________________
ત્રણ પ્રકારના સર્વ જીવની પ્રતિપતિ.
પ્રશ્ન-હે ભગવંત, બાદર છવ બાદરપણે કેટલે કાળ રહે? ઉત્તર–હે ગૌતમ, જઘન્યથી અંતર્મુહુર્ત રહે ને ઉત્કૃષ્ટપણે અસંખ્યાત કાળ. તે કાળથકી અસંખ્યાતી ઉત્સર્પિણી, અવસર્પિણી અને ક્ષેત્રથકી આંગુળના અસંખ્યાતમા ભાગે આકાશ શ્રેણીમાંહે જેટલા આકાશ પ્રદેશ હોય તેટલી ઉત્સર્પિણી, અવસર્પિણી લગી રહે. પ્રશન–હે ભગવંત, સુક્ષ્મ, બાદર (સિદ્ધ) કેટલો કાળ રહે? ઊતર–હે ગૌતમ, તે સાદિ અપર્ય વસતિ છે (તેની આદિ છે પણ અંત નથી.) પ્રશ્ન–હે ભગવંત, સુક્ષ્મ જીવને કેટલા કાળને અંતર પડે? ઉત્તર–હે ગતમ, તેને બાદરપણાની કાયસ્થિતિના કાળ જેટલું અંતર જાણુ. પ્રશન–હે ભગવંત, બાદર છવને કેટલા કાળને અંતર પડે? ઉતર–હે મૈતમ, તેને સુક્ષ્મપણાની કાયસ્થિતિના કાળ જેટલો અંતર જાણુ. પ્રશ્ન–હે ભગવંત, સુમ, બાદર તેહને અંતર કેટલા કાળો પડી
-તર–હે ગતમ, તેહને અંતર નથી. પ્રશ્ન- હે ભગવંત, સુક્ષ્મ ૧, બાદર ૨, અને સુક્ષ્મ બાદર ૩, એ ત્રણ માંહે કયા ક્યાથકી થડા ઘણું હોય? ઉત્તર-હે ગૌતમ, સર્વથકી ઘોડા નેસુમ બાદર (સિદ્ધ) છે. ૧, તે થકી બાદર છવ અનંત ગુણ છે ૨, ને તે થકી સુક્ષ્મ જીવ અસંખ્યાત ગુણું છે. ૩, ૪ો
અથવા વળી ત્રણ બેદે સર્વ જીવ કહ્યા છે, તે સંસી ૧, (મન સહીત પચંદ્રી) અસંસી ૨, (તે મન રહીત) ને સંસી નેઅસંતી ૩, (તે સિદ્ધ) પ્રશ્ન–હે ભગવંત, સંશી છવ સંશપણે કેટલો કાળ રહે? ઉતર–હે મૈતમ, જઘન્યથી અંતર્મુહુર્ત રહે ને ઉત્કૃષ્ટપણે પ્રથકો સાગર ઝાઝેરાં રહે. પ્રશન–હે ભગવંત, અસંસી છવ અસંજ્ઞીપણે કેટલે કાળ રહે? ઉતર –હે ગેમ, જાન્યપણે અંતર્મુહુર્ત રહે. ને ઉત્કૃષ્ટપણે વનસ્પતિના જેટલો (અનંત) કાળ રહે. મશન–હે ભગવંત, સંજ્ઞી અસંસી (તે સિદ્ધ) કેટલો કાળ રહે? ઉત્તર–હે ગૌતમ, તે તે સાદિ અપર્ય વસીત છે. (તેની આદિ છે પણ અંત નથી.) પ્રશન–હે ભગવંત, સંજ્ઞી જીવને અંતર કેટલા કાળનો પડે? ઉતર–હે ગતમ. જઘન્યથી અંતર્મુહુર્તને અંતર પડે અને ઉત્કૃષ્ટપણે અનંત) વનસ્પતિને કાળ અંતર પડે. પ્રશ્ન- હે ભગવંત, અસંજ્ઞી જીવને અંતર કેટલા કાળને પડે?
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org