાવન પલ્યની. ત્રીજા દેવલોકના દેવતાની સ્થિતિ જઘન્ય બે સાગરની ને ઉત્કૃષ્ટી સાત સાગરની. ચોથા દેવલોકના દેવતાની સ્થિતિ જધન્ય બે સાગર ઝાઝેરી ને ઉત્કૃષ્ટી સાત સાગર ઝાઝેરી. પાંચમા દેવલેકના દેવતાની સ્થિતિ જઘન્ય સાત સાગરની ને ઉત્કૃષ્ટી દશ સાગરની. છઠા દેવકના દેવતાની સ્થિતિ જઘન્ય દશ સાગરની ને ઉત્કૃષ્ટી ચઉદ સાગરની. સાતમા દેવલોકના દેવતાની સ્થિતિ જધન્ય ચઉદ સાગરની ને ઉત્કૃષ્ટી સતર સાગરની. આઠમા દેવલોકના દેવતાની સ્થિતિ જઘન્ય સતર સાગરની ને ઉત્કૃષ્ટી અઢાર સાગરની. નવમા દેવલેના દેવતાની સ્થિતિ જઘન્ય અઢાર સાગરની ને ઉત્કૃષ્ટી ઓગણીશ સાગરની. દશમા દેવલોકના દેવતાની સ્થિતિ જઘન્ય ઓગણીસ સાગરની ને ઉત્કૃષ્ટી વીશ સાગરની. અગ્યારમા દેવલોકના દેવતાની સ્થિતિ જઘન્ય વીશ સાગરની ને ઉત્કૃષ્ટી એકવીશ સાગરની. બારમા દેવલોકના દેવતાની સ્થિતિ જઘન્ય એકવીશ સાગરની. ને ઉત્કૃષ્ટી બાવીશ સાગરની. પહેલી રૈવેયકના દેવતાની સ્થિતિ જઘન્ય બાવીશ સાગરની ને ઉત્કૃષ્ટી વીશ સાગરની. બીજી શૈવેયકને દેવતાની સ્થિતિ જધન્ય વીશ સાગરની ને ઉત્કૃષ્ટી ચાવીશ સાગરની. ત્રીજી યકના દેવતાની સ્થિતિ જઘન્ય વીશ સાગરની ને ઉત્કૃષ્ટી પચવીશ સાગરની. એથી ગ્રેવેયકના દેવતાની સ્થિતિ જધન્ય પચવીશ સાગરની ને ઉત્કૃષ્ટી છવીશ સાગરની. પાંચમી ઐયકના દેવતાની સ્થિતિ જઘન્ય છવીશ સાગરની ને ઉત્કૃષ્ટી સતાવીશ સાગરની. છઠી ચૈવેયકના દેવતાની સ્થિતિ જધન્ય સતાવીશ સાગરની ને ઉત્કૃષ્ટી અઠાવીશ સાગરની. સાતમી ટૈવેયકના દેવતાની સ્થિતિ જઘન્ય અઠાવીશ સાગરની ને ઉત્કૃષ્ટી ઓગણત્રીશ સાગરની. આઠમી રૈવેયકના દેવતાની સ્થિતિ જઘન્ય ઓગણત્રીશ સાગરની ને ઉત્કૃષ્ટી ત્રીશ સાગરની. નવમી ગ્રેવેયકના દેવતાની સ્થિતિ જઘન્ય ત્રીશ સાગરની ને ઉત્કૃષ્ટી એકત્રીશ સાગરની. ચાર અત્તર વૈમાનને દેવતાની સ્થિતિ જઘન્ય Page #327 -------------------------------------------------------------------------- ________________ ચારે ગતીની ભવસ્થિતિ વીગેરે. એકત્રીશ સાગરની ને ઉત્કૃષ્ટી તેત્રીશ સાગરની. સર્વાર્થસિદ્ધ વૈમાનના દેવતાની સ્થિતિ જધન્ય ને ઉત્કૃષ્ટી તેત્રીશ સાગરની પ્રશ્ન-હું ભગવત, દેવતા માંહેથી આંતરા રહીત ચવીને કયાં જાય? ક્યાં ઉપજે? ઊ-તર-હે ગાતમ, જેમ પનવાના વ્યુત્ક્રાંતિ પદમાં કહ્યું છે તેમ સર્વ કહેવું. તે સંક્ષેપમાં એમ જે પહેલા ખીજા દેવલેાકના દેવતા ચવીને બાદર પૃથ્વી, પાણી, વનસ્પતિ, ગર્ભજ તિર્યંચ તે મનુષ્ય એ પાંચમાં જાય. ત્રીજેથી આમા દેવલાક સુધીના દેવતા ચવીને ગર્ભજ તિર્યંચ, મનુષ્યમાં જાય. ને નવમા દેવલાકથી તે સરવાર્થ સિદ્ધના દેવતા ચવીને એક ગર્ભજ મનુષ્યમાંજ જાય. પ્રશ્ન-હે ભગવત, સાધર્મ, ઇશાન દેવલાકે સર્વ પ્રાણી, સર્વ ભૂત્ત, સર્વ જીવ, સર્વ સત્ય. પૃથ્વીકાયપણે, જાવત્ વનસ્પતિકાયપણે, દેવતાપણું, દેવીપણે, આસન, શયન, યાન, ભાંડ, ઉપગરણપણે પૂર્વે ઉપના છે? ઉત્તર-હે ગાતમ, વારંવાર, અનેકવાર, અનતીવાર ઉપના છે. સર્વ દેવલેાકને વિષે એમજ કહેવું. પણ એટલા વિશેષ જે એ દેવલેાક ઉપરાંત દેવીપણે નથી ઉપના ( કેમકે એ દેવલોક ઉપરાંત દેવી નથી તે માટે.) એમ ત્રૈવેયકને વિષે પણ કહેવું. તે અનુત્તર વૈમાનને વિષે પણ એમજ કહેવું. પણ એમાં એટલા વિશેષ જે દેવતાપણે નથી ઉપના ને દેવીપણે પણ નથી ઉપના (કેમકે દેવી તે તીહાં નથી તે દેવતા પણ તીહાંના એક એ ચાર ભવ કરે તે માટે તીહાંના દેવપણે સર્વ જીવ ઉપના નથી. ) એ વૈમાનિકના અધિ કાર પુરા થયા. ૧૭, ચારે ગતિની ભવસ્થિતિ, કાયસ્થિતિ, અખાધાકાળ અને અલ્પ બહુત્વના અધિકાર, ૩૧૧] પ્રશ્ન— હે ભગવંત, નારકને કેટલા કાળની સ્થિતિ છે? ઉત્તર-હે ગાતમ, જધન્યથી દશ હજાર વર્ષની ને ઉત્કૃષ્ટપણે તેત્રીશ સાગરોપમની છે. પ્રશ્ન હૈ ભગવત, તિર્યંચને કેટલા કાળની સ્થિતિ છે ? ઉત્તર—હૈ ગૈાતમ, જધન્યથી અંતર્મુહુર્ત ને ઉત્કૃષ્ટપણે ત્રણ પત્યેાપમની સ્થિતિ છે. પ્રશ્ન-હે ભગવંત, મનુષ્યની કેટલા કાળની સ્થિતિ છે? ઉ-તર્—હે ગાતમ, તેની પણ તિર્યંચનીપરે ત્રણ પલ્યેાપમની સ્થિતિ છે. પ્રશ્ન—હે ભગવંત, દેવતાને કેટલા કાળની સ્થિતિ છે? ઉ-તર્—હૈ ગૈાતમ, દેવતાની સ્થિતિ નારકીની પરે સ્થિતિ કહેવી. પ્રશ્ન-હે ભગવંત, દેવતા, નારકીને કેટલા કાળની કાયસ્થિતિ છે ? ઉ-તર—હૈ ગૈાતમ, તેની જે ભસ્થિતિ કહી તેહીજ કાયસ્થિતિ જાણવી. એકજ ભવ - કરે તે માટે.) Page #328 -------------------------------------------------------------------------- ________________ [૩૧૨ પાંચ પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ. - - - - - પ્રશન–હે ભગવંત, તિર્યંચને કેટલા કાળની કાયસ્થિતિ છે ? ઉત્તર-હે ગતમ, તિર્યંચ તિર્યચપણે જઘન્યથી અંતર્મુહુર્ત રહે. (તિર્યચપણે એકજ લધુ ભવ કરે ત્યારે) ને ઉત્કૃષ્ટપણે અનંત વનસ્પતિને કાળ અનંતી ઉત્સર્પિણી અવસર્પિણી અસંખ્યાતા પુગળ પરાવર્ત લગી રહે. પ્રશ્ન-હે ભગવંત, મનુષ્ય મનુષ્યપણે કેટલો કાળ રહે ? ઊતર–હે ગેમ, જઘન્યથી અંતર્મુહુર્ત રહે. (એકજ લઘુ ભવ કરે ત્યારે.) ને ઉત્કૃષ્ટપણે ત્રણ પોપમ પૂર્વ કેડી પૃથ અધીક રહે. (સાત ભાવ પૂર્વ કેડીના કરીને આઠમ ભવ ત્રણ પલ્યોપમને જુગળીયાનો કરે ત્યારે.) પ્રશ્ન–હે ભગવંત, નારકી, મનુષ્ય, દેવતાને અંતર કેટલા કાળને પડે? ઉત્તર-હે ગેમ, જઘન્યથી અંતર્મુહુર્તનો અંતર પડે (અંતર્મહુર્તિને અન્ય ભવ કરીને પાછો તેહીજ થાય ત્યારે) ને ઉત્કૃષ્ટપણે અનંત કાળ અંતર પડે. (વનસ્પતિમાં જાય ત્યારે.) પ્રશ્ન–હે ભગવંત, તિર્યંચને કેટલા કાળને અંતર પડે ? ઉત્તર–હે ગૌતમ, જઘન્યથી અંતર્મુહુર્તને અંતર પડે. (અંતર્મુહુર્તને નાહને મનુષ્યને એકજ ભવ કરીને પાછો તિર્યંચ થાય ત્યારે) ને ઉત્કૃષ્ટપણે સાગરોપમ શત પૃથર્વ ઝાઝેરાનું અંતર પડે. તિર્યંચ ટાળી બાકી ત્રણ ગતીમાંહે ઉત્કૃષ્ટ એટલેજ કાળ રહેવાય તે માટે.) પ્રશન–હે ભગવંત, નારકી ૧, તિર્યચ ૨, મનુષ્ય ૩, અને દેવતા ૪. એ માંહે કયા ક્યા થકી ડા, ઘણ, તુલ્ય, વિશેષાધિક હોય? ઉત્તર–હે મૈતમ, સર્વ થકી છેડા મનુષ્ય છે , તેથકી નારકી અસંખ્યાત ગુણ છે ૨, તે થકી દેવતા અસંખ્યાત ગુણ છે ૩, ને તે થકી તિર્યંચ અનંત ગુણ છે જ. (વનસ્પતિ અનંતા માટે.) એટલે એ અધિકાર પૂરો થયો. એ ચાર પ્રકારે સંસારી જીવ કહ્યા. એ શ્રી જીવાભીગમ સૂત્રે ચતુર્વિધ જીવની પ્રતિપતિ સંપૂર્ણ થઈ. ૧૨૮, પાંચ પ્રકારે સંસારી જીવ, તેમાં તેની ભવસ્થિતિ, કાયસ્થિતિ, અંતર ને અ૫ બહુત્વને અધિકાર. ત્યાં જે આચાર્ય એમ કહે છે જે પાંચ પ્રકારે સંસારી જીવ કહ્યા છે. તે એવી રીતે કહે છે જે એકેદ્રિ ૧, બેઈદ્રિય ૨, તેઈદ્રિય ૩, ચરિંદ્રિય ૪, ને પચંદ્રિય પ. પ્રશન–હે ભગવંત, એપ્રિય જીવના કેટલા ભેદ છે? ઉત્તર–હે મૈતમ, તેના બે ભેદ કહ્યા છે. પર્યાપ્તા ૧, ને અપર્યાપ્તા ૨, એમ જાવત પચેંદ્રિય પણ બે ભેદે છે. પર્યાપ્તા ને અપર્યાપ્તા. પ્રશન–હે ભગવંત, એકેંદ્રિય જીવને કેટલા કાળની સ્થિતિ છે? ઊતર– હે ગીતમ, જઘન્યથી અંતર્મુહુર્ત ને ઉત્કૃષ્ટપણે બાવીસ હજાર વરસની સ્થિતિ છે (પૃથ્વીકાય આથી બાવીસ હજાર વરસની.) Jain Education Intemational Page #329 -------------------------------------------------------------------------- ________________ પાંચ પ્રકારે સંસારી જીવની ભસ્થિતિ વિગેરે. પ્રશ્ન—હે ભગવત, એઇન્દ્રિય જીવને કેટલા કાળની સ્થિતિ છે? ઉત્તર-હે ગાતમ, જધન્યથી અંતર્મુહુર્ત્ત ને ઉત્કૃષ્ટપણે બાર વરસની સ્થિતિ છે. પ્રશ્ન—હે ભગવંત, તેઇંદ્રિય જીવને કેટલા કાળની સ્થિતિ છે? ઉત્તર—ડે ગાતમ, જધન્યથી અ ંતર્મુહુર્ત્ત ને ઉત્કૃષ્ટપણે ઓગણપચાસ રાત દીવસની સ્થિતિછે. પ્રશ્ન—હે ભગવંત, ચરૈદ્રિય જીવને કેટલા કાળની સ્થિતિ છે ? ઉત્તર-હે ગૈ:તમ, જધન્યથી અંતર્મુહુર્રા ને ઉત્કૃષ્ટપણે છ માસની સ્થિતિ છે પ્રરન—હે ભગવત, પંચેન્દ્રિય જીવને કેટલા કાળની સ્થિતિ છે? ૩૧૩] ઉત્તર—à ગૌતમ, જધન્યથી અતર્મુહુર્ત્ત ને ઉત્કૃષ્ટપણે તેત્રીસ સાગરાપમની સ્થિતિ છે. (નારકા દેવતા આશ્રી). પ્રશ્ન-હે ભગવત, એક દ્રિય અપર્યાપ્તાની કેટલા કાળની સ્થિતિ છે? ઊત્તર-હે ગાતમ, જધન્યથી અતર્મુહુર્ત્ત ને ઉત્કૃષ્ટપણે પણ અંતર્મુહુર્ત્ત જાણવી. એમ જાવત્ પચેદ્રિય અપર્યાપ્તા ને અંતર્મુહુર્ત્તની સ્થિતિ છે. (અપર્યાપ્તી પણાના કાળ એટલેજ હાય તે માટે). પ્રશ્ન—હે ભગવત, એક દ્રિય પર્યાપ્તાને કેટલા કાળની સ્થિતિ છે? ઉત્તર – હે ગાતમ, જધન્યથી અતર્મુહુર્ત્ત તે ઉત્કૃષ્ટપણે બાવીસ હન્દર વરસ અંતર્મુહુર્તે ઉણાની છે (ઉપજતી વેળાએ અંતર્મુહુર્ત્ત અપર્યાપ્તો હોય તે માટે.) એમ સર્વે પર્યાપ્તાને ઉત્કૃષ્ટી સ્થિતિ અંતર્મુહુર્ત્ત ઉણી નવી ( ઉપજતી વેળાએ અંતર્મુહુર્ત્ત લગી સર્વ જીવ અપર્યાપ્તા હોય તે માટે). પ્રશ્ન-હે ભગવત, એકે દ્રિય જીવ એકેદ્રિષણે કેટલા કાળ લગી રહે? ઉ-તર—હે ગાતમ, જધન્યથી અતર્મુહુર્ત્ત રહે. (એકજ નાહનો ભવ કરે ત્યારે) ને ઉત્કૃષ્ટપણે અનંતા કાળ રહે. (વનસ્પતિમાં જાય ત્યારે વનસ્પતિના કાળ જેટલેા રહે). પ્રશ્ન—હે ભગવંત, મેઇયિ મેઇંદ્રિયપણે કેટલા કાળ રહે ? ઉ-તર-હે ગાતમ, જધન્યથી અતર્મુહુર્ત્ત તે ઉત્કૃષ્ટપણે સખ્યાત કાળ રહે. ( સખ્યાતા ભવ એઇંદ્રિયમાં કરે માટે). પ્રશ્ન-હે ભગવત, તેન્દ્રિય તેઋદ્રિયપણે કેટલા કાળ રહે? ઉત્તર-હે ગૈતમ, પૂર્વલી રીતે સ ંખ્યાતા કાળ રહે. પ્રશ્ન-હે ભગવંત, ચારેદ્રીય ચારેદ્રીયપણે કેટલા કાળ રહે? ઉતર--હે ગાતમ, પૂર્વલી રીતે સખ્યાતે કાળ રહે. પ્રશ્ન—હે ભગવત, પચેદ્રીય પચેદ્રીયપણે કેટલાક કાળ રહે? ઉત્તર——હે ગૈ:તમ, જઘન્યથી અતર્મુહુર્ત્ત રહે ને ઉત્કૃષ્ટપણે હાર સાગરોપમ આઝેરાં રહે. 40 Page #330 -------------------------------------------------------------------------- ________________ [૩૧૪ પાંચ પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ. પ્રશ્ન–હે ભગવંત, એકે દ્રિીય અપર્યાપ્તા એકદ્રીય અપર્યાપ્તાપણે કેટલો કાળ રહે? . ઉતર-- હે ગૌતમ, જાન્યથી અંતર્મુહુર્ત રહે. ને ઉત્કૃષ્ટપણે પણ અંતર્મુહુર્તજ રહે. (અપર્યાપ્તાના ઘણા ભવ કરે તો પણ અંતર્મુહુર્તજ થાય.) એમ બેંદ્રીય, તેંદ્રીય, ઐરેદ્રીય ને પચેંદ્રીય અપર્યાપ્તાપણે કાય સ્થિતિ કહેવી. પ્રશ્ન-હે ભગવંત, એકેદ્રીય પર્યાપ્ત દ્રીય પર્યાપ્તાપણે કેટલે કાળ રહે? ઉત્તર–હે ગેમ, જઘન્યથી અંતર્મુહુર્ત રહે ને ઉત્કૃષ્ટપણે સંખ્યાતા હજાર વરસ રહે. (પર્યાપ્તાપણે ભવ આઠ કરે તે માટે.) એમ બેઈંદ્રીય પર્યાપ્તાપણે સંખ્યાતા વરસ લગી રહે. તેઇંદ્રીય પર્યાપ્તાપણે સંખ્યાના અહોરાત્ર રહે. ચારેંદ્રીય પર્યાપ્તાપણે સંખ્યાતા માસ લગે રહે ને પચેંદ્રીય પર્યાપ્તાપણે સાગરોપમ સત પૃથકત્વ લગી રહે. પ્રશ્ન–હે ભગવંત, એકેદ્રીય જીવને કેટલા કાળનું અંતર હોય? (એકંદ્રીયપણું છાંડીને પાછું કેટલે કાળે એકેદ્રીયપણું પામે?) ઉતર–હે ગતમ, જઘન્યથી અંતર્મુહુર્ત. (અંતર્મુહુર્તનો એકજ ભવ બેઈકિયાદિકનો કરીને પાછો એકેદ્રીય થાય.) ને ઉત્કૃષ્ટપણે બે હજાર સાગરોપમ સખાતા વરસે અધીક (એટલે કાળ બેંદ્રિયાદિકમાં રહે. પછે પાછો એકેદ્રીય થાય તે માટે.) પ્રશન–હે ભગવંત, બેઇયિને કેટલા કાળનું અંતર હોય? ઊતર– હે ગૌતમ, જઘન્યથી અંતર્મુહુર્ત ને ઉત્કૃષ્ટપણે વનસ્પતિને અનંત કાળ અંતર પડે. * એમ તેદ્રીયનું પણ અંતર કહેવું. એમ ચારેદ્રીયનું પણ અંતર કહેવું. એમ પ. દ્રીયનું પણ અંતર કહેવું. અપર્યાપ્ત સર્વને ઘીકની પરે એમજ કહેવું. અને પર્યાપ્તાપણે પણ એમજ ધીકની પરે અંતર કહેવું. પ્રશન–હે ભગવંત, એકેદ્રિ ૧, બેઇકી ૨, ઇંદી ૩, ઐરેંદ્રી જ, ને પચેંદ્રી છે. એ માંહે ક્યા ક્યાથકી ડા, ઘણું, સરખા ને વિશેષાધિક છે? ઉત્તર– ગૌતમ, સર્વથકી થડા પકી ૧. તે થકી સૈકી વિશેષાધિક છે ૨. તે થકી તે દ્રિ વિશેષાધિક છે. ૩, તે થકી બેકી વિશેષાધિક છે જ. ને તે થકી એકદ્રી અનંત ગુણું છે. ૫, અને તે થકી સદઢી તે સર્વ સંસારી જીવ તે વિશેષાધિક છે . (બેઈદ્રિયાદિક સહીત માટે.). પ્રશ્ન-હે ભગવંત, એકંદ્રી અપર્યાપ્ત જાત પચંકી અપર્યાપ્તા એ માંહે ક્યા ક્યાથકી થોડા, ઘણું, તુલ્ય ને વિશેષાધિક છે? ઊત્તર–હે ગીતા, સર્વથકી થડા પટ્ટી અપર્યાપ્ત છે ૧, તે થકી ચૈરેંદ્રીય અપર્યાપ્ત વિશેષાધિક છે. ૨. તે થકી તે ઇદ્રીય અપર્યાપ્તા વિશેષાધિક છે ૩. તે થકી બેઈદ્રિય અપર્યા માં વિશેષાધિક છે જ. તે થકી એકંદ્રી અપર્યાપ્ત અનંતગુણ છે. ૫. તે થકી સઇદ્રી તે સર્વ સંસારી જીવ અપર્યાપ્તા વિશેષાધિક છે ૬. Jain Education Interational Page #331 -------------------------------------------------------------------------- ________________ છ પ્રકારે સંસારી જીવની લવસ્થિતિ વિગેરે, પ્રશ્ન-હે ભગવત, એકદ્રી પર્યાપ્તા જાવત પચેદ્રી પર્યાઞા. એ માંહે ક્યા ક્યા થકી ચેડા, ધણાં, તુલ્ય ને વિશેષાધિક છે? ઉત્તરહે ગાતમ, સર્વથકી ઘેાડા ચારેંદ્રી પર્યાપ્તા છે ૧, થકી પચેદ્રી પર્યાપ્તા વિશે. પાધિક છે ૨. તે થકી એઇંદ્રિય પર્યાપ્તા વિશેષાધિક છે ૩, તે થકી તેઇંદ્રિય પર્યાપ્તા વિશેષાધિક છે જ, તે થકી એકદ્રી પર્યાપ્તા વિશેષાધિક છે ૫, ને તે થકી સઇંદ્રીય પર્યાપ્તા વિશેષાધિક છે ૬. ૩૧૫] પ્રશ્ન-હે ભગવંત, સઇદ્રી જીવ પર્યાષ્ઠા તે અપર્યાપ્તા એ માંહે કયા કયાથકી ઘેાડા જાવત્ વિશેષાધિક હાય? ઉત્તર—હું ગાતમ, સર્વ થકી ઘેાડા સઈંદ્રી અપર્યાપ્તા છે ૧, થકી સકેંદ્રી પર્યાપ્તા સંખ્યાતગુણા છે ૨. એમ એકદ્રી પર્યાપ્તા, અપર્યાપ્તાનું પણ અલ્પ બહુત્વ કહેવું, પ્રશ્ન-હે ભગવંત, એઇંદ્રિ પર્યાપ્તા, અપર્યાપ્તા. એ માંહે ક્યા ક્યાથકી ઘેાડા, ઘણા હાય? ઉત્તર-હે ગાતમ, સર્વથકી થેડા એરિદ્રી પર્યાપ્તા છે ૧. તેથકી એરિદ્રી અપર્યાપ્તા અસખ્યાતગુણા છે ૨. એમ તેદ્રીય, ચરીંદ્રય, અને પચેદ્રીય પણ કહેવા પ્રશ્ન-હે ભગવંત, એકેંદ્રી ૧, ખેદ્રી ૨, તેઇંદ્રીય ૩, ચરીદ્રી ૪, તે પચેદ્રી ૫, પર્યાપ્તા, અપર્યાપ્તા ૧૦. એ માંહે કયા કયા થકી ઘેાડા જાવત્ વિશેષાધિક હોય? -તરહે ગાતમ, સર્વ થકી ઘેાડા ચઉરીંદ્રી પર્યાપ્તા છે ૧, તે થકી પચેદ્રી પર્યાપ્તા વિશેષાધિક છે ૨. તે થકી એઇદ્રી પર્યાપ્તા વિશેષાધિક છે. ૩. તે થકી તેંકેંદ્રીય પર્યાપ્તા વિશેષાધિક છે જ, તે થકી પચેદ્રી અપર્યાપ્તા અસંખ્યાત ગુણા છે ૫. તે થકી ચઉરીંદ્રી અપર્યાપ્તા વિશેષાધિક છે ૬. તે થકી તેદ્ર અપર્યાપ્તા વિશેષાધિક છે ૭. તે થકી ખે ઇંદ્રિ પર્યાપ્તા વિશેષાધિક છે ૮, તે થકી એકીદ્રી અપર્યાપ્તા અન ́તગુણા છે . તે થકી સઇદ્ર અપર્યાપ્તા વિશેષાધિક છે ૧૦. તે થકી એકદ્રી પર્યાપ્તા સખ્યાત ગુણા છે ૧૧. અને તે થકી સમ્રુદ્રિ પર્યાપ્તા વિશેષાધિક છે ૧૨. એ પાંચ પ્રકારે સાંસારી જીવ કહ્યા. એ શ્રી જીવાભીગમ સૂત્રે પંચવિધ પ્રતિપતિ સંપૂર્ણ થઇ. ૧૨૯ છ પ્રકારે સસારી જીવ તેમાં તેની ભસ્થિતિ, કાય સ્થિતિ, અંતર અને અલ્પ બહુત્વના અધિકાર, ત્યાં જે આચાર્ય એમ કહેછે જે છ પ્રકારે સ`સારી જીવ છે તે એવી રીતે કહેછે જે. પૃથ્વીકાયા ૧, અપકાયા ૨, તેઉકાયા ૭, વાયુકાયા ૪, વનસ્પતિકાયા ૫, ને ત્રસકાયા ૬. પ્રશ્ન-હે ભગવત, પૃથ્વિકાયા જીવ કૈટલે ભેદે છે? ઉ-તર-હે ગાતમ, બે ભેદે છે. સુક્ષ્મ પૃથ્વીકાયા ૧, ને બાદર પૃથ્વીકાયા ૨. પ્રશ્ન- હે ભગવંત, સુક્ષ્મ પૃથ્વીકાયાના કેટલા બેદ છે? ઉત્તર--—હૈ ગૈાતમ, બે ભેદ છે. પર્યાપ્તા ૧, ને અપર્યાપ્તા ૨. Page #332 -------------------------------------------------------------------------- ________________ છ પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ. એમ બાદર પૃથ્વીકાયા પણ એ ભેદે છે. એમ ચાર ચાર ભેદે કરીને અપકાયા, તેઉકાયા, વાયુકાયા ને વનસ્પતિકાયા. તે પણ સુક્ષ્મ ૧, ખાદર ૨, પર્યાપ્તા ૩, ને અપર્યાપ્તા ૪, એમ ચાર ચાર ભેદ કહેવા પ્રશ્ન—હે ભગવત, ત્રસકાયા જીવ કૈટલે ભેદે છે? ઉત્તર--હું ગાતમ, એ ભેદે છે, પર્યાપ્તા ૧, તે અપર્યાપ્તા ૨. પ્રશ્ન-હે ભગવંત, પૃથ્વિકાયા જીવની કેટલા કાળની સ્થિતિ છે? ઊ-તરહે ગાતમ, જધન્યથી અંતર્મુહુર્તોની અને ઉત્કૃષ્ટપણે બાવીશ હજાર વરસની સ્થિતિ છે. એમ સર્વની સ્થિતિ કહેવી. ત્રસકાયાને જધન્યથી અંતર્મુહુર્ત્તની અને ઉત્કૃષ્ટપણે તેત્રીશ સાગરોપમની સ્થિતિ છે. અપર્યાપ્તા સર્વને જધન્યપણે અને ઉત્કૃષ્ટપણે પણ અંતર્મુહુર્તની સ્થિતિ છે. પર્યાપ્તા સર્વેને જધન્યથી અ ંતર્મુહુર્તની અને ઉત્કૃષ્ટપણે આપ આપણી ઉત્કૃષ્ટી સ્થિતિ તે અ ંતર્મુહુ-તેં હણી કહેવી. ( અંતર્મુહુર્ત અપર્યાપ્તાપણાનો કાળ જાય તે માટે.) [૧૬ પ્રશ્ન—હે ભગવંત, પૃથ્વીકાયા જીવ પૃથ્વીકાયાપણે કેટલા કાળ લગી રહે? ઉ-તર---હે ગાતમ, જન્યથી અંતર્મુહુર્તો રહે ને ઉત્કૃષ્ટપણે અસંખ્યાતે કાળ. કાળથી અસ`ખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણિ ને ક્ષેત્રથી અસંખ્યાતા લાકના આકાશ પ્રદેશ જેટલી ઉત્સર્પિણી અવસર્પિણી લગી પૃથ્વીકાયાપણે રહે. એમ અપકાયા, તેઉકાયા, ને વાયુકાયાને સ્થિતિ કહેવી. ને વનસ્પતિકાયા વનસ્પતિ માંહે જઘન્ય અંતર્મુહુર્ત રહે ને ઉત્કૃષ્ટપણે અના કાળ અનતી ઉત્સર્પિણી, અવર્સ પૈણી અનતા લાકના આકાશ પ્રદેશ પ્રમાણ રહે. આવળીકાના અસંખ્યાતમાં ભાગમાં જેટલા સમય હોય તેટલા પુદ્ગળ પરાવર્ત્ત લગી રહે. ત્રસકાયા જીવ ત્રસકાયાપણે જધન્યથી અંતમુહુર્ત્ત રહે, ને ઉત્કૃષ્ટપણે બે હજાર સાગરેાપમ સંખ્યાતે વરસે અધીક એટલું રહે. વળી અપર્યાપ્તા હએ કાયના જીવ જધન્યથી તે ઉત્કૃષ્ટપણે પણ અંતર્મુહુર્ત્ત લગીજ રહે. (અપર્યાપ્તાપણે સખ્યાતા ભવ કરે પણ તે સર્વ થઇને અતર્મુહુર્ત્તજ થાય.) ને પર્યાપ્તા પૃથ્વી ૧, અપ ૨, વાયુ ૩, તે વનસ્પતિની કાયસ્થિતિ સ ંખ્યાતા હજાર વરસની હાય, (પર્યાપ્તાપણે ઉત્કૃષ્ટા પણ સંખ્યાતાજ ભવ કરે તે માટે.) ને પર્યાપ્તા તેઉકાયને સખ્યાતા દીવસની કાયસ્થિતિ હાય. ત્રસકાયા પર્યાપ્તાપણે સાગરોપમ સત પ્રયકત્વ ઝાઝેરાં રહે. એ પર્યાપ્તા સર્વને એમ કાયસ્થિતિ જાણવી. પ્રશ્ન-હે ભગવત, પૃથ્વીકાયાને કેટલા કાળનું અંતર પડે? ઉત્તર—ડે ગાતમ, જધન્યથી અ ંતર્મુહુતૅનું ને ઉત્કૃષ્ટપણે અનંતા (વનસ્પતિનો) કાળ અંતર પડે, એમ અપકાયા, તેઉકાયા ને વાયુકાયાને પણ અંતર કહેવું. તે વનસ્પતિકાયાને અંતર જધન્ય અંતર્મુહુર્તીનું ને ઉત્કૃષ્ટપણે અસંખ્યાતો કાળ અંતર પડે. વળી ત્રસફાયાને Page #333 -------------------------------------------------------------------------- ________________ છ પ્રકારે સંસારી જીવની ભવસ્થિતિ વિગેરે. ૩૨૭] - - - - - - - - - - - - - - - - અનંત કાળ અંતર પડે. (વનસ્પતિમાં જાય માટે) એમ. અપર્યાપ્તા પૃથ્વી ૧, અપ ૨, તેઉ ૩, વાયુ ૪, અને ત્રસ ૫. તેને અનંતકાળને (વનસ્પતિ કાળના) અંતર પડે. ને અપર્યાપ્ત વનસ્પતિને અસંખ્યાતા કાળને (પૃથ્વીયાદિકની કાયસ્થિતિને) અંતર પડે. વળી પર્યાપ્ત પૃથ્વી ૧, અપ ૨. તેઉ ૩, વાયુ ૪, ને ત્રસ ૫. તેને અનંત કાળ (વનસ્પતિને કાળ) અંતર પડે. પ્રશ્ન–હે ભગવંત. પૃથ્વીકાયા ૧, જાવત ત્રસકાયા ૬. એ માંહે કયા કયાથકી છેડા ૧. જાવત વિશેષાધિક છે? ૪. ઉતર–હે ગૌતમ, સર્વથકી થડા ત્રસકાયા જીવ છે ૧. તેથી તેઉકાયા અસંખ્યાતગુણું છે ૨. તેથકી પૃથ્વીકાયા વિશેષાધિક છે ૩, તેથકી અપકાયા વિશેષાધિક છે જ. તેથકી વાયુકાયા વિશેષાધિક છે ૫. ને તેથકી વનસ્પતિકાયા અનંતગુણ છે ૬. એમ અર્યાપ્તાનું અ૫ બહુ પણ કહેવું અને પર્યાપ્તાનું પણ એમજ કહેવું. પ્રશન–હે ભગવંત, પૃથ્વીકાયા પર્યાપ્ત ૧, ને અપર્યાપ્તા ૨, એમાંહે ક્યા ક્યાથકી થોડા ૧, જાવત વિશેષાધિક હેય? ૪. ઉત્તર–હે મૈતમ, સર્વથકી થોડા પૃથ્વીકાયા અપર્યાપ્ત છે ૧, તેથકી પૃથ્વીકાયા પર્યાપ્ત સંખ્યાત ગુણ છે ૨, (સુક્ષ્મ પૃથ્વીકાયા પર્યાપ્ત ઘણું છે તે માટે.) પ્રશન–હે ભગવંત, અપકાયા પર્યાપ્ત ૧, ને અપર્યાપ્તા ૨, એ માંહે ક્યા ક્યા થકી છેડા ૧. જાવત વિશેષાધિક છે? ૪. ઉતર–હે ગૌતમ, સર્વથી થોડા અપકાયા અપર્યાપ્ત છે ૧, તેથકી અપકાયા પર્યાપ્ત સંખ્યાત ગુણું છે. ૨, એમ જાવત વનસ્પતિકાયા લગી અલ્પ, બહુત્વ કહેવો. પ્રશ્ન–હે ભગવંત, ત્રસકાયા પર્યાપ્તા ૧, ને અપર્યાપ્તા ૨. એ માંહે ક્યા ક્યાથકી થોડા ૧, ઘણું છે? ૨. ઉત્તર–હે ગૌતમ, સર્વથકી છેડા ત્રસકાયા પર્યાપ્ત છે ૧, તે થકી ત્રસકાયા અપર્યાપ્તા અને સંખ્યાત ગુણ છે ૨. પ્રશ્ન–હે ભગવંત, પૃથ્વીકાયા પર્યાપ્તા ૧, જાવત ત્રસકાયા પર્યાપ્તા, ને અપર્યાપ્ત ૧૨. એ માંહે કયા ક્યાથી થોડા ૧, જાવત વિશેષાધિક છે? ૪. ઉતર–હે ગૌતમ, સર્વ થકી છેડા ત્રસકાયા પર્યાપ્ત છે ૧, તે થકી ત્રસકાયા અપર્યાપ્ત અસંખ્યાત ગુણું છે ૨. તે થકી તેઉકાયા અપર્યાપ્તા સંખ્યાત ગુણ છે ૩, તે થકી પૃથ્વીકાયા અપર્યાપ્તા વિશેષાધિક છે જ, તે થકી અપકાયા અપર્યાપ્તા વિશેષાધિક છે ૫, તે થકી વાયુકાયા અપર્યાપ્તા વિશેષાધિક છે , તે થકી તેઉકાયા પર્યાપ્તા સંખ્યાત ગુણું છે ૭, તે થકી પૃથ્વીકાયા પર્યાપ્તા વિશેષાધિક છે.