________________
[૧૪૨
ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ.
પર્વતને દક્ષિણ પૂર્વદીશને ચરીમાંત અશીખુણે લવણ સમુદ્રમણે ત્રણ જોજન અવગાહી જઈએ ત્યાં આભાવિક દ્વીપ છે. શેષ અધિકાર સર્વ એકરૂક દીપનીપરે જણ. પ્રશન–હે ભગવંત, વૈસાળીક મનુષ્યને પૈસાળીક નામાઠીપ કયાં કહ્યું છે ? ઉતર–હે ગૌતમ, જંબુદીપનામા દીપે મેરૂ પર્વતને દક્ષણદીશે ચુલહેમવંત વર્ષધર પર્વતને દક્ષણ, પશ્ચિમને ચરીમાંત તે નૈઋત્ય ખુણે લવણ સમુદ્રમણે ત્રણ જજન અવગાહી જઈએ ત્યાં વૈસાળીક હીપ છે. તે એકરૂક દીપ સરખો સર્વ જાણવો. પ્રશ્ન- હે ભગવંત, દક્ષણદીશના નાગલીક મનુષ્યને નાગોલીકનામા દીપ ક્યાં છે ? ઉત્તર– હે ગૌતમ, જંબુદીપનામા દીપે મેરૂ પર્વતના દાણદશે ચુલહમવંત વર્ષધર પર્વતને ઉત્તર, ને પશ્ચિમને ચરીમાંત તે વાયવ્ય ખુણે લવણ સમુદ્રમાએ ત્રણસેં જેજન અવગાહી જઈએ ત્યાં નાગોલીક દ્વીપ છે. તે એકરૂક દ્વીપ સરખો જાણ. પ્રશન–હે ભગવંત, દક્ષણદીશના યકર્ણ મનુષ્યને યકર્ણનામાં દીપ ક્યાં છે? ઉતર– હે ગતમ, એકરૂક દીપના ઇશાન ખુણાના ચરીમાંત થકી લવણ સમુદ્રમાએ ચારસે જોજન અવગાહી જઈએ ત્યાં દક્ષીણુદીશના યકર્ણ મનુષ્યનો યકર્ણ નામે દીપ ચારસે જોજન લાંબપણે, પહોળપણે કહ્યું છે. ને બારસે પાંસઠ જોજન કાંઈક ઉણો ફરતે છે. તે એક પઘવર વેદિકા ને વનખંડ સહીત છે. શેષ અધિકાર જેમ એકરૂક દીપને કહ્યો તેમ જાણવો. પ્રશન–હે ભગવંત, દક્ષિણદીશે ગજકર્ણ નામાદીપ કયાં કહ્યો છે? ઉત્તર– હે ગીતમ, આભાષિક હીપના અખુણુના ચરીમાંત થકી લવણ સમુદ્રમણે ચારોં જે જન જઇએ ત્યાં ગજકર્ણ નામે દીપ છે તે યકર્ણ દીપ સરખો જાણવો. પ્રશ્ન–હે ભગવંત, દક્ષિણ દિસે ગોકર્ણનામા દ્વીપ કયાં કહે છે? ઉતર–હે ગૌતમ, વૈસાળીક હીપને દક્ષિણ પશ્ચિમ દિસે નૈઋત્ય ખુણે લવણ સમુદ્ર મળે ચારસે જોજન અવગાહી જઈએ ત્યાં ગોકર્ણ નામે દીપ છે. તે પણ કર્ણ દ્વીપ સરખો જાણવો. પ્રશન–હે ભગવંત, સકુળીકર્ણ નામે દ્વીપ ક્યાં કહ્યું છે? ઉતર–હે ગૌતમ, નાગાળીક દ્વીપને વાયવ્ય ખૂણને ચરીમાંત થકી લવણ સમુદ્ર મળે ચારસે જોજન અવગાહી જઈએ ત્યાં સળી કર્ણ નામે દ્વીપ છે. તે પણ કહ્યું દીપ સરખો જાણવો. પ્રશન–હે ભગવંત, આદર્શમુખ નામે અંતરીપ ક્યાં કહે છે? ઉતર–હે ગૌતમ, હ્યકર્ણ દ્વીપને ઇશાનખણને ચરીમાંતથી લવણસમુદ્ર મણે પાંચસેં જે જન અવગાહી જઈએ ત્યાં દક્ષિણદિસના આદર્શમુખ મનુષ્યને આદર્શમુખ નામે દ્વીપ કહ્યો છે. તે પાંચ જજન લાંબપણે, પહોળપણે છે. હવે સંક્ષેપે વિચાર કહે છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org