Book Title: Adhyatma Tattvaloka
Author(s): Nyayavijay
Publisher: Surendra Lilabhai Zaveri
Catalog link: https://jainqq.org/explore/010831/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ EREUTERIOR अध्यात्मतत्त्वालोकः। न्यायविशारद-न्यायतीर्थमुनिमहाराजश्रीन्यायविनय विरचितः। स्वोपज्ञ गुजराती ' प्रस्तावना'-विभूपितः । प्रकाशक:श्री सुरेन्द्र लीलाभाई भवेरी, बी. ए. बडोदरा द्वितीय मस्करणम् । वीर से, २४६०] धर्ममंथन् १२ [विक्रम सं. १९९० [ मे-१९:४, बंगाग्वे ] प्रतिसंख्या १०.० मूल्यं रू.१॥ Page #2 -------------------------------------------------------------------------- ________________ geebar == આ પુસ્તકપ્રાપ્તિનું સ્થળ – શ્રી લીલાવતી દેવીદાસ વાલકેશ્વર રોડ, વિજ્યમહાલ, નં. 1ર પહેલે માળે, મુંબઈ www=== sess 8. વડોદરા-ધી લહાણમિત્ર સીમ પ્રિ પ્રેસમાં અબાલાલ વિઠ્ઠલભાઈ ઠાકરે પ્રકાશક માટે છાપી પ્રસિદ્ધ કર્યું. તા. ૧-૬-૧૭ Page #3 -------------------------------------------------------------------------- ________________ साताजन Page #4 -------------------------------------------------------------------------- ________________ પદ્મપૂત્ર ગુરુદેવ શ્રીવિજચધસૂરિજી મહારાજ Page #5 -------------------------------------------------------------------------- ________________ गुरुवन्दना । यस्य ज्ञानमनन्तदर्शिसमयाम्भोराशिमन्याचलो यस्य क्षान्तिरनल्पकोपनजनक्रोधाग्निधाराधरः । यस्य ब्रह्मतपः सहस्रकिरणो भूमण्डलोद्योतको विश्वाभ्यर्चितसंयमो विजयते श्रीधर्मसूरीश्वरः ॥ वन्द्यन्तेऽप्रतिमप्रभावकमला विश्वोपकारवता दुर्दान्तप्रतिवादिकुञ्जरघटासन्त्रासकण्ठीरवाः । वैराग्यामृतवर्षेणप्रशमितप्रोद्दाममोहानलाः सर्वत्राणि गुणाद्रव्यसनिन' श्रीधर्मसूरीश्वराः ॥ -न्यायविजयः । Ope Ca 9506 Page #6 -------------------------------------------------------------------------- ________________ કૃતજ્ઞતા શ્રી. સુરેન્દ્રભાઈ લીલાભાઈના આ પુસ્તકમાં પ્રકાશક તરીકેના ચેાગ મહત્ત્વપૂર્ણ છે. તેઓ ત્રણ ભાઈ છે. માય શ્રીમાન્ શેઠ ઉમાભાઈ અને ન્હાના ઈન્દ્રકુમાર. તેમનાં માતાજી શ્રી. મ’જીબા ધર્મારાધનની એક પવિત્ર ભૂત્તિ છે. એ પુણ્યાત્મા માતાજી જેમ શાસનપ્રભાવનાનાં કાર્ય માં હંમેશાં ઉત્સાહપૂર્ણ રસ લે છે, તેમ તેમની સામાજિક વિચારસ`સ્કૃતિ પણ એટલી જ ઉજ્જવળ છે. રાષ્ટ્રભક્તિ પણ તેમની ઉલ્લેખનીય છે. તેમની શ્રીમન્ત સ્થિતિ તેમના શુદ્ધ ખાદી પરિધાનથી વધુ દીપે છે. અને બીજી શ્રીમતી વ્યક્તિઓને શુદ્ધ સાદગીના દાખલા પુરા પાડે છે. પરોપકારવૃત્તિ અને દાનપરાયણતા તેમનાં મશહૂર છે. તેમનું કારુણિક જીવન અનેકાને આશીર્વાદરૂપ થાય છે. સદ્ગત શેઠ લીલાભાઇ રાયચ' ઝવેરીને આ સુપ્રસિદ્ધ યશસ્વી પરિવાર વડાદરા શહેરના અગ્રગણ્ય શ્રેષ્ઠ શ્રીમન્ત ગૃહસ્થા પૈકી છે. વડાદરાની જૈન જનતામાં તેમનું સુખ્ય સ્થાન છે. વાઈરાના મારા દરેક ચતુર્માસમાં આ સુવિખ્યાત શાસનપ્રભાવક પરિવારે ધમપ્રભાવનાનાં પુણ્ય કાર્યોંમાં પોતાના મહાન ચાગ આપ્યા છે. એટલું જ નહિ, પણ મારા વટાદરા નિવાસ દરમ્યાન સામયિક પ્રચારકાર્યને આગળ ધપાવવામાં એ ધર્માંત્મની માતાજી અનેતેમના પ્રભાવશાલી શાસનભક્ત કુમારાના અસાધારણ ઉત્સાહે જબ્બર કામ મજાવ્યું છે. જે જૈન સમાજ કદી નહિ ભૂલે. ઇતિહાસનાં પૃષ્ઠ પર, એ મહાન પરિવારની એ મહાન્ સેવા સુવર્ણાક્ષરમાં અતિ રહેશે. અને સુધારાના કાર્ય પાછળ ઉત્સાહ, ધગશ અને શ્રમનુ જવલન્ત ઉદાહરણ પુરૂ' પાડશે. તા. ૨૦-૫૩૪ ન્યાયવિજય રવિવાર Page #7 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના પ્રાણીમાત્રને સુખ જોઈએ છે. એજ દરેકનું પરમ ઇષ્ટ અને પરમ ધ્યેય છે. એને જ સારુ આખું જગતું પિોતપોતાની બુદ્ધિ પ્રમાણે પોતપોતાથી બનતા પ્રયત્ન કરી રહ્યું છે. પરંતુ શું કારણ છે કે દરેકની પ્રવૃત્તિ સુખને સારુ પ્રવર્તમાન છતાં, સુખને માટે દરેકની ભરસક કેશિશ હોવા છતાં જગત્ દુખગ્રસ્ત વિચાર કરતાં માલૂમ પડે છે કે પ્રાણી સુખની પરિભાષાથી જ અનભિજ્ઞ છે. આવી હાલતમાં સાચા માર્ગ કયાંથી લાધે અને ધ્યેય કેમ પાર પડે? માણસ સમજે છે કે વિવ-ભૌતિક વિષયે સાપડવાચી સુખી થવાય. પણ આ એક ભ્રમ છે. હા, ભૌતિક સાધને પુરતા પ્રમાણમાં સાપડવાથી અમુક હદે જિન્દગીની કેટલીક મુશ્કેલીઓને અન્ત આવી જાય. પણ એટલેથી સુખ પ્રાપ્ય નથી. ભૌતિક સાધનાની સગવડ મળવાથી એક પ્રકારે સુખ અને આનન્દ અનુભવાય છે એ વાત સાચી. પણ તે સુખ ને આનન્દ વાસ્તવિક રીતે ઉપલકીયા અને સ્થળ હોય છે. એ મુખ ને આનન્દ માયાવી અને ક્ષણિક હેય છે. એમાં સાચું સુખ સમાયેલા સમજવું એ ગંભીરમાં ગંભીર ભૂલ થાય છે. સાચા મુરા માટે ભૌતિક સગવડ બસ નથી. હજાર ભોતિક સગવડ હોય છતાં સંસ્કારવર્જિત અનકરણ શાતિવિહીન સ્થિતિમાં હોય છે. તમામ પ્રકારનાં ભોનિક સાધને હાવા છતાં અસંસ્કારી હૃદયમાં ફડફડાટ કાયમ રહે છે. એનું Page #8 -------------------------------------------------------------------------- ________________ ( ૨ ) જીવન મહુધા સન્તપ્ત, વ્યાકુલ અને વ્યગ્ર રહે છે. નિદ્યાન, ભૌતિક સગવડ પર સુખની ઇમારત ખડી થઈ શકવાનું માનવુ' એ એક ભ્રમષ્ટિ છે અને એજ મહામિથ્યાત્વ છે, એ જાતના ઘાર અન્ધકાર માં આ પ્રાણી અનાદિ કાળથી આથડી રહ્યો છે. અને એની આટલી ફાડી સ્થિતિ એ મિથ્યાત્વે જ કરી છે. એ મિથ્યાત્વ ખસ્યા વગર સદૃદૃષ્ટિ કેમ પ્રાપ્ત થાય. ' સાચું જીવન શું છે એ ન સમજાય ત્યાં લગી દરિયા જેટલાં સાધના ને સગવડ પણ માનસ પરિતાપને શમાવવા સમથ ન થાય. ચિત્તના દોષો, મનના વિકાશ અને અન્તઃકરણની મલિનતા માણુસને હજાર સગવડભર્યા સાધના વચ્ચે પણ હેરાન કરે છે. માન્તર જીવનની મલિન દશામાં દરિયા જેટલી લક્ષ્મી કે અખિલ ભૃગાલનું સામ્રાજ્ય પણ સુખ આપી શકતુ નથી સુખનું સ્થાન અન્તઃકરણ છે. એના પર મળનાં થર ખાઝેલાં હ્રાય ત્યાં લગી, ચાહે ગમે તેટલાં સગવડીયા સાધના વિદ્યમાન હાય, સાચું સુખ ન હેાય. કાઢવભર્યો ભાજનમાં દૂધ રેડાય તે એ દૂધ પણ કાઢવજ બની જાય ને તેમ અહારનાં સગવડીયાં સાધના દ્વારા નિપજાવાતું સુખ પણ માનસ રાગમાં ભળીને શાન્તિરૂપ ન રહેતાં અશાન્તિમાં પરિણમી જાય. આ પરથી ખુલ્લું થાય છે કે સુખની પ્રાપ્તિ માટે અન્તઃકરણની નિર્દેલતા અપેક્ષિત છે. અન્તઃકરણુ સ્વરા કાચના પ્યાલા જેવુ ઉજ્વળ થવુ જોઇએ. ચિત્તની ઉજ્જવળ સ્થિતિ થે જ સુખનું ઉષસ્થાન Page #9 -------------------------------------------------------------------------- ________________ છે, એજ સુખની સાચી ભૂમિકા છે. એ માટે ચિત્તના દેને ખંખેરવાની જરૂર છે. ક્રોધ, મદ, લેભ, તૃષ્ણા, મ-સર, ઈર્ષા, દ્વેષ, અસૂયા એ બધા ચિત્તના દોષ છે. મનના એ વિકાને ધોયા વગર સુખની આશા રાખવી સર્વથા અસ્થાને છે. એ મળને ધોયા વગર ઈન્દ્ર, ચન્દ્ર, નરેન્દ્ર કે ચક્રવતી કે સુખી થઈ શકતો નથી. જેણે પિતાની આન્તર શુદ્ધિ સાધી છે તેને ભૌતિક સાધનની સગવડ કમ હેાય અને એથી બહારની અગવડના અgભવનો સામનો કરવો પડે તો પણ તેના ચિત્તની શાન્તિ અબાધિત રહે છે. આન્તરશુદ્ધિધારકની વિકસિત જ્ઞાનદષ્ટિમાં દુઃખને પણ મુખરૂપે માની પિતાની આત્મશાતિને સુરક્ષિત રાખવાનું સામર્થ હોય છે. આ પરથી સાચું સુખ કયાં છે એ સ્પષ્ટ થાય છે. એક જ શબ્દમાં સુખની ભૂમિકાને ઉલલેખ કરવો હોય તે કહી શકાય કે સાચું સુખ સદાચારમાં છે. વિચાર અને આચરણની શુદ્ધિ એનું નામ સટ્ટાચાર. શુદ્ધ ભાવના અને પવિત્ર વર્તન એનું નામ સદાચાર, અહિંસા, સત્ય, સંયમ, ત્યાગ, સતોષ આદિ ગુણોથી જીવનનું સંસ્કરણ એનું નામ સદાચાર. આ પ્રકારનું સંસ્કારશાલી જીવન એ જ ખરી રીતે જીવન છે. ખરેખરું ડહાપણ એ પ્રકારનું જીવન જીવવામાંજ છે. વાસ્તવિક સુખ ને શાતિ એ પ્રકારના જીવનમાં જ વિકસે છે. આત્મા, પરક કે ઈશ્વરમાં ન માનનાર એ ન માનવાને અંગે “નાસ્તિક” કહેવાય છે. કેમકે એ તાના અસ્તિત્વ પર એની આસ્થા બેસતી નથી, Page #10 -------------------------------------------------------------------------- ________________ પ્રામાણિકપણે વિચાર અને પરામર્શ કરવા છતાં, પિતાની વિચારશક્તિને જિજ્ઞાસુવૃત્તિઓ ઉપયોગ કરવા છતાં તેની બુદ્ધિમાં તે તો ઉતરતાં નથી. આવા મનુષ્યોમાં કેટલાક આદર્શપૂજક પણ હોય છે. આવા “નાસ્તિક ગણુતાઓ પણ નીતિ અને સદાચારની ઉપાસનામાં તત્પર હોય છે. આવા મનુષ્યો, આત્મા અને ઈશ્વરને માનીને જે કરવાનું છે તે, તેને વગર માન્ય કરતા હોય છે. આવા, તવદષ્ટિએ નાસ્તિક” કહેવાતાઓ પણ નૈતિક દષ્ટિએ માર્ગ પર હોય છે અને પોતાના જીવનનું શ્રેયસાધન કરતા હોય છે. આ પરથી જણાય છે કે તત્વદૃષ્ટિએ ત્યાં નાસ્તિકતા હોય છે ત્યાં પણ સદાચારનીતિ પિતાને મંગળ પ્રકાશ પાથરે છે. અને આખરે સદાચારી જીવનને મહાન પ્રકાશ પ્રસરતાં પરિણામ એ આવે છે કે તેના બધા ભ્રમ ભાંગી ભૂકા થાય છે અને એને સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે. આ પરથી સમજાવું જોઈએ કે સદાચારને આદર્શ માણસને તત્વષ્ટિ (પક્ષતcવશ્રદ્ધા)ની ગેરહાજરીમાં પણું કલ્યાણભૂમિ પર ચઢાવે છે. એ પણ જોવાય છે કે ઇશ્વરકતમાં માનીને પણ કેટલાક તેમાંથી પ્રેરણા મેળવે છે. તેઓ ઈશ્વરકત્વની શ્રદ્ધામાંથી ઇશ્વરભક્તિ વહેવડાવી અહિંસા આદિ ઈશ્વરની આજ્ઞાનું પાલન કરવા તત્પર થાય છે. આમ, તત્વદષ્ટિએ ગેરસમજવાળએ પણ સદાચારમાર્ગના સાધનથી પિતાનું શ્રેય સાધે છે. આ પરથી ફલિત થાય છે કે જીવનવિધિ એજ મુખ્ય Page #11 -------------------------------------------------------------------------- ________________ (૫). પ્રશ્ન છે. અને સુખની સાચી ચાવી એમાં જ રહેલી છે. આત્મા, પરલોક કે ઈશ્વરમાં માનીને પણ જીવનશુદ્ધિની સાધના ન હોય, સદાચારનું પાલન ન હોય તે તેવી માન્યતા માત્રથી શુ કલ્યાણ સધાય? નિસહ, સફાચારવિહીન આસ્તિક કરતાં સદાચારસમ્પસ નાસ્તિક થશે દરજે ઉગ છે. આત્મા અને ઈશ્વરવાદના સિદ્ધાન્તની ખરી અને મહેટી ઉપયોગિતા જીવનની શુદ્ધિ કરવામાં છે, આત્મ-જીવનને વિકસિત અનાવવામાં છે, સદાચારના પથ પર પ્રગત થવામાં છે. એ પ્રકારની જીવનવિધિ કન્યાં પ્રગતિશીલ હોય છે, ત્યાં તત્વજ્ઞાન (Philosophy) સંબંધી કઈબાબતના જમ કે સંશય જે હયાતી ધરાવતા હોય તે તે જીવનસાધનના પ્રકરણમાં કશી બાધા નાંખવા સમર્થ થતા નથી. તે બાપડા, સદાચારના પુણય તેજ આગળ જરા પણ માથું ઉંચકવાને અશક્ત થાય છે. આદર્શપૂજનની વેગવતી પ્રવૃત્તિ આગળ તે બીચારાઓને પડયા પડયા સાચા સિવાય બીજી કઈ ગતિ રહેતી નથી.. 1 , આ ગ્રન્થના નામનિશમાં પ્રથમ પ્રયાગ અધ્યાત્મ શબ્દને છે. અને તે, ગ્રન્થને શું વિષય છે તે જાહેર કરે છે. અધ્યાત્મને અર્થ આત્મહિતને અનુકૂલ આચરણ એ થાય છે. એટલે એ પણ જીવનવિધિનો જ નિશ કરે છે. આત્મહિતને અનુકૂલ આચરણ એટલે સદાચરણ, જો કે અધ્યાત્મની ઉગ્ર ભૂમિકાનું જીવન બહુ ગંભીર, બહુ ગૂઢ, બહુ સૂક્ષમ અને કલ્પનાતીત હોય છે. તથાપિ તે હે પહોંચવા અગાઉ સદાચારની કેટલીય સીઢીઓમાં Page #12 -------------------------------------------------------------------------- ________________ પ્રગતિ સાધવી પડે છે. અતએ એને માટે આત્માની ખાત્રી થવા સુધી રાહ જોવાની ન હોય. ખરી રીતે તે સદાચરણ દ્વારા જેમ જેમ આન્તર મલધાતે જાય છે તેમ તેમ આત્મશ્રદ્ધાને પ્રકાશ પ્રગટ થાય છે અને તેમ તેમ આંધ્યાત્મિક જીવન વિકસે છે. આ પરથી જે શકાય છે કે અધ્યાત્મજીવન આત્મવાદ પર જવાય છે એમ નથી. પરતું પરમ કલ્યાણની, પરમ સુખની 'ભાધના પર અથવા નૈતિક ભાવના પર તેના ઉત્થાનનું "અવલંબન છે. અતએ મનુષ્ય ચાહે આત્મવાદી હોય કે ચાહે અનાત્મવાદી હેય, કોઈને પણું માટે અધ્યાત્મ'જીવનની ઉપાગિતામાં કશો ફરક આવતો નથી. અનાત્મવાદીનું અધ્યાત્મજીવન' “અજાણ્ય” પણ તેના 'આત્માનું હિતસાધક અવશ્ય બને છે. તેના (આત્મા) પરનાં આવરણ ખસેડવાનું કામ “ અજાયે”પણ તે "અવશ્ય બજાવે છે. અને એ રીતે તેનું પરમાર્થ કલ્યાણ પણ સધાય છે. આમ, અધ્યાત્મજીવન અર્થાત્ સદાચારવિધિ એ જીવનને સુખ્ય, શ્રેષ્ઠ અને મંગળમય આદર્શ છે. અધ્યાત્મ શબ્દમાં આત્માને પ્રચાગ મુખ્ય છે. એટલે અધ્યાત્મની વિચારણામાં આત્માને વિચાર મુખ્ય સ્થાન ધરાવે એ લૉન સ્વાભાવિક છે. પુરાતનકાલિક ભારતીય ષદશાના સાહિત્યમાં આત્મસત્તાની સિદ્ધિ પર પુષ્કળ ઊહાપાઉં કરાયો છે. પ્રમાણ તથા 'તથી આત્માને સાબિત કરવાને પુરાતન ભારતીય દશનકારે પ્રયત્ન બહુ વિસ્તૃત અને કિમ્મતી છે. એ ભારતીય સંસ્કૃતિ છે કે જેની તરફથી સંસારને Page #13 -------------------------------------------------------------------------- ________________ ૮ આત્મા એક સ્વતન્ન તત્વ છે? એ પ્રકારના જ્ઞાનને વાર મળ્યો છે. જગત ભારતીય દર્શનથી આત્માને જાણવા લાગ્યું છે. છતાં આજે ભારતમાં જ એક એવું આન્દોલન ઉપસ્થિત થયું છે કે જે અનાત્મવાદનું જોરશારથી પ્રતિપાદન કરે છે. કમમાં કમ, આત્માના સંબધે સંશયાલુ વૃત્તિ તે વર્તમાન યુગના બુદ્ધિજીવી જગતમને બહુ હેટે વર્ગ ધરાવે છે. આજના બુદ્ધિવાદનું વાતાવરણ એવું ફેલાઈ રહ્યું છે કે પરમ્પરાગત પ્રાચીન પદ્ધતિના તકો કે પ્રમાણે પરતે લેકાના ચિત્તનું સમાધાન થઈ શકતું નથી. આજની વૈજ્ઞાનિક અને દાર્શનિક આલોચના તથા શોધક શૈલીથી જે પ્રકાશ પડે તેની જ આજના જગની આંખે કિસ્મત અંકાય છે. સુખ-દુખની લાગણી જે શરીરસ્પર્શ નહિ, પણ અન્તસ્પર્શ છે, તે પરથી શરીરથી અલગ કેાઈ શક્તિવિશેષના અસ્તિત્વને ખ્યાલ જરૂર આવી શકે છે. પ્રાચીન દીશનિકાએ પણ આત્મર્સિદ્ધિની મીમાંસા કરતાં આ અનુભવને સુંખ્ય આશ્રય લીધો છે. . 'ઈન્ડિયા વિષયગ્રહણનાં સાધન છે. પરંતુ તેની મદદથી વિષયગ્રાહક કે તવ અલગ છે એમ તે જરૂર વિચારી શકાય. સાધકને સાધનની અપેક્ષા છે. પણ એથી સાધક અને સાધન એક ન દેઈ શકે. ઇન્ડિયા વિષયચહેણમાં સાધન છે, અતએ એના દ્વારા જે સાધક છે તે સુતાં તેનાથી ભિન્નરૂપે સિદ્ધ થાય. ઇચિને સાધક માનીએ તે વાંધો આવે છે. કેમકે ઈન્દ્રિયો એક નથી, પાંચ છે. અને તે એક એકથી જુદા જુદા એક એક ચોક્કસ Page #14 -------------------------------------------------------------------------- ________________ વિષચનું ગ્રહણ થાય છે. તેમ છતાં એ બધાએ ભિન્ન ભિન્ન વિષચાના ગ્રાહક તરીકે તે કેઈ એકને જ અનુભવ થાય છે. દાખલા તરીકે, રૂપગ્રહણ ચક્ષુથી થાય છે અને રસાદિગ્રહણ રસનાદિ ઇક્રિયાથી થાય છે. છતાં ચક્ષુદ્વારા જે, રૂપને ગ્રાહક છે તેજ, રસનાદિકારા “રસાદિને ગ્રાહક છે. અર્થાત્ ચહ્ન આદિ બધી-ઈન્દ્રિયો દ્વારા રૂપાદિ વિષયને ગ્રાહક એક જુદો અનુભવાય છે. દષ્ટિથી દર્શન થતાં દ્રષ્ટા તરીકે દષ્ટિ નથી અનુભવાતી, પણ એક અન્ય જ શક્તિ અનુભવાય છે. અને તે જ શક્તિ સ્પર્શનથી સ્પર્શ થતાં સ્પષ્ટ તરીકે પણ અનુભવાય છે. તે જ, રસનાથી ચાખતાં ચાખનાર અને નાકથી સુંઘતાં સંઘનાર તરીકે અનુભવાય છે. અને તે જે શ્રવણથી શ્રવણ કરતાં શ્રોતા તરીકે અનુભવાય છે. આથી ઈન્દિથી પર એવી કઈ શક્તિ સિદ્ધ થાય છે. ઈનિચાને જ વિષયગ્રહણના સાધન અને વિષયગ્રાહક એક માનીએ તો એ ઉપર જણાવ્યું તેમ, અનુભવથી ઉલટું જાય છે. એક દાખલાથી પણ સમજી શકાશે. એક માણસ જે નેત્રથી અનુભવ લીધા પછી - ધળા બન્યા છે, તેને પણ પૂજેલા વિષયાનાં સમરણ તે થાય છે, હવે અહીં વિચારવાનું છે કે આ સ્મરણશક્તિને. સંઘરે કેણે કરી રાખેલો ? જે અનુભવે તે જ સંઘરે અને તે જ સ્મરે. એ એક નિયમ છે. જે જુએ, તે જ યાદ કરે. દષ્ટિને જેનાર (દ્રષ્ટા) તરીકે માનીએ તે દૃષ્ટિ ચાલી જતાં પૂર્વદઇને કોણ યાદ કરશે? દૃષ્ટિ ચાલી જતાં પણ આંધળાને પૂર્વગ્ટનું જે સ્મરણ થાય તે કેમ ઘટશે? દષ્ટિને દ્રષ્ટા તરીકે માનીએ તે Page #15 -------------------------------------------------------------------------- ________________ વિષચાને જે ઈ સ્મરણશક્તિને સંઘરનાર પણ તે જ કરશે, અને વખત પર થાદ કરનાર પણ તેને જ માનવી પડશે. અને જો એવું હોય તે દષ્ટિના અનુભવે લીધા પછી આંધળા બનેલાને પૂર્વકનું સ્મરણ કંઈ પણ થઈ શકશે નહિ કેમકે એની દષ્ટિ ચાલી જવાથી દ્રષ્ટા અને સમરણશક્તિને સંઘરનાર એને કેઈ રહ્યો નથી. જ્યારે દૃષ્ટિથી ભિન્ન દ્રષ્ટા માનીએ, ત્યારે દૃષ્ટિ ચાલી જતાં પણ દ્રષ્ટા અને સ્મરણશક્તિને સંધરનાર વિદ્યમાન હોવાથી પૂર્વ દટેનાં સ્મરણ : ઉપપન થઈ શકે છે. ઘનિષ્પત્તિનાં સાધન દ, ચક્ર વગેરે કુંભારના ખેલાઈ જાય એથી એ કુંભારનું અસ્તિત્વ કંઈ મટી જતું નથી. તેમ દ્રષ્ટાની દષ્ટિ ચાલી જવાથી દષ્ટાનું અસ્તિત્વ મટી જતું નથી. એટલું જ નહિ, પણ સાધનના અભાવે તે કુંભાર નવા ઘડા બનાવી ન શકે, પણ અગાઉના બનેલા ઘડાઓને તે વ્યવહાર કરી શકે તેમ દ્રષ્ટા દષ્ટિ વગરને થતાં નવું ન જોઈ શકે, પણ પૂર્વરટેનાં સ્મરણ કરી શકે, દ્રષ્ટા દષ્ટિથી જે જે દર્શન કરે છે તેના સંસ્કારનો સંઘરે પણું તે રાખે છે. અને એથી જ દૃષ્ટિની ગેરહાજરીમાં પણ અગાઉના ચેલા વિષયો તેને યાદ આવે છે. આ પરથી દષ્ટિથી ભિન્ન દ્રષ્યાનું અસ્તિત્વ સાબિત થાય છે. આ પ્રમાણે દષ્ટિની જેમ બીજી ઈન્દ્રિનું પણ સમજી લેવાય, પાંચ ઈન્દ્રિચારક વ્યક્તિ સાંભળીને જુએ છે, જઈને અડે છે, અડીને શું છે અને સુંઘીને ચાખે છે. અને એ પ્રમાણે અનુભવ કરી પોતાના અનુભવનો ઉલ્લેખ Page #16 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦ ) કરતાં કહે છે કે “હું કેરીને જોઈ અડ, અડીને સુધી અને સુંધીને ચાખી.” આ અનુભવમાં જેનાર, અડનાર, સંઘનાર અને ચાખનાર એક જ હોય તેમ સ્પષ્ટ અનુભવાય. છે. એ એક કેણ? એ ઈન્દ્રિય ન હોઈ શકે. કેમકે જેવાનું, અડવાનું, સુંઘવાનું અને ચાખવાનું એ સઘળું કામ એક ઈન્દ્રિયથી શક્ય નથી. એ એક એક જુદું જુદું કામ એક એક ઈન્દ્રિયથી બને છે. જેનાર તરીકે ચક્ષુને માનતાં તે અડનાર, સુંઘનાર અને ચાખનાર ઘટશે નહિ. અડનાર તરીકે સ્પર્શનને માનતાં તે જેનાર, સુંઘનાર અને ચાખનાર ઘટી શકશે નહિ. અને સુંઘનાર તરીકેનાસિકાને માનતાં તે અડનાર, જેનાર અને ચાખનાર બની શકશે નહિ, તેમજ ચાખનાર તરીકે રસનાને માનતાં તે જેનાર, અડનાર અને સુંઘનાર ઘટશે નહિ. અતઃ ઇન્ડિયા દ્વારા જેનાર, અડનાર, સુંઘનાર, ચાખનાર જે એક છે તે ઈન્ડિયાથી પર છે. અને તે આત્મા છે. ' . 'પુદ્ગલ (Matter)ના ગુણે જાણીતા છે. કેઈ ભૌતિક તત્વમાં ચૈતન્ય નથી. અએવ ચેતન્ય (જ્ઞાન) એભિન્ન ગુણ છે. અને એ પરથી એના ધમી તરીકે એક ભિન્ન તત્વ સાબિત થાય છે. અને તેજ આત્મા છે. યદ્યપિ વેદન યા અનુભવ થવામાં મસ્તિષ્કને નિમિત્તકારણ માની શકાય, પણ કેવળ નિમિત્તકારણથી શું થાય? ઉપાદાનકારણ તે જોઈએ ને ? ઘડા માટે માટી જ ન હોય તે દંડ, ચક આદિ શું કરશે ? જ્ઞાનગુણના ઉપાદાનની શોધ કરતાં તે કઈ ભૌતિક તત્વ કે પુદ્ગલને ગુણ સિદ્ધ ન થતા હોવાથી કે અન્ય સ્વતન્ત દ્રવ્યને ગુણ કરે છે. અને એને જ Page #17 -------------------------------------------------------------------------- ________________ (૧૧). આત્મા; જીવ વગેરે શવથી કહેવામાં આવે છે. અણુઓમાં જે ગુણ કે શક્તિ હોય છે તે જ જૂનાધિક વિકસિતરૂપે સ્થલ દ્રબ્યમાં પ્રગટ થાય છે. આશુઓમાં જે હાચ તે તેના સ્થલ પિંડમાં કયાંથી આવી શકે, ચૈતન્ય કે જ્ઞાન કોઈ પુદગલ કે અણુને ગુણ જ નથી, તે પછી તેના સ્થલ પિંડમાં તેનું અસ્તિત્વ કેમ ઘટે? આની વિરુદ્ધમાં મદિરાનું ઉદાહરણ આપી કેઈ એમ કહી શકે કે મદિર ની અલગ અલગ ચીજોમાં માદકતા ન છતાં તે બધી ચીજોના સંયોગથી જેમ માદકતા ઉત્પન્ન થાય છે, તેમ ભૌતિક તના વિશિષ્ટ સંચાગે ચૈતન્ય પણ પિકા થવામાં શું હરર્તા છે? પરંતુ સાચી વાત એ છે કે મહિરાની અલગ અલગ ચીજોમાં પણું કંઈ ને કંઈ એશે માદક્તા છે. એટલે એ સઘળી ચીજોના સંચાગમાં માતાનું પરિણમન વિકસે એ બંધબેસતી વાત છે. પરંતુ અચેતન ભૂતથી, અચેતન મદશક્તિ સંભવે, તેમ વિલક્ષણ ચેતનશક્તિ કેમ સંભવે? જગતના જેટલા ભૌતિક પદાર્થો છે અને જેટલા યા છે તે બધામાં ગતિ, પ્રકાશ આદિ જે ગુણે કે શક્તિઓ દેખાય છે તે ગુણે કે શક્તિઓ કઈ બહારથી નથી આવી. તે તેના પરમાણુઓમાંથી પ્રાપ્ત છે. જે પરમાણુઓથી જે દ્રવ્ય કે ચન્દ્ર બનેલ છે તે પરમાણુઓમાં તેના ગુણે કે તેની શક્તિએ મૌજૂદ છે. અને તેનું વિકસિત રૂપ તે અશુએના સ્થલ દ્રવ્યમાં પ્રાપ્ત થાય છે. વળી, ઉદાહરણથી જોઈએ કે, ઈનજીનમાં જે ગતિની ઝડપ દેખાય છે તે, વિજળીના દીવામાં જે પ્રકાશ દેખાય છે તે બીજા પુદગલમાં પણ Page #18 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨ ) (ભલે તેના કરતાં ઓછે અંશે) દેખાય છે. માત્ર વિશિષ્ટ ચાગને લીધે વિશિષ્ટ દ્રવ્યમાં તે ગુણે અને તે શકિતઓ વિશેષરૂપે વિકસિત હોય છે. ગતિ, પ્રકાશ આદિ, કે દ્રવ્યમાં મન્દ હોય છે, અએવ બીજા દ્રવ્યમાં તેનું વિકસિત રૂપ, બંધ બેસે છે. તેમ ચેતન્ય જ્ઞાન કોઈ પુદ્ગલ દ્રવ્યમાં કે સ્થૂલ સ્કલ્પમાં સિદ્ધ થાય છે કે જે એમ સિદ્ધ થતુ હોય તો તે તેનું વિકસિત રૂ૫ શરીરમાં યા મસ્તિષ્કમાં ઘટાવી શકાય. પણ જ્યારે ગતિ, પ્રકાશ આદિની જેમ ચેતન્ય કોઈ પુદ્ગલ દ્રવ્યમાં બિલકુલ ઘટિત થતું ન હોય તો પછી શરીરમાં કે મસ્તિષ્કમાં એ તત્વ કેમ ઘટી શકે? આપણે અણુઓ નથી જોઈ શક્તા, એટલે તેના ધર્મો કે ગુણે તેના સ્થલ દ્રવ્ય પરથી માલુમ કરવામાં આવે છે. આ મુજબ ચિતન્ય ત્યારે જગતના કઈ સ્કૂલ યુદ્ગલ દ્રવ્યમાં ઘટતું નથી, તે પરમાણુઓમાં કેમ ઘટી શકે? અને અતવ શરીર કે મસ્તિષ્કમાં કેમ જ ઘટે? આત્માની સિદ્ધિ થતાં પુનર્જન્મની સિદ્ધિ એની સાથે જ થઈ જાય છે. કેમકે આત્માની સિદ્ધિ એટલે ચેતન્યરૂપ એક નિત્ય દ્રવ્યની સિદ્ધિ. આત્મા સાબિત થાય એટલે તેના પૂર્વજો પણ સાબિત થાય અને પુનર્જન્મ પણ સાબિત થાય. કેમકે આત્માની એક જિન્દગી પૂરી થતાં પાછી બીજી જિન્દગી એને પ્રાપ્ત થવાની જ નિત્ય આત્મા એક શરીરને ત્યાગી કયાંય બીજે સ્થિત તે થવાનેજ. એટલે એજ એને પુનર્જન્મ, તેને દરેક જન્મ તેના પૂર્વ જન્મની અપેક્ષાએ પુનર્જન્મ Page #19 -------------------------------------------------------------------------- ________________ જ ગણાય. પુનર્જન્મની સાબિતી માટે અનેક વિધારા પ્રાપ્ત થાય છે. અને તે પરથી પણ આત્મા (આત્માની નિત્યતા) સિદ્ધ થાય છે. એક જ માતાપિતાના સન્તાનેમાં અન્તર માલૂમ પડે છે. એટલું જ નહિ, એકજ સાથે જન્મેલ યુગલમાં પણ અન્તર જોવામાં આવે છે. તેમનાં વિદ્યા, શિક્ષણ, ડહાપણ, અનુભવ અને વર્તન વગેરેમાં ફરક જોવાય છે. એ અન્તરને ખુલા રજવીર્ય અને વાતાવરણની વિભિન્નના પર જ પર્યાપ્ત નહિ થાય. પૂર્વજન્મના સંસ્કારનું પરિણામ પણ ત્યાં વિચારવું જોઈશે. ઐહિક કારણે અવશ્ય પિતાની કૃતિ દાખવે છે. પરંતુ એટલેથી વિચારણા અટકતી નથી એ કારણે પણ પિતાને હેતુ માંગે છે. મૂળ કારણની શોધ વર્તમાન જિન્દગીના સંગમાં નહિ જડે. એને સારુ વર્તમાન જિન્દગીના સાગથી આગળ વધવું પડશે. સ સારમા એવા પણ માણસ જેવાય છે કે જેઓ અનીતિ અને અનાચારનું સેવન કરવા છતાં ધની અને મુખી હોય છે, જ્યારે નીતિ અને ધર્મના પથ પર ચાલનારાઓમાં કેટલાક દરિક અને દુખી દેખાય છે. આમ થવાનું શું કારણ? બકરણ તેવું ફળ કયાં ? અને નિકાલ વર્તમાન જન્મ સાથે પૂર્વજન્મનું અનુસન્ધાન વિચારતાં આવી જાય છે. પૂર્વજન્મના કર્મ. સંસ્કાર અનુસાર વર્તમાન જિદગી ઘડાય અને વર્તમાન જિન્દગીની કૃતિ અનુસાર ભવિષ્ય જિન્દગી સય. એવું પણ બને છે કે, કેટલાક બદમાશ લુટારા અને બની Page #20 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪ ) ઘેર અપરાધ કરીને એવા ગુપ્ત રહી જાય છે કે તેઓ ગુન્હાની સજાથી બચી જાય છે, જ્યારે બીજ નિરપરાધીએને ગુન્હા વગર ગુન્હાની ભયંકર સજા ભોગવવી પડે છે. કેટલો અન્યાય કરણી તેવું ફળ ક્યાં? પણ એ બધી ગુંચવણ પુનર્જન્મ કે પૂર્વજન્મના સિદ્ધાન્ત આગળ ઉકેલાઈ જાય છે. પૂર્વજન્મ પાર્જિત વિચિત્ર કૃત્યેનાં વિચિત્ર પરિણામ વર્તમાન જન્મમાં ઉપસ્થિત થાય છે. સ્કુલ, કોલેજના સમાન સંસ્કૃતિના વિદ્યાથીઓમાં પણ કઈને કઈ વિષય સુગમ પડે છે, જ્યારે કેઈને તે કઠણ પડે છે. સમાન સંસ્કૃતિવાળાઓમાં પણ એકને ગણિતને વિષય કઠણ લાગે છે, જ્યારે બીજાને તે સરળ પડે છે. આનું મૂળ કયાં શોધાય? પૂર્વજન્મના જ્ઞાનસંસ્કા પર તેની નિર્ભરતા માનવી જોઈશે. સમાન પરિસ્થિતિમાં પિાષાયલાઓમાં પણ એકની બુદ્ધિ અને સ્મરણશક્તિ તીવ્ર હોય છે, જયારે બીજાની મન્દ હોય છે. અતવ સાધન અને ઉદ્યમ સમાન છતાં એકને વિદા કે કળા જલદી ચઢ છે, જ્યારે