૮, તે થકી અપકાયા પર્યાપ્તા વિશેષાધિક છે , તે થકી વાયુકાયા પર્યાપ્તા વિશેષાધિક છે ૧૦, તે થકી વનસ્પતિકાયા અપર્યાપ્ત અનંત ગુણું છે ૧૧, તે થકી સકાયા અપર્યાપ્તા વિશેષાધિક છે ૧૨, તે થકી વનસ્પતિકાયા પર્યાપ્ત સંખ્યાત ગુણ છે ૧૩, ને તે થકી સકાયા પર્યાપ્તા વિશેષાધિક છે ૧૪. Jain Education Intemational Page #334 -------------------------------------------------------------------------- ________________ [૩૧૮ છ પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ. ૧૩૦. સુક્ષ્મ જીવની ભવસ્થિતિ, કાયરિથતિ, અંતર ને અલ્પ બહુત્વને અધિકાર, પ્રશન–હે ભગવંત, સુક્ષ્મ જીવની કેટલા કાળની સ્થિતિ છે? ઉત્તર–હે ગતમ, જઘન્યથી અંતર્મુહુર્તની ને ઉત્કૃષ્ટપણે પણ અંતર્મુહુર્તની જ સ્થિતિ છે. એમ સુક્ષ્મ પૃથ્વી ૧, અપ ૨, તેઉ ૩, વાયુ ૪, વનસ્પતિ ૫, અને નિગોદની સ્થિતિ કહેવી. વળી એમ સર્વ સુક્ષ્મ અપર્યાપ્ત ને પર્યાપ્તાને પણ જઘન્યથી અંતર્મુહુ-ર્તની ને ઉત્કૃષ્ટપણે પણ અંતર્મુહુર્તની સ્થિતિ છે. પ્રશ્ન––હે ભગવંત, સુમ છવ સુમપણે કેટલા કાળ લગી રહે? (કાયસ્થિતિ પણે?) ઉતર– હે મૈતમ, જઘન્યથી અંતર્મુહુર્ત રહે ને ઉત્કૃષ્ટપણે અસંખ્યાત કાળ અસંખ્યાતા લોકના આકાશ પ્રદેશ તેટલી ઉત્સર્પિણી, અવસર્પિણી લગી રહે. એમ પૃથ્વિ આદિક સર્વ સુમને પૃથ્વિનો કાળ કહે. જાવંત સુક્ષ્મ નિગોદને પણ પૃથ્વિનો કાળ કહેવો, ને અપર્યાપ્તા સર્વને જઘન્યથી અંતર્મુહુર્ત ને ઉત્કૃષ્ટપણે પણ અંતમુહુર્તની કાયસ્થિતિ છે. એમ પર્યાપ્ત પણ સર્વને જઘન્ય પણે ને ઉત્કૃષ્ટપણે પણ અંતર્મુહુર્ત કાયસ્થિતિ છે. પ્રશ્ન–હે ભગવંત, સુક્ષ્મ જીવને કેટલા કાળને અંતર પડે? ઉત્તર–હે ગૌતમ, જઘન્યથી અંતર્મુહુર્તનો ને ઉત્કૃષ્ટપણે અસંખ્યાતા કાળ. તે કાળથકી અને સંખ્યાતી ઉત્સર્પિણી, અવસર્પિણી. ને ક્ષેત્રથકી આંગુળના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ આકાસ શ્રેણું માહે જેટલા આકાશ પ્રદેશ હોય તેટલી ઉત્સર્પિણી, અવસર્પિણીને અંતર પડે.” એમ સુક્ષ્મ વનસ્પતિકાયાને ને સુક્ષ્મ નિગોદને પણ આંગળને અસંખ્યાતમા ભાગ પ્રમાણુ આકાશ શ્રેણી માટે જેટલા આકાશ પ્રદેશ તેટલી ઉત્સર્પિણું, અવસર્પિણીને અંતર પડે. ને સુક્ષ્મ પૃથ્વી ૧, અપ ૨, તેઉ ૩, ને વાયુકાય ૪, તેને વનસ્પતિના કાળ પ્રમાણ (અનંતા કાળનું) અંતર પડે. એમ અપર્યાપ્તાને પણ અંતર કહેવું, ને પર્યાપ્તાને પણ એમજ અંતર કહેવું. પ્રશ્ન-હે ભગવંત, સુક્ષ્મ જીવ ૧, જાવત સુકમ નિગોદ ૭. એ માંહે કયા કયાથકી છેડા ૧, ઘણું છે? ૪. ઉત્તર–હે ગતમ, સર્વ થકી ઘોડા સુમ તેઉકાયા છે ૧, તે થકી સુક્ષ્મ પૃથ્વીકાયા વિશેષાધિક છે ૨. તે થકી સુમ અપકાયા વિશેષાધિક છે ૩, તે થકી સુક્ષ્મ વાયુકાયા વિશેષાધિક છે ૪, તે થકી સુક્ષ્મ નિગોદ અસંખ્યાત ગુણ છે પ. (સુમ નિગદ તે સુમ વનસ્પતિના શરીર જાણવાં અને તે એકેકે નિગોદે અનંતા છવ છે.) તે થકી સુક્ષ્મ વન સ્પતિકાયા જીવ અનંત ગુણ છે ૬. (એકેકા નિદે અનંતા છવ છે તે માટે) ને તે થકી સર્વ સુક્ષ્મ જીવ વિશેષાધિક છે ૭. Jain Education Intemational Page #335 -------------------------------------------------------------------------- ________________ બાદર છવની ભવસ્થિતિ વિગેરે. ૩૧૯]. એમ અપર્યાપ્તાનું પણ અલ્પ, બહુ કહેવું. ને પર્યાપ્તાનું અલ્પ, બહુત પણ એમજ કહેવું. પ્રશ્ન-હે ભગવંત, સુક્ષ્મ પર્યાપ્ત ૧, પર્યાપ્તા ૨ એ માંહે ક્યા ક્યા થકી છેડા ઘણું હોય? ઉત્તર– હે મૈતમ, સર્વ થકી છેડા સુક્ષ્મ જીવ અપર્યાપ્ત છે ૧, તે થકી સુક્ષ્મ પર્યાપ્તા સંખ્યાત ગુણું છે. ૨, એમ જાવત્ સુક્ષ્મ નિગોદ લગી અપર્યાપ્તાથકી પર્યાપ્ત સંખ્યાત ગુણ કહેવા. પ્રશ્ન-હે ભગવંત, સુક્ષ્મ ૧, સુક્ષ્મ પૃથ્વીકાયા ૨, જાવત્ સુમ નિગોદ પર્યાપ્ત છે. અને પર્યાપ્તા ૧૪. એ માંહે કયા કયાથકી છેડા ૧, જાવત્ વિશેષાધિક છે? ૪. ઉત્તર–હે ગતમ, સર્વ થકી છેડા સુમ તેઉકાયા અપર્યાપ્ત છે ૧. તે થકી સુક્ષ્મ પૃથ્વીકાયા અપર્યાપ્તા વિશેષાધિક છે. ૨. તે થકી સુક્ષ્મ અપકાયા અપર્યાપ્તા વિશેષાધિક છે ૩, તે થકી સુક્ષ્મ વાયુકાયા અપર્યાપ્તા વિશેષાધિક છે જ, તે થકી સુમ તેઉકાયા પર્યાપ્તા અને સંખ્યાત ગુણ છે , તે થકી સુમ પૃથ્વીકાયા પર્યાપ્તા વિશેષાધિક છે ૬, તે થકી સુમ અપકાયા પર્યાપ્તા વિશેષાધિક છે છે, તે થકી સુક્ષ્મ વાયુકાયા પર્યાપ્તા વિશેષાધિક છે ૮, તે થકી સુક્ષ્મ નિગોદ અપર્યાપ્તા અસંખ્યાત ગુણ છે ૯. તે થકી સુક્ષ્મ નિગોદ પર્યાપ્ત સંખ્યાત ગુણ છે ૧૦, તે થકી સુક્ષ્મ વનસ્પતિકાયા પર્યાપ્તા અનંત ગુણ છે ૧૧, તેથકી સુમ અપર્યાપ્તા વિશેષાધિક છે ૧૨, તે થકી સુક્ષ્મ વનસ્પતિકાયા પર્યાપ્ત સંખ્યાત ગુણ છે ૧૩, ને તે થકી સુમિ પર્યાપ્તા વિશેષાધિક છે ૧૪. એ સુક્ષ્મ જીવન અધિકાર પુરે થયો. ૧૩૧. બાદર છવની ભવસ્થિતિ, કાયસ્થિતિ, અંતર ને અ૯પ બનો અધિકાર, પ્રશ્ન- હે ભગવંત, બાદર છવની કેટલા કાળની સ્થિતિ છે? ઉત્તર– ગેમ, જઘન્યથી અંતર્મુહુર્તની ને ઉત્કૃષ્ટપણે તેત્રીશ સાગરોપમની સ્થિતિ છે. (દેવતા નારકી આશ્રી). પ્રશ્ન-હે ભગવંત, બાદર પૃથ્વીકાયની કેટલી કાળની સ્થિતિ છે? ઊત્તર–હે ગૌતમ, જઘન્ય અંતર્મુહુર્ત ને ઉત્કૃષ્ટપણે બાવીસ હજાર વરસની સ્થિતિ છે. પ્રશ્ન–હે ભગવંત, બાદર અપકાયાની કેટલા કાળની સ્થિતિ છે? ઉત્તર–હે ગેમ, જઘન્યથી અંતર્મુહુર્ત ને ઉત્કૃષ્ટપણે સાત હજાર વરસની સ્થિતિ છે. પ્રશ્ન-હે ભગવંત, બાદર તેઉકાયાની કેટલા કાળની સ્થિતિ છે? ઊત્તર–હે ગૌતમ, જઘન્ય અંતર્મુહુર્ત ને ઉત્કૃષ્ટપણે ત્રણ અહોરાત્રીની છે. પ્રશન–હે ભગવંત, બાદર વાયુકાયાની કેટલા કાળની સ્થિતિ છે? ઉતર–હે ગૌતમ, જધન્ય અંતર્મુહુર્ત ને ઉત્કૃષ્ટપણે ત્રણ હજાર વરસની છે. પ્રશ્ન-હે ભગવંત, બાદર વનસ્પતિકાયાની કેટલી કાળની સ્થિતિ છે? Page #336 -------------------------------------------------------------------------- ________________ છ પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ. ઉત્તર--હું ગાતમ, જધન્ય અંતર્મુહુર્ત્ત ને ઉત્કૃષ્ટપણે દશ હજાર વરસની છે. પ્રશ્ન—હે ભગવંત, પ્રત્યેક શરીરિ બાદર વનસ્પતિકાયાની કેટલા કાળની સ્થિતિ છે? ઉત્તર---હું ગાતમ, જધન્ય અંતર્મુહુર્ત ને ઉત્કૃષ્ટપણે દશ હજાર વરસની છે. પ્રશ્ન- હે ભગવંત, ખાદર નિગેાદની કેટલા કાળની સ્થિતિ છે? ઉત્તર-હે ગાતમ, જધન્ય અને ઉત્કૃષ્ટપણે અંતર્મુહુ-તેની છે. પ્રશ્ન—હે ભગવંત, ખાદર ત્રસકાયાની કેટલા કાળની સ્થિતિ છે? ઉત્તર—હે ગાતમ, જધન્ય અંતર્મુહુર્ત ને ઉત્કૃષ્ટપણે તેત્રીસ સાગરાપમની સ્થિતિ છે. પ્રરત હે ભગવત, સર્વ અપર્યાપ્તાને કેટલા કાળની સ્થિતિ છે? ઉત્તર—હું ગાતમ, જધન્યપણે અને ઉત્કૃષ્ટપણે અંતર્મુહુર્તની છે. પ્રશ્ન—હે ભગવત, સર્વ પર્યાપ્તાને કૈટલા કાળની સ્થિતિ છે? ઉત્તર—હે ગાતમ, જધન્ય અંતર્મુહુર્ત અને ઉત્કૃષ્ટપણે પાતપેાતાની ઉત્કૃષ્ટી સ્થિતિ છે તેથી અંતર્મુહુ-તેં ઉણી કહેવી. (સર્વને અંતર્મુહુર્ત અપર્યાપ્તાપણે જાય તે માટે) પ્રશ્ન-હે ભગવંત, ખાદર જીવ ખાદરપણે કેટલા કાળ લગી રહે? ઉત્તર્—હે ગાતમ, જધન્યથી અંતર્મુહુ-તે ને ઉત્કૃષ્ટપણે અસંખ્યાતા કાળ રહે. તે કાળ થકી અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી. અને ક્ષેત્રથકી આકાસને અસખ્યાતમે ભાગે આકાશ શ્રેણી માંહે જેટલા આકાશ પ્રદેશ હાય તેટલી ઉત્સર્પિણી અવસર્પિણી લગી બાદરપણે રહે. [૩૨૦ બાદર પૃથ્વીકાયા ૧, બાદર અપકાયા ૨, ખાદર તેઉકાયા ૩, ભાદર વાયુકાયા ૪. પ્રત્યેક શરીરિ ખાદર વનસ્પતિકાયા પ, તે ખાદર નિગેાદ ૬. એટલાને પ્રત્યેકે (એકકાને) જધન્યથી અંતર્મુહુર્તની ને ઉત્કૃષ્ટપણે સીતેર ક્રેડાક્રાડ સાગરોપમની કાય સ્થિતિ જાણવી. અને અસંખ્યાતી ઉત્સર્પિણી, અવસર્પિણી અંગુળના અસખ્યાતમા ભાગ માંહે જેટલા આકાશ પ્રદેશ હાય તેટલા લગી એધપણે ભાદરમાંહે અને બાદર વનસ્પતિપણે રહે. શેષ થાકતાના અનુબંધ કહું છું—શેષ બાદર પૃથ્વી ૧, અપ ૨, તેઉ ૩, વાયુ ૪, પ્રત્યેક શરીરિ ખાદર વનસ્પતિ ૫, તે માદર નિગેાદ ૬. એ છ માંહે પ્રત્યેકે (એકેકાને) સાડી ત્રણુ ઉત્સર્પિણી, અવસર્પિણી લગી રહે એટલે સીતેર ક્રેાડાક્રેડ સાગરોપમ લગી રહે. ને સૂક્ષ્મ, ખાદર એ મળીને સામાન્ય થકી નિગેાદપણે અઢી પુદ્ગળ પરાવર્ત લગી રહે. પ્રશ્ન—હે ભગવંત, ત્રસકાયા ત્રસકાયપણે કેટલેા કાળ રહે? ઉત્તર-હે ગાતમ. જધન્યથી અંતમુહુર્ત ને ઉત્કૃષ્ટપણે બે હજાર સાગરોપમ ઝાઝેરાં રહે. પ્રશ્ન હે ભગવંત, સર્વે અપર્યાપ્તાની કાયસ્થિતિ કેટલા કાળની હાય? ઉ-તર્—હે ગાતમ, જધન્ય તે ઉત્કૃષ્ટપણે પણ અંતર્મુહુ-તની હોય. (અપર્યાપ્તાપણે ઘણા ભવ કરે તેા પણ અંતર્મુહુ તેજ રહે.) Page #337 -------------------------------------------------------------------------- ________________ બાદર છવની ભવસ્થિતિ વગેરે. ૩૨૧] -- હવે પર્યાપ્યા બાદરને ને પર્યાપ્ત બાદર ત્રસકાયાને એ બેની કાયસ્થિતિ સાગરોપમ સત પ્રથકવ ઝાઝેરાની હેય. પર્યાપ્તા તેઉકાયાપણે સંખ્યાના અહેરાન્ન રહે અને બે પ્રકારના નિગેદપણે અંતર્મુહુર્ત લગે રહે. અને શેષ વૃધ્ધિ ૧, અપ ૨, વાયુ ૩, ને પ્રત્યેક વનસ્પતિ ૪. એટલા પર્યાપ્તાપણે સંખ્યાતા હજાર વરસ લગી રહે. પ્રશ્ન–હે ભગવંત, બાદર છવને કેટલા કાળને અંતર પડે? પાછું બાદરપણું કેટલે કાળે પામે? ઉત્તર–હે મૈતમ, બાદરજીવ ૧. બાદર વનસ્પતિકાયા ૨. પ્રત્યેક શરીર બાબર વનસ્પતિકાયા ૩. ને બાદર નિગોદ ૪. એ ચારેને પૃથ્વીનો કાળ જાવ અસંખ્યાતા લોકના આકાશ પ્રદેશ જેટલી ઉત્સર્પિણી, અવસર્પિણ એટલો અંતર પડે. ને શેષ પૃથ્વી ૧, અપ ૨, તેઉ ૩, વાયુ , ને ત્રસ ૫. એ પાંચ બાદરને અનતિ વનસ્પતિને કાળ અંતર પડે. એમ એ નવ પર્યાપ્તાને પણ અંતર કહેવું. ને અપર્યાપ્તાને પણ એમજ અંતર કહેવું. - હવે આપણે બાદર છવ ૧, બાદર વનસ્પતિકાયા ૨, પ્રત્યેક શરીરિ બાદર વનસ્પતિકાયા ૩, ને બાદર નિગોદ ૪. એ ચારને અસંખ્યાત (પૃથ્વીને) કાળ અંતર હોય, ને શેષ બાદર પૃથ્વી ૧, અપ ૨, તેઉ ૩, વાયુ , ને ત્રસ ૫. એ પાંચને અને તે વનસ્પતિને કાળ અંતર હોય. પ્રશન–હે ભગવંત, બાદર છવ ૧, બાદર પૃથ્વીકાયા રે, જાવત બાદર ત્રસકાયા ૯. એ માંહે કયા ક્યાથકી થડા ૧. જાવત વિશેષાધિક છે ? ૪. ઉત્તર–હે ગૌતમ, સર્વથકી છેડા બાદર ત્રસકાયા છે ૧, તેથકી બાદર તેઉકાયા અસર ખ્યાત ગુણ છે. ૨, તેથકી પ્રત્યેક શરીરિ બાદર વનસ્પતિકાયા અસંખ્યાત ગુણ છે ?, તેથકી બાદર નિગદ અસંખ્યાત ગુણ છે જ, તેથકી બાદર પૃથ્વીકાયા અસંખ્યાત ગુણ છે ૫, તેથકી બાદર અપકાયા અસંખ્યાત ગુણું છે ૬, તેથકી બાર વાયુકાયા અસંખ્યાત ગુણ છે છે, તેથકી બાદર વનસ્પતિકાયા અનંત ગુણ છે ૮, ને તેથકી સર્વ બાદર છવ વિશેષાધિક છે ૯. એમ એજ રીતે અપર્યાપ્તાનું પણ અલ્પ બહુ કહેવું પ્રશ્ન-હે ભગવંત, બાદર છવ પર્યાપ્ત ૧, બાદર પૃથ્વી પર્યાપ્તા ૨, જાત બાદર ત્રસકાયા પર્યાપ્તા ૯. એ માંહે કયા ક્યાથી થોડા ૧. જાવત વિશેષાધિક છે? ૪. ઉતર–હે ગતમ. સર્વથકી છેડા બાદ તેઉકાયા પર્યાપ્ત છે ૧, તેથકી બાદર, ત્રસકાયા પર્યાપ્તા અસંખ્યાત ગુણ છે ૨, તેથકી પ્રત્યેક શરીરિ બાદર વનસ્પતિકાયા. પર્યાપ્ત અસ ખ્યાત ગુણું છે ૩, તેથકી બાદર નિગદ અસંખ્યાત ગુણ છે , તેથકી બાદર પૃથ્વી પર્યાપ્તા અસંખ્યાત ગુણ છે ૫, તેથકી બાદર અપકાયા પર્યાપ્ત અસંખ્યાત ગુણ છે, તેથકી બાદર વાયુકાયા પર્યાપ્તા અસંખ્યાત ગુણ છે છે, તેથકી બાદર વનસ્પતિકાયા મર્યાપ્તા 41 Jain Education Intemational Page #338 -------------------------------------------------------------------------- ________________ [૩રર છ પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ. -- : અનંત ગુણ છે ૮, તેથકી સર્વ બાદર છવ પર્યાપ્તા વિશેષાધિક છે. ૯. પ્રશન–હે ભગવંત, બાદર છવ પર્યાપ્ત ૧, અપર્યાપ્ત ૨. એ માંહે કયા કયાથકી થોડા, ઘણું હોય? ઉતર– હે ગૌતમ, સર્વથકી છેડા બાદર છવ પર્યાપ્ત છે ૧, તેથકી બાદર છવ અપર્યાપ્ત અસંખ્યાત ગુણ છે ૨. એમ સઘળાએ બાદર જાવત ત્રસકાયા લગી પર્યાપ્તાથકી અપર્યાપ્તા અસંખ્યાતગુણું કહેવા. પ્રશ્ન- હે ભગવંત, બાદર છવ ૧, બાદર પૃથ્વીકાયા ૨, જાવટ બાદર ત્રસકાયા પર્યાપ્તા ૯. ને અપર્યાપ્તા ૧૮. એ માંહે ક્યા ક્યાથકી છેડા ૧. જાવત વિશેષાધિક હોય? ૪. ઉતર–હે ગતમ, સર્વથકી છેડા બાદર તેઉકાયા પર્યાપ્ત છે ૧, તે થકી બાદર ત્રકાયા પર્યાપ્ત અસંખ્યાતગુણ છે ૨. તે થકી તેહીજ બાદર ત્રસકાયા અપર્યાપ્તા અસંખ્યાતા ગુણુ છે. ૩. તે થકી પ્રત્યેક શરીરિ બાદર વનસ્પતિકાયા પર્યાપ્તા અસંખ્યાત ગુણ છે. ૪. તે થકી બાદર નિગોદ પર્યાપ્તા અસંખ્યાત ગુણ છે પ. તે થકી બાદર પૃથ્વીકાયા પર્યાપ્ત અસંખ્યાત ગુણું છે ૬. તે થકી બાદર અપકાયા પર્યાપ્ત અસંખ્યાત ગુણ છે ૭. તે થકી બાર વાયુકાયા પર્યાપ્તા અસંખ્યાત ગુણ છે ૮. તે થકી બાદર તેઉકાયા અને પર્યાપ્તા અસંખ્યાત ગુણ છે ૯. તે થકી પ્રત્યેક શરીરિ બાદર વનસ્પતિકાયા અપર્યાપ્તા અસંખ્યાત ગુણું છે ૧૦. તે થકી બાદર નિગદ અપર્યાપતા અસંખ્યાત ગુણું છે ૧૧, તે થકી બાદર પૃથ્વીકાયા અપર્યાપ્તા અસંખ્યાત ગુણ છે ૧૨. તે થકી બાદર અપકાયા અપર્યાપ્તા અસંખ્યાત ગુણ છે ૧૩. તે થકી બાર વાયુકાયા અપર્યાપ્તા અસંખ્યાત ગુણ છે ૧૪. તે થકી બાદર વનસ્પતિકાયા પર્યાપ્તા અનંત ગુણ છે ૧૫. તે થકી બાદર પર્યાપ્ત વિશેષાધિક છે ૧૬. તે થકી બાદર વનસ્પતિકાયા અપર્યાપ્તા અસંખ્યાત ગુણું છે ૧૭. તે થકી બાદર અપર્યાપ્તા વિશેષાધિક છે ૧૮. ને તે થકી સર્વ બાદર છવ વિશેષાધિક છે. ૧૯, એ બાદર છવને અધિકાર પુરો થશે. ૧૩ર, સુક્ષ્મ, બાદર, જીવને ભેળે અલ્પ, બહુત્વ, પ્રશ્ન–હે ભગવંત, સુમ છવ 1. સુમ પૃથ્વીકાયા ૨. જાવંત સુકમ નિગોદ ૮, બાદર જીવ ૯, બાદર પૃથ્વીકાયા ૧૦, જાવત્ બાદર ત્રસકાયા ૧૬, એ માંહે કયા ક્યા થકી થોડા ૧, જાવત્ વિશેષાધિક છે? ૪. ઉત્તર–હે ગૌતમ, સર્વ થકી છેડા બાદર ત્રસકાયા છે ૧, તે થકી બાદર તેઉકાયા અસંખ્યાત ગુણ છે. ૨. તે થકી પ્રત્યેક શરીરિ બાદર વનસ્પતિકાયા અસંખ્યાત ગુણ છે. ૩. તે થકી બાદર નિગોદ અસંખ્યાત ગુણ છે જ. તે થકી બાદર અસંખ્યાત ગુણું છે ૫. તેથકી બાદર પૃથ્વીકાયા અસંખ્યાત ગુણ છે ૬. તે થકી બાદર અપકાયા અસંખ્યાત ગુણ છે ૭. તે થકી બાદર વાયુકાયા અસંખ્યાત ગુણ છે ૮. તેથકી સુકમ તેઉકાયા અસંખ્યાત ગુણ છે ૯. તે થકી સુક્ષ્મ પૃથ્વીકાયા વિશેષાધિક છે ૧૦. તે થકી Jain Education Interational Page #339 -------------------------------------------------------------------------- ________________ સુક્ષ્મ, બાદર છવને ભેળે અલ્પ, બહુવ, ૩૨૩] સુક્ષ્મ અપકાયા વિશેષાધિક છે ૧૧. તે થકી શુક્ષ્મ વાયુકાયા વિશેષાધિક છે ૧૨. તે થકી સુક્ષ્મ નિગોદ અસંખ્યાત ગુણું છે ૧૩. તે થકી બાદર વનસ્પતિકાયા અનંત ગુણું છે ૧૪. તે થકી બાદર છવે વિશેષાધિક છે ૧૫. તે થકી સુક્ષ્મ વનસ્પતિકાયા અસંખ્યાત ગુણ છે ૧૬. અને તે થકી સર્વ સુક્ષ્મ વિશેષાધિક છે. ૧૭. એમ એજ પ્રમાણે અપર્યાપ્તાનું પણ અલ્પ બહુત કહેવું. હવે પર્યાપ્તાનું કહે છે. પ્રશ્ન–હે ભગવંત, સુક્ષ્મ જીવ ૧. સુક્ષ્મ પૃથ્વીકાયા ૨. જાવત સુક્ષ્મ નિગદ પર્યાપ્ત ૮. બાદર છવ ૯. બાદર પૃથ્વીકાયા ૧૦. જાવઃ બાદર ત્રસકાયા પર્યાપ્તા ૧૬. એ માંહે કયા ક્યા થકી થડા ૧, જાવત્ વિશેષાધિક છે?૪. ઉતર– ગૌતમ, સર્વ થકી છેડા બાદર તેઉકાયા પર્યાપ્ત છે ૧. તેથકી બાદર ત્રણકાયા પર્યાપ્તા અસંખ્યાત ગુણ છે. ૨. તેથકી પ્રત્યેક શરીરિ બાદર વનસ્પતિકાયા પર્યાપ્ત અસંખ્યાત ગુણું છે ૩. તેથકી બાદર નિગોદ પર્યાપ્તા અસંખ્યાત ગુણ છે જ, તેથકી બાદર પર્યાપ્તા અસંખ્યાત ગુણું છે ૫. તેથકી બાદર પૃથ્વીકાયા પર્યાપ્તા અસંખ્યાત ગુણ છે ૬. તેથકી બાદર અપકાયા પર્યાપ્તા અસંખ્યાત ગુણ છે ૭. તેથકી બાદર વાયુકાયા પર્યાપ્તા અસંખ્યાત ગુણું છે ૮. તેથકી સુક્ષ્મ તેઉકાયા પર્યાપ્તા અસંખ્યાત ગુણું છે ૯. તેથકી સુક્ષ્મ પૃથ્વીકાયા પર્યાપ્તા વિશેષાધિક છે ૧૦. તેથકી સુક્ષ્મ અપકાયા પર્યાપ્તા વિશેષાધિક છે ૧૧. તેથકી સુક્ષ્મ વાયુકાયા પર્યાપ્તા વિશેષાધિક છે ૧૨. તેથકી સુક્ષ્મ નિગોદ પર્યાપ્ત અસંખ્યાત ગુણ છે ૧૩. ચકી બાર વનસ્પતિકાયા પર્યાપ્તા અનંત ગુણ છે ૧૪. તેથકી બાદર છવ પર્યાપ્તા વિશેષાધિક છે ૧૫. તેથકી સુમે વનસ્પતિકાયા પર્યાપ્તા અસંખ્યાત ગુણ છે ૧૬. ને તે થકી સર્વ સુકમ પર્યાપ્તા વિશેષાધિક છે ૧૭. પ્રશ્ન- હે ભગવંત, સુક્ષ્મ ૧. બાદર ૨. પર્યાપ્તા ૩. ને અપર્યાપ્તા ૪. એ માંહે કયા કયા થકી ભેડા ઘણા હોય? ઉતર-હે ગૌતમ, સર્વ થકી છેડા બાદર પર્યાપ્ત છે ૧. તેથકી બાદર અપર્યાપ્તા અસંખ્યાતગુણ છે ૨. તેથકી સુક્ષ્મ અપર્યાપ્તા અસંખ્યાત ગુણ છે ૩. ને તેથકી સુક્ષ્મ પર્યાપ્તા સંખ્યાત ગુણ છે ૪. એમ સુક્ષ્મ પૃથ્વી, બાદર પૃથ્વીનું અલ્પ, બહુત્વ કહેવું. જાવિત સુક્ષ્મ નિદ, બાદર નિગોદનું પણ અલ્પ બહત્વ એમજ કહેવું. પણ તેમાં એટલો વિશેષ જે પ્રત્યેક શરીરિ બાદર વનસ્પતિકાયા પર્યાપ્તા સર્વથકી થડા ને તે થકી અપર્યાપ્તા અસંખ્યાત ગુણ છે. (પ્રત્યેક વનસ્પતિ સુક્ષ્મમાં નથી તે માટે તેને બેજ બોલનું અલ્પ બહુત્વ જાણવું. ને બીજાને પૂર્વલા ચાર બેલનું જાણવું.) વળી બાદર ત્રસકાયાનું પણ એમજ બે બોલનું અલ્પ, બહુત્વ કહેવું. (કેમકે સુક્ષ્મમાં ત્રસ નથી તે માટે) પ્રશ્ન–હે ભગવંત, સુક્ષ્મ ૧. સુમ પૃથવ્યાદિક સર્વ ૮. બાદર ૯. બાદર પૃથવ્યાદિક સર્વ પર્યાપ્તા ૧૬. ને અપર્યાપ્તા ૩૨. એ માંહે કયા કયા થકી છેડા ૧. જાવત વિશેષાધિક છે? ૪. Jain Education Interational Page #340 -------------------------------------------------------------------------- ________________ છ પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ, ઊ-તર્—હૈ ગૈતમ, સર્વથકી ઘેાડા બાદર તેઉકાયા પર્યાપ્તા છે ૧. તે થકી ખાદર ત્રસકાયા પર્યાપ્તા અસખ્યાત ગુણા છે ૨. તે થકી તેહીજ બાદર ત્રસકાયા અપર્યાપ્તા અસખ્યાત ગુણા છે . તે થકી પ્રત્યેક શરીરિ ખાદર વનસ્પતિકાયા પર્યાપ્તા અસંખ્યાત ગુણા છે ૪. તે થકી ખાદર નિગેદ પર્યાપ્તા અસખ્યાત ગુણા છે ૫. તે થકી માદર પૃથ્વીકાયા પર્યાપ્તા અસખ્યાત ગુણા છે ૬. તે થકી બાદર અપકાયા પર્યાપ્તા અસંખ્યાત ગુણા છે ૭. તે થકી બાદર વાયુકાયા પર્યાપ્તા અસંખ્યાત ગુણા છે ૮. તેથી ખાદર તેઉકાયા અપર્યાપ્તા અસંખ્યાત ગુણા છે ૯. તે થકી પ્રત્યેક શરિરી માદર વનસ્પતિકાયા અપર્યાપ્તા અસ ખ્યાત ગુણા છે ૧૦. તે થકી ખાદર નિગેાદ અપર્યાપ્તા અસંખ્યાત ગુણા છે ૧૧, તે ચકી બાદર પૃથ્વીકાયા અપર્યાપ્તા અસ`ખ્યાત ગુણા છે ૧૨. તે થકી ખાદર અપકાયા અપર્યાપ્તા અસંખ્યાત ગુણા છે ૧૩. તે થકી બાદર વાયુકાયા અપર્યાપ્તા અસ ંખ્યાત ગુણા છે ૧૪. તે થકી સુક્ષ્મ તેઉકાયા અપર્યાપ્તા અસંખ્યાત ગુણા છે ૧પ. તે થકી સુક્ષ્મ પૃથ્વીકાયા અપર્યાપ્તા વિશેષાધિક છે ૧૬. તે થકી સુક્ષ્મ અપકાયા અપર્યા'તા વિશેષાધિક છે. ૧૭. તે થકી સુક્ષ્મ વાયુકાયા અપર્યાપ્તા વિશેષાધિક છે ૧૮. તે થકી રુમ તેઉકાયા પર્યાપ્તા સ`ખ્યાત ગુણા છે ૧૯. તે થકી સુક્ષ્મ પૃથ્વીકાયા પર્યાપ્તા વિશેષાધિક છે ૨૦. તે થકી સુક્ષ્મ અપકાયા પર્યાપ્તા વિશેષાધિક છે. ૨૧. તે થકી સુક્ષ્મ વાયુકાયા પસા વિશેષાધિક છે ૨૨. તે થકી સુક્ષ્મ નિગેાદ અપર્યાપ્ત! અસંખ્યાત ગુણા છે ૨૩. તે થકી સુક્ષ્મ નિંગાદ પર્યાતા સંખ્યાત ગુણા છે ૨૪. તે થકી બાદર વનસ્પતિકાયા પર્યાપ્તા અન ંતગુણા છે ૨૫. તે થકી બાદર પર્યાપ્તા વિશેષાધિક છે. ૨૬. તે થકી ખાદર વનસ્પતિકાયા અપર્યાપ્તા અસંખ્યાત ગુણા છે ર૭. તે થકી બાદર અપર્યાપ્તા વિશેષાધિક છે ૨૮. તે થકી સર્વે આદર વિશેષાધિક છે ૨૯. તે થકી સુક્ષ્મ વનસ્પતિકાયા અપર્યાપ્તા અસ`ખ્યાત ગુણા છે ૩૦. તે થકી સુક્ષ્મ અપર્યાપ્તા વિશેષાધિક છે ૩૧. તે થકી સુક્ષ્મ વનસ્પતિકાયા પર્યામા સખ્યાત ગુણા છે ૩ર. તે થકી સુક્ષ્મ પર્યાપ્તા વિશેષાધિક છે ૩૩. તે તે થકી સર્વે સુક્ષ્મ જીવ વિશેષાધિક છે ૩૪, એ સુક્ષ્મ, બાદર જીવના અપ, બહુત્વ પુરા થયા. ૧૩૩. નિગાહના અધિકાર અલ્પ બહુત્વ સાથે, [૩૨૪ પ્રશ્ન—હે ભગવંત, નિગેાદ કેટલે ભેદે કહ્યા છે? ઉ-તર--હે ગૈાતમ, એ ભેદે કહ્યા છે. સુક્ષ્મ વનસ્પતિમાંહે તે સુક્ષ્મ નિગેાદ ૧. તે બાદર વનસ્પતિમાંહે તે ખાદર નિગેાદ ૨. ને તે નિગેદના જીવ. (અનંતા જીવનું સાધારણ રૂપે એકઠું શરીર તે એક નિગેાદ કહીએ તે વનસ્પતિમાંહેજ હાય.) પ્રરન—હે ભગવત, સુક્ષ્મ નિગાદ કેટલે ભેદે કહ્યા છે? ઉત્તર—હૈ ગૈાતમ, ભેદે કહ્યા છે. પર્યાપ્તા નિગેાદ ૧, ને અપર્યાપ્તા નિગેદ ૨. પ્રશ્ન- હે ભગવંત, બાદર નિગેદ કેટલે ભેદે કથા છે ? ઉ-તર્—હૈ ગૈાતમ, તે પણ એ ભેદે કહ્યા છે. પર્યાપ્તા નિગેાદ ૧, ને અપર્યાપ્તા નિગેાદ ૨. Page #341 -------------------------------------------------------------------------- ________________ નિગાદન અધિકાર અલ્પ બહુ સાથે. ૩૨૫] પ્રશ્નહે ભગવંત, નિગોદના જીવ કેટલે ભેદે કહ્યા છે? ઉત્તર–હે તમ, બે ભેદે કહ્યા છે. સુક્ષ્મ નિગોદના જીવ ૧, ને બાદર નિગદના જીવ ૨. પ્રશ્ન-હે ભગવંત, સુકમ નિગોદના જીવ કેટલે ભેદે કહ્યા છે ? ઉત્તર–હે ગૌતમ, બે ભેદ કહ્યા છે. સુક્ષ્મ નિગોદ જીવ પર્યાપ્તા ૧. ને અપર્યાપ્ત ૨. પ્રશ્ન- હે ભગવંત, બાદર નિગોદના જીવ કેટલે ભેદે કહ્યા છે ? 'ઉત્તર–હે ગૌતમ, તે પણ બે ભેદે કહ્યા છે. બાદર નિગોદ જીવ પર્યાપ્ત ને અપર્યાપ્તા ૨. પ્રશન–હે ભગવંત, નિગોદ દ્રવ્યાર્થપણે શું સંખ્યાતા છે, કે અસંખ્યાતા છે, કે અનંતા છે? ઊતર-હે મૈતમ, સંખ્યાતા નથી, અસંખ્યાતા છે. (એક નિગોદ તે એક દ્રવ્ય કહીએ તે માટે. અસંખ્યાતા નિગોદ અસંખ્યાતા દ્રવ્ય.) પણ અનંતા નથી. ' * એમ પર્યાપ્ત પણ કહેવા ને અપર્યાપ્તા પણ એમજ કહેવા. પ્રશન–હે ભગવંત, સુક્ષ્મ નિગોદ દ્રવ્યાર્થપણે શું સંખ્યાતા છે, કે અસંખ્યાતા છે, કે અનંતા છે? ઉત્તર–હે ગતમ, સંખાતા નથી. અસંખ્યાતા છે. પણ અનંતા નથી. એમ સુક્ષ્મ નિગદ પર્યાપ્ત પણ કહેવા. ને અપર્યાપ્તા પણ એમજ કહેવા. પ્રશ્ન- હે ભગવંત, બાદરનિગોદ દ્રવ્યાર્થપણે શું સંખ્યાતા છે, કે અસંખ્યાતા છે, કે અનંતા છે? ઉત્તર–હે ગૌતમ, સંખ્યાતા નથી અસંખ્યાતા છે. પણ અનંતા નથી. - એમ બાદર નિગોદ પર્યાપ્તા પણ કહેવા. ને અપર્યાપ્ત પણ એમજ કહેવા. પ્રશ્ન–હે ભગવંત, નિગોદના જીવ કવાર્થપણે શું સંખ્યાતા છે, કે અસંખ્યાતા છે, કે અનંતા છે? ઉત્તર– હે ગૌતમ, સંખ્યાતા નથી, અસંખ્યાતા નથી, પણ અનંતા છે. (જે ભણી એકેક નિગોદમાંહે અનંતા અનંત જીવ હોય માટે.) ! એમ પર્યાપ્તા જીવ પણ કહેવા. ને અપર્યાપ્તા જીવ પણ એમજ કહેવા. - પ્રશન–હે ભગવંત, સુક્ષ્મ નિગોદના જીવ વ્યાર્થપણે શું સંખ્યાતા છે, કે અસંખ્યાતા છે, કે અનંતા છે? ઉત્તર-હે ગતમ, સંખ્યાતા નથી, અસંખ્યાતા પણ નથી. પણ અનંતા છે. " એમ સુક્ષ્મ નિગોદના જીવ પર્યાપ્તા પણ કહેવા. ને અપર્યાપ્તા પણ એમજ કહેવા પ્રશન-હે ભગવંત, બાદર નિગોદના જીવ દ્રવ્યાર્થપણે શું સંખ્યાતા છે, કે અસંખ્યાતા છે, કે અનંતા છે? ઊતર–હે ગૌતમ, સંખાતા નથી, તેમ અસંખ્યાતા નથી. પણ અનંતા છે... - એમ બાદર નિગેદના જીવ પર્યામાં પણ કહેવા. ને અપર્યાપ્ત પણ એમજ કહેવા. * Page #342 -------------------------------------------------------------------------- ________________ [૩ર૬ છ પ્રકારના સંસારી જીવની પ્રાપતિ, પ્રશન–હે ભગવંત, નિગદ પ્રદેશાર્થપણે શું સંખ્યાતા છે, કે અસંખ્યાતા છે, કે અનંતા છે? ઉતર–હે ગતમ, સંખ્યાતા નથી. તેમ અસંખ્યાતા નથી. પણ અનંતા છે. (જે ભણું એકેકા નિગોદ અનતે પુદગળ પ્રદેશે નિષ્પન એકંદ્રિય શરીરરૂપ છે તે માટે.) એમ પર્યાપ્તા પણ કહેવા, ને અપર્યાપ્ત નિગદના પણ અનંતા પર્યાય કહેવા. વળી એમ એ જ પ્રમાણે સુક્ષ્મ નિગોદ, બાદર નિગોદ, પર્યાપ્તા, અપર્યાપ્તા. સર્વને નવે આળ પ્રદેશાર્થપણે અનંતા કહેવા. એમજ નિગોદને જીવ પણ નેવે આળ પ્રદેશાર્થપણે સર્વ અનંતા કહેવા. પ્રશન–હે ભગવંત, સુક્ષ્મ નિગોદ ૧, બાદર નિગોદ ૨, પર્યાપ્ત ૩, ને અપર્યાપા ૪. એ દિવ્યાર્થપણે એ માંહે કોણ ક્યા ક્યાથકી છેડા, ઘણા હોય? ઉતર–હે ગતમ, સર્વથકી છેડા બાદર નિગોદ પર્યાપ્તા દ્રવ્યાર્થપણે છે ૧, તેથકી બાદર નિગોદ અપર્યાપ્ત વ્યાર્થપણે અસંખ્યાત ગુણ છે ૨, તેથકી સુક્ષ્મ નિગદ અપર્યાપ્ત વ્યાર્થપણે અસંખ્યાત ગુણ છે ૩, ને તેથકી સુક્ષ્મ નિગોદ પર્યાપ્ત દ્રવ્યાર્થપણે સંખ્યાત ગુણ છે. ૪. પ્રશ્ન–હે ભગવંત, સુક્ષ્મ નિગોદ ૧, બાદર નિગોદ ૨, પર્યાપ્તા ૩, ને અપર્યાપ્ત ૪. એ પ્રદેશાર્થપણે એ માહે કણ ક્યા કયાથકી થોડા ઘણા હોય? ઉતર–હે ગૌતમ, જેમ દ્રવ્યાર્થપણે કહ્યું. એમ પ્રદેશાર્થપણે પણ ચારે બેલ કહેવા. પ્રશન–હે ભગવંત, સુમ નિગોદ ૧, બાદર નિગોદ ૨, પર્યાપ્ત ૩, અપર્યાપ્ત ૪. એ ચાર દ્રવ્યાર્થપણે ને એ ચાર પ્રદેશાર્થપણે ભેળા એટલે આઠ ૮. એ માંહે ક્યા કયાથકી ભેડા ઘણું હોય? ઉત્તર–હે ગૌતમ, સર્વથકી છેડા બાદર નિગોદ પર્યાપ્તા દ્રવ્યાર્થપણે છે ૧, તેથકી બાદર નિગોદ અપર્યાપ્ત દ્રવ્યાર્થપણે અસંખ્યાત ગુણું છે ૨, તેથકી સુક્ષ્મ નિગોદ અપર્યાપ્ત દ્રવ્યાર્થપણે અસંખ્યાત ગુણ છે ૩, તેથકી સુક્ષ્મ નિગોદ પર્યાપ્તા દ્રવ્યાર્થપણે સંખ્યાત ગુણ છે જ. તે સુક્ષમ નિગોદ પર્યાપ્તાના દ્રવ્યાર્થપણાથકી બાદર નિગોદ પર્યાપ્ત પ્રદેશાર્થપણે અનંત ગુણું છે ૫, (અનંત પ્રદેશની એકેક નિગોદ છે તે માટે.) તેથકી બાદર નિદ અપર્યાપ્ત પ્રદેશાર્થપણે અસંખ્યાત ગુણું છે ૬, તેથકી સુક્ષ્મ નિગોદ અપર્યાપ્ત પ્રદેશાર્થપણે અસંખ્યાત ગુણું છે ૭, ને તે થકી સુક્ષ્મ નિગદ પર્યાપ્ત પ્રદેસાર્થપણે સંખ્યાત ગુણ છે ૮, પ્રશ્ન–હે ભગવંત, સુક્ષ્મ નિગોદના જીવ ૧. બાદર નિગોદના છવ ૨. પર્યાપ્ત ૩. અપર્યાપ્ત ૪. એ ચારે કવ્યાર્થપણે ને ચારે પ્રદેસાર્થપણે વળી એ ચારે વ્યાર્થપણે ને એ ચારે પ્રદેસાર્થપણે ભેળા એટલે આઠ ૮. એ માંહે ક્યા ક્યા થકી થોડા ૧. જાવત વિશેષાધિક છે? ૪. ઊતર–હે મૈતમ, જેમ સુક્ષ્મ, બાદર નિગોદનું કહ્યું. તેમજ સુક્ષ્મ, બાદર. નિગોદના જીવનું પણ અલ્પ બહુ કહેવું. પણ તેમાં એટલે વિશેષ જે દ્રવ્યાર્થથકી પ્રદેસાર્થપણે Page #343 -------------------------------------------------------------------------- ________________ નિગોદને અધિકાર અલ્પ બહુત્વ સાથે, ૩૭] સંક્રમે સુક્ષમ નિગોદના જીવ પર્યાપ્તાના દ્રવ્યાર્થપણાથકી બાદર નિગોદના જીવ પર્યાપ્તા પ્રદેસાર્થપણે અસંખ્યાત ગુણ કહેવા. શેષ સર્વ તેમજ કહેવું જાવત સુક્ષ્મ નિગોદના જીવ પર્યાપ્તા પ્રદેસાર્થપણે સંખ્યાત ગુણા છે. ૮. પ્રશ્ન-હે ભગવંત, સુક્ષ્મ નિગોદ ૧, બાદર નિગોદ ૨, પર્યાપ્તા ૩, અપર્યાપ્તા ૪. વળી સુક્ષ્મ નિગોદના જીવ ૫, બાદર નિગદના જીવ ૧, પર્યાપ્તા ૭, ને અપર્યાપ્ત ૮. એ આઠ દ્રવ્યાર્થપણે એ માંહે કોણ કયા કયા થકી થોડા ઘણું છે? ઉત્તર–હે ગૌતમ, સર્વ થકી છેડા બાદર નિગોદ પર્યાપ્તા દ્રવ્યાર્થપણે છે ૧. તેથકી બાદર નિગોદ અપર્યાપ્તા દ્રવ્યાર્થપણે અસંખ્યાત ગુણ છે ૨. તેથકી સુક્ષ્મ નિગોદ અપર્યાપ્તા દ્રવ્યાર્થપણે અસંખ્યાત ગુણ છે ૩. તેથકી સુક્ષ્મ નિગદ પર્યાપ્તા કવ્યાર્થપણે સંખ્યાત ગુણું છે જ. તે સુક્ષ્મ નિગોદ પર્યાપ્તાના દ્રવ્યાર્થપણા થકી બાદર નિગેદના જીવ પર્યાતા વ્યાર્થપણે અનંતગણું છે ૫. તે થકી બાદર નિગોદના જીવ અપર્યાપ્તા દ્રવ્યાર્થપણે અસં. ખ્યાત ગુણ છે ૬. તે થકી સુક્ષ્મ નિગોદના જીવ અપર્યાપ્તા દ્રવ્યાર્થપણે અસંખ્યાત ગુણ છે ૭. ને તે થકી સુક્ષ્મ નિગોદના જીવ પર્યાપ્તા દ્રવ્યાર્થપણે સંખ્યાત ગુણ છે ૮. પ્રશ્ન–હે ભગવંત, સુક્ષ્મ નિગોદ ૧, બાદર નિગદ ૨, પર્યાપ્ત ૩, અપર્યાપ્તા ૪, વળી સુક્ષ્મ નિગેદના જીવ ૫, બાર નિગદના જીવ ૬, પર્યાપ્તા ૭, અપર્યાપ્તા ૮. એ આઠે પ્રદેસાર્થ પણે એ માંહે કહ્યું કયા કયા થકી થોડા ઘણા હેય? ઉત્તર–હે ગેમ, સર્વ થકી થોડા બાદર નિગોદના જીવ પર્યાપ્તા પ્રદેશાર્થપણે છે. ૧, તે થકી બાદર નિગોદના જીવ અપર્યાપ્ત પ્રદેસાર્થપણે અસંખ્યાત ગુણ છે ૨, તેથકી સુક્ષ્મ નિગોદના જીવ અપર્યાપ્તા પ્રદેસાર્થપણે અસંખ્યાત ગુણ છે ૩, તેથકી સુક્ષ્મ નિગોદના જીવ પર્યાપ્ત પ્રદેસાર્થપણે સંખ્યાત ગુણ છે જ, તે સુમ નિગોદના જીવ પર્યાપ્તાના પ્રદેસાર્થપણું થકી બાદર નિગદ પર્યાપ્તાના પ્રદેશ અનંત ગુણ છે ૫, (એક નિદ અનંત પુગળ પ્રદેસ એક નિગોદના જીવ થકી પણ અનંત ગુણું છે તે માટે.) તેથકી બાદર નિગદ અપર્યાપ્ત પ્રદેસાર્થપણે અસંખ્યાત ગુણ છે , તે થકી સુક્ષ્મ નિગોદ અપર્યાપ્ત પ્રદેસાર્થપણે અસંખ્યાત ગુણ છે ૭, ને તેથકી સુક્ષ્મ નિગોદ પર્યાપ્ત પ્રદેસાર્થપણે સંખ્યાત ગુણું છે. ૮. પ્રશ્ન–હે ભગવંત, સુક્ષ્મ નિગોદ ૧, બાદર નિગોદ ૨, પર્યાપ્તા ૩, અપર્યાપ્તા ૪, વળી સુક્ષ્મ નિગોદના જીવ ૫, બાદર નિગોદના જીવ ૬, પર્યાપ્ત છ, ને અપર્યાપ્તા ૮. એ આઠ દ્રવ્યાર્થપણે ને એ આઠ પ્રદેસાર્થપણે એકઠા એટલે એ ૧૬. સોળ. તે માંહે કણ કયા ક્યા થકી થોડા ૧. જાવત વિશેષાધિક છે? ૪. ઉત્તર–હે ગૌતમ, સર્વ થકી થોડા બાદર નિગોદ પર્યાપ્તા દ્રવ્યર્થપણે છે ૧, (પ્રતરને અસંખ્યાતમે ભાગે જેટલા આકાશ પ્રદેશ છે તેટલા છે.) તે થકી બાદર નિગોદ અપમા દ્રવ્યાર્થપણે અસંખ્યાત ગુણ છે ૨. (અસંખ્યાતા લેકફાસ પ્રદેશ પ્રમાણે છે.) તે Page #344 -------------------------------------------------------------------------- ________________ [3 સાત પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ. થકા સુક્ષ્મ નિગેાદ અપર્યાપ્તા દ્રવ્યાર્થપણે અસખ્યાત ગુણા છે ૩, તે થકી સુક્ષ્મ નિગેાદ પર્યાપ્તા દ્રવ્યાર્યપણે સખ્યાત ગુણા છે. ૪, તે સુક્ષ્મ નિગેાદ પર્યાપ્તાના દ્રવ્યાર્થપણુંાથકી બાદર નિગેાદના જીવ પર્યાપ્તા દ્રવ્યાર્થપણે અનંત ગુણા છે ૫, (એકેક નિાદમાં અનંતા જીવ છે તે માટે.) શેષ ખેલ તેમજ કહેવા. તે એમ કે તે થકી બાદર નિગેાદના જીવ અપર્યાપ્તા વ્યાર્થપણે અસંખ્યાત ગુણા છે }, તે થકી સુક્ષ્મ નિગેાદના જીવ અપર્યાપ્તા વ્યાર્યપણે અસ ંખ્યાત ગુણા છે છ, તેથકી સુક્ષ્મ નિગેાદના જીવ. પર્યાપ્તા વ્યાર્થપણે સખ્યાત ગુણા છે ૮, તે સુક્ષ્મ નિગેાદના જીવ પર્યાપ્તા તેહના વ્યાર્થપણા થકી ખાદર નિગેાદના જીવ પર્યાપ્તા પ્રદેસાર્થપણે અસ’ખ્યાત ગુણા છે ૯, (એકેક જીવને અસખ્યાતા પ્રદેશ છે તે માટે.) શેષ એલ એમજ તે એમકે તેથકી બાદર નિગેદના જીવ અપર્યાપ્તા પ્રદેસાર્થપણે અસ`ખ્યાત ગુણા છે ૧૦, તેથકી સુક્ષ્મ નિાદના વ અપર્યાપ્તા પ્રદેસાર્થપણે અસંખ્યાત ગુણા છે ૧૧, તેથકી સુક્ષ્મનિાદના જીવ પર્યાપ્તા પ્રદેસાર્યપણે સંખ્યાત ગુણા છે ૧૨. તે સુક્ષ્મ નિગેાદના જીવ પર્યાપ્તાના પ્રદેસાથેપણ થકી આદર નિગેાદ પર્યાંમાના પ્રદેશ અનંત ગુણા છે ૧૩, (એક નિગેાદ અનંતા પુદ્દગળ પ્રદેશે નિસ્સન છે. તે એકક નિંગાદના પુદ્ગળ એક નિગેાદના જીવથકી પણ અનંત ગુણા છે તે માટે.) તેથકી ખાદર નિગેદ અપર્યાપ્તા પ્રદેસાથેપણે અસંખ્યાત ગુણા છે ૧૪, તે થકી સુક્ષ્મ નિર્દે અપર્યાપ્તા પ્રદેસાથૅપણે અસંખ્યાત ગુણા છે ૧૫, ને તેથકી સુક્ષ્મ નિગેાદ પર્યાપ્તા પ્રદેસાથેપણે સખ્યાત ગુણા છે. ૧૬. એ નિગેાદના અધિકાર પુરા થયા. એટલે છ પ્રકારે સંસારી જીવ કહ્યા. એટલે શ્રી જીવાભીગમ સત્રે ખટ વિધ પ્રતિપતિ સપૂર્ણ થઇ. ૧૩૪, સાત પ્રકારના · સંસારી જીવ તેમાં તેની ભશ્થિતિ, કાયસ્થિતિ, અંતર, ને અલ્પ, મહુત્વના અધિકાર, ત્યાં જે આચાર્ય એમ કહે સાત પ્રકારે સ’સારી જીવ છે તે એવી રીતે કહે છે કે. નારકી ૧. તિર્યંચ પુરૂષ, નપુંસક ભેળા ૨. તિર્યંચણી સ્ત્રી ૩. મનુષ્ય પુરૂષ, નપુંસક ભેળા ૪. મનુષ્યણી સ્ત્રી પ. દેવતા ૬. ને દેવાંના ૭. પ્રશ્ન—હે ભગવત, નારકીની સ્થિતિ કેટલા કાળની છે? ઉત્તર-હે ગાતમ, જધન્યથી દશ હજાર વરસની ને ઉત્કૃષ્ટપણે તેત્રીશ સાગરોપમની છે, પ્રશ્ન—હે ભગવત, તિર્યંચ પુરૂષ તે નપુંસક ને કેટલા કાળની સ્થિતિ છે? ઉત્તર—ડે ગાતમ, જધન્યથી અતર્મુહુર્તો ને ઉત્કૃષ્ટપણે ત્રણ પટ્યાપમની છે. એમ તિર્યંચણી સ્ત્રીને, મનુષ્ય પુરૂષ, નપુંસકને ને મનુષ્ય સ્ત્રીને પણ જધન્ય તર્મુહુર્ત ને ઉત્કૃષ્ટપણે ત્રણ પત્યેાપમની સ્થિતિ છે. પ્રશ્ન-હે ભગવંત, દેવતાને કેટલા કાળની સ્થિતિ છે. ઉત્તર-હે ગૌતમ, દેવતાને નારીનીપરે જધન્ય દશ હજાર વસ ને ઉત્કૃષ્ટપણે તેત્રીશ સાગરાપમની સ્થિતિ જાણવી. Page #345 -------------------------------------------------------------------------- ________________ સાત પ્રકારના સ’સારી જીવની લવસ્થિતિ વિગેરે, પ્રશ્ન—હું ભગવત, દેવાંનાને કેટલા કાળની સ્થિતિ છે? ઉત્તર—હૈ ગૈાતમ, જધન્યથી દશ હજાર વરસની ને ઉત્કૃષ્ટપણે પંચાવન પલ્યાપમની. (અપરીગ્રહીત શ્રી જાણવું.) હવે કાયસ્થિતિ કહે છે. ૩૨૯] નારક દેવતા તે દેવી. એહને જે ભસ્થિતિ છે તેહીજ કાયસ્થિતિ જાણવી. પ્રશ્ન—હે ભગવંત, તિર્યંચ બેનીયા તિર્યંચોનીયાપણે કેટલા કાળ રહે ? ઉ-તર્—હે ગાતમ, જધન્યથી અંતર્મુહુર્ત્ત ને ઉત્કૃષ્ટપણે અના વનસ્પતિને કાળ એકદ્રીયાદિકમાંહે રહે. પ્રશ્ન—હે ભગવ’ત, તિર્યંચણી શ્રી તિર્યંચણીપણે કેટલા કાળ રહે ? ઉતર્—હૈ ગૌતમ, જધન્યથી અંતર્મુહુર્ત્તની કાયસ્થિતિ જાણવી ને ઉત્કૃષ્ટપણે ત્રણ પલ્યાપમ પૂર્વક્રાડી પૃથકત્વ વરસે અધિક રહે. ( તિર્યંચણીના સાત ભવ પૂર્વક્રાડીના કરીને આઠમા ભવ ત્રણ પત્યેાપમને જુગળણીના કરે ત્યારે એ માન થાય.) એમ મનુષ્ય ને મનુષ્યણીને પણ ત્રણ પત્યેાપમ પૂર્વક્રાડી પૃથકત્વે અધીક કાયસ્થિતિ જાણવી. પ્રશ્ન—હે ભગવંત, નારકીને કેટલા કાળનું અંતર પડે? ઉતર——હું ગાતમ, જધન્યથી અંતર્મુહુર્રાનું. (તિર્યંચના લઘુભવ કરીને પાો નારકી થાય તે માટે) ને ઉત્કૃષ્ટપણે અન ંતા વનસ્પતિનો કાળ એટલું અંતર પડે. (વનસ્પતિમાંજાયતે.) એમ સર્વ જીવને તિર્યંચ જોનીયા જીવ વરજીને અંતર જાણવું. પ્રશ્ન—હે ભગવત, તિર્યંચ જોનીયાને કૈટલા કાળનું અંતર પડે? ઉત્તર--હે ગૌતમ, જધન્યથી અંતર્મુહુર્રાનું અંતર હોય. ને ઉત્કૃષ્ટપણે સાગરોપમ સત પ્રથકત્વ ઝાઝેરાનું અંતર પડે. (એટલે કાળે પાછું તિર્યંચપણું અવસ્ય પામે.) પ્રશ્ન-—હૈ ભગવત, નારકી ૧, જાવંત્ દેવાના ૭, એ માંહે કયા કયા થકી ઘેાડાધણા હેય? -તર્—હૈ ગૈતમ, સર્વ થકી ઘેાડી મનુષ્ય સ્ત્રી છે ૧, (સંખ્યાતી છે તે માટે) તેથકી મનુષ્ય અસંખ્યાત ગુણા છે ૨, (સમુશ્ચિમ ભળ્યા માટે.) તે થકી નારકી અસંખ્યાત ગુણા છે ૩, થકી તિર્યંચણી સ્ત્રી અસંખ્યાત ગુણી છે ૪, તે થકી દેવતા અસંખ્યાત ગુણા છે ૫, તે થકી દેવાંના સખ્યાત ગુણી છે ૬, તેથકી તિર્યંચોનીયા અનંતગુણા છે ૭, (એક પ્રિયાદિક સર્વ ભળ્યા માટે.) એ સાત પ્રકારે સંસારી જીવ કહ્યા. એટલે શ્રી જીવાભીગમ સૂત્રે સવિધ પ્રતિપતિ સંપૂર્ણ થઇ. ૧૩૫, આઠ પ્રકારે સ`સારી જીવ તેમાં તેની ભસ્થિતિ, કાર્યસ્થિતિ અંતર ને અલ્પ, મહુવનેા અધિકાર ત્યાં જે આચાર્ય એમ કહે છે જે આ ભેદે સંસારી જીવ કહ્યા છે તે એમ કહે 42 Page #346 -------------------------------------------------------------------------- ________________ [૩૩૦ આઠ પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ, કે પ્રથમ સમયના ઉપના નારકી ૧. (તત્કાલોત્પન) ઉપપાત સમય ટાળીને દ્વીતીયાદિક સમયના તે અપ્રથમ સમયના નારકી ૨. એમ પ્રથમ સમયના તિર્યંચ ૩. અપ્રથમ સમયના તિર્યંચ ૪. પ્રથમ સમ્યના મનુષ્ય ૫. અપ્રથમ સમયના મનુષ્ય ૬. પ્રથમ સમયના દેવતા ૭. ને અપ્રથમ સમયના દેવતા ૮. પ્રશ્ન–હે ભગવંત, પ્રથમ સ ત્પન્ન નારકીને કેટલા કાળની સ્થિતિ છે ? ઉત્તર–-હે મૈતમ, જધન્યથી એક સમય ને ઉત્કૃષ્ટપણે પણ એક સમયની સ્થિતિ છે. (તે એક ઉપજવાને સમય વહી જાય ત્યારે તે અપ્રથમ સમયનો કહેવાય તે માટે ઉપજતાં પ્રથમ સમય લગીજ પ્રથમ સમયીક હોય તે માટે.) પ્રશ્ન–હે ભગવંત, અપ્રથમ સમયના નારકીને કેટલા કાળની સ્થિતિ છે? ઉત્તર–હે ગેમ, જઘન્યથી દશ હજાર વરસ એક સમયે ઉણી (ઉપજવાને પહેલે સમયે પ્રથમ સમયી કહેવાય તે ન ગણાય તે માટે.) ને ઉત્કૃષ્ટપણે તેત્રીશ સાગરેપમ એક સમયે ઉણી સ્થિતિ જાણવી. (ઉપજવાને સમયે ઉણી જાણવી.) એમ સર્વત્ર જાણવું. પ્રશ્ન–હે ભગવંત, પ્રથમ સ ત્પન્ન તિર્યચને કેટલા કાળની સ્થિતિ છે ? ઉતર–હે ગૌતમ, જઘન્યપણે ને ઉત્કૃષ્ટપણે પણ એક સમયની સ્થિતિ હોય. (પછે અપ્રથમ સમયી થાય તે માટે.) પ્રશ્ન–હે ભગવંત, અપ્રથમ સમયના તિર્યંચને કેટલા કાળની સ્થિતિ છે ? ઉતર–હે ગૌતમ, જઘન્યથી ક્ષુલ્લક ભવ ગ્રહણ એક સમયે ઉણાની (સર્વથકી નાહને બસેં ને છપન્ન આવળીકાનો ભવ તે ક્ષુલ્લક ભવ કહીએ. ને સમયાત્પન્ન તે પૂર્વવત્ત જાણવું) ને ઉત્કૃષ્ટપણે ત્રણ પલ્યોપમ એક સમયે ઉણું સ્થિતિ હોય. પ્રશ્ન–હે ભગવંત, પ્રથમ સમયી મનુષ્યને કેટલા કાળની સ્થિતિ છે? ઉત્તર-હે મૈતમ, પ્રથમ સમયી મનુષ્યને ને અપ્રથમ સમયી મનુષ્યને જેમ તિર્યંચની સ્થિતિ કહી તેમજ કહેવી. પ્રશ્ન-- હે ભગવંત, પ્રથમ સમયી દેવતાને કેટલા કાળની સ્થિતિ છે ? ઉતર–હે ગૌતમ, પ્રથમ સમયી દેવતાને ને અપ્રથમ સમયી દેવતાને જેમ નારીની સ્થિતિ કહી તેમજ કહેવી. પ્રશન–હે ભગવંત, પ્રથમ સમયના નારકીને કેટલા કાળની કાય સ્થિતિ હોય ? ઉતર–હે ગૌતમ, પ્રથમના નારકીને ને અપ્રથમ સમયના નારકીને જે ભવ સ્થિતિ કહી તેજ કાય સ્થિતિ જાણવી. (નારકી મરી અંતર રહીત નારકી ન થાય તે માટે.) એમજ દેવતાની પણ કાય સ્થિતિ નારકી પરે જાણવી. પ્રશન–હે ભગવંત, પ્રથમ સમયના તિર્યંચ, પ્રથમ સમયના તિર્યંચ પણે કેટલે કાળ રહે? Jain Education Intemational Page #347 -------------------------------------------------------------------------- ________________ આઠ પ્રકારના સંસારી જીવની ભવસ્થિતિ વિગેરે. ૩૩૧] - ઉતર–હે ગૌતમ, જઘન્યથી એક સમય ને ઉત્કૃષ્ટપણે પણ એક એજ સમય રહે. (એક સમય પછી અપ્રથમ સમયી કહેવાય માટે.) પ્રશ્ન–હે ભગવંત, અપ્રથમ સમયના તિર્યચ, અપ્રથમ સમયના તિર્યચપણે કેટલે કાળ રહે? ઉત્તર––હે મૈતમ, જઘન્યથી ક્ષુલ્લક ભવ તે પણ પહલે એક સમયે ઉષ્ણ રહે ને ઉત્કૃષ્ટપણે અને તે વનસ્પતિનો કાળ રહે. (જે ગતિમાં જે જીવ જાય. તે જીવે ત્યાં પ્રથમ તે ભવને પહેલે સમયે પ્રથમ સમય જાણ. પછે ગમે તેટલા ભવ તે ગતી માહે કરે તે પણ અપ્રથમ સમયજ કહીએ પણ પ્રથમ સમય ન કહીએ એ ભાવ.) પ્રશ્ન–હે ભગવંત, પ્રથમ સમયના મનુષ્ય, પ્રથમ સમયના મનુષ્યપણે કેટલો કાળ રહે? ઉત્તર– હે ગેમ, જઘન્યથી એક સમય રહે ને ઉત્કૃષ્ટપણે પણ એકજ સમય રહે. પ્રશ્ન–હે ભગવંત, અપ્રથમ સમયી મનુષ્ય અપ્રથમ સમયના મનુષ્યપણે કેટલે કાળ રહે? ઉત્તર હે ગૌતમ, જઘન્યથી સુલક ભવ તે પણ એક સમયે ઉણ રહે. ને ઉત્કૃષ્ટપણે ત્રણ પલ્યોપમ પૂર્વ ફ્રોડી પ્રથક અધીક રહે. (સાત ભવ પૂર્વ કેડીના કરીને આઠમો ભવ ત્રણ પલ્યોપમને આવખે જુગળીયાનો કરે ત્યારે એ માન થાય.) પ્રશ્ન–હે ભગવંત, પ્રથમ સમય નારકીને અંતર કેટલા કાળને પડે? ઉત્તર–હે ગૌતમ, જઘન્યથી દશ હજાર વરસ અંતર્મુહુ અધીક એટલે અંતર પડે (કેમકે દશ હજાર વરસ સમયે ઉણા અપ્રથમ સમય નારકી રહીને ત્યાંથી મરી અંતમુહુર્ત તિર્યંચને ભવ કરી ફરી પાછો નારકી થાય ત્યાં પ્રથમ સમયી કહેવાય તે માટે) : ને ઉત્કૃષ્ટપણે વનસ્પતિના જેટલો (અનંત) કાળ અંતર પડે. પ્રશ્ન–હે ભગવંત, અપ્રથમ સમયના નારકીને કેટલા કાળને અંતર પડે ? ઉતર–હે ગૌતમ, જઘન્યથી અંતર્મુહુર્તને અંતર પડે. (તે એમ જે મનુષ્ય તિર્યંચને ભવ કરીને ફરી નારકી થાય ત્યારે. ને ઉત્કૃષ્ટપણે (અને તેવનસ્પતિને કાળ અંતર પડે. પ્રશ્ન–હે ભગવંત, પ્રથમ સમયના તિર્યંચને કેટલા કાળને અંતર પડે? ઉત્તર–હે ગતમ, જઘન્યથી બે ભુલ્લક ભવ સમયે ઉણું અંતર પડે (તે એમ જે એક તે તેહીજ તિર્યંચને સમયે ઉણે ક્ષુલ્લક ભવ ભોગવીને બીજે મનુષ્યને ક્ષુલ્લક ભવ કરીને પાછે તિર્યંચમાં ઉપજે ત્યારે પ્રથમ સમયી થાય.) ને ઉત્કૃષ્ટપણે અનંતિ કાળ અંતર પડે. (તે એમજે અંનતે કાળ તિર્યંચમાં રહે ત્યાં કયાં પ્રથમ સમય ન કહેવાય પણ જ્યારે ત્યાંથી મરી મનુષ્ય, દેવતા, નારકીને ભવ કરીને પાછો તિર્યંચમાં ઉપજે ત્યાં પ્રથમ સમય થાય. એ ભાવ જાણુ.) પ્રશ્ન-હે ભગવંત, અપ્રથમ સમયના તિર્યંચને કેટલા કાળનો અંતર પડે ? ઉત્તર–હે ગેમ, જઘન્યથી એક ક્ષુલ્લક ભવ સમયાધિક અંતર પડે. (તે એમજે એક Jain Education Intemational Page #348 -------------------------------------------------------------------------- ________________ [38છે . આઠ પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ, સમયે મરીને મનુષ્યમાં ક્ષુલ્લક ભવ કરીને પાછો તિર્યચ થાય ત્યારે એટલો અંતર પડે.) ને ઉત્કૃષ્ટપણે સાગરોપમ સત પ્રથકત્વ ઝારો અંતર પડે. ( તે એમજે મનુષ્ય, દેવતા, નારકીમાં રહીને પાછો તિર્યંચ થાય. ત્યારે એ અંતર જાણવો. કેમકે તિર્યંચ ટાળી શેષ ત્રણ ગતીમાં એટલેજ ઉત્કૃષ્ટો કાળ છે માટે.) પ્રશ્ન–હે ભગવંત, પ્રથમ સમયી મનુષ્યને કેટલા કાળને અંતર પડે ? ઊતર-હે ગેમ, જઘન્યથી બે ફુલ્લક ભવ સમયે ઉણું અંતર પડે. (તે એમજે એકતા તેહીજ મનુષ્યને સમયે ઉણો ક્ષુલ્લક ભવ ભોગવીને બીજે તિર્યંચને ક્ષુલ્લક ભવ કરીને પાછો મનુષ્યમાં ઉપજે તહાં પ્રથમ સમયી થાય ત્યારે એ અંતર જાણવું.) ને ઉત્કૃષ્ટપણે (અ ) વનસ્પતિને કાળ અંતર પડે. પ્રશ્ન–હે ભગવંત, અપ્રથમ સમયના મનુષ્યને કેટલા કાળનો અંતર પડે ? ઉત્તર––હે ગેમ, જઘન્યથી એક સુલક ભવ સમયે અધીક અંતર પડે. (તે એમને ત્યાંથી મરી તિર્યંચનો એક ક્ષુલ્લક ભવ કરી પાછો મનુષ્ય થાય ત્યારે.) ને ઉત્કૃષ્ટપણે (અન તે) વનસ્પતિને કાળ અંતર પડે. પ્રશન–હે ભગવંત, પ્રથમ સમયના દેવતાને કેટલા કાળનો અંતર પડે? ઉતર–-હે ગીતમ, જઘન્યથી દશ હજાર વરસ અંતર્મુહુર્તે અધીક અંતર પડે. (તે એમજે દશ હજાર વરસ સમયે ઉંનું અપ્રથમ સમયી દેવતાનો પિતાને ભવ ભોગવીને ત્યાંથી મરી અંતર્મુહુર્તનો તિર્યંચને ભવ કરી પાછો ફરી દેવતા થાય ત્યારે.)ને ઉત્કૃષ્ટપણે અન) વનસ્પતિનો કાળ અંતર પડે. પ્રશન–હે ભગવંત, અપ્રથમ સમયના દેવતાને કેટલા કાળને અંતર પડે? - ઉત્તર– હે ગૌતમ, જઘન્યથી અંતર્મુહુર્તનો અંતર પડે. (તે એમજે અંતર્મુહુર્તને તિર્યંચને ભવ કરીને પાછા દેવતા થાય ત્યારે) ને ઉત્કૃષ્ટપણે અનંત) વનસ્પતિને કાળ અંતર પડે. પ્રશન–હે ભગવંત, પ્રથમ સમયના નારકી ૧, જાનત પ્રથમ સમયના દેવતા ૪, એ ચાર માંહે ક્યા ક્યા થકી ડા, ઘણું હોય? ઉતર––હે મૈતમ, સર્વથકી છેડા પ્રથમ સમયના ઉપના મનુષ્ય છે ૧. તે થકી પ્રથમ સમયના નારકી અસંખ્યાત ગુણ છે ૨, તે થકી પ્રથમ સમયના દેવતા અસંખ્યાત ગુણ છે , ને તેથકી પ્રથમ સમયના તિર્યંચ અસંખ્યાત ગુણો છે , (તિર્યચત નિ એક સમયે અનંતા ઉપજતા પામીએ પણ બહાં તિર્યંચ માંહેથી મરીને પાછી તિર્યંચ માંહે ઉપજે છે તે તે અપ્રથમ સમયજ કહીએ માટે તે લેવા નહીં. ને જે મનુષ્ય, દેવતા, નારકી એ ત્રણ ગતી માંહેથી મરીને જે તિર્યંચ માંહે ઉપજે છે તેજ પ્રથમ સમય કહીએ તે તે અસંખ્યાતાજ હોય તે માટે અસંખ્યાતા કહીએ એ ભાવાર્થ જાણો.) પ્રશન– ભગવંત, અપ્રથમ સમયના નારકી ૧. જાવંત અપ્રથમ સમયના દેવતા ૪. એ ચાર માંહે કયા ક્યા થકી થોડા ઘણું હોય? Jain Education Interational Page #349 -------------------------------------------------------------------------- ________________ નવ પ્રકારે સંસારી જીવની ભવસ્થિતિ વિગેરે. ૩૩૩] ઉત્તર–હે ગૌતમ, એ ચારેનું અ૫, બહુત્વ જેમ પ્રથમ સમયના ચારનું કહ્યું તેમજ કહેવું. પણ તેમાં એટલો વિશેષ જે અપ્રથમ સમયના તિર્યંચ અનંત ગુણ કહેવા. ; પ્રશન–હે ભગવંત, પ્રથમ સમયના નારકી ૧. ને અપ્રથમ સમયના નારકી ૨. એ બે માંહે ક્યા કયા થકી થોડા ઘણું હોય ? ઉત્તર–હે ગૌતમ, સર્વથકી થડ પ્રથમ સમયના નારકી છે ૧. તે થકી અપ્રથમ સમયના નારકી અસંખ્યાત ગુણ છે. ૨. એમ શેષ ત્રણે ગતીના નાક પરે કહેવા. પણ તેમાં એટલે વિશેષ જે પ્રથમ સમયના તિર્યંચ થકી અપ્રથમ સમયના તિર્યંચ અનંત ગુણું છે. પ્રશન–હે ભગવંત, પ્રથમ સમયના નારકી ૧. જાવંત અપ્રથમ સમયના દેવતા ૮. એ આઠ માહે કયા ક્યા થકી ડા, ઘણાં હોય ? ઉત્તર–-હે મૈતમ, સર્વથકી થડા પ્રથમ સમયના મનુષ્ય છે ૧. તેથકી અપ્રથમ સમયના મનુષ્ય અસંખ્યાત ગુણ છે ૨. (સમુછિમ સહીત) તેથકી પ્રથમ સમયના નારકી અસંખ્યાત ગુણ છે ૩. તેથકી પ્રથમ સમયના દેવતા અસંખ્યાત ગુણ છે ૪.તે થકી પ્રથમ સમયના તિર્યંચ અસંખ્યાત ગુણ છે પ. (એહની ભાવના પૂર્વવત્ત.) તેથકી અપ્રથમ સમયના નારકી અસંખ્યાત ગુણ છે ૬. તેથકી અપ્રથમ સમયના દેવતા અસંખ્યાત ગુણુ છે ૭. ને તેથકી અપ્રથમ સમયના તિર્યંચ અનંત ગુણ છે. ૮. એ આઠ પ્રકારે સંસારી જીવ કહ્યાઃ એટલે શ્રી જીવાભીગમ સૂત્રે અંછવિધ પ્રતિપતિ સંપૂર્ણ થઈ. ૧૩૬, નવ પ્રકારે સંસારી જીવ તેમાં તેની ભવસ્થિતિ, કાયસ્થિતિ, આ અંતર ને અલ્પ, બહુત્વને અધિકાર, ત્યાં જે આચાર્ય એમ કહે છે જે નવ ભેદે સંસારી જીવ કહ્યા છે તે એવી રીતે કહે છે કે પૃથ્વિકાયા ૧. અપકાયા ૨. તેઉકાયા ૩. વાયુકાયા ૪. વનસ્પતિકાયા છે. બેરિંદ્રીય ૬. તેંદ્રીય ૭. ચઉરિદ્રીય ૮. ને પચેંદ્રીય ૮. પ્રશ્ન–હે ભગવંત, પૃથ્વીકાયાની સ્થિતિ કેટલા કાળની છે ? ઉત્તર–હે ગતમ, પૃથ્વિકાયા આદ દેને જાવત પચેંદ્રીય તે સર્વની સ્થિતિ પૂર્વપરે કહેવી. પ્રશન–હે ભગવંત, પૃશ્ચિકાયા પૃથ્વીકાયપણે કેટલે કાળ રહે? ઉત્તર–હે ગતમ, પૃથ્વીકાયાને કાયસ્થિતિ પૂર્વલીપરે પૃથ્વિ કાળ જાણ. જાવત વાયુકાયા લગે પૃથ્વિ કાળ કહે. ને વનસ્પતિકાયને કાયસ્થિતિ વનસ્પતિનો કાળ કહેવો. વળી બેકિંઈદર ૧. તે ઈદ્રી. . ને ચઉરીશ્રીની કાયસ્થિતિ સંખ્યાતા કાળની છે ને પગેંદ્રી જીવની કાયસ્થિતિ હજાર સાગરેપમ ઝાઝેરાંની જાણવી. પ્રશન હે ભગવંત, પૃથ્વીકાયાને અંતર કેટલા કાળનું પડે? Page #350 -------------------------------------------------------------------------- ________________ [૩૩૪ દશ પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ, ઉત્તર–હે ગતમ, પૃથ્વી આદીકને અંતર સર્વને અનંતકાળનું પડે. ને વનસ્પતિકાયાને અસંખ્યાતા કાળનું અંતર પડે. પ્રશન–હે ભગવંત, પૃથ્વીકાયા ૧, જાવંત પચંદ્રીકાયા ૯, એ નવમાંહે ક્યા ક્યા થકી ડા, ઘણું હોય? ઉત્તર– ગોતમ સર્વથકી પચેટ્ટીછવ છે ૧, તેથકી ચારેકી છવ વિશેષાધિકે છે ૨, તેથકી તેરેંદ્રીય વિશેષાધિક છે ૩, તેથકી બેરેકીય વિશેષાધિક છે જ, તેથી તેઉકાયા અસંખ્યાત ગુણ છે ૫. તેથકી પૃથ્વિકાયા વિશેષાધિક છે ૬. તેથકી અપકાયા વિશેષાધિક છે છે. તેથી વાયુકાયા વિશેષાધિક છે ૮. ને તેથકી વનસ્પતિકાયા અનંત ગુણ છે. ૯. એ નવ પ્રકારે સંસારી જીવ કહ્યા. એ શ્રી જીવાભીગમ સૂત્રે નવ વિધ પ્રતિપતિ સંપૂર્ણ થઈ. ૧૩૭. દશ પ્રકારે સંસારી જીવ તેમાં તેની ભવસ્થિતિ, કાયસ્થિતિ, અંતર ને અલ્પ બહુત્વનો અધિકાર ત્યાં જે આચાર્ય એમ કહે છે જે દશ પ્રકારે સંસારી જીવ કહ્યા છે. તે એવી રીતે કહે છે કે, પ્રથમ સમયના એકેંદ્રીય ૧. અપ્રથમ સમયના એકેદ્રીય ૨. પ્રથમ સમયના બેરિંઇદ્રીય ૩. એમ જાવત પ્રથમ સમયના પચેંદ્રીય ૯. ને અપ્રથમ સમયના પચેંદ્રીય ૧૦. પ્રશ્ન–હે ભગવંત, પ્રથમ સમયના એકેંદ્રીને કેટલા કાળની સ્થિતિ છે ? ઉત્તર-હે ગૌતમ, જઘન્યથી એક સમયની ને ઉત્કૃષ્ટપણે પણ એક સમયની સ્થિતિ છે. (પછે અપ્રથમ સમયી કહેવાય.). પ્રશ્ન- હે ભગવંત, અપ્રથમ સમયના એકેંદ્રીયને કેટલા કાળની સ્થિતિ છે? ઊતર–હે ગતમ, જઘન્યથી અતિ લઘુ બસેં ને છપન આવળીકાને એક ક્ષુલ્લક ભવ તે પણ એક સમયે ઉણની. ને ઉત્કૃષ્ટપણે બાવીશ હજાર વરસ એક સમયે ઉણાની સ્થિતિ છે. એમ એણે અભીપ્રાયે સર્વ પ્રથમ સમયીને જઘન્યથી એક સમય ને ઉત્કૃષ્ટપણે પણ એક સમયની સ્થિતિ કહેવી. ને અપ્રથમ સમય સર્વને જઘન્યથી એક ક્ષુલ્લક ભવ તે પણ એક સમયે ઉણની ને ઉત્કૃષ્ટપણે જેને જેટલી સ્થિતિ છે તે સમયે ઉણી કહેવી. એમ જાવંત અપ્રથમ સમયી પચેંદ્રીયને ઉત્કૃષ્ટી સ્થિતિ તેત્રીશ સાગરોપમ એક સમયે ઉણી કહેવી. પ્રશ્ન–હે ભગવંત, પ્રથમ સમયના એકેદ્રીને કેટલા કાળની કાયસ્થિતિ છે? ઉત્તર હે ગતમ, પ્રથમ સમય સર્વને જઘન્યથી એક સમયની ને ઉત્કૃષ્ટપણે પણ એક સમયની કાયસ્થિતિ કહેવી. ને અપ્રથમ સમયી સર્વને જઘન્યથી એક ક્ષુલ્લક ભવ તે પણ સમયે ઉણની ને ઉત્કૃષ્ટપણે એકેદ્રીયન (અનંત) વનસ્પતિને કાળ, બેરિંઇદ્રી, ઈદ્રી, ચઉરીંદ્રીને સંખ્યાને કાળ અને પથેંદ્રીયને હજાર સાગરોપમ ઝાઝેરાની કાયસ્થિતિ કહેવી. પ્રશન–હે ભગવંત, પ્રથમ સમયના એકંદ્રીયને કેટલા કાળનું અંતર હોય ? Jain Education Interational Page #351 -------------------------------------------------------------------------- ________________ દશ પ્રકારે સંસારી જીવ તેમાં તેની ભવસ્થિતિ વિગેરે. ૩૩૫] ઉત્તર-હે ગૌતમ, જઘન્યથી બે ભુલક ભવ સમયે ઉણુનું (તે એમજે એક તેહીજ ક્ષુલ્લક ભવ ને અંતર માટે એક અન્ય ક્ષુલ્લક ભવ કરીને પાછો એકંદ્રીય થાય તે માટે.) અને ઉત્કૃષ્ટપણે ( અનંત) વનસ્પતિને કાળ અંતર પડે. (એકેંદ્રીય માહે અનંત કાળ રહે પણ પ્રથમ સમય ન કહેવાય. પણ જ્યારે બેઇંદ્રીયદિકને ભવ કરીને પાછો એકેંદ્રી થાય ત્યારે પ્રથમ સમયી થાય તે માટે.) પ્રશ્ન–હે ભગવંત, અપ્રથમ સમયના એકેંદ્રીને કેટલા કાળને અંતર હોય ? ઉત્તર–હે ગેમ, જઘન્યથી એક ક્ષુલ્લક ભવ સમયે અધીક. (બેઇદ્રીયાદિકપણે એક ક્ષુલ્લક ભવ કરીને પાછા એકદી થાય ત્યારે.)ને ઉત્કૃષ્ટપણે બે હજાર સાગરોપમ સંખ્યા વરસે અધીક (એટલું બેઈકીયાદિકપણે રહીને પાછો એકેંદ્રી થાય તે માટે.) શેષ સર્વ બેઈક્રીયાદિક પ્રથમ સમયને અંતર જઘન્યથી બે ક્ષુલ્લક ભવ સમયે ઉણનું. (તે એમજે એક તે પિતાને ક્ષુલ્લક ભવ અને અંતર માટે એક અન્ય જાતને ક્ષુલ્લક ભવ કરે એ જઘન્ય અંતર જાણવું.) અને ઉત્કૃષ્ટપણે ( અનંત) વનસ્પતિને કાળ અંતર પડે. વળી અપ્રથમ સમયી શેષ સર્વ બેઈક્રિયાદિકને જઘન્યથી એક યુલક ભવ સમયે અધીક (તેહની ભાવના પૂર્વવત્ત.) ને ઉત્કૃષ્ટપણે અનંત) વનસ્પતિને કાળ અંતર પડે. પ્રશ્ન–હે ભગવંત, પ્રથમ સમયના એકંદી ૧. જાવંત પ્રથમ સમયના પકી ૫. એ પાંચ માંહે કયા ક્યા થકી થોડા ઘણા હોય? ઉત્તર–હે ગૌતમ, સર્વ થકી છેડા પ્રથમ સમયના પચેંદ્રીય છે ૧. તેથકી પ્રથમ સમયના ચઉરેંદ્રી વિશેષાધિક છે ૨. તેથકી પ્રથમ સમયના ઈદ્રિ વિશેષાધિક છે ૩. તેથકી પ્રથમ સમયના બેઈદ્રિ વિશેષાધિક છે જ. તેથકી પ્રથમ સમયના એકેદ્રી વિશેષાધિક છે ૫. (એકેદ્રી પૂછા સમયે સદાઈ અનંતા ઉપજતાં પામીએ પણ તે ઈહાં ન લેવા કેમકે જે બેઇદ્રિયાદિક માંહેથી એકેંદ્રીપણે ઉપજતા હોય તે પ્રથમ સમયી કહીએ તે માટે) પ્રશન–હે ભગવંત, અપ્રથમ સમયના એકેંદ્રી ૧, જાવત્ અપ્રથમ સમયના પકી ૫. એ પાંચ માંહે કયા કયા થકી થડા ઘણું હોય? ઉતર–ગતમ, જેમ પ્રથમ સમયનું અલ્પ બહુત કહ્યું તેમ જ કહેવું. પણ તેમાં એટલે વિશેષ છે જે આંહી અપ્રથમ સમયના એકદ્રી અનંત ગુણ કહેવા ૫. (એકેંદ્રી અપ્રથમ સમયના અનંતા છે તે માટે.) પ્રશન- હે ભગવંત, પ્રથમ સમયના એકેંદ્રી ૧. ને અપ્રથમ સમયના એકેંદ્રી ૨. એ બે માંહે ક્યા ક્યા થકી થોડા ઘણું હોય? ઉતર–હે ગૌતમ, સર્વ થકી થોડા પ્રથમ સમયના એકેંદ્રી છે ૧. (અસંખ્યાતા પામીએ તે માટે.) તેથકી અપ્રથમ સમયના એકેદ્રી અનંત ગુણું છે ૨. શેષ બેઈકિયાદિક સર્વ માંહે સર્વ થકી થડા પ્રથમ સમયી છે. ને તે થકી અપ્રથમ Jain Education Intemational Page #352 -------------------------------------------------------------------------- ________________ [૩૩૬ સર્વ જીવને અધિકાર, સમયી અસંખ્યાત ગુણ છે ૮. પ્રશ્ન–હે ભગવંત, પ્રથમ સમયના એકેંદ્રી ૧. અપ્રથમ સમયના એકેદ્રી ૨. જાવત પ્રથમ સમયના પચેંદ્રી ૯. ને અપ્રથમ સમયના પચેંદ્રી ૧૦. એ દશ માંહે કહ્યું કયા કયા થકી થંડા ઘણું હેયી ઉતર–હે ગૌતમ, સર્વ થકી થડા પ્રથમ સમયના પચેંદ્રી છે ૧, તેથકી પ્રથમ સમયનાં ચઉરીશ્રી વિશેષાધિક છે , તેથકી પ્રથમ સમયના ઇદ્રિ વિશેષાધિક છે ૩, તેથકી પ્રથમ સમયના બેઈદિ વિશેષાધિક છે , તેથકી પ્રથમ સમયના એકેંદ્રી વિશેષાધિક છે ૫, (બેઈકિયાદિક માંહેથી ઉપજતા અસંખ્યાતાજ પામીએ તે માટે.) તેથકી અપ્રથમ સમયના પચેંદ્રી અસંખ્યાત ગુણ છે , તેથકી અપ્રથમ સમયના ચઉરીશ્રી વિશેષાધિક છે ૭, તેથકી અપ્રથમ સમયના તેઈદ્રિય વિશેષાધિક છે ૮, તેથકી અપ્રથમ સમયના બેઇદ્રિ વિશેષાધિક છે ૯, ને તેથકી અપ્રથમ સમયના એકેંદ્રી અનંત ગુણ છે ૧૦. એ દશ પ્રકારના સંસારી જીવ કહ્યા. એટલે શ્રી જીવાભીગમ સૂત્રે દશ વિધ પ્રતિપતિ સંપૂર્ણ થઈ. એટલે સંસારી જીવને અભિગમ વાનરૂપ સંપૂર્ણ થશે. ૧૩૮, સર્વ જીવન અધિકાર સર્વ જીવને વિષે એહ નવ પ્રતિપતિ એણી પરે કહીએ. તે કહે છે. કેટલાએક આચાર્ય એમ કહે છે જે બે ભેદે સર્વ જીવ કહ્યા છે. જાવત કેટલાએક આચાર્ય એમ કહે છે જે દશ ભેદે સર્વ જીવ કહ્યા છે. તેમાં પ્રથમ બે ભેદ કહે છે. - ૧૩૯, બે ભેદ સર્વ જીવના આળાવા ૧૩, તેમાં તેની કાયસ્થિતિ, અંતર ને અલ્પ બહત્વને અધિકાર, તેમાં જે આચાર્ય એમ કહે છે જે બે ભેદે સર્વ જીવ છે તે એમ કહે છે કે. સીદ્ધ ૧, ને અસિદ્ધ તે સંસારી જીવ ૨. પ્રશન- હે ભગવંત, સિદ્ધ સિદ્ધપણે કેટલે કાળ રહે? ઉતર– હે ગૌતમ, સિદ્ધની આદિ છે પણ અંત નથી. માટે તેને કાળ કહેવાય નહીં. પ્રશન–હે ભગવંત, અસિદ્ધ અસિદ્ધપણે કેટલો કાળ રહે? ઉતર–હે મૈતમ, અસિદ્ધ તે સંસારી જીવ તેના બે ભેદ છે. તે એક જેની આદિ પણ નહિ અને અંત પણ નહિ. તે અભવ્યજીવ ૧, અને જેની આદિ નથી પણ અંત છે તે ભવ્ય જીવ કહીએ ૨, પણ એ બેન કાળનું ભાન કહેવાય નહિ. પ્રશ્ન–હે ભગવંત, સિદ્ધને કેટલા કાળનું અંતર છે? ઉત્તર–હે ગૌતમ, સાદિ અપર્ય વસિત (આદિ છે પણ અંત નથી) ને અંતર નથી. ( સિદ્ધ પાછા સંસારી થાય નહીં માટે.) Jain Education Intemational Page #353 -------------------------------------------------------------------------- ________________ બે ભેદ સર્વ જીવ તેમાં તેની કાયસ્થિતિ વિગેરે. ૩૩] પ્રશ્ન- હે ભગવંત, અસિદ્ધ જે સંસારી જીવ તેને કેટલા કાળનું અંતર છે ? ઉત્તર– હે ગતમ, તેના બે ભેદ છે. તેમાં જે અનાદિ અપર્ય વસિત તે અભવ્ય જીવ તેહને અંતર નથી (કેમકે અભવ્ય જીવ સિદ્ધ ન થાય તે માટે.) ને અનાદિ સપર્ય વસિત તે ભવ્ય જીવ મેક્ષ પાસે પણ પાછી ફરી સંસારી જીવ ન થાય તે માટે તેને પણ અંતર નથી. પ્રશન–હે ભગવંત, સિદ્ધ ૧, ને અસિદ્ધ તે સંસારી જીવ ૨. એ બે માહે કયા કયાથકી થોડા ઘણું છે ? ઉત્તર– મૈતમ, સર્વથકી છેડા સિદ્ધ છે ૧, તેથકી અસિદ્ધ જે સંસારી જીવ તે અનંત ગુણ છે ૨. It અથવા વળી બે ભેદે સર્વ જીવ કહ્યા છે સઇદ્રિય તે ઇન્દ્રિય સહીત સંસારી જીવ) ૧, ને અદ્રિય તે ઇકિ રહીત સિદ્ધના જીવ) ર. પ્રશ્ન- હે ભગવંત, સઈદ્રિય ઈદ્રિયપણે કેટલે કાળ રહે? ઉત્તર-હે મૈતમ, સદિય બે ભેદે છે. અનાદિ અપર્ય વસિત તે અભવ્ય ૧, ને અનાદિ સપર્ય વસિત તે ભવ્ય ૨, એ બેના કાળનું માન કહેવાય નહીં. પ્રશ્ન- હે ભગવંત, અનેંદ્રિય જે સિદ્ધ તે અનેંદ્રિયપણે કેટલે કાળ રહે "" ઉત્તર–હે ગૌતમ, અતિ જે સિદ્ધ તે સાદિ અપર્યવસત છે તેની આદી છે પણ અંત નથી. પ્રશન–હે ભગવંત, સઇદ્રીયને અંતર કેટલા કાળનું પડે? ઉતર–હે ગૌતમ, સઇદ્રીયને અંતર નથી (કેમકે અનેંદી થઈ સઇદ્રીય નહીં થાય માટે) એમ અનેંદ્રિીને પણ અંતર નથી. (બંનેની ભાવના પૂર્વવત્ત.) પ્રમ–હે ભગવંત, સઈદ્રીય ૧. ને અદ્રીય ૨. એ બે માહે ક્યા થી ડા, ઘણું હોય? ઉતર–હે ગતમ, સર્વથી થોડા તે અનેકી સિદ્ધ છે ૧. તેથી સઇદ્રીય તે સંસારી અનંત ગુણું છે. ૨. રા. અથવા વળી બે ભેદે સર્વ જીવ કહ્યા છે. સકાયા ૧, (તે સંસારી જીવ) ને અકાયા ૨. (તે સિદ્ધના જીવ.) એમજ સ્થિતિ અંતર પ્રમુખ પૂર્વપરે કહેવું. શા અથવા વળી બે ભેદે સર્વ જીવ કહ્યા છે. સજોગી ૧. (તે સંસારી જીવ પહેલેથી તેરમાં ગુણસ્થાન લગીના ) ને અજોગી ૨. (તે ચઉદમાં ગુણઠાણાના ને સિદ્ધ) તેમજ એહની કાયસ્થિતિ, અંતર, અલ્પ, બહુ તે જેમ સકાયા, અકાયાને કહ્યું તેમજ કહેવું. દા. અથવા વળી બે ભેદે સર્વ જીવ કહ્યા છે. સવેદી ૧. (તે નવમા ગુણઠાણું લગી). ને અવેદી ૨. (તે દશમા ગુણઠાણથી ઉપરના અને સિદ્ધ ) 48 Jain Education Intemational Page #354 -------------------------------------------------------------------------- ________________ [૩૩૮ બે પ્રકારના સર્વ જીવની પ્રતિપતિ. પ્રશ્ન–હે ભગવંત, સવેદી સવેદી પણે કેટલે કાળ રહે? ઉત્તર–હે ગેમ, સવેદી ત્રણ ભેદે છે. તે અનાદિ અપર્યવસિત ૧. (તે અભવ્ય ક્યારેય પણ સવેદી નહીં ટળે) અનાદિ સપર્યવસિત ૨. (તે ભવ્ય ક્યારેક પણ અવેદિથાસે) ને સાદિ સપર્યવસત ૩. (તે ઉપસમ શ્રેણીથી પડ્યા તે) તેમાં જે સાદિ સપર્યવસિત ઉપસમ શ્રેણીથી પડીને સવેદી થયા છે તે જઘન્યથી અંતર્મુહુર્ત સવેદી રહે પછે પાછો શ્રેણી ચડીને અવેદી થાય તે માટે( અને ઉત્કૃષ્ટપણે અનંત કાળ સવેદી રહે એટલે અનંતી ઉતસર્પિણી અવસર્પિણી ક્ષેત્રથી અર્ધ પુગળ દેસે ઉણું પરાવર્ત સંસારમાં ભમે પછે મેક્ષ જાય. અને જે અનાદિ અપર્ય વસીત ને અનાદિ સંપર્ય વસીત છે તેહના કાળનું માન કહેવાય નહીં. પ્રશ્ન- હે ભગવંત, અવેદી અવેદીપણે કેટલે કાળ રહે? ઊત્તર–હે ગૌતમ, અદિ બે ભેદે છે. તે સાદિ અપર્ય વસતિ ૧, (તે સીદ્ધ તથા બારમા ગુણઠાણું ઉપરના જીવ) ને સાદિ સપર્ય વસીત ૨, (તે દસમે અગ્યારમે ગુણઠાણે અદિ તે) તેમાં જે સાદિ સપર્ય વસીત અદિ છે તે જઘન્યથી એક સમય રહે. (તે એમને એક સમેજ કાળ કરે ત્યારે સાદિ શાય તે માટે) અને ઉત્કૃષ્ટપણે અંતર્મુહુર્ત રહે (દશમાં, અગ્યામા ગુણઠાણનું એટલું જ માન છે પછે ત્યાંથી પડે સદી થાય તે માટે) અને જે સાદિ અપર્યવસતિ છે તેના કાળનું માન કહેવાય નહીં. (કારણ કે બારમા ગુણઠાણું ઉપરલાને પડવું નથી અને સિદ્ધ પણ ક્યારેય સદી ન થાય તે માટે.) પ્રશન–હે ભગવંત, સવેદીને કેટલા કાળનું અંતર હોય ? ઊત્તર–હે ગીતમ, અનાદિ અપર્ય વસિત (જે અભવ્ય) તેહને અંતર નથી. અનાદિ સપર્ય વસિત (તે ભવ્ય) તેને પણ અંતર નથી. ને સાદિ સપર્ય વસિત તે જે ઉપસમ શ્રેણી અવેડી થઇને કાળ કરે ત્યાં સદી થાય તેને જઘન્યથી એક સમયનું અંતર પડે ને ઉત્કૃષ્ટપણે અંતર્મુહુર્તનું અંતર પડે. (એટલું અવેદી રહીને સદી થાય તે માટે અંતર્મુહુર્ત હેય.) પ્રશન–હે ભગવંત, અવેદીને કેટલા કાળનું અંતર હોય ? ઉતર–હે ગૌતમ, તેના બે ભેદ છે. સાદિ અપર્યવસાત તે ક્ષેપક શ્રેણી ચઢી અવેદિ થાય તેહને અંતર નથી ૧. (પાછો સવેદી ન થાય તે માટે) અને સાદિ સપર્યવસિત (તે દશમા, અગ્યારમાં ગુણઠાણના) અદિ તેહને જઘન્યથી અંતર્મુહુર્તનું અંતર પડે (સવેદી થઈને અંતર્મ પાછો શ્રેણી માંડે ત્યાં અવેદી થાય તે માટે ) ને ઉત્કૃષ્ટપણે અને તે કાળ જાત અધ પુદ્ગળ પરાવર્ત દેશ ઉણ અંતર પડે. (એટલે કાળ સવેદી પણે રહીને પાછો આવેદી થાય.) પ્રશ્ન–હે ભગવંત, સવેદી ૧. ને અવેદી ૨. એ બે મહે ક્યા ક્યા થકી થોડા ઘણું હોય? ઉત્તર–હે ગતમ, સર્વ થકી થોડા અદી છે ૧. તે થકી સદી જીવ અનંત ગુણ છે . પણ Jain Education Intemational Page #355 -------------------------------------------------------------------------- ________________ બે ભેદ સર્વ જીવ તેમાં તેની સ્થિતિ વિગેરે. ૩૩ અથવા વળી બે ભેદે સર્વ જીવ કહ્યા છે સકાય ૧. (દશમા ગુણઠાણા લગી) ને અકષાય ૨. (તે દસમા ગુણઠાણ ઉપરલા ને સિદ્ધ). તે જેમ સવેદી અવેદી કહ્યા તેમજ સર્વ કહેવા. દા અથવા વળી બે ભેદે સર્વ જીવ કહ્યા છે. સલેશી ૧. (તે સંસારી તેરમાં ગુણઠાણું લગી) ને અલેશી ૨. (તે ચઉદમાં ગુણઠાણાના ને સિદ્ધ.) તે જેમ અસિદ્ધ, સિદ્ધને કહ્યું તેમ સર્વ કહેવું. તેમાં થોડા અલેશી છે ૧. ને તે થકી સલેશી અનંત ગુણ છે ૨. Iણી - અથવા વળી બે ભેદે સર્વ જીવ કહ્યા છે જ્ઞાની ૧, તે બીજા ને સેથા ગુણઠાણું ઉપરલા ને સિદ્ધ.) અને અજ્ઞાની ૨, (તે પહેલા ત્રીજા ગુણઠાણાના જીવ.) . પ્રશ્ન- હે ભગવંત, જ્ઞાની જ્ઞાની પણે કેટલે કાળ રહે? : ઉતર–હે ગેમ, જ્ઞાની બે ભેદે છે. સાદિ અપર્યવસિત (અપ્રતિપાતિ) જ્ઞાની ૧. ને સાદિ સપર્યવસિત (તે જે પડે) જ્ઞાની ૨, તેમાં જે સાદિ સપર્યવસિત જ્ઞાન છે તે જધન્યથી અંતર્મુહુર્ત અને ઉત્કૃષ્ટપણે છાસઠ સાગરોપમ ઝાઝેરાં રહે (ક્ષાપસમ સમ્યકવીને મતિ, વ્યુત જ્ઞાન રહે છે પડે તે માટે) અને જે સાદિ અપર્યવસાત જ્ઞાન છે તેના તે કાળનું માન હોય નહીં. (કેમકે આવ્યું જાય જ નહીં.) પ્રશન–હે ભગવંત, અજ્ઞાની અજ્ઞાની પણે કેટલો કાળ રહે ? ઉતર–હે ગતમ, અજ્ઞાની ને સવેદીની પરે ત્રણ ભેદે કહેવા. (અનાદિ અપર્ય વસીત ૧, અનાદિ સપર્ય વસીત ૨, સાદિ સંપર્ય વસીત ૩.) પ્રશન–હે ભગવંત, જ્ઞાની ને અંતર કેટલા કાળનું હોય? ઉત્તર–હે ગૌતમ, જ્ઞાની બે ભેદે છે. તેમાં જ્ઞાની જે સાદી અપર્ચ વસતિને અંતર નથી. (અણુપડવા માટે અપ્રતિપાતિ જ્ઞાનવંત) અને સાદી સંપર્યવસાત જે જ્ઞાની તે જે પડે છે. તેને જઘન્યથી અંતર અંતર્મુહુર્તનું (તે પાછો અંતર્મુહુર્ત સમયકત્વ પામે તે માટે ) અને ઉત્કૃષ્ટપણે અનંત કાળ અર્ધ પુદગળ પરાવર્ત દેશ ઉણ અંતર પડે (એટલું મિથ્યાત્વમાં રહીને ફરી જ્ઞાન પામે તે માટે.) પ્રશન–હે ભગવંત, અજ્ઞાનને અંતર કેટલા કાળનું હૈય? ઉત્તર––હે ગૌતમ, અજ્ઞાની ત્રણ ભેદે છે તે પૂર્વવત્ત ) તેમાં જે અનાદિ અનંત અને અનાદિ સાંત એ બેને તે અંતર નથી. અને જે સાદી સપર્યવસિત તેને જઘન્યથી અંતમુહુર્ત અંતર પડે અને ઉત્કૃષ્ટપણે છાસઠ સાગરોપમ ઝાઝેરાનું અંતર પડે. (એટલો કાળ જ્ઞાની પણે રહીને વળી પાછો અજ્ઞાની થાય તે માટે.) પ્રશન–હે ભગવંત, જ્ઞાની ૧. ને અજ્ઞાની ૨. એ બે માંહે કયા ક્યા થકી છેડા ઘણું છે? ઉતર–હે ગતમ, સર્વથી થોડા જ્ઞાની છે. ૧, તેથકી અજ્ઞાની અનંતગુણ છે ૨. in Jain Education Intemational Page #356 -------------------------------------------------------------------------- ________________ (૩૪૦ બે પ્રકારના સર્વ જીવની પ્રતિપતિ. અથવા વળી બે ભેદે સર્વ જીવ કહ્યા છે. આહારી ૧, ને અણુહારી ૨, (વિગ્રહ ગતિ, કેવળ સમુદ્દઘાત, અજગી અને સિદ્ધ) પ્રશ્ન- હે ભગવંત, આહારી જીવ આહારીપણે કેટલે કાળ રહે? ઉતર– હે ગૌતમ, આહારી જવ બે ભેદે છે. તે છ મસ્થ આહારી ૧, અને કેવળી આહારી ૨. પ્રશ્ન–હે ભગવંત, છમસ્થ જીવ આહારીપણે કેટલો કાળ રહે? ઉતર–હે ગતમ, જઘન્યથી એક સુઘક ભવ તેપણ બે સમયે ઉણ રહે. (તે કેમકે વિગ્રહગતી બે સમય અણહારી રહીને ક્ષુલ્લક ભવ કરે તે ભોગવીને વળી વિગ્રહગતિ અણુહારી થાય ત્યારે એ માન જાણવું.) અને ઉત્કૃષ્ટપણે અસંખ્યાત કાળ જાવત ક્ષેત્રથી આંગુળના અસંખ્યાતમા ભાગ માંહે જેટલા આકાશ પ્રદેશ હેાય તેટલી ઉત્સર્પિણિ અવસપિણિ લગી રહે (વિગ્રહગતી ન કરે આહારીજ રહે.) પ્રનિ- હે ભગવંત, કેવળી આહારીપણે કેટલે કાળ રહે ? ઉતર–ૌતમ, જઘન્યથી અંતર્મુહુર્ત અને ઉત્કૃષ્ટપણે દેસે ઉણી પૂર્વ કેડી લગી આહારી હેય. અન–હે ભગવંત, અણુહારી અણહારીપણે કેટલ કાળ રહે? ઉત્તર–હે ગૌતમ, અણુહારી બે ભેદે છે. છમસ્થ અણહારી ૧, અને કેવળી અણહારી ૨. પ્રશ્ન–હે ભગવંત, છમસ્થ અણુહારી છદ્મસ્ત અણહારીપણે કેટલો કાળ રહે ? ઉત્તર– હે ગૌતમ, જઘન્યથી એક સમય રહે અને ઉત્કૃષ્ટપણે બે સમય રહે વિગ્રહગતિ વર્તત થકે એટલું અણુહારી રહે તે માટે. વળી ગ્રંથાંતરે ત્રણ સમય પણ અણુહારી કહ્યા છે પણ શ્રી સિદ્ધાંત માહે કહ્યું તે તહેત છે.) પ્રશ્ન–હે ભગવંત, કેવળી અણહારી કેવળી અણહારીપણે કેટલો કાળ રહે? . ઉતર–હે ગૌતમ, તેના બે ભેદ છે. તે સિદ્ધ થયા તે કેવળી સદાય અણુહારી છે , અને મનુષ્ય ભવે રહ્યા. કેવળી ક્યારેક અણાહારી (કેવળ સમુદ્ધાત વેળા) હેય. ૨. પ્રશન–હે ભગવંત સિદ્ધ થયા તે કેવળી અણહારી કેટલી કાળ લગી રહે? ઉત્તર–હે ગતમ, અણુહારી થયાની આદિ છે પણ અંત નથી. (સિદ્ધ પાછા આહારી નહીં થાય તે માટે) પ્રશન–હે ભગવંત, ભવસ્થ કેવળ અણુહારીપણે કેટલે કાળ રહે? ઉતર–હે ગૌતમ, ભવસ્થ કેવળી અણહારી બે ભેદે છે. સગી ૧, (તેરમે ગુણુઠાણે ભવસ્થ કેવળી સમુદઘાત કરતાં અણુહારી હોય) અને અજોગી ૨. (ચઉદમે ગુણઠાણે ભવસ્થ કેવળી અણુહારી હેય.) Jain Education Intemational Page #357 -------------------------------------------------------------------------- ________________ બે બે સર્વ જીવ તેમાં તેની કાયસ્થિતિ વિગેરે, ૩૪] પ્રશન–હે ભગવંત, સજોગી તેરમે ગુણઠાણે ભવસ્થ કેવળી અણહારી કેટલો કાળ રહે ? ઉત્તર–હે ગૌતમ, જઘન્યપણે અને ઉત્કૃષ્ટપણે પણ કેવળી સમુઘાત કરતાં ત્રણ સમય અણુહારી રહે. (આઠ સમયને કેવળી સમુઘાત છે તેમાં ત્રીજે, ચોથે અને પાંચમે સમય અણુહારી હેય.) પ્રશ્ન–હે ભગવંત, અગી ચઉદ” ગુણઠાણે ભવસ્થ કેવળી અણુહારી કેટલે કાળ રહે? ઉતર-હે ગૌતમ, જઘન્ય પણે અને ઉત્કૃષ્ટપણે પણ અંતર્મુહુર્તજ અણુહારી રહે. (ચદમાં ગુણઠાણાનું એટલું જ પાંચ લઘુ અક્ષરનું માન છે તે માટે.) પ્રશન–હે ભગવંત, છદ્મસ્થ આહારીને કેટલા કાળનું અંતર પડે? ઉત્તર-હે મૈતમ, જઘન્યથી એક સમય અંતર પડે ને ઉત્કૃષ્ટપણે બે સમયનું અંતર પડે. (વિગ્રહગતિ અણુહારી હોય તે માટે આહારને અંતર પડે.) પ્રશ્નહે ભગવંત, કેવળી આહારકને કેટલા કાળનું અંતર પડે.) ઉત્તર ગતમ, જઘન્યપણે અને ઉત્કૃષ્ટપણે પણ ત્રણ સમયનું અંતર પડે (કેવળ સમુદઘાતે અણહારી હોય ત્યારે આહારને અંતર પડે.) પ્રન–હે ભગવંત, છમસ્થ અણુહારી ને કેટલા કાળને અંતર પડે? ઉત્તર–હે ગેમ, જઘન્ય પણે ક્ષુલ્લક ભવ બે સમયે ઉણને અંતર પડે. (તે એમ જે વિગ્રહમતી બે સમય અણુહારી રહીને ક્ષુલ્લક ભવ કરે ત્યાં આહારી થઈને વળી વિગ્રહગતી કરે તે માટે) અને ઉત્કૃષ્ટપણે અસંખ્યાત કાળજાવત આંગુળના અસંખ્યાતમાં ભાગ માહે જેટલા આકાશ પ્રદેશ હોય તેટલી ઉત્સર્પિણી, અવસર્પિણી લગી રહે. (વિગ્રહગતી કરેજ નહીં ત્યારે અંતર પડે.). પ્રશ્ન–હે ભગવંત, સિદ્ધ કેવળી અણુહારીને અંતર કેટલા કાળનો પડે? ઉત્તર– ગતમ, તે તે સાદી અપર્ય વસિત છે તેને અંતર નથી. (ફરીને આહારી નહીં થાય તે માટે.) પ્રશ્ન–હે ભગવંત, સજોગી તેરમે ગુણઠાણે ભવસ્થ કેવળી આહારીને અંતર કેટલા કાળને પડે? ઉત્તર હે ગૌતમ, જઘન્યપણે અને ઉત્કૃષ્ટપણે પણ અંતર્મુહુર્તનું અંતર પડે. (કેવળી સમુદઘાત પછી અંતર્મુહુ ચઉદયું ગુણઠાણું પડીવરજે તે માટે.) પ્રશ્ન હે ભગવંત, અગી ભવસ્થ કેવળ અણુહારીને અંતર કેટલા કાળને પડે? ઉતર-હે મૈતમ, તેને અંતર નથી. (કેમકે ચઉદમાં ગુણઠાણુથી પાધરેજ મુક્તિ જાય વચે આહાર ન કરે તે માટે.) પ્રશન–હે ભગવંત, આહારક ૧, ને અણુહારક ૨. એ બે માંહે કયા કયાથકી થાય ઘણું છે? Jain Education Intemational Page #358 -------------------------------------------------------------------------- ________________ (૩૪ર, બે પ્રકારના સર્વ જીવની પ્રતિપતિ, ઉત્તર–હે ગેમ, સર્વથકી થેડા જીવ અણુહારી છે ૧, તેથકી આહારી જવ અસંખ્યાત ગુણ છે ૨, (નિગોદને અસંખ્યાતમો ભાગ સદાઈ વિગ્રહગતી વર્તતા અણુહારી પામીએ તે માટે. અણહારીથી આહારી અનંતા ન કહીએ એ ભાવ.) પલા અથવા વળી પ્રકાર તરે બે ભેદે સર્વ જીવ કહ્યા છે. ભાષક ૧, (તે ભાષાએ બેલે તે). અને અભાષક ૨. (ત જે મૈન રહે.) પ્રશ્નહે ભગવંત, સભાપક સભાષકપણે કેટલે કાળ રહે ? ઉતર– ગૌતમ, જઘન્યપણે એક સમય રહે ને ઉત્કૃષ્ટપણે અંતર્મુહુર્ત લગી ભાષા વર્ગણું સહીત રહે. પ્રશ્ન હે ભગવંત, અભાપક અભાષકપણે કેટલો