SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૧૨ ચાર પ્રકારના સંસારી જીવની પ્રતિપતિ, - - - - - - સનાતન જાપાન પ્રતિમા મોરપીંછ થકી પુંછે તે રીતે. પંજી છે તે મોરપીંછની પુંજણ જૈનલીંગ નથી, તે ઠાણુંગવે પાંચમે હાણે ત્રીજે ઉદેશે કહ્યું છે કે – कप्पइ निग्गांथाणवा निगांधीणवा पंच रयहरणाई धारीत्तएवा परिहरित्त. एवा तंजहा. उन्नए ?, उट्टिए २, सांणए ३, पञ्चापिचिए ४, मुंजापिचिए ५. શબ્દાર્થ—ક કલ્પ નિવ નિગ્રંથ નિર નિશાને. પંર પાંચ ર૦ રોહણા. ધાક ધારવા. પ૦ રાખવા. નં. તે કહે છે. ઉ૦ કંબલ ઉનને ૧. ઉ૦ ઉંટના મને ૨. સારું સાણને ૩. પ૦ તૃણ વિશેષ કુટિર તેના ૪. મુ૦ મુંજને કુટિરને ૫. ભાવાર્થ-એ એ ભીંડી તથા મુંજના હરણ અપવાદ રાખવા કહ્યા. પણ મેરપીંછ રાખવાની ના કહી. કેમકે જીનમારગ બે મોરપીંછ નિ છે. જો કે અતિ સુકમાળ છે. પણ ભગવંત અય જાણ્યું-વળી અન્યતિથિની સાથે મળીને એક સરખો વેષ થાય તે માટે નિષે છે. હવે જુઓ સાધુને મોરપીંછ રાખવાની ના કહી, તે સાધુના સ્વામી ભગવંતને શરીરે મોરપીંછનું પુજવું કયાંથી હોય? વળી ભગવંતને તો મૂળથી જ રજોહરણો નથી તે ભગવંતની પ્રતિમાને મેરપી છે કેમ ક? એ લેખે પણ શ્રી વિતરાગની એ પ્રતિમા નહીં. ૫. વળી સુરિયાએ પ્રતિમા પુછે ત્યારે પ્રથમથકી પ્રતિમાને નવરાવી પછે – “ अहयाइं देवदुस जुयलाई नियस्सेइ २ ता" અ૦ મેધા મુલ્યના દેવ દેવદુધ. જુવ જુગળ વસ્ત્ર નિવ પીરાવે, પહેરાવીને. ભાવાર્થ_એમ પાઠ કહ્યું કે જનપ્રતિમાને ચીગટ રહિત, ઉંદરની ચાંચ રહીત એટલે અખંડ વસ્ત્રનો જોટો પહેરાવ્યા. એમ પાઠ બો. હવે જુવો તિર્થંકર તો અળ છે, તે વસ્ત્ર પહેરે નહીં તે તિર્થંકરની પ્રતિમાને ધોતી જેડો કેમ પહેરાવ્યો ? એ લેખે તે પ્રતિમા ક્યા જનની કરી તે વિચારવું, કેમકે બ્રણને વસ્ત્ર તે એક રીતે છે. માટે જે કહ્યું તે બંનેને ક, અને ન કપે તે એકને ન કરે. વળી આજે જે પ્રતિમા પુજે છે તે પણ વન્ન નથી પહેરાવતા, તો દેવતા ભગવંતને અચળ જાણુંને વસ્ત્ર કેમ પહેરાવે? માટે એમ જાણવું કે એ પ્રતિમા વસ્ત્રના પહોરણહાર દેવતાની છે, પણ જનદેવ તિર્થંકર નથી. વળી કોઈ કહેશે કે એ તે વસ્ત્ર ભગવંતના મુખ આગળ મુક્યાં છે, એમ કહે તે તે વાત ખોટી કહે છે, કારણકે મુખ આગળ વસ્ત્ર મુક્યા છે તે “વિચાર” પાઠ જુદા છે. “વજાપુ ગુનાંvi garvi વથા ગામરનારણપ * અર્થવ વાના આરોપણ. ચુરુ ચૂર્ણવાસએપ ચઢાવે. પુર ફલ ચઢાવે. વ૦ વસ્ત્ર ચઢાવે. આ૦ આભરણ ચઢાવે. તેમાં આવ્યું, પણ અહીં તો “વહુમા ગુયાં નિયંસેરૂ ૨ Jain Education Interational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005287
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorNimchand Hirachand Kothari
PublisherNimchand Hirachand Kothari
Publication Year1913
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy