________________
વિજય દેવતાની વિજ્ય રાજ્યધાનને અધિકાર.
ઉચ્છી
-
-
- -
-
-
-
-
-
-
-
કરે છે, પુર્વલા ભવના પુર્વલા ઉત્તમ આચરણ ઉત્તમ કૃત સુભકત કર્મ તેહના કલ્યાણ કારી ફળ વૃત્તિ વિશેષ ભોગવતાંઘકાં વિચરે છે.
વળી તે વનખંડના મધ્ય દેશ ભાગને વિષે પ્રત્યેક પ્રત્યેક પ્રાસાદાવત સક છે. તે પ્રાસાદાવતંસક સાડા બાસઠ જન ઊંચા ઊંચાણે છે, સવા એકત્રીસ જોજન લાંબા, પહેલા છે. આકાશમાં જાણે અડતા હોઈની? તેવા ઊંચા છે. તેજે કરી જાજવલમાન છે. તેમ જાવત તે પ્રાસાદ મધ્યે સમ મનહર ભૂમિ ભાગ કર્યો છે. તે પ્રાસાદ મળે ચંદ્રદય, પલના પ્રમુખને ચિત્રામે યુક્ત કહે. વળી તે પ્રાસાદાવતંસકને મધ્ય દેશ ભાગે પ્રત્યેક પ્રત્યેક સિંહાસન કહ્યાં છે. તે સિંહાસન વર્ણ, ગંધ પરીવાર સહીત જાણવાં.
વળી તે પ્રાસાદાવતંસક ઉપરે ઘણું આઠ આઠ મંગળીક છે. છત્રા તિ છત્ર છે. ત્યાં ચાર દેવતા મહર્ધિક જાવત પલ્યોપમને આવખે વસે છે. અશોકનામા દેવતા ૧, સપ્તવર્ણ નામા દેવતા ૨, ચંપકનામા દેવતા ૩, ને આમ્રનામા દેવતા ૪. ત્યાં તે દેવતા પિતા પિતાને વનખંડે, તિપિતાને પ્રાસાદાવતંસક પ્રમુખે, પોતપોતાના સામાનક દેવતામાં, પિતાપિતાની અગ્રમહીધીમાં, પિતાપિતાની પરખદામાં, પિતપોતાના આત્મરક્ષક દેવતામાં ઠકુરાઈ કરતાં થકાં જાવત્ વિચરે છે.
વળી તે વિજયરાધાનીને વિષે માહે બહુ સમ મનોહર ભૂમિ ભાગ કહ્યો છે. જાવત પંચ વણિ મણિએ કરી ઉપશાભિત છે. તૃણદિક શબ્દ રહીત છે. એટલે ત્યાં તૃણદિક શબ્દ નથી.) જાવત ત્યાં દેવતા ને દેવાંજ્ઞા વિશ્રામ કરે છે, જાવત વિચરે છે.
વળી તે બહુ સમ મનહર ભૂમિ ભાગને વિષે મધ્ય દેશ ભાગને વિષે હાં એક મોટો પડથાર રૂપ ચેતરે છે. તે બારસે જોજન લાંબપણે, પિહોળપણે છે, ને ત્રણ હજાર, સાતમેં, પંચાણું જોજન કાંઈક વિશેષાધિક ફરતે પરિધિપણે છે, ને અર્ધ કેશ જાડાપણે છે. તે સર્વ જંબુનંદ રત્નમય છે, નિર્મળ છે. જાવત પ્રતિરૂપ છે. તે ચેતરો એક પાવર વેદિકા ને વનખંડ તેણે કરી સર્વ દીસે ચોકફેર વિટાણો છે. તે પદ્મવર વેદિકાને વર્ણન ને વનખંડનો વર્ણન પુર્વ પરે જાણવો. જાવત વિચરે છે.
વળી તે વવખંડ દેસે ઉછું બે જન ચક્રવાળે પહોળપણે છે, ને ચેતરા સમાન ફરતે છે. તે પડથાર રૂપ ચતરાને ચાર દીસે ચાર ચાર પગથીયાં છે. તે વર્ણવવા જેગ્ય છે. તે પગથીયાં આગળ પ્રત્યેક પ્રત્યેક તારણ છે. જાવત છત્રા તિ છત્ર છે. . વળી તે બહુ સમ રમણિક ભૂમિ ભાગને વિષે બહુ મધ્ય દેશ ભાગે બહાં એક મે મૂળ પ્રાસાદાવતંસક છે. તે પ્રાસાદાવતંસક સાડી બાસઠ જે જન ઉચે ઉંચપણે છે, સવા એકત્રીશ જે જન લો, પહોળો છે. જાણે આકાશ તળાને અવલંબતો ન હોય એ ઉચે છે, ઉશ્રત છે. જાણીએ હસીને સામે આવતે ન હોય!! એમ પુર્વ પર તેમજ અધિકારે તે પ્રાસાદાવતંસકને માંહે ઘણુંક સમ મનહર ભૂમિ ભાગ છે. જાત મણિને સ્પર્શ રમણિક છે. ચંદુયા પણ છે. તે બહુ સમ મનહર ભૂમિ ભાગને વિષે બહુ મધ્ય
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org