કાળ રહે ? ઉત્તર–હે મૈતમ, અભાષક બે ભેદે છે. સિદ્ધ અભાવક ૧, (જેની આદિ છે પણ અંત નથી) ને સંસારી અભાવક ૨. (જેની આદિ પણ છે, ને અંત પણ છે.) પ્રશ્ન–હે ભગવંત, સિદ્ધ અભાપક અભાવકપણે કેટલા કાળ લગી રહે? ઉત્તર–હે મૈતમ એના કાળનું માન કહેવાય નહીં. કેમ કે સિદ્ધ ક્યારેય પણ બેલશે નહીં) પ્રશન– હે ભગવંત, સંસારી અભાપક અભાષકપણે કેટલો કાળ રહે? ઉત્તર—-હે ગતમ, જઘન્યથી અંતર્મુહુર્ત લગી રહે ને ઉત્કૃષ્ટપણે અનતિ કાળ અનંતી ઉત્સર્પિણું અવસર્પિણ ક્ષેત્રથી અસંખ્યાતા પુગળ પરાવર્ત લગી અભાપકપણે રહે. (એકદિમાહે રહે ત્યાં અભાષક છે તે માટે.) પ્રશન–હે ભગવંત, સભાષકને કેટલા કાળને અંતર પડે ? ઉત્તર–હે ગૌતમ, જઘન્યથી અંતર્મુહુર્તને અંતર પડે ને ઉત્કૃષ્ટપણે (અ) વનસ્પતિને કાળ અંતર પડે. પ્રશ્ન- હે ભગવંત, અભાવકને કેટલા કાળને અંતર પડે ? ઉત્તર–હે ગીતમ, તેના બે ભેદ છે. સિદ્ધ અભાવક ૧, ને સંસારી અભાલક . પ્રશ્ન–હે ભગવંત, સિદ્ધ અભાષકને કેટલા કાળને અંતર પડે ? ઉત્તર– હે ગતમ, તેને અંતર નથી (સિદ્ધ ક્યારેય પણ બે નહીં તે માટે.) પ્રશ્નહે ભગવંત, સંસારી અભાવકને કેટલા કાળનું અંતર પડે ? ઉત્તર– હે મૈતમ, જઘન્યથી એક સમય (ભાષા ગ્રહણરૂપ)ને ઉત્કૃષ્ટપણે અંતર્મુહુર્ત અંતર પડે. પ્રશન–હે ભગવંત, ભાષક ૧, ને અભાષક ૨, એ બે માંહે કયા ક્યાથકી છેડા ઘણું હોય? ઉત્તર—હે ગૌતમ, સર્વથકી છેડા ભાષક છે ૧, તેથકી અભાષક અનંત ગુણ છે. ૨.. (એકદ્રીય ને સિદ્ધિ અનંતા છે તે માટે.) ૫૧ની. Jain Education Intemational Page #359 -------------------------------------------------------------------------- ________________ બે ભેર સર્વ જીવ તેમાં તેની કાયસ્થિતિ વિગેરે. ૩૪૩] અથવા વળી બે ભેદે સર્વ જીવ કહ્યા છે. સશરીરી ૧, (તે સંસારી જીવ) ને અશરીરી ૨. (તે સિદ્ધ ભગવંત.) તે જેમ સિદ્ધ, અસિદ્ધને કહ્યું તેમ સર્વ કહેવું. ત્યાં થોડા અશરીરી છે ૧, ને તેથકી સશરીરી અનંત ગુણું છે ૨. ૧૧ અથવા વળી બે ભેદે સર્વ જીવ કહ્યા છે. ચરમ ૧, (તે ભવ્ય) ને અચરીમ ૨.. (તે અભવ્ય ને સિદ્ધ.). પ્રશ્ન–હે ભગવંત, ચરીમ ચરીમ પણે કેટલો કાળ રહે? ઉત્તર–હે ગૌતમ, ચરીમની આદિ નથી પણ અંત છે. (ગોક્ષ જાયે ત્યારે.) પ્રશ્ન–હે ભગવંત, અચરીમ અચરીમ પણે કેટલે કાળ રહે? ઉત્તર–હે ગૌતમ, અચરીમ બે ભેદે છે. તે અનાદિ અપર્ય વસતિ ૧, (તે અભવ્ય) ને સાદિ અપર્ય વસીત ૨, (તે સિદ્ધ) પ્રશન–હે ભગવંત, ચીમને અંતર કેટલા કાળને પડે? ઉત્તર--- હે મૈતમ, તેને અંતર નથી. કેમકે ચરમ તે ભવ્ય મોક્ષ જાય ત્યારે અગરીમ થાય ત્યાંથી પાછો ચરમ ન થાય કેમકે પાછું આવવું નથી માટે અંતર નથી.) પ્રશ્ન–હે ભગવંત, અચરમને અંતર કેટલા કાળનો પડે? ઉત્તર– ગતમ, તેના બે ભેદ છે, તે અનાદિ અપર્ચ વસતિ ૧, (તે અભવ્ય) ને. સાદિ અપર્ય વસીમ ર. (તે સિદ્ધ.) એ અચરીમ બનેને અંતર નથી. કેમકે ચરમ તે અચરીમ થાય પણ અચરીમ તે ચરીમ ન થાય તે માટે.) પ્રશ્ન–હે ભગવંત, ચરીમ ૧, ને અચરીમ ૨, એ બે માંહે ક્યા ક્યા થકી થડા ઘણું છે? ઊતર-હે ગૌતમ, સર્વથકી થોડા અચરીમ છે ૧, (અભવ્ય અને સિદ્ધ) તે થકી ચરમ અનંત ગુણા છે ૨, (ભવ્ય.) /૧૨ા અથવા વળી બે ભેદે સર્વ જીવ કહ્યા છે, તે સાકારે પગવંત ૧, (તે જ્ઞાન પર્વત) ને અનાકારપગવંત ૨, તે દર્શને પગવંત). એ બેને સંતિષ્ટના કાયસ્થિતિ અને અંતર પણ જઘન્યથી અંતર્મુહુર્ત ને ઉત્કૃષ્ટપણે પણ અંતર્મુહુર્ત. (ઉપયોગને કાળ એટલેજ હેય તે માટે.) પ્રશ્ન- હે ભગવંત, સાકારોપયોગવંત ૧, ને અનાકારો પગવંત ૨, એ બે માંહે કયા કયાથકી ભેડા ઘણું હોય? ઊતર–હે ગતમ, સર્વથકી થોડા અનાકારપગી છે ૧, (સામાન્ય દર્શનના કાળ થોડા તે માટે) તે થકી સાકારોપયોગી સંખ્યાત ગુણું છે ૨. (વિશેષ જ્ઞાન કાળ ઘણું તે માટે) ૧ણા હવે સંગ્રહણું ગાથા કહે છે. Jain Education Interational Page #360 -------------------------------------------------------------------------- ________________ પ્રકારના સર્વ જીવની પ્રતિપતિ, ' सिद्ध सइंदिय काए, जोए वेए कसाय लेसाय ।। नाणुं वयोगा हारा, भास शरीराय चरमोय || १ || (टीकायां ) અર્થ—સિદ્ધ ૧, સઈંદ્રીય ૨, કાય ૩, દ્વેગ ૪, વેદ ૫, કષાય ૬, લેસ્યા છ, જ્ઞાન ૮, ઉપયાગ ૯, આહારી ૧૦, ભાષક ૧૧, સશરીરી ૧૨, તે ચરીમજીવ ૧૩. એ તેર આળાવાની સંગ્રહણી ગાથા કહી. એ શ્રી જીવાભીગમ સૂત્રે સર્વ જીવની વિધિ પ્રતિપતિ સંપૂર્ણ થઇ. ૧૪૦, ત્રણ પ્રકારે સર્વ જીવ, તેના આળાવા સાત, તેમાં તેની કાર્યસ્થિતિ, અ'તર ને અલ્પ, અહુત્વના અધિકાર ત્યાં જે આચાર્ય એમ કહે છે જે ત્રણ પ્રકારે સર્વ જીવ કહ્યા છે તે એવી રીતે કહે છે કે સમ્યક્દષ્ટી ૧, મિથ્યાદછી ૨, ને સમ્યક, મિથ્યાદછી તે મીશ્ર ૩. પ્રશ્ન—હે ભગવત, સમ્યક્દી સમ્યક્દીપણે કેટલા કાળ રહે? ઉત્તર—હું ગાતમ, સમ્યકદ્રષ્ટી એ ભેદે છે, તે. સાદિ અપર્યવસિત ૧, (તે અનાદિ મીથ્યાત્વમાંથી સમ્યકત્વ પામ્યા તેની આદી છે પણું અંત નથી કેમકે ક્ષાયક સમ્યકંદ્રષ્ટી પડે નહીં મેક્ષ જાય તે માટે.) ને સાદિ સપ વસાત ર. (તે જે સમ્યકત્વ પામીને વમી પડ વાય થાય છે તે.) તેમાં જે સાદિ સર્વવસીત સમ્યકત્વદ્રષ્ટી છે. તે જધન્યથી અંતર્મુહુર્ત રહે (ઉપસમ સમ્યકત્વ પ્રમુખ) ને ઉત્કૃષ્ટપણે છાસઠ સાગરોપમ ઝાઝેરાં રહે (ક્ષાયેાપસમીક સમ્યક્તવંત.) [૩૪ પ્રશ્ન—હું ભગવત, મિથ્યાદ્રષ્ટી મિથ્યાદ્રષ્ટીપણે કેટલા કાળ રહે? ઉ-તર——હે ગાતમ, મિથ્યાદ્રષ્ટી ત્રણ ભેદે છે. તે સાદિ સર્ય વસિત ૧. (તે પડવાય) અનાદિ અપવસીત ૨. (તે મિથ્યાત્વી અભવ્ય) અને અનાદિ સપર્યવસિત ૩. (તે ભવ્યં) તેમાં જે સાદિ સપર્યવસીત મિથ્યાત્વી સમ્યક્તથી પડીને મિથ્યાત્વમાં આવ્યા છે તે જધન્યથી અંતર્મુહુર્ત્ત રહે ને ઉત્કૃષ્ટપણે અનંતા કાળ જાવત્ અર્ધ પુદ્ગળ પરાવર્ત્ત દેશે ઉણા રહે પછી સમ્યક્ત્વ પામે. (અને શેષ એના કાળનું માન થાય નહીં.) પ્રશ્ન-હે ભગવત, મીશ્રદ્રષ્ટી મિશ્રદ્રષ્ટપણે કેટલા કાળ રહે? ઉ-તર્—હૈ ગૈાતમ, મિશ્રદ્રષ્ટી ( ત્રીજે મીશ્ર ગુણહાણે) તે જધન્યપણે અને ઉત્કૃષ્ટપણે પણ અંતર્મુહુર્ત્તજ રહે. (પછી સમ્યકત્વ પામે અથવા મિથ્યાત્વમાં જાય.) પ્રશ્ન-હે ભગવંત, સમ્યકદષ્ટીને કેટલા કાળના અંતર પડે? ઉ-તર્~~હે ગાતમ, સમ્યકદષ્ટીના બે ભેદ છે. સાદિ અપર્યવસિત ૧, ને સાદિ સપર્યવસિત ૨, તેમાં જે સાદિ અપર્યવસીત (ક્ષાયક સમ્યકત્વી) તેને અંતર નથી (કેમકે તે પાછે મિથ્યાત્વી ન થાય તે માટે) અને જે સાદિ સપર્યવસીત (તે ઉપસમીક્ષાયે।પસમી સભ્યકવી) તેહને જધન્યથી અતર્મુહુર્ત્તનું અંતર પડે અને ઉત્કૃષ્ટપણે અનો કાળ જાવત્ અર્ધ પુદ્ગળ પરાવ-તે દેસે ઉભુંા અંતર પડે (એટલે કાળે વળી પાળે કરીને અવસ્ય સમ્યકત્વ પામે.) Page #361 -------------------------------------------------------------------------- ________________ ત્રણ પ્રકારના સર્વ જીવ તેમાં તેની કાયસ્થિતિ વિગેરે, ૩૪૫] પ્રશ્ન— હું ભગવત, મિથ્યાદષ્ટીને કેટલા કાળના અંતર પડે? ઉત્તર—હે ગૈાતમ, મિથ્યાદીના ત્રણ ભેદ છે. અનાદિ અપર્યવસિત ૧, ( તે અભવ્ય ) અનાદિ સપર્યવસીત ૨, (તે ભવ્ય) ને સાદિ સપર્યવસીત ૩ (તે સભ્યત્વથી પડીને મિથ્યાત્વી થયા છે તે) તેમાં પ્રથમ અનાદિ અપર્યવસીતને અંતર નથી. તેમ અનાદિ સપર્યવસીત તેને પણ અંતર નથી. અને જે સાદે સવસીત છે તેને અંતર જધન્યથી અંતર્મુહુર્તનું અને ઉત્કૃષ્ટપણે છાસડ સાગરોપમ ઝાઝેરાનું અંતર પડે. (એટલું સમ્યકત્વમાં રહીને પા મિથ્યાત્વ પામે તે માટે.) પ્રશ્ન-હે ભગવંત, મિશ્રદ્રષ્ટીને અતર કેટલા કાળના પડે ? ઊ-તર્—હૈ ગાતમ, જધન્યથી અંતર્મુહુર્તનું અંતર પડે. ને ઉત્કૃષ્ટપણે અનંતા કાળ જાવત્ અર્ધ પુદ્ગળ પરાવર્ત દેશેા અંતર પડે. (એટલે કાળે ફરી સમ્યક્ત્વ પામતાં મિશ્રપણું આવે તે માટે.) પ્રશ્ન—હે ભગવત, સભ્યદ્રષ્ટી ૧, મિથ્યાદ્રષ્ટી ૨, ને મિશ્રદ્રષ્ટી ૩. એ ત્રણ માંહે કયા કયાથકી ઘેાડા ઘણા હૈાય? ઉત્તર-હું ગાતમ, સર્વથકી ઘેાડા મિશ્રદ્રષ્ટી છે ૧, તેથકી સમ્યકત્વ દ્રષ્ટો અનંત ગુણા છે ૨. (સિદ્ધ અનંતા માટે) ને તૈથકી મિથ્યાત્વદ્રષ્ટી અનંત ગુણા છે ૩. ( નિાદ ભળ્યા તે માટે.) શ અથવા વળી ત્રણ ભેદે સર્વ જીવ કથા છે. પરીત્ત ૧, (પ્રત્યેક શરીરી તથા પીત્ત સંસારી) અપરીત્ત ૨, (સાધારણ શરીરી તથા બહુળ સંસારી) ને તે પરીત્ત, તે અપરીત્ત ૩. (તે સિદ્ધ.) પ્રશ્ન—હે ભગવંત, પરીત્ત જીવ પરીત્તપણે કેટલા કાળ રહે? ઉત્તર——à ગાતમ, પરીત્ત જીવ એ ભેદે છે. કાયપરીત્ત ૧, (તે પ્રત્યેક શરીરી) ને સંસાર પરીત્ત ૨. (તે અલ્પ સ’સારી). પ્રશ્ન-હે ભગવંત, કાયપરીત્ત કાયપરીત્તપણે કેટલા કાળ રહે? ઉત્તર—હૈ ગાતમ, જધન્યથી અંતર્મુર્ત્ત રહે તે ઉત્કૃષ્ટપણે અસખ્યાત કાળ રહે. જાવંત્ અસખ્યાતા લેાકના આકાશ પ્રદેશ જેટલી ઉત્સર્પિણી અવસર્પિણી લગી પ્રત્યેક શરીરપણે રહે. પ્રશ્ન—હે ભગવંત, સંસાર પરીત્ત સ`સાર પરીત્તપણે કેટલા કાળ લગી રહે ? -તર—ડે ગીતમ, જધન્યથી અંતર્મુહુર્ત્ત રહે. (પૂછા સમયે તત્કાળ કેવળ પામી મુક્તિ જાય તે માટે) ને ઉત્કૃષ્ટપણે અનંતા કાળ જાવત્ અર્ધે પુદ્ગળ પરાવર્ત્ત દેશે ઉણા રહે. (એટલા માંહે જેને સોંસાર ભ્રમણ રહ્યું હેાય તે પરીત્ત સંસારી કહીએ.) પ્રશ્ન-હે ભગવંત, અપરિત્ત અપરિતપણે કેટલા કાળ રહે? ઉત્તર--હે ગાતમ, અપરીત એ ભેદે છે. તે કાય અપરીત ૧. (તે સાધારણ શરીરી) તે સંસાર અપરીત ૨. (તે બહુળ સંસારી.) પ્રશ્ન—હૈ ભગવત, કાય અપરીત કાય અપરીતપણે કેટલા કાળ રહે? 44 Page #362 -------------------------------------------------------------------------- ________________ [૩૪ ત્રણ પ્રકારના સર્વ જીવની પ્રતિપતિ, ઉત્તર——હું ગાતમ, જધન્યથી અંતર્મુહુર્ત રહે. (નિગેદ માંડુ) અને ઉત્કૃષ્ટપણે અના કાળ રહે. (તે કાળથકી અનતી ઉત્સર્પિણી, અવર્પિણી ક્ષેત્રથકી અનતા લેાકાકાશ પ્રમાણે અસંખ્યાત પુદ્ગળ પરાવર્તન કરે તે આવળકાને અસંખ્યાતમે ભાગે જેટલા સમય થાય તેટલા કાળ રહે.) પ્રશ્ન—હે ભગવંત, સ`સાર અપરીત્ત સંસાર અપરીત્તપણે કેટલા કાળ રહે ? ઉત્તર-—હૈ ગાતમ, તેના બે ભેદ છે, અનાદિ અપર્યવસિત ૧. ( તે અભવ્ય જીવ) અને અનાદિ સપર્યવસિત ૨. (તે ભવ્ય જીવ છે તે જેને અર્ધ પુગળ ઉપરાંત સંસાર છે તે.) (એના કાળનું માન કહેવાય નહીં. ) પ્રશ્ન-હે ભગવત, નૈાપરી, ને અપરીત્ત (તે સિદ્ધ) કેટલા કાળ રહે ? ઉત્તર——હે ગતમ, તેની આદિ છે, પણ અંત નથી. પ્રશ્ન—હે ભગવત, કાય પરીત્તને અંતર કેટલા કાળના પડે? ઉત્તર્—હું ગાતમ, જધન્યથી અંતર્મુહુર્ત્તના અંતર પડે. (એકજ નિગેાદને ભવ કરી પા પ્રત્યેક થાય તે માટે.) ને ઉત્કૃષ્ટપણે અના કાળ અંતર પડે. (નિગેાદમાં રહીને પ્રત્યેક થાય ત્યારે અને નિગેાદના કાળ અઢી પુદ્ગળ પરાવર્ત્ત છે તે માટે.) પ્રશ્ન-હે ભગવત, સંસાર પરીત્તને અંતર કેટલા કાળને પડે? ઉત્તર-હે ગાતમ, તેને આંતર નથી. (કેમકે જે અલ્પ સ`સારી છે તે બહુળ સંસારી ન થાય તે માટે.) પ્રશ્ન—હે ભગવંત, કાય અપરિતને કેટલા કાળનો અંતર પડે? ઉત્તર—હૈ ગૈાતમ, કાય અપરીત તે સાધારણ શરીરી તેહને અતર જધન્યથી અંતર્મુહુર્તના પડે ને ઉત્કૃષ્ટપણે અસંખ્યાતા પૃથ્વીની કાયસ્થિતિના કાળ અંતર પડે. પ્રશ્ન—હે ભગવત, સંસાર અપરીત (તે અનાદિ અપર્યં વસીત અભવ્ય) તેનને કેટલા કાળના અંતર પડે? ઉત્તર——હે ગાતમ, તેના બે ભેદ છે. તે અનાદિ અર્ધ્ય વસિત ૧, (તે અભવ્ય) અને અનાદિ સર્યું વસીત ૨. (તે ભવ્ય જીવ પણ બહુળ સંસારી જાણુવા) તેમાં અનાદિ અપર્ય વસાતને પણ અંતર નથી અને અનાદિ સર્ય સીતને પણ અંતર નથી. (કારણ કે અભવ્યને ભવ્ય થાવું નથી માટે અંતર નથી અને જે ભવ્ય છે તે અલ્પ સંસારી પરીત્ત થાશે પણ પાછે બહુળ સંસારી નહીં થાય તે માટે.) પ્રશ્ન—હે ભગવત, નાપરીત્ત, તે અપરીત્ત (તે સિદ્ધ) તેને અતર કેટલા કાળના પડે? ઉત્તર—હૈ ગાતમ, તેહને આંતર નથી. પ્રશ્ન-હે ભગવંત, પરીત્ત ૧, અપરીત ૨, અને નેપરીત્ત નેઅપરીત ૩. એ ત્રણ માંહે કયા કયા થકી થોડા ઘણા હોય? Page #363 -------------------------------------------------------------------------- ________________ ત્રણ પ્રકારના સર્વ જીવ તેમાં તેની કાયસ્થિતિ વિગેરે. ૩૪૭] - - - - - - - ઉત્તર–હે તમ, સર્વ થકી છેડા પરીત છે ૧, (પ્રત્યેક શરીરી અને અલ્પ સંસારી, માટે.) તે થકી નો પરીત ને અપરિત (સિદ્ધ) તે અનંત ગુણ છે. ૨. તે થકી અપરીત (તે સાધારણ શરીરી અને બહુળ સંસારી) અનંતગુણ છે ૩. રા ' અથવા વળી ત્રણ પ્રકારે સર્વ જીવ કહ્યા છે. પર્યાપ્ત ૧, અપર્યાપ્ત ર, ને નો પર્યાપ્ત અપર્યાપ્ત ૩. (તે સિદ્ધ) પ્રશન–હે ભગવંત, પર્યાપ્તા જીવ પર્યાપ્તાપણે કેટલે કાળ રહે? ઉતર--શૈતમ, જઘન્યથી અંતર્મુહુર્ત રહે અને ઉત્કૃષ્ટપણે સાગરેપમ સત પ્રથકત્વ ઝાઝેરાં લગી પર્યાપ્તાનાજ ભવ કરે. અપર્યાતાપણે મરે નહીં તે આશ્રી. . . . . પ્રશ્ન–હે ભગવંત, અપર્યાપ્ત જીવ અપર્યાપ્તાપણે કેટલો કાળ રહે? ઉત્તર–હે ગેમ, જઘન્યથી અંતમુહુર્ત રહે અને ઉત્કૃષ્ટપણે પણ અંતર્મુહુર્તજ રહે. (અપર્યાપ્લાના ઘણા ભવ કરે તે પણ અંતર્મુહુર્ત માટે જેટલા ભવ થાય તેટલાજ કરે.) પ્રશન–હે ભગવંત, પર્યાપ્તા, ને અપર્યાપ્તા (તે સિદ્ધ) કેટલે કાળ રહે ઉતર–હે ગતમ, તે સાદિ અપર્યવસતિ છે. એટલે તેની આદિ છે પણ અંત નથી.) પ્રશ્ન–હે ભગવંત, પર્યાપ્તાને અંતર કેટલા કાળને પડે? ઉતર–હે ગૌતમ, જઘન્યપણે અંતર્મુહુર્તને ને ઉત્કૃષ્ટપણે પણ અંતર્મુહુર્તને અંતર પડે. (એટલેજ અપર્યાપ્તાને કાળ છે તે માટે.) પ્રશ્ન–હે ભગવંત, અપર્યાપ્તાને કેટલા કાળને અંતર પડે? ઉત્તર– ગેમ, જઘન્યથી અંતર્મુહુર્તનો ને ઉત્કૃષ્ટપણે સાગરોપમ સત પ્રથક ઝારાને અંતર પડે એટલો જ પર્યાપ્તાન કાળ છે તે માટે.) પ્રશ્ન-હે ભગવંત, નો પર્યાપ્તા, નેઅપર્યાપ્તા (સિદ્ધ) તેહને અંતર કેટલા કાળનો પડે? ઉત્તર–હે ગૌતમ, તેહને અંતર નથી. પ્રશ્ન–હે ભગવંત, પર્યાપ્ત ૧, અપર્યાપ્ત ૨, ને નો પર્યાપ્ત, નો અપર્યાપ્ત ૩. એ ત્રણ માટે કયા કયાયકી થોડે ઘણા હોય? ઉત્તર-હે ગૌતમ, સર્વથકી થોડા ને પર્યાપ્તા, નેઅપર્યાપ્તા (સિદ્ધ) છે ૧, તેથકી અપર્યાપ્તા, અનંતગુણ છે ૨, (નિગદીઆ સિદ્ધથી અનંતગુણ છે તે માટે) ને તે થકી પર્યાપ્ત જીવ સંખ્યાતગુણ છે ૩, (સુક્ષ્મ માટે પર્યાપ્ત ઘણાં છે તે માટે.) આશા અથવા વળી ત્રણ ભેદે સર્વ જીવ કહ્યા છે. સુક્ષ્મ ૧, બાદર ૨, સુક્ષ્મ, બાદર ૩. (તે સિદ્ધ). પ્રશન–હે ભગવંત, સુક્ષ્મ જીવ સુક્ષ્મપણે કેટલો કાળ રહે? ઉતર– ગેમ, જઘન્યથી અંતર્મુહુર્ત રહે ને ઉત્કૃષ્ટપણે અસંખ્યાતે કાળ પૃથ્વીની કાયસ્થિતિ જેટલે અસંખ્ય કાળ રહે. * Jain Education Interational Page #364 -------------------------------------------------------------------------- ________________ ત્રણ પ્રકારના સર્વ જીવની પ્રતિપતિ. પ્રશ્ન-હે ભગવંત, બાદર છવ બાદરપણે કેટલે કાળ રહે? ઉત્તર–હે ગૌતમ, જઘન્યથી અંતર્મુહુર્ત રહે ને ઉત્કૃષ્ટપણે અસંખ્યાત કાળ. તે કાળથકી અસંખ્યાતી ઉત્સર્પિણી, અવસર્પિણી અને ક્ષેત્રથકી આંગુળના અસંખ્યાતમા ભાગે આકાશ શ્રેણીમાંહે જેટલા આકાશ પ્રદેશ હોય તેટલી ઉત્સર્પિણી, અવસર્પિણી લગી રહે. પ્રશન–હે ભગવંત, સુક્ષ્મ, બાદર (સિદ્ધ) કેટલો કાળ રહે? ઊતર–હે ગૌતમ, તે સાદિ અપર્ય વસતિ છે (તેની આદિ છે પણ અંત નથી.) પ્રશ્ન–હે ભગવંત, સુક્ષ્મ જીવને કેટલા કાળને અંતર પડે? ઉત્તર–હે ગતમ, તેને બાદરપણાની કાયસ્થિતિના કાળ જેટલું અંતર જાણુ. પ્રશન–હે ભગવંત, બાદર છવને કેટલા કાળને અંતર પડે? ઉતર–હે મૈતમ, તેને સુક્ષ્મપણાની કાયસ્થિતિના કાળ જેટલો અંતર જાણુ. પ્રશ્ન–હે ભગવંત, સુમ, બાદર તેહને અંતર કેટલા કાળો પડી -તર–હે ગતમ, તેહને અંતર નથી. પ્રશ્ન- હે ભગવંત, સુક્ષ્મ ૧, બાદર ૨, અને સુક્ષ્મ બાદર ૩, એ ત્રણ માંહે કયા ક્યાથકી થડા ઘણું હોય? ઉત્તર-હે ગૌતમ, સર્વથકી ઘોડા નેસુમ બાદર (સિદ્ધ) છે. ૧, તે થકી બાદર છવ અનંત ગુણ છે ૨, ને તે થકી સુક્ષ્મ જીવ અસંખ્યાત ગુણું છે. ૩, ૪ો અથવા વળી ત્રણ બેદે સર્વ જીવ કહ્યા છે, તે સંસી ૧, (મન સહીત પચંદ્રી) અસંસી ૨, (તે મન રહીત) ને સંસી નેઅસંતી ૩, (તે સિદ્ધ) પ્રશ્ન–હે ભગવંત, સંશી છવ સંશપણે કેટલો કાળ રહે? ઉતર–હે મૈતમ, જઘન્યથી અંતર્મુહુર્ત રહે ને ઉત્કૃષ્ટપણે પ્રથકો સાગર ઝાઝેરાં રહે. પ્રશન–હે ભગવંત, અસંસી છવ અસંજ્ઞીપણે કેટલે કાળ રહે? ઉતર –હે ગેમ, જાન્યપણે અંતર્મુહુર્ત રહે. ને ઉત્કૃષ્ટપણે વનસ્પતિના જેટલો (અનંત) કાળ રહે. મશન–હે ભગવંત, સંજ્ઞી અસંસી (તે સિદ્ધ) કેટલો કાળ રહે? ઉત્તર–હે ગૌતમ, તે તે સાદિ અપર્ય વસીત છે. (તેની આદિ છે પણ અંત નથી.) પ્રશન–હે ભગવંત, સંજ્ઞી જીવને અંતર કેટલા કાળનો પડે? ઉતર–હે ગતમ. જઘન્યથી અંતર્મુહુર્તને અંતર પડે અને ઉત્કૃષ્ટપણે અનંત) વનસ્પતિને કાળ અંતર પડે. પ્રશ્ન- હે ભગવંત, અસંજ્ઞી જીવને અંતર કેટલા કાળને પડે? Jain Education Interational Page #365 -------------------------------------------------------------------------- ________________ ત્રણ પ્રકારે સર્વ જીવ તેમાં તેની કાયસ્થિતિ વિગેરે. ૩૪૯] ઉત્તર–હે ગૌતમ, જઘન્યથી અંતર્મુહુર્તને અંતર પડે ને ઉત્કૃષ્ટપણે પ્રથમ સે સાગરેપમ ઝાઝેરાનું અંતર પડે. (એટલે સંજ્ઞીને કાળ છે તે માટે.) પ્રશન–હે ગૌતમ, સંસી, અસંસી ને કેટલા કાળને અંતર પડે? ઉત્તર-હે મૈતમ, તેહને અંતર નથી. પ્રશ્ન–હે ભગવંત, સંસી ૧, અસંસી ૨, ને નસી, અસંજ્ઞી ૩, (તે સિદ્ધ) એ ત્રણ માટે કયા કયાથકી થોડા ઘણાં હોય? ઉતર–હે ગૌતમ, સર્વથકી થોડા સંસી (મન સહીત) છે ૧, તે થકી સંસી, અસંશી (સિદ્ધ) તે અનંત ગુણ છે ૨, ને તે થકી અસંજ્ઞી અનંત ગુણ છે ૩, સંપા અથવા વળી ત્રણ પ્રકારે સર્વ જીવ કહ્યા છે. તે ભવ સિદ્ધિયા ૧, (તે ભવ્ય) અભવ્ય સિદ્ધિયા ૨, (તે અભવ્ય) ને ભવ્યસિદ્ધિયા, ને અભવ્યસિદ્ધિયા ૩, (તે સિદ્ધ). પ્રશ્ન– હે ભગવંત ભવ્યસિદ્ધિયા ભવસિદ્ધિયાપણે કેટલે કાળ રહે? ઉત્તર–હે ગૌતમ, તે અનાદિ સપર્ય વસતિ છે. તેની આદિ નથી પણ અંત છે). પ્રશ્ન-હે ભગવંત, અભવ્યસિધિયા અભવ્યસિધિયાપણે કેટલે કાળ રહે? ઉતર–હે ગૌતમ, તે અનાદિ અપર્યવસાત છે. (એટલે તેની આદિ પણ નથી. ને અંત પણું નથી.) પ્રશ્ન–હે ભગવંત, તેભવ્યસિધિયા, અભવ્યસિધિયા કેટલી કાળ રહે? ઉતર–હે ગતમ, તે સાદિ અપર્યવસાત છે એટલે તેની આદિ છે પણ અંત નથી. એ ત્રણેને અંતર નથી કેમકે ભવ્ય છે તે અભવ્ય ન થાય, અભવ્ય છે તે ભવ્ય ન થાય ને સિદ્ધ છે તે અસિદ્ધ ન થાય તે માટે). પ્રશ્ન–હે ભગવત, ભવ્ય ૧, અભવ્ય ૨, ને ભવ્ય ને અભવ્ય ૩, એ ત્રણ માટે કયા ક્યાથી થોડા ઘણું હોય? ઉત્તર-હે ગતમ, સર્વથકી ઘોડા અભવ્ય છે ૧, તે થકી ભવ્ય અભવ્ય તે સિદ્ધ) અનંત ગુણ છે ૨. ને તે થકી ભવ્ય અનંત ગુણું છે ૩. મકા અથવા વળી ત્રણ પ્રકારે સર્વ જીવ કહ્યા છે. તે ત્રસ ૧, (બે ઇદ્રીયાદિક) સ્થાવર ૨, (તે એકેદ્રી) નેત્રસ સ્થાવર ૩. (તે સિદ્ધ) પ્રશન–હે ભગવંત, ત્રસજીવ ત્રસપણે કેટલે કાળ રહે? ઉતર–હે ગીતમ, જઘન્યથી અંતર્મુહુર્ત ને ઉત્કૃષ્ટપણે બે હજાર સાગરેપમ ઝાઝેરાં રહે. (પૂર્વ દીવિધિ પ્રતિપતિને વિષે તેલ, વાયુને પણ ત્રસ કહ્યા છે પણ છતાં સ્થાવરમાં ગણ્યા છે અને છતાં તે ફક્ત બે ઇકિયાદિકજ ત્રસ જાણવા તે તે માંહે તે બે હજાર સાગરોપમ ઝાઝેરાં રહે. એ ભાવ) Jain Education Intemational Page #366 -------------------------------------------------------------------------- ________________ (૩૫૦ ચાર પ્રકારના સર્વ જીવની પ્રતિપતિ, પ્રશ્ન-હે ભગવત, સ્થાવર જીવ સ્થાવરપણે કેટલેા કાળ રહે ? ઉ-તર—હૈ ગૈાતમ, વનસ્પતિના જેટલા (અન તે) કાળ રહે. પ્રશ્ન હે ભગવંત, નાત્રસ તાસ્થાવર જીવ (તે સિદ્ધ) કેટલેા કાળ રહે? ઉ-તર—હૈ ગૈતમ, તેતે સાદિ અપર્યવસીત છે. (તેની આદિ છે પણ અંત નથી.) પ્રશ્ન-હે ભગવત, ત્રસ જીવને અંતર કેટલા કાળના પડે? ઉત્તર—à ગાતમ, વનસ્પતિના જેટલે (અનતે) કાળ અંતર પડે. પ્રશ્ન—હે ભગવંત, સ્થાવર જીવને અંતર કેટલા કાળના પડે ? ઉત્તરહે ગાતમ, બે હાર સાગરાપમ કેરાંને આંતર પડે. પ્રશ્ન-હે ભગવત, નેાત્રસ નેાસ્થાવર તેને અ`તર કેટલા કાળના પડે? ઉત્તર્—હૈ ગૈાતમ, તેને અંતર નથી. પ્રશ્ન-હે ભગવંત, ત્રસ ૧, સ્થાવર ૨, ને નેત્રસ નેસ્થાવર ૩, એ ત્રણ માં કયા કયા થકી ઘેાડાં ઘણાં હાય? ઉત્તર—હૈ ગૈાતમ, સર્વ થકી થેાડા ત્રસ જીવ છે ૧, તેથકી નાત્રસ અનંત ગુણા છે ૨, ને તે થકી સ્થાવર જીવ અનત ગુણા છે ૩, ભિગમ સૂત્રે સર્વ જીવની ત્રીવિધિ પ્રતિપતિ સ ંપૂર્ણ થઇ. ૧૪૧, ચાર પ્રકારે સર્વ જીવના આળાવા ચાર. તેમાં તેની કાયસ્થિતિ, અંતર ને અલ્પ, બહુત્વનો અધિકાર, સ્થાવર તે એ શ્રીછવા ત્યાં જે આચાર્ય એમ કહેછે જે ચાર ભેદે સર્વ જીવ કહ્યાછે, તે કહે છે. મનોગી ૧, (સ'ની પચેદ્રી તે પણ મન વ્યાપાર સહીત) વચનજોગી ૨, (તે ખેદ્રિયાદિક તે પણ વચન વ્યાપારવંત) કાયોગી ૩, (સર્વ જીવ) ને અોગી ૪. ( તે સિદ્ધ અને ચઉદમા ગુણુઠાણાના.) પ્રશ્ન—હે ભગવંત, મનોગી મનોગીપણે કેટલેા કાળ રહે? ઉત્તર—હૈ ગૈાતમ, જધન્યથી એક સમય રહે ( મને વર્ગાના પુદ્ગળ લેવારૂપ ) તે ઉત્કૃષ્ટપણે અંતર્મુહુર્ત રહે. (મન વ્યાપાર ચીંતનરૂ૫) એમ વચનજોગી પણુ કહેવા. પ્રશ્ન-હે ભગવંત, કાયોગી કાયજોગીપણે કેટલા કાળ રહે? ઉ-તર—હે ગૌતમ, જધન્યપણે અંતર્મુહુર્ત રહે અને ઉત્કૃષ્ટપણે વનસ્પતિના જેટલા (અન તેા) કાળ રહે. પ્રશ્ન—-હે ભગવંત, અજોગી અજોગીપણે કેટલા કાળ રહે? ઉ-તર્~હું ગાતમ, તેતેા સાદિ અપર્યવસાત છે (એટલે તેની આદિ છે પણુ અંત નથી.) Page #367 -------------------------------------------------------------------------- ________________ ચાર પ્રકારે સર્વ છે તેમાં તેની કાયસ્થિતિ વિગેરે. [૩] - . . પ્રશન-હે ભગવંત, મનગીને અંતર કેટલા કાળનું પડે? ઉતર–હે ગૌતમ, જઘન્યથી અંતર્મહુર્તનું અને ઉત્કૃષ્ટપણે વનસ્પતિના જેટલો (અનંત) કાળ અંતર પડે. એમ વચન જગીને પણ અંતર કહેવું. પ્રશ્ન–હે ભગવંત, કાયજગીને અંતર કેટલા કાળનું પડે? ઉતર–હે ગૌતમ, જઘન્યપણે એક સમયનું ને ઉત્કૃષ્ટપણે અંતર્મુહુર્તનું અંતર પડે. (મનોગ, વચન જેગ વર્તતા હોય.) પ્રશ્ન–હે ભગવંત, અજોગીને અંતર કેટલા કાળનું પડે? ઉત્તર–હે ગેમ, તેને અંતર નથી. (અગી પાછો સગી ન થાય તે માટે.) . પ્રશન–હે ભગવંત, મનજોગી ૧, વચન જોગી ૨, કાયમી ૩, ને અજોગી ૪. એ ચાર માંહે ક્યા ક્યા થકી ભેડા ઘણાં હોય? ઊતર હે ગીતમ, સર્વ થકી થોડા મનજોગી છે ૧, તે થકી વચનગી અસંખ્યાતરુણા છે ૨, તે થકી અજોગી અનંત ગુણ છે ૩, ને તે થકી કાયમી અનંતગુણ છે ૪. II અથવા વળી ચાર પ્રકારે સર્વ જીવ કહ્યા છે તે. સ્ત્રવેદી ૧, પુરૂવેદી ૨, નપુંસક વેદી ૩, ને અવેદી ૪, (તે નવમાં ગુણઠાણું ઉપરના ને સિદ્ધ) પ્રશ્ન-હે ભગવંત, સ્ત્રીદિ સ્ત્રીવેદપણે કેટલે કાળ રહે? ઉત્તર–હે ગૌતમ, એકસો દશ પલ્યોપમ તથા સો પોપમ. તથા અઢાર પલ્યોપમ તથા ચાદ પલ્યોપમ તથા પત્ય પ્રથકત્વ એ સર્વ પૂર્વ કેડી પ્રથક અધિકાને જઘન્ય એક સમય રહે. (એ સર્વેની ભાવના પૂર્વે જેમ ત્રીવિધિ પ્રતિપતિ માંહે કહી છે તેમ જાણવી.) પ્રશ્ન-હે ભગવંત, પુરૂષવેદી પુરૂવેદપણે કેટલે કાળ રહે? ઊતર-હે મૈતમ, જન્વયથી અંતર્મુહુર્ત રહે. ને ઉત્કૃષ્ટપણે પ્રથકત્વ સે સાગરેપમ ઝાઝેરા રહે. પ્રશન–હે ભગવંત, નપુંસકદી નપુંસદપણે કેટલે કાળ રહે? ઉત્તર– ગેમ, જઘન્યથી એક સમય રહે. (ઉપસમ શ્રેણી અવેદી થઈને પડતાં પાછો એક સમય નપુંસક વેદી થઈને મરી અનુત્તર વૈમાને જાય ત્યાં પુરૂવેદી થાય તે માટે.) ને ઉત્કૃષ્ટપણે અનંત કાળ રહે. (એકંદિયાદિક મહે) પ્રશ્ન–હે ભગવંત, અવેદી અવેદીપણે કેટલે કાળ રહે? ઊત્તર–હે ગૌતમ, અવેદી બે ભેદે છે. તે સાદિ અપર્યવસાત ૧, (તે ક્ષીણવેદી અને સિદ્ધા) અને સાદિ શપર્ય વસીત ૨, (તે ઉપશાંત વેદી દશમે, અગ્યારમે ગુણઠાણે.) તેમાં જે સાદિ સપર્ય વસિત (ઉપસાંત વેદી) તે જઘન્યથી એક સમય રહે અને ઉત્કૃષ્ટપણે અંતર્મુહુર્ત લગી રહે. (એટલેજ ઉપસાંત મોહન કાળ છે તે માટે.) પ્રશ્ન-હે ભગવંત, સ્ત્રીવેદને અંતર કેટલા કાળને પડે? Page #368 -------------------------------------------------------------------------- ________________ [૩૫ર ચાર પ્રકારના સર્વ જીવની પ્રતિપતી. ઉત્તર-હે ગેમ, જઘન્યથી અંતર્મુહુર્તને અંતર પડે (અવેદી તથા પુરૂવેદી થાતાં અંતર પડે તે) અને ઉત્કૃષ્ટપણે અનંત કાળ અંતર પડે. (તે એમ જે વનસ્પતિ માંહે જાય ત્યારે) પ્રશ્ન–હે ભગવંત, પુરૂષદને અંતર કેટલા કાળને પડે? ઉતર–હે ગૌતમ, જાન્યથી એક સમયને. (ઉપરાંત નવમે ગુણઠાણે એક સમયે અવેદી રહી અનુત્તર વૈમાને જાય ત્યાં વળી પુરવેદી થાય તે માટે.) અને ઉત્કૃષ્ટપણે વનસ્પતિના જેટલે (અ ) કાળ અંતર પડે. પ્રશ્ન–હે ભગવંત, નપુંસકવેદીને અંતર કેટલા કાળને પડે? ઉત્તર-હે ગૌતમ, જઘન્યથી અંતર્મુહુર્ત (ઉપસાંત વેદ તથા અન્ય વેદને ભવાંતર) અને ઉત્કૃષ્ટપણે સાગરેપમ પ્રથકત્વ શ ઝાઝેરને અંતર પડે. (એટલું પુરૂષદપણે રહે પછી નપુંસક વેદ થાય તે માટે.) પ્રશ્ન–હે ભગવંત, અવેદીને અંતર કેટલા કાળ પડે? ઉતર– ગીતમ, અદી બે ભેદે છે. તે સાદિ અપર્ય વશિત ૧, (તે ક્ષીણવેદી અને સિદ્ધ) તેહને અંતર નથી. અને સાદિ સપર્ય વસીત ૨. તે ઉપસાંત વેદી દશમે, અગ્યારમે ગુણઠાણે) તેહને જઘન્યથી અંતર્મુહુર્તને અંતર પડે. ને ઉત્કૃષ્ટપણે અનંત કાળ જાવત અર્ધ પુગળ પરાવર્ત દેશ ઉણે એટલે અંતર પડે. પ્રશ્ન–હે ભગવંત, સ્ત્રીવેદી ૧, પુરૂષવેદી ૨, નપુંસકવેદી ૩, ને અવેદી ૪. એ ચાર માંહે કયા કયા થકી થડા ઘણું હોય? ઉત્તર–હે ગતમ, સર્વથકી થોડા પુરૂષવેદી છે ૧, તે થકી સ્ત્રીવેદી સંખ્યાત ગુણુ છે , તે થકી અવેદી અનંત ગુણ છે ૩. (સિદ્ધ અનંતા તે માટે) ને તે થકી નપુંસકવેદી અનંતગણું છે ૪. (એકેંદ્રી અનંતા તે માટે.) અથવા વળી ચાર ભેદે સર્વ જીવ કહ્યા છે. તે ચક્ષુ દર્શણી ૧, (આંખે દેખે તે) અચક્ષુ દર્શણ ૨, (આંખ વિના શેષ ચાર ઇદ્રીએ જાણે તે,) અવધિ દર્શણી ૩, (અવધી દરને દેખે તેને કેવળ દર્શણું ૪, (તે કેવળ દર્શને દેખે તે.) પ્રશન–હે ભગવંત, ચક્ષુ દર્શણિ ચક્ષુ દર્શનીપણે કેટલે કાળ રહે? ઉત્તર–હે ગતમ, જધન્યથી અંતર્મુહુર્ત રહે ને ઉત્કૃષ્ટપણે હજાર સાગરેપમ ઝાઝેરાં રહે. પ્રશન–હે ભગવંત, અચક્ષુ દર્શની અચક્ષુ દર્શનપણે કેટલે કાળ રહે ઉત્તર–હે મૈતમ, તેના બે ભેદ છે. અનાદિ અપર્યવસાત ૧, (તે અભવ્ય) ને અનાદી સપર્યવસીત ૨, (તે ભવ્ય) (એ બેન કાળનું ભાન કહેવાય નહીં.) પ્રશ્ન–હે ભગવંત, અવધિ દર્શણ અવધી દર્શણ પણે કેટલે કાળ રહેશે ઉત્તર-હે ગીતમ, જઘન્યથી એક સમય રહે. (અવધિ પામ્યા પછી જ કોઈકને મરણ Jain Education Intemational Page #369 -------------------------------------------------------------------------- ________________ ચાર પ્રકારે સર્વ જીવ તેમાં તેની કાયસ્થિતિ વિગેરે. ૩૫૩] થાય તે આશ્રિ) અને ઉત્કૃષ્ટપણે બે છાસઠ સાગરોપમ એટલે એક બત્રીસ સાગરોપમે ઝાઝેરાં (એક છાસઠ સાગર મનુષ્ય કે તિર્યંચ પચેંદ્રી સાતમી નરકે તેત્રીશ સાગરની સ્થિતિ પામે ત્યાં સમ્યકત્વ પામી ફરી સમ્યકત્વ વમી વળી સાતમી નરકે તેત્રીશ સાગરની સ્થિતિ પામે એમ છાસઠ સાગરેપમ થાય, ત્યારપછી સમ્યક્ત પામે છે વિર્ભાગજ્ઞાન માંહેથી અવધી જ્ઞાન થાય. દેવતા, મનુષ્યપણે છાસઠ સાગર રહે એમ એકસ બત્રીસ સાગર ઝાઝેરાં લગી અવધિદર્શન રહે. અવધિજ્ઞાન ને વિર્ભાગજ્ઞાન એ બેમાં નામ ફેર છે પણ અવધિદર્શન તે એકજ છે.) પ્રશન–હે ભગવંત, કેવળ દર્શની કેવળ દર્શનીપણે કેટલે કાળ રહે? ઉતર—હે ગૌતમ, તેની આદિ છે પણ અંત નથી આવ્યું ન જાય તે માટે) પ્રશ્ન–હે ભગવંત, ચક્ષુ દર્શણીને અંતર કેટલા કાળને પડે? ઉત્તર–હે મૈતમ, જઘન્યથી અંતર્મુહુર્તને અંતર પડે ને ઉત્કૃષ્ટપણે (અનતે) વનસ્પતિને કાળ અંતર પડે. પ્રશ્ન–હે ભગવંત, અચક્ષુદર્શને કેટલા કાળને અંતર પડે? ઉતર–હે તેમ તેના બે ભેદ છે તે પૂર્વે કહ્યા છે તે બનેને અંતર નથી (સંસારી સર્વને અચક્ષુ દર્શન છે તે માટે) પ્રશ્ન–હે ભગવંત, અવધિ દર્શનીને કેટલા કાળને અંતર પડે? ઉતર–હે ગૌતમ, જઘન્યથી અંતર્મુહુર્તને અંતર પડે ને ઉત્કૃષ્ટપણે (અ ) વન સ્પતિનો કાળ અંતર પડે. પ્રશ્ન-હે ભગવંત, કેવળ દર્શણીને કેટલા કાળને અંતર પડે? ઉત્તર–હે ગૌતમ, તેતે સાદિ અપર્યવસિત છે (આવ્યું જાય નહિ) તે માટે અંતર નથી. પ્રશ્ન-હે ભગવંત, ચક્ષુ દર્શણ ૧, અચક્ષુ દર્શણું ૨, અવધિ દર્શણું ૩, ને કેવળ દર્શણું , એ ચાર માંહે કયા કયાથકી ડા, ઘણું હોય? ઉત્તર–હે મૈતમ, સર્વથકી થોડા અવધિ દર્શની છે ૧, (દેવતા, નારકી અને કેટલાક પચંદ્ર તીર્થંચ, મનુષ્યને હોય તે માટે.) તેથકી ચક્ષુદર્શની અસંખ્યાત ગુણ છે ૨, (ચઉરીશ્રી અને પચેંદ્રી સર્વને છે તે માટે.) તેથકી કેવળ દર્શની અનંત ગુણ છે ૩, (સિદ્ધ અનતા માટે, અને તેથી અચક્ષુ દર્શની અનંત ગુણું છે ૪, (સર્વ સંસારી જીવને અચક્ષુ દર્શન છે તે માટે.) I. અથવા વળી ચાર ભેદે સર્વ જીવ કહ્યા છે. સંજત ૧, (સર્વ વિરતિ સાધુ) અસંજત ૨, (તે અવિરતી) સંજતા સંજત ૩, (તે દેસ વિરતિ શ્રાવક) ને ન સંજત, ને અસંજત, ને સંજતાસંજિત ૪. (તે સિદ્ધ) પ્રશ્ન-હે ભગવંત, સંજત સંજતપણે કેટલો કાળ રહે ? ઉત્તર-હે ગૌતમ, જઘન્યથી એક સમય રહે. અને ઉત્કૃષ્ટપણે નવ વરસે ઉણી કેડ પૂર્વ લગી રહે. 45 Jain Education Interational Page #370 -------------------------------------------------------------------------- ________________ ચાર પ્રકારના સર્વ જીવની પ્રતિપતિ, પ્રશ્ન-હે ભગવંત, અસજત અસજતપણે કેટલા કાળ રહે? ઉત્તર—હે ગાતમ, તેના ત્રણ ભેદ કહ્યા છે, અનાદિ અપર્યવસીત ૧, ( તે અભવ્ય ) અનાદિ સવસીત ૨, (તે ભવ્ય) અને સાદિ સપર્યવસિત ૩, ( તે પડવાય ) તેમાં જે સાદિ સપવસીત છે. તે જધન્યથી અંતર્મુહુર્ત અને ઉત્કૃષ્ટપણે અર્ધ પુદ્ગળ પરાવર્ત માટેરો રહે. (શેષ એનું કાળ માન ન કહેવાય.) પ્રશ્ન—હે ભગવંત, સંજતા સજત સંજતા સજતપણે કેટલા કાળ રહે? ઉત્તર—હે ગાતમ, જધન્યથી અંતર્મુહુર્ત રહે અને ઉત્કૃષ્ટપણે નવ વરસે ઉણીક્રેડ પુર્વલગી રહે. પ્રશ્ન—હે ભગવત, ના સજત, નાઅસ જત, ને સજતા સ ંજત. (સિદ્ધ) કેટલા કાળ રહે? ઉત્તર-હે ગાતમ, તે તેા સાદિ અપર્યવસીત છે. ( તેની આદિ છે પણ અ'ત નથી.) પ્રશ્ન—હે ભગવંત, સજતને અ`તર કેટલા કાળનું પડે? ( [૩૫૪ ઉ-તર—ડે ગાતમ, જધન્યથી અતર્મુહુર્ત્તનું (માઠા અધવસાએ પડવા રૂપ) અને ઉત્કૃષ્ટપણે અર્ધ પુદ્ગળ પરાવર્ત્ત દેસે ઉભું એટલું અંતર પડે. પ્રશ્ન-હે ભગવંત, અસંજતને અંતર કેટલા કાળનું પડે? -તર—હૈ ગૈતમ, તેના ત્રણ ભેદ છે. તે અનાદિ અપર્યવસીત ૧, અનાદિ સપëવસીત ૨, અને સાદિ સપયૅવસીત ૩. તેમાં અનાદિ અપર્યવસીત અને અનાદિ સપવસીત એ એને અંતર નથી. અને સાદિ સપર્ય વસીત તેને જધન્યથી એક સમયનું અંતર પડે અને ઉત્કૃષ્ટપણે નવ વરસે ઉંણું પૂર્વ ડીનું અંતર પડે. (એટલુંજ ચારીત્રનું માન છે પછે તે ઉપરાંત અવસ્યમેવ અવિરતિ આવે તે માટે. ) પ્રશ્ન-હે ભગવત, સંજતા સજતને કેટલા કાળનું અંતર પડે? ઉ-તર--હે ગૈતમ, જેમ સજતને કહ્યું તેમ જધન્ય અંતર્મુહુર્ત્તનું અને ઉત્કૃષ્ટપણે અર્ધ પુદ્ગળ પરાવર્ત્ત દેશે ઉંણાનું અંતર કહેવું. પ્રશ્ન—હે ભગવંત, નાસ ́જત, અસંજત, નાસ ́જતા સજત (સિદ્ધ) તેને કેટલું અંતર પડે. ઉત્તર—હે ગાતમ, તેને અ'તર નથી. પ્રશ્ન—હે ભગવંત, સંજત ૧. અસ ́જત ૨. સંજતા સજત ૩. અને સજત, ના અસ'જત, ાસ જતાસજત ૪. એ ચાર માંહે કયા કયા થકી ઘેાડા, ધણાં હાય ? ઉત્તર-હે ગૈાતમ, સર્વ થકી ઘેાડા સજત છે ૧. (ઉત્કૃષ્ટપણે નવ હજાર ક્રોડ સાધુ પામીએ તે માટે. ) તે થકી સ ંજતા સજત અસંખ્યાત ગુણા છે ૨. (તિર્યંચ માંહે . દેશ વિરતિ અસખ્યાતા પામીએ તે માટે.) તે થકી તેાસ જત, નાઅસંજત, નાસજતા સંજત તે અનંત ગુણા છે ૩. (સિદ્ધ અન ંતા માટે) તે થડ્ડી સજત અનંત ગુણા છે. ૪. IIYI એ શ્રી જીવાભિગમસૂત્રે ચતુર્વિધ સર્વ જીવની પ્રતિપતિ સપૂર્ણ થઇ. Page #371 -------------------------------------------------------------------------- ________________ પાંચ પ્રકારે સર્વ જીવ તેમાં તેની કાયસ્થિતિ વિગેરે, ૧૪ર, પાંચ પ્રકારે સર્વ જીવના આળાવા છે, તેમાં તેની કાયસ્થિતિ, અંતર ને અલ્પ બહુત્વના અધિકાર ત્યાં જે આચાર્ય એમ કહે છે જે પાંચ ભેદે સર્વ જીવ કહ્યા છે તે કહે છે. નારર્કી ૧. તિર્યંચ ૨. મનુષ્ય ૩. દેવતા ૪. અને સિદ્ધુ ૫. એન્ડ્રુની કાયસ્થિતિ અને અંતર જેમ પૂર્વે કહ્યા છે તેમજ હાં પણ જાણવાં. પ્રશ્ન—હે ભગવંત, નારકી ૧. તિર્યંચ ૨. મનુષ્ય ૩. દેવતા ૪, અને સિદ્ધ ૫. એ પાંચ માંહે કયા ક્યા થકી ઘેાડા, ધણાં હેાય ? ઉ-તર્—હૈ ગૈાતમ, સર્વ થકી થેાડા મનુષ્ય છે ૧. થકી નારકી અસંખ્યાત ગુણા ૨. તે થકી દેવતા અસંખ્યાત ગુણા છે ૩, તે થકી સિદ્ધ અનંત ગુણા છે ૪. ને તે થકી તિર્યંચ અનત ગુણા છે ૧. ॥૧॥ * અથવા વળી પાંચ ભેદે સર્વ જીવ કહ્યા છે. ક્રેાધકષાય ૧. માનકષાય ૨. માયાકષાય ૩. લાભકષાય ૪. અને અકષાય ૫. ( તે સિદ્ધ અને દશમા ગુણુઠ્ઠાણાથી ઉપરલા જાણવા.) ૩૫] પ્રશ્ન—હે ભગવત, ક્રોધકષાય ક્રેાધકપાયપણે કેટલો કાળ રહે? ઉત્તર——હે ગૈાતમ, જધન્યથી અંતર્મુહુર્ત્ત રહે અને ઉત્કૃષ્ટપણે પણ અંતર્મુહુર્ત્તજ રહે. (પછે કષાયાંત્તરે ભજે. ) એમ માનકષાય અને માયાકષાય પણ કહેવા. પ્રશ્ન—હે ભગવત, લાભકષાય લાભકષાયપણે કેટલા કાળ રહે? ઉ-તર—હું ગાતમ, જધન્યથી એક સમય રહે. (દશમે ગુણઠાણે જન્યથી એક સમયજ લેાભાદય વેદી કાળ કરે ત્યાં પડતા અન્ય કષાય ભજે તે માટે ) અને ઉત્કૃષ્ટપણે અંતર્મુહુર્ત રહે. (પછે કષાયાંત્તર ભજે તે માટે.) પ્રશ્ન—હે ભગવત, અકષાય અકષાયપણે કેટલેા કાળ રહે? ઉત્તર-હે ગૈાતમ, તેના બે ભેદ છે. તેમાં ઉપસાંત કષાય ( અગ્યારમે ગુણુાણે ) તે અંતર્મુહુર્ત્ત રહે. ક્ષીણુ કષાય તે સાદિ અનંત છે ૧, અને જધન્યપણે એક સમય રહે અને ઉત્કૃષ્ટપણે પ્રશ્ન—હે ભગવંત, ક્રેાધકષાયને અતર કેટલા કાળનું પડે? ઉત્તર—હૈ ગૈાતમ, જધન્યથી એક સમયનું અંતર પડે (લાભાદયના સમય) અને ઉત્કૃષ્ટપણે અંતર્મુહુર્તાના અંતર પડે. એમ માનકષાય અને માયાકષાયને પણ 'તર કહેવા. પ્રશ્ન—હે ભગવત, લેાભકષાયને અતર કેટલા કાળના પડે ? ઉત્તર-હે ગાતમ, જધન્યથી અંતર્મુહુર્ત્તને અને ઉત્કૃષ્ટપણે પણ અતર્મુહુર્ત્તના અંતર પડે. પ્રશ્ન—હે ભગવત, અકષાયને અતર કેટલા કાળા પડે? ઉ-તર્—હે ગાતમ, તેના બે ભેદ છે ક્ષીણ કપાય ૧. અને ઉપસાંત કાય ૨. Page #372 -------------------------------------------------------------------------- ________________ [૩પ૬, છ પ્રકારના સર્વ જીવની પ્રતિપતિ, પ્રશન–હે ભગવંત, ક્ષીણ કપાયને કેટલા કાળને અંતર પડે? ઉત્તર–હે ગતમ, તેને અંતર નથી. પ્રશ્ન–હે ભગવંત, ઉપરાંત કપાયને કેટલા કાળને અંતર પડે? ઊતર-હે ગૌતમ, જઘન્યપણે અંતર્મુહુર્ત અને ઉત્કૃષ્ટપણે અનંત કાળ અર્ધ પુદગળ પરાવર્ત માઢેરે અંતર પડે. પ્રશ્ન–હે ભગવંત, કેધકષાય ૧. જાવત અપાય ૫. એ પાંચ માહે ક્યા ક્યા થકી ડા, ઘણા હોય? ઉતર-હે મૈતમ, સર્વ થકી થડા અકષાય છે ૧. તે થકી માનકષાય અનંત ગુણ છે ૨. તે થકી ધકપાય વિશેષાધિક છે ૩. તેથકી માયાકષાય વિશેષાધિક છે જ. અને તેથી ભકપાય વિશેષાધિક છે ૫. પરા એ શ્રીજીવાભિગમસૂત્રે પંચવિધ પ્રતિપતિ સર્વ જીવની સંપૂર્ણ થઇ. ૧૪૩, છ પ્રકારે સર્વ છવના આળાવા બે, તેમાં તેની કાયસ્થિતિ, અંતર ને અલ્પ, બહુવને અધિકાર, ત્યાં જે આચાર્ય એમ કહે છે જે છ ભેદે સર્વ છવ કહ્યા છે તે કહે છે. એકંદી ૧. બેઇકી ૨. તેદ્રી ૩. ચઉરીદી ૪. પટ્ટી પ. અને અનેકી ૬. (તે સિદ્ધ) એહની કાયસ્થિતિ અને અંતર તે જેમ પૂર્વે કહ્યા છે તેમજ જાણવા. પ્રશન–હે ભગવંત, એકકી ૧. જાવંત અનેકી ૬. એ છ માંહે કયા કયા થકી થેડા, ઘણું હોય? ઉત્તર–હે ગૌતમ, સર્વ થકી થોડા પગેંદ્રી છે ૧. તેથકી ચઉરીદ્રી વિશેષાધિક છે ૨. તે થકી તૈકી વિશેષાધિક છે૩. તેથકી બેઈંદ્રી વિશેષાધિક છે જ. તેથકી અનેદ્રી અનંતગણું છે ૫. અને તેથકી એકેંદ્રી અનંત ગુણ છે ૬. ૧ અથવા વળી છે ભેદે સર્વ જીવ કહ્યા છે. ઉદારીક શરીરી ૧. વૈક્રીય શરીરી ૨. આહરક શરીરી ૩, તેજસ શરીરી ૪, કામણ શરીરી ૫, અને અશરીરી ૬, (તે સિદ્ધ) પ્રશ્ન–હે ભગવંત, ઉદારીક શરીરી ઉદારીક શરીરપણે કેટલો કાળ રહે? ઉત્તર-હે ગૌતમ, જઘન્યથી ક્ષુલ્લક ભવ બે સમયે ઉણ રહે. (તે એમ વિગ્રહગતી બે સમય ઉદારીક રહીત રહીને ક્ષુલ્લક ભવ કરી ત્યાં ઉદારીક શરીરી થઈને વળી વિગ્રહગતી ઉદારીક શરીર રહીત થાય તે માટે.) અને ઉત્કૃષ્ટપણે અસંખ્યાત કાળ જાવત આંગુલને અસંખ્યાતમે ભાગે જેટલા આકાશ પ્રદેશ તેટલી ઉત્સર્પિણ અવસર્પિણ લગી રહે. (ત્યાં લગી વિગ્રહગતી ન કરે તે માટે ) પ્રશ્ન–હે ભગવંત, વક્રીય શરીરી વૈક્રીય શરીરપણે કેટલે કાળ રહે? . ઉત્તર– હે ગેમ, જઘન્યથી એક સમયજ રહે. (તે એમ વિવેણુની ઇચ્છાએ એક Jain Education Intemational Page #373 -------------------------------------------------------------------------- ________________ છ પ્રકારે સર્વ જીવ તેમાં તેની કાયસ્થિતિ વિગેરે. ૩૫] સમય વૈકીય પુદ્ગળ ગ્રહીને વિશાળ કરે તે માટે) અને ઉત્કૃષ્ટપણે તેત્રીશ સાગરોપમ અંતર્મુહુર્તે અધીક રહે. (તે એમ જે અંતર્મુહુર્તની વૈક્રુર્વણાવંત મરીને દેવતા, નારકીપણે ઉપજે ત્યાં તેત્રીશ સાગર લગી રહે તે માટે.) પ્રશ્ન–હે ભગવંત, આહારક શરીરી આહરક શરીરપણે કેટલે કાળ રહે? ઉત્તર–હે ગતમ. જઘન્યથી અંતર્મુહુર્ત રહે અને ઉત્કૃષ્ટપણે પણ અંતર્મુહુર્તજ રહે. (એટલીજ આહારક શરીરની સ્થિતિ છે તે માટે.) પ્રશ્ન- હે ભગવંત, તેજસ શરીરી તેજસ શરીરપણે કેટલે કાળ રહે? ઉત્તર હે ગીતમ, તેના બે ભેદ છે. તે અનાદિ અપર્ય વસીત ૧. (તે અભવ્ય) અને અનાદિ સપર્ય વસીત ૨. (તે ભવ્ય) એમ કાર્પણ શરીરી પણ કહેવા. (તેના કાળનું માન ન થાય) પ્રશન–હે ભગવંત, અશરીરી (સિદ્ધ) કેટલા કાળ લગી રહે? ઉત્તર– ગૌતમ, તે તે સાદિ અપર્યવસાત છે (તેની આદિ છે પણ અંત નથી.) પ્રશ્ન–હે ભગવંત, ઉદારીક શરીરને અંતર કેટલા કાળનું પડે ? ઉત્તર–હે ગૌતમ, જઘન્યથી એક સમયને (તે ચવન સમયે વિગ્રહગતીને અંતર પડે) ને ઉત્કૃષ્ટપણે તેત્રીશ સાગરોપમ અંતર્મુહુર્તે અધીક અંતર પડે. (તે એમ જે મનુષ્ય, તિર્યંચ વિકણા કરતે મરીને દેવતા, નારકી માહે તેત્રીશ સાગરોપમને આવખે ઉપજે પછે ફરી મનુષ્ય, તિર્યંચ થાય ત્યારે એ અંતર જાણવો.) પ્રશ્ન–હે ભગવંત, વૈકીય શરીરીને અંતર કેટલા કાળનું પડે ? ઉત્તર-હે ગૌતમ, જઘન્યથી અંતર્મુહુર્તને અંતર પડે. (તે એમ જે દેવતા, નારકી મરીને તિર્યંચને ભવ અંતર્મુહુર્તન કરી ફરી દેવતા, નારકી થાય ત્યારે તથા વિકૃર્વનું સંહરી ફરી અંતર્મુહુર્ત વિકૃવિણું કરે મનુષ્ય, તિર્યંચ તે માટે) ને ઉત્કૃષ્ટપણે અનંતે વનસ્પતિને કાળ અંતર પડે. (વનસ્પતિમાં વૈક્રીય નથી તે માટે.) પ્રશ્ન–હે ભગવંત, આહારક શરીરીને કેટલા કાળને અંતર પડે? ઉતર–હે મૈતમ, જઘન્યથી અંતર્મુહુર્તને અંતર પડે. (તે એમજે આહરક શરીર કરીને સંહરી ફરી પાછું અંતર્મુહુ આહારક કરે ત્યારે) અને ઉત્કૃષ્ટપણે અનંત કાળ જાવ અર્ધ પુગળ પરાવર્ત દેશ ઉણે એટલે અંતર પડે. (આહારક શરીર સમ્યકત્વી અપ્રમાદિ સાધુજ કરે અને તેને એટલે જ સંસાય હાય તે માટે.) પ્રશ્ન–હે ભગવંત, તેજસ શરીરીને કેટલા કાળને અંતર પડે ? ઉતર– ગેમ, તેને અંતર નથી. (કેમકે અનાદિ કાળના સર્વને છે અને છાંયા પછી ફરી ન થાય તે માટે.) એમ કામણ શરીરને પણ કહેવું. અને અશરીરી (સિદ્ધ)ને પણ અંતર નથી, Page #374 -------------------------------------------------------------------------- ________________ [૩૫૮ સાત પ્રકારના સર્વ જીવની પ્રતિપતિ, પ્રશ્ન-હે ભગવત, ઉદારીક શરીરી ૧. જાવત્ અશરીરી ૬. એ છ માંહે કયા કયાથકી ઘેાડા, ઘણાં હૈાય? ઉત્તર્—હૈ ગૈાતમ, સર્વ થકી ઘેાડા આહારક શરીરી છે ૧. ( ઉત્કૃષ્ટા નવ હજાર હાય તે માટે ) તેથકી વૈક્રીય શરીરી અસ ંખ્યાત ગુણા છે ૨. (દેવતા, નારકી અને કેટલા એક મનુષ્ય, તિર્યંચને હાય તે માટે.) તેથકી ઉદારીક શરીરી અસંખ્યાત ગુણા છે ૩. ( જો કે ઉદારીક શરીરી જીવ અનતા છે તે પણ ઉદારીક શરીર અસંખ્યાત ગુણા છે કારણ કે એક શરીરે અનંતા જીવ છે તે માટે જીવ અનતા છે પણુ શરીર તા અસંખ્યાતાજ છે માટે અસંખ્યાત ગુણા કહ્યા છે એ ભાવ.) તેથકી અશરીરી ( સિદ્ધ) અનંત ગુણા છે ૪. તેથકી તેજસ, કાર્યણ શરીરી એ એ પરસ્પરે તુલ્ય છે પણ પૂર્વલા થકી અનત ગુણા છે ૬. (સર્વ જીવને પ્રત્યેક પ્રત્યેકે તેજસ, કાર્પણ એ એ શરીર તા જુદા જુદા છે તે માટે) ર એ શ્રીજીવાભિગમ સૂત્રે છ ભેદે સર્વ જીવની પ્રતિપતિ સંપૂર્ણ થઇ. ૧૪૪. સાત પ્રકારે સર્વ જીવના આળાવા છે. તેમાં તેની કાયસ્થિતિ, અંતર ને અલ્પ, બહુત્વના અધિકાર, ત્યાં જે આચાર્ય એમ કહે છે જે સાત ભેદે સર્વ જીવ કહ્યા છે તે કહે છે. પૃથ્વિ કાયા ૧. અપકાયા ૨. તેઉકાયા ૩. વાયુકાયા ૪. વનસ્પતિકાયા ૫. ત્રસકાયા ૬. અને અકાયા છ. (તે સિદ્ધ. ) એહની કાયસ્થિતિ અને અંતર તે પૂર્વે કહ્યાં છે તેમ કહેવાં. પ્રશ્ન-હે ભગવત, પૃથ્વિકાયા ૧. નવત્ અકાયા છ. એ સાત માંહે કયા કયા થકી થાડા, ધણા હાય? ઉ-તર્—હૈ ગૈતમ, સર્વ થકી ઘેાડા ત્રસકાયા છે. ૧. તૈથકી તેઊકાયા અસંખ્યાત ગુણા છે ર. તેથકી પૃથ્વિકાયા વિશેષાધિક છે ૩. તેથકી અપકાયા વિશેષાધિક છે જ. તેથકી વાયુકાયા વિશેષાધિક છે ૫, તે થકી અકાયા અનત ગુણા છે, અને તે થકી વનસ્પતિકાયા અનત ગુણા છે છ. ॥૧॥ અથવા વળી સાત ભેદે સર્વ જીવ કહ્યા છે, કૃષ્ણ લેશ્યાવત ૧, નીલ લેશ્યાવત ૨, કાપાત લેમ્પાવત ૩, તેજે લેસ્યાવત ૪, પદ્મ લેસ્યાવત પ, સુક્લ લેશ્યાવત ૬, અને અલેશ્યાવત ૭, ( તે સિદ્ધ. ) પ્રશ્ન—હે ભગવંત, કૃષ્ણ લેફ્સાવંત કૃષ્ણે લેશ્યાવતપણે કેટલા કાળ રહે? ઉત્તર—હે ગાતમ, જધન્યથી અ ંતર્મુહુર્ત્ત રહે (તે મનુષ્ય, તિર્યંચ આશ્રી જાણવું.) અને ઉત્કૃષ્ટપણે તેત્રીશ સાગરોપમ અંતર્મુહુર્ત્ત અધિક રહે (તે એમ જે સાતમી નરકે તેત્રીશ સાગરોપમ અને અંતર્મુહુર્તો અધિક તે આગલા ભવનું જાણવું. ) પ્રશ્ન—હે ભગવંત, નિલ લેફ્સાવંત નિલ લેસ્યાવતપણે કેટલા કાળ રહે ? ઉત્તર-હે ગાતમ, જધન્યથી અંતર્મુહુર્ત્ત રહે. અને ઉત્કૃષ્ટપણે દશ સાગરોપમ અને Page #375 -------------------------------------------------------------------------- ________________ સાત પ્રકારે સર્વ જીવ તેમાં તેની કાયસ્થિતિ વિગેરે, ૩] પલ્યે પમને અસખ્યાતમે ભાગે અધિક રહે. (તે એમજે ધુમ પ્રભાએ એટલા આવખાવંત લગી નિલ લેસ્યા છે તે માટે.) પ્રશ્ન—હે ભગવંત, કાપાત લેસ્યાવત કાપાત લેસ્યાવતપણે કેટલેા કાળ રહે ! ઉત્તર-હે ગાતમ, જધન્યથી અંતર્મુહુર્તો રહે. અને ઉત્કૃષ્ટપણે ત્રણ સાગરાપમ અને પડ્યેાપમને અસખ્યાતમે ભાગે અધિક રહે. (તે એમજે ત્રીજી નરકે એટલા આવખાવ ત લગી કાપાત લેસ્યા છે તે માટે.) પ્રશ્ન—હે ભગવંત, તેજો લેશ્યાવત તેજો લેસ્યાવતપણે કેટલા કાળ રહે? ઉ-તર——હે ગાતમ, જધન્યથી અંતર્મુહુર્તો રહે ને ઉત્કૃષ્ટપણે એ સાગરોપમ અને પક્ષે પમને અ'સખ્યાતમે ભાગે અધિક રહે. (ઇશાન દેવલેાકે એટલું આવપુ છે તે માટે) પ્રશ્ન હે ભગવત, પદ્મ લેશ્યાવત પદ્મ લેફ્સાવતપણે કેટલા કાળ રહે? ઉ-તર્—હે ગૈાતમ, જધન્યથી અંતર્મુહુર્ત્ત રહે અને ઉત્કૃષ્ટપણે દશ સાગરે।