________________
[૩૬૮
દશ પ્રકારના સર્વ જીવની પ્રતિપતિ,
.
.
-
-
-
પ્રશ્ન–હે ભગવંત, બેઈદ્રિ બેઈદ્રિપણે કેટલો કાળ રહે? ઉત્તર–હે ગતમ, જઘન્યથી અંતર્મુહુર્ત રહે અને ઉત્કૃષ્ટપણે સંખ્યાને કાળ રહે.
એમ તેદ્રિ ૧, અને ચઉરીદ્રી ૨, એ બંનેની પણ કાયસ્થિતિ બેઈંદ્રનીપરે કહેવી. પ્રશ્ન–હે ભગવંત, પચેંદ્રી પચેંદ્રીપણે કેટલે કાળ રહે? ઉત્તર–હે મૈતમ, જઘન્યથી અંતર્મુહુર્ત રહે. અને ઉત્કૃષ્ટપણે હજાર સાગરોપમ ઝાઝેરાં લગી રહે. પ્રશ્ન-–હે ભગવંત, અનેદ્રી (સિદ્ધ) અનેંદ્રીપણે કેટલે કાળ રહે ? ઉતર–હે ગૌતમ, તે સાદિ અપર્યવસિત છે. તેની આદિ છે પણ અંત નથી.) પ્રશન–હે ભગવંત, પૃથ્વીકાયાને અંતર કેટલા કાળનું પડે ? ઉત્તર-હે ગૌતમ, જધન્યથી અંતર્મુહુર્તનું અને ઉત્કૃષ્ટપણે વનસ્પતિના કાળ જેટલું અંતર પડે.
એમ અપકાયા ૧, તેઉકાયા ૨, વાયુકાયા ૩, બેઈદ્રિ ૪, તેઈદ્રિ ૫, ૨ઉરીશ્રી , અને પચેંદ્રી ૭, એ સાતેને અંતર જઘન્યથી અંતર્મુહુર્તનું અને ઉત્કૃષ્ટપણે વનસ્પતિના જેટલે અનંત કાળ અંતર પડે. પ્રશ્ન-હે ભગવંત, વનસ્પતિકાયાને અંતર કેટલા કાળનું પડે? ઉત્તર–હે ગેમ, અસંખ્યાત કાળ. જેટલી પૃથ્વીકાયાની કાયસ્થિતિ છે તેટલું વનસ્પતિ કાયાને અંતર જાણવું. પ્રશન–હે ભગવંત, અનેંદ્રિી (સિદ્ધ) ને અંતર કેટલા કાળનું હોય? ઉત્તર–હે મૈતમ, તેતે સાદિ અપર્યવસીત છે તેને અંતર ન હોય. પ્રશન–હે ગૌતમ, પૃથ્વીકાયા ૧, અપકાયા ૨, તેઉકાયા ૩, વાયુકાયા ૪, વનસ્પતિકાયા ૫, બેઈદિ ૬, તેઈદ્રિ ૭, ચઉરીદ્રી ૮, પટ્ટી ૯, અને અનેદ્રી ૧૦, (સિદ્ધ) એ દશ માંહે
ક્યા ક્યા થકી ડા, ઘણું હોય? ઉતર––હે ગૌતમ, સર્વથકી થોડા પગેંદ્રી છે ૧, તેથકી ચહરીદ્વી વિશેષાધિક છે ૨, તેથકી તેઇદ્રિ વિશેષાધિક છે ૩, તેથકી બેઈદ્રિ વિશેષાધિક છે જ, તેથકી તેઉકાયા અસં.
ખ્યાતગુણ છે ૫, તેથકી પૃથ્વીકાયા વિશેષાધિક છે ૬, તેથકી અપકાયા વિશેષાધિકછે છે, તેથકી વાયુકાયા વિશેષાધિક છે ૮, તેથકી અનેકી (સિદ્ધ) અનંત ગુણ છે , અને તે થકી વનસ્પતિકાયા અનંત ગુણ છે ૧૦. ||૧||
અથવા વળી દશ ભેદે સર્વ જીવ કહ્યા છે. પ્રથમ સમયના નારકી ૧, અપ્રથમ સમયના નારકી ૨, પ્રથમ સમયના તિર્યંચ ૩, અપ્રથમ સમયના તિર્યંચ ૪, પ્રથમ સમયના મનુષ્ય પ, અપ્રથમ સમયના મનુષ્ય ૬, પ્રથમ સમયના દેવતા ૭, અપ્રથમ સમયના દેવતા ૮, પ્રથમ સમયના સિદ્ધ ૯, અને અપ્રથમ સમયના સિદ્ધ ૧૦.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org