SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ વિમાનિક દેવતાના અધિકાર પહેલે ઉદા. ર૯૭] - - - - - - - - - - - - - - - - - - ૧૫. વૈમાનિક દેવતાના અધિકારને પહેલે ઉદેશે. . . પ્રશન–હે ભગવંત, વૈમાનીક દેવતાના વૈમાન કયાં કહ્યાં છે? ને વૈમાનિક દેવતા ક્યાં વસે છે ઉત્તર–હે મૈતમ, જેમ પનવણને બીજા સ્થાનપદને વિષે કહ્યું છે તેમ સર્વ કહેવું. પં એટલો વિશેષ જે પર્મદા કહેવી. જાવત ત્યાં શક્ર સૈધર્મ ઈંદ્ર ચોરાશી હજાર સામાનક જવત અનેરાએ ઘણા સુઘમ દેવલોકના વાસી વૈધાનીક દેવતા, દેવાંત્તાનું અધિપતિપણું કરતે થકે વિચરે છે. પ્રશન–હે ભગવંત, શક્રનામા દેવેંદ્ર દેવતાના રાજાને કેટલી પરીખદા કહી છે? ઉતર–હે ગૌતમ, તેને ત્રણ પખદા કહી છે. સમિતા ૧, ચંડ ૨, ને જાયા ૩. તેમાં અત્યંતર પરખદા સમમિતા ૧, મધ્ય પરખદા ચંડ ૨, ને બાહ્ય પરખા જાયા ૩. પ્રશ્ન- હે ભગવંત, સક્રનામા દેવેંદ્ર દેવતાના રાજાને અત્યંતર પરખંદાએ કેટલા હજાર દેવતા છે, મધ્ય પરખદાએ કેટલા હજાર દેવતા છે, ને બાહ્ય પરખદાએ કેટલા હજાર દેવતા છે? ઉત્તર–હે ગૌતમ, સક્રનામા દેવેંદ્ર દેવતાના રાજાને અત્યંતર પરખદાએ બાર હજાર દેવતા છે, મધ્ય પરખદાએ ચઉદ હજાર દેવતા છે, ને બાહ્ય પરખદાએ સોળ હજાર દેવતા છે. પ્રશન–હે ભગવંત, સકેંદ્ર દેવતાનો રાજા તેને અત્યંતર પરખદાએ કેટલી સે દેવી છે? જાવત બહીરલી પરખદાએ કેટલી સો દેવી છે? ઉત્તર– ગાતમ, સદંદ્ર દેવી દેવતાના રાજાને અત્યંતર પરખદાએ સાત દેવી છે. મધ્ય પરખદાએ છ દેવી છે. ને બાહરલી પરખદાએ પાંચસે દેવી છે. પ્રશ્ન–હે ભગવંત, સક્રનામા દેવેંદ્ર દેવતાના રાજાની અત્યંતર પરખદાના દેવતાની કેટલા કાળની સ્થિતિ છે ? એમ મધ્ય પરખદાએ કેટલી સ્થિતિ છે ને બાહ્ય પરખદાએ કેટલી સ્થિતિ છે ? એમ જાવત્ દેવીની ત્રણ પરદાની સ્થિતિ પુછી. ઉત્તર––હે ગેમ, સદનામા દેવેંદ્ર દેવતાના રાજાની અત્યંતર પરખદાએ દેવતાની પાંચ પલ્યોપમની સ્થિતિ છે, મધ્ય પરખદાએ દેવતાની ચાર પલ્યોપમની સ્થિતિ છે ને બાહ્ય પરખદાએ દેવતાની ત્રણ પોપમની સ્થિતિ છે. અત્યંતર પરખદાએ દેવીની ત્રણ પલ્યોપમની સ્થિતિ છે, મધ્ય પરખદાએ દેવીની બે પલ્યોપમની સ્થિતિ છે, ને બાહ્ય પરખદાએ દેવીની એક પલ્યોપમની સ્થિતિ છે. ત્રણે પરખદાનો અર્થ તેમજ ભવનપતિની પરે કહેવો. પ્રશ્ન–હે ભગવંત, ઈશાન દેવકના દેવતાના વૈમાન કયાં કહ્યાં છે? ઉત્તર–હે ગતમ, તેમજ સર્વ પનવણાના સ્થાનપદની પરે કહેવું. જાવંત ઈશાન ઈદ્રનામા તહાં દેવેંદ્ર દેવતાનો રાજા વસે છે. પ્રશ્ન–હે ભગવંત, ઈશાનઈદ્રનામા દેવેંદ્ર દેવતાના રાજાને કેટલી પરખદ છે? ઉત્તર–હે મૈતમ, તેને ત્રણ પખદા છે. સમિતા ૧, ચંડ ૨, ને જાયા ૩. તેમજ 38 Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005287
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorNimchand Hirachand Kothari
PublisherNimchand Hirachand Kothari
Publication Year1913
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy