SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ [૩૧૪ પાંચ પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ. પ્રશ્ન–હે ભગવંત, એકે દ્રિીય અપર્યાપ્તા એકદ્રીય અપર્યાપ્તાપણે કેટલો કાળ રહે? . ઉતર-- હે ગૌતમ, જાન્યથી અંતર્મુહુર્ત રહે. ને ઉત્કૃષ્ટપણે પણ અંતર્મુહુર્તજ રહે. (અપર્યાપ્તાના ઘણા ભવ કરે તો પણ અંતર્મુહુર્તજ થાય.) એમ બેંદ્રીય, તેંદ્રીય, ઐરેદ્રીય ને પચેંદ્રીય અપર્યાપ્તાપણે કાય સ્થિતિ કહેવી. પ્રશ્ન-હે ભગવંત, એકેદ્રીય પર્યાપ્ત દ્રીય પર્યાપ્તાપણે કેટલે કાળ રહે? ઉત્તર–હે ગેમ, જઘન્યથી અંતર્મુહુર્ત રહે ને ઉત્કૃષ્ટપણે સંખ્યાતા હજાર વરસ રહે. (પર્યાપ્તાપણે ભવ આઠ કરે તે માટે.) એમ બેઈંદ્રીય પર્યાપ્તાપણે સંખ્યાતા વરસ લગી રહે. તેઇંદ્રીય પર્યાપ્તાપણે સંખ્યાના અહોરાત્ર રહે. ચારેંદ્રીય પર્યાપ્તાપણે સંખ્યાતા માસ લગે રહે ને પચેંદ્રીય પર્યાપ્તાપણે સાગરોપમ સત પૃથકત્વ લગી રહે. પ્રશ્ન–હે ભગવંત, એકેદ્રીય જીવને કેટલા કાળનું અંતર હોય? (એકંદ્રીયપણું છાંડીને પાછું કેટલે કાળે એકેદ્રીયપણું પામે?) ઉતર–હે ગતમ, જઘન્યથી અંતર્મુહુર્ત. (અંતર્મુહુર્તનો એકજ ભવ બેઈકિયાદિકનો કરીને પાછો એકેદ્રીય થાય.) ને ઉત્કૃષ્ટપણે બે હજાર સાગરોપમ સખાતા વરસે અધીક (એટલે કાળ બેંદ્રિયાદિકમાં રહે. પછે પાછો એકેદ્રીય થાય તે માટે.) પ્રશન–હે ભગવંત, બેઇયિને કેટલા કાળનું અંતર હોય? ઊતર– હે ગૌતમ, જઘન્યથી અંતર્મુહુર્ત ને ઉત્કૃષ્ટપણે વનસ્પતિને અનંત કાળ અંતર પડે. * એમ તેદ્રીયનું પણ અંતર કહેવું. એમ ચારેદ્રીયનું પણ અંતર કહેવું. એમ પ. દ્રીયનું પણ અંતર કહેવું. અપર્યાપ્ત સર્વને ઘીકની પરે એમજ કહેવું. અને પર્યાપ્તાપણે પણ એમજ ધીકની પરે અંતર કહેવું. પ્રશન–હે ભગવંત, એકેદ્રિ ૧, બેઇકી ૨, ઇંદી ૩, ઐરેંદ્રી જ, ને પચેંદ્રી છે. એ માંહે ક્યા ક્યાથકી ડા, ઘણું, સરખા ને વિશેષાધિક છે? ઉત્તર– ગૌતમ, સર્વથકી થડા પકી ૧. તે થકી સૈકી વિશેષાધિક છે ૨. તે થકી તે દ્રિ વિશેષાધિક છે. ૩, તે થકી બેકી વિશેષાધિક છે જ. ને તે થકી એકદ્રી અનંત ગુણું છે. ૫, અને તે થકી સદઢી તે સર્વ સંસારી જીવ તે વિશેષાધિક છે . (બેઈદ્રિયાદિક સહીત માટે.). પ્રશ્ન-હે ભગવંત, એકંદ્રી અપર્યાપ્ત જાત પચંકી અપર્યાપ્તા એ માંહે ક્યા ક્યાથકી થોડા, ઘણું, તુલ્ય ને વિશેષાધિક છે? ઊત્તર–હે ગીતા, સર્વથકી થડા પટ્ટી અપર્યાપ્ત છે ૧, તે થકી ચૈરેંદ્રીય અપર્યાપ્ત વિશેષાધિક છે. ૨. તે થકી તે ઇદ્રીય અપર્યાપ્તા વિશેષાધિક છે ૩. તે થકી બેઈદ્રિય અપર્યા માં વિશેષાધિક છે જ. તે થકી એકંદ્રી અપર્યાપ્ત અનંતગુણ છે. ૫. તે થકી સઇદ્રી તે સર્વ સંસારી જીવ અપર્યાપ્તા વિશેષાધિક છે ૬. Jain Education Interational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005287
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorNimchand Hirachand Kothari
PublisherNimchand Hirachand Kothari
Publication Year1913
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy