________________
દરર
એ પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ,
પ્રશ્ન-હે ભગવત, ભાદર અનીકાય જીવના કેટલા ભેદ છે?
ઉતર——હે ગાતમ, તેના અનેક ભેદ છે, ઇંગાળા, ઝાળા, કણીયા અન્નીના ાવત્ સૂર્યકાન્તિ, મણી, પ્રમુખ, વળી જે તથાપ્રકારના અન્નીના ભેદ તેના સંક્ષેપે એ ભેદ છે તે કહે છે. પર્યામા અન્નીના જીવ, અને અપર્યાપ્તા અડ્ડીના જીવ.
પ્રશ્ન-હે ભગવંત, તે જીવને કેટલાં શરીર છે?
ઉત્તર-હે ગાતમ, ત્રણ શરીર છે ઉદારીક ૧, તેજસ ૨, કાર્મણ ૩, એમ સર્વ તેમજ સુક્ષ્મ અનીકાયની પરે સંસ્થાન સુખની અણી સરખાં છે.
પ્રશ્ન—હે ભગવંત, તે જીવને લેસ્યા કેટલી છે?
ઉત્તર—હે ગતમ, તેને ત્રણ લૈશ્યા છે, ક્રુઘ્ન ૧, નીલ ૨. ને કાપાત ૩.
પ્રશ્ન—હે ભગવંત, તે જીવનું આવપુ કેટલા કાળનું છે?
ઉત્તર—હે ગાતમ, જધન્યથી અંતર્મુહુર્ત્તનું, ને ઉત્કૃષ્ટપણે ત્રણ અહેારાત્ર (રાતદિવસ) નું છે. પ્રશ્ન- હે ભગવત, તે જીવ ક્યાંથી આવી ઉપજે? અને મરીને ક્યાં જાય? ઉત્તર-હે ગાતમ, તે જીવ તિર્યંચ અને મનુષ્ય માંહેથી આવી ઉપજે અને એક તિર્યંચ ગતિમાં મરીને જાય. શેષ અધિકાર સર્વ પુર્વલીપરે નવા. નવત્ એ ગતીના આવે અને મરીને એક ગતીમાં જાય.
એ જીવ પ્રત્યેક શરીરના ધણી છે, અને લોક માંહે અસખ્યાતા જીવ કથા છે. એટલે ખાદર અજ્ઞીનેા અધિકાર કહ્યા. એટલે અજ્ઞીકાયને અધિકાર પુરા થયા. હવે વાઉકાયના અધિકાર કહે છે.
૧૩ સુક્ષ્મ, આદર, વાયુકાયના અધિકાર,
પ્રશ્ન-હે ભગવત, વાયુકાય જીવના કેટલા ભેદ છે?
ઉત્તર—ડે ગાતમ, તેના બે ભેદ છે, સુક્ષ્મ વાયુકાય અને માદર વાયુકાય. તેમાં પ્રથમ સુક્ષ્મ વાયુકાયને અધિકાર કહે છે.
સુક્ષ્મ વાયુકાયને અધિકાર તે જેમ સુક્ષ્મ અરીકાયના કહ્યા તેમ જાણવા. પણ એટલેા વિશેષ છે તે કહે છે. તે જીવનું સંસ્થાન (શરીરને આકાર) ધ્વાને આકારે છે. જાવત્ એક ગતિમાં મરીને જાય, અને એ ગતિ માંહેથી આવે. એ જીવ પ્રત્યેક શરીરના ધણી છે, અને લાક મધ્યે અસંખ્યાતા જીવ છે. એટલે સુક્ષ્મ વાયુકાયા અધિકાર થયા. હવે આદર વાયુકાયને અધિકાર કહે છે.
પ્રશ્ન-હે ભગવંત, ખાદર વાયુકાયના જીવના કેટલા ભેદ છે?
ઉત્તર- ગાતમ, તેના અનેક ભેદ છે, પુર્વ દિશિના વાય, પશ્ચિમ દિશિતા વાય. એમ જાવત ખીજા પણ વાય, તથાપ્રકારના તેના સંક્ષેપે એ ભેદ છે, પર્યાપ્તા અને અપર્યાપ્તા. પ્રશ્ન-હું ભગવત, તે જીવને કેટલા શરીર છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org