પમ અને અંતર્મુહુર્તે અધિક રહે. (દશ સાગરાપમ પાંચમા દેવલાક આશ્રી અને અંતર્મુહુર્તો પૂર્વલા ભવનું જાણવું.) પ્રશ્ન-હે ભગવંત, શુલ લેસ્સાવંત શુક્લ લેસ્યાવતપણે કેટલેા કાળ રહે? ઊ-તર-હે ગાતમ, જધન્યથી અંતર્મુહુર્ત્ત રહે અને ઉત્કૃષ્ટપણે તેત્રીસ સાગરોપમ અને અંતર્મુહુTM અધિક રહે. (સર્વાર્થ સિદ્ધ લગી સુકલ લેસ્યા છે તે માટે ને અંતર્મુહુર્ત્ત તે પૂર્વ ભવનું જાણવું.) પ્રશ્ન—હે ભગવંત, અલેસ્યાવત અલેશ્યાવતપણે કેટલેા કાળ રહે? ઉત્તર્~~હે ગાતમ, અલેસી (સિદ્ધ) તે સાદિક અપ વસાત છે. (તેની આદિ છે પણ અંત નથી.) પ્રશ્ન—હે ભગવંત, કૃષ્ણે લેશ્યાવતને કેટલા કાળનું અંતર પડે? ઉતર—હે ગૈાતમ, જધન્યથી અંતર્મુહુર્તનું અને ઉત્કૃષ્ટપણે તેત્રીસ સાગરોપમ અને અંતર્મુહુર્તે અધિક એટલું અતર પડે. (સુક્લ લેશ્યાની એટલી સ્થિતિ છે માટે.) એમ નિલ લેસ્યાવતને અને કાપાત લેસ્યાવતને પણ અંતર કહેવા. પ્રશ્ન-હે ભગવંત, તેજો લેસ્યાવતને કેટલા કાળનેા અંતર પડે? ઉત્તર—હે ગૌતમ, જધન્યથી અતર્મુહુર્રાના અને ઉત્કૃષ્ટપણે અનંતા કાળ ( નિાદ માંહે રહે ત્યાં) અંતર પડે. એમ પદ્મ લેસ્યાવતને પણ અંતર કહેવા અને સુક્લ લેશ્યાવતને પણ એમજ અંતર કહેવા. પ્રશ્ન-હે ભગવત, અલેસ્યાવત (સિદ્ધ) તેહને કેટલા કાળના અતર પડે? ઉ-તર્—હૈ ગીતમ, તેતેા સાદિ અપર્યવસીત છે તેને આંતર નથી. પ્રશ્ન—-હે ભગવત, કૃષ્ણ લેસ્યાવત ૧, નિલ લેસ્યાવત ૨, કાપાત લેશ્યાવત ૩, તેજો Page #376 -------------------------------------------------------------------------- ________________ [૩૬૦ આઠ પ્રકારના સર્વ જીવની પ્રતિપતિ. લેશ્યાવંત ૪, પદ્મ લેશ્યાવંત ૫, શુલ લેશ્યાવંત , અને અલેશ્યાવંત ૭. (સિદ્ધ) એ સાત માહે કયા કયાથકી ડા, ઘણું હોય? ઉતર–હે ગૌતમ, સર્વથકી થડા શુક્લ સેશ્યાવંત છવ છે ૧, તેથકી પદ્ધ લેશ્યાવંત સંખ્યાત ગુણ છે ૨, તેથી તે લેયાવંત સંખ્યાત ગુણ છે ૩, તેથકી અલેશ્યાવંત (સિદ્ધ) અનંત ગુણ છે જ, તેથકી કાપત લેશ્યાવંત અનંત ગુણ છે ૫, તેથકી નિલ લેસ્યાવંત વિશેષાધિક છે ૬, અને તેથકી કૃષ્ણ લેશ્યાવંત છવ વિશેષાધિક છે ૭. મેરા એ શ્રી જીવાભીગમ સૂત્રે સવિધ સર્વ જીવની પ્રતિપતિ સંપૂર્ણ થઇ. ૧૪પ, આઠ પ્રકારે સર્વ જીવના આળાવા છે, તેમાં તેની કાયસ્થિતિ, અંતર ને અલ્પ, બહુવને અધિકાર, ત્યાં જે આચાર્ય એમ કહે છે જે આઠ ભેદે સર્વ જીવ કહ્યા છે તે કહે છે. નારકી ૧, તિર્યંચ ૨, તિર્યંચની સ્ત્રી ૩, મનુષ્ય ૪, મનુષ્યની સ્ત્રી પ, દેવતા , દેવીઓ ૭, ને સિદ્ધ ૮. પ્રશ્ન–હે ભગવંત, નારકી નારકીપણે કેટલો કાળ રહે? ઉત્તર–હે ગૌતમ, જઘન્યથી દશ હજાર વરસ ને ઉત્કૃષ્ટપણે તેત્રીસ સાગરોપમ રહે. પ્રશ્ન–હે ભગવંત, તિર્યંચ તિર્યચપણે કેટલે કાળ રહે? ઉતર–હે ગેમ, જઘન્યથી અંતર્મુહુર્ત રહે ને ઉત્કૃષ્ટપણે અનંત વનસ્પતિના જેટલો કાળ રહે. પ્રશન–હે ભગવંત, તિર્યંચણ સ્ત્રી તિર્યચણ સ્ત્રીપણે કેટલે કાળ રહે? ઉતર—હે ગૌતમ, જઘન્યથી અંતર્મુહુર્ત રહે અને ઉત્કૃષ્ટપણે ત્રણ પલ્યોપમ પૂર્વ કોડી પ્રથક અધિક રહે. (તે એમ જે સાત ભવ કેડ પૂર્વના કરીને આઠમો ભવ ત્રણ પલ્યોપમ ને જુગળીકપણે કરે ત્યારે એ માન થાય.) પ્રશ્ન–હે ભગવંત, મનુષ્ય મનુષ્યપણે કેટલો કાળ રહે? ઉત્તર –હે ગૌતમ, જઘન્યથી અંતર્મુહુર્ત રહે અને ઉત્કૃષ્ટપણે ત્રણ પલ્યોપમ પૂર્વ કેડી પ્રથક અધિક રહે. (એહની ભાવના તિર્યંચણી સ્ત્રીની પરે પૂર્વવત્ત એમ મનુષ્યણી સ્ત્રીની પણું કાયસ્થિતિ કહેવી. પ્રશન–હે ભગવંત, દેવતા દેવતા પણે કેટલે કાળ રહે? ઉત્તર-હે ગૌતમ, દેવતા જઘનંદસ હજાર વરસ રહે ને ઉત્કૃષ્ટપણે તેત્રીશ સાગરોપમ રહે. પ્રશ્ન–હે ભગવંત, દેવી દેવીપણે કેટલો કાળ રહે ઉત્તર–હે ગતમ, જઘન્યપણે દશ હજાર વરસ રહે અને ઉત્કૃષ્ટપણે પંચાવન પલ્યોપમ લગી રહે. (અપરગ્રહિત દેવીની એટલી સ્થિતિ છે તે માટે) Page #377 -------------------------------------------------------------------------- ________________ આઠ પ્રકારે સર્વ જીવ તેમાં તેની કાસ્થિતિ વિગેરે, ૩૬૧] પ્રશ્ન—હે ભગવંત, સિદ્ધ સિદ્ધપણે કેટલા કાળ રહે? ઉત્તર---હે ગાતમ, તેતો સાદિ અપર્યવસીત છે. (તેની આદિ છે પણ અંત નથી.) પ્રશ્ન-હે ભગવંત, નારકીને કેટલા કાળનું અંતર પડે? ઊ-તર્—હું ગાતમ, જધન્યથી અંતર્મુહુર્તોનું (તદુલ માદિકને ભવ કરી પાળેા નારકી થાય ત્યારે) અને ઉત્કૃષ્ટપણે વનસ્પતિના જેટલા અનંતા કાળ અંતર પડે. પ્રશ્નન—હે ભગવંત, તિર્યંચને કેટલા કાળનું અંતર પડે? ઉત્તર-— હે ગાતમ, જધન્યથી અંતર્મુહુર્તનું અને ઉત્કૃષ્ટપણે સાગરોપમ સત પ્રથકત્વ ઝાઝેરાનું અંતર પડે. (તિર્યંચ ટાળી શેષ ત્રણ ગતિ માંહે એટલેજ કાળ છે. તે માટે.) પ્રશ્ન—હૈ ભગવંત, તિર્યંચણી સ્ત્રીને કેટલા કાળનું અંતર પડે. ઊ-તર—હે ગાતમ, જધન્યથી અંતર્મુહુર્ત્તનું તે ઉત્કૃષ્ટપણે અનંતે વનસ્પતિના કાળ અંતર પડે. એમ મનુષ્ય ૧, મનુષ્યણી ૨, દેવતા ૩, તે દેવી ૪. એ ચારેને અતર પૂર્વે જેમ તિર્યંચણીનું કહ્યું તેમ જધન્ય અંતર્મુહુર્ત્તનું ઉત્કૃષ્ટપણે અન ંત વનસ્પતિના કાળનું 'તર કહેવું. પ્રરન—હે ભગવંત, સિદ્ધને કેટલા કાળનું અંતર પડે? ઉત્તર—હે ગાતમ, તે તે સાદિ અપર્યં વસીત છે તેને અંતર ન હેાય. પ્રશ્ન-હે ભગવત, નારકી ૧, તિર્યંચ ૨, તિર્યંચની સ્ત્રી ૩, મનુષ્ય ૪, મનુષ્યણી ૫, દેવતા , દેવી ૭, અને સિદ્ઘ ૮, એ આડ઼ માંહે કયા કયાંથકી ઘેાડા, ધણાં હાય ? ઉ-તર્—હે ગાતમ, સર્વે થકી ઘેાડી મનુષ્યણી સ્ત્રી છે ૧, ( સ ંખ્યાતી છે તે માટે. ) તે થકી મનુષ્ય અસ ંખ્યાત ગુણા છે ૨, (સમુહિંમ ભેળા માટે) તે થકી નારકી અસ’ખ્યાત ગુણા છે ૩, તે થકી તિર્યંચણી સ્ત્રી અસ ંખ્યાત ગુણી છે જ, તે થકી દેવતા અસંખ્યાત ગુણા છે ૫, તે થકા દેવી સખ્યાત ગુણી છે ૬, તે થકી સિદ્ધ અનત ગુણા છે ૭, અને તે થકી તિર્યંચ અનત ગુણા છે ૮. ॥૧॥ અથવા વળી આઠ ભેદે સર્વ જીવ કહ્યા છે. મતિજ્ઞાની ૧, શ્રુત્તત્તાની ૨, અવધિજ્ઞાની ૩, મનપર્યવજ્ઞાની ૪, કેવળજ્ઞાની ૫, મતિઅજ્ઞાની ૬, શ્રુત્તઅજ્ઞાની છ, તે વિભગનાની ૮. પ્રશ્ન-હે ભગવંત, મતિજ્ઞાની છવ મતિજ્ઞાનીપણે કેટલો કાળ રહે ? ઊત્તર્—હે ગૈાતમ, જધન્યથી અંતર્મુહુર્ત્ત રહે અને ઉત્કૃષ્ટપણે છાસઠ સાગરાપમ ઝાઝેરાં રહે. (એટલેાજ સમ્યકત્વને કાળ છે તે માટે ) એમ શ્રુત્તજ્ઞાની પણ મતિજ્ઞાનીની પરે કહેવા. પ્રશ્ન—હે ભગવંત, અવધિજ્ઞાની અવધિજ્ઞાની પણે કેટલા કાળ રહે ? ઉત્તર--હે ગાતમ, જધન્યથી એક સમય રહે (ઊપજીને જાય તે માટે) અને ઉત્કૃષ્ટપણે 46 Page #378 -------------------------------------------------------------------------- ________________ (૩૬ર આઠ પ્રકારના સર્વ જીવની પ્રતિપતિ. છાસઠ સાગરોપમ ઝાઝેરા રહે. (બે વાર અનુત્તર વૈમાને અથવા ત્રણ વાર અચુત બારમે દેવકે અવધિ જ્ઞાન સહીત જાય આવે ત્યારે એ છાસઠ સાગરોપમ થાય અને જે મનુષ્યના વચ્ચે ભવ કરે તે સાધિકપણું જાણવું.) પ્રશ્ન–હે ભગવંત, મનપર્યવજ્ઞાની મનપર્યવજ્ઞાનીપણે કેટલો કાળ રહે? ઉત્તર––હે ગૌતમ, જઘન્યથી એકજ સમય રહે. (ઉપજીને જાય ત્યારે) અને ઉત્કૃષ્ટપણે દેશે ઊંણી (નવ વસે ઊંણી) પૂર્વ કોડી રહે. (કેમકે મનપર્યવજ્ઞાન ચારીત્રવંતને જ હેય જેથી ચારીત્રને તેટલેજ કાળ છે તે માટે) પ્રશન–હે ભગવંત, કેવળજ્ઞાની કેવળજ્ઞાની પણે કેટલો કાળ રહે?). ઉત્તર–હે ગૌતમ, તે તે સાદિ અપર્ય વસીત છે. તેની આદિ છે પણ અંત નથી.) પ્રશન–હે ભગવંત, મતિ અજ્ઞાની મતિ અજ્ઞાનીપણે કેટલો કાળ રહે ? ઉત્તર– હે ગૌતમ, તેના ત્રણ ભેદ છે. અનાદિ અપર્ય વસીત ૧, (તે અભવ્ય) અનાદિ સંપર્ય વસીત ૨, (તે અપ્રાપ્ત સમ્યકત્વ અને ભવ્ય) અને સાદિ સપર્ય વસીત ૩, (તે સમ્યકત્વ પામીને પડયા છે તે.) તેમાં જે સાદિ સપર્ય વસતિ (પડવાય છે) તે જઘન્યથી અંતર્મુહુર્ત રહે અને ઉત્કૃષ્ટપણે અને તે કાળ જાવત અર્ધ પુદગળ પરાવર્ત દેશે ઊંણે રહે. (પડવાય એ અજ્ઞાની રહે.) એમ બૃત્ત અજ્ઞાની પણ મતિ અજ્ઞાનીનીપરે કહેવા. પ્રશ્ન–હે ભગવંત, વિર્ભાગજ્ઞાની વિભગનાની પણે કેટલે કાળ રહે? ઉત્તર–હે ગૌતમ, જઘન્યથી એક સમય રહે અને ઉત્કૃષ્ટપણે તેત્રીશ સાગરોપમ દેશે ઊણી પૂર્વ કેડી અધિક રહે. (તે એમ જે પૂર્વ કેડીના આવખાવંત વિર્ભાગજ્ઞાન સહિત મનુષ્ય મરીને સાતમી નરકે જાય ત્યારે એ માન થાય છે વિર્ભાગજ્ઞાની અવશ્ય મટે.) પ્રશન–હે ભગવંત, મતિજ્ઞાનીને અંતર કેટલા કાળનું હોય ? ઉત્તર–હે ગેમ, જઘન્યથી અંતર્મુહુર્તનું અને ઉત્કૃષ્ટપણે અનંત કાળ જાવત્ અર્ધ પુગળ પરાવર્ત દેશે ઊંણો અંતર પડે. (પડવાયને.) એમ શ્રુત્ત જ્ઞાની ૧, અવધિ જ્ઞાની , અને મને પર્યવ જ્ઞાની ૩, એ ત્રણેને મતિજ્ઞાની નીપરે અંતર જાણવું. પ્રશન–હે ભગવંત, કેવળજ્ઞાનીને કેટલા કાળનું અંતર હોય? ઉત્તર–હે ગૌતમ, સાદિ અપર્ય વસીતને અંતર ન હોય. (આવ્યું ન જાય તે માટે.) પ્રશન–હે ભગવંત, મતિ અજ્ઞાનીને કેટલા કાળનું અંતર હોય ? ઉત્તર હે ગૌતમ, તેને ત્રણ ભેદ છે. તે અનાદિ અપર્ય વસીત ૧, (તે અભવ્ય) તેહને અંતર નથી. અનાદિ સપર્ય વસીત ૨, (તે અપ્રાપ્ત જ્ઞાની અને ભવ્ય) તેહને પણ અંતર નથી. અને સાદિ સપર્ય વસીત ૩, (તે પડવાય) તેહને અંતર જઘન્યથી અંતર્મુહુર્તનું અને ઉત્કૃષ્ટપણે છાસઠ સાગરેપમ ઝાઝેરાનું અંતર પડે. (એટલે જ મતિજ્ઞાનીને કાળ છે તે માટે.) એમ ગ્રુપ અજ્ઞાનીને પણ સર્વ મતિ અજ્ઞાનીનીપરે કહેવું. Jain Education Intemational Page #379 -------------------------------------------------------------------------- ________________ નવ પ્રકારે સર્વ જીવ તેમાં તેની કાયસ્થિતિ વિગેરે. ૩૬૩] પ્રશન–હે ભગવંત, વિભંગ જ્ઞાનીને અંતર કેટલા કાળને પડે? ઉત્તર–હે ગેમ, જઘન્યથી અંતર્મુહુર્તનું અને ઉત્કૃષ્ટપણે અને તે કાળ અંતર પડે. (વનસ્પત્તિ માંહે જાય ત્યારે તહાં ભંગ નથી તે માટે.) પ્રશન–હે ભગવંત, મતિજ્ઞાની ૧, શ્રુતજ્ઞાની ૨, અવધિજ્ઞાની ૩, મનપર્યવજ્ઞાની ૪, કેવળજ્ઞાની ૫, મતિજ્ઞાની ૬, શ્રુત્તઅજ્ઞાની છે, અને વિર્ભાગજ્ઞાની ૮, એ આઠ માંહે કયા ક્યાથકી ઘેડા, ઘણું હોય? ઊત્તર—હે ગૌતમ, સર્વથકી ઘેડા જીવ મનપર્યવ જ્ઞાની છે ૧, (તે એમ કે મનપર્યવ જ્ઞાન તે સુદ્ધ સાધુનેજ હોય તે માટે સંખ્યાતાજ પામીએ) તે થકી અવધિજ્ઞાની અસંખ્યાત ગુણું છે ૨. તે થકી મતિજ્ઞાની અને શ્રુત્તજ્ઞાની એ બે પરસ્પરે તુલ્ય છે. (મતિ, ધૃત્ત જ્ઞાન સલીઝ હોય તે માટે) અને અવધિ જ્ઞાનીથી વિશેષાધિક છે. ૪, (વિર્યચ, મનુષ્ય માંહે ઘણાં તે માટે) તે થકી વિભંગ જ્ઞાની અસંખ્યાત ગુણ છે. (મિથ્યાત્વ દ્રષ્ટિ ઘણું છે માટે) ૫, તે થકી કેવળજ્ઞાની અનંત ગુણ છે ૬, (સિદ્ધ અનંતા માટે) ને તે થકી મતિ અજ્ઞાની, અને શ્રુત્ત અજ્ઞાની એ બે પરસ્પરે તુલ્ય (સરખાં) છે સલીંક્સ માટે પણ કેવળજ્ઞાની થકી અનંત ગુણ છે ૮, (સીદ્ધ થકી એકદ્રી અનંત ગુણું છે તે માટે) મારા એ શ્રી જીવાભીગમ સૂત્રે અષ્ટવિધ પ્રતિપતિ સંપૂર્ણ થઈ. ૧૪૬, નવ પ્રકારે સર્વ જીવના આળાવા બે, તેમાં તેની કાયસ્થિતિ, અંતર ને અલ્પ, બહુ વન અધિકાર, ત્યાં જે આચાર્ય એમ કહે છે જે નવ ભેદે સર્વ જીવ કહ્યા છે તે કહે છે એકદ્રી ૧, બેદકી ૨, તે ઇદ્રી ૩, ચૈરેંદ્ર ૪, નારકી ૫, પટ્ટી તિર્યંચ ૬, મનુષ્ય ૭, દેવતા ૮, ને સિદ્ધ ૯. પ્રશ્ન–હે ભગવંત, એકદ્રિ જીવ એકંદિપણે કેટલો કાળ રહે? ઉત્તર–હે ગૌતમ, જઘન્યથી અંતર્મુહુર્ત રહે અને ઉત્કૃષ્ટપણે અતિ વનસ્પતિને કાળ રહે. પ્રશ્ન–હે ભગવંત, બેઇંદ્રી બેઇટીંપણે કેટલે કાળ રહે? ઊતર–હે ગૌતમ, જઘન્યથી અંતર્મુહુર્ત રહે અને ઉત્કૃષ્ટપણે સંખ્યા કાળ રહે? એમ તેઈકી અને ચરિદ્રીપણે પણ સંખ્યા કાળ કહેવો. પ્રશ્ન-હે ભગવંત, નારકી નારકીપણે કેટલો કાળ રહે? ઉત્તર–હે ગૌતમ, જઘન્યથી દશ હજાર વરસ રહે અને ઉત્કૃષ્ટ પણે તેત્રીસ સાગરેપમલગી રહે. પ્રશન–હે ભગવંત, પચેંદ્રી તિર્યંચ પચેંદ્રી તિર્યચપણે કેટલો કાળ રહે? ઉત્તર–હે ગેમ, જઘન્યથી અંતમુહુર્ત અને ઉત્કૃષ્ટપણે ત્રણ પલ્યોપમ પૂર્વ કોડી પ્રથક અધિક રહે. (આઠ ભવ કરવા થકી) એમ મનુષ્યને પણ કહેવું Jain Education Interational Page #380 -------------------------------------------------------------------------- ________________ [૩૪૪ નવ પ્રકારના સર્વ જીવની પ્રતિપતિ, પ્રશન–હે ભગવંત, દેવતા દેવતાપણે કેટલો કાળ રહે? ઉત્તર–હે મૈતમ, દેવતાને જઘન્ય દશ હજાર વરસ અને ઉત્કૃષ્ટ તેત્રીસ સાગર કહેવું. પ્રશ્ન–હે ભગવંત, સિદ્ધ સિદ્ધપણે કેટલે કાળ રહે? ઉતર-હે મૈતમ, સાદિ અપર્ચ વસી છે. તેની આદિ છે પણ અંત નથી.) પ્રશન–હે ભગવંત, એકેદ્રીને અંતર કેટલા કાળનું પડે? ઉત્તર–હે ગેમ, જઘન્યપણે અંતર્મુહુર્તનું અને ઉત્કૃષ્ટપણે બે હજાર સાગરોપમ સંખ્યા વરસે અધિક અંતર પડે. (એકકી ટાળી શેષ એટલેજ કાળ છે તે માટે.) પ્રશન–હે ભગવંત, બેઇદ્રીયને અંતર કેટલા કાળનું પડે? ઉતર– ગૌતમ, જઘન્યથી અંતર્મુહુર્તનું અને ઉત્કૃષ્ટપણે (અનતો) વનસ્પતિને કાળ અંતર પડે. (એકેંદ્રી માંહે જાય ત્યારે.) એમ ઇદ્રી ૧, ચૈરેંદ્રી ૨, નારકી ૩, ચંદ્રી તિર્યંચ , મનુષ્ય ૫, અને દેવતા , એ સર્વને બેઇદ્રીની પરે જઘન્ય અંતર્મુહુર્તનું ને ઉત્કૃષ્ટપણે અનંત) વનસ્પતિને કાળ અંતર પડે. (એકેદ્રી માંહે જાય ત્યારે.) પ્રશ્ન–હે ભગવંત, સિદ્ધને અંતર કેટલા કાળનું પડે? ઉતર–હે ગૌતમ, તે તે સાદિ અપર્ય વસતિ છે તેને અંતર ન હોય. પ્રશ્ન–હે ભગવંત, એકંદ્રી ૧, બેઇકી ૨, તેઈકી ૩, ચઉદી ૪, નારકી ૫, પટ્ટી તિર્યંચ ૬, મનુષ્ય ૭, દેવતા ૮, અને સિદ્ધ ૯, એ નવ માંહે કયા ક્યાથકી ડા, ઘણું હોય? ઉતર–હે ગૌતમ, સર્વ થકી થોડા મનુષ્ય છે ૧, તે થકી નારકી અસંખ્યાત ગુણ છે ૨, તે થકી દેવતા અસંખ્યાત ગુણ છે ૩, તે થકી પચેંદ્રી તિર્યંચ અસંખ્યાત ગુણ છે , તે થકી ચઉફેંકી વિશેષાધિક છે ૫, તે થકી તેઇકી વિશેષાધિક છે ૬. તે થકી બેઈકી વિશેષાધિક છે ૭, તેથકી સિદ્ધ અનંતગુણું છે ૮. અને તે થકી એકેંદ્રી અનંતગણું છે ૯. It અથવા વળી નવ ભેદે સર્વ જીવ કહ્યા છે. પ્રથમ સમયના નારકી ૧, અપ્રથમ સમયના નારકી ૨, પ્રથમ સમયના તિર્યંચ ૩, (પૂછા કાળે ઉપજવાને પહલે સમયે વર્તતા તે પ્રથમ સમયી કહીએ અને શેષ સર્વ તે અપ્રથમ સમય કહીએ), અપ્રથમ સમયના તિર્યંચ જ, પ્રથમ સમયના મનુષ્ય ૫, અપ્રથમ સમયના મનુષ્ય ૬, પ્રથમ સમયના દેવતા છે, અને પ્રથમ સમયના દેવતા ૮, અને સિદ્ધ ૯. પ્રશન–હે ભગવંત, પ્રથમ સમયના નારકી પ્રથમ સમયના નારકીપણે કેટલો કાળ રહે? ઉતર–હે ગૌતમ, એક સમયજ રહે. (૫છે અપ્રથમ સમયી થાય તે માટે.). પ્રશ્ન–હે ભગવંત, અપ્રથમ સમય નારકી અપ્રથમ સમય નારકીપણે કેટલે કાળ રહે? ઉત્તર– ગૌતમ, જઘન્યથી દશ હજાર વરસ એક સમયે ઊંણ રહે ને ઉત્કૃષ્ટપણે તેત્રીસ સાગરેપમ એક સમયે ઉભું રહે. Jain Education Interational Page #381 -------------------------------------------------------------------------- ________________ નવ પ્રકારે સર્વ જીવ તેમાં તેની કાયસ્થિતિ વિગેરે. ૩૬૫]. પ્રશ્ન–હે ભગવંત, પ્રથમ સમયના તિર્યંચ પ્રથમ સમયના તિર્યચપણે કેટલે કાળ રહે? ઉત્તર–હે ગૌતમ, એકજ સમય રહે? પ્રશ્ન–હે ભગવંત, અપ્રથમ સમયના તિર્યંચ અપ્રથમ સમયના તિર્યચપણે કેટલે કાળ રહે? ઉત્તર–હે ગૌતમ, જઘન્યથી ક્ષુલ્લક ભવ એક સમયે ઉણ રહે ને ઉત્કૃષ્ટપણે અનંત વનસ્પતિને કાળ રહે. (ભાવના પૂર્વવત્ત.) પ્રશન–હે ભગવંત, પ્રથમ સમયના મનુષ્ય પ્રથમ સમયના મનુષ્યપણે કેટલો કાળ રહે? ઉત્તર–હે ગૌતમ, એકજ સમય રહે. પ્રશન હે ભગવંત, અપ્રથમ સમયના મનુષ્ય અપ્રથમ સમયના મનુષ્ય પણે કેટલો કાળ રહે? ઉતર–હે મૈતમ, જઘન્યથી ક્ષુલ્લક ભવ એક સમયે ઉણ રહે. ને ઉત્કૃષ્ટપણે ત્રણ પલ્યોપમ પૂર્વ કેડી પ્રથ૯ત્વે અધિક રહે. (સાત આઠ ભવ કરવાથી) પ્રશ્ન–હે ભગવંત, દેવતા દેવતાપણે કેટલે કાળ રહે? ઉત્તર હે ગીતમ, દેવતા નારકીની પરે પ્રથમ સમય અપ્રથમ સમયના કહેવા. પ્રશ્ન–હે ભગવંત, સિદ્ધ સિદ્ધપણે કેટલો કાળ રહે? ઊત્તર-હે ગૌતમ, તે સાદિ અપર્ય વસતિ છે. તેની આદિ છે પણ અંત નથી.) પ્રશન–હે ભગવંત, પ્રથમ સમયના નારકીને અંતર કેટલા કાળને પડે? ઉત્તર–હે ગૌતમ, જઘન્યથી દશ હજાર વરસ અંતર્મુહુર્તે અધિક અંતર પડે. (તે એમ જે દશ હજાર વરસનું નરકનું જધન્ય આયુષ્ય ભોગવીને અંતર્મુહુર્તને અન્ય ભવ કરી ફરી પાછો નરકમાંહે ઉપજે ત્યાં પ્રથમ સમયી થાય તે માટે.) ને ઉત્કૃષ્ટપણે અનંત કાળ અંતર પડે. પ્રશન–હે ભગવંત, અપ્રથમ સમયના નારકીને અંતર કેટલા કાળને પડે? ઉત્તર–હે ગીતમ, જઘન્યથી અંતર્મુહુર્તને (તે એમ જે અંતર્મુહુર્તને અન્ય ભવ કરી નરક માંહે ઉપજે ત્યારે) ને ઉત્કૃષ્ટપણે અનંત કાળ અંતર પડે. પ્રશ્ન–હે ભગવંત, પ્રથમ સમયના તિર્યંચને કેટલા કાળનું અંતર પડે? ઉત્તર–હે ગેમ, જઘન્યથી બે ક્ષુલ્લક ભવ સમયે ઉણને અંતર પડે. (તે એમ જે સમયે ઉણો પોતાનો ક્ષુલ્લક ભવ ભોગવીને ફરી તિર્યંચ થાય ત્યાં પ્રથમ સમય થાય તે માટે.) અને ઉત્કૃષ્ટપણે અનંત કાળ અંતર પડે. તે એમ જે અનંત કાળ તિર્યંચમાં રહે પણ વચે અન્ય ગતીને ભવ કર્યા વિના પ્રથમ સમયી ન થાય તે માટે.) પ્રશન હે ભગવંત, અપ્રથમ સમયના તિર્યંચને કેટલાં કાળનું અંતર પડે? ઉત્તર–હે ગૌતમ, જઘન્યથી એક ક્ષુલ્લક ભવ સમયે અધિક અંતર પડે. એક મનુષ્યને લઘુ ભવ કરીને પાછો તિર્યંચ થાય ત્યારે.) અને ઉત્કૃષ્ટપણે સાગરોપમ સત પ્રથકત્વ ઝાઝેરાનું અંતર પડે. (એટલો કાળ અન્ય ગતિમાં રહી પાછો તિર્યંચ થાય તે માટે.) Jain Education Intemational Page #382 -------------------------------------------------------------------------- ________________ નવ પ્રકારના સર્વ જીવની પ્રતિપતિ. મન-હે ભગવંત, પ્રથમ સમયના મનુષ્યને કેટલા કાળનું અંતર પડે? ઉ-તર્—-હે ગૌતમ, જેમ પ્રથમ સમયના તિર્યંચને કહ્યું તેમ અંતર કહેવું. પરન—હે ભગવંત, અપ્રથમ સમયના મનુષ્યને કેટલા કાળનું અંતર પડે? ઉત્તર—ડે ગાતમ, જધન્યથી એક ક્ષુલ્લક ભવ સમયે અધીકનું અંતર પડે. (તે એમ જે એક તિર્યંચને લઘુ ભવ કરીને પાછે મનુષ્ય થાય ત્યારે) અને ઉત્કૃષ્ટપણે અનંતા કાળ અંતર પડે. (વનસ્પતિમાં જાય ત્યારે.) [3}} પ્રશ્ન-હે ભગવંત, પ્રથમ સમયના દેવતાને કેટલા કાળનું અંતર પડે? ઉત્તર્—à ગીતમ, જેમ પ્રથમ સમયના નારકીને અંતર કહ્યું તેમ અંતર કહેવું. પ્રશ્ન-હે ભગવત, અપ્રથમ સમયના દેવતાને કેટલા કાળનું અંતર પડે? ઉત્તર્—હે ગાતમ, જેમ અપ્રથમ સમયના નારકીને અંતર કહ્યું તેમજ અંતર કહેવું. પ્રશ્ન-હે ભગવંત, સિદ્ધને અંતર કેટલા કાળનું પડે? ઉ-તર——હૈ ગૈાતમ, સાદિ અપર્યં વસીતને અંતર નથી. પ્રશ્ન-હે ભગવંત, પ્રથમ સમયના નારકી ૧, પ્રથમ સમયના તિર્યંચ ૨, પ્રથમ સમયના મનુષ્ય ૩, પ્રથમ સમયના દેવતા ૪. એ ચાર માંહે કયા કયાથકી ઘેાડા, ધણા હાય? ઉત્તર-હે ગૈાતમ, સર્વથકી થેાડા પ્રથમ સમયના મનુષ્ય છે ૧, તે થકી પ્રથમ સમયના નારકી અસંખ્યાત ગુણા છે ૨, તે થકી પ્રથમ સમયના દેવતા અસંખ્યાત ગુણા છે ૩, અને તે થકી પ્રથમ સમયના તિર્યંચ અસખ્યાતગુણા છે ૪, (જો કે તિર્યંચ સદાઇ અનંતા ઉપજતા પામીએ પણ તે હાં લેવા નહીં પણ જે દેવતા, નારકી અને મનુષ્ય માંહેથી જે તિર્યંચમાં ઉપજતા હાય તેનેજ પ્રથમ સમયના તિર્યંચ કહીએ તે માટે અસખ્યાતાજ પામીએ એ ભાવાર્થ જાણવા.) પ્રશ્ન—હે ભગવંત, અપ્રથમ સમયના નારકી ૧, અપ્રથમ સમયના સમયના મનુષ્ય ૩, અને અપ્રથમ સમયના દેવતા ૪, એ ચાર થાડા, ધણાં હાય? તે થકી અપ્રથમ ઉત્તર- ગાતમ, સર્વથકી થેાડા અપ્રથમ સમયના મનુષ્ય ઈં ૧, સમયના નારકી અસંખ્યાત ગુણા છે ૨, તે થકી અપ્રથમ સમયના દેવતા અસ`ખ્યાત ગુણા છે ૩, અને તે થકી અપ્રથમ સમયના તિર્યંચ અનંત ગુણા છે ૪, તિર્યંચ ૨, અપ્રથમ માંહે કયા કયાથકી પ્રશ્નન—-હે ભગવત, પ્રથમ સમયના નારકી ૧, અને અપ્રથમ સમયના નારકી ૨, એ ખે માંહે કયા કયાથકી ઘેાડા, ધણાં હૈાય? ઉ-તર્~~ ગૈાતમ, સર્વ થી થેાડા પ્રથમ સમયના નારકી છે ૧, તે થકી અપ્રથમ સમયના નારકી અસંખ્યાત ગુણા છે ૨. Page #383 -------------------------------------------------------------------------- ________________ દશ પ્રકારે સર્વ જીવ તેમાં તેની કાયસ્થિતિ વિગેરે. ૩૬૭] પ્રશન–હે ભગવંત, પ્રથમ સમયના તિચ ૧, અને અપ્રથમ સમયના તિર્યંચ ૨, એ બે માંહે કયા કયાથકી ઘેડા, ઘણું હોય? ઊત્તર–હે મૈત, સર્વથકી ઘેડ પ્રથમ સમયના તિર્યંચ છે ૧, તેથકી અપ્રથમ સમયના તિર્યંચ અનંત ગુણ છે ૨, (તે એમ જે તિર્યંચ મરી તિર્યંચમાં ઉપજે ચવે છે તે સર્વે અપ્રથમ સમયનાજ કહીએ તે માટે.) એમ મનુષ્ય અને દેવતાનું અલ્પ, બહુત્વ જેમ નારકીનું કહ્યું તેમ પ્રથમ સમયનાથી અપ્રથમ સમયના અસંખ્યાત ગુણ કહેવા. પ્રશ્ન–હે ભગવંત, પ્રથમ સમયના નારકી ૧, પ્રથમ સમયના તિર્યંચ ૨, પ્રથમ સમયના મનુષ્ય ૩, પ્રથમ સમયના દેવતા ૪, અપ્રથમ સમયના નારકી ૫, અપ્રથમ સમયના તિર્યંચ ૬, અપ્રથમ સમયના મનુષ્ય ૭, અપ્રથમ સમયના દેવતા ૮, ને સિદ્ધ ૯. એ નવ માંહે ક્યા ક્યાથકી ડા, ઘણું હોય? ઉતર હે ગૌતમ, સર્વથકી ડા પ્રથમ સમયના મનુષ્ય છે ૧, તેથકી અપ્રથમ સમયના મનુષ્ય અસંખ્યાત ગુણું છે ૨, તેથકી પ્રથમ સમયના નારકી અસંખ્યાત ગુણ છે ૩, તેથકી પ્રથમ સમ્યના દેવતા અસંખ્યાત ગુણ છે , તેથકી પ્રથમ સમયના તિર્યંચ અસંખ્યાત ગુણ છે ૫, તેથકી અપ્રથમ સમયના નારકી અસંખ્યાત ગુણું છે , તેથકી અપ્રથમ સમયના દેવતા અસંખ્યાત ગુણ છે છે, તેથકી સિદ્ધ અનંત ગુણ છે ૮, અને તેથકી અપ્રથમ સમયના તિર્યંચ અનંત ગુણ છે ૯. Rારા એ શ્રી જીવાભીગમ સૂત્રે નવ વિધ સર્વ જીવની પ્રતિપતિ સંપૂર્ણ થઇ. ૧૪૭દશ પ્રકારે સર્વ જીવના આળાવા બે, તેમાં તેની કાયસ્થિતિ, અંતર ને અ૫, બહુને આંધકાર, ત્યાં જે આચાર્ય એમ કહે છે જે દશ ભેદે સર્વ જીવ કહ્યા છે તે કહે છે પૃથ્વિકાયા ૧, અપકાયા ૨, તેઉકાયા ૩, વાયુકાયા ૪, વનસ્પતિકાયા ૫, બેઇદ્રિક, તેઈદિ ૭, ચરેિંદિ ૮, પચંદ્રિ ૯ અને અનેંદ્રિ ૧૦. (તે સિદ્ધ.). પ્રશન–હે ભગવંત, પૃથ્વીકાયા જીવ પૃથ્વીકાયાપણે કેટલે કાળ રહે? ઉતર-હે ગૌતમ, જઘન્યથી અંતર્મુહુર્ત રહે અને ઉત્કૃષ્ટપણે અસંખ્યાતે કાળ અસં ખ્યાતી ઉત્સપિણું, અવસર્પિણી એ કાળથી જાણવું, અને ક્ષેત્રથકી અસંખ્યાતા લેકના જેટલા આકાશ પ્રદેશ હોય તેટલી ઉત્સર્પિણી, અવસર્પિણી લગી રહે. એમ અપકાયા ૧, તેઉકાયા ૨ અને વાયુકાયા ૩. એ ત્રણેને પૃથ્વીકાયાની પરે કહેવું. પ્રશ્ન–હે ભગવંત, વનસ્પતિકાયા જીવ વનસ્પતિકાયપણે કેટલે કાળ રહે? ઉત્તર– હે ગીતમ, જઘન્યથી અંતર્મુહુર્ત રહે અને ઉત્કૃષ્ટપણે અનંત કાળ અનંતી ઉત્સર્પિણી, અવસર્પિણ અનંતા કાકાશ પ્રદેશ જેટલી. અસંખ્યાતા પુદ્ગળ પરાવર્ત આવળીકાના અસંખ્યાતમા ભાગમાં જેટલા સમય હોય તેટલા પુદ્ગળ પરાવર્ત લગી રહે. Jain Education Interational Page #384 -------------------------------------------------------------------------- ________________ [૩૬૮ દશ પ્રકારના સર્વ જીવની પ્રતિપતિ, . . - - - પ્રશ્ન–હે ભગવંત, બેઈદ્રિ બેઈદ્રિપણે કેટલો કાળ રહે? ઉત્તર–હે ગતમ, જઘન્યથી અંતર્મુહુર્ત રહે અને ઉત્કૃષ્ટપણે સંખ્યાને કાળ રહે. એમ તેદ્રિ ૧, અને ચઉરીદ્રી ૨, એ બંનેની પણ કાયસ્થિતિ બેઈંદ્રનીપરે કહેવી. પ્રશ્ન–હે ભગવંત, પચેંદ્રી પચેંદ્રીપણે કેટલે કાળ રહે? ઉત્તર–હે મૈતમ, જઘન્યથી અંતર્મુહુર્ત રહે. અને ઉત્કૃષ્ટપણે હજાર સાગરોપમ ઝાઝેરાં લગી રહે. પ્રશ્ન-–હે ભગવંત, અનેદ્રી (સિદ્ધ) અનેંદ્રીપણે કેટલે કાળ રહે ? ઉતર–હે ગૌતમ, તે સાદિ અપર્યવસિત છે. તેની આદિ છે પણ અંત નથી.) પ્રશન–હે ભગવંત, પૃથ્વીકાયાને અંતર કેટલા કાળનું પડે ? ઉત્તર-હે ગૌતમ, જધન્યથી અંતર્મુહુર્તનું અને ઉત્કૃષ્ટપણે વનસ્પતિના કાળ જેટલું અંતર પડે. એમ અપકાયા ૧, તેઉકાયા ૨, વાયુકાયા ૩, બેઈદ્રિ ૪, તેઈદ્રિ ૫, ૨ઉરીશ્રી , અને પચેંદ્રી ૭, એ સાતેને અંતર જઘન્યથી અંતર્મુહુર્તનું અને ઉત્કૃષ્ટપણે વનસ્પતિના જેટલે અનંત કાળ અંતર પડે. પ્રશ્ન-હે ભગવંત, વનસ્પતિકાયાને અંતર કેટલા કાળનું પડે? ઉત્તર–હે ગેમ, અસંખ્યાત કાળ. જેટલી પૃથ્વીકાયાની કાયસ્થિતિ છે તેટલું વનસ્પતિ કાયાને અંતર જાણવું. પ્રશન–હે ભગવંત, અનેંદ્રિી (સિદ્ધ) ને અંતર કેટલા કાળનું હોય? ઉત્તર–હે મૈતમ, તેતે સાદિ અપર્યવસીત છે તેને અંતર ન હોય. પ્રશન–હે ગૌતમ, પૃથ્વીકાયા ૧, અપકાયા ૨, તેઉકાયા ૩, વાયુકાયા ૪, વનસ્પતિકાયા ૫, બેઈદિ ૬, તેઈદ્રિ ૭, ચઉરીદ્રી ૮, પટ્ટી ૯, અને અનેદ્રી ૧૦, (સિદ્ધ) એ દશ માંહે ક્યા ક્યા થકી ડા, ઘણું હોય? ઉતર––હે ગૌતમ, સર્વથકી થોડા પગેંદ્રી છે ૧, તેથકી ચહરીદ્વી વિશેષાધિક છે ૨, તેથકી તેઇદ્રિ વિશેષાધિક છે ૩, તેથકી બેઈદ્રિ વિશેષાધિક છે જ, તેથકી તેઉકાયા અસં. ખ્યાતગુણ છે ૫, તેથકી પૃથ્વીકાયા વિશેષાધિક છે ૬, તેથકી અપકાયા વિશેષાધિકછે છે, તેથકી વાયુકાયા વિશેષાધિક છે ૮, તેથકી અનેકી (સિદ્ધ) અનંત ગુણ છે , અને તે થકી વનસ્પતિકાયા અનંત ગુણ છે ૧૦. ||૧|| અથવા વળી દશ ભેદે સર્વ જીવ કહ્યા છે. પ્રથમ સમયના નારકી ૧, અપ્રથમ સમયના નારકી ૨, પ્રથમ સમયના તિર્યંચ ૩, અપ્રથમ સમયના તિર્યંચ ૪, પ્રથમ સમયના મનુષ્ય પ, અપ્રથમ સમયના મનુષ્ય ૬, પ્રથમ સમયના દેવતા ૭, અપ્રથમ સમયના દેવતા ૮, પ્રથમ સમયના સિદ્ધ ૯, અને અપ્રથમ સમયના સિદ્ધ ૧૦. Jain Education Intemational Page #385 -------------------------------------------------------------------------- ________________ દશ પ્રકારે સર્વ જીવ તેમાં તેની કાયસ્થિતિ વિગેરે. ૩૬૯] પ્રશ્ન-હે ભગવત, પ્રથમ સમયના નારકી પ્રથમ સમયના નારકી પણે કેટલા કાળ રહે? ઊ-તર—હે ગૈતમ, એક સમય લગીજ રહે. પ્રરન—હે ભગવત, અપ્રથમ સમયના નારકી અપ્રથમ સમયના નારકીપણે કેટલા કાળ રહે? ઉત્તર્—હે ગાતા, જધન્યથી દશ હજાર વરસ એક સમયે ઊંણા રહે. અને ઉત્કૃષ્ટપણે તેત્રીશ સાગરોપમ એક સમયે ઊંણા રહે. પ્રશ્ન-હે ભગવત, પ્રથમ સમયના તિર્યંચ પ્રથમ સમયના તિર્યંચ પણે કેટલા કાળ રહે? ઉ-તર-હે ગાતમ, એક સમય લગી રહે. પ્રશ્ન—હું ભગવત, અપ્રથમ સમયના તિર્યંચ અપ્રથમ સમયના તિર્યંચપણે કેટલા કાળ રહે? ઊ-તર્—હૈ ગૈતમ, જધન્યથી એક ક્ષુલ્લક ભવ તે પણ એક સમયે ઊંણા રહે અને ઉત્કૃષ્ટપણે અનંતે વનસ્પતિના જેટલેા કાળ રહે. પ્રશ્ન-હે ભગવંત, પ્રથમ સમયના મનુષ્ય પ્રથમ સમયના મનુષ્યપણે કેટલા કાળ રહે? ઉત્તર—હૈ ગૈાતમ, એકજ સમય રહે. પ્રશ્ન-હે ભગવત, અપ્રથમ સમયના મનુષ્ય અપ્રથમ સમયના મનુષ્યપણે કેટલા કાળ રહે ઉ-તર-હૈ ગૈાતમ, જધન્યથી ક્ષુલ્લક ભવ તે પણ સમયે ઊંણા રહે. અને ઉત્કૃષ્ટપણે ત્રણ પક્ષેાપમ પૂર્વ ક્રેડી થકત્વે અધિક રહે. (સાત આઠ ભવ કરવાથી. ) પ્રશ્ન—હે ભગવંત, પ્રથમ સમયના દેવતા પ્રથમ સમયના દેવતા પણે કેટલા કાળ રહે ? ઉ-તર-હે ગાતમ, પ્રથમ સમયના દેવતા અને અપ્રથમ સમયના દેવતા જેમ નારકી કહ્યા તેમ કહેવા. પ્રશ્ન-હે ભગવંત, પ્રથમ સમયના સિદ્ધ પ્રથમ સમયના સિદ્ધપણે કેટલા કાળ રહે ? -તર-હે ગાતમ, એકજ સમય રહે. પ્રશ્ન-હે ભગવંત, અપ્રથમ સમયના સિદ્ધ અપ્રથમ સમયના સિદ્ધપણે કેટલેા કાળ રહે? -તર્——હૈ ગૈાતમ, તે તે સાર્દિ પર્યં વસીત છે. (તેની આદિ છે પણ અંત નથી. ) પ્રશ્ન-હે ભગવત, પ્રથમ સમયના નારકીને કેટલા કાળનું અંતર પડે ? -તર—હૈ ગૈતમ. જધન્યથી દસ હજાર વરસ અંતર્મુહુર્ત્ત અધિક અંતર પડે. ( તે એમજે દશ હજાર વરસનેા નારકના ભવ ભોગવી અંતર્મુહુર્ત્તના તિર્યંચના ભવ કરી નારકી થાય ત્યારે) અને ઉત્કૃષ્ટપણે અનંત વનસ્પતિના કાળ અંતર પડે. પ્રશ્ન-હે ભગવંત, અપ્રથમ સમયના નારકીને કેટલા કાળને અંતર પડે? -તર-હે ગાતમ, જન્મથી અંતર્મુહુર્તાના અંતર પડે (તે એમજે એક તિર્યંચના ભવ કરી ક્રૂરી નારકી થાય ત્યારે) અને ઉત્કૃષ્ટપણે અનંત વનસ્પતિના કાળ અંતર પડે. મન—હે ભગવંત, પ્રથમ સમયના તિર્યંચને કેટલા કાળના અંતર પડે ? 47 Page #386 -------------------------------------------------------------------------- ________________ દેશ પ્રકારના સર્વ જીવની પ્રતિકૃતિ, ઉ-તર-હે ગૈાતમ, જધન્યથી એ ક્ષુલ્લક ભવ સમયે ઊંણા અંતર પડે. ( તે એમજે એકતા પોતાના ક્ષુલ્લક લઘુ ભવ ભોગવી ખીજે મનુષ્યને ક્ષુલ્લક લધુ ભવ ભેગવી કરી ફ્રી તિર્યંચ થાય ત્યારે) અને ઉત્કૃષ્ટપણે અના વનસ્પતિને કાળ અંતર પડે. (અન્યગતી માંહેથી તિર્યંચમાં ઉપજતા પ્રથમ સમયી કહેવાય પણ તિર્યંચ માંહેથી ઉપજત કહેવાય નહીં. માટે. ) [૭૦ પ્રશ્ન-હે ભગવત, અપ્રથમ સમયના તિર્યંચને કેટલા કાળના અંતર પડે? ઉત્તર-હે ગૈતમ, જધન્યથી એક ક્ષુલ્લક ભવ સમયે અધિક અંતર પડે. ( તે એમજે એક મનુષ્યને લઘુ ભવ કરી ફ્રી તિર્યંચ થાય ત્યારે એ અંતર) અને ઉત્કૃષ્ટપણે સાગરોપમ સત પ્રથકત્વ ઝાઝેરાનું અંતર પડે. (અન્ય ત્રણ ગતિ માંડે એટલેાજ કાળ રહેવાય તે માટે.) પ્રરન-હે ભગવત, પ્રથમ સમયના મનુષ્યને કેટલા કાળનું અંતર હેાય ? ઉતર——હે ગાતમ, જધન્યથી એ ક્ષુલ્લક ભવ સમયે ઊંણાનું (તે એમજે એકતો પોતાને લઘુ ભવ ભોગવી ખીજો તિર્યંચને લઘુ ભવ કરી કરી પાછે। મનુષ્ય થાય ત્યારે એ અંતર પડે.) અને ઉત્કૃષ્ટપણે વનસ્પતિના જેટલે અનંતે કાળ અંતર પડે. પ્રશ્ન-હે ભગવંત, અપ્રથમ સમયના મનુષ્યને કેટલા કાળના અંતર પડે? ઉત્તર- ગાતમ, જધન્યથી એક ક્ષુલ્લક ભવ સમયે અધિક અંતર પડે. (તે એમજે વચ્ચે એક તિર્યંચને લઘુ ભવ કરી ફરી પા મનુષ્ય થાય ત્યારે ) અને ઉત્કૃષ્ટપણે વનસ્પતિના જેટલે અન ંતા કાળ અંતર પડે. પ્રશ્ન—હૈ ભગવંત, પ્રથમ સમયના દેવતાને કેટલા કાળના અંતર પડે? ઉ-તર---હે ગતમ, પ્રથમ સમયના દેવતાને અને અપ્રથમ સમયના દેવતાને જેમ નારકીને અંતર કહ્યું તેમજ કહેવું, પ્રશ્ન હૈ ભગવત, પ્રથમ સમયના સિદ્ધને કેટલા કાળનું અંતર પડે? ઉ-તર્—૪ ગાતમ, તેને અંતર નથી. (કેમકે અપ્રથમ સમયી થને પાછા ક્યારેય પણ પ્રથમ સમયી ન થાય તે માટે.) પ્રશ્ન—હે ભગવંત, અપ્રથમ સમયના સિદ્ધને કેટલા કાળને અંતર પડે? ઉત્તર—હૈ ગાતમ, સાદિ અપર્યે વાંસતને અંતર ન હેાય. પ્રશ્ન—હે ભગવંત, પ્રથમ સમયના નારકી ૧, પ્રથમ સમયના તિર્યંચ ૨, પ્રથમ સમયના મનુષ્ય ૩, પ્રથમ સમયના દેવતા ૪, તે પ્રથમ સમયના સિદ્ધ ૫, એ પાંચ માંહે કયા કયા થકી થેાડા, ઘણાં હાય? -તર્——હે ગાતમ, સર્વ થકી ઘેાડા પ્રથમ ઇજ પામીએ તે માટે) તે થકી અપ્રથમ સમયના સિદ્ધ છે ૧, (ઉત્કૃષ્ટપણે પણ એકસા સમયના મનુષ્ય અસ ંખ્યાત ગુણા છે ૨. (સમુર્ત્તિમ મનુષ્ય એક સમયે અસંખ્યાતા ઉપજે તે માટે.) તે થકી પ્રથમ સમયના નારુકી Page #387 -------------------------------------------------------------------------- ________________ દશ પ્રકારે સર્વ જીવ તેમાં તેની કાયસ્થિતિ વિગેરે, ૩૭૧] અસંખ્યાત ગુણું છે ૩, તે થકી પ્રથમ સમયના દેવતા અસંખ્યાત ગુણું છે જ, અને તે થકી પ્રથમ સમયના તિર્યંચ અસંખ્યાત ગુણું છે ૫. (એહની ભાવના પૂર્વવત્ત.) પ્રશ્ન–હે ભગવંત, અપ્રથમ સમયના નારકી ૧, જાવંત અપ્રથમ સમયના સિદ્ધ ૫ એ પાંચ માટે ક્યા કયા થકી ડા, ઘણું હોય? ઉત્તર–હે ગૌતમ, સર્વ થકી છેડા અપ્રથમ સમયના મનુષ્ય છે , તે થકી અપ્રથમ સમયના નારકી અસંખ્યાત ગુણું છે ૨, તે થકી અપ્રથમ સમયના દેવતા અસંખ્યાત ગુણ છે , તે થકી અપ્રથમ સમયના સિદ્ધ અનંત ગુણું છે જ, ને તે થકી અપ્રથમ સમયના તિર્યંચ અનંત ગુણ છે પ. પ્રશન–હે ભગવંત, પ્રથમ સમયના નારકી ૧, ને અપ્રથમ સમયના નારકી ૨, એ બે માહે ક્યા ક્યા થકી ડા, ઘણું હોય? ઉતર-હે ગૌતમ, સર્વ થકી થડા પ્રથમ સમયના નારકી છે, ૫, તે થકી અપ્રથમ સમયના નારકી અસંખ્યાત ગુણ છે ૨. પ્રશ્ન–હે ભગવંત, પ્રથમ સમયના તિર્યંચ ૧, અને અપ્રથમ સમયના તિર્યંચ ૨, એ બે માંહે કયા કયા થકી ડા, ઘણાં હોય? ઉત્તર–હે ગૌતમ, સર્વ થકી થોડા પ્રથમ સમયના તિર્યંચ છે ૧, ને તે થકી અપ્રથમ સમયના તિર્યંચ અનંત ગુણ છે ૨, (કારણ કે અન્ય ગતિ માંહેથી તિર્યચપણે ઉપજે તે પ્રથમ સમયી તિર્યંચ કહીએ તે તે અસંખ્યાતા છે. અને જે તિર્યંચ મરી તિર્યંચમાં ઉપજે છે તે અપ્રથમ સમયી કહીએ જેથી તે અનંતગુણ છે એ ભાવાર્થ.) પ્રશ્ન- હે ભગવંત, પ્રથમ સમયના મનુષ્ય ૧ને અપ્રથમ સમયના મનુષ્ય ૨, એ બે માંહે કયા ક્યા થકી ડા, ઘણાં હોય? ઉત્તર–હે ગતમ, સર્વ થકી થોડા પ્રથમ સમયના મનુષ્ય છે ૧, અને તે થકી અપ્રથમ સમયના મનુષ્ય અસંખ્યાત ગુણ છે ૨, (સમુછિમ ભેળા માટે મનુષ્ય અસંખ્યાત કહ્યા). પ્રશન–હે ભગવંત, પ્રથમ સમયના દેવતા ૧, ને અપ્રથમ સમયના દેવતા ૨, એ બે માંહે કયા કયા થકી થેડા, ઘણાં હોય? ઉત્તર– હે ગૌતમ, સર્વ થકી થોડા પ્રથમ સમયના દેવતા છે ૧, અને તે થકી અપ્રથમ સમયના દેવતા અસંખ્યાત ગુણ છે ૨. પ્રશ્ન- હે ભગવંત, પ્રથમ સમયના સિદ્ધ ૧, ને અપ્રથમ સમયના સિદ્ધ ૨, એ બે માંહે કયા ક્યા થકી ડા, ઘણાં હોય? ઊતર–હે તમ, સર્વ થકી થોડા પ્રથમ સમયના સિદ્ધ છે ૧, (ઉત્કૃષ્ટ એકસે આઠ હેય તે માટે.) ને તે થકી અપ્રથમ સમયના સિદ્ધ અનંત ગુણ છે ૨. પ્રશ્ન-હે ભગવંત, પ્રથમ સમયના નારકી ૧, અપ્રથમ સમયના નારકી ૨, પ્રથમ સમયના તિર્યંચ ૩, અપ્રથમ સમયના તિર્યંચ ૪, પ્રથમ સમ્યના મનુષ્ય, ૫, અપ્રથમ સમયના Jain Education Intemational Page #388 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ દેશ પ્રકારના સર્વ જીવની પ્રતિપતિ, મનુષ્ય ૬, પ્રથમ સમયના દેવતા છે, અપ્રથમ સમયના દેવતા ૮, પ્રથમ સમયના સિદ્ધ ૯, ને અપ્રથમ સમયના સિદ્ધ ૧૦. એ દશ માંહે કયા કયાથકી ઘેાડા, અથવા ધણા, અથવા સરીખા, અથવા વિશેષાધિક હોય ? ઉત્તર—હૈ ગાતમ, સર્વથકી ઘેાડા પ્રથમ સમયના સિદ્ધ છે ૧, (ઉત્કૃષ્ટપણે પણ એકસા આ પામીએ તે માટે.) તેથકી પ્રથમ સમયના મનુષ્ય અસ`ખ્યાત ગુણા છે ૨, (સમુષ્ઠિમ મનુષ્ય એક સમે અસંખ્યાતા ઉપજતા પામીએ તે માટે.) તેથકી અપ્રથમ સમયના મનુષ્ય અસંખ્યાત ગુણા છે ૩, તેથકી પ્રથમ સમયના નારકી અસંખ્યાત ગુણા છે ૪. તે થકી પ્રથમ સમયના દેવતા અસંખ્યાત ગુણા છે ૫, તે થકી પ્રથમ સમયના તિર્યંચ અસંખ્યાત ગુણા છે ૬. (જો કે તિર્યંચ તા સદાઈ એક સમયે અનતા ઉપજતા પામીએ પણ ત્યાં જે તિર્યંચ માંહેથી મરીને તિર્યંચ માંહે ઉપજે છે તે તે અપ્રથમ સમયનાજ કહીએ તે માટે તે હાં લેવા નહીં પણ જે અન્ય ત્રણ ગતિમાંહેથી મરી તિર્યંચ માંહે આવી ઉપજે છે તે ઉપપાત સમયે પ્રથમ સમયી કહીએ તે હાં લેવાં તે તે તે અસંખ્યાતાજ પામીએ જેથી કરીને અસખ્યાતજ કથા છે.) તે થકી અપ્રથમ સમયના નારકી અસખ્યાત ગુણા છે છ. તે થકી અપ્રથમ સમયના દેવતા અસંખ્યાત ગુણા છે ૮. તે થકી અપ્રથમ સમયના સિદ્ધ અનંત ગુણા છે . અને તે થકી અપ્રથમ સમયના તિર્યંચ અનંત ગુણા છે ૧૦. (સદાઇ તિર્યંચમાં ઉપજતા થકા પણ અપ્રથમ સમયીજ કહીએ તે માટે.) : એ શ્રી જીવાભિગમ સૂત્રે દશ વિધ સર્વ જીવની પ્રતિપતિ સપૂર્ણ થઇ, એટલે સર્વ સ'સારી અને અસ'સારી જીવા અભિગમ સ ́પૂર્ણ થયેા. એટલે શ્રી જીવાભિગમ સૂત્ર (ત્રીજૂ ઉપાંગ ) સંપૂર્ણ થયું. તેમાં કાંઇ ભૂલ ચુક હોય તે। અરિહંત અનતા સિદ્ધ કેવી ભગવંતની સાખે તસ્સ મિચ્છામિદુક્કડ ઇતિ શ્રી જીવા ભગવત સૂત્ર ત્રીજી' ઊપાંગ સપૂર્ણ : દોરો. जबलगे मेरु अडगडे, जबलगे शशियर सूर; 11 તવજો ! પૂસ્તિના, રહો ગણંદ મજૂર. ॥॥ સ મા Page #389 -------------------------------------------------------------------------- ________________ આશ્રય પત્ર, ૩૭૩] ----- - - આ૫ત્ર. આ પુસ્તક છપાયા પહેલાં અગાવથી ગ્રાહક થઈ આશ્રય આપનાર સંગ્રહસ્થાના મુબારક નામ ઉપકાર સાથે નીચે પ્રમાણે પ્રગટ કરવામાં આવે છે.– ૯૮ મુંબઈ બંદર, ૧ ,, ગલાલચંદ શોમચંદ શાહ, , ૨ રા. રા. કેશવલાલ સખીદાસ સંધાણું, ૧ , મુળચંદ કેશવજી. એલ. સી. ઇ. માટુંગા. ૧ , પ્રભુદાસ હીરજી. ૧ ,, પ્રભુદાસ વીરજી શાહ. ૨, ૨, કળ પાનાચંદ મેતા ૧ ,, ડુંગરસી ભારમલ એન્ડ કો. | (સોની) મારફત, ૧ , નારણજી પરષોત્તમ, ૨ . રા. ગોકળ પાનાચંદ મેતા, ક૭-અંજારવાળા, ૧ ,, ઉમેદચંદ ગુલાબચંદ શાહ, ૫ ,, ગોકળદાસ પ્રેમજી શાહ, ૧ , પ્રાગજી વસનજી શાહ. માંગરોળવાળા. ૧ , સાંકળચંદ જગશી શેઠ. જેઠાલાલ રામજી શાહ, ૨ , લક્ષ્મીચંદ લાધા શાહ, કચ્છ માંગરોળવાળા. પુનડીવાળા, ૧ ,, જગજીવન દયાળ શાહ, , ૧ , ગણપત ચાંપશી શાહ, ગુંદાળાવાળા. ૨ , પુંજાભાઈ લાધાભાઈ પીપરીયા, ૨ , નરશીભાઈ વીરજી. માંગરોળવાળા. ૩ , ગોકળદાસ જાદવજી. ૫ ) મદનજી જુઠા શેઠ, , ૧ ,, દેવકરણ ઝવેર શાહ. ૧ ,, દેવજી જુઠા શાહ, , » ગાંગજી મુળજી શાહ. કરછ. ૧ રત્નચિંતામણી સ્થાનકવાસી જૈન મિત્ર ૫ત્રીવાળા, મંડળ હા. રા. રા. જેઠાલાલ રામજી. ૧ , નેણશી રવજી શાહ, ૨, ૨. અમરચંદ વીરજી શાહ, કચ્છ કપાઈયાવાળા. માંગળવાળા મારફત, ૧ ) ભીમજી રણશી શાહ, કચ્છ ૫ત્રીવાળા.. ૧ રા.રા. અમરચંદ વીરજી શાહ, ૧ , તેજુલાલ શેઠ, કચ્છ કપાઇયાવાળા. માંગરોળવાળા, ૧ , ભારમલ કોરશી શાહ. ૧ , કપુરચંદ પ્રાગજી શાહ. , ૧ , હરિદાસ જગજીવન શાહ, , ૧ , મોનજી હીરજી શાહ. ૧ , વરજાંગ દેસા શાહ, કચ્છ ગુંદારા. ૧ , જમનાદાસ ખુશાલચંદ વોરા, પિોરબંદરવાળા. | ૨, ૨, અભેચંદભાઈ ગેપાળજી ૧ , શોભાગચંદ વસનજી, વેરાવળવાળા. કોઠારી મારફત, ૧ , પાનાચંદ ફુલચંદ ગેવિંદજી. , ૨૫ રા. રા. તુલસીદાસ મોનજી શેઠ. Page #390 -------------------------------------------------------------------------- ________________ [૩૭૪ આશ્રય પત્ર, - - - - - - - - - - - - - - م م ه ه ع ع ૧૧ , અભેચંદભાઈ ગોપાળજી કોઠારી. | મોરબી મેતા ભાણજી મકનજી મારફત , ગુલાબચંદ મોતીચંદ શાહ. ૫ રા. રા. દેશાઈ અનોપચંદ જજભાઈ હા. ૧ , પ્રેમચંદ નંદલાલ પારેખ. ૧ , કેશવજી મકનજી દોશી. મણીબાઈ હાકેમચંદ જેતપરવાળા. ૧ ,, સંઘાણી અભેચંદ હંશરાજ ગોંડળ ૧ , કપુરચંદ રામચંદ કંપાણી. , તારાચંદ હરખચંદ શાહ | ૧ , ભાણજી મકનજી, મહેતા. , મોરબી જૈનશાળા હા. ઝવેરી ગંડળ, ત્રીભવન મણસી. , અંબાવી ડોશાણુ શેઠ. ૧ રા.રા. ભાઇચંદ શીરાજ ઠારી. ૩ , વનેચંદ રાજપાળ દેશાઈ હા. ૧ , નરભેરામ જીવા શાહ. નાનુબાઈ પિોપટભાઈ. ૧ , કાનજી મીઠાચંદ શેઠ. ઘેલા વાલજી શંઘવી. ૧ , લલુ જેચંદ શાહ. ૨ , જુઠા ડોશા શેઠ. , પાનાચંદ નારણજી મેદી. ૨ , નીમચંદ દેવચંદ શેઠ. ૧ , લીલાધર ડોશા હા. ત્રીકમજી. દેશાઇ. ૨ ,, ખુશાલચંદ જાદવજી શેઠ. ૧ ,, રવજી પ્રેમજી ગોડા. ૨ , મેણસી અમુલખ ઝવેરી. ખુશાલચંદ વર્ધમાન સંધાણી. હા. ત્રીભવનભાઈ. ગળ સીટી ફોજદાર. ૨ , મનસુખલાલ તારાચંદ, ૧ , ગુલાબચંદ વાઘજી દોશી. મોરબી ટ્રાફીક સુપરી ૧ , દુલભજી પ્રેમજી ગડા. ૨ , સુખલાલ મનજી હા. પુરીબાઈ. , નરભેરામ વલભજી મોદી. ૧ મોરબી લાઈબ્રેરી. , માણેકચંદ કાળીદાશ ભરવાડા. ૧ , ત્રીકમજી મુળચંદ સંઘવી. , વીરપાળ જાદવજી , ૧ , હીરાચંદ લક્ષ્મીચંદ મહેતા, ૨ , અભેચંદ રણછોડ. ૧ ,, વનેચંદ પિપટ દફતરી. ૧ ,, કલ્યાણજી દેવકરણ શેઠ. ઉમીયાશંકર પુલચંદ દફતરી. ૨ , નરભેરામ ડુંગરશી છરીયા. , ભાઈચંદ જગજીવન મહેતા. ૧ , પાનાચંદ શીરાજ મુખત્યાર, ૧ , ત્રીકમજી ધનજી મહેતા. ૧ ,, અમરચંદ હેમચંદ શંઘાણી. ૧ , માણેકચંદ વીંદજી મહેતા. ૧ , ચત્રભૂજ ટોકરશી કોઠારી, ગોંડળ આ. રે. ક. સાહેબ. ર૯ વઢવાણ શહેર, ૧, પરશોતમ મુળચંદ પારેખ. ૨. રા. ચુનીલાલ નારણજી મારફત, ૧ ) ત્રીભવન જીવરાજ પારેખ. ૩ રા.રા. ધનજી લાલચંદના ઉપાશ્રયખાતે. Jain Education Intemational Page #391 -------------------------------------------------------------------------- ________________ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ 33 .. ૧ ૧ "" ,, 33 33 ,, '' "" ' 39 23 ,, "" 23 ભાવસાર. ૧ જ્ઞાનવર્ધક ફંડ હા. બહેચરદાસ નથુભાઇ. ૧ રા. રા. નાગરદાસ જેઠા હા. મેહનલાલ, ૧ શીવલાલ હીમજી સોંધવી. ૧ ૧ ૧ "" 29 સુદરજી ધનજી વારા. ડાહ્યા જેમા શાહ. દેવકરણ ભુદર હા. એન અચી. હરગાવન ભુદર હા. બેન મણી. દરીયાપરી જૈન કન્યાશાળાના માસ્તર આઇ માંથી. ,, ઉજમશી કચરા શાહે. હરચંદ હીમચંદ હા. નરશિદાસ. રા, રા, ટાલાલ ત્રીભાવનદાસ ગાંધી મારફત. ૧ રા. રા. જેરાજભાઇ દેવચંદ ગાંધી. ૧ 33 આશ્રય પત્ર. જીવણ વખતચંદ હા. મગનલાલ ઉજમશી સંધવી. ,, લલ્લુભાઇ ખેાધાભાઇ ગૌશળાયા. નાનજી વર્ધમાન શાહ. વાલજી સધજી વકીલ. હરખચંદ ચાંપશી શાહ. જુલા પુનજી શાહ હા, એન સતા, ચુનીલાલ નરશી શાહ. ગેાગલ ગલા હા. મગનલાલ ત્રીભાવન દેવચંદ ગાંધી. માણેકચંદ ચાંપસી ગાંધી. ઉકાભાઇ મુળચંદ ગાંધી, મલુકચંદ ઝુંઝાભાઇ રોડ મારફત, ૧ રા. રા. ગેાકળદાશ લઘુભાઇ શાહ. ર ૧ લલુભાઈ નગીનદાસ શ્રીસુરતવાળા. ઝુંઝાભાઇ વેલશી. ૧૬ પેરમંદર. જીવણભાઇ આણંદજી શા, ભારત, ૧ રા. રા. જીવણુભાઇ આણુંદજી શાહ. હીરજી રામજી શાહ. ૨ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ 2) 32 ,, ,, ,, 32 "3 ,, "2 "" 33 22 નાનચંદ તારાચંદ, પેાપટ જાદવજી શાહ. કુશળચંદ કાળીદાશ ખાવીસી જેતપર વાળા. જામનગર. તારાચંદ્ન રાયચંદ વારીયા મારફત, ૪ વીસા શ્રીમાળી લોકાગચ્છના ઉપાશ્રય તરફથી હા. પુનાતર ખેંગાર રાજપાળ વિગેરે. "" મનમેાહનદાસ કપુરચંદ ગાશળીયા હરજીવનદાસનેમીદાસ. પોરબદર જૈનશાળા ખાતે. ધારી જાદવજી શાહ "" ૩૭૫] હા. ખાઇ જેકુવર. દેવીદાસ લખમીચંદ ઘેવરીયા. હરખચંદ વર્લજી શાહ. અમરચંદ જસરાજ શાહ. આઇ કપુરખાઇ. નાનજી ગીરધર. ખા) ચાંપાભાઇ. ૧ રા. રા. શામચંદ આણુંદજી પારેખ. ૧ જગજીવન તથા હેમચંદ મહેતા. ૧ માહનલાલ હરખચંદ ખજુરીયા, ૧ વલભજી હેમરાજ મહેતા. ૧ 22 ૧ ખાઇ શીવકુંવરબાઇ પદમસી. ભાઇ મેતીમાઇ હરખચંદ. ૧ "" ૧ ભાઇ ટખી ખાઇ નારણજી. ૧ રા. રા. કરશનજી કમળશી મહેતા. હીરાચંદ આણંદજી પારેખ. 0 Page #392 -------------------------------------------------------------------------- ________________ [૩૭૬ ૩૦ વેરાવળ. ૨૫ રા. રા. શાહુ ખુશાલચંદ મારારજીની વિધવા ખાઈ જીજીબાઈ નાનજી. પુલચંદ ગાવિંદજી શાહે. નરાતમ જેઠા શાહ હા. ભાઇ શીવકુંવ. ૨ 3 માંગરોળ, ૨ રા. રા. નેમચંદ વસનજી શેઠે. ૧ કપુરચંદ હરખચંદ શાહ. કાળીદાસ પ્રેમચંદ શેઠ. ૧ ,, ૧ ખાઇ જવલ પ્રેમજી. ૧ રા. રા. હરખચંદ ખીમજી અદાણી, 12 ૧ "" ૧ ૬ સરસાઇ, રા. રા. વિાલજીભાઇ જેચંદ, સરસાઇ મહાલકરી સાહેબ મારફત ૧ રા. રા. વીઠલજીભાઇ જેચંદભાઇ, ૧ ૧ ,, ૧ ,, "" 3) નરભેરામ પ્રાગજી કાળસારી, દામેાદર પાનાચંદ. ૩ વડીયા. ૧ રા. રા. પ્રાણજીવન દરજી. ૧ જૈન સ્થાનક ખાતે હા. કાઠારી ઝવેર ચંદ જીવાભાઈ. ૧ રા રા. મેાતીચંદ વાહાલજી દોશી. .. "" કપુરચંદ નથુ શાહ. અજરામર કાળા દેશી. મેાનજી કચરા દેોશી. આશ્રય પત્ર. 33 હું રાજકા, ૧ રા. રા. અને પચંદ મુળચંદ મહેતા, હા. ભાઈ જલગાઇ. ન્યાલચંદ કપુરચંદ મહેતા. ,, ૧ ૧ ૧ ૧ ૫ ૫ ૧ ,, જડાવબાઇ. માણેકચંદ્ર મેાનજી દોશી, સિદ્ધપુર પાટણ (ગુજરાત). ૧ રા. રા. પ્રભાશંકર લીલાધર દોશી પાટણ ન્યાયાધીશ સાહેબ. વેારા તારાચંદ ઢાલચઢ મારફત, ૧ શ્રી પાટણ જૈન સ્થાનકવાસી સ્થાનક ખાતે. ૧ રા. રા. તારાચંદ દોલતચંદ વેારા. ૧ 1 ૧ ૧ ૧ ૧ ૧ ૧ 33 ,, 33 "" "" "2 ,, "> .. 33 29 23 અવેરચંદ મુળચંદ મેદી, માતીચંદ્ર ઓધવજી શેઠ, દુલભજી ડાહ્યા શેઠ, હા, ખાઇ 33 જેઠુભાઇ હરખચંદ ભણશાળી. રતનચંદ ગગલચંદ શાહ. કેશવલાલ મગનલાલ શેટ મેાહનલાલ લહેરૂભાઈ ભણશાળી. ડાહ્યાભાઇ ખુબચંદ ભણશાળી. સરૂપચંદ ત્રીભાવનદાસ ઝવેરી. સરધાર. શેડ મુળચંદભાઇ કરશનજી શેઠ. જેતપુર, શામળજીભાઇ ખેાડાભાઇ કામદાર. પ્રેમચંદ કરશનજી અદાણી, અમદાવાદ. હીરાચંદ વેલજી સંધાણી. પુંજાભાઇ હીરાચંદ શાહ. ઢસા. ૧ જૈનશાળા હા. રા. રા. વનમાળી વેલજી, ટીકર, (રણતું) ૨ જૈનશાળા હા. રા, રા, ત્રીભાવન પીતાંબર. વેજલપુર. ૨ રા. રા. કૈાદર છગનલાલ ગાંધી. Page #393 -------------------------------------------------------------------------- ________________ લાલપર. ૧ સ્થાનક ખાતે હા. રા. રા. કચરા લાધા શા. જોડીયા. ૧ જોડીયા જૈન મણિભાઇ લાયબ્રેરી તરફથી. હા. ચત્રભજ પ્રેમજી વકીલ, અજમેર. ૩ ટુ ધી મેનેજર જૈન મુક ડીપેા. મીલખા. ૧ સ્થાનક ખાતે હા. રા. રા. નાગજી વેલજી. ૧ ધાંગધ્રા. ૧ રા. રા. નાગરદાસ ગફુલભાઇ સંધવી. ૩ સુરત. પુસ્તકાલય ખાતે હા. રા. રા. તારાચંદ ઉતમચંદ, ૧ Àાળ. શ. રા. કપુરચંદ રૂપસી દાસી મારફત ૧ ધ્રોળ સ્થાનકવાસી સધ સમસ્ત દ્વા. રા. રા. દોલતચંદ રામજી મેાદી. ૧ મેંદરડા. ૩ આશ્રય પત્ર, ૧ રા. રા. ડોસાભાઇ હેમચંદ શાહ. ઘાટવડ (કાડીનાર તાએ ). ૧ રા. રા. પીતાંબર પરષાતમ ગાંધી. ૧ ૧ મેંગણી, ૧ રા. રા. રામજી પ્રેમ' શેડ. ૧ સરપદડ, ૧ રા. રા. જાદવજી મીઠા. ૧ જામજોધપુર, માસ્તર માણે ખેાડીદાસ મારફત ૧ સ્થાનક ખાતે હા. વિઠલજી કુંવરજી દોશી. ૧ ઢાળીયા. ૧. સ. માનસંગ જેડા. ૧ અરજણસર્ક ૧ રા. રા. કાળા રૂપસી પંચમીયા હા. ભવાનભાઇ. ૧ મેવાસા. 369] ૧ સ્થાનકખાતે હા. રા. રા. નથુ નાનજી. ૨ સાજડીયારી. ૧ રા. રા. દેવકરણ નથુ બાવીસી, ૧ 1 સવરાજ નાનજી. ૪ કાળાવડ માસ્તર માણેક, ખાડીદાસ મારફત, કાળાવડ જૈનશાળા, હા. માસ્તર માણેકચંદ ખેાડીદાસ શેડ. ૧ "" ૧ રા. રા. ભાણજી પરષોતમ કાલ. ૧ સુંદરજી દેવશી રવાણી. મેઘજી ડુંગરશી મહેતા. ૧ Page #394 -------------------------------------------------------------------------- ________________ Jain Education Intemational