બીજો એમાં પાછળ રહે છે. એનું શું કારણ હશે? પૂર્વજન્મના અનુસંધાન વગર એને ખુલાસે કેમ થઈ શકે. સરખા અભ્યાસવાળા અને સરખી પરિસ્થિતિમાં ઉછરેલાઓમાં એકને કુદરતી વક્તવ, કવિત્ર અને સંગીત જેવી શક્તિઓ વરે છે, ત્યારે બીજે જન્મભર તે શક્તિથી વિરહિત રહી જાય છે. આનું કારણ પૂર્વજન્મના અભ્યાસસંસ્કારજ તો! પાંચ-સાત વર્ષના બાળક પોતાની સંગીતકળા અને વાદ્યપ્રગથી સહુદય જનતાને મુગ્ધ કરી મૂકે એ પૂર્વજન્મની Page #21 -------------------------------------------------------------------------- ________________ ( ૧૫ ) સંસ્કારશક્તિના સ્કુરણ વગર કેમ ઘટે. આવા અનેક ઉદાહરણ પર વિચાર કરી શકાય. જાતમાત્ર, અશિક્ષિત બાળકની સ્તનપાન–પ્રવૃત્તિ પરથી પણ પૂર્વભવીય ચૈતન્યની અનુવૃત્તિ સાબિત કરાય છે. - પૂર્વજન્મ હેાય, તે તે ચાર કેમ ન આવે? એમ પ્રશ્ન થાય. પણ વર્તમાન જિન્દગીમાં જ એક અવસ્થાની ઘટના બીજી અવસ્થામાં ચાદ નથી આવતી, તે પૂર્વ જન્મની કયાં વાત કરવી ? જન્મક્રાન્તિ, શરીરફ્રાન્તિ, ઇન્દ્રિયકાન્તિ–આમ આખી જિંદગીને એકદમ જ પલટે થાય, ત્યાં પછી પૂર્વજન્મની ચાદ કેવી ? છતાં કઈ કઈ મહાનુભાવને આજે પણ પૂર્વજન્મનાં સ્મરણ થાય છે. એના દાખલા પણ બહાર આવ્યા છે. અને એ બાબતની સત્તાવાર વિગત હિન્દની પ્રતિષ્ઠિત પત્રિકામાં પ્રગટ પણ થયેલી છે. જાતિસ્મરણની એ ઘટનાઓ પરથી પુનર્જનમ પર વિશ્વાસ કેમ ન બેસે ? અતએ આત્માની નિત્યતા સ્પષ્ટ રીતે સિદ્ધ થાય છે. માણસનાં કૃત્યની જવાબદારી પુનર્જન્મથી જળવાય છે. સુજન મહાનુભાવને પણ કયારેક ઘેર આપત્તિ આવે છે અને વિના અપરાધે રાજદંડ ભોગવવા પડે છે. પરંતુ તે વખતે તેના માનસ શક્તિમાં પુનર્જન્મનો સિદ્ધાન્ત બહુ ઉપકારક થાય છે. વર્તમાન જિન્દગીની ઘટનાઓનું અનુસન્માનંઆગળ ન હોય તે મનુષ્ય હતાશ થઈ જાય, આફતના વખતમાં તેની ચારે બાજુ અધકાર ફરી વળે. આપણુ (મનુષ્ય) જીવનમા “અકસ્માત ઘટનાઓ કંઇ ઓછી નથી બનતી, એ અકસ્માત (અ-કરમા ) Page #22 -------------------------------------------------------------------------- ________________ ( ૧૬ ) ( દૃષ્ટ કારણના કે ઉદ્યમના યોગ ન હેાવાથી ) ભલે કહેવાય, પણ તે નિર્મૂલ તા કેમ હાઇ શકે. તેનીપાછળ મૂલ તા હાવુ જોઇએ. અકસ્માત પણ કસ્માત્ કાનાથી શાથી? એની શેાધના વિચાર કરતાં અદૃષ્ટના– કર્મના અસ્તિત્વના ખ્યાલ આવી શકે છે. અને તે જ “પુણ્ય-પાપ” છે. આમ ક્રમની સાબિતી થતાં પુનર્જન્મ અને આત્મા પણ આપેાઆપ એની સાથેજ સામિત થઇ જાય છે. સ’સારમાં કોઈ માણસ એમ વિચાર કરે કે—આત્મા વગેરે કંઇ નથી. જેટલા દિવસ હું આ જિન્દગીમાં મૌજશેાખ મારૂ એટલા જ દિવસેા મારા છે. આ જિન્દગીની સમાપ્તિ પછી આ દેહ પાચ ભૂતામાં મળી જશે અને હું ‘’ જેવા જગતમાં વ્યવહાર નહિ રહે. હું જીવદયા કરૂ કે જીવહિંસા કરૂં, સાચુ મેલું કે હું ખાણું, સંયમિત રહે કે શ્રૃંખલ રહું, અથવા જેમ મનમાં આવે તેમ કરતા તેમાં હરકત જેવું શું છે ? કારણ કે મારાં કરેલ કર્મોના મને ન્રુ'ડ કે પુરસ્કાર આપનાર કાઈ છે જ નહિ, પરન્તુ આ પ્રકારની ભાવના એકદમ ભ્રમપૂર્ણ છે. આ જિન્દગીમાં કેાઈ અનીતિ, અનાચાર, લૂટફાટ અને હત્યા કરી ધનવાન થાય અને મૌજથી ફરે, પણ એનાં એ દુષ્કૃત્યાની જ વાખદારી એના પરથી ઉડી જતી નથી. સજનાની દુઃખી હાલત અને દુનાની સુખી હાલત પાછળ ઐહિક પરિસ્થિતિ ઉપરાંત કોઈ અદૃષ્ટ કારણુ ન હેાય અને એ હાલતના હિસાબ અહીં ને અહી પુરી થઇ જાય, એનુ' અનુસન્માન આગળ Page #23 -------------------------------------------------------------------------- ________________ (૧૭) ન ચાલે તે આધ્યાત્મિક જગતમાં એ ઓછું અંધેર નહિ ગણાય. જન્માન્તરવાદના સિદ્ધાન્તથી પોપકારભાવના પુષ્ટ થાય છે અને કર્તવ્યપાલનમાં તત્પરતા આવે છે. પરોપકાર કે કર્તવ્યપાલનનાં લૌકિક ફળ પ્રત્યક્ષ છે. છતાં જિન્દગીનાં દુકાને અન્ન ન આવે તે એથી જન્માક્તરવાદી હતાશ થતો નથી. આગામી જન્મની શ્રદ્ધા તેને કર્તવ્યમાર્ગ પર સ્થિર બનાવે છે. તે સમજે છે કે કર્તવ્ય કદી નિષ્કલ ન જાય. વર્તમાન જન્મમાં નહિ, તો આગામી જન્મમાં તેનાં ફળ મળશે. આમ, ભવિષ્ય જન્મની આશાથી માણસ સત્કર્મમાં પ્રવૃત્ત રહે છે. તેને મૃત્યુને ભય પણ નથી રહેતું. કેમકે આત્માને નિત્ય ચા અમર સમજનાર મૃત્યુને દેહપલટા સિવાય બીજુ કશું જ સમજતો નથી. મૃત્યુને તે એક કટ ઉતારી બીજે કેટ પહેર્યા જેવું માને છે. સત્કર્મશાલીને માટે તે પ્રગતિમાર્ગનું દ્વારભૂત બને છે એમ તે સમજે છે. આમ મૃત્યુને ભય છતાવાથી તેની કર્તવ્યનિષ્ઠા પ્રગતિશીલ બને છે. આત્માની નિત્યતા સમજનાર એમ સમજે છે કે બીજાનું બુરું કરવું તે પોતાનું બુરું કરવું છે, તેમજ વૈરથી વેર વધે છે, અને કરેલ કર્મોના સંસ્કારે અનેક જન્માન્તરે સુધી પણ પ્રાણુ સાથે લાગ્યા રહી તેનાં ફળ કયારેક લાંબા વખત સુધી પણ ચખાડયા કરે છે. આ પ્રકારના આત્મવાદને સિદ્ધાન્તી બધા આત્મા-. એને પોતાના આત્મા સરખા સમજી અધાઓ સાથે મૈત્રી અનુ ભવે છે અને તેની રાગદ્વેષની વાસના ઓછી થાય Page #24 -------------------------------------------------------------------------- ________________ (૧૮) છે આ રીતે તેનું દૃષ્ટિસામ્ય ષિાય છે અને તેને વિશ્વપ્રેમ ખૂબ વિકસે છે. દેશ, જાતિ, વર્ણ કે સમ્પ્રદાયના ભેદે વચ્ચે પણ તેનું દષ્ટિસામ્ય અબાધિત રહે છે. તે સમજે છે કે, મર્યા પછી આગામી જન્મમાં હું કયાં, કઈ ભૂમિ પર, કયા વર્ણમાં, કઈ જાતિમાં, કયા સ...હાયમાં, કઈ સ્થિતિમાં અને કઈ પંક્તિના વર્ગમાં પેદા થઈશ તેનું શું કહી શકાય. માટે કેઈ કેશ, જાતિ, વર્ણ કે સમ્પ્રદાયના તેમજ ગરીબ કે ઉતરતી પંક્તિના ગણાતા માણસ સાથે અસદુભાવ રાખવે કે દ્વેષ કરે એ વ્યાજબી નથી. આમ, આત્મવાદના સિદ્ધાન્તથી નિષ્પન્ન થતા દૃષ્ટિસંસ્કારના પરિણામે આમવાલી કે પરોકવાદી કોઈ પ્રાણી સાથે વિષમભાવ ન રાખતાં “રિસાદ મયિ” ના મહાન આદેશને પિતાના જીવનમાં ઉતારે છે અને એમ કરી વિશ્વકલ્યાણના સાધન સાથે પિતાના આત્મહિતના સાધનને વણી નાંખે છે. અનેક તાર્કિક મનુષ્યોને ઇવર અને આત્માના સંબધમાં સન્દ રહે છે. પણ જ્યારે તેમના પર આફત આવે છે અથવા તેઓ ભયંકર વ્યાધિના શિકાર બને છે, ત્યારે તેમનું હૃદય એકદમ નરમ પડી જાય છે. તે વખતે તેમની સઘળી તાળ વિંખાઈ જાય છે અને ઈશ્વરની સ્કૃતિ તેમના હૃદયપટ પર સહેજે અંકિત થઈ જાય છે. તેઓ ઈશ્વર તરફ ઝુકે છે, તેને સ્મરે છે અને તેની આગળ પિતાની કાયરતા, દુર્બલતા, અસહાયતા અને પાપપરાયણતા વારંવાર પ્રગટ કરી પોતાની સંપૂર્ણ ભીરુતા જાહેર કરે છે. અને ભક્તિપૂર્ણ ભાવથી તેનું શરણ Page #25 -------------------------------------------------------------------------- ________________ ( ૯ ) માંગે છે, માણસની માનસિક કટ્ટરતા ગમે તેટલી હાય, પણ આફતના વખતમાં તેમાં જરૂર ફેર પડે છે. અને મરણની નામત એ તે ગંભીરમાં ગભીર પરિસ્થિતિ. એ વખતે તે કટ્ટર નાસ્તિકની નાસ્તિકતા પણ ગળી જાય છે. અને દુઃખના પજામાંથી છુટવા માટે કાને વિનવવે, કાનુ શરણુ લેવુ એની શોધમાં એનું હૃદય અત્યન્ત વ્યાકુળપણે ફર્યાં કરે છે. આત્મા, પુનર્જન્મ કે ઇશ્વરતુ' અસ્તિત્વ સ્વીકારવામાં ન આવે, પુણ્ય-પાયને કલ્પનાસભૂત મિથ્યા સમજવામાં આવે તે આધ્યાત્મિક જગતમાં કેર વરતાઈ જાય; એવી અરાજકતા ફેલાય કે જેની હદ નહિ. એવા વિચાર કરતાંની સાથે જ કે આત્મા નથી, ઇશ્વર નથી” હૃદયની તમામ પ્રસન્નતા લૂટાઇ જાય છે અને નૈરાશ્યના વિષમ સમુદ્ર તેની પર ફરી વળે છે. આત્મા, કર્મ (પુણ્ય પાપ), પુનર્જન્મ, મેક્ષ અને ઇશ્વર એ પચક એવુ છે કે એકને માનતાં ખીજાપણુ એની સાથે આવી જાય છે. અર્થાત્ એકને સ્વીકારતાં પાંચે સ્વીકારાઇ જાય છે અને એકને ઉડાડતાં પાંચે ઉડી જાય છે. આત્માના સ્વીકાર થયા કે પુનઃજન્મના સ્વીકાર થઈ જ ગયે. અતએવ પુણ્ય-પાપ પણ સાથે આવી જ ગયાં. આત્માની પૂર્ણ શુદ્ધિ એજ મેાક્ષ. એટલે સાક્ષના સ્વીકાર પણ આત્માની સાથે જ આવી જાય. અને મેાક્ષ એજ ઇશ્વરત્વ. અર્થાત્ પરમ શુદ્ધ આત્મા એજ પરમાત્મા અને એજ ઇશ્વર. એટલે ઈશ્વરવાદ પણ આત્મવાદમાં જ આવી જાય છે. Page #26 -------------------------------------------------------------------------- ________________ ( ૨૦ ) ઈશ્ર્વરસિદ્ધિ માટે લાંખા પારાયણની જરૂર નથી. થોડામાં જ સમજી શકાય છે કે, જેમ, જગમાં મલિન તૃણુની હયાતી છે, તેમ શુદ્ધ ક ણુની પણ હૈયાતી છે. આ પ્રમાણે, અશુદ્ધ આત્માની હયાતી છે, તે શુદ્ધ ( પૂર્ણ શુદ્ધ ) આત્માની વિદ્યમાનતા પણ ન્યાયઘટિત છે. મલિન ઇપણ પરથી શુદ્ધ દપ ણુના અસ્તિત્વના પણ ખ્યાલ આવે છે, તેમ, અશુદ્ધ આત્મા પરથી શુદ્ધ ( પૂર્ણ શુદ્ધ ) આત્માના અસ્તિત્વનો પણ ખ્યાલ આવી શકે છે. જીવાની અશત: શુદ્ધિ જોવાય છે, તા પૂશુદ્ધિ પણ સંભવિત છે. અને જ્યાં એ સધાઈ છે તે જ ઈશ્ર્વર છે. . આત્મા જેમ જેમ વિકાસસાધનના અભ્યાસ કરે છે તેમ તેમ તેની ઉન્નતિના પ્રકષ વધે છે. આત્મા મૂ દશામાં હાય છે ત્યારે ‘ અહિરાત્મા' કહેવાય છે. એ પછી ભદ્રભાવને પ્રાપ્ત થતાં ‘· ભદ્રાત્મા ’, સભ્યદૃષ્ટિને પ્રાપ્ત થતાં અન્તરાત્મા ', સન્મા પર પ્રગતિ કરતાં · સાત્મા ', વિકાસની મહાન ભૂમિકા પર આવતાં મહાત્મા', ચેાગના ઉચ્ચ શિખર પર પહોંચતાં યાગાત્મા અને પરમ શુદ્ધિ ( પૂર્ણતા)ને પ્રાપ્ત થતાં પરમાત્મા ખને છે. આમ, અભ્યાસના ઉત્કર્ષ પરાકાષ્ઠાએ પહોંચે છે ત્યારે આત્મા પરમાત્મા અને છે. આમ પરમાત્મા અનવુ' એનુ નામજ ઈશ્વરત્વ. એજ ઈશ્ર્વરપદ, કોઈ એક વ્યક્તિએ જે ઇશ્વરત્વના ઈજારા લીધે છે એમ નથી. કિન્તુ જે કાઇ આત્મા એ પુનીત માર્ગે પ્રયાણ કરી પેાતાની સાધનાને વિકસાવતા આગળ વધે અને અભ્યાસના શિખર પર પહોંચે તે ઈશ્વર થઈ શકે છે. Page #27 -------------------------------------------------------------------------- ________________ ( ૨૧ ) આ આપણુ' ધ્યેય છે, સાધ્ય છે, એ આપણે સમજીએ. અને એને સારુ સહુથી પહેલાં સ્વાધ્યાયની જરૂર છે. સ્વાધ્યાય (સ્વ–અધ્યાય)ના ખરા અર્થ આત્માનું અધ્યયન થાય છે. આત્મશુદ્ધિસાધક વાચન એજ સર્વોત્તમ અને ક્લ્યાણકારક વાચન છે. એનાથી મન પર બહુ સુન્દર અસર થાય છે. એથી ચિત્તના કુસસ્કારી, મનની મલિન વૃત્તિ પર બહુ ફટકા પડે છે. એથી આત્મામાં શાન્તિ પથરાય છે. આધ્યાત્મિક વાચન આગળના સત્પુરુષોએ મહેાળા પ્રમાણમાં પૂરૂ પાડયું છે. પણ એ મહાન વિષયનુ જેટલું પરિશીલન કરાય તેટલુ ઓછુ છે. જુદી જુદી રીતે પણ તેનું જેટલું અનુશીલન થાય તેટલુ કલ્યાણુ છે. આ ગ્રન્થનું સર્જન પણ એ જ અભિપ્રાયથી થયું છે. આત્મહિતૈષી ઉપદેશક કે લેખક પાપદેશની શૈલીથી પણ ખરી રીતે પોતાનેજ ઉપદેશ કરે છે. મારી પણુ અહીં એજ સ્થિતિ છે. અને એ વાતનો ઉલ્લેખ ગ્રન્થસમાસિના વ્લોકમાં સ્ફુટ છે. આધ્યાત્મિક વિષય વૈરાગ્યપ્રધાન વિષય છે. એમાં લાછલ વૈરાગ્ય-રસ ભર્યાં હોય છે. શગ, દ્વેષ, માહ એજ સ'સારના સર્વે દુઃખની જ છે. આધ્યાત્મિક સાહિત્યનાં સર્જન તેના પર કાપ મૂકવા માટે જ થાય છે અતએવ તેના મુખ્ય વિષય આત્મશાન્તિના પાઠ ભણાવવાના હોય છે. એ કેમ અને ? રાગ, દ્વેષ, માહની ભીષણતાને વાસ્તવિક ખ્યાલ આપ્યા વગર આત્મશાન્તિના પાઠ કેમ ભણાય ? સંસારની અસારતા, વિષએની નિર્ગુ ણુતા, ભાગાની ભયંકરતા, કામની કુટિલતા, શરીરની 4 Page #28 -------------------------------------------------------------------------- ________________ (૨૨) નશ્વરતા, ઈન્દ્રિયની માદકના અને ચિત્તની ચાલતા પર તાદશ ચિતાર ખડે કરી વાચકના હૃદય પર નિહિ દશાની ભાવના પેદા કરવી એજ આધ્યાત્મિક વાચનું કાર્ય છે. તટસ્થપણે વિચાર કરીએ તે જગતને ક્ષણભંગુર બતાવવામાં અધ્યાત્મશાસ્ત્ર કંઈ દેરવ્યાજબી કહે છે? આપણે પિતાની સગી આંખે વિષચાની વિષમતા નથી જેતા? પછી ભેગેને ભાંડવામાં અધ્યાત્મશાસ્ત્ર શું ખોટું કરે છે? ક્ષણભંગુર અને સત્તાપપર્યવસાયી ગામાં લપેટાઈ જઈ પોતાના જીવનની દુર્ગતિ કરવી અને અભિશાન્તિના શાશ્વત લાભને ગુમાવવો એને કઈ પણ ડહાપણું કહેશે ખરે? તેમાં પણ મનુષ્યજીવન જેવી ઉચ્ચ સામગ્રી મળવા છતાં માણસ આત્મવિકાસનું લક્ષ્ય ભૂલી જઈ જડવાદની પૂજામાં ઢળી પડે એ કેટલી દુખની વાત ! જીવનના સતિમ આદર્શ પર પ્રકાશ નાખતું આ એક જ સવાક્ય બસ “ प्रापणात् सर्वकामानां परित्यागो विशिष्यते" અથત સર્વ કામની પ્રાપ્તિ કરતાં તેને ત્યાગ ચઢી જાય છે. આનું કારણ શું હશે? ભાગમાં આત્માનું મૂચ્છને છે, જ્યારે એનાથી ઉપર ઉઠવામાં આત્માને વિકાસ છે. ત્યાગ એ આધ્યાત્મિક ચિકિત્સા છે. એનાથી, આત્મામાં અનાદિ કાળથી ઘર કરી બેઠેલા દારુણ મેહરેગની ચિકિત્સા થાય છે. જેમ જેમ એ ચિકિત્સા મજબૂતપણે આગળ વધે છે, તેમ તેમ આત્માનું આરોગ્ય Page #29 -------------------------------------------------------------------------- ________________ (૨૩) વધતું જાય છે અને સંપૂર્ણ ત્યાગથી સંપૂર્ણ આરોગ્ય પ્રાપ્ત થાય છે. અધ્યાત્મનો ઉપદેશ કરે એટલે હેલે છે તેટલે આચાર સહેલા નથી. કેટલાક ઉપદેશકુશળ એવા હોય છે કે બીજાને વૈરાગ્યની રસધારમાં વહેવડાવી શકે છે, પણુ પોતાની શુષ્કતા દૂર કરવાનું કામ તેમને બહુ અઘરું થઈ પડે છે. કહેવું સરળ છે, પણ કરવું કઠણ છે. સંન્યાસ એ આધ્યાત્મિક જીવનની ઉચ્ચ કક્ષા છે. પણ તે હેટામાં વ્હોટે પુરુષાર્થસાધ્ય માણ છે. એ મહાન માર્ગ પર આરોહણ કરવું એ મહાન વીર્યવાનનું કામ છે. બધાની રાખી ચાગ્યતા નથી હોતી. અએવ અધિકાર વગર લાંબું પગલું ભરનાર નીચે પડે એ સ્વાભાવિક છે. ઉંચી કક્ષા ગ્રહણ કરવા માટે પોતાની ચોગ્યતાનું અવલોકન કરવું જરૂરનું છે. સુમુક્ષુ અને વૈરાગ્યપ્રિય મનુષ્યને આધ્યાત્મિક કથા તથા ભાવનામાં બહુ મન લાગે છે અને તેમાં તે સારે રસ લે છે. છતાં સંસારને મેહ તેનાથી છૂટી શકતો નથી. આ જાતનાં ઉદાહરણે બહુ દષ્ટિગોચર થાય છે. એનું કારણ મેહદશા છે. મહદશા હકે તે આગળનો માર્ગ સરળ થઈ જાય. પરંતુ મહદશા હઠવી એ કનિમાં કઠિન કામ છે. છતાં જગની વ્યવહારભૂમિ પર વિચરનાર સંસારવાસી વગ પશુ પિતાના ગૃહસ્થાશ્રમના અગત્યના વ્યવહારને બાધ ન આવે તેમ આધ્યાત્મિક ભાવના ખિલવી શકે છે, આધ્યાત્મિક વર્તન પાષી શકે છે, આક્યાત્મિક જીવન જીવી શકે છે, એમાં સુલ શક Page #30 -------------------------------------------------------------------------- ________________ (૨૪) નથી. તેઓએ જીવનને સાચે આદર્શ ધ્યાન પર લઈ સંસારમાં રહેવા છતાં, સંસાર વ્યવહારમાં એવા લિપ્ત ન થવું જોઈએ કે મનુષ્યજીવન પામ્યાને સાર ન નિકળે. ગૃહસ્થાશ્રમમાં રહીને પણ તેઓ આત્મવિવેક દાખવી શકે છે અને આધ્યાત્મિક વૃત્તિને પિાવી શકે છે. જેમ જેમ એ વૃત્તિ પિષાય છે, તેમ તેમ ગૃહસ્થાશ્રમની પ્રવૃત્તિમાં આસક્તિ મન્દ પડતી જાય છે અને તેમ તેમ અધ્યાત્મરોગ વધુ ખિલતે જાય છે. આ પ્રમાણે ભાવનાવિભૂષિત, દષ્ટિસમ્પન્ન સંસ્કારી આત્મા ચોગવશાત્ ગૃહવાસ છડી ન શકવાની હાલતમાં પણુ, અગારભૂમિમાં રહ્યો રહ્યો પિતાની આધ્યાત્મિક પ્રગતિ સાધે છે અને જગતને આદરૂપ બને છે. ચાહે ઉચે ન ચઢી શકાય, પણ આદર્શ તે ઉચે હે જોઈએ. નિમેહ દશા પર ન પહોંચી શકાય, છતાં એ મહાન આદર્શ તે આપણે આપણી દષ્ટિસન્મુખ રાખવા જ જોઈએ. એ આદર્શ ભલે આચરણમાં ન મૂકી શકાય, તે એનું ચિતન, મનન બહુ જરૂરનું છે. એ દિવ્ય માર્ગની, એ ઈશ્વરીય વિભૂતિની ભાવના પ્રિય લાગવી જોઈએ. એ સમ્બન્ધી તત્વજ્ઞાન એ ઉંચામાં ઉચું અને પરમાવશ્યક તત્તવજ્ઞાન છે. એનું અનુશીલન જેટલું કરાશે તેટલે લાભ છે. આત્મા તેટલે હળવે થશે. અને ધીરે ધીરે તેનું વીર્ય પુષ્ટ થતું જશે. એ પ્રકારને સ્વાધ્યાય જેટલા યુષ્ટ થતું જશે, આત્મા તેટલે વીર્યસમ્પન્ન બનતે જશે. અને અન્તતા ગત્વા એનું સુન્દર પરિણામ એ આવશે કે આત્મવીર્યનો પ્રચંડ Page #31 -------------------------------------------------------------------------- ________________ ( ૨૫ ) વિકાસ થતાં મહાનુભાવ આમા મોહની જાળને વીંખી નાંખી બહાર આવશે અને આધ્યાત્મિક સાધનામાં આગળ વધી આત્મજીવનની મંગળમય ભૂમિને પ્રાપ્ત કરવા સમર્થ થશે. પ્રસ્તુત ગ્રન્થનો અહી પરિચય આપવા એ કરતાં વાચક મહાશય સ્વયં પ્રસ્થમાં પ્રવેશ કરી અવલોકે એ વધારે ચાગ્ય સમજું છું. આ પ્રકરણમાં આ ગ્રખ્ય પૂરે થાય છે. પહેલું પ્રકરણ સામાન્ય છે. એ પછીનાં છ પ્રકરણે ચોકકસ વિષય પર વિવેચન કરનારાં છે. અને છેલ્લું પ્રકરણ “અતિમ ઉદ્દગાર છે. આ સંસ્કૃત ગ્રન્થનું પ્રણયન મેં વિક્રમસંવત્ ૧૯૭૪માં કરેલું, અને વિ.સં. ૧૭૬ માં મુંબઈના ચતુર્માસમાં તેનું પ્રથમ પ્રકાશન થયું હતું. તેનું આ દ્વિતીય સંસ્કરણ પ્રગટ થાય છે. પ્રથમ સંસ્કરણમાં સંસ્કૃત ગ્રન્થ ગુજરાતી અને અંગ્રેજી બનેમાં અનુવાદ તેમજ વિસ્તૃત વિવેચન સાથે પ્રગટ થયા હતા જ્યારે પ્રસ્તુત સંસ્કરણમાં કેવળ ગુજરાતી અનુવાદ માત્ર સાથે બહાર આવે છે. પણ તે બહુ સુધારાવધારા સાથે. ગ્રન્થની શ્લેકસંખ્યા પાંચસેથી ઉપર છે. સંસ્કૃત સાથે ચોજાયેલું તેનું ગુજરાતી સંસ્કૃતના અનલિશ ગુજરાતીઓ અગર ગુજરાતી જાણનારાઓને ઉપચાગી થશે. વાચક વાંચે, વિચારે અને જીવનમાં ઉતારવા યથાશક્તિ પ્રયત્ન કરે એજ શુભેચ્છા. ન્યાયવિજય. Page #32 -------------------------------------------------------------------------- ________________ विषय-निर्देशः। - प्रथम-प्रकरणम्- आन्मजागृतिः । बितीय-प्रकरणम- पूर्वसेवा । तृतीय-प्रकरणम्- अष्टाङ्गयोगः । चतुर्थ-प्रकरणम्- कषाय-जयः । पञ्चम-प्रकरणम्- भ्यानसामग्री।। ब-प्रकरणम्--- ध्यान सिद्धिः । ससम-प्रकरणम्- योगश्रेणी । अष्टम-प्रकरणम्-- अन्तिम उद्गारः । । २५३ Page #33 -------------------------------------------------------------------------- ________________ अध्यात्मतत्त्वालोकः। Page #34 -------------------------------------------------------------------------- ________________ . Page #35 -------------------------------------------------------------------------- ________________ प्रथम-प्रकरणम् । आत्मजागृतिः । Page #36 -------------------------------------------------------------------------- ________________ अध्यात्मतत्त्वालोकः । [प्रथम अध्यात्मपीयूषमनक्षगम्य पीत्वा कणेहत्य विर्ष निनध्नु । अनादिकर्मप्रचयात्मक ये त्रिधा प्रवन्दे परमात्मनस्तान् ॥ हत हहा । शास्त्रविशारदत्व ____ मनर्थहेतुश्च वचःपटुत्वम् । विज्ञानवेत्तृत्वमपार्थक च नास्वादितोऽध्यात्मसुधारसश्चेत् ।। ज्ञानस्य भक्तेस्तपसः क्रियायाः प्रयोजनं खल्विदमेकमेव । चेतःसमाधौ सति कर्मलेप विशोधनादात्मणप्रकाशः ॥ ध्यान च मौनं च तप. क्रिया च नाध्यात्ममार्गाभिमुखीभवेच्छेत् । न तर्हि कल्याणनिबन्धन स्याद् युक्ता हि लक्ष्यामिमुखी प्रवृत्तिः ॥ Page #37 -------------------------------------------------------------------------- ________________ प्रकरणम् ] आत्मनागृतिः । જેમણે અધ્યાત્મરૂપ અતીન્દ્રિય અમૃતનું પરિપૂર્ણ પાન કરી અનાદિ કસમૂહપ વિષને હણી નાંખ્યુ છે તે પરમ આત્મામાને મનસા વાચા કર્મણા વન્દ્વન કર્ . જો અધ્યાત્મ-સુધાનુ રસાસ્વાદન નથી, તે સખેદ કહેવુ જોઇએ કે, ગમે તેટલું શાસ્ત્રપાંડિત્ય પણ હણાયલ ગાય અને વાણીકોશલ અનકારી અને તથા વિજ્ઞાનવિદ્યાની વિશાશ્વેતા નિરર્થક જાય, ર જ્ઞાન, ભક્તિ, તપ અને ક્રિયાનું આ એકજ પ્રત્યેાજન છે કે, ચિત્તની સમાધિના માર્ગે કમ લેપનું નિકન્દન થતાં આત્મગુણીના પ્રકાશ થાય. ' ધ્યાન, મૌન, તપ, ક્રિયા . એ બધું અધ્યાત્મમાર્ગની સમ્મુખ ન હોય તે કલ્યાણુસાધક ન અને. લક્ષ્યસમ્મુખ જ પ્રવૃત્તિ ચાગ્ય ગણાય. Page #38 -------------------------------------------------------------------------- ________________ अध्यात्मतत्त्वालोकः । द्वीपं पयोधौ फलिनं मरौ च दीप निशायां शिखिनं हिमे च । ! काले कराले लभते दुरापमध्यात्मतत्त्वं बहुभागधेयः ॥ जरा जराया मरणं च मृत्योः सर्वापदानामपि राजयक्ष्मा । जन्मबीनाझिरनन्त विद्या निदानमध्यात्ममहोदयश्रीः || तेsपि प्रचण्डा मंदनस्य बाणारिछद्राकुलं यैः क्रियते तपोऽपि । अध्यात्मवर्माऽपिहिते तु चित्ते निःसंशयं कुण्ठिततां त्रजन्ति ॥ ८ अध्यात्मधाराधरसन्निपाते मनोमरौ पुष्यति योगबीजम् । पुण्याङ्कुरा निर्भरमुल्लसन्ति सर्वत्र शान्तिः प्रसरीसरीति ॥ [ प्रथम Page #39 -------------------------------------------------------------------------- ________________ प्रकरणम् ] आत्मजागृतिः । સમુદ્રમાં દ્વીપ, મરૂભૂમિમાં વૃક્ષ, રાત્રિમાં દીપક અને હિમતુમાં અગ્નિને ચાગ, તેમ કરાલ કલિકાલમાં અધ્યામને ચાગ દુર્લભ છે. મહાન ભાગ્યવાન એ દુર્લભ તરવને પ્રાપ્ત કરે છે. મહાલયા અધ્યાત્મ-વિભૂતિ એ જરાને માથે જરા છે, મૃત્યુનું મત છે અને સર્વ રોગ પર ક્ષય-યાત છે. એ જન્મ-મરણના ચકરૂપ વૃક્ષના મૂળમાં આગ છે. અને અનન્ત વિદ્યાનું ઉદગમસ્થાન છે. કામદેવનાં તે પ્રચંડ જાણે પશુ-જેઓ તપને પણ છિદ્રાકુલ કરી મૂકે છે અધ્યાત્મરૂપ અપ્સરથી ઢંકાયેલા ચિત્ત આગળ ખરેખર બુઠાં પડી જાય છે. મનરૂપ મરપ્રદેશમાં અધ્યાત્મ-જલધર વસતાં ચાગબીજ પુષ્ટ થાય છે, પુષ્યાંકુરે અધિકાધિક ઉલ્લસિત થાય છે અને સર્વત્ર પૂબ શાતિ પ્રસરે છે. Page #40 -------------------------------------------------------------------------- ________________ अध्यात्मतत्त्वालोकः । [प्रथम अध्यात्ममानौ प्रसरत्प्रतापे मनोनग• परिभासमाने । कुतस्तमः ! शुष्यति भोग-पङ्कः, कषायचौरः प्रपलाय्यते च ॥ · आनन्दपूर्णा च सुधां समाधि वितन्वतेऽध्यात्मसुधाकराय । 'स्पृहा यदीये हृदि नाविरासीत् पशुनरूपेण स मोषजन्मा ॥ अध्यात्मशस्त्रं पटु यो दधाति भवेद् भयं तस्य कुतस्त्रिलोक्याम् । आत्मस्वतन्त्री विमलात्मकोऽनु भवन् स शान्ति विहरत्यनन्ताम् ॥ विधाय पापान्यतिमीषणानि येऽनन्तदुःखातिथयो बभूवुः । एतादृशानप्युददीधरद् यत् कि वर्ण्यतेऽध्यात्मरसायनं तत् ॥ Page #41 -------------------------------------------------------------------------- ________________ आत्मजागृतिः। મનરૂપ નગરીમાં પ્રસરતા પ્રતાપવાળો અધ્યાત્મસૂર્ય તપતાં તિમિર કેમ રહે! ભગપંકે તે સુકાઈ જાય અને કાથરૂપ ને ત્યાંથી ભાગવું પડે આનન્દપૂર્ણ સમાધિસુધાને પ્રસરાવતાં એવા અધ્યાત્મ-સુધાકરની સ્પૃહા જેના હૃદયમાં જાગ્રત નથી થઈ, તે નિસ્સાર નિરર્થક જન્મધારી માણસ માણસના આકારમાં પશુ છે. જેણે અધ્યાત્મ-શઅને યથાવત્ ધારણ કર્યું છે, તેને ત્રણ જગતમાં કોને ભય હાય ! એ આત્મવતન્ના નિર્મળ આત્મા અનન્ત શાતિ અનુભવતા વિહરે છે. મહાભયંકર પાપ કરી જેઓ અનન્ત દુઓના અતિથિ બનેલા, એવાઓને પણ જેણે ઉદ્ધર્યા છે તે અધ્યાત્મ-રસાયણ કેમ વર્ણવ્યું જાય. Page #42 -------------------------------------------------------------------------- ________________ अध्यात्मतत्त्वालोकः । [प्रथम ' 'आत्मस्वरूपस्थितचित्तवृत्ते भवप्रपञ्चेषु तटस्थदृष्टेः। अध्यात्मराजेश्वरसुप्रसादे का न्यूनता सिद्धिषु लन्धिषु स्यात् ! ।। कमेरित सर्वनगत्प्रपञ्च घिदन पर साम्यमुपाजगन्वान्-। तिरस्कृतो वा नितरां स्तुतो वा नाध्यात्मविद् रुष्यति मोदते च ॥ आत्मास्ति कर्मास्ति परो भवोऽस्ति ___ मोक्षोऽस्ति तत्साधकहेतुरस्ति । इत्येवमन्तःकरणे विधेया सम्यक् प्रतीतिः सुविचारणामिः ।। अग्विशां नैव परोक्षमावाः प्रत्यक्षीगोचरतां लभन्ते । अतीन्द्रियज्ञानिकृतोपदेशः सन्तो यथार्थ प्रतियन्ति किन्तु ॥ Page #43 -------------------------------------------------------------------------- ________________ પ્રવાન ] आत्मजागृतिः। ૧૩ જેની ચિત્તવૃત્તિ આત્માના શુદ્ધ સ્વરૂપમાં નિરત છે અને જેની દષ્ટિ ભવપ્રપંચમાં તટસ્થ છે એવા મહાન આત્માને અધ્યામ-રાજેશ્વરના વિપુલ પ્રસાદથી સિદ્ધિઓ અને લબ્ધિઓની શી કમી હેચી ૧૪ જે અખિલ વિશ્વપ્રપંચને કર્મપ્રેરિત સમજી પરમ સમભાવની દશાને પ્રાપ્ત થયેલ છે એ અધ્યાત્મવિદ્ ગમે તેટલે તિરસ્કૃત કે સમ્માનિત થતાં રૂટ કે તુષ્ટ થતા નથી, ૧૫ આત્મા છે, કર્મ છે, પુનર્જન્મ છે, મેક્ષ છે અને તેને તમાક્ષને) સાધનમાર્ગ છે એ પ્રકારની સમ્યક્ પ્રતીતિ અન્તઃકરણમાં સમ્યક્ વિચારપૂર્વક થવી જોઈએ. અવષ્ટિઓને પરોક્ષ તત્ત પ્રત્યક્ષ–ગોચર ન થાય. છતાં સુજ્ઞ જન અતીન્દ્રિયજ્ઞાની મહાન આત્માઓના ઉપદેશના આધાર પર યથાર્થ કલ્યાણભૂત તત્વપ્રતીતિ કરવામાં સહા ઉઘુક્ત રહે છે. Page #44 -------------------------------------------------------------------------- ________________ [प्रथम-- अध्यात्मतत्त्वालोकः। १७ शुद्धात्मतत्त्वं प्रविघाय लक्ष्य ममूढदृष्ट्या क्रियते यदेव । अध्यात्ममाहुर्मुनिपुङ्गवास्तद्, चिह्न प्रबुद्धात्मन एतदस्ति ॥ कल्याणभूतं किमपीह तत्त्व मनो मम प्रोत्सहते प्रवक्तुम् । यदीच्छथाध्यात्मनगाधिरोह निबोधतेदं हृदयेन सुज्ञाः !॥ पुण्यप्रभावान्महतो विशिष्टः सम्पद्यते मानुषजन्मयोगः। सार्थक्यमेन च नयन्ति सन्तः सन्ज्ञानतः स्व चरितं विशोध्य ॥ २० प्राप्तान्यनन्तानि वपूष्यनेन जीवेन मोहावरणावृतेन । मोहस्य सत्त्वे खलु देहयोगो देहे च लब्धे पुनरेव दुःखम् ॥ Page #45 -------------------------------------------------------------------------- ________________ आत्मजागृतिः । ૧૭ શુદ્ધ આત્મતત્વને લક્ષ્ય કરી અમૂઢ કરાય તેને મુનિપુ ંગવા અધ્યાત્મ ' કહે આત્માનું આ લક્ષણ છે. ' પ્રરળમ્ ] દૃષ્ટિથી જે પ્રમુદ્ધે છે. ૧૮ અહીં કઈક કલ્યાણભૂત તત્ત્વ કહેવાને મારૂં મન ઉત્સાહ ધરાવે છે. સજ્જના ! જે અધ્યાત્મપર્વત પર આરાહણ કરવા ચાહતા હૈા તા આ ઉપદેશ કરાતા જ્ઞાનપ્રવાહે એક મનથી સાંભળેા ! ૧૯ મહાન્ પુણ્યપ્રભાવે વિશિષ્ટ મનુષ્યજન્મ પ્રાપ્ત થાય છે. સુજના સત્ય જ્ઞાન દ્વારા પોતાના ચારિત્રની શુદ્ધિ કરી એ મહાન્ જન્મને સફલ મનાવે છે. ૨૦ મહાવરણથી આવૃત એવા આ જીવે અનન્ત શરીરી ધારણ કર્યાં છે. માહની હયાતીમાં દેહના યાગ નિશ્ચિતજ છે. અને દેહના ચાળે કુઃખ પણ એટલું જ નિશ્ચિત છે. Page #46 -------------------------------------------------------------------------- ________________ १२ अध्यात्मतत्त्वालोकः । [प्रथम शरीरिणां जन्म-जरा-मृतीनां दुःखानि शास्त्रानुभवा वदन्ति । रोगादिनातानि पुनः कियन्ति तानि प्रमेयानि भवाम्बुराशौ । २२ देहान्तरानागमनाय तस्माद्, ___ • मोहं निहन्तुं सुधियो यतन्ते । , मोहो हि संसार-महालयस्य स्तम्भः समस्तासुखवृक्षबीनम् ॥ सर्वेऽपि दोषाः प्रभवन्ति मोहाद्, मोहस्य नाशे नहि तत्पचारः। इत्येवमध्यात्मवचोरहस्य विवेकिनश्चेतसि धारयन्ति ॥ शरीरमेवात्मतया विदन्तो विदन्ति नैतत् खलु कोऽहमस्मि'। इद जगत् विस्मृतवत् स्वमेव । स्वस्मिन् भ्रमः स्फूर्नति कीध्योऽयम् ! ।। Page #47 -------------------------------------------------------------------------- ________________ વાળા ] आत्मजागृतिः। ૨૧ પ્રાણુનાં જન્મ–જરા–સરણનાં દુખે જેમ શાસ્ત્રવર્ણિત છે, તેમ અનુભવસિદ્ધ પણ છે. વળી એ સિવાય આધિ, વ્યાધિ, ઉપાધિ, શાક–સત્તાપનાં બીજાં દુઓ ભવસમુદ્રમાં કેટલાં ગણવાં ! ૨૨ માટે ફરી શરીરયાગ ન થવા દેવા માટે ચણા જન મહિને હણવા પ્રયત્ન કરે છે. કેમકે મોહ જ સંસારમહાલયને સ્તભ છે અને એ જ તમામ દુખવૃક્ષનું બીજ છે. ૨૩ તમામ બુરાઈઓ મેહમાંથી ઉદ્ભવે છે. મહિને નાશ થતાં કેઇ પણ દોષને અવકાશ મળતું નથી. અધ્યાત્મવાણુનું આ રહસ્ય છે. અને વિવેકી હૃદયમાં એ પ્રકાશે છે. ૨૪ શરીરનેજ જેઓ આત્મા સમજે છે તેઓ નથી સમજતા કે “ હું કોણ છું.” આ જગત પિતાને જ ભૂલી ગયું છે. પિતાને પોતાને જ આ કે ભ્રમ! Page #48 -------------------------------------------------------------------------- ________________ ६४ अध्यात्मतत्त्वालोकः । [प्रथम अटन् भवेऽयं विविधानभुक्त संसारभोगान् बहुश. शरीरी। तथाप्यतृप्तो नबुद्धिरेप तृप्त्यै भोगेषु विचेष्टते ही! ॥ २६ रिक्तीकृतेऽप्यम्बुनिघौ निपीय' तृषा न यस्योपशमं प्रयाता । तृणाग्रभागस्थिततोयबिन्दु पानेन तृप्ति किमवाप्नुयात् मः ।। २७ पारं स्वयम्भूरमणाम्बुराशे समश्नुवानाः सुमहौजसोऽपि । अपास्तृष्णाम्बुधिलबनाय कत प्रयास न परिक्षमन्ते । २४ अखण्डभूमण्डलशासकत्व ' न दुर्लभं दुर्लभमेतदेव । तृष्णानिरासोपगतावकाशं सन्तोपरत्नं परमप्रभावम् ॥ Page #49 -------------------------------------------------------------------------- ________________ પ્રવિરામ ] आत्मनागृतिः। રય સંસારમાં ભમતા દેહધારીએ અનેક જાતના સંસારના ભાગો ઘણી વાર ભગવ્યા છે. છતાં તુસ ન થતાં આ મૂઢબુદ્ધિ હજુ મનુષ્યના ભાગમાં તુમ થવાની ચેષ્ટા કરી રહ્યો છે ! સમુદ્રને પીને ખાલી કરવા છતાં જેની તૃષા શાન્ત ન થઇ, તે તૃણુના અગ્રભાગ પર સ્થિત જલબિન્દુના પાનથી શું તૃપ્તિ મેળવી શકશે? “સ્વયમ્ભરમણ” સમુદ્રને પાર પામવાની શક્તિ ધરાવનારા મહાન બલવાન એજસ્વીએ પણ અપાર તુણુ સાગરને ઓળંગવાનો પ્રયાસ કરવામાં સમર્થ નથી થતા. ૨૮ અખંડ ભૂમંડલના શાસક બનવું એ દુર્લભ નથી. પણ દુર્લભ છે પરમપ્રભાવશાલી “સૉાષ” રત્ન, કે જેની ઉપલબ્ધિ તૃષ્ણાના નિરાસ પર અવલમ્બિત છે, Page #50 -------------------------------------------------------------------------- ________________ अध्यात्मतत्त्वालोकः । [प्रथम २९ न तत् सुखं बिभ्रति भूमुनोऽपि . न तत् सुखं स्वर्गसदो न चेन्द्राः । यस्मिन् सुखे तुष्टमनःप्रभूते विवेकिनो निर्गमयन्ति कालम् ।। कामोद्भव शर्म यदस्ति लोके दिव्यं च देवालयसङ्गतं यत् । तृष्णाक्षयोद्धतसुखश्रियोऽये खद्योतवद् भानुमतस्तदल्पम् ॥ ३१ • इहास्ति को नाम विधाय यत्र ममत्वभावं सुखमाप्नुयाम! । सर्वेऽपि कर्माशयबन्धमानः करोतु खल्वात्महितं कुतः का! ॥ ३२ सर्वे 'च तृष्णानलतापतप्ताः शक्नोति कस्यापयितुं शर्म क. ।। क्रियेत सम्बन्धविधिश्च केन ! न तस्य हि क्वापि फलावहत्वम् ॥ Page #51 -------------------------------------------------------------------------- ________________ प्रकरणम् ] आत्मजागृतिः । ૨૯ તે સુખ રાજાઆની પાસે નથી, અને તે સુખ દેવતા આ તથા ઇન્દ્રોને પણ નથી, કે આત્મસન્તાષજનિત જે સુખમાં વિવેકી લેાકા કાલનિગ મન કરે છે. १७ 30 લાકમાં કામરતિસભૂત જે સુખ છે અને દેવાલયસંગત જે દિવ્ય સુખ છે, તે તૃણુક્ષયજનિત સુખની આગળ, સૂર્ય આગળ આગીયાના સરજી તુચ્છ છે. ર સંસારમાં એવા કાણુ છે કે જેના પર મમત્વ કરી સુખ પામીએ ! બધા કર્મવાસનાનાં અન્યનથી ખદ્ધ છે. કાણુ કાની પાસેથી આત્મહિત સાધી શકે ? ર અધા તૃષ્ણાગ્નિના તાપમાં મળી રહ્યા છે. કાણુ કને શાન્તિ આપી શકે ? સમ્બન્ધ કોની સાથે કરવા ? કેમકે કાંચ પણ સામન્ય ફરવામાં સફલતા નથી. ३ Page #52 -------------------------------------------------------------------------- ________________ अध्यात्मतत्त्वालोकः । [प्रथम सवै पराधीनतयैव सन्ति । ___ कः के स्वतन्त्रं क्षमते विधातुम् । स्वयं दरिद्रो हि परं विधातु ___ मृद्ध कथङ्कारमलम्मविष्णुः ।। • सर्वो जनः स्वार्थनिमग्नचेताः स्वार्थश्च सम्बन्धविधानदक्षः । प्रेमप्रदीपस्य स एव तैलं स्वार्थ समाप्ते खलु कः किमीयः ॥ यस्यास्ति विसं प्रचुर तदीया भवन्ति सर्वे मृदुलस्वभावम् । दारिद्रय आप्ते तु सहोदरोऽपि प्रेमी वयस्योऽपि पराङ्गखः स्यात् ॥ पितेति मातेति सहोदरेति मित्रेति कर्मस्फुरणोपनातम् । अवास्तवं खल्वपि मन्दमेधाः सम्बन्धमात्मीयतया प्रवेति ॥ Page #53 -------------------------------------------------------------------------- ________________ કલામ ] આમના તિઃ | ૩ બધા પરાધીન છે. કોણુ કાને સ્વતંત્ર બનાવી શકે! પતે જ દદ્ધિ હોય, તે બીજાને કેવી રીતે સમૃદ્ધ બનાવી શકે ! ૩૪ બધા પિતાના સ્વાર્થમાં મશગૂલ છે. સ્વાર્થ જ સમ્બન્ધને સર્જનહાર છે. એ જ પ્રેમરૂપ દીપકનું તેલ છે. સ્વાર્થ ખતમ થયો કે પછી કે કેને? જેની પાસે પ્રચુર ધન છે, બધા નમ્રતાપૂર્વક તેના બને છે. પણ દરિદ્ર દશા પ્રાપ્ત થતાં સ્નેહી સાદર અને પ્રેમી મિત્ર પણ પરાફસુખ થઈ જાય છે. પિતા, માતા, સહદર, મિત્ર એ બધા સમ્બન્ય કર્મસંસ્કારના વિરપુરણ પર રચાયેલા છે. અતએ તે અવાસ્તવિક છે. છતાં મન્દમતિ એ સઅન્યને આત્માને પારમાર્થિક સમ્બન્ધ સમજે છે. Page #54 -------------------------------------------------------------------------- ________________ अध्यात्मतत्वालोकः । [प्रथम ३७ न कोऽपि कस्यापि समस्ति लोके - वृथैव मोहाद् व्यथते ननोऽयम् । अध्यात्मदृष्ट्या परिचिन्तयेच्चेद् निस्सारमेतन्निखिलं प्रतीयात् ॥ . । ' महालयारामसुलोचनादि यद् बाह्यदृष्टया परिदृश्यमानम्- । भवेद् विमोहाय तदेव वस्तु । वैराग्यलक्ष्म्यै पुनरात्मदृष्टया ॥ । दुःख विना किञ्चन श्यते न . सुखस्य लेशोऽपि भवप्रपञ्चे। तथाप्यहो! वैषयिक प्रसङ्गं . . सुखस्वरूप भविनो विदन्ति ॥ ४० मरीचिकां वारितया विलोक्य । मृगो'यथा धावति भूरितृष्णः । भोगान् सुखत्वेन तथा विदित्वा धावन्त्यहो । तान् प्रति देहभानः ॥ . Page #55 -------------------------------------------------------------------------- ________________ કપ ] आत्मजागृतिः। ૩૭ વસ્તુતઃ જગતમાં કોઈ કેઇનું નથી. પ્રાણું ગટ માહથી પીડાય છે. અધ્યાત્મદષ્ટિથી ચિન્તન કરાય તે આ સાલું નિરસ્ટાર જણાય. ૩૮ મહેલ, બાગ અને રમણી વગેરે જે બાહ્ય દષ્ટિથી જોતાં મોહ ઉપજાવે છે, તે જ અનતષ્ટિથી જોતાં વૈરાગ્યકારક બને છે. ભવપ્રપંચમાં દુખ વિના કંઈ સુખને લેશ પણુ દેખાતું નથી. છતાં પ્રાણી વૈષયિક પ્રસંગને સુખસ્વરૂપ સમજે છે. બહુ તુષિત યુગ ઝાંઝવાને પાણી સમજી તે તરફ દોડ લગાવે છે, તેમ પ્રાણી ભાગાને સુખ સમજી તે તરફ દોડે છે. Page #56 -------------------------------------------------------------------------- ________________ २२ अध्यात्मतत्त्वालोकः । (प्रथम ' कस्तूरिकासौरभलुब्धचेता मृगो यथा धावति तन्निमित्तम् । न वेत्ति तु स्वोदरवर्तिनी तां प्राणी तथा सौख्यकृते सुखात्मा ।। ४२ 'प्रभातकाले दिनमध्यकाले सायं च काले खलु वैसदृश्यम् । ' . पदार्थसाथै परिदृश्यमानं संसार आस्था क्षणभङ्गुरे क्व ! ॥ सम्बन्ध औपाधिक एष सर्वः । ' संसारवासे वसतां जनानाम् । स्वभावसिद्धं परमार्थरूप चिपसम्बन्धमुपेक्षसे किम् ? ॥ नारी किमीया' तनयः किमीयो मित्रं किमीयं पितरौ किमीयो। गन्तव्यमेकाकिन एव हीतः पुण्यं च पापं च पर सह स्यात् ।। Page #57 -------------------------------------------------------------------------- ________________ કામ ] આત્મજાગૃતિ કરીની સુગન્ધ પર લુબ્ધ થયું છે ચિત્ત જેનું એ મૃગ કરી–નિમિત્તે દોડાદોડ કરે છે, પણ નથી જાણતા કે એ વસ્તુ એના ઉદરમાં જ વિદ્યમાન છે, તેમ પ્રાણ સુખ માટે આમતેમ ફાંફાં મારે છે, પણ નથી જાતે કે એને આત્મા પોતે જ અનન્ત આનન્દમય છે. પ્રભાતકાલમાં, મધ્યાહ્નકાલમાં અને સાયંકાલમાં વસ્તુઓના વિસદશ પરિણામ સ્પષ્ટ દશ્યમાન છે. ક્ષણભંગુર સંસારમાં આસ્થા જ્યાં ! સંસારવાસમાં વસતા પ્રાણિ-જગતને આ તમામ સમ્બન્ધ ઔપાયિક છે. અરે સમ્બન્ધ જે સ્વભાવસિદ્ધ છે તે ચૈતન્યસ્વરૂપ છે. તેની ઉપેક્ષા કેમ કરે છે? જ અધ્યાત્મદષ્ટિએ વિચારીએ તે શ્રી કની, પુત્ર કેને, મિત્ર કેને, માબાપ કેના, અહીંથી એકલાએ જ જવાનું છે. સાથે આવવામાં ફક્ત પુણ્ય ને પાય જ. Page #58 -------------------------------------------------------------------------- ________________ २४ अध्यात्मतत्त्वालोकः । [प्रथम १५ गिरेगुहायां जलधेश्च मध्ये पातालभूमौ त्रिदशालये वा। क्वाप्येतु मृत्योस्तु भवेन गुप्तः ...: स भूर्भुवःस्वस्त्रितयं हि शास्ति । उद्दण्डदोर्दण्डबलव्यपास्त जगहला दुःसहतेनउपाः। प्रशासति स्म क्षितिमण्डलं ये तेऽपि प्रयाताः खलु रिकहस्ताः ॥ जेगीय्यते स्मेन्दुमयूखशुभ्र यशो यदीयं पृथिवीतलेऽस्मिन् । महाभुजास्तेऽपि हता यमेन व्यादाय वक्त्रं सहसा प्रसुप्ताः ॥ महालयोऽयं धनकोश एष इमाः समुख्यः परिवार एषः । ध्यायन्निति स्यान्मनुनः प्रफुल्लो इशोस्तु सम्मीलितयोन किन्धित् ॥ Page #59 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ] आत्मजागृतिः। ગિરિ–ગુહામાં, સમુદ્રના મધ્ય પ્રદેશમાં, પાતાળમાં યા દેવના આવાસમાં કયાંય પણ પ્રાણ ચાલ્યો જાય, કયાંય પણ સંતાઈ જાય, પણ મૃત્યુથી છાનો રહી શકતા નથી, મૃત્યુથી બચી શકતે નથી. સ્વર્ગ, મર્ચ અને પાતાળ એ ત્રણે લેકને એ શાસનકર્તા છે. જેમનું ઉદંડ દોડ-અલ જગતના બળને પરત કરવામાં સમર્થ હતું એવા અતિઉગ્ર તે મૂર્તિ પૃવીશાસક રાજા-મહારાજાઓ પણ આખરે ખાલી હાથે જ ચાલતા થયા! કલ જેમને ચન્દરમિધવલ યશવાદ આ ભૂપીઠ પર ખૂબ જબરદસ્ત ગવાતું હતું એવા મહાભુજ નરપતિઓ પણ મૃત્યુને પ્રહાર પડતાં એકદમ મોઢું ફાડતા જમીન પર લાંબા થયા. ૪૮ આ મહાલય છે, આ ધનભંડાર છે, આ રમણીઓ છે, આ પરિવાર છે એમ પિતાના વૈભવનું ચિન્તન કરતે માણસ મનમાં ખુશ થાય છે. પણ આંખ મિંચાઈ કે પછી કઈ નથી.. Page #60 -------------------------------------------------------------------------- ________________ अध्यात्मतत्त्वालोकः। प्रथम .' अनेनं देहेन करिष्यसे यत् , पुण्यं तदन्यत्र भवे सहायः- । गमिष्यतस्ते भविता, न तु स्वात् परिच्छदादेकतमोऽपि कश्चित् ॥ . .... , अस्ति त्रिलोक्यामपि.कः शरण्यो जीवस्य नानाविधदुःखमाजः ! । .धर्मः शरण्योऽपि न सेव्यते चेद् । . दुःखानुषकास्य कुतः क्षयः स्यात् !॥ । संसारदावानलदाहतप्त । आत्मैष धर्मोपवनं श्रयेच्चेत् । क्व तस्य दुःखानुभवावकाशः। कीहक् तमो भास्वति भासमाने । ॥ . मातेव पुष्णाति पितेव पाति भ्रातेव च स्निह्यति मित्रवञ्च । ' प्रीणाति धर्मः परिपाल्यमानो न युन्यते तत्र निरादरत्वम् ॥ Page #61 -------------------------------------------------------------------------- ________________ કલારખા ] માત્મના ! ૪૯ આ શરીરથી જે પુણ્ય કર્મ કરીશ, તે પરલોકમાં જઈશ ત્યાં તેને સહાયક થશે. પરંતુ કુટુંબ પરિવારમાંથી કોઈ સહાયક થવાનું નથી. ૫૦ નાનાવિધ દુખેથી આ જીવને ત્રણ લેકમાં કઈ શરણુ નથી. શરણુ લેવા ચાગ્ય ધર્મ છે. તે પણ જે ન આરાધાય તે દુખનો નાશ કેમ સધાય. ૫૧ સંસારરાવાનળની જવાળામાં બળતો આત્મા જે ધર્મના બગીચાને આશ્રય લે તે તેને દુઃખ અનુભવવાનું ન રહે. સૂર્ય જ્યાં તપતો હોય ત્યાં અલ્પકાર કે! પર ધમનું આરાધન કરનારને ધમમતાની જેમ પિષણ કરે છે, પિતાની જેમ રક્ષણ કરે છે. બ્રાતાની જેમ નેહ કરે છે અને મિત્રની જેમ પ્રીતિ પમાડે છે. માટે ધમ તરફ અનાદર કર કેકનથી. Page #62 -------------------------------------------------------------------------- ________________ अध्यात्मतवालोकः। [प्रथम , • स्वास्थ्यं च ऋद्धि, प्रतिमां च कीर्ति लब्ध्वा सुखस्यानुभव करोषि । यस्य प्रभावेण तमेव धर्म मुपेक्षसे चेन्न करोषि साधु ॥ . .. इच्छन्ति धर्मस्य फलं तु लोकाः - "" कुर्वन्ति नामु पुनरादरेण | . इच्छन्ति पापस्यं फलं तु नैव __ परायणास्तत्करणे तु सन्ति । इप्यन्त आम्रस्य फलानि चेन् तत् . संरक्षणं तस्य विधेयमेव । एवं च सौख्याधिगमाय कार्या कुर्वन्त्यवोधा नहि धर्मरक्षाम् ॥ ५६ सुखस्य मूल खलु धर्म एव- . च्छिन्ने च मूले क्व फलोपलम्भः । : आरूडशाखाविनिकृन्तनं तद् विहाय धर्म सुखसेवनं यत् ॥ Page #63 -------------------------------------------------------------------------- ________________ आत्मनागृतिः। - ૫૩ સ્વાચ્ય, દ્ધિ, બુદ્ધિ અને કીર્તિ એ બધું જેના પ્રભાવે મેળવી સુખની મઝા ભોગવી રહ્યો છે, તે જ ધર્મ તરફ બેદરકારી રખાય એ ઠીક નથી. લેકે ધર્મનાં ફળ ચાહે છે, પણ ધર્મસાધનમાં સાવર બનતા નથી. પાપનું ફળ કેઈ ચાહેતું નથી, પણ પાપ આચરવામાં જગત કેટલું મસ્ત છે ! આંબાનાં ફળ ઇષ્ટ હોય તે તેનું રક્ષણું કરવું જ જોઈએ. એજ પ્રમાણે સુખની પ્રાપ્તિ માટે ધર્મરક્ષણ કર્તવ્ય છે, જે, અજ્ઞ જન કરતા નથી. ૫૯ સુખનું મૂળ ધર્મ છે. મૂળ કપાતાં ફલપ્રાપ્તિ કેવી! મને હડસેલીને સુખ ભોગવવું એ ખરેખર જે શાખા પર બેસવું તે જ શાખાને કાપવા બરાબર છે. Page #64 -------------------------------------------------------------------------- ________________ अध्यात्मतत्वालोकः। प्रथम '' वपुः क्षणध्वंसि विनश्वरी श्री मृत्युः पुनः सन्निहितः सदैव । तस्मात् प्रमादं परिहाय धर्मे । समुद्यतः स्यात् सततं सुमेधाः ॥ ६८ मुझे विलासं वपुषः सदैव , . पोषं तथाऽलङ्करणं विधाय। परं न तस्मै त्वमिहाऽऽगतोऽसि नानीहि कर्तव्यदिशं त्वदीयाम् ।। ' । • मुक्तानि भोन्यानि सुरोचकानि . पीतानि पेयानि रसाछुतानि । ... यदा बहिस्तात् क्षिपते शरीर' कीहक् तदा तेषु विरूपमा ! ॥ • 'रसायनं सेवतु सर्वदापि .. ." मुतां पुनः पौष्टिकभोजनानि । तथापि नो नक्ष्यति देह-कुम्भ .. ' भस्मावशेषीभवनस्वभावः ॥ Page #65 -------------------------------------------------------------------------- ________________ આત્મનાકૃતિઃ । ૫૭ શરીર ક્ષણવસી છે, લક્ષ્મી વિનશ્ર્વર છે, મૃત્યુ સદા પાસેજ છે. માટે સમજુ માણુસે ધમ સાધનમાં પ્રમાદ ન કરતાં નિરન્તર ઉદ્યત રહેવુ ઘટે પ્રથમ ] ३१ યુ શરીરને પોષી અને અલકૃત કરી . હંમેશાં વિલાસ ભાગવે છે; પણ તે માટે તુ અહીં આવ્યા નથી. તારી પુખ્તવ્ય-દિશા સમજ ! પહ સુન્દર રોચક ભાજન લીધાં હોય અને અદ્ભુત રસનાં પીણાં પીલાં ડાય પણ જ્યારે શરીર તેને અહાર ફૂંકે છે ત્યારે તેમાં કેવી વિરૂપતા હોય છે ! ૬૦ હંમેશાં રસાયણ સેવા અને પૌષ્ટિક સાજન કરી, તે પશુ આ દેહ કુમ્ભના જે ભસ્યાવશેષ મનવાના સ્વભાવ છે તે મટવાના નથી. Page #66 -------------------------------------------------------------------------- ________________ अध्यात्मतत्त्वालोकः। प्रथम . रोगैः प्रपूर्ण भविनां शरीर- . . __ मन्तःस्थितेष्वेषु जनो मदान्धः । यदा बहिस्ते प्रकटीभवन्ति . . दीनाननः पश्यति दुःखमेव ।। '' शरीरमोहं परिहाय चेतः- . . - शुद्ध्यै प्रयत्नः सततं विधेयः । . . न देशुद्धौ पुरुषार्थसिद्धिश्चित्तै तु शुद्ध पुरुषार्थसिद्धिः ॥ ६३ अन्यत्र मोक्षान्नहि वास्तव शं ' देहश्च मोक्षश्च मिथो विरुद्धौ । मुमुक्षवस्तेन न देहमोह कुर्वन्ति, कुर्वन्ति बुमुक्षवस्तु ।। .. अस्मादसाराद् वपुषो यथार्थ सारं समाकांलसि यद्यवाप्तुम् । परोपकारेण महाव्रतेन स्वस्योपकारं मतिमन् ! विधेहि ॥ Page #67 -------------------------------------------------------------------------- ________________ आत्मजागृतिः । કા દેહધારીનુ શરીર રામાથી ભરપૂર છે. મેં રાગો અન્દર હૈાય ત્યાં સુધી માણસ માન્ય છે; પણ જ્યારે તે ખહાર આવે છે ત્યારે માણુસ ખાપડી . દીન બની જાય છે અને સર્વત્ર દુખ જ ભાળે છે. ગજળન્ ] ૬૨ શરીરમાહ દૂર કરી ચિત્તની શુદ્ધિ માટે પ્રયત્નશીલ થવુ જોઈએ. દેહશુદ્ધિમાં પુરુષાર્થ સિદ્ધિ નથી, પશુ ચિત્તની શુદ્ધિમાં પુરુષાર્થ સિદ્ધિ છે. ૧૩ મેક્ષ સિવાય અન્યત્ર વાસ્તવિક સુખ નથી; અને ઢેલું તથા માથુ પરસ્પર વિરુદ્ધ છે. માટે મુમુક્ષુ દેહમેહમાં નથી પડતા. પણ એ માહમાં મુક્ષુક્ષુ ( ભાગેરરૢ ) પડે છે. ૪ આ સુર આ અસાર શરીરમાંથી વાસ્તવિક સાર મેળવવા ઇચ્છા હોય તેા પાપકારનું મહાન વ્રત સ્વીકાર કર. પરાકારથી આત્માપાર સાય. Page #68 -------------------------------------------------------------------------- ________________ अध्यात्मतत्त्वालोकः । [प्रथम येनैव देहेन विवेकहीनाः - संसारवीन परिपोषयन्ति । • तेनैव देहेन विवेकमानः संसारबीनं परिशोषयन्ति । , मिष्टान्नमोगं कुरुतः समान द्वौ मानुषावेकतरस्तु तत्र-। बध्नाति कर्माणि निहन्ति चान्यो मोहे विवेके च विजृम्ममाणे ॥ , चेद् धावतो जीववधो न जातो - जातः पुनः पश्यत एव यातः । * तथापि हिसाफलमादिमे स्या न्मूढे, द्वितीये न घृतोपयोगे ॥ अशुद्धमन्तःकरण भ्रमाय विशुद्धमन्तःकरणं शिवाय । मनोमलानां प्रतिघात एव महत्तम पौरुषमामनन्ति ।। Page #69 -------------------------------------------------------------------------- ________________ પ્રાથમિ ] આમના તિઃ | જે શરીર વડ વિવેકહીને સંસારના બીજને પુષ્ટ કરે છે, તે જ શરીર વડે વિવેકશાલી સંસારના બીજને સુકવી નાખે છે. બે માણસે સમાન મિષ્ટાન્ન જમી રહ્યાં છે તેમાં એક મેહવશ હેઈ જમતાં જમતાં કર્મ બાંધે છે, જ્યારે બીજે વિવેક દષિના યોગે કર્મને હણે છે. ૭ કદાચ દોડતા માણસથી જીવવિધના ન થઈ અને જોઇને ચાલતા માણસથી જીવવિરાધના થઈ. છતાં હિંસાને દોષ પહેલા ઉપચાગમૂહ માણસને લાગે, પણ બીજા ઉપગસમ્પનને ન લાગે. ૬૮ અશુદ્ધ અન્તઃકરણ ભ્રમણ માટે છે અને વિશુદ્ધ અન્તઃકરણ કલ્યાણ માટે છે. મોટામાં મહેટા પુરુષાર્થ મનના મેલને કાપવામાં છે. Page #70 -------------------------------------------------------------------------- ________________ १ अध्यात्मतत्त्वालोकः । [प्रथम रागं च रोपं च परत्र कुर्वन् । वृथा जनो यापयति स्वजन्म । सुख च शान्तिः परमार्थवृत्त्या चित्तस्य साम्यं भजतो भवेताम् ।। परोन्नती कि परिखिद्यसे त्व । परक्षतौ कि वहसे प्रमोदम् ।। सशन्ति नान्यं तव दुर्विकल्पा स्त्वामेव बघ्नन्ति तु कर्मपाशेः ॥ - दुश्चिन्तनं यत् क्रियते परत्र । । । प्रतिध्वनिः स्वं समुपैति तस्य । । आघाततोऽन्यत्र विघीयमानात् प्रत्याहतिः स्वं समुपस्थिता स्यात् ।। परोन्नतौ चेत् तव दुष्प्रयत्नैः - • क्षतिभवेत् कस्तव तत्र लाभः ।. पुष्णनसूयां विफल परत्र स्वस्यैव हानि कथमातनोषि १ ॥ Page #71 -------------------------------------------------------------------------- ________________ आत्मनागृतिः । ૬૯ બીજા પર શગ ને રાષ કરતા મન્દુમતિ પાતાની જિન્દગીને વૃથા ગુમાવે છે. ચિત્તની સમવૃત્તિ જેણે પ્રાપ્ત કરી છે તેને જ સાચુ સુખ અને વાસ્તવિક શાન્તિ પ્રાપ્ત છે. ગમ્ ] ૨૭ co બીજાની ઉન્નતિમાં તુ ખિન્ન થાય છે અને બીજાની હાનિમાં ખુશ થાય છે એ શા માટે ? યાદ રાખ કે તારા દુષ્ટ વિકલ્પા બીજાને સ્પર્શતા નથી, પણુ ઉલટુ તનેજ કર્માંના પાશામાં જડે છે. ૧ બીજાને માટે જે ખુરૂ' ચિંતવાય છે, તેની પ્રતિધ્વનિ પોતાનીજ ઉપર પડે છે. માસ ખીજા પર આઘાત કરે છે, પણ તેના પ્રત્યાઘાત તેને પાતાનેજ લાગે છે. C તારા અધમ પ્રયત્નાથી ખીજાની ઉન્નતિને કો પાંચ તેમાં તને શો લાભ ? ફાગત ખીજા ઉપર અસૂયા પોષતા શા માટે તું તારી પાતાનીજ હાનિ કરી રહ્યો છે Page #72 -------------------------------------------------------------------------- ________________ अध्यात्मतत्त्वालोकः । [प्रथम • धर्मों महानस्ति परोपकारः परापकारो महदस्ति पापम् । । विहाय धमै चरणं च पापे सुधामनादृत्य विषस्य पानम् ॥ ... जागर्ति पुण्यं प्रबलं यदीयं ... ' प्रवर्धमानोदयभागधेयम् । तमन्यथाकमिलं न कोऽपि कस्मैचिदीष्येन विवेकि चेतः ।। •. अम्युनतिश्चावनतिश्च यत् स्यात् ' '. पुण्यस्य पापस्य च जृम्भित तत् । क्षीणे च पुण्येऽभ्युदयो व्यपैति तन्नश्वर शर्मणि को विमोहः । ॥ 1 ऐश्वर्यमालोक्य भुवां विचित्रं चित्रीयसे मुह्यसि वा कथं त्वम् । 1- विपाक एवास्ति हि कर्मणोऽसौ . . पाताय लुब्यस्य च पुण्यभोगः ॥ . . Page #73 -------------------------------------------------------------------------- ________________ प्रकरणम् ] आत्मजागृतिः। ૭૩ પરપકર એ મહાન ધર્મ છે અને પરાપકાર એ મહાન પાપ છે. ધર્મ છેડી પાપ આચરવું એ અમૃત મૂકી વિષ પીવા જેવું છે. જેનું પ્રબલ પુય જાગતું છે તેના વૃદ્ધિશાલી ભાગ્યેયને અન્યથા કરવા દુનિયામાં કોઈ સમર્થ નથી. પછી ઈર્ષ્યા શા માટે? વિવેકી હૃદય કેઈ ઉપર ઈષ્ય ન કર, પ દુનિયામાં “ચઢતી”, “પડતીએ પુય, પાપનું વિક્રણ છે. પુણ્ય ખલાસ થતાં ઉદયને અન્ત આવે છે. પછી નાશવન્ત સુખ પર મેહશે ? ૭૬ દુનિયામાં વિચિત્ર પ્રકારના એશ્વર્યા જોઇ તું કેમ તાજસુખ થાય છે? કેમ માહ પામે છે? એ કમને વિપાક છે. અને પુણ્યને ભગવટે લુખ્ય પ્રાણીને પતનનું કારણ થાય છે. Page #74 -------------------------------------------------------------------------- ________________ ४० 1 अध्यात्मतत्त्वालोकः । ७७ 'इन्द्राः सुराश्वक्रभृतो नरेन्द्रा महौजसः श्रीपतयः सुरूपाः । सर्वेऽपि कर्मप्रभवा भवन्ति कस्तत् सतां कर्मफले विमोहः । ॥ ७१ विभाव्य धीमान् क्षणिकं समग्र विश्वप्रपञ्चं निपुणं स्वदृष्ट्या मोहानधीनं स्वमनो विधाय गच्छेत् पथेनात्महितावहेन ॥ ७९ सदा निरीक्षेतं निजं चरित्रं यच्छुद्धिमाप्नोति विधीयते वा हानि च वृद्धि च घनस्य पश्यन् मूढः स्ववृत्ते न दृशं करोति ॥ ર करोषि दृष्टि न गुणे परस्य दोषान् ग्रहीतुं तु सदाऽसि सज्ज' । युक्तं न ते शूकरवत् पुरीषे परस्य दोषे रमणं विधातुम् ॥ [ प्रथम Page #75 -------------------------------------------------------------------------- ________________ બાળ] आत्मजागृतिः। ઈન્દ્રો, દેવ, ચકવતીએનરેન્દ્રો અને મહાન વીર, ધનપતિઓ તથા સુન્દર રૂપમૂર્તિઓ એ બધા કર્મથી સજાવેલા છે. પછી કર્મફળમાં સુજ્ઞને માહ શા હોય? સમગ્ર વિશ્વપ્રપંચને પોતાની દૃષ્ટિથી બરાબર ક્ષણિક સમજી અને પિતાના ચિત્તને માહથી સ્વતન્ન બનાવી આત્માના હિતસાધક માગે પ્રગતિ કરવી ઘટે. ત્યાં જ બુદ્ધિનું સાફલ્ય છે. હમેશાં મનુષ્ય પિતાના ચારિત્રનું નિરીક્ષણ કરવું જોઈએ કે તે સુધરતું જાય છે કે બગડતું જાય છે. મૂહ માણસ પોતાના ધનની હાનિ-વૃદ્ધિ પર ધ્યાન રાખે છે, પણ પિતાના ચારિત્રની શી દશા છે તે તરફ ધ્યાન આપતા નથી. બીજાના ગુણ પર તારી દષ્ટિ જતી નથી, પણ બીજાના દોષ ગ્રહણ કરવામાં તું હમેશાં તૈયાર રહે છે. જેમ મુંડને અશુચિમાં મજા પડે છે, તેમ તને બીજાના માં આનન્દ પડે છે. પણ એ ઠીક નથી. Page #76 -------------------------------------------------------------------------- ________________ ४२ अध्यात्मतत्त्वालोकः । ८१ दोषानुबद्धः सकलोsपि लोको निदूषणस्त्वस्ति स वीतरागः । ने किं पुनः पश्यसि दह्यमानमहो ! स्वयोरेव पदोरधस्तात् । ॥ ८२ वृथान्यचिन्तां कथमातनोषि ? वृथान्यकार्ये किमुपस्थितः स्याः १ । . किं धूमपुन्नं यतसे ग्रहीतुं विकल्पनालं मनसि प्रतन्वन् ? ॥ 見 अपाचिकीर्षुर्यदि दुःखयोगं निवारय स्व चरिताविलत्वम् । सुखश्रियं वान्छसि वास्तव चेत् सदा सदाचारपरायणः स्याः ॥ १५ सुखस्य दुःखस्य न कोऽपि दाता जीवः समुत्पादयति स्वयं तत् । [ प्रा. दुःखं समाहूय च दूयतेऽज्ञस्तदेति नामन्त्रणमन्तरेण ॥ Page #77 -------------------------------------------------------------------------- ________________ प्रकरणम् ] आत्मजागृतिः । દોષયુક્ત આખું જગત્ છે. નિષ તે એક માત્ર વીતરાગ પરમાત્મા છે. પણ તું તારા પિતાનાજ પણ નીચે બળતું કેમ તે નથી? નકામો શા માટે પારકી ચિન્તા લઈ ફરે છે? વ્યર્થ કેમ પારકી પંચાતમાં પડે છે? મનની અન્દર વિકપાળ રચી ધૂમાડાના બાચકા ભરવા જેવું કેમ કરે છે? દુખના સચારાને ખસેડવા ચાહતે હોય તો દુરાચરણ મૂકી દે. સાચું સુખ મેળવવું હોય તે સદા સદાચારપરાયણ બન. સુખ, દુઃખ આપનાર બીજું કોઈ નથી. જીવ પોતે તે પેદા કરે છે. અને બોલાવીને પછી આજ્ઞ પ્રાણી દુખી થાય છે. કેમકે આમત્રણ વગર હુકમ પણ કયાં આવવા નવરું છે? Page #78 -------------------------------------------------------------------------- ________________ ક f ८५ . सुखं च दुःखं च शरीरिपृष्ठे उझे यथाकर्मविपाकयोगम् । 11, 4 अध्यात्मतत्त्वालोकः । मत्तो न तु स्यादुदये सुखस्य ८६ निशाविरामे दिवसः समेति न व्याकुलः स्याद विपदश्च योगे ॥ • दिनावसाने च निशोपयाति । एवम्प्रकारं सुखदुःखचक्रं विज्ञाय सुज्ञो न भवेदधीरः ॥ ८७ ". · उदेति रक्तोऽस्तमुपैति रक्तः सहस्त्रभानुर्विदितो यथैषः । तथा महान्तोऽपि समत्वमानः सम्पत्तियोगे च विपत्तियोगे || [ प्रथम - ८८ 1 समुज्ज्वलं स्यात् कनकं यथाशौ } विपत्तियोगेऽपि महांस्तथैव । दुःखप्रसङ्गः खलु सत्त्व- हेम्नः परीक्षणे स्यात् कषपट्टिकेव ॥ Page #79 -------------------------------------------------------------------------- ________________ જવાબ ] आत्मजागृतिः । કર્મવિપાકના ચાગ અનુસાર સુખ, દુઃખ પ્રાણુની પાછળ લાગેલાં છે. પણ સુખને લાભ થતાં ઉન્મત્ત ન થઈએ અને દુઃખ આવતાં વ્યાકુળ ન થઈએ. રાત્રિને વિરામ થતાં દિવસ ઉગે છે અને દિવસ અસ્ત થતાં રાત પડે છે. આ પ્રમાણે જગતમાં સુખદુઃખનું ચક્ર ચાલ્યા કરે છે. આમ સમજી સુજ્ઞ જન અધીશ ન થાય, ૮૭ જેમ સૂર્ય ઉદય પામતાં લાલ હોય છે અને અસ્ત થતાં પણ લાલ હોય છે તેમ મહાન આત્માઓ સમ્પત્તિ અને વિપત્તિના સમયમાં સમભાવશીલ હોય છે. અગ્નિના તાપમાં સુવર્ણ જેમ શુદ્ધ થાય છે, તેમ મહાન આત્મા વિપત્તિના વખતમાં વિશેષ ઉજવળ બને છે. દુખપ્રસંગ સત્વરૂપ સુવણની પરીક્ષા કરવામાં સેટી જેવો છે Page #80 -------------------------------------------------------------------------- ________________ अध्यात्मतत्त्वालोकः । [प्रथम प्राप्ता विपत्तिनियमेन भोग्या । दुनितो नैव निवार्यते सा । सहेत तां शान्ततया विवेकी दुानतः प्रत्युत कर्मबन्धः ॥ महान्तमादर्शमवेयिवांस. स्वरूपलाम सततं यतन्ते । स्वरूपलामे सति नास्ति किश्चित् प्राप्तव्यमित्यात्ममुखः सदा स्यात् ।। अयं जनो मातृमुखः शिशुत्वे तारुण्यकाले तरुणीमुखश्च । जराऽऽगमे पुत्रमुखः पुनः स्याद् विमूढधीरात्ममुखस्तु न स्यात् ।। आदौ भवेच्छूकरवत् पुरीषे तत. पुनर्मन्मथगर्दभः स्यात् । जरद्वः स्याज्जरसः प्रहारे भवेन्मनुष्यो न पुनर्मनुष्यः ॥ Page #81 -------------------------------------------------------------------------- ________________ સરગમ્ ] आत्मजागृतिः । ४७ ૮૯ પ્રાપ્ત વિપત્તિ અવશ્ય ભાગવવી પડે છે. દુર્ધ્યાનથી તે નિવારી શકાતી નથી. એટલા માટે શાન્તિપૂર્વક સહન કરી લેવી રહી. ક્રુષ્ણનથી ઉલટુ કમ અપાય. મહાન આદના જેમને અનુભવ થયો છે તે સ્વરૂપલાસની દિશામાં હંમેશાં પેાતાના પ્રયત્ન ચાલુ રાખે છે. આત્મલાભ થતાં કંઇ પણ ખીજું પ્રાપ્ત કરવાનું રહેતુ" નથી. માટે આત્માભિમુખ થવામાં કલ્યાણ છે. ૧ આ માલુસ બાલપણામાં માતાની તરફ મ્હોં કરી એસે છે, યૌવનકાળમાં સ્ત્રી તરફ મ્હોં ફેરવે છે અને વૃદ્ધાવસ્થામાં પુત્ર સામુ. માતુ કરે છે. પણુ મૂઢમતિ કદી આત્મા તરફ્ સુખ કરતા નથી. ૯૨ આ માણસ પ્રથમ તા ( બચપણમાં ) અથુચિમાં ભૂંડની જેમ આળોટતા હૈાય છે; પછી ( જીવાની આવતાં) કામચેષ્ટામાં ગધેડા જેવા અને છે; અને એ પછી ઘડપણમાં એની મુઢા અળદ જેવી હાલત થાય છે. પુણ્ મનુષ્ય મનુષ્ય મનતા નથી. Page #82 -------------------------------------------------------------------------- ________________ अध्यात्मतत्त्वालोकः । [प्रथम लाभार्थमाध्यात्मिकजीवनस्य - देवा अपीप्सन्ति मनुष्य-जन्म । तदेव कि त्वं मलिनीकरोषि प्रमादपङ्के हृदि चेत किन्चित् ! ॥ सदैहिकं साधोयतुं परोऽसि परन्तु किन्चित् सहगामि नास्ति । . यद्यस्ति किञ्चित् त्वयि बुद्धितत्त्व माध्यात्मिक चिन्तय तर्हि शुद्धम् ॥ जीर्णा नरा कि मरणं मृत कि रोगा हताः कि युवता स्थिरा किम् ।। कि सम्पदो निश्चितनित्ययोगा यनिर्विशङ्को विषयानुषङ्गः ॥ पद्विन्द्रियत्वे मनसः स्फुरत्त्वे स्वस्थे च देहे पुरुषार्थसिद्धौ । यतस्व, वार्धक्य उपागते तु किञ्चिन्न कर्तुं प्रभविष्यसि त्वम् ।। Page #83 -------------------------------------------------------------------------- ________________ મામ્ आत्मजागृतिः । ४९ આધ્યાત્મિક જીવનના લાભ માટે દેવા પણ મનુષ્ય. જન્મની પ્રાપ્તિ ઈચ્છે છે. તે જ મનુષ્યજન્મને તુ પ્રમાદરૂપ કાઢવમાં કેમ રગદોળી રહ્યો છે? હૃદયમાં જા વિચાર કર. હંમેશાં મા જિન્દગીના ભાગા સાધવાની મહેનતમાં તુ લાગ્યા રહે છે. પશુ નક્કી સમજ કે કંઈ પણ સાથે ચાલનાર નથી. તારામાં ને કઇ મુદ્ધિ તત્ત્વ હોય ત વિશુદ્ધ આધ્યાત્મિક ચિન્તનમાં તેના ઉપયોગ કર. પ તુ જશ જીણુ થઈ ગઈ છે, મરણુ મરી ગયું છે, રાશે હણાઈ ગયા છે, યૌવન સ્થિર થયું છે અને શુ લક્ષ્મીએ શાશ્વત સમ્બન્ધ રાખવાના નિર્ધાર કર્યો છે કે વિષયભાગમાં નિ મડયો રહે છે ? ઈન્દ્રિયાની પટ્ટુતા છે, મનની સ્ક્રૂત્તિ છે અને શરીર સ્વસ્થ છે એ હાલતમાં પુરુષાથ સાધવા પ્રયત્ન કરી લે. પછી વૃદ્ધાવસ્થા આવતાં કંઇ કરી શકીશ નહિ. Page #84 -------------------------------------------------------------------------- ________________ अध्यात्मतत्त्वालोकः । [प्रथम · कर्मोद्भव' नाटकमेतदस्ति क्षणाद् विलीन शरदभ्रवत् स्यात् । - सुस्पष्टवैरस्य इह प्रपन्चे न बुद्धिमान् मोहवशम्वदः स्यात् ॥ 1- क्षुत्क्षामकुक्षिः क्षितिपोऽपि मिथु । रोगैर्महौना अपि जर्नरः स्यात् । अधः पतेद् दारुणमुन्नतोऽपि विनश्वरोऽयं भवभूतियोगः ॥ • दुःखान्यपाराण्यनुभूय यत्र . . . शरीरमाजो ननिमाप्नुवन्ति । विलोक्य तत् स्थानकमेव भूयो हृष्यन्ति हा ! दारुण एष कामः ! ।। भवेन्मतिश्चेद् विषयानुषत्त्या शर्म समायास्यति कामतर्षः । तदेतदज्ञानविजृम्भितत्व विवर्धते पावकवद् घृतेन ॥ Page #85 -------------------------------------------------------------------------- ________________ પ્રાઇમ ] आत्मजागृतिः। આ કર્મસમુહંત નાટક છે. શરદુનાં વાદળની જેમ ક્ષણવારમાં વિખરાઈ જાય છે. સ્પષ્ટ વિરસ આ પ્રપંચમાં બુદ્ધિમાન મોહવશ ન થાય, રાજા પણ સુધાક્ષામકુક્ષિ બની ભિક્ષા સાર રખડે છે અને મહાન બલવાનું પણ રેગથી જર્જરદેહ બની જાય છે. ઉનત કશાએ પહેલાનું પણ શેર અધઃપતન થાય છે. ખરેખર ભલ–વિભૂતિ વિનશ્વર છે. જે સ્થાનમાં અપાર દુઃખ અનુભવી મનુષ્ય જન્મ લે છે, તે જ સ્થાનને ફરી અવલેતાં માણસ ખુશ થાય છે. અહા! ગજબ કામવાસના! ૧૦૦ વિષયાનુર્ષગથી કામતા શાન્ત પડે એમ છે કે માનતા હોય તે તે ભૂલભરેલું છે. ઘોની આહુતિથી અગ્નિ જેમ વધે છે, તેમ વિષયોગથી કામતૃણુ વધે છે. Page #86 -------------------------------------------------------------------------- ________________ ५२. अध्यात्मतत्त्वालोकः । १०१ प्रतिष्ठिता यत्र शरीरशक्तिरधिष्ठितो यत्र धियो विकासः । व्यवस्थिता यत्र सुरूप - कान्तिमहावृतो हन्ति तदेव वीर्यम् ॥ १०२ वैराग्यपीयूषरसेन धौत मप्याशु तो मलिनं पुनः स्यात् । विकारहेतौ निकटं प्रयाते, आत्मा स्वयं हन्ति हि दुर्बलः स्वम् ॥ १०३ . जगत्त्रयीशासनशक्तितोऽपि मनोवशीकारबलं प्रधानम् । विकारहेतौ सति विक्रियन्ते न ये त एव प्रभवो यथार्थाः ॥ १०४. ध्येयस्थिरं संविकसद्विवेकं C प्रचण्डधैर्यं विषयाद् विरक्तम् । अध्यात्मचिन्तारितं मनश्चेत् [ प्रथम किं तस्य कुर्याम्मदमः शिखण्डी ! ॥ Page #87 -------------------------------------------------------------------------- ________________ મવળમ ] आत्मजागृतिः । ૧૦૧ જેની અન્દર શરીરનુ ખળ સમાયલ' છે, જેના પર બુદ્ધિવિકાસના આધાર છે અને જેમાં સૌન્દ્રય ઉપાવવાની શક્તિ છે તે જ વીતે મહાચ્છન્ન જન હણી નાંખે છે! ૧૦૨ વૈરાગ્યરૂપ અમૃતરસથી ધાવાયલુ` મન પણ વિકારનુ’ સાધન પાસે આવતાં ફરી પાછુ એક્દમ મલિન થઈ જાય છે. ખરેખર નિળ આત્મા પોતે જ પોતાને હણે છે. ५३ ૧૩ ત્રણ જગતનું શાસન કરવાના અળ કરતાં પણુ મનને વશ કરવાનું અળ ચઢી જાય છે. વિકારહેતુની ઉપસ્થિતિમાં પણ વિકારવશ થતા નથી, તેઓ જ સાચા વીર છે. જે - ૧૦: મન ધ્યેય પર સ્થિર હાય, વિવેકથી વિકસિત હૈાય, પ્રચર્ડ ધ્યેય સમ્પન હાય, વિષયથી વિરક્ત હોય અને અધ્યાત્મચિન્તાનિત હાય તા કલીમ કામ તેને શુ કરવાના હતા ! P Page #88 -------------------------------------------------------------------------- ________________ ५४ - 1 अध्यात्मतत्त्वालोकः । १०५ "यथा मनःसारथिरिन्द्रियाश्वान् ' 'युद्धे तथा ते विषयेषु यान्ति । निपातयन्त्याशु च तत्र जीवमतोऽधिकः कः परतन्त्रभावः ! ॥ t विनश्वरं विश्वमसारमेतत् ज्ञात्वा स्थिरीकृत्य मनः स्वकीयम् । विचारयान्तःकरणे यथावत् कल्याणसंसाधनमात्मनः क्व ॥ १०७ स एव धीरो बलवान् स एव 1 ' स एव विद्वान् स पुनर्महात्मा । * 'येनेन्द्रियाणामुपरि स्वसत्ता विस्तारिता मानसनियेन ॥ १०१ 'नितेन्द्रियं शान्तमनः प्रतिष्ठितं कषायमुक्तं ममताविवर्जितम् । " विरक्तिभानं स्तुमहे महात्मकं स एव सारं लभते स्म जीवनात् ॥ [ प्रथम Page #89 -------------------------------------------------------------------------- ________________ आत्मजागृतिः । ૧૫ અનરૂપ સારથિ ઈન્દ્રિયરૂપ ઘેાડાઓને જેમ પ્રેરે છે તેમ તે ઘેાડાઓ વિષયેામાં જાય છે અને જીવને ત્યાં પટકે છે. આથી વધુ પરાધીનતા મીજી કઇ હાય ! મળમૂ ] ५५ lot આ બધુ વિનશ્ર્વર અને અસાર સમજી, અને પોતાના મનને સ્થિર કરી અન્તઃકરણમાં ખરાખર વિચાર કર કે આત્માનું સાચું કલ્યાણુ શેમાં છે ! te તે જ ધીર છે, તે જ અલવાન છે, તે જ વિદ્વાન છે અને તેજ મહાત્મા છે, કે જેણે પોતાના મનને કાબૂમાં કરી પાતાની ઇન્દ્રિયા ઉપર પેાતાની સત્તા જમાવી છે. ૧૮ જિતેન્દ્રિય, શાન્તમનઃપ્રતિષ્ઠિત, કષાયમુક્ત અને મમતાવિરહિત એવા વિરક્ત આત્મચેાગીને અને સ્તવીએ છીએ. જીવનના ખરા સાર એણે જ મેળવ્યેા છે. Page #90 -------------------------------------------------------------------------- ________________ अध्यात्मतत्त्वालोकः । [प्रथम सुखं वाञ्छन् सर्वत्रिजगति तदर्थ प्रयतते __ तथापि क्लेशौघान् सततमनुबोमोति विविधान् । तदेव संसार विषयविषदुःखैकगहनं विदित्वा निःसङ्गीभवति रमते चात्मनि दुषः ॥ पूर्णानन्दस्वभावः परमविभुरयं शुद्धचेतन्यरूपः . . सर्वोन्द्रासिप्रकाशोऽहह तदपि नडैः कर्मभिः संविलग्य । म्लानि नीतो नितान्त तदथ विमलतां नेतुमेनं यतध्व प्राक्त चात्र भूयः स्मरत दृढतया कर्मभूमिः स मोहः ॥ १११ कृत्वा. स्वस्थ हृदय-कमलं मुक्तवाह्यप्रसङ्गं शान्त्यारामे समुपविशतोर्तुमात्मानमुच्चैःमन्त्रं हेहो ! कुरुत सुषियोऽनादितः पाशबद्धं कः स्यात् स्वात्मोपरि हतदयो मूढधीशेखरोऽपि ! ॥ इत्येवं गृहिणोऽपि चेतसि सदा सद्भावनालम्बनाद् ___ अध्यात्म रचयन्ति चारुचरितास्तत्त्वप्रबोधोन्ज्वलाः । एतेनैव पथा च तेऽपि भवतो मुच्यन्त एवासुखाद्, इत्येव परिभावितः परिमितोऽध्यात्मोपदेशो मृतुः ॥ Page #91 -------------------------------------------------------------------------- ________________ आत्मजागृतिः। ૧૦૯ ત્રણ જગમાં સર્વ પ્રાણુઓ સુખને ચાહે છે અને તે માટે પ્રયત્ન કરે છે, છતાં હમેશાં જાતજાતનાં દુખે ભગવે છે. આમ, સંસાર વિષયરૂપ વિષનાં દુખતું ગહન જગલ છે એમ સમજી સુજ્ઞ જન નિ સંગ દશા પ્રાપ્ત કરી આત્મદશામાં રમણ કરે છે આત્મદશામાં રમણ કરવાનું ચાગ્ય ધારે છે. ૧૧૦ પૂર્ણ આનન્દસ્વભાવ, પરમવિભુ,શુદ્ધચૈતન્યરૂપ અને સર્વપ્રકાશક જ્યોતિ સ્વરૂપ એવા આત્માને પણ જડકોએ વળગીને અત્યંત મલિન હાલતમાં મૂકી દીધા છે. હવે એને પાછો નિર્મળ સ્થિતિમાં લાવવા પ્રયત્ન કરો. અને, આગળ કહેવાયું છે તેમ, કમની ભૂમિ એક માત્ર મેહ છે એ વાતને સ્મરણમાં રાખે. ૧૧૧ સુરે! બહારના પ્રસંગે મૂકી હૃદય-કમળને સ્વસ્થ બનાવી શાન્તિના બગીચામાં ઉપસ્થિત થાઓ ! અને અનાદિયાશબદ્ધ આત્માના ઉદ્ધાર માટે મહાન પરામર્શ કરે. પિતાના ઉપર કોણ નિર્દય હાય! મૂઢમાં મૂઠ પણ એવો ન હાય. ૧૧૨ આ પ્રમાણે, સદાચરણસભ્યન અને તત્વથી ઉજવળ એવા ગૃહસ્થા પણ હંમેશાં સદુભાવનાનું આલમ્બન લઈ પોતાના ચિત્ત પર અધ્યાત્મની રચના કરી શકે છે. અને આ જ માગે તેઓ પણ દુખપૂર્ણ સંસારથી ટી શકે છે. આમ અધ્યાત્મને પરિમિત અને સુગમ ઉપદેશ આ પ્રથમ પ્રકરણમાં ભા . Page #92 --------------------------------------------------------------------------  Page #93 -------------------------------------------------------------------------- ________________ द्वितीय-प्रकरणम् । 'पूर्वसेवा। - - Page #94 -------------------------------------------------------------------------- ________________ R १. लावायलोकः । रि अध्यात्मतत्त्वालोकः । [द्वितीय योगाधिरोहो न हि दुष्करश्चेत् कि दुष्कर तर्हि जगत्त्रयेऽपि । योगस्य भूमावधिरोहणार्थ मादावुपायः परिदश्यतेऽयम् ॥ भक्तिगुरूणां परमात्मनश्चाss चारस्य शुद्धिस्तपसि प्रवृत्तिः निःश्रेयसे द्वेषविवर्जितत्व मियं सताऽदयंत 'पूर्वसेवा ॥ पिता च माता च कलागुरुव ज्ञातेयवृद्धाः पुनरेतदीयाः । धर्मप्रकाशप्रवणाश्च सन्तः सतां मतः श्रीगुरुवर्ग एषः ॥ कर्तव्य एतस्य सदा प्रणाम श्चित्तेऽप्यमुष्मिन् बहुमान एव । पुरोऽस्य सम्यग् विनयप्रवृत्ति वर्णवादस्य नियोधनं च ॥ Page #95 -------------------------------------------------------------------------- ________________ પ્રારા ] पूर्वसेवा । ચાશપથ પર આરોહણ કરવું જે દુષ્કર ન હોય તે ત્રણ જગમાં કંઈએ દુષ્કર નથી. ચાગની ભૂમિ પર આરોહણ માટે આ આદિ ઉપાય બતાવવામાં આવે છે. ગુરુઓની ભક્તિ, પરમાત્માની ઉપાસના, આચારશુદ્ધિ, તપ, અને મોક્ષ વિષે અષ વૃત્તિ આટલી બાબતે ‘પૂર્વસેવા ના નામથી બતાવવામાં આવી છે. પિતા, માતા, વિદ્યગુરૂ અને તેમના જ્ઞાતીય વડેરા તથા ધર્મપ્રકાશક સાધુ અને એ બધા ગુરુવર્ગમાં ગણાયા છે. આ ગુરુવને સદા નમન કરવું. એમને માટે ચિત્તમાં બહુમાન રાખવું. એમની સમક્ષ ઉચિત વિનયાચરણ રાખવું. એમના વિષેના અવર્ણવાદન સાંભળવા. Page #96 -------------------------------------------------------------------------- ________________ अध्यात्मतत्त्वालोकः । [द्वितीय आराध्यभावः प्रथमोऽस्ति पित्रो विमानयस्तौ लघुधीबुंधोऽपि- ' आराधयेद् धर्मगुरुक्रमौ कि नाबद्धमूलस्तरेषते हि ॥ महोपकारौ पितरौ 'प्रसिद्धौ कर्तव्यमाद्य हि तयोरुषास्तिः । मोहाकुलास्ते परिताप्य ये ता विच्छन्ति धर्माचरणं विधातुम् ॥ वृद्धस्य सेवा शुरुलोकसेवा ग्लानस्य सेवा पुनरातसेका ।कल्याणलाभस्य महान् स पन्थाः सेवाप्रधानो हि मनुष्यधर्मः ॥ - • अपक्षपाताः शुचितत्त्वबोधा - महाव्रतेषु स्थिरतां दधानाः । _ ' 'असङ्गिनः शान्त-भीर-धीरा धर्मोपदेशा पुरवो विरकाः ॥ । Page #97 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ ] પૂર્વસેવા ! ૨૨ સહુથી પ્રથમ આરાધ્ય સ્થાન માતાપિતાનું છે. તે પંડિત માણસ પણ મજમતિ છે કે જે તેમની સાથે અનાદરભાવથી વતે છે. એ માણસ ધર્મગુરુની ચરણભકિત પણ શું કરશે ! જેનું મૂળ મજબૂત નથી તે વૃક્ષ શું વધવાનું હતું! માતાપિતા મહાન ઉપકારી તરીકે પ્રસિદ્ધ છે. તેમની ભક્તિ એ પ્રથમ કર્તવ્ય છે. તે માણસે મહાકુલ છે કે જેઓ તેમને સતાપમાં બળતાં મૂકી ધર્મસાધન કરવાની આકાંક્ષા રાખે છે. વૃદ્ધની સેવા, વડીલેની સેવા, ગુરુઓની સેવા, ગ્લાનની સેવા અને દુખીની સેવા એ કલ્યાણુપ્રાપ્તિને મહાન માર્ગ છે. સેવા એ મુખ્ય મનુષ્યધર્મ છે. જેઓ પક્ષપાતરહિત છે, જેઓ શુદ્ધ તત્વજ્ઞાનથી વિભૂષિત છે, જેઓ મહાવ્રતની સાધનવિધિમાં નિશ્ચલ છે અને જેઓ શાન્ત, ગબ્બીર, ધીર તેમજ સંગવિમુક્ત છે એવા વિરક્ત ધર્મપ્રકાશક સન્તા ગુરુ છે, Page #98 -------------------------------------------------------------------------- ________________ ૪ अध्यात्मतत्त्वालोकः । ९ तथाविधाः श्रीगुरवो भवाब्धौ स्वयं तरीतुं न पर यतन्ते । उद्धर्तुमन्यानपि देहभाजः, परोपकाराय सतां हि यत्नः ॥ १० न यत्र रागादिकदोषलेशो ज्ञानं च यत्राखिलतत्त्वभासि । स पूर्णशुद्धो भगवान् परात्मा सतां मतो 'देव' पदाभिधेयः ॥ ११ रागेण रोषेण वयं प्रपूर्णा स्तथैव देवोऽपि हि सम्भवेच्चेत् । कस्तत्र चास्मासु च तर्हि भेदो विवेक्तुमर्हन्ति बुधा यथावत् ॥ १२ अरागभावः पुरुषार्थसाध्यो देवस्य तत्त्व परमं तदेव । रागादिदोषेष्वपयातवत्सु सद्यः परज्योतिरुदेति पूर्णम् ॥ [ द्वितीय Page #99 -------------------------------------------------------------------------- ________________ વાળા ] પૂર્વસેવા ! એવા ગુરુમા વસમુદ્રમાં કેવળ પિતેજ તરવાનો પ્રયત્ન કરે છે એમ નથી, પણ બીજાઓને ઉદ્ધાર કરવામાં પણ વનવાન હોય છે. સુજનાનો પ્રયત્ન પાપકાર માટે વાય છે. ૧૦ જે રાગદ્વેષાદિ સર્વ દોષાથી સર્વથા વિમુક્ત છે અને જેનું જ્ઞાન સકલતવપ્રકાશક છે એ પૂર્ણ શુદ્ધ પરમાત્મા દેવ' કહેવાય છે. રાગ અને દ્વેષથી આપણો ભરેલા છીએ. દેવ પણ એવાજ હેાય તે પછી તેમાં ને આપણામાં શો ફેર રહે? વિશે આ વિષયમાં બરાબર વિવેક કરી શકે છે. ૧૨ વિતરાગ સ્થિતિ પરમ પુરુષાર્થના દેગે સાધ્ય છે. એ જ દેવનું મુખ્ય તત્વ છે. રાગાદિ દેષ ક્ષીણ થતાંની વાર જ તત્કાલ પૂર્ણ પ તિ ઉદિત થાય છે. Page #100 -------------------------------------------------------------------------- ________________ ६६ अध्यात्मतत्त्वालोकः । [द्वितीय १३ यो वीतरागः परमेश्वरः सोऽ प्रियं प्रियं वा नहि तस्य किश्चित् । रागादिसत्ताऽऽवरणानि नाम तद्वान् न शुद्धो न च सर्वदर्शी ॥ . वयं सरागाः प्रभुरस्तरागः किश्चिन्ततोऽस्मासु स सर्ववेदी । सोऽनन्तवीर्यों वयमल्पवीर्या अस्माकमाराध्यतमः स देवः ॥ . प्रमोर्गुणानां स्मरणात् स्वचेतः शोधप्रवीणीभवनं हि पूना। अपास्य दोषान् गुणचारु वृत्तं स्रष्टुं मतः कर्मविधिः समयः ॥ विलासगोष्ठी विविधां विधातुं मिलेत् सहर्षः समयः सदापि । सम्प्रार्थनायै परमेश्वरस्य नैवाऽवकाशोऽहह मोहरोगः ।। . . Page #101 -------------------------------------------------------------------------- ________________ બાળમ 1 પૂર્વસેવા ૩ ૧૩ જે વીતરાગ છે તે પરમેશ્ર્વર છે. તેને કઈ પણ પ્રિય કે અપ્રિય નથી. રાગાદિ દોષો એ જ આવરણ છે. એવા આવરણવાળો ન શુદ્ધ હેાઈ શકે, ન પૂર્ણ તત્ત્વદેશી સાઈ શકે. ૭ ૧૪ આપણે રાગી છીએ, જ્યારે દેવ વીતરાગ છે; આપણે અલ્પજ્ઞ છીએ, જ્યારે તે સવિત્ છે; આપણે અપવીય છીએ, જ્યારે તે અનન્તવીય છે. એ જ કારણ છે કે આપણે માટે એ પરમ આશય છે. ૧૫ પરમાત્માના ગુણાના ચિન્તનદ્વારા પાતાના ચિત્તસ ંશાધનમાં તત્પર થવું એનુ નામ જ પૂજા છે. પેાતાની અન્દર જે ખુરાઈ હેાય તેને દૂર કરી ગુણુાજજ્વલ જીવન ઘડવા માટે જ સમગ્ર ક્રિયાકાંડ, પૂજાવિધિ વગેરે ચાજવામાં આવ્યાં છે. ૧૧ વિવિધ વિલાસે ભેગવવાને હંમેશાં ખુશીથી વખત મળી શકે. પણ પ્રભુપ્રાથના માટે ફુરસદ ન મળે! કેવા માહરાગ ! Page #102 -------------------------------------------------------------------------- ________________ ६८ , अध्यात्मतत्त्वालोकः । १७ असौ यदीयं स्पृहयालु चेत आत्मोन्नति वास्तविकीं समस्ति । समचितुं भागवतीं विभूति कथञ्चिदाप्नोत्यवकाशमेव ॥ १८ लोकापवादैकपदीनिरासः सुदक्षिणत्वं च कृतज्ञता च । सर्वत्र निन्दापरिवर्जनं च सतां स्ववः प्रस्तुतयोग्यवाक्त्वम् ॥ १९ उदारता दुर्व्ययवर्जनं च कृतप्रतिज्ञापरिपालनं च । नालस्यवश्यं पुनराग्रहश्च सुयोग्यकार्येषु विवेकबुद्धचा ॥ अदैन्यमापद्यपि, नम्रता च सम्पत्प्रकर्षे, महतां व मार्गे - | समारुरुक्षाऽऽजैव - मावे च [ द्वितीय सन्तोषवृत्तिः सुविचारता च ॥ Page #103 -------------------------------------------------------------------------- ________________ પ્રાણી પૂર્વસેવા ૧૭ જેનું ચિત્ત આત્માની વાસ્તવિક ઉન્નતિ સાધવાને ઉત્સુક છે તે પરમાત્માની મહાન જીવન-વિભૂતિના અર્ચનને વખત જરૂર મેળવી શકે, કાપવાના માર્ગને ત્યાગ, સુદાક્ષિણ્ય, કૃતજ્ઞતા, નિન્દાવન, સુજનની ગુણસ્તુતિ, સમાચિત વાણીથવા , ઉદાર વૃત્તિ, અપવ્યયવન, ગ્રહણ કરેલ પ્રતિજ્ઞાનું પરિપાલન, આલસ્યને ત્યાગ, ચોગ્ય કાર્યોના વિષયમાં વિવેકવિભૂષિત આગ્રહ, આપત્તિના વખતમાં અહીનભાવ, સમ્પત્તિના પ્રકમાં નમ્ર વૃત્તિ, મહાન પુરૂષોના માર્ગ પર આરોહણ કરવાની અભિલાષા, બાજીતા, મૃદુતા, સન્તોષવૃતિ, સુવિચારણા, Page #104 -------------------------------------------------------------------------- ________________ ७० अध्यात्मतत्त्वालोकः । २१ सिद्धान्तहानिर्नहि लोकमीतेः सर्वत्र चौचित्यविधायकत्वम् । एवम्प्रकारः स्वयमूहनीयः सद्भिः सदाचार उदारबुद्धया ॥ २२ स्वजीवनं कीदृशमुच्चनीति सम्पादयेद् योगपथारुरुक्षुः । तदेतदेतेन विचारकाणां मनोभुवां स्पष्टमुपागतं स्यात् ॥ २३ बहुप्रकारं तप आमनन्ति [ चतुर्भिः कलापकम् ] युक्तं यथाशक्ति तपो विधातुम् । देहस्य शुद्धिहृदयोन्चलत्व विवेकतस्तत्र विधीयमाने ॥ २४ किञ्चिद् व्यथायामपि सम्भवन्त्या - मनादरस्तत्र न संविधेयः । [ द्वितीय अम्यासतोऽग्रे सुकरं भवेत् तत् कष्टाद् विना क्वास्ति च सिद्धिकामः ! ॥ Page #105 -------------------------------------------------------------------------- ________________ પ્રજા ] પૂર્વસેવા ૨૧ લોકભચથી પોતાના સિદ્ધાન્તાથી વિચલિત ન થવું અને સર્વત્ર ઔચિત્યનું આચર, આ પ્રકારનું સદાચરણું એ સદાચાર છે. ચાગમાર્ગ પર આરોહણ કરવાને અભિલાષી પિતાના જીવનને કેવું ઉચ્ચ નીતિસમ્પન્ન બનાવે છે તે આ પરથી વિચારને સ્પષ્ટ સમજાશે. રક તપના બહુ પ્રકારે બતાવવામાં આવ્યા છે. પિતાની શક્તિ પ્રમાણે તપ કર યુક્ત છે. વિવેકપૂર્વક તપ કરતાં શરીરની શુદ્ધિ થાય છે અને ચિત્ત ઉતાવળ બને છે. ૨૪. તપશ્ચર્યામાં છે કે કંઈક કષ્ટ થાય છે, તથાપિ તેમાં અનાદર ન જોઈએ. અભ્યાસથી સુકર થાય. અને કષ્ટ વિના સિદ્ધિ પણ ક્યાં છે ! Page #106 -------------------------------------------------------------------------- ________________ अध्यात्मतत्त्वालोकः । [द्वितीय अध्यात्मदृष्टया च शरीरदृष्टचाऽ- ' ' . प्युपोषितं खल्वपि सूपयोगि । मनोमलान् देहमलानपास्य भवेददी जीवनलाभहेतुः ॥ २६ समीपवास परमात्मभूते वदन्ति धीरा उपवासशब्दात् । कषायवृत्तेविषयानुषते-- स्त्याग विना सिध्यति नोपवासः ॥ न वास्तवो भोजनमात्मधर्मों देहस्य सङ्गेन विधीयते तु । तस्मादनाहारपदोपलव्ध्यै युक्तं तपोऽप्यम्यसितुं स्वशत्या ॥ न यत्र दुनिमुपस्थित स्याद् योगा न हानि समवाप्नुवन्ति । सीणानि न स्युः पुनरिन्द्रियाणि कुर्यात् तपस्तत् सुविचारयुक्तम् ।। Page #107 -------------------------------------------------------------------------- ________________ ઝા ] પૂર્વસેવા અધ્યાત્મણિએ અને શારીરિક દૃષ્ટિએ પણ ઉપવાસ ઉપયોગી છે. મનના અને દેહના મલને દૂર કરી એ જીવનને લાભ પમાડનારી વસ્તુ છે. તવા “ઉપવાસ” શબ્દથી મહાન આદર્શની સમીપમાં વાસ કર એ અર્થ જણાવે છે. કષાયવૃત્તિ અને વિષયપ્રવૃત્તિને ત્યાગ કર્યા વગર ઉપવાસ સિદ્ધ થતા નથી. ર૭. ખાનપાન એ કઈ આત્માને વાસ્તવિક ધર્મ નથી. શરીરના સશે એ બધું કરાય છે. માટે “ અનાહાર” (વિદેહ) પદની પ્રાપ્તિ સારુ તપને પણ સ્વશક્તિઅનુરૂપ અભ્યાસ કરે ઉપયોગી છે. ૨૮ દુર્ગાન ઉપસ્થિત ન થાય, મન-વચન-કાયના ચોગોને હાનિ ન પહોંચે અને ઈન્દ્રિયો ક્ષીણ ન થાય એ તપ સવિચારપૂર્વક કરીએ. Page #108 -------------------------------------------------------------------------- ________________ ७४ अध्यात्मतत्त्वालोकः । [द्वितीय २९ रोगादियोगे सति पारवश्ये कटं मनुष्यः सहते समग्रम् । उद्देश आत्मोन्नतिसम्पदस्तु स्वाधीनतायां न तपः करोति । ॥ बदन्ति सन्तः, प्रतिपद्यते च दावाग्निकल्सो भव एष भीमः । विचित्ररूपास्ति च कर्मसृष्टि स्तद् भोगकीटीभवितुं न युक्तम् ।। त्यागेन मुक्तिः खलु भोगतो न भोगाश्च रोगाश्च भजन्ति मैत्रीम् । मोक्षो भवेचेद् विषयानुषते भवे तदा को मत पर्यटन स्यात् । । अन्तःशरीरं प्रचरन्ति कर्म प्रत्यर्थिनो गुजदनन्तशौर्याः । अन्नं प्रवेश्यं यदि पोषणीया नान प्रवेश्यं यदि शोषणीयाः ।। Page #109 -------------------------------------------------------------------------- ________________ કવારણ ] પૂર્વસેવા | ર૯ રેગાદિ હાલતમાં માણસ પરવશપણે બધું દુખ સહન કરે છે, પણ સ્વાધીન સ્થિતિમાં આત્મકલ્યાણુના હશે તપ કરતું નથી! તત્વરે કહે છે અને આપણે અનુભવીએ છીએ કે આ સંસાર ભયંકર દાવાનલ સમાન છે. વળી કમષ્ટિ વિચિત્ર પ્રકારની છે. માટે ભોગકીટક બનવું એ ડહાપણું નથી. ૩૧ મુક્તિ ત્યાગથી છે, ભેગથી નથી. ભેગે અને રેગાની પરસ્પર મૈત્રી છે. વિષયાનુણંગથી જે મોક્ષ થતું હાય તે પછી કેાઈનું પણ ભવભ્રમણ નહિ રહે. R શરીરની (શરીરરૂપ ફ્રિલાની) અન્દર અનન્ત બલથી ગર્જતા કર્મરૂપ શત્રુઓ પિતાને અહે જમાવી બેઠા છે. તેમને જે પિષવા હોય તે તે “કિલા ની અન્દર અને પહોંચાડવું અને જે શોષી નાંખવા હેય તે ન પહોંચાડવું. [ લુખ્ય વૃત્તિથી કરાતે ભેગા કર્મશત્રુઓને પહેચ છે અને એથી તેઓ પુષ્ટ થાય છે, અન્યથા નહિ.] Page #110 -------------------------------------------------------------------------- ________________ ७६ अध्यात्मतत्त्वालोकः । ३३ सम्पादितश्चेत् तपआदरेण कष्टस्य सम्यक् सहनस्वभावः । बहुप्रसङ्गेषु हितावहः स्याद् रौद्रो न च स्यान्मरणक्षणोऽपि ॥ ३४ भुक्तिः सकृद् वा रसवर्जिता वेदूनकुक्षिर्मितवस्तुभिर्वा । मिष्टाशनानामपि साम्यतो वा प्रकीर्तिता सापि तपःस्वरूपा ॥ ३५ गस्य दूरीकरणं तपोऽस्ति प्राप्तं रहस्यं तपसोऽत्र सर्वम् । धन्या रमन्तेऽत्र विवेकदीपप्रोद्भामितात्मोन्नतिहेतुमार्गाः ॥ ३६ कल्याणरूपः परमोऽपवर्गों भवाभिनन्दा द्विषते पुनस्तम् । अज्ञानसाम्राज्यमिदं प्रचण्ड महो ! महादारुण एष मोहः ! ॥ [ द्वितीय Page #111 -------------------------------------------------------------------------- ________________ કોમ્] पूर्वसेवा । ૩૩ તપશ્ચરણ દ્વારા જે કષ્ટ સહનને સ્વભાવ બરાબર કેળવા હાય તો ઘણા પ્રસંગોમાં તે હિતાવહ થાય. અવસાનસમય પણ રૌદ્ધ ન નિવડતાં સમાધિયુક્ત સધાય. ૩૪ એક વખત ભોજન કરવું, નીરસ ભોજન કરવું, પેટ કંઈક ઉણું રાખીને ઉઠવું, પરિમિત વસ્તુઓથી સન્તોષ કર અથવા મિષ્ટ જોજન પણ સમભાવથી લેવું એ બધું પણ તપ છે. ૩૫ લુપતા દૂર કરવી એનું નામ તપ. એમાં તપનું તમામ રહસ્ય આવી જાય છે. વિવેક-દીપના ચગે આન્નતિને માર્ગ જેમને પ્રકા છે તેઓ ધન્ય છે. તેઓ તપસાધનમાં રતિ અનુભવે છે. અપવગ (મોક્ષ) પરમ કલ્યાણરૂપ છે. પરંતુ ભવાભિનન્દીઓને એ અરૂચિને વિષય હોય છે. અજ્ઞાનસામ્રાજ્ય કેટલું? મોહની ગતિ મહાભયંકર છે. Page #112 -------------------------------------------------------------------------- ________________ अध्यात्मतत्त्वालोकः । [द्वितीय संसारभोगे सुखमद्वितीयं ये मन्वते लुप्सविवेकनेत्राः। निःश्रेयस ते समधिक्षिपन्तो दयास्पदं ज्ञानिशां पुरस्तात् ॥ ३८ सुस्वादुमुक्तिर्मधुरं च पानं मनोज्ञवस्त्राभरणादिधानम् । इतस्ततः पर्यटनं यथेष्ट वयस्यगोष्ठी सुमुखीमुख च ॥ इत्यादिकं शर्म बहुप्रकार संसारवासे प्रकटप्रतीति । मुक्तौ क्व नामेति विषस्य लड्डुन् प्रसारयन्त्यज्ञगणे कुबोधाः ॥ संसारभोगेषु सुखं यदेव प्रतीतिमायाति तदस्ति दुःखम् । कर्मोद्भवत्वात् क्षणभङ्गुरत्वाद् दुःखान्वितत्वादमहत्वतश्च ॥ Page #113 -------------------------------------------------------------------------- ________________ પૂર્વસેવા ૩૭ વિવેકરૂપ નેત્ર જેમનું લુપ્ત થયું છે તે માણસે સંસારના ભેગમાં અદ્વિતીય સુખ માની રહ્યા છે. એવા માક્ષને વડે એ બનવા જોગ છે. પરંતુ જ્ઞાનીની દ્રષ્ટિમાં એવાઓ દયાભાજન છે. ૩૮ સ્વાદિષ્ટ ભોજન, મધુર પાન, મનહર વસ્ત્રાલકારનાં પ્રશોભન, યત્ર-તત્ર યથેષ્ટ પર્યટન, મિત્રોષ્ઠી અને રમણને ચાગ એવાં અનેક પ્રકારનાં સુખ સંસારમાં અનુભવાય છે. એવાં સુખ માસમાં કયાં? આવા પ્રકારના ઝેરના લાડવા કુત્સિત મતિના વિદ્વાને અજ્ઞ જનતામાં ફેલાવે છે. ૪૦ સંસારના ભેળામાં જે સુખ અનુભવાય છે તે વાસ્તવમાં દુઃખ છે. કેમકે તે કર્મભનિત છે, ક્ષણભંગુર છે, દુઃખમિશ્રિત છે અને તુચ્છ છે. Page #114 -------------------------------------------------------------------------- ________________ ८० अध्यात्मतत्त्वालोकः । ४१ समग्रकर्मापगमादनन्तप्रकाशयुक्तं सुखमद्वितीयम् । यत्र त्रिलोकीसुखमस्ति बिन्दु सुतौ क इच्छेन्नहि, को द्विषन् स्यात् । ॥ ४२ एवं च मोक्षाप्रतिकूलवृत्ति रवाद्युपायोऽभिहितेषु मुख्यः । यस्मिन् स्थितेऽन्येऽपि भवन्त्युपाया यत्राsस्थिते व्यर्थ उपायराशिः ॥ ४३ इत्येव योगप्रथमाधिकारि प्रवर्त्तनं किञ्चिदिद न्यगादि । यथावदस्मिन् पथि सञ्चरन्तः सम्यग्दृशो 'ग्रन्थि 'भिदा भवन्ति ॥ ४४ विमला स्थितिरुच्यते दृशः अपवर्गपुरप्रवेशनं किल सम्यक्त्वपदार्थ आर्हते । [ द्वितीय नहि मुद्राम नवापुषामिमाम् ॥ Page #115 -------------------------------------------------------------------------- ________________ પૂર્વસેવા I ૪૧ સમગ્ર કમેન વિનાશ થતાં જે મુક્ત અવસ્થા પ્રાપ્ત થાય છે તે અનન્ત પ્રકાશપૂર્ણ છે, અને તે અવસ્થાને આત્માનન્દ અદ્વિતીય છે, કે જેની આગળ રિલેકીનું સુખ બિન્દુ માત્ર છે. એવી મુક્તિને કણ ન ઈ! એને દ્વેષી તે કેણુ જ હાય! આમ મોક્ષ તરફ પ્રતિકૂલ વૃત્તિ ન હાવી એ પૂર્વસેવાના નામથી બતાવેલા ચાગે પાની અન્દર સુખ્ય ઉપાય છે. જેની ઉપસ્થિતિમાં બીજા પણ ઉપાયો જે ન હોય તે પ્રાપ્ત થાય છે. અને જેની અનુપસ્થિતિમાં સઘળા પશુ ઉપાચ વ્યર્થ જાય છે. આ પ્રમાણે ચોગમાર્ગના પ્રથમ અધિકારીની જીવનદશા સંક્ષેપમાં જોઈ. આ માર્ગ પર રીતસર ચાલનાર આગળ વધીને ન્યિને ભેદ કરી સમ્યગ્દર્શન પ્રાપ્ત કરે છે, દૃષ્ટિની વિમલ સ્થિતિ અને સમ્યકત્વ” કહેવામાં આવે છે. “સમ્યકત્વની મુદ્રા પ્રાપ્ત થયા વગર એક્ષપ્રવેશના માર્ગ નથી. Page #116 --------------------------------------------------------------------------  Page #117 -------------------------------------------------------------------------- ________________ तृतीय-प्रकरणम् । अष्टायोगा। - Page #118 -------------------------------------------------------------------------- ________________ अध्यात्मतत्त्वालोकः । [तृतीय मोक्षः स दुःखाननुविद्धमेवाऽ नन्तं सुख शाश्वतमस्ति यत्र । समग्रकर्मक्षयलक्षणोऽसौ नास्ति मुक्तिः सति कर्मलेशे ॥ स्वर्गापवर्गों भवतो विमिन्नौ __ स्वर्गाद् यतः स्यात् पतनं न मोक्षात् । स्वर्ग सुखश्रीः पुनरिन्द्रियोत्था ज्ञेया परब्रह्ममयी तु मोक्षे ॥ सकर्मकाकर्मकतो द्विधाऽऽत्माऽऽ दिमस्तु संसारितया प्रसिद्धः । अकर्मको निर्वत-मुक्त-सिद्ध ब्रह्मादिशब्दैरभिधीयते च ॥ मोक्षाप्तये योगविदः पुराणा योगस्य पन्थानमदीदृशन्नः । अष्टाङ्गमेदः स पुनः प्रसिद्धः प्रयते किचन तत्स्वरूपम् ।। Page #119 -------------------------------------------------------------------------- ________________ પ્રણમ્ अष्टायोगः । ८५ * જે સ્થિતિમાં મિલ્કુલ દુઃખના ચાગ નથી અને અનન્ત શાશ્વત સુખ છે, તે મેક્ષ છે. સર્વ કર્મના ક્ષય એ શ્વેતુ લક્ષણ છે. કેમકે લેશમાત્ર પણ ક્રમ રહ્યું હાય ત્યાં સુધી મુક્ત સ્થિતિ ન હાય. સ્વર્ગ અને માક્ષ એ બે જુદા છે. કેમકે સ્વર્ગ માંથી પતન નિશ્ચિત છે, જ્યારે મેક્ષ પ્રાપ્ત થયા પછી ત્યાંથી પડવાનુ હાતુ જ નથી. એ સિવાય, સ્વત્તુ સુખ ઈન્દ્રિયજનિત છે, જ્યારે માનું સુખ સ્વાભાવિક સચ્ચિદાનન્તમય છે. 3 આત્માના મુખ્ય એ ભેદો પડે છે. સકર્મક અને અકમ કે, સકર્મક આત્મા સંસારી છે અને અકમક આત્મા નિવૃત, મુક્ત, સિદ્ધ, બ્રહ્મ આદિ શબ્દોથી ઓળખાવવામાં આવે છે. મેાક્ષની પ્રાપ્તિ માટે પ્રાચીન ચેાગાચાર્ચાએ આપણુને ચાગના માગ બતાવ્યા છે. તે ચૈાગનાં આઠે અગા પ્રસિદ્ધ છે. તે આઠ મ ંગાનું સ્વરૂપ અહીં કોઈક અતાવવામાં આવે છે. Page #120 -------------------------------------------------------------------------- ________________ अध्यात्मतत्त्वालोकः । तृतीय । यमनियमाऽऽसनप्राणा, यामाः प्रत्याहृतिश्च धारणया। ' 'साधै ध्यानसमाधी । । । इत्यष्टाङ्गानि योगस्य ॥ । '- तत्राहिसासत्याऽ- ।' स्तेयब्रह्मापरिग्रहाश्च यमाः । . शौचं तोषश्च तपः ... स्वाध्यायः प्रभुविचिन्तनं नियमाः ॥ एकान्ततोऽभिन्नतया, शरीर . शरीरिणौ सम्भवतो न युक्तौ । परो. भवः कस्य हि जाघटीतु ___ नाशे शरीरस्य शरीरिनाशात् १ ॥ नाप्येवमेकान्तपृथक्त्वमङ्गा-" । . . झिनोविचाराध्वनि, सञ्चरिष्णु । , एवं हि हिसा नहि सम्भवित्री . . . हते शरीरेऽपि शरीरभानः ॥ ...' Page #121 -------------------------------------------------------------------------- ________________ san ] अष्टागयोग । ચમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એ ચોગનાં આઠ અંગ છે, તેમાં અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ ચમે છે. શૌચ, સોપ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વરપ્રણિધાન એ નિયમ છે. શરીર અને તદન્તર્વતી આત્મા એ બન્નેને એકાન્ત અભિન્ન માનવામાં આવે તો તે યુક્ત નથી. કેમકે શરીરને નાશ થતાં શરીરધારી (આત્મા)ને પણુ નાશ થવાથી પરલોક કેને ઘટશે? એજ પ્રમાણે, શરીર અને તદન્તવતી આત્માને એકાન્ત ભેદ માનવ પણ યુક્તિસંગત નથી કેમકે એમ માનીએ તે શરીરને ઈજા પહોંચાડતાં આત્માને વેદના ન થવી જોઈએ. અને અતએ હિંસકને હિંસા કેમ ઘટશે? Page #122 -------------------------------------------------------------------------- ________________ अध्यात्मतत्त्वालोकः । [तृतीय मेधाविनस्तत् प्रतियन्ति देहाद् विभिन्नमप्याभृतं कथञ्चित् । । संयोगतोऽमिन्नमतोऽङ्गपाते भवेद् व्यथा तां च वदन्ति हिसाम् ॥ आ कीटकादा च सुराषिरानात् । सर्वत्र जीवेषु सुखासुखस्य । । प्रियाप्रियत्वं परिचिन्त्य सुज्ञो न क्वापि हिंसाचरणं विदध्यात ॥ शरीरिणां वल्लभवल्लमं च ___'प्राणाः स्वकीया इदमर्थमेव ।। साम्रान्यमप्याशु जनास्त्यजन्ति तत् किविषं दानमलं वधाय ! . अन्यस्य चेतःकमलस्य खेद' हिमोदकेन ग्लपनेऽपि धीराः ।. हिसावकाशं समुदीरयन्ति ' कथीकृतौ कि पुनरङ्गभानाम् ॥ Page #123 -------------------------------------------------------------------------- ________________ अटानयोगः । માટે તત્વવેત્તાઓ, શરીર અને તદન્તવતી આમા વસ્તુતઃ બિલકુલ ભિન્ન તર છતાં એ બનેના વિશિષ્ટ સગને લીધે અમને કથંચિત્ અભિન્ન પણ માને છે. આમ માનીએ તે જ શરીર પર આઘાત થતાં આત્મામાં વેદના થવાનું ઘટી શકે. અને તેને હિંસા' તરીકે ઘટાવી શકાય. કીડાથી માંડી ઈન્દ્ર પર્વત તમામ છાને સુખ પ્રિય છે અને દુખ અપ્રિય છે. આમ સમજનાર કયાંય પણ હિંસાનું આચરણ ન કરે, પ્રાણી અને વલ્લભમાં વલ્લભ પિતાના પ્રાણુ છે. એને માટે મનુષ્ય રાજ્યને પણ ત્યાગી દે છે. તે પછી કર્યું એવું દાન હિંસાની શુદ્ધિ કરવામાં સમર્થ થઈ શકે ! ૧૨ તવા બીજાના ચિત્તરૂપ કમલને ખેદરૂપ હિમ વડે રક્ષાનિ પહોંચાડવામાં પણ હિંસા બતાવે છે. તે પછી પ્રાણીને નામાવશેષ કરી દેવામાં શું કહેવું ! Page #124 -------------------------------------------------------------------------- ________________ अध्यात्मतत्त्वालोकः । [तृतीय १३ न पापहेतुः सुकृताय पापो __ च्छेदाय वा प्राणिवधः कदापि । कि जायते जीवितनाशहेतु हालाहलं जीवितसम्पदायै ! ॥ १४ दूयामहे कण्टकमात्रभेदाद् दुःखी कियान् स्यान्ननु हिस्यमानः । परोपकारः खलु विश्वधर्मः परापकारे हनने कुतः स्यात् ।। हिसा परस्याशुभचिन्तनेऽपि परापकारे पुनरुच्यते किम् ।। विश्वाङ्गिमैत्रीरतिलक्षणां योऽ जानादहिसां स हि वेद तत्त्वम् ॥ धर्मस्त्वहिसामवलम्बमानो हिसात आविर्भविता कथं सः ।। नाम्बुतः सम्प्रमवन्ति पायो रुहाणि वहेर्नननं लभन्ते ॥ Page #125 -------------------------------------------------------------------------- ________________ પ્રવાઇમ ] अष्टागयोगः। ૧૩ પ્રાણિવધ પાપને હેતુ હાઈ પુણ્યને માટે કે પાપના નાશ માટે કદી થઈ શકે જ નહિ. હલાહલ (વિષ) જે જીવિતને નાશ કરનાર છે તે જીવિતના લાભ માટે કેમ બની શકે! ૧૪ એક કાંટે માત્ર પગમાં લાગવાથી આપણે પીડાઈએ છીએ, તે વધ કરાતા પ્રાણીના દુખની શી કલ્પના કરવી! પોપકાર વિશ્વધર્મ છે. તે હિંસામાં હેય? હિંસા તે પરાકારની પરાકાષ્ઠા! ૧૫ બીજાનું બુરું ચિંતવવામાં પણ હિંસા છે, તે બુરું કરવામાં તે શું પૂછવું? અહિંસાનું વાસ્તવિક તત્વ વિશ્વભરના પ્રાણીઓ સાથે મૈત્રીભાવ અનુભવવામાં છે. અહિંસાનું આ લક્ષણ જે સમજે છે તે જ તત્તવને સમજે છે, તે જ ખરા તત્ત્વવેત્તા છે. ધર્મનું સાધન અહિંસાના અવસાન પર છે. પછી તે હિંસાથી કેમ થાય! જલજાત કમળ અગ્નિમાંથી કેમ પેદા થઈ શકે.. Page #126 -------------------------------------------------------------------------- ________________ अध्यात्मतत्त्वालोका । [तृतीय परस्य दुःखीकरणं कषाय विकारयोगेन वदन्ति हिसाम् । परोपकारोन्चलसुप्रवत्तौ भवेन्न हिंसा जनने व्यथायाः ॥ असावधानस्थितिरप्यहिसा धर्माय हिसात्मकदूषणाय । सर्वेषु कार्येषु धृतोपयोगः श्रेयोऽमिलाषी यतनापरः स्यात् ।। सर्वप्रकारैमहतीमहिसां सामर्थ्यहीनश्चरितुं गृहस्थः । निरागसां स्थूलशरीरमानां सङ्कल्पतः सविनहातु हिसाम् ॥ २० इद पर तेज इयं परा श्री रिदं परं भाग्यमिदं महत्त्वम् । अशेषविश्वेश्वरनम्रमौलि नमस्कृत सत्यमहाव्रतं यत् ॥ Page #127 -------------------------------------------------------------------------- ________________ અવળા ] अष्टाङ्गयोगः। ૧૭ ક્રોધ, લોભ આદિ વિકારને વશ થઈ બીજાને દુખ અપાય ત્યાં હિંસાને દેવ છે, પરંતુ શુભાશયસમ્પાદિત પરોપકારમયી સત્યવૃત્તિ (જેવી કે ઓપરેશન અને એવી બીજી) આચરતાં દુઃખ પહેચાડાય ત્યાં હિંસાને દેષ લાગુ પડતું નથી. અહિંસા પ્રત્યે સાવધાની ન રાખવી, ઉપચાગ ન રાખવા એ પણ હિંસા છે. કલ્યાણને અભિલાષી દરેક કાર્યમાં ઉપગ રાખી યતના (જયણા)-પરાયણ રહે. સપૂર્ણ અહિંસાનું મહાવ્રત પાળવામાં અસમર્થ ગૃહસ્થ નિરપરાધી ત્રસ (સ્થૂલ) પ્રાણુઓની ઈરાદાપૂર્વક હિંસા ન કરે. આટલું અહિંસા વ્રત આરાધવાની તે તેની ફરજ છે. સકલ વિશ્વના અધીશ્વરાનાં નમ્ર મસ્તકાથી વન્દિત સત્ય મહાવ્રત એ પરમ ચેત છે, એ મહતી વિભૂતિ છે, એ શ્રેષ્ઠ સૌભાગ્ય છે અને એ ઉત્કૃષ્ટ મહત્તવ છે. Page #128 -------------------------------------------------------------------------- ________________ अध्यात्मतत्त्वालोकः । [तृतीय ' मृषोद्यते यत् फलमाकलय्य फलस्य तस्यान्तनागसश्च । अस्त्यन्तरं कीडगवेक्षणीय युक्ता हि कार्येषु तुलासमा धीः । धनाजेनं न्यायपथेन सम्यग उधोगतोऽशक्यतया क आह !। । आरम्भतो धीरतया तु सह्या आपद्यमानाः प्रतिकूलयोगाः॥ शाम्यन्ति सर्वाण्यपि दूषणानि यथार्थवादे प्रविजृम्भमाणे। मृगेश्वरे क्रीडति वारणानां सम्भावनीयो हि कुतः प्रचारः॥ २४ प्रयातु लक्ष्मीः स्वजना अराती भवन्त्वकीर्तिः प्रसरीसरीतु। सद्योऽथवा मृत्युरुपस्थितोऽस्तु नासत्यमार्ग तु मजेत वीरः ॥ Page #129 -------------------------------------------------------------------------- ________________ જે ફલની આશંસાથી મૃષા બોલવામાં આવે છે તે ફલ અને તે મૃષાવાદજનિત અપરાધમાં કેટલું અન્તર છે તે વિચારવું જોઈએ.લાભાલાભને તુલાસમાન બુદ્ધિથી તોલ કરો ચગ્ય ગણાય. ૨૨ ન્યાયના મા રીતસર ઉદ્યોગ કરવાથી દ્વવ્યાપાર્જન શું શક્ય નથી ? બેશક, શરૂઆતમાં આવી પડતી ચુકેલી આ ધીરજથી સહન કરવી પડશે. સત્યવાદ ખિલ્યા હોય ત્યાં બધા દે શાન્ત પડી જાય છે. સિંહે જ્યાં ક્રિીડા કરતું હોય ત્યાં ગજવિહારની સભાવના શી! ૨૪ લક્ષ્મી ચાલી જાય, સ્વજને શત્રુ બને, અપકીરિ પથરાય અથવા તે તુરત મૃત્યુ ઉપસ્થિત થાય તે પણ ધર્મવીર અસત્ય કે અનીતિને સાર્થ ગ્રહણ ન કરે. Page #130 -------------------------------------------------------------------------- ________________ अध्यात्मतत्त्वालोकः । [तृतीय २५ यतः परिक्लेशमुपैति जन्तु- ' भषित सत्यामपि तां न वाचम् । पृष्टोऽपि जल्पेन कदापि मर्मा-- वित् कर्कशं वैरनिबन्धनं च ॥ पुनन्ति ते स्वीयपदारविन्दः । पृथ्वीतलं सुन्दरमागधेयाः । येषां मनोवाकरणालयेषु मृषा विषं नो लभते प्रवेशम् ॥ २७ प्लुष्टोऽप्यहो । प्रज्वलिताग्निना दुः सान्द्रीभवेत्, दुर्वचसा न लोकः । वाक् सूनृता यं तनुते प्रमोद न चन्दन तं न च रत्नमाला ॥ विनश्वरी श्राश्चपलाश्च भोगाः स्वार्थैकबद्धाः स्वजना समग्राः । अतः किमर्थ क्षणभङ्गुरेऽस्मिन् विश्वे मृषावाद उपासनीयः ।। Page #131 -------------------------------------------------------------------------- ________________ પ્રવીણ ] અણીયો | ૨૫ જે વાણથી પ્રાણને પરિતાપ પહોંચે તે સત્ય પણ વાણ ન બોલવી જોઈએ. પૂછવા છતાં કોઈના મર્મને વીંધી નાખનારું, કર્કશ અને વૈરયાદક વચન ન બોલવું જોઈએ. તે સુન્દર ભાગ્યશાલીએ પિતાનાં ચરણકમલેથી પૃથ્વીતલને પવિત્ર કરે છે, કે જેમના મન-વચન-કાચમાં મૃષાવાદનું વિષ પ્રવેશવા પામતું નથી. શક, જવલન્ત અગ્નિ વડે બળેલું વૃક્ષ પાછું ફરી પુષકલાદિથી સઘન બની જાય છે, પણ દષ્ટ વચનને લા હદયમાં જે પડે છે તે રૂઝાતું નથી. સૂતૃત (પ્રિય સત્ય) વાણું જે પ્રમાદ આપે છે તે ચનદન કે રત્નમાળા આપી શકતાં નથી. ૨૮ લક્ષમી વિનશ્વર છે, ભેગે ચપળ છે અને સ્વજને બધા પિતાના વાર્થસાધનમાં મશગૂલ છે. પછી આ ક્ષણભંગુર જગતમાં મૃષાવાદનું ઉપાસન શા માટે? Page #132 -------------------------------------------------------------------------- ________________ अध्यात्मतत्त्वालोक । तृतीय २९ अप्रत्ययं संवितनोति लोके दुर्वासनानां दृढ़ते निवासम् । दोषान् प्रसूते महतः क्रमेण धर्मप्रियस्तन्न वदत्यसत्यम् ॥ व्रतानि शेषाणि वदन्त्यहिसा सरोवरे पालिसमानि धीरा.। सत्यस्य भङ्गे सति पालिभङ्गाद् अनर्गल तत् खलु विप्लवेत ॥ स्वमन्यदीयं हरताऽधमेन दत्तः स्वधर्मोपवने प्रदाहः । हृतं धनं स्वास्थ्यसुखं न सूत तस्मात् परिभ्रष्टमितस्ततोऽपि ॥ दरिद्रता-दुर्भगता-शरीर च्छंदादिकं स्तंयफलं विलोक्य । कदापि कुर्वीन न नत्प्रवृत्ति युक्तो ग्रहीतुं न तृणोऽप्यपृष्ट्वा ॥ Page #133 -------------------------------------------------------------------------- ________________ अष्टाङ्गयोगः । અસત્ય લેકમાં અવિશ્વાસ ફેલાવે છે, અસત્ય બુરી વાસનાઓને અવકાશ આપે છે અને અસત્ય ક્રમે ક્રમે મહેતા દેને જન્માવે છે. ધર્મપ્રિય મનુષ્ય અસત્ય કેમ બોલે ? શાસ્ત્રકારે શેષ વ્રતને અહિંસારૂપ સરેવરની પાળ સમાન બતાવે છે. સત્યને ભંગ થતાં “પાળ” ભાંગવાથી અહિંસારૂપ જળ અનર્ગળ વહી નિકળે છે. ૩૧ બીજાના ધનનું હરણ કરતે અધમ માણસ પોતાના ધર્મરૂપ બગીચામાં આગ લગાડે છે. બીજી બાજુ ચારેલ ધનથી મુખ ને આરામ મળતાં નથી. એટલે તેય વૃત્તિને માણસ ઉભયભ્રષ્ટ થાય છે. ૩૨ તેયવૃત્તિનાં ફળ દારિદ્રય, દૌર્ભાગ્ય અને અંગચ્છેદ વગેરે સમજી શકાય છે. એ પ્રકારનું વર્ણન આચરણીય નથી. પૂછ્યા વગર બીજાની તૃણ સરખી ચીજ પણ ન લઈએ. Page #134 -------------------------------------------------------------------------- ________________ १०० अध्यात्मतत्त्वालोकः । तृतीय-- अयापि नो दृष्टमिदं श्रुतं वा यत् स्तेयमालम्बितवान् मनुष्यः । अभूत् समर्थों द्रविणं निचित्य भोगाय निःशङ्कतया सुखस्य ॥ यश्चौर्यपापद्रुमधिष्ठितोऽस्ति __स्वास्थ्यं परं हारितवान् न, किन्तु । धृति च धैर्य च मतिं च सम्यक् जन्मान्तरं चापि स हीनभाग्यः ॥ यो मार्यतऽसौ क्षणमेक एव प्राप्नोति दुःखं द्रविणे हृते तु । सपुत्रपौत्रादिरुपैति याव जीव विचिन्त्येति नहातु चौर्यम् ।। स्तेयप्रवृत्तिः खलु नीचकार्य मस्तेयवृत्तिः पुरुषार्थमार्गः । विशुद्धहस्तस्य च साबुवाद शाम्यन्त्यनाश्च परत्र नाकम् ॥ Page #135 -------------------------------------------------------------------------- ________________ મામ્ अष्टाङ्गयोगः | 33 १०१ આજ લગી એ નથી જોયુ કે નથી સાંભન્યુ કે સ્તેયવૃત્તિના અવલઅન પર મનુષ્ય દ્રવ્યસંચય કરી નિઃશંક સુખાપભેગ કરવામાં સમય થયે. હાય. હ જે ચારીરૂપ પાપના વૃક્ષ પર ચઢી એઠી છે તેણે માત્ર પેાતાનું સ્વાસ્થ્યજ ગુમાવ્યુ છે એમ નથી, પશુ તે દુર્ભાગી સ્થિરતા, ખીરતા, વિવેક અને સદ્ગતિને પણ હારી મેળે છે. ૩૫ જે પ્રાણીને મારવામાં આવે છે તે પ્રાણી એકલેાજ અને ક્ષણ માત્રજ દુઃખ લાગવે છે; પણ જેનું ધન તૂટી લેવામા આવે છે તે પેાતાનાં માલબચ્ચાં અને સી વગેરે પરિવારયુક્ત જિન્દગીભર દુઃખ ભોગવે છે. એમ સમજી ચારીના રસ્તે મૂકી દેવા. ૩ ચારીના પધા નીચ કામ છે. અને પ્રામાણિક વ્યવસાય એ પુરુષા ના માર્ગ છે. જેના હાથ ચા છે તેની દુનિયામાં ઇજ્જત છે, જગત્ તેનું સારૂ ખાલે છે. અને તેના અનાં ટળી જાય છે તેમજ તેના પલક સુધરે છે. Page #136 -------------------------------------------------------------------------- ________________ १०२ अध्यात्मतत्वालोकः । [तृतीय यस्मिन् प्रदीपं शलभन्ति दोषा यस्मिन् सुधांशौ परितापशान्तिः । यस्मिन् समुद्रे गुणरत्नभूति स्तद् ब्रह्म को न स्पृहयेत् सचेताः॥ यस्मिन् दिनेशे, परितप्यमान उपद्रवध्वान्तमुपैति नाशम् । इष्टार्थसम्पादनकल्पवृक्षे तास्मन् व्रते ब्रह्मणि जागृतः स्यात् ।। सिहासने चोपविशन् सुरेन्द्रः प्रवन्दते यान् शुचिभक्तिनम्रः । ते ब्रह्मचर्यव्रतबद्धचित्ता मनस्विनो मर्त्यमुवां जयन्ति || फलन्ति मन्त्रा वहते च कीर्ति रध्यासते सन्निधिमप्यमाः । यस्मिन् सति प्रस्फुरितप्रमावे तद् ब्रह्मचर्य सुविचारलभ्यम् ॥ Page #137 -------------------------------------------------------------------------- ________________ ] अपाङ्गयोगः। १०३ ૩૭ જે બહાચર્યરૂપ દીપકમાં બધા દેશે પતંગીયાનું અનુકરણ કરે છે, જે બ્રહ્મચર્યરૂપ સુધાકરથી સર્વ સતાપનું શમન થાય છે અને જે બ્રહ્મચર્યરૂપ સમુદ્રમાં અનેક ગુણરત્નાની નિષ્પત્તિ થાય છે તે બ્રહ્મચર્યને કાણુ સહકય ન ચાલે, ૩૮ બ્રહ્મચર્ય એ સૂર્ય છે. એ તપતાં ઉપદ્રવરૂપ સર્વ અન્ધકાર નાશ પામે છે. બ્રહાચર્ય અભીષ્ટ અર્થોના સમ્પાદન માટે કલ્પવૃક્ષ છે. એ વ્રતનું રક્ષણ કરવામાં જાગ્રત રહીએ. ૩૯ જેઓને સ્વર્ગ પુરીને સમ્રાટુ ઈન્દ્ર પોતાના સિંહાસન પર બેસવા જતાં શુદ્ધ ભક્તિનગ્ન થઈ વન્દન કરે છે તે બ્રહ્મચર્યનિષ્ઠ મનસ્વીઓ મનુષ્યલોકમાં જ્યવન છે. ૪૦ જેના મહાન પ્રભાવે મન લે છે, કીનિ વહે છે અને દેવે સમીપે ઉપસ્થિત થાય છે તે બ્રહ્મચર્ય વિચારશુદ્ધિ પર અવલખિત છે. Page #138 -------------------------------------------------------------------------- ________________ १०४ अध्यात्मतत्त्वकः । ४ १ अस्थनां प्रभूतं बलमर्पयन्तं रक्तप्रवाहं प्रविकासयन्तम् । मुखे प्रतापारुणतां दधान न कः सुधोर्ब्रह्मयमं सुरक्षेत् ॥ ४२ न तं शरत्पर्वहिमांशुभासः प्रल्हादमुत्पादयितु क्षमेरन् । न त रसं दिव्यफलानि चापि ह्रादं रसं ब्रह्म यमातनोति ॥ ४३ यत् प्राणभूत चरितस्य हेतु परः परब्रह्मणि यच्च, यस्मात् । निर्याति मेधा तटिनीव शैलात् तत् पालयन् ब्रह्म न पून्यते कैः ॥ ४४ इह प्रतिष्ठा च परत्र च स्त्रयस्माददो ब्रह्म विहाय मार्गम् । आपातमात्रे रमणीयमन्ते किम्पाकवद् दारुणमाश्रयेन ॥ [ तृतीय Page #139 -------------------------------------------------------------------------- ________________ પ્રવિણ ? વયોગઃ | હહીઓમાં જબરદસ્ત શક્તિ ઉડનાર, લેહીને ખૂબ વિકસિત બનાવનાર અને સુખાકૃતિ પર પ્રતાપની લાલિમા ભરી દેનાર એવું બ્રહ્મચર્ય કેણ ડાહ્યા માણસ ન સાચવે. શરદ ઋતુના ચન્દ્રની કન્યાના તે આલ્હાદ આપવામાં અસમર્થ છે અને દિવ્ય ફળે તે રસ આપવામાં અશક્ત છે કે જે આલ્હાદ ને જે રસ બ્રહ્મચર્યવિકસિત જીવનમાંથી મળી શકે છે. જે, ચારિત્રને પ્રાણુ છે, જે, પરબ્રહાની સાધનવિધિમાં મુખ્ય ભાગ ભજવે છે અને જેમાંથી સદસવિવેકશાલિની પ્રજ્ઞા, પર્વતમાંથી નદીની જેમ નિકળે છે તે બ્રહ્મચર્યનું સંપૂર્ણ પાલન કરનાર કેનાથી ન પૂજાય. ૪૪ અહીં પ્રતિષ્ઠા અને પરલોકમાં મહાન ગતિ જેનાથી પ્રાપ્ત થાય છે તે બ્રહ્મચર્ય મૂકી “કિમ્પાક” ફલની જેમ આપાતરમણીય અને પરિણામે દારુણ એવું આચરણ ન કરીએ. Page #140 -------------------------------------------------------------------------- ________________ १०६ अध्यात्मतत्त्वालोकः । ४५ देहे तपस्येव न तापहेतुहेतुर्न वा भक्तिरिव श्रमस्य । न वित्तकालव्ययसंव्यपेक्षि ब्रह्मामृतं जीवनमूर्ध्वनेतृ ॥ ४६ नहि क्षमन्ते गृहमेधिनस्तु ये सर्वथा ब्रह्ममहात्रताय । ते देशतो ब्रह्म समाचरेयुः स्वदारतुष्टाः परदारवर्जाः ॥ ४७ स्त्रियं स्वसारं जननीं सुतां वा स्वां कामदृष्टया समवेक्षमाणे । स्वचित्तकोपज्वलन विचिन्त्य परस्य नाय कुशं क्षिपेन्न ॥ ४८ दूरे परस्त्रीगमनं स्वपत्नी योगोऽपि नासक्ततया विधेयः । पत्युश्च पत्न्याश्च सुशीलताया सुखाश्रमो दम्पतिजीवनस्य ॥ [ तृतीय Page #141 -------------------------------------------------------------------------- ________________ મારળમ્ અધાકયોઃ । १०७ ૪૫ બ્રહ્મચર્ય નથી તપશ્યાની જેમ શરીરમાં તાપજનક અને નથી ભક્તિની જેમ માત્પાદક, એમાં નથી કોડીના ખર્ચ કે નથી એમાં વખતના ભાગ આપવાના. એ અમૃત છે, એ જીવન છે અને એ ઉપર ઉઠાવનારી મહાન શક્તિ છે. ૪૨ જે ગૃહસ્થા પ્રહાચર્યનું સસ્થા પાલન કરવામાં અશક્ત છે તે સ્વદારતુષ્ટ અને પરહારવ રહી મર્યાદિત બ્રહ્મચર્ય પાળે. ૪૭ પેાતાની સ્ત્રી, હેન, માતા અને પુત્રી તરફ કામદૃષ્ટિથી જોનાર માણસ પર પાતાના ચિત્તમાં કાપની આગ ભડકે છે. એ પર ધ્યાન આપી પાર પર ખુરી દૃષ્ટિ કરવી નહિ. જ પરસ્ત્રીગમન તા દૂર રહ્યું, પાતાની પત્ની સાથે પણુ આસક્તિ ન જોઈએ. પતિ તે પત્ની અનૈના સુશીલ ચરિત્ર પર જ દૃસ્પતિ-જીવનનું સુખાશ્રમ અવલમ્મિત છે. Page #142 -------------------------------------------------------------------------- ________________ १०८ अध्यात्मतत्त्वालोकः । [तृतीय शुक्र शरीरस्य समस्ति राजा हते पुना राज्ञि पुरस्य हानिः । । रक्षेत् ततः कामशरेभ्य एवं ब्रह्मोचसन्नाहभृतं विधाय ।। सर्वस्वनाशः प्रवलं च वैर बन्धश्च देहान्तभयाकुलत्वम् । परत्र घोरस्थलसङ्गमश्वाऽ न्यस्त्रीप्रसङ्गस्य फलन्यमूनि ॥ शिरीषपुष्पाधिकमार्दवाङ्गी समुच्छलत्सुन्दरकान्तिपूराम् । । समुच्छवसत्पङ्कजगन्धि-पर्व शरत्सुधाधाममनोहराऽऽस्थाम् ॥ एवंविधा प्रौढकलाकलापा __ मपि त्यजेद् योषितमन्यदीयाम् । साधारणस्नीमपि कालकूटचल्ली परिज्ञाय विवेकशाली ॥ (युग्मम्) Page #143 -------------------------------------------------------------------------- ________________ अष्टाङ्गयोगः। શુક્ર શરીરને રાજા છે. રાજા હણાતાં પુર (શરીર યા શહેર)ની હાનિ જ થાય. માટે એ રાજાને બ્રહાચર્યરૂપ બખ્તર પહેરાવી કામનાં બાણથી બચાવ જોઈએ. સર્વસ્વને નાશ, ભયંકર વૈર, બેડીબલ્પન તથા દેહાન્તભયની ઉપસ્થિતિ અને પરલોકમાં ઘેર દુર્ગતિ એ પરસ્ત્રીગમનનાં ફળ છે. ૫૧ જેનું શરીર શિરીષ પુષ્પથી (સરસડાના ફૂલથી) પણ અધિક કમળ છે, જેણીના શરીરમાં સુન્દર કાતિનું પૂર ઉમટી રહ્યું છે, જેના મુખમાં વિકસિત કમલની સુગધ ભરી છે અને એ વદનમંડલ શારદ પૂર્ણિમાના ચન્દ્ર સમાન મનહર છે– પર પરનારી અથવા ગણિકા આવી સુન્દર અને મહાન કલાકુશલ હોય તે પણ તેના મેહમાં ન પડીએ. વિષની વેલી સમજી તેના સંગથી દૂર રહીએ. Page #144 -------------------------------------------------------------------------- ________________ तृतीय ११० अध्यात्मतत्त्वालोकः। ५३ मनःप्रवृत्तिवचसः प्रवृत्ति देहप्रवृत्तिश्च मिथो विरुद्धाः। यासां न साधारणयोषितस्ता निषेविताः स्युः सुखसम्पदायै ॥ वेश्यानुषक्तः परिगहणीय ___ सङ्गप्रसङ्गेन विवेकयोगात् । तथाविध प्रश्यति येन मूढो शुरूंश्च बन्धूंश्च न सत्करोति ॥ द्रव्येच्छया कुष्ठिनमप्यमत्यों पमं परिस्निग्धशेक्षते या। स्नेहोन्हिप्ता तां सुनतीमसत्य स्नेह न गच्छेद् गणिकां कदापि ॥' देहस्य हानिर्देविणस्य हानि विवेकहानिर्यशसश्च हानिः। एव महासनिपदं विचार्य दौर्जन्य-भूमि न भजेत वेश्याम् । Page #145 -------------------------------------------------------------------------- ________________ પ્રજામ ] સાવલિયોન | ૫૩ વયાઓ માયાવિની હોય છે. આવી કે જેણીના મનમાં કંઇ, વચનમાં કંઇ અને વર્તનમાં કંઇ હાય છે. એને સંગ સુખને માટે ન હેય. ૫૪ વેશ્યાસંગી માણસ અસત્સંગમાં નિરત બની વિવેકાગથી એ ભ્રષ્ટ થાય છે કે તે મૂઢ ગુરુઓને નથી માનતે અને બધુવને નથી માનતે. ઈશ્વરને તે માને જ શેને? ૧૫ જે, દ્રવ્યની લાલસાએ કહી આને પણ નેહભરી દષ્ટિથી દેવકુમારના જે જુએ, એવી નિત્તેહ છતાં મહારને ટે સ્નેહ દેખાડતી ગણિકાને સંગ ન કરીએ. શરીરની હાનિ, ધનની હાનિ, વિવેકની હાનિ અને આબરૂની હાનિ આમ ગણિકા સંગ મહાહાનિઓનું સ્થાન છે. ઉપરાંત એ દુરાચારને, દુજનતાને અખાડે છે. આમ સમજી એથી છેટા રહીએ. Page #146 -------------------------------------------------------------------------- ________________ ११२ अध्यात्मतत्त्वालोकः । [तृतीय ' रूप यदेव प्रविलोक्य माघेद ' . ' ___ आभ्यन्तर तस्य यदि स्वरूपम् । विचिन्तयेत् तत्त्वशा, न तर्हि जनः स्मरान्दोलितमानसः स्यात् ॥ पराङ्गनासङ्गमपातकाग्नौ सर्वे गुणा आहुतिमाप्नुवन्ति । अतः परं किञ्चन नास्ति मौल्य मतः पर नाप्यधर्म चरित्रम् ॥ पुंसः प्रतीद प्रतिपाद्यते स्म . . यद् ब्रह्मचर्य वनिताननोऽपि । तात्पर्यंतस्तत् क्षमते ग्रहीतु निनस्थिति चेतसि लक्षयित्वा ॥ शरीरलाभ पुनरात्मलामं बलस्य लाभ गुणराशिलाभम् । विचिन्त्य चित्त च दृढ विधाय न शीलमार्गाद् विचलेत् कदापि ॥ Page #147 -------------------------------------------------------------------------- ________________ કારણમ ] મણાજયોના ૨૨ ૫૭ જે રૂપ જોઈ માણસ મત્ત થાય છે તેના આતરિક સવરૂપને જે તે તત્વદષ્ટિથી વિચાર કરે છે તેનું ચિત્ત કામનાં આલથી ન ઘેરાય. • પરાંચના સંગમજનિત પાપાનિમાં બધા ગુણે હિમાઈ જાય છે. આથી વધીને બીજી મૂર્ખતા નથી. આથી વધીને બીજુ અધમ ચરિત્ર નથી. પહ જે આ બ્રહ્મચર્યને ઉપદેશ પુરુષ પ્રત્યે કર્યો, તે ઉપદેશ સીવર્ગને પણ તેની સ્થિતિ પ્રમાણે લાગુ પડે છે. વગર પણ પિતાની સ્થિતિને લક્ષમાં લઇ તે ગ્રહણ કરે. શરીરલાભ અને આત્મલાભને વિચાર કરી, શક્તિ, બળ, આરોગ્ય તેમજ ગુણરાશિના લાભને ખ્યાલ કરી, તેમજ લૌકિક અને પારલૌકિક લાભ પર ધ્યાન આપી પિતાનું મન એવું મજબૂત બનાવવું જોઈએ કે શીલના સાચી વિચલિત ન થાય, Page #148 -------------------------------------------------------------------------- ________________ ११४ अध्यात्मतत्त्वालोकः । परिग्रहान्मूच्छेति मूर्च्छनाश्च कर्मप्रबन्धा इति सम्प्रवीक्ष्य । परिग्रहं सर्वमपि त्यजन्ति ! द्रव्यादिरूपं मुनयो विरक्ताः ॥ १२ गृहस्थवृत्तिर्मुनिता च मिने परिग्रही तन्न मुनिर्गृहीव । परिग्रहासङ्गवतो मुनित्वे भवेन कस्माद् गृहिणो मुनित्वम् ॥ ॥ R परिग्रहोऽगारवतो न निन्द्यो निन्द्यः पुनस्त्यागपथश्रितस्य । द्रव्योपभोगे मदनप्रसक्ते रपि प्रचारस्य न दुर्वचत्वम् ॥ ६४ द्रव्यग्रहे लामदृशापि मूल क्षति विनाऽन्यन्न वदन्ति सन्तः । संसारदुर्वातनिरोधहेतुः [ तृतीय - सुनिश्चितं साध्वपरिग्रहत्वम् ॥ Page #149 -------------------------------------------------------------------------- ________________ अष्टाङ्गयोगः ११५ પરિગ્રહથી માણસ મૂચ્છિત થાય છે અને મૂરથી કર્મબન્ધનમાં પડે છે. એમ સમજી વિવેકશાલી જન નિસંગ મુનિ બનતાં દ્રવ્યાદિપ સર્વ પરિગ્રહને ત્યાગ કરે છે. ગૃહસ્થજીવન અને સુનિજીવન એ અને ભિન્ન અવસ્થા છે. માટે જેમ ગૃહસ્થ સુનિ ન કહેવાય, તેમ પરિગ્રહધારી હોય તે મુનિ ન કહેવાય. પરિગ્રહધારીને મુનિ માનીએ તે ગૃહસ્થ પણ સુનિ કેમ નહિ કહેવાય? ગૃહસ્થને પરિગ્રહ નિન્દનીય નથી, પણ જે ત્યાગના માગે ચલ હેય તેને જરૂર નિન્દનીય છે. દ્રવ્યના ઉપભેગમાં કામવાસનાને પ્રચાર પણ બહુ સમ્ભવિત છે. કદાચિત લાભની સમ્ભાવનાથી ધન રખાય, છતાં તેનું પરિણામ તે મૂલક્ષતિ સિવાય બીજું આવતું નથી. એમ સનતાને રાત છે. રાંદાતાર-માયાની બુરી હવાથી અસ્પષ્ટ રહેવા સારુ અપરિગ્રહ છવન એ નિસહ બહું સારું જીવન છે અને એ જ સાધુજીવન છે. Page #150 -------------------------------------------------------------------------- ________________ अध्यात्मतत्त्वालोकः । तृतीय गृहस्थवर्गस्त्वपरिग्रहत्व• मध्यासितुं न प्रभविष्णुरस्ति । अतः स कुर्वीत परिग्रहस्य प्रमाणमाशाप्रसरावरोधि । परिग्रहस्यानवधौप्रचारे • ' ' तृष्णा 'प्रचार लमते नितान्तम् । ' 'ततो जनः पोत इवाम्बुराशी '' भवे निमज्जेदिति वेदितव्यम् ॥ परिग्रहाऽऽसक्तिवशीभवन्तं मुष्णन्ति चौरा विषयाभिधानाः । दहत्यनङ्गो दहनः कषाय व्यावा निरुन्धन्ति पुनः समन्तात् ।। पापस्य वल्लीमसुखस्य खानि दोषावलीमातरमाहुराशाम् । आशोर्मयस्तत्र चरन्ति वेगाद् . .. न यत्र भासः शशिनो रवेश ॥ , Page #151 -------------------------------------------------------------------------- ________________ કામ ] અણીચોર ૬૫ ગૃહસ્થાવસ્થામાં રહેવું અને સંપૂર્ણ અપરિગ્રહ સ્થિતિ ભાગવવી એ ન બની શકે તેવી બાબત છે. માટે ગૃહસ્થ રીતસર પરિગ્રહનું પરિમાણ કરે. પરિમાણવ્રતથી પણ ગૃહસ્થ તૃણુના વેગને પિતાના કાબૂમાં લેવા સમર્થ થઈ શકે છે. . પરિગ્રહપ્રવાહની અમર્યાદિત સ્થિતિમાં તૃષ્ણાને વેગ બહુ જોરથી વધે છે. અને એથી માણસ, સમુદ્રમાં નૌકા ડૂબી જાય તેમ સંસારમાં ડૂબી જાય છે. Fe પરિગ્રહના વ્યાસંગને વશ થયેલ પ્રાણીની એ દશા થાય છે કે વિષયરૂપ ચારે તેને લુટે છે, કામરૂપ અને તેને બાળે છે અને કષાયરૂપ શિકારીઓ તેને ચારે બાજુથી રી લે છે. આશા પાપની વેલડી છે, દુઃખની ખાણ છે અને દેષપરમ્પરાની જનની છે. જ્યાં ચન્દ્ર અને સૂર્યનાં કિરણો નથી જઈ શકતાં ત્યાં પણ આશાની ઊર્મિઓ પહોંચે છે. Page #152 -------------------------------------------------------------------------- ________________ अध्यात्मतत्त्वालोकः । तृतीय आक्रान्तविश्वत्रितयोऽपि लोभ महार्णवस्तैः प्रसरन् निरुद्धः । यमोऽशतोऽप्येष समाश्रितो ये रेवंविधाः स्युपहिणोऽपि धन्याः ॥ . , आरम्भभारा भववृक्षमूल परिग्रहः कारणमस्त्यमीषाम् । तस्मादवश्यं नियतप्रमाणं परिग्रहं संविदधीत गेही ॥ 'एतानहिंसादियमान् स्वशक्ते रहन्ति सम्पालयितुं समयाः । धमोऽस्त्ययं सार्वजनीन एव स्वाभाविकी जीवननीतिरेपा ॥ धीरैरहिसाप्रमुखा यमा दिशा कालाधवच्छिन्नतया विवनिताः । - ते सार्वभौमा उदिता महावतं वितर्कमा प्रतिपक्षचिन्तनम् ॥ Page #153 -------------------------------------------------------------------------- ________________ પ્રવાહણન ] વાચીન છે ११९ ભાવનું પૂર ત્રણે જગત્ પર આક્રમણ કરી ર છે. જેમણે આ અપરિગ્રહ વ્રત અંશથી પણ વીકાર કર્યું છે તેઓ પણ લેભસાગરને પ્રસરતે અટકાવવામાં સમર્થ થઈ શકે છે. એવા વ્રતધારક ગ્રહ ભવ-વૃક્ષનું મૂળ આરામાં છે. અને એનું કારણ પરિગ્રહ છે. માટે ગૃહસ્થ અવશ્ય પરિગ્રહનું પરિમાણુ કરે. ૭૧ આ અહિંસા આદિ યમોને પિતાની શક્તિ અનુસાર બધા પાળી શકે છે. આ સાર્વજનિક ધર્મ છે. આ જીવનની વાભાવિક નીતિ છે. ૭૨ આ અહિંસા આદિ યમદેશ, કાળ વગેરેની મર્યાદા વગરના સાર્વભૌમ બને છે ત્યારે “મહાવ્રત' કહેવાય છે. “વિતક” (હિંસા આદિ-જનિત બાધા આવતાં પ્રતિપક્ષની ભાવના કરવી. Page #154 -------------------------------------------------------------------------- ________________ अध्यात्मतत्त्वालोकः । तृतीय वितर्कवाधे प्रतिपक्षचिन्तनाद • योगस्य सौकर्यमवेक्ष्य योगिनः ।। - यमेषु योगस्य बभाषिरेऽङ्गतां . . . : ... विनापनेता प्रथम हि युज्यते ॥ , ..". ., हिसादयः सन्ति वितर्कसंज्ञकाः . . , प्रत्येकमेते खलु सप्तविंशतिः।। कृतस्तथा कारणतोऽनुमोदनात् क्रोधेन लोमेन च मोहतः पुनः ॥ नवेति मेदा मृदु-मध्य-तीन भैदेस्त्रिमिः सन्ति यथोक्तसंख्याः। प्रत्येकमेते मृदु-मध्य-तीबाविधा पुनः स्युमदु-मध्य-तीनैः॥ (युग्मम्) अनन्तमज्ञानमनन्तदुःखं फले अमीषां नितरां विमान्ये । अतः प्रकर्ष समुपेयुषां यत् फलं यमानामभिधीयते तत् ।। ... Page #155 -------------------------------------------------------------------------- ________________ વાર મ ] અજિયો १२१ ૭૩ પ્રતિપક્ષના ચિન્તનથી વિતક પર દાબ પડતાં ચોગભૂમિ પરનું પ્રસ્થાન સરળ થાય છે. એટલા માટે ચમ-નિયમને ચાગનાં અંગ બતાવવામાં આવ્યાં છે. કારણ કે વિઘોને હઠાવનારની પહેલી જરૂર હોય. વિતર્ક” નામથી સંગિત થયેલ હિંસા, અસત્ય વગેરે પ્રત્યેકના સતાવીશ ભેદ પડે છે. જેમકે ક્રોધ, લોભ અને માહથી હિંસા કરવાથી, કરાવવાથી અને અનુમાવવાથી ૫ એમ નવ ભેદે થતાં એ પ્રત્યેકના મૃદ, મધ્ય અને તીવ્ર એમ ત્રણ ત્રણ કે પાવાથી સતાવીશ લે પડે છે. આમ હિંસા આદિ પ્રત્યેકના સતાવીશ લેલ પડે છે. વળી, તે પ્રત્યેક સતાવીશ ના કરી મૃદુ, મધ્ય અને તીવ્ર એમ ત્રણ કે પાડીએ તે એકશી ભેદા થાય. ૭૬ આ હિંસા આદિ વિતર્કોનું ફળ અનન્ત અજ્ઞાન અને અનન્ત દુખ છે એમ વિચારવું જોઈએ. એ પ્રકારનું ચિન્તન જેમ પુષ્ટ થાય, તેમ અહિંસા આદિ યમે પુષ્ટ થાય. ઉનત દશાએ પહોંચેલા યમાનાં ફળ જે દર્શાવ્યાં છે તે નીચે પ્રમાણે છે. Page #156 -------------------------------------------------------------------------- ________________ १२२ अध्यात्मतत्त्वालोकः । ७७ आयव्रतस्थैर्यवतः पुरः स्युनिसर्गवेरा अपि शान्तिमानः । सत्यत्रतं प्राप्तवति प्रतिष्ठां विनोद्यमेनापि फलस्य सिद्धिः ॥ ७८ अस्तेयनामत्रतनिश्चलत्वे रत्नानि जायन्त उपस्थितानि । प्रतिष्ठिते ब्रह्मणि वीर्यलाभोऽपरिग्रहे जन्मकथन्त्वबोधः ॥ ७९ अष्टौ च योगस्य वंदन्ति दृष्टीरष्टाभिरङ्गैः सह ताः क्रमेण । सुश्रद्धया सङ्गत एव बोधो दृष्टिभाषे प्रथमात्र मित्राः ॥ ८० मन्दं च मित्रादृशि दर्शनं स्याद्, इहोपमानं च कणस्तृणाग्नेः । न भक्तिसेवादिषु खेदवृत्ति वर्त्तनं द्वेषि पुनः परत्र !! [ तृतीय Page #157 -------------------------------------------------------------------------- ________________ અge 1 ૭ અહિંસાની પ્રતિષ્ઠા આગળ નિસર્ગ વેરી–જન્મસિદ્ધ વૈરી પ્રાણુઓ પણ પરસ્પર શાન્તિ ધારણ કરે છે. સત્યવતની સ્થિરતાનું પરિણામ વચનસિદ્ધિમાં આવે છે. g અસ્તેયવતની નિશ્ચલતા થતાં સર્વ દિશાનાં રત્નનિધાને ઉપસ્થિત થાય છે. બ્રહ્મચર્યની પ્રતિષ્ઠામાં વીર્યલાભ પ્રાપ્ત થાય છે. અપરિગ્રહવતના ઉત્કર્ષે પૂર્વજન્મનું મરણ પ્રકટે છે. ચાગની આઠ દષ્ટિએ બતાવવામાં આવી છે. એ દષ્ટિઓ કમશઃ પૂર્વોક્ત રોગનાં આઠ અંગોથી સમન્વિત છે. સુશ્રદ્ધાયુક્ત જે બોધ તેને “દષ્ટિ” કહેવામાં આવે છે. એમાં પહેલી “મિત્રા” છે. મિત્રાદષ્ટિમાં “દશન” મન્દ હોય છે. એવું મન્દ કે જેને તુણાનિકણુની ઉપમા અપાય છે. આ દષ્ટિમાં ભક્તિ અને સેવા આરિનાં કાર્યોમાં ખેદ ઉપજ નથી. અને બીજાના ઉપર ઢષવૃત્તિ લેતી નથી. Page #158 -------------------------------------------------------------------------- ________________ तृतीय-- १२४ अध्यात्मतत्त्वालोकः । ८१ देवाधिदेवे कुशलं च चित प्रवन्दनं संस्मरणं च तस्य । योगस्य बीज सुमना इदं सद् गृह्णाति दृष्टाविह वर्तमानः॥ ८२ संसारवासाद् विरता असङ्गा आराधयन्तश्च महाव्रतानि । आदर्शभूताः शुभसाधनायां यथोचित सेवति ताने मुमुक्षुः ।। उद्विग्नता चात्र भवप्रपञ्चात् सामान्यतोऽभिग्रहपालन च । समादरश्चोन्ज्वलधर्मवाचा श्रद्धा पैराऽऽत्मार्थनिबोधने च ॥ एवं च दृष्टाविह वर्तमानः कृपापरो दुःखिपु, भद्रमूत्तिः । औचित्यसम्पालनतत्परश्च योगाभिरूपैः कथयाम्बभूवे ॥ Page #159 -------------------------------------------------------------------------- ________________ પ્રવાની ] अष्टाङ्गयोगः। १२५ આ દૃષ્ટિમાં વર્તમાન ચિત્ત ભગવદ્ભક્તિથી વાસિત હોય છે. પ્રભુવન્દન, ભગવસ્મરણ આ દૃષ્ટિમાં પ્રવતે છે. આ પ્રકારનું શુભ ગબીજ આ દષ્ટિમાં વર્તમાન સુજન પ્રાપ્ત કરે છે. ૯૨ પ્રસ્તુત દષ્ટિને સુમુક્ષુ જેઓ સંસારવાસથી વિરત છે, નિસંગ છે, તપોધન છે અને મહાવ્રતસમ્પન્ન છે તેમજ કલ્યાણમાર્ગની સાધનામાં આદભૂત છે, તે ગુરૂઓની યાચિત સેવા કરે છે. આ દષ્ટિમાં ભવપ્રપંચથી ઉગ હોય છે. સામાન્ય પ્રકારના અભિગ્રહ, વ્રત-નિયામાં પ્રવૃત્તિ હેાય છે. ધર્મની ઉચ્ચ વાણુ તરફ આદર હોય છે. અને આત્મકલ્યાણુનું સાંભળવામાં બહુ શ્રદ્ધા હોય છે. આ દૃષ્ટિમાં વર્તમાન ભદમૂરિ સુજન દુખી પર કૃપાલુ હોય છે, અને ઔચિત્યનું પાલન કરવામાં તત્પર હોય છે. પ્રથમદષ્ટિગત પ્રાણી, આવા પ્રકારને ચાગાચાઓ વર્ણવ્યા છે. Page #160 -------------------------------------------------------------------------- ________________ १२६ अध्यात्मतत्त्वालोकः । [तृतीय 'दुर्योधधर्मे विपुलोऽम्बुवाहो 'दुर्वर्तनद्रौ निशितः कुठारः। सत्सङ्गतिर्या विबुधैन्यंगादि तत्प्राप्तिरत्र प्रगतेर्निदानम् ॥ अन्त्ये 'परावर्त' इमां च दृष्टि ___कल्याणरूपां लमते सुभागः । हेतुः परो भावमलाल्पताऽत्र घने मले नो सति सत्त्वगुद्धिः ।। यथाप्रवृत्तौ करणेऽन्त्य ईहर आसत्तिमदन्थिमिदः स्वरूपम् । अपूर्वा तस्य यथाप्रवृत्ते स्ततस्तदासनतया वदन्ति ॥ . चतुर्दशोक्तानि जिनागमे गुण स्थानानि' तत्र प्रथम 'निगद्यते। समागतस्य प्रथमामिमां दृश . शाने तु सामान्यत एव वर्णितम् ।। Page #161 -------------------------------------------------------------------------- ________________ प्रकरणम् ] अष्टाङ्गयोग । સત્સંગતિ જે દુધરૂપ ઘામને શમાવવામાં વિપુલ જલધર સમાન છે અને દુરાચરણરય વૃક્ષને કાપવામાં તીપણુ કુઠારતુલ્ય છે તે આ દષ્ટિમાં આત્માન્નતિના સાધન તરીકે પ્રાપ્ત થાય છે, છેલ્લા પુલપરાવર્સમાં આ કલ્યાણરૂપ દષ્ટિ ભાગ્યવાન પ્રાપ્ત કરે છે. આન્તરિક મલને હાસ થતાં આ સ્થિતિ પ્રાપ્ત થાય છે. ઉગ્ર મલ હેાય ત્યાં સત શું સમજાય? “ગ્રન્થિ”—ભેદનું કાર્ય જેને નજીકમાં થવાનું છે એવા ચેતનને છેલલા વ્યથાપ્રવૃત્તિકરણમાં આ પ્રથમ દષ્ટિનું) જીવન પ્રાપ્ત થાય છે. અતએ છેલ્લું વ્યથાપ્રવૃત્તિકરણ અપૂર્વકરણની નજીકમાં હોવાથી, એને રસ્તે સરળ કરી દેનાર હોવાથી અપૂર્વકરણ” તરીકે કહેવાય છે. જિનાગમમાં ચૌદ ગુણસ્થાનું પ્રતિપાદન કર્યું છે. તેમાં પહેલું ગુણસ્થાન આ પ્રથમ દૃષ્ટિમાં આવતાં પ્રાપ્ત થાય છે. શાસ્ત્રમાં તે સંબધી જે અન્ય કથન કર્યું છે તે સામાન્ય પ્રકારે છે. Page #162 -------------------------------------------------------------------------- ________________ १२८ अध्यात्मतत्त्वालोकः । [तृतीय १९ यमप्रधाना प्रथमा शुक्ता • तारा द्वितीया नियमप्रधाना।' शौचस्य सद्भावनया च तत्र विरक्तिरने, न पराङ्गमोहः ।। सुसत्त्वसिद्धिः सुमनस्कमाव 'एकाग्रमावो नय इन्द्रियाणाम् ।। आत्मस्वरूपेक्षणयोग्यता च फलान्यमूनि प्रतिपादितानि ॥ . . सन्तोषतश्चोत्तमसौख्यलाभः स्वाध्यायतो 'देवतदर्शन च । तपेन कायेन्द्रिययोश्च सिद्धिः प्रोक्ता समाधिः प्रणिधानतश्च ॥' ९२ • अस्यां च तारादशि गोमयाग्नि कगोपम दर्शनमभ्यधायि । नोद्विग्नभावोऽत्र परोपकारे तत्त्वावबोधस्य पुनः समीहा ॥' Page #163 -------------------------------------------------------------------------- ________________ પ્રવાપા] अष्टाङ्गयोगः। १२९ ચમપ્રધાન પહલી દષ્ટિ કહેવાઈ. નિયમ પ્રધાન બીજી દૃષ્ટિ “તારા છે. તેમાં નિયમના શૌચ, સોષ, તપ, સવાધ્યાય અને ઈશ્વરપ્રણિધાન એ પાંચ ભેદ છે. તે પૈકી પ્રથમ શૌચ. તેની ભાવનાથી પોતાના દેહ પર વૈરાગ્ય પિતા થાય છે અને અન્યદેહ પર મેહ શાન્ત થાય છે. વળી, સરવણળની સિદ્ધિ, માનસિક ઉલાસ, એકગ્રતા, ઈન્દ્રિયજ્ય અને આત્મસ્વરૂપને અવલોકવાની યોગ્યતા પ્રાપ્ત થાય છે. શૌચનાં આટલાં ફળ બતાવ્યાં છે. સન્તષથી ઉત્તમ સુખનો લાભ થાય છે. સ્વાધ્યાયથી ઈષ્ટ દેવતાનું દર્શન થાય છે. તપથી શરીર તેમજ ઈન્દ્રિયોની સિદ્ધિ સાંપડે છે. અને ઈશ્વરપ્રણિધાનથી સમાધિ પ્રાપ્ત થાય છે, આ “તારા” દૃષ્ટિમાં છાણુની અનિના કણ જે બંધ હોય છે. ધર્મકિયામાં, હિતસાધનમાં આ દષ્ટિધારકને ઉગ આવતું નથી. આ દરિને આત્મા નજિનામું હોય છે. Page #164 -------------------------------------------------------------------------- ________________ १३० अध्यात्मतत्वालोकः । २३ प्रीतिस्त्वविच्छिन्नतयाऽत्र योगकथासु भक्तिर्विमला च सत्सु । मायोग्यकर्माचरणं च शिष्टाः प्रमाणमित्यन्यमतेषु साम्यम् ॥ ९४ assai योगतृतीयका दृष्टिर्बला सा विदिता - तृतीया । दृढं च काष्ठाग्निकणप्रकाशोपमं भवेद दर्शनमत्र दृष्टौ ॥ ९६ महांr तस्वश्रवणाभिलाषः ' क्षेपो न योगस्य पथि प्रयाणे । असाधुतृष्णात्वरयोरभावात् स्थिरं सुखं चासनमाविरस्ति ॥ ९६ इहान्तरायाः शममाप्नुवन्ति । द्वन्द्वाभिघातो न च सम्भविष्णुः । अपायदूरीभवनेन कृत्यं भवेत् समस्त प्रणिधानपूर्वम् ॥ [ तृतीय- Page #165 -------------------------------------------------------------------------- ________________ કંગાળ ] अष्टाङ्गयोगः । ચાગકથામાં તેને પ્રેમ અવિચ્છિન્ન થાય છે. સત્યરુષો તરફ તેને માન હોય છે. આ દૃષ્ટિમાં નિશ્વિત આચરણ નથી હોતું. અને “શિષ્ટ પ્રમાણ છે!” એવી ભાવના હોવાથી અન્ય મત તરફ સમભાવ હોય છે. ત્રીજી દષ્ટિ બલા છે. એમાં ચાગનું ત્રીજું અંગ આસન પ્રાપ્ત થાય છે. આ દૃષ્ટિમાં જે દશન હોય છે તે કાાગ્નિના પ્રકાશ જેવું દઢ હેાય છે. આ દષ્ટિમાં તવશ્રવણની આકાંક્ષા પ્રબળ હોય છે અને “ક્ષેપષ (ચાંચલ્ય), જે ચોગપ્રવાસમાં નડતર કરનાર છે, તે ટળી જાય છે. અચાગ્ય લાલસા અને વારા શાન્ત થઈ જવાથી આ દૃષ્ટિમાં સ્થિર અને સુખરૂપ આસનની સિદ્ધિ થાય છે. અહીં સાધનવિધી અન્તરાય ઠંડા પડે છે અને શીતાણાદિ દ્વથી અભિઘાત થતો નથી. જે દર થવાથી આ દષ્ટિમાં સમસ્ત વચ્ચે ય મન પ્રણિધાનપૂર્વક શાય છે, Page #166 -------------------------------------------------------------------------- ________________ १३२ अध्यात्मतत्त्वालोकः । ९७ यूनः सकान्तस्य 'विदग्धबुद्धे. यथा सुगेयश्रवणेऽभिलाषः । इमां दृशं प्राप्तवतस्तथा स्यात् तत्त्वावबोधश्रवणाभिलाषः ॥ ९८ असत्यमुष्मिन् श्रुतमप्यपार्थ:-- मिवोषरायां भुवि बीजवापः । सति त्वमुष्मिन् परसाधनानि कर्मक्षयायाऽसुलभानि न स्युः ॥ ९९ तुर्यान्विता प्राणयमेन दीप्रा दीप्रात्मभावस्य बलेन दृष्टिः । ' अस्यां च तत्त्वश्रवणप्रवृत्तिदीपप्रभासन्निभदर्शनायाम् ॥ . १०० यः श्वासप्रश्वासगतिप्ररोधः • स योगिभिः प्राणयमो बभाषे । स रेचकः पूरक कुम्भकौ च [ तृतीय श्वासो बहिर्वृत्तिरिहाऽऽदिमः स्यात् ॥ Page #167 -------------------------------------------------------------------------- ________________ प्रकरणम् ] अष्टागयोगः। રમણ સમેત નિપુણ યુવકને સુન્દર સંગીત સાંભળવામાં જે રસવૃત્તિ હોય છે તેટલી રસવૃતિ તવશ્રવણ માટે આ દષ્ટિવાળાને હેય છે. આવા તત્વશુશ્રષાને ગુણ આ દ્રષ્ટિમાં પ્રકટે છે, ૮ જ્યાં શુશ્રુષા નથી, ત્યાં શ્રવણની શી કિસ્મત ! ઉપર જમીનમાં બીજવપનની જેમ તે વ્યર્થ જાય. પરતુ જ્યાં શ્રેષાની ઊર્મિ વહે છે ત્યાં કમ સાચસાધક બીજા સાધનો પણ સુલભ થઈ જાય છે. ચાથી દષ્ટિ “ડીપ્રા” છે. આ દૃષ્ટિમાં આત્મબળ વધુ વિકસેલું હોય છે. આ દષ્ટિ પ્રાણાયામવાળી છે. અહીં તરવશ્રવણ પ્રાપ્ત થાય છે. આ દષિનું દર્શન દિપકની પ્રજા સરખું બતાવવામાં આવ્યું છે. શ્વાસ–પ્રશ્વાસની ગતિને વિકેદ કરો અને * પ્રાણાયામ કહેવામાં આવે છે. તેના ત્રણ પ્રકારે છેઃ વેચક, પૂરક અને કુમ્ભક. રેચક એટલે બહિત્તિ શ્વાસ, અર્થાત્ અન્દરના શ્વાસને બહાર કાઢવે તે રેચક. Page #168 -------------------------------------------------------------------------- ________________ १३४ अध्यात्मतत्त्वालोकः। तृतीय • प्रपूरणं तस्य च पूरकः स्यात् स्थिरीकृतिस्तस्य च कुम्भकः स्यात् । 'एकस्वभावा न हि योगकाराः, केचित् ततो यान्ति पर्थशेन ॥ १०२ स्याद् भावतः प्राणयमस्तु वाह्य- . ___ भावस्य रेकाद् अथ पूरणन-1 । 'विवेकमावस्य समुज्ज्वलस्य । स्थिरीकृतेर्वास्तवमेतदङ्गम् ॥ १०३ , ' खीतोऽपि पुत्रादपि मित्रतोऽपि । धर्मः प्रियः स्यान्निनकासुतोऽपि । , । क्षिपेत धमार्थमसूनपि स्वान् , प्राणान्तकप्टेऽपि न तु त्यजेत् तम् ॥' '.. एवं भवक्षारपयोनिरासात् तत्त्वश्रुतिस्वादुनलेन पुण्यम्- । । । ' बीनं प्ररोहप्रवणं करोति ' , सम्यमतिः सद्गुरुभूरिभक्तिः ।।. . .. Page #169 -------------------------------------------------------------------------- ________________ પ્રવીણ ] अटानयोगः । ૬૨૬ ૧૦૧ પૂરક એટલે અન્તરિશ્વાસ. અર્થાત બહારના વાયુને ખેંચી અન્દર પૂરવાનું જે કામ તે પૂરક. અને તે પવનનું સ્તષ્ણન કરવું અર્થાત તેને સ્થિર કરી રાકી રાખવે તે કુરક્ષક, ચોગાભ્યાસીઓ બધા એક સરખા સવભાવના નથી હોતા. એટલે કેટલાક આ જાતનો માર્ગ પણુ ગ્રહણ કરે છે. ૧૦૨ પ્રાણાયામની ખરી ઉપયોગિતા તેના બીજા અર્થમાં છે. વૈષથિક મામસ્વરૂપ બાહ્યાભાવતુ રેચન કરવું તે રેચક, અનભવનું પૂરણ કરવું તે પૂરક અને તેનું સ્થિરીકરણ તે કુમ્ભક, આ ભાવપ્રાણાયામ છે. . ૧૦૩ આ દષ્ટિમાં સ્ત્રી, પુત્ર, મિત્ર અને પિતાના પ્રાણથી પશુ ધમ પ્રિય હોય છે. ધમને માટે પિતાના પ્રાણ આપવા તૈયાર થાય, પરંતુ પ્રાણુન્તકષ્ટમાં પણ ધર્મને ન છોડે. આ દષ્ટિને જીવ ધર્મસાધનમાં આવે મજબૂત હોય છે. ૧૦૪ આમ શુભમતિસમ્પન્ન સદ્ગુરુભક્ત મહાશય ભવવાસનારૂપ ખારા પાણીને ત્યજી તત્વશ્રુતિરૂપ સ્વાદુ જળથી પુય-બીજને વૃદ્ધિ માટે છે, Page #170 -------------------------------------------------------------------------- ________________ १३६ अध्यात्मतत्त्वालोकः । [तृतीय मिथ्यात्वमस्मिश्च शां चतुष्का वतिष्ठते ग्रन्थ्यविदारणेन । अन्यविभेदो भवति स्थिरायां तद् हक्चतुष्केऽत्र न सूक्ष्मबोधः ॥ अवेद्यसवेद्यपदामिधेयो मिथ्यात्वदोषाशय उच्यते स्म । • उपोदये तत्र विवेकहीना. . अधोगति मूढधियो व्रजन्ति । मिथ्यात्वदोषस्य पराजयेन संसारदुःखौघनिबन्धनस्य । । . सत्सङ्गतो दुर्गतिकारणस्य कुतर्कराहोः प्रपलायनं स्यात् ॥ . १०८ शमाम्बुवाहे प्रतिकूलवातं मद्बोधपढ़े च हिमोपपातम् । श्रद्धानशल्यं स्मयपोषकं च निनं हितं घ्नन्ति कुतर्कमेत्य ॥ Page #171 -------------------------------------------------------------------------- ________________ પ્રવીણ ] अष्टाङ्गयोगः। ૧૦૫ આ ચાર દષ્ટિએ સુધી ગ્રન્થિભેદ ન થતા હોવાથી ‘મિથ્યાત્વ રહે છે. ગ્રાચિન ભેદ સ્થિરા” (પાંચમી દષ્ટિ)માં થાય છે. અતએ આ દષ્ટિ સુધી સૂક્ષ્મબોધન અભાવ હોય છે. ૧૦૬ મિથ્યાત્વોષની હાલતને અવેદસંવેદ્યપદ કહેવામાં આવે છે. મિથ્યાત્વના ઉગ્ર ઉદયથી માણસ મહાભિભૂત બને છે અને વિવેકવિહીન આચરણથી પિતાની દુર્ગતિ કરે છે. ૧૦૭ મિથ્યાત્વોષ સંસારની ખરાશિનું મૂળ છે. સત્સંગના ચોગે તેને પરાજય થતાં દુર્ગતિકારક એવે કુતર્ક-રાહુ પલાયન કરી જાય છે. ૧૦૮ કુતર્કજીવનને ખ્યાલ આપતાં ચોગાચાર્યો કહે છે કે કુતક પ્રશમ–જલધરને રોકવામાં પ્રતિકૂલપવનતુલ્ય છે અને સદ્ધ રૂપ કમલ પર હિમપાત છે. તેમજ શ્રદ્ધાનમાં શલ્યભૂત અને ગર્વપષક છે. કુતમાર્ગને આશ્રય લઈ માણસ પોતાના હિતનું હનન કરે છે, Page #172 -------------------------------------------------------------------------- ________________ १३८ अध्यात्मतत्त्वालोकः । [तृतीय १०९ समासु वादप्रतिवादजल्या विशारदानां विविधा भवन्ति । तत्त्वान्तसिद्धिनहि लभ्यते तैईष्टान्तभूतस्तिलपीलकोऽत्र ॥ ११० एकेऽमियुक्ता अमुकं पदार्थ यथानुमानः परिकल्पयन्ति । अन्येऽभिरूपा अमुमेव भाव मन्यस्वरूपं प्रतिपादयन्ति ॥ अतीन्द्रियार्था यदि हेतुवादै विनिश्चयस्यैकपदीमुपेयुः। एतावत. कालत एव ते स्यु विनिश्चिता विश्वविशारदेषु ॥ ११२ न वादमानि च तर्कशास्त्रात् प्रकाशमायात्यकृतात्मनां धीः । तत्वस्य सिद्धेः परमस्तु पन्था योगः सतां सम्मत एक एव ॥ Page #173 -------------------------------------------------------------------------- ________________ પ્રમ) ૨૨ ૧૦૯ વિદ્વાનોની સભાઓમાં અનેક પ્રકારના વાદ–પ્રતિવાદ ચાલે છે. પરંતુ એથી નવસિદ્ધિ લલ્ય નથી. આમાં ઘાણના બળદનું ઉદાહરણ વિચારી શકાય ૧૧૦ એક પક્ષના વિદ્વાને અમુક પદાર્થને તકબળે, અનુમાને દ્વારા જેવા રૂપમાં નિરૂપે છે તે જ પદાર્થને બીજા વિદ્યા બીજી રીતે પ્રતિપાદન કરે છે. ૧૧૧ અતીન્દ્રિય પદાર્થો જે તર્કોથી નિશ્ચિત થયા હતા અગર થઈ શકતા હિત તે આટલા કાળે જગતના વિદ્વાનોએ તે પદાર્થોને નિશ્ચય કયારનેયે કરી નાંખે હાત, ૧૧૨ જ્યાં આત્મા ભાવિત નથી, ત્યા વાદચર્ચાથી કે નર્ક પરમ્પરાના અવલંબનથી પ્રકાશ શું મળે ? તત્વસિદ્ધિને ઉત્તમ માર્ગ એક માત્ર ચોગસાધન છે. Page #174 -------------------------------------------------------------------------- ________________ अध्यात्मतत्त्वालोकः । ११३ शास्त्रार्थशतया न पराभिभूते रम्यासमात्रान्न च शाखराशेः । सिद्धि समागच्छति तत्त्वभूमिरालम्बतेऽसौ शमशालि शीलम् ॥ ११४ न शब्दभेदे कलहो विधेयो नानाविधानां खलु दर्शनानाम् । विचारणीयं परमार्थतत्त्व समं हि पश्यन्ति समेक्षिणस्तु ॥ ११५ स्वजीवन शोधयितुं प्रयत्न स्तवाववोधाय सदा विधेयः । समाहिते चेतसि शुद्धिभानि सम्यग्दृशः सम्भविता विकासः ॥ ११६ दृशश्वतस्रः प्रथमाः सृजन्ति मार्गाभिमुख्येन विमुक्तियोगम् । मिथ्यात्ववत्योऽपि तदल्पभावाद् योग्यत्वभानोऽन्तिम 'पुल' स्थाः ॥ [ तृतीय Page #175 -------------------------------------------------------------------------- ________________ બવરામ ] अष्टाङ्गयोग. ૧૧૩ શાસ્ત્રાર્થબલથી બીજાને પરાસ્ત કરવાથી કે શાસમૂહના અભ્યાસ માત્રથી તવભૂમિ પ્રાપ્ત થઈ શકતી નથી. પરંતુ તેની સિદ્ધિ શમશાલી શીલ પર અવલંબિત છે. ૧૧૪ અધિકાંશ, ધર્મના ઝઘડા કે દાર્શનિક કલહ ભિન્ન ભિન્ન દર્શનેની ભિન્ન ભિન્ન શબ્દપરિભાષા અને ભિન્ન ભિન્ન પ્રતિપાદનશૈલીને લઇને થાય છે. મૂળ વસ્તુ શું છે, પરમાર્થ તવ શું છે એ વિચારવું જોઈએ. તત્વષ્ટાને કલહ કે? સમદશી તે સર્વત્ર સમ જુએ છે. જ્યાં સમવયશક્તિ છે ત્યાં સમભાવ છે. તરવસિદ્ધિ માટે સારો ઉપાય તે એ છે કે પિતાના જીવનશોધનમાં સદા યત્નપરાયણ થવું જોઈએ. પ્રકાશપ્રાપ્તિનું મુખ્ય સાધન ચિત્તશુદ્ધિ છે. વિમલ ચિત્તની સમાહિત અવસ્થામાં સમ્યગ્દર્શનને પ્રકાશ થાય છે. આ પહેલી ચાર દૃષ્ટિએ ચપિ મિથ્યાત્વવાળી છે, પણ ત્યાં મિથ્યાત્વની મન્દતા છે. એટલે ચરમપુદ્ગલપરાવર્તભાવી અને સમુચિત યોગ્યતા ધરાવતી એ દષ્ટિએ માર્ગાલિમુખ હાઈ મોક્ષમાર્ગને સજે છે. Page #176 -------------------------------------------------------------------------- ________________ १४२ अध्यात्मतत्त्वालोकः । [तृतीय शान्तो विनीतश्च मृदुः प्रकृत्या __ भद्रस्तथा चारुचरित्रशाली। मिथ्यागप्युच्यत एव सूत्रे निर्वाणमाक् धर्मितया प्रशस्तः ॥ अर्थे 'परावर्तन'नामकाले वशिष्ट उत्कृष्टतया भवन्ति । सम्यग्दृशो मोक्षपदस्य लाम विलम्ब उत्कृष्टतयाऽयमर्थात् ।। सम्यग्दृशः सन्ति चतस्र एताः स्थिरा च कान्ता च प्रमा परा च । प्रत्याहृतिस्तत्र भवेत् स्थिरायां रत्नप्रभा पटु दर्शनं च ॥ समाहृतिर्याऽर्थत इन्द्रियाणां प्रत्याहृतिः सा परिवेदितव्या । आद्यामिमां सशमागतस्य सूक्ष्माववोषो भ्रमवर्जितश्च ॥ Page #177 -------------------------------------------------------------------------- ________________ अष्टाङ्गयोगः | ૧૧૭ ૮ સભ્યનન ’ પ્રાપ્ત ન થયું હોય ત્યાં સુધી જીવ • મિથ્યાર્દષ્ટિ ' કહેવાય. - મિથ્યાદૃષ્ટિ પણ સ્વભાવે ભદ્ર, શાન્ત, વિનીત, મૃદુ અને ચારિત્રસમ્પન્ન હોઈ શકે છે. અને એવા · મિથ્યાષ્ટિ” પણ ધર્મી તરીકે સ્તુત્ય છે, તેમજ તે માક્ષભાજન છે. ૧૧૮ પ્રણમ્ ] १४३ ' ભવભ્રમણના કાળ વધુમાં વધુ અડધા - પુગલપરાવર્ત્ત ’ બાકી રહે ત્યારે - સમ્યગ્દર્શન ' પ્રાપ્ત થાય છે. અર્થાત્ સમ્યગ્દષ્ટિનેમાડામાં માડી મેાક્ષ અધ પુદ્ગલપરાવતે થાય. ૧૧ આ ચાર સભ્યષ્ટિએ છેઃ સ્થિશ, કાન્તા, પ્રભા અને પા. સ્થિરામાં ચૈાગતુ અંગ પ્રત્યાહાર ? પ્રાપ્ત થાય છે. આ દૃષ્ટિમાં પ્રકાશતા પટ્ટુ દર્શનને રત્નપ્રભાની ઉપમા આપવામાં આવે છે. ૧૨૦ C પ્રત્યાહાર • એટલે ઇન્દ્રિયાન વિષચૈાથી હઠાવવી. ઇન્દ્રિયા પાતાની વિષયાગવિરહિત સ્થિતિમા જાણે ચિત્તસ્વરૂપનુ અનુકરણુ કરતી હોય એવી ઇન્દ્રિયાની જે સ્થિતિ તે પ્રત્યાહાર. પ્રત્યાહારથી ઇન્દ્રિયાની વશ્યતા સધાય છે. આ દૃષ્ટિમાં સૂક્ષ્મબંધ પ્રકાશે છે. Page #178 -------------------------------------------------------------------------- ________________ १४४ अध्यात्मतत्त्वालोकः । [तृतीय “१२१ प्रत्याहृतेन्थिविमेदनेन स्फुरद्विवेकोन्न्वलमानसानाम् । संसारचेष्टा प्रतिभाति बालधूलीगृहक्रीडनसन्निमैव ॥ १२२ तत्त्वं परं न्योतिरिह ज्ञरूप वैकल्पिकः सर्व उपप्लवोऽन्यः। ' एवं च भोगो भवमोगिभोगाssभोगस्वरूपः प्रतिभासतेऽत्र । १२३ ततश्च कान्ताशि सम्प्रवेश स्ताराप्रभासनिमदर्शनायाम् । चित्तस्य देशे स्थिरबन्धनं यत् तां धारणामत्र वदन्ति सन्तः ॥ . १२४ योगस्य षष्ठाङ्गमिहोपगम्य स्वसाधने यात्यधिक विकासम् । स्थिरस्वभावादिह नान्यमुच्च स्वधर्मरक्तन भवाय भोगाः ।। Page #179 -------------------------------------------------------------------------- ________________ प्रकरणम् ] अभागयोगः । १४५ ૧૨૧ પ્રત્યાહારદ્વારા પ્રભેિદ” થતાં જેમનાં માનસ વિવેકફુરણુથી ઉજવલ બન્યાં છે એવા મહાત્માઓને સંસારચેષ્ટા ધૂળનાં ઘર બનાવી રમનારા બાળકની ચેષ્ટા જેવી ભાસે છે. ૧૨૨ આ દષ્ટિમાં શુદ્ધ ચૈતન્યસ્વરૂપ જ્યોતિ એ જ પરમ તવ સમજાય છે. બાકી ભવપ્રપચ વૈકલ્પિક વિપ્લવરૂપ જણાય છે. આ દષ્ટિમાં સંસારના ભાગે ભવરૂપ સર્પની ફણાના આટેપ સરખા ભાસે છે. ૧૨૩ એ પછી કાન્તા” દષ્ટિમાં પ્રવેશ થાય છે. આ દષ્ટિમાં પ્રગટ થતા દર્શનને તારા–પ્રભાની ઉપમા આપવામાં આવી છે. આ દૃષ્ટિમાં ચાગનું અંગ ધારણ” પ્રાપ્ત થાય છે. કઈ પણ ધ્યેય પ્રદેશ પર ચિત્તને સ્થિર બાંધવું એનું નામ “ધારણ.” ૧૨૪ આ દૃષ્ટિમાં ચાગના છઠ્ઠા અંગ પર આરૂઢ થયેલ મહાત્મા આત્મસાધનને વિકાસ અધિક સાધે છે. અહીં સ્થિર સ્વભાવના ચગે અન્ય પ્રવૃત્તિમાં ચિત્તની ઉત્સુકતા થતી નથી. તેમજ આત્મધર્મમાં રમણતા હોવાથી ભેગા ભવહેતુ થતા નથી. Page #180 -------------------------------------------------------------------------- ________________ १४६ अध्यात्मतत्त्वालोकः । तृतीय तत्त्वेन मायाम्बु यथेक्षमाण स्तन्मध्यतो यात्यविषण्ण आशु । भोगान् स्वरूपेण तथैव मायाs म्बुवद् विदन्नस्खलितं प्रयाति ॥ १२६ मीमांसना दीपिकया समाना मोहान्धकारक्षपणेऽत्र भाति । नत्त्वप्रकाशे च महोन्ज्वलत्वेऽसमञ्जसस्यापि कुतः प्रचारः॥ १२७ दृष्टिः प्रभाऽद्युतितुल्यबोधा ध्यानैकसाग रहिता रुजान। प्रवर्तते ध्यानसमुद्भवं शं शमप्रधानं स्ववशं गरिष्ठम् ॥ १२८ सर्व भवेदन्यवशं हि दुःख सर्वं भवेदात्मवशं हि सौख्यम् । सुखासुखं वस्तुत एतदुक्तं गुणोऽत्र तत्वप्रतिपत्तिरूपः ॥ Page #181 -------------------------------------------------------------------------- ________________ ઝવણમ ] अष्टाङ्गयोगः । १४७ ૧૨૫ માયાજળને વાસ્તવિક રીતે સમજનાર જેમ સ્વસ્થપણ એના મધ્યમાંથી સત્વર નિકળી જાય છે, તેમ ભાગને માયાજળની જેમ તેના ખરા સ્વરૂપમાં ઓળખનાર તેમાંથી નિર્લિપ્તપણે પસાર થઈ જાય છે, અને પિતાના સાયને પહોંચે છે. આ દૃષ્ટિનું આત્મજીવન આ પ્રકારનું બલવાન હોય છે. ૧૬ મહાધકારને ભેદવામાં દીપિકા સમાન એવી તત્વમીમાંસા આ દૃષ્ટિમાં પ્રકાશે છે. અએવ ઉજવળ તત્ત્વપ્રકાશની આગળ અસંમજસનો સંભવ કેમ હોઈ શકે. ૧૨૭ સાતમી દષ્ટિ પ્રભામાં સૂર્યપ્રકાશ સરખે બેધ જળહળે છે. આ નીગ દષ્ટિમાં ચોગનું સાતમું અંગ યાન પ્રાપ્ત થાય છે. ઉપશમપ્રધાન અને સ્વાધીન એવું યાન જનિત મહાન ગુખ અહીં અનુભવાય છે. ૧૨૮ પરાધીન એ દુખ અને સ્વાધીન એ સુખ. આ સુખ–દુખનું વાસ્તવિક લક્ષણ છે. અતઓવ ધ્યાન જનિત ગુખ એજ તાત્વિક સુખ છે. કેમકે એ આત્માધીન છે. તત્વમતિપત્તિ એ આ દરને લાક્ષણિક ગુણ છે. Page #182 -------------------------------------------------------------------------- ________________ तृतीय १४८ अध्यात्मतत्त्वालोकः । १२९ ' या धारणाया विषये च प्रत्ययै कतानताऽन्तःकरणस्य तन्मतम् । ध्यानं, समाधिः पुनरेतदेव हि स्वरूपमात्रप्रतिभासनं मतः ॥ असङ्गवृत्त्याख्यकसत्प्रवृत्ति पदं प्रभायां लभते महात्मा । प्रशान्तवाहित्वमपीदमेवे दमेव नामान्तरतोऽन्य आहुः ॥ दृष्टिः परा नाम समाधिनिष्ठाऽ ष्टमी तदासङ्गविवर्जिता च । सात्मीकृताऽस्यां भवति प्रवृत्तिबोधः पुनश्चन्द्रिकया समानः ॥ १३२ अध्यात्मकोटि परमामिहाऽऽगतः श्रीधर्मसन्यासबलेन केवलम् । लन्थ्वोत्तमं योगमयोगमन्ततः . प्राप्यापवर्ग लभतेऽस्तकर्मकः ॥ Page #183 -------------------------------------------------------------------------- ________________ अष्टाङ्गयोगः। કહું ૧૯ ધારણના વિષયમાં ચિત્તની એક સરખી પરિણામધારને ધ્યાન” કહેવામાં આવે છે. એ જ ધ્યાન સ્વરૂપમાત્રનિર્માસની કક્ષાએ પહોંચે છે ત્યારે તેને સમાધિ નામથી ઓળખાવવામાં આવે છે. (ધ્યાનમાં ધ્યાનાકાર વૃત્તિ પણ હોય છે. તે ખસી જતાં તે ધ્યાન વિષદર્શક સમાધિ” નામથી ઓળખાવવામાં આવે છે.) ૧૩૦ આ દૃષ્ટિમાં અસંગાનુષ્ઠાન હોય છે. જેમ દંડના પ્રયોગથી ફરતે ચક્ર દંડને વ્યાપાર બંધ થઈ જવા પછી પણ તેના વેગસંસ્કારને લીધે થત વખત ફરતું રહે છે, તેમ દયાનાવસ્થા પછી પણ તેના સંસ્કારના પરિણામે ધ્યાનાવસ્થાસશિ પરિણામપ્રવાહ ચાલ્યા કરે છે. આને * અસંગાનુડાન” કહે છે. આવું “સમ્રવૃત્તિપદ” પ્રભા દષ્ટિમાં હોય છે. આને જ કેટલાક “પ્રશાન્તવાહિત્ય નામથી અને કેટલાક બીજા નામથી ઓળખાવે છે. ૧૩૧ આઠમી દષ્ટિ “પર” છે. એમાં રોગનું અતિમ અંગ “સમાધિ પ્રાપ્ત થાય છે. છતાં ત્યાં સમાધિને આસંગ નથી હોતું. આ દષ્ટિનું જીવન પૂર્ણ આત્મસ્પર્શી હોય છે. આ દષ્ટિના ઉદ્યોતમાન ને ચાદ્ધમસી સ્નાની ઉપમા આપવામાં આવે છે. ૧૩૨ આ દષ્ટિમાં વર્તમાન મહાત્મા અધ્યાત્મ જીવનની ઉત્કૃષ્ટ દશાને પ્રાપ્ત થાય છે. અને ૮ ધમસંન્યાસના બલે ‘કેવલજ્ઞાન પ્રાપ્ત કરે છે. એ પછી છેલ્લે, અગાત્મક ચરમ ચાગદ્વારા સંપૂર્ણ અકર્મક મની અપવગને પ્રાપ્ત કરે છે. Page #184 -------------------------------------------------------------------------- ________________ अध्यात्मतत्त्वालोकः । तृतीय-- १३३ मित्राशो लक्षणमस्ति मैत्री ___ तारादृशो मानसिको विकासः ।। बलादृशः साधनशक्तिमत्त्व दीपाशोऽन्तःकरणस्य दीप्तिः ॥ १३४ स्थिरा स्थिरायाः खलु तत्त्वभूमिः कान्तादृशः साम्यसमुन्चलत्वम् । ध्यानप्रमाभासुरता प्रभायाः समाधियोगश्च परः पराया ॥ ___ , १३५ तृणगोमयकाष्ठहव्यमुक् कणदीपप्रभयोपमीयते । इह रत्न-म-भानु-चन्द्रमः प्रभया दृष्टिषु दर्शन क्रमात् ॥ खेदादिदोषा इह निर्गतास्तथाऽ द्वेषादिका अष्ट गुणाः श्रिताः क्रमात् । । इत्येवमङ्गाष्टकमष्टकं शां . संक्षेपतोऽदर्यंत योगिसम्मतम् ॥. Page #185 -------------------------------------------------------------------------- ________________ प्रकरणम् ] अष्टाङ्गयोगः । ૨૧૨ ૧૩ મિત્રાદષ્ટિનું લક્ષણ મંત્રી, તારાનું માનસિક વિકાસ, બલાનું સાધનખલ, રીમાનું અનાકરણની દીપ્તિ, ૧૩૪ સ્થિરાનું સ્થિર તરવભૂમિ, કાન્તાનું ઉજવલ સામ્ય, પ્રભાનું ધ્યાનપ્રભા અને પારાનું પરમ સમાધિચાગ. ૧૩૫ ઉપર જણાવ્યું તેમ, પહેલી ત્રણ દરિઓમાં ક્રમશઃ તુણુ, છાણું અને લાકડાંની અનિના કણ સમાન બોધ હોય છે. ચાથીમાં દીપની પ્રભા સમાન, પાંચમીમાં રત્નપ્રભા સમાન, છઠ્ઠીમાં તારા પ્રભા સમાન, સાતમીમાં સૂર્યપ્રભા સમાન અને આઠમીમાં ચન્દ્રપ્રભા સમાન બોધ હોય છે. ૧૩૬ ઉપર જણાવ્યું તેમ, એક એક દષ્ટિમાં ક્રમશઃ એક એક દેષ ટળતા જાય છે. જેમકે પહેલી દષ્ટિમાં ખેર, બીજીમાં ઉગ, ત્રીજીમાં શ્રેય, ચોથીમાં ઉસ્થાન, પાંચમીમાં બ્રાન્તિ, છઠ્ઠીમાં અપ્રાસંગિક ઔસુકય, સાતમીમાં રેગ અને આઠમીમાં આસંગ. વળી, ઉપર જણાવ્યું તેમ, એક એક દષ્ટિમાં ક્રમશઃ એક એક ગુણ પ્રગટ થતા જાય છે. જેમકે અદ્વેષ, જિજ્ઞાસા, શુશ્રષા, શ્રવણ, બોધ, મીમાંસા, પ્રતિપત્તિ અને પ્રવૃત્તિ. આમ આઠ અંગે સહિત આઠ દૃષ્ટિઓનું ટૂંક અવલોકન પૂરું થયું. Page #186 --------------------------------------------------------------------------  Page #187 -------------------------------------------------------------------------- ________________ चतुर्थ-प्रकरणम् । कषाय-जयः । Page #188 -------------------------------------------------------------------------- ________________ १५४ अध्यात्मतत्त्वालोकः । [चतुर्थ आत्मस्वरूप प्रथम प्रवेध योगप्रवासोत्सुकतां वहद्भिः । स एव योगस्य यदस्ति भूमि राकाशचित्रोपममन्यथा स्यात् ।। क्षेत्रे परैरात्मनि कृष्यमाणे योगेन यत्नैः सततं यथावत् । सम्पद्यते सम्पदनन्त-नित्या विज्ञानवीर्यप्रमदस्वरूपा ॥ इद पदार्थद्वितये समस्त मन्तवन्न व्यतिरिच्यतेऽतः । जडस्तथा चेतन इत्यमू द्रौ जडेन चैतन्यमुपावृतं नः ॥ प्रसिद्धमेतच जडस्य योगात् क्लेशान् विचित्रान् सहते सदाऽऽत्मा । स्वरूपवोधेऽखिलभूतराशेः पृथक्तया दुःखपदं कुतः स्यात् ।। Page #189 -------------------------------------------------------------------------- ________________ પ્રવાહ ] લય–ન:T જેઓ ચોગપ્રવાસના ઉત્સાહી હોય તેમણે આત્મસ્વરૂપનું પરિજ્ઞાન પ્રથમ મેળવવું જોઈએ. કેમકે આત્મા પિતેજ ગભૂમિ છે આત્મસ્વરૂપના અવધ વગર રોગપ્રવૃત્તિ કરવી એ આકાશમાં ચિત્ર ખીચવા બરાબર છે. આત્મય ક્ષેત્રને ચગવડે મહાન પ્રયત્નોથી બરાબર ખેડવામા આવે તે તેમાં જ્ઞાન, વીર્ય અને આનન્દસ્વરૂપ અનન્ત–શાશ્વતી સમ્પત્તિ નિષ્પન્ન થાય છે. આ તમામ વિશ્વ કેવલ બે પદાર્થોમાં જ અન્તર્ગત છે. એ બેથી કોઈ ચીજ અલગ નથી. એ બે પદાર્થો જડ અને ચેતન. આપણુ ચૈતન્ય જડી આવૃત છે. એ પ્રસિદ્ધ છે કે જડના ચોગે આત્મા હમેશાં નાનાવિધ વિચિત્ર કલેશે ભેગવી રહ્યો છે. એને જે અખિલ ભૂતરાશિથી ભિન્નરૂપે પિતાનું સ્વરૂપજ્ઞાન પ્રાપ્ત થાય તે પછી દુખ કેમ રહે? Page #190 -------------------------------------------------------------------------- ________________ अध्यात्मतत्त्वालोकः। [चतुर्थ अवेक्षमाणा अपि जन्म-मृत्यु जराऽऽमयोपद्रवदुःखपूर्णम् । संसारमल्पेतरमोहदोषात् समुद्विनन्ते न ततोऽङ्गभानः ॥ ई सर्वस्य दुःखस्य निदानमात्मा:- । । ज्ञानं बुधा एकमुदाहरन्ति । तत् तद्भवं तद्विलयाद् व्यपेयात् तपोभिरुपैरपि नान्यथा तु ॥ संसार आत्मैव नितः कषाये- . न्द्रियैः स एवापरथा च मोक्षः । क्रोधादयस्तत्र कषायसंज्ञा श्चत्वार उक्ता भववृक्षमेघाः ॥ यो वैरहेतुः परितापकारणं शमार्गला दुर्गतिवत्तैनी पुनः । उत्पधमानः प्रथमं स्वमाश्रयं दहेद् दहेद् वन्हिरिवापर न वा ॥ ... Page #191 -------------------------------------------------------------------------- ________________ પ્રમ્ | પાય ય. । १५७ સસાર જન્મ, જરા, મૃત્યુ, રોગ અને ઉપદ્રવાદિ દુઃખાથી પૂર્ણ છે. પ્રાણી આ વસ્તુ નિહાળે છે, અનુભવે છે. છતાં મહામહને લીધે તેને સસાર પરથી ઉદ્વેગ આવતા નથી. તમામ દુઃખનું નિદાન એક માત્ર આત્મવિષયક અજ્ઞાન છે એમ તત્ત્વવેત્તાઓનુ કહેવુ છે. એ અજ્ઞાનમાંથી ઉદ્ભવતુ દુઃખ એ અજ્ઞાનના નાશથી જ મિટાવી શકાય. એ વગર તેા ઉગ્ર તપશ્ચર્યાંથી પશુ એના નાશ ન થાય. કથાયા ને ઈન્દ્રિયાથી જીતાયલે આત્મા એ પોતેજ સસાર છે અને એ જ એ બધાના વિજેતા બનતાં માક્ષ છે. અર્થાત્ સ ંસાર ને માક્ષ આત્માની એક પ્રકારની સ્થિતિનાં જ નામ છે. ક્રાય, માન, માયા, લાભ એ ચાર • કષાય ” કહેવાય છે. ભવ-વૃક્ષની પુષ્ટિમાં તે મેઘસમાન છે. 3 ધ વૈર–વિરાનું કારણુ છે, સન્તાપને ઉત્પન્ન કરનાર છે, શાન્તિને રોકવામાં અલા (ભુંગળ) સમાન છે અને હુતિના માગ છે; તેમજ જ્યાં તે ઉત્પન્ન થાય છે તે સ્થાનને, પોતાના આશ્રયને અગ્નિની જેમ તે પ્રથમ મળે છે, જ્યારે બીજાને પાળવામાં ચોક્કસ નથી. Page #192 -------------------------------------------------------------------------- ________________ १५८ अध्यात्मतत्त्वालोकः । [चतुर्थ क्रोधस्य तस्य प्रशमे क्षमा क्षमा क्षमाऽऽत्मसाम्रान्यसमुत्कचेतसाम् । या संयमारामविशालसारणिः क्लिष्टाघभूमीवरभेदनाशनिः ।। (युग्मम् ) क्रोधः कषायो मृदु-मध्य-तीबाऽऽ दिभिः प्रकारेहुमिः प्रसिद्धः। याक्स्वरूपः स उदेति ताह- . रसानुविद्धं वितनोति कर्म ॥ ११. योगस्य पन्थाः परमस्तितिक्षा नतो महल्यात्मवलस्य पुष्टिः। यस्तामृतेऽभीप्सति योगलक्ष्मी हलाहलाद वाञ्छति जीवितं सः॥ १२ अकारणं वाऽल्पककारणं वा ' __यदा तदा क्रुध्यति निर्बलात्मा । एवं च दोषाक्रमणास्पदीसन् स्वजीवन दुःखितमातनोति ॥ , , . , Page #193 -------------------------------------------------------------------------- ________________ મળમૂ ] પાય ગયા ! १५९ ૯ એ ધને શાન્ત કરવામાં ક્ષમા સમથ છે. જેનાં અન્તઃકરણ આત્મસામ્રાજ્યની પ્રાપ્તિ માટે ઉત્સુક છે તેમને એ આશીર્વાદરૂપ છે. એ સંયમરૂપ પગીચામાં પાણીની વિશાળ નીક છે અને ક્લિષ્ટ ક્રરૂપ પર્વતાને સેકવામાં વળ કલ્પ સાધન છે. ૧૦ ધ્રુવ મૃદુ, મધ્ય, તીવ્ર આદિ અનેક પ્રકારાથી જાણીતા છે. જેવા પ્રકારના તે ઉચમાં આવે છે તેવા પ્રકારના રસવાળુ ક સર્જે છે. ૧૧ ક્ષમા એ ચેાગના અસાધારણ માર્ગ છે. એનાથી આત્મખલ બહુ પુષ્ટ થાય છે. એ વગર જે ચેાગ–લક્ષ્મી મેળવવા ચાહે છે તે વિષથી જીવિત ઈચ્છે છે. ર નિળ માણુસ વગર કારણે ચા નજીવા કારણે જ્યારે જ્યારે ક્રોધને વશીભૂત થાય છે આમ દોષના શિકાર બનતા તે પોતાનુ જીવન દુઃખી બનાવે છે. Page #194 -------------------------------------------------------------------------- ________________ अध्यात्मतत्त्वालोकः । [चतुर्थ मनः शरीरं रुधिर व यस्य यथा यथा निर्बलतां ब्रजन्ति । क्रुद्धस्वभावेऽधिकतां दधाने तथा तथा शोच्यदशां स एति ॥ निशम्य दुर्भाषितमन्यदीय मुत्तनितत्व नहि यान्ति सुज्ञाः । सम्पादनीयः सहनस्वभावः शाठ्यं शठाये न हि कर्तुमर्हम् ॥ धीमान् कथं क्रोधमुपाश्रयेत नोदेति रोगः परदुर्वचोभिः। न वा यशःश्रीलभते विलोप द्रव्यस्य हानेरपि नास्ति वार्ता । शमस्वभावस्य समाश्रयेण क्रुद्धः स्वयं लजिततामुपैति । जायेत तच्चेतसि चानुतापः शमो हि कोपन्चलनेऽम्बुवर्षः ॥ Page #195 -------------------------------------------------------------------------- ________________ મળમ્ ] યજ્ઞ: } ૩ જેમ જેમ માણસનું શરીર, મન અને લેહી નિખળ પડતાં જાય છે, તેમ તેમ તેની ક્રોધ—પ્રકૃતિ વધતાં તેની જીવનદશા શૈાચનીય અનતી જાય છે. १६१ ૪ બીજાનાં વચનો સાંભળી સુના ઉત્તેજિત થતા નથી. સહનશીલતા ઉપયાગી છે. શહેની આગળ શહે થવુ એ સાધુતા નથી. ૧૫ ખીજાનાં વચનાથી યુ' કંઈ રોગ ઉત્પન્ન થાય છે યા ઈત—મામને ધક્કો લાગે છે દિવા આર્થિક સ્થિતિને હાનિ પહોંચે છે ? નહિ. તેવુ તે કર્યું છે નહિ. પછી દોષનો આશ્રય લેવાતુ' કંઇ કારણુ ? ૧૬ સમભાવના આશ્રય લેવા ચ તે તેની સામે ક્રોધ કરનાર માણસ સ્વય' લજ્જિત થશે અને પાછળથી તેને પશ્ચાત્તાપ થશે. શમ ખરેખર ક્રોધની આગ પર જલવાં છે. " ૨૬ Page #196 -------------------------------------------------------------------------- ________________ अध्यात्मतत्त्वालोकः । [चतुर्थ क्रोधेन वैरं लभतेऽवकाश 'वैरेण दुर्ध्यानपरम्परा च । एव स्खलेत् सञ्चरमाण आत्मो नतेः पथा रोषसमाश्रयेण ।। रुष्यजनं प्रेरयतेऽस्मदीयं . प्राचीनकाय विचारणीयम् । पराश्रये रुष्यति वा प्रकोपः प्रयोनके कर्मणि वा विधेयः १ ।। कृतापराधे यदि नाम कोपो ... : न कम कि तहि कृतापराधम् ।। . स्फुटोऽयमर्थश्च विचार्यमाणः । सर्वापराधी खलु कर्मयोगः॥ . . : त्रैलोक्यचूडामणयोऽप्यदर्शन वितेनुषः स्वोपरि ताडनादि । क्षमाशा ते परमर्षिपादा क्षमा तदेवं न हि कि क्षमा नः ॥ Page #197 -------------------------------------------------------------------------- ________________ ય–નયઃ ૧૭ ક્રોધમાંથી વૈર ઉભું થાય છે અને વૈરના ચેપગે દુષ્યનની પરમ્પરા ચાલે છે. આમ, ક્રોધને આશ્રય લેતાં આત્મોન્નતિને પથિક સાધન–માર્ગથી સ્મલિત થાય છે. આપણા પર રાષ કરતા મનુષ્યને પ્રેરનાર આપણું કર્મ છે. તે પછી વિચાર કરવાની બાબત છે કે આપણા કમથી પ્રેરિત થઈ આપણુ તરફ રાજ કરનાર માણસ પર આપણે કુપિત થવું વ્યાજબી છે, કે તે રોષ કરતા માણસને પ્રેરનાર આપણા કર્મ પર રાજ કરવા વ્યાજબી છે ? જે અપરાધી પર કામ કરતા હો તે કર્મ શું અપરાધી નથી? આપણે અપરાધ કરનાર માણસ આપણુ કમેની પ્રેરણાથી જ આપણે અપરાધ કરે છે. એ માટે આપણું કર્મ જ અપરાધી છે. ખરા અપરાધી કે એ તપાસતાં સમજી શકાશે કે તમામ અપરાધ એક માત્ર કર્મના છે. અને કમને ઉત્પન્ન કરનાર આત્મા પોતે હોવાથી ખરે અપરાધી સ્વયં પોતે આત્મા જ છે. ત્રિલકીના શિરેમણિભૂત પરમઋષિ દેવાધિદેવા પણ પોતાની પર તાડનતર્જન કરનારને ક્ષમાની દૃષ્ટિથી જેતા. તે પછી આપણે એ આદર્શનું અનુસરણ કેમ ન કરીએ ? Page #198 -------------------------------------------------------------------------- ________________ १६४ अध्यात्मतत्त्वालोकः । चतुर्थ प्रकम्पमानौष्ठक-रकनेत्र प्रस्वेदसंक्लिन्नमुखारविन्दः । क्रुध्यन् समालाक्य विचारशीले मन्यिः कृपापात्रतया न्वरीव ॥ २२ न्वरातुरे कुर्वति दुवचौसि यथा न कोपः क्रियते दयातः । तथा दयाष्टित एव श्यः क्रोधन्वराद् दुर्वचनानि कुर्वन् ॥ . वनस्पतित्वे च पिपीलिकात्वे समागतोऽनेकश एष आत्मा। तदाऽभिमानो गलितोऽस्य कुत्र न सह्यते सम्प्रति दुर्वचा यत् ! ॥ २४ आक्रोशशान्तिर्मधुरैर्वचोमि राक्रोश आक्रोशत एति वृद्धिम् । प्रदीपनस्य प्रशमाष वारि क्षेप्यं न तूत्तेनकमिन्धनादि ।। Page #199 -------------------------------------------------------------------------- ________________ અવળમ ] થાય કયેઃ । S ૬૬ • ૧ માસ જ્યારે ક્રોધથી ઘેરાય છે ત્યારે તેના હાઠ કાંપવા લાગે છે, તેની આંખો તાલ બની જાય છે અને તેના મુખકમલ પર પસીના આવે છે. વાક્રાન્તની પશુ લગભગ આવી સ્થિતિ હાય છે. માટે કાઈને આપણા પર કામ કરતા જોઈએ ત્યારે તેને જ્યરાક્રાન્તની જેમ થાપાત્ર સમજવા. સર જ્વરાતુર માણસ યા તા પ્રલાપ કરતા હોય, છતાં તેના પર આપણે ક્રોધ નથી કરતા. બલ્કે તેના પર આપણને ચા આવે છે. તેમ જે માણસ ક્રોધરૂપ જ્વરથી જેમ તેમ લવારી કરતા હોય તેને પણ યાદષ્ટિથી નિહાળવા જોઈએ. ૨૩ અત્યારે આ જીવને કાઇનું કહેવુ. વેણુ સહન થતુ નથી. પણ વનસ્પતિકાયમાં અને કીડી મકોડીની ગતિમાં એ આવેલા ત્યારે એના મઢ કયાં ગયા હતા ? ૨૪ મીઠાં વચનાથી સામાના આકાશ શાન્ત થાય. પશુ આક્રોશની સામે આક્રોશ કરવાથી તે તે વધે. મળતી આગને શમાવવા સારુ પાણી ન ખાય. પણ લાકડાં–છાણાં આદિ ઉત્તેજક પદાર્થોં નાંખવાથી તે તે ઉલટી વધે. Page #200 -------------------------------------------------------------------------- ________________ अध्यात्मतत्त्वालोकः । [चतुर्थ दूरीकृताः सम्पद उन्झिता स्त्री नीतः समग्रः स्वजनोऽप्युपेक्षाम् । अथ प्रकोपाचरणं किमर्थं तथापि तचेद्धतभागतेयम् ।। २६ नगत्रितय्यामपि कोऽस्मदीयो यत्राधिकारश्चरितुं क्रुध नः । सर्वेऽस्मदीया यदि का प्रकोपो न कर्मक्लप्साविह तत्क्षमत्वम् ॥ . . स्थातव्यमत्रास्ति कियद्दिन यत् कोपाग्निना प्रज्वलन क्षमं स्यात् । यद्यहिकार्य क्षम एव कोपः पारत्रिकाथै प्रशमो न तर्हि ? ॥ २८ यमान् कुरुध्वं नियमान् कुरुध्व ,क्रियां कुरुध्व च तपः कुरुध्वम् । न किन्तु यद्यस्ति शमावगाहा ' सर्वेऽपि ते निष्फलतां व्रजेयुः ॥ Page #201 -------------------------------------------------------------------------- ________________ प्रकरणम् જાપાર-નયઃ | ૧૬૭ ૨૫. રહી છેડી, ધન છેડયું અને કુટુંબ પરિવારને પણ ત્યાગ કર્યો. પછી માધને રાખવાને હેય? સર્વત્યાગ કર્યા છતાં પણ જે પ્રાધ ન છૂટે તે એના જેવી બીજી કમનસીબી કઈ! અખિલ જગતમાં કે અમારે છે કે જેના પર ક્રોધ કરવાને અમારે અધિકાર હોઈ શકે? અને બધા જે અમારા છે, તે રાધા સાથે પ્રેમ અને સદભાવથી વર્તવાનું હોય. વળી, વિચારવાની વાત છે કે, આ તમામ સંસર્ગ કર્મચાગથી ચોજાયો છે, આ જે સમજાય તે કધાચરણમાં કેટલી ભૂલ થાય છે તે પણ સમજાય. ૨૭ વિચારે કે અહીં કેટલું રહેવું છે. પછી ક્રોધાગ્નિમાં બળવું શા માટે? આ જિંદગીના અર્થની સિદ્ધિ માટે જે કપાચરણ ઠીક ગણાતું હોય તે પારલૌકિક લાભ માટે શમભાવ શું ઠીક ન ગણાય? યમ કરે, નિયમ કરશે, ક્રિયા કરે અને તપ કરી, પણ જે શમભાવમાં અવગાહન ન હોય તે તે સઘળું એળે જાય. Page #202 -------------------------------------------------------------------------- ________________ अध्यात्मतत्त्वालोकः । चतुर्थ २९ मनोवचःकर्मसु निर्मलेषु क्षमोर्मयो यस्य सदा वहन्ति । धन्यः कृतार्थः स कृती महात्मा कलावपि प्रेक्ष्यमुखारविन्दः ॥ क्राधान्धलीभूव यदेव कार्य करोति सद्यो विपरीतरूपम् । तदेव कोपोपशमे पाय , दुःखाय च स्याद् धिगहो। अविधा ! | ३१ आक्रोशने वा सति ताडने वा योगप्रवाहे स्थितवानृषिस्तु । ध्यायेन मे किश्वन नाशमेति सञ्चित्स्वरूपं मम निश्चलं यत् ॥ यथार्थरूपः प्रकटो यदा स्याद् . - देहात्मनोभिन्नतया प्रकाशः । छिन्ने च मिन्ने च तदा शरीरे नात्मा भवेत् स्वात्मरतो विकारी ॥ Page #203 -------------------------------------------------------------------------- ________________ વળમ્ ] સાય મધ્ય G १६९ ૨૯ જેના નિર્મળ મન-વચન-કાયમાં ક્ષમાની ઊર્મિમા નિરન્તર વહ્યા કરે છે તે ધન્ય, કૃતાર્થ છે. તે જ્ઞાની મહાત્મા છે. અને કલિકાલમાં પણ તેનું પવિત્ર નાનારવિન્દ દનીય છે. ३० ધાન્ય અવસ્થામાં માસ ઉત્તાવળથી એકદમ ઉલટુ પટ્ટુ કામ કરી નાંખે છે. અને પછી ત્યારે તેન ક્રોધ ઠંડા પડે છે ત્યારે તેને પાતાની એ વિપરીત ચેષ્ટા માટે શરમ અને દુઃખ થાય છે. અહા ! ધિક્ અવિદ્યા ! ન ચેાળપ્રવાહમા નિમગ્ન મહાત્મા પર આફ્રીશ કે તાડન થાય ત્યારે તે એ જ વિચારે કે મારૂં કંઇ નષ્ટ થતુ નથી. મારી જે સચ્ચિસ્વરૂપ એ તે નિશ્ચલ છે. ર શરીર અને તદન્તત આત્મા એ ખન્નેની જીદાઇનું સાચું જ્ઞાન જ્યારે ખરાખર પ્રકટ થાય છે ત્યારે સ્વરૂપરત આત્માની એ ઉન્નત અવસ્થા હાય છે કે તેના શરીરનુ છેદનોદન કરવામાં આવે તે ચે તે વિકૃતિને પ્રાપ્ત થતા નથી. ११ Page #204 -------------------------------------------------------------------------- ________________ १७० अध्यात्मतत्त्वालोकः । [चतुर्थ ३३ क्रिया सुसाधा च तपः सुसा, __ • ज्ञानं सुसाध नियमाः सुसाधाः। दुःसाथ एकः स च कोपरोषः । स साधितः साधितमप्यशेषम् ॥ ज्ञेयं गृहस्थैरपि यत्र तत्र क्रुद्धस्वभावाचरण न युक्तम् । ' सर्वत्र सर्वेष्वपि घोषयामो . हिताय तत्संयमनप्रवृत्तिः ॥ अनेकशास्त्राणि विलोकितानि . : रहस्यमध्यात्मगिरां च लब्धम् । ' तथापि लब्धा 'यदि नो तितिक्षा ज्ञेयस्तदाऽसौ हृदयेन मूर्खः ॥ यावन मानादिकदूषणानां प्रचार आयाति निरुद्धभावम् । क्रोधो भवेत् तावदशक्यरोधो मानादिदोषा अपि तेन हेयाः ॥ Page #205 -------------------------------------------------------------------------- ________________ પ્રારળવું ) પાયાયઃ 33 {{ ક્રિયા સુસાધ્ય છે, તપ સુસાધ્ય છે, જ્ઞાન સુસાધ્ય છે અને નિયમે સુસાધ્ય છે; પણ એક વસ્તુ દુઃસાધ્ય છે. અને તે ક્રોધના નિરાય. એ કામ સધાયું કે અધુ સધાયુ. ૩૪ ગૃહસ્થાએ પણ ધ્યાનમાં લેવુ' જોઈએ કે જ્યાં ત્યાં ૐન્દ્ર રવભાવનું આચરણુ ચુક્ત નથી. સયમના આદર્શ તે ન ભૂલે. સત્ર અને સર્વને માટે અમે ઉચ્ચારીએ છીએ કે કોષનું નિયમન હિતાવહ છે. પ અનેક શાસ્ત્રો જોયાં અને અધ્યાત્મ-વાચનાં રહસ્ય ઉકેલ્યાં. છતાં જો તિતિક્ષા ગુણ ન સાંપડયે તે એ માણસ હૃદયથી મૂર્ખ રહ્યો. ૩૬ જ્યાં સુધી માન, માયા વગેરે દામાના પ્રચાર અધ થાય નહિ ત્યાં સુધી ક્રોધના નિરોધ થવા શક્ય નથી. એટલા માટે માન વગેરે દોષો પણ દૂર કરવા જોઇએ. Page #206 -------------------------------------------------------------------------- ________________ १७२ अध्यात्मतत्त्वालोकः । [चतुर्थ विवेकनेत्रं हरताऽस्मदीयं मानेन तीवो विहितोऽपराधः । न त्यन्यते तच्छ्यण तथापि कीहश्यहो ! मूढधियः प्रवृत्तिः ॥ विवेक-दुग्ध यदि रक्षणीयं तद् दर्प-सर्पण न संगतं स्यात् । विद्यासुधादीधितिशीतभासो मानानविध्वंसनतः स्फरन्ति । विचार्यमाणं प्रतिमाति सम्यक् स्थानं न मानाचरणस्य किञ्चित् । प्रत्यक्षमालोक्यत एव विश्वे कश्चिद् दधानोऽधिकतां कुतश्चित् ।। अनन्यसाधारणबुद्धिमत्त्व * मनन्यसाधारणशक्तिमत्त्वम् । अनन्यसाधारणवैभवत्व काऽस्मास कुर्याम यतोऽभिमानम् ! ।। Page #207 -------------------------------------------------------------------------- ________________ બજાર ] વિષયયઃ | અમારા વિવેકરૂપ નેત્રને હરણ કરતા માને અમારે જબ અપરાધ કર્યો છે. છતાં તેને પલે નથી મૂકાતે! કેવી મૂઢ દશા ! ૨૮ વિવેકરૂપ બનું જે સંરક્ષણ કરવું હોય તે કર્યું (મદ ) રૂ૫ સર્ષ સાથે તેનો સંગ ન થવા દેવા જોઈએ. માનનાં વાળે ત્યારે વિખરાય છે ત્યારે વિદ્યારૂપ સુધાકરની શુળ ચાના પ્રકાશમાન થાય છે. વિચાર કરતાં સાફ સમજી શકાય તેમ છે કે માન કરવા જેવી કોઈ ચીજ નથી. જગતમાં એક એકથી ચઢીયાતા પ્રત્યક્ષ જેવાય છે. અનન્યસાધારણ બુદ્ધિ, અનન્યસાધારણ શક્તિ અને અનન્યસાધારણ વૈભવ અમારામાં કયાં કે જેના પર અમે અભિમાન કરી શકીએ ? Page #208 -------------------------------------------------------------------------- ________________ अध्यात्मतत्त्वालोकः । [चतुर्थ 'न श्रीः प्रसन्ना प्रविकासिहग्भ्यां ' न भारती दत्तवती वर च । महत्त्वपूर्ण च कृतं न किञ्चित् तथाप्यहो ! दर्पसमुद्धतत्वम् । । ४२ न धोरिमा वा न गभीरिमा वा न सासहित्व न परोपकारः । गुणे कलायां न समुन्नतत्व तथापि गर्वः किमतः प्रहास्यम् ।। रूपेण शक्रप्रतिमोऽपि मर्त्यः कालान्तरे म्लानिमुपैति रोगैः । राज्ञोऽपि रङ्कीभवन स्फुट च कस्तहि मानाचरणे मतोऽर्थः । ॥ सामान्यवर्गः खलु लक्षनाथ ___ मसौ च कोटीशमसौ च भूपम् । असौ च सम्राजमसौ च देव मसौ च देवेन्द्रमसौ मुनीन्द्रम् ॥ Page #209 -------------------------------------------------------------------------- ________________ પ્રવિરામ ]. પાય-થિી १७५ ૪૧ નથી લાગી પ્રફુલ્લ નેત્રાથી પ્રસન્ન થઇ, કે નથી સરસ્વતીએ કંઈ વરદાન આપ્યું. તેમજ મહત્વપૂર્ણ કંઈ કામ બજાવ્યું નથી. છતાં મદોન્માદ! ૪૨ નથી હૈયે, નથી ગાંભીર્ય, નથી સહિષ્ણુતા અને નથી પરોપકારી જીવન. કઈ ગુણ કે કલામાં નથી ઉત્કૃષ્ટ સ્થાન. છતાં ગર્વ કેવી હસવા જેવી સ્થિતિ ! રૂપે ઈન્દ્ર જે મનુષ્ય પણ કાલાન્તરે રેગાથી જર્જરિત બને છે. અને રાજા રંક બને છે. પછી ગર્વ કરવામાં શું અર્થ રહ્યો છે? સામાન્ય વર્ગના માણસે લક્ષાધિપતિ તરફ, લક્ષાધિપતિ કેટવર તરફ, કોટેશ્વર રાજા તરકે, રાજા ચક્રવતી તરફ, ચક્રવતી દેવ તરફ, દેવ ઈન્દ્ર તરફ, ઈન્દ્ર ચાગીન્દ્ર તરફ, Page #210 -------------------------------------------------------------------------- ________________ १७६ अध्यात्मतत्त्वालोकः । [चतुर्थ असौ च सर्वज्ञतया विमान्त __ मसौ च विश्वत्रितयेशितारम् । सम्यक्प्रकारेण विलोकयेथेत् कुतस्तदा तस्य मदा वकाशः ।। (युग्मम्) यत्पादपने मधुपन्ति सर्वे सुरेश्वरास्ते परमेष्ठिनोऽपि । नाहतेहुंकतिमाविशन्ति कि नः क्षमस्तर्षभिमानमावः ।। १७ सम्यक् प्रकारेण विचिन्तनायां शान्तप्रकृत्या निनवर्तनस्य । स्वयं पाया अभिमानचेष्टा संजायतेऽत्रानुभवः प्रमाणम् ॥ महाव्रताम्भोरुहरात्रिणा च तपःसुधादीधितिराहुणा । न यो जनः सञ्चरतेऽभिमानाs ध्वना स धन्यः सुरगेयकीत्तः ॥ Page #211 -------------------------------------------------------------------------- ________________ कषाय-जयः । બાપા] ૨૭૭ ૪૫ ચાગીન્દ્ર સર્વસ (સર્વજ્ઞાનરાશિસમ્પની તરફ અને સર્વજ્ઞ જગદીશ્વર તરફ દષ્ટિપાત કરે તે મદને અવકાશ મળે? નહિ જ. જેનાં ચરઘુકમમાં સર્વ સુરેન્દ્રો બમરાયમણ રહે છે તે પરમેષ્ઠી જગન્નાથ પરમાત્માઓ પણ અહંકારવશ થતા નથી, તે પછી આપણને મદ કર છાજે? ૪૭ જ્યારે શાન્ત ભાવે પિતાની વર્તણુકના વિચાર ઉપર આવીએ છીએ ત્યારે આપણું અભિમાનચેષ્ટાઓ આપને શરમ ઉપજાવે છે. આ બાબતમાં દરેકને પિતાને ખનુભવ પ્રમાણ છે. અભિમાન દેવ મહાવ્રતરૂપ કમલ માટે રાત્રિના સમય સમાન અને ત૫રૂપ ચન્દ્ર માટે રાહુ સમાન છે. અભિમાનને રસ્તે જે મૂકી દીધું છે તે ધન્ય છે અને તેના માવાદનાં ગીત સુરક સુધી ગવાય છે. Page #212 -------------------------------------------------------------------------- ________________ १७६ अध्यात्मतत्त्वालोकः । [चतुर्थ भवस्वरूप परिचिन्त्य सम्यक् निवार्यतां मानभुनङ्गमोऽयम् । नेवामृत तत्सहचारितायां __ भवेत् परं मोहहलाहलातिः ॥ माया मता योगलताहुताशो ज्ञानागला दुभंगतानिदानम् । आत्मार्थिना सवयवहारलक्ष्मी-. स्सहावता वा परिहीयतां सा ॥ पदे पदे दम्भमुपासते ये किमीलितास्ते सुखिता धनेन । न न्यायतः कि व्यवहारवृत्ति यंत् स्वाय दम्भाचरणं क्षमं स्यात् १ ॥ न्यायप्रतिष्ठो यदि मानव' स्याद् व्यापारतोऽसौ नियमात् सुखी स्यात् । न्यायस्य मार्गेण वर बुभुक्षा । नान्यायमार्गेण पर प्रभुत्वम् ।। Page #213 -------------------------------------------------------------------------- ________________ પ્રવાસ ] જણાય ! ભવસ્થિતિનો બરાબર વિચાર કરી માનરૂપ ભુજામ (સઈ)ને રફેંક જોઈએ. એની સંગતમાં “અમૃતની પ્રાપ્તિ નથી જ. ત્યા કેવળ માહરૂપ હલાહલની વ્યથા ૫૦ માયા ચાગલતાને ખાળવામાં આવી છે, જ્ઞાનને રેકનારી અગલા છે અને દુર્ભાગ્યની સહક છે. જે આત્માથી હોય કે વ્યાવહારિક જીવનમાં વિકાસ મેળવવાને અથી હોય તેણે માયાને દેશવટે દેવું જોઈએ. ૫૧ ડગલે ને પગલે આ દંભ સેવે છે તેના વનલાભથી સુખી થયેલા જોયા વારૂ? શું ન્યાયથી વ્યવહારવૃત્તિ નથી બની શકતી કે ચંચળ ધને માટે દલાળ ફેલાવાય છે? પર માણસ જે પિતાની ન્યાયનિષ્ઠાને વળગી રહે તે વેપાર ધંધાથી આખર જરૂર સુખી થાય. પણ આદર્શ તે એ હોવા જોઈએ કે, ન્યાયના રસ્તે ચાલતાં ભૂખ્યા રહેવું પડે તે બહેતર છે, પણ અન્યાયના રસ્તે મોટી સાતમી મળી હોય તે પણ ન જોઈ Page #214 -------------------------------------------------------------------------- ________________ अध्यात्मतत्त्वालोकः । [चतुर्थ .९३ ये कौशलं विभ्रति सत्त्वयुक्ता न्यायप्रतिष्ठा विकसद्विवेका' । पापास्पद ते प्रविदन्ति मायां विनैव तां स्वार्थमुपायन्ति ॥ अनेकशः पश्यति सर्व एव कृतेऽपि दम्भाचरणे प्रभूते । अर्थो न सिद्धि लभते तदेव मर्थस्य सिद्धौ स कुतो निमित्तम् ॥ विलोक्य दम्माचरणेन लाभ लुन्धा नरास्तत्करणे त्वरन्ते । परन्तु तैः सुष्ठ विचारणीयं दम्भोद्भव जीवनदुर्गतस्वम् ॥ माया-धनं तिष्ठति नो चिरेण माया-धनं स्यान्न सुखेन भोग्यम् । माया-धनं स्यात् स्वननोपवाति माया-धनाद् दुःखपरम्परा छ । Page #215 -------------------------------------------------------------------------- ________________ ગમન ] પાય-જય ! १८१ ૫૩ જેઓ કાર્યકુશલતા અને સાત્વિક મોબળ ધરાવે છે તેમજ ન્યાયનિષ્ઠ અને વિવેક વિભૂષિત વિચારશીલ છે તેઓ તે માથાને પાપસ્થાન સમજે છે. અને તે રાક્ષસીને આશ્રય લીધા વગરજ સ્વાર્થ સાધન કરે છે. પ૪ અનેક વાર જોવામાં આવે છે કે બહુ બહુ દંભાચરણ કરવા છતાં અભીષ્ટસિદ્ધિ થતી નથી. તે પછી અર્થસિદ્ધિમા માયાને આશ્રય કારણભૂત કેમ ગણાય, અને શા માટે લેવા જોઈએ ? પપ માયાથી લાભ મળતો માની લુબ્ધ માણસ સાચાજાળ રચવા ઉતાવળા થાય છે. પણ તેમણે સારી પેઠે સમજી રાખવું જોઈએ કે એનું પરિણામ જીવનની દુર્ગતિમાં આવે છે. કદાચ વિચિત્ર (કલુષિત) “પુય”ચોગ “ જાળમાં ફાવટ આવી જાય, પણું જીવનની દુગતિ ચેપ્પી ! સુખ, શાન્તિ અને સુગતિ પર મીઠું ! ૫૬ માયા-ધન લાંબું ટકતું નથી. માયા–ધન સુખે જોગવી શકાતું નથી. માયા–ધન સ્વજનેપઘાતક નિવડે છે. માયા–ધન સુખપરમ્પશને સજનાર છે. Page #216 -------------------------------------------------------------------------- ________________ अध्यात्मतत्त्वालोकः । [चतुर्थ इयं त्र माया जननी तदीया यः सर्वदोषेषु पुरस्सरोऽस्ति । आख्या मृषावाद इतीदमीया म सज्जनः सेवति तेन मायाम् ॥ अप्रत्ययानां प्रसवस्य भूमी मपारसन्तापसमर्पक च। शल्यं महच्चेतसि नाश्रयेत मायापर्थ दुर्गतिमावहन्तम् ॥ कुर्वन्ति ये दुःखि मनः परस्य प्रतारणातो बहुमिः प्रकारैः । पुष्णन्ति हिसाविषवल्लरी ते दूरे दयारामत ईशः स्युः ॥ पिपीलिकादीन् लघुदेहमानो रक्षन्ति यत्नैर्मनुजान् पुनर्ये । प्रपातयन्त्यापदि वञ्चयित्वा ते निर्दया धर्मविचारहीनाः ॥ Page #217 -------------------------------------------------------------------------- ________________ કલા ]. Nય-જય- 1 પ૭ માયા એની માતા છે કે જે સર્વ દેષામાં અગ્રેસર છે. તેનું નામ છે મૃષાવાહ. સજન શા સારૂ માયા સેને? ૧૮ માયા અવિશ્વાસની પ્રસવભૂમિ છે. એની જાળમાં ખેદ ને સત્તાપ ભર્યા છે. એ ચિત્તગત જમરૂ શલ્ય છે. એ દુર્ગતિના ભાગે ન જઈએ, જેઓ અનેક રીતે ઠગી બીજાનાં મનને દુખી કરે છે તેઓ હિંસારૂપ વિષલતાને પુષ્ટ કરે છે. એવા માણસે દયાના બગીચાથી (દયા ને રામથી) દૂર હોય, ૬૦ જેઓ કીડી જેવા ન્હાના જીવોની રક્ષા કરે છે, પણ બીજી તરફ માણસેને ઠગી આફતમાં નાંખે છે, ગરીબની આંતરડી કકળાવે છે, તેમનાં લેહી ચૂસે છે, આવા જે માણસ છે તેમને ધર્મને વિચાર નથી. તેઓ વાસ્તવમાં નિય છે, Page #218 -------------------------------------------------------------------------- ________________ १८४ अध्यात्मतत्त्वालोकः । [चतुर्थ ६१ अस्त्येकतो वचनतत्परत्वं देवस्तुतौ गजैनमन्यतश्च । एवंविधा नो किमपि त्रपन्ते कृतेन माले विस्केन धूर्ताः ॥ प्रवचकत्वात्मकसन्निपाते नुष्ठान-दुग्धं विकृति प्रयाति । उत्खन्य मायां विशदीकृतायां मनोभुवां बीनकमडराय ॥ संसारसिन्धोः परिलकनार्थ मध्यात्मपोते बहुमागलम्ये । चेच्छिद्रलेशोऽपि हि दम्भरूपो न तर्हि तत्यारगतिस्ततः स्यात् ।। वन हुताश' कलह मुहत्त्वे रोगः शरीरे कमले हिम च। यथा तथा दृम्भ उपप्लवोऽस्ति धर्माश्रमे धामनि विश्रमस्य ॥ Page #219 -------------------------------------------------------------------------- ________________ કામ ] એક માજી ઠગાઈને વ્યવસાય અને બીજી બાજુ ભગવાનની આગળ લાંબા લાંબા સાદે સ્તવનપાઠ. આવા ધુતારાઓ પોતાના કપાળ પર “તિલક કરતાં શરમાતા નથી! ૨ જ્યાં ઠગાઈરૂપ “સનિપાત વર્તમાન હોય ત્યાં અનુષ્ઠાન (ક્રિયાકાંડ) રૂપ દૂધ વિકારરૂપ બની જાય છે, માયાને ઉખેડી મનેભૂમિને સાફ કરાય તે જ તેમાં વાવેલું બીજ અંકુરબ્યુખ થઇ શકે. ભવસાગરને ઓળંગવા સારુ અધ્યાત્મરૂપ નાવ બહુ ભાગ્યથી પ્રાપ્ત થાય છે. પરંતુ તેમાં જે દંભરૂપ હાનું પણ છિદ્ર હશે તે તેનાથી તે સાગરને પાર નહિ પમાય, વનમાં આગ, મિત્રતામાં કલહ, શરીરમાં રોગ અને કમલ માટે હિમ જેમ ઉપદ્રવ છે, તેમ દંભ ધર્મરૂપ વિશ્રામધામ આશ્રમને ઉપદ્રવ સમાન છે. Page #220 -------------------------------------------------------------------------- ________________ १८६ अध्यात्मतत्त्वालोकः । [चतुर्थ प्रयोजनं कि नु मुनिव्रतानां क्रियेत दम्माचरणं यतस्तैः ।। दम्भावकाशो नहि सत्प्रवृत्ता वन्यत्र पापस्य च पोषणाय ॥ एकान्ततो नानुमतिर्जिनस्य न वा निषेधः खलु धर्मशास्त्रे। न जातु दम्माश्रयणं क्षम तद् , निर्मायमार्ये पथि यान्ति सन्तः ॥ अहो ! समालम्ब्य बकप्रवृत्ति प्रवञ्चकैर्वन्च्यत एष लोकः । परन्तु सम्मोहतमोऽन्धभूता आतन्वत वञ्चनमात्मनस्ते ॥ निःशल्यभावव्रतपालनाय श्रीधर्मशास्त्राणि समादिशन्ति । एव हि योगैकपदीप्रवेश ___ एव हि मोक्षार्थगतेर्विकासः ॥ Page #221 -------------------------------------------------------------------------- ________________ બાપા ] પાથના ! ૬૫ સુનિવ્રત જેમણે અખત્યાર કર્યું છે તેમને શું પ્રોજન હોય કે તેઓ માયા–પ્રપંચ ખેલે સત્યવૃત્તિમાં તે દંભને અવકાશજ નથીત્યારે દુષિત પ્રવૃત્તિમાં દંભને લેવાતે આશ્રય પાપને ઔર વધારે પિપે છે. અન દેવના ધર્મશાસ્ત્રમાં કઈ બાબતની સર્વથા અનુમતિ કે નિષેધ નથી. અતએ કયારે પણ માયાચરણ ચોગ્ય ન ગણાય. સન્ત આર્ય પઘ પર નિર્દભપણે વિચરે છે. ૬૭ ઠગારાએ બગલાભગત” બની આ જગતને ધુરી રહ્યા છે ' પરંતુ મહાધકારમાં અન્ય બનેલા તેઓ ખરી રીતે તે પોતાના આત્માને જ ઠગે છે. ધર્મશાસ્ત્રો નિઃશલ્યપણે વ્રત પાલન કરવાનું ફરમાવે છે. એ જ રીતે ચગના માર્ગમાં પ્રવેશ થઈ શકે. એજ રીતે મેક્ષહેતુ ગતિને વિકાસ થઈ શકે. Page #222 -------------------------------------------------------------------------- ________________ १८८ अध्यात्मतत्त्वालोकः । [चतुर्थ लुण्टाक एकः खलु मोक्षमागे सम्प्रस्थितानां सुमहाशयानाम् । स लोभनाम्ना नगति प्रसिद्धो मोहस्य राज्ञः प्रथमः प्रधानः ॥ भवस्य मूलं किल लोभ एको 'मोक्षस्य मूलं तदभाव एकः । एतद्धि संसारविमुक्तिमार्ग दिग्दर्शन योगबुधा अकार्युः ॥ सुदुर्जयानां प्रथमोऽस्ति लोम स्तस्मिन् जिते कि न नितं त्रिलोके ।। लोभस्य पाते हत एव मोहः क्रोधादिनाशेऽप्यवशिष्यतेऽसौ ॥ लोभोऽस्ति चिन्तालतिकामु कन्दो रक्षो गुणानां कवलीकृतौ च । महांब विघ्नः पुरुषार्थसिद्धौ जयत्यमुं सत्त्वसमुद्रचेताः॥ Page #223 -------------------------------------------------------------------------- ________________ પ્રાન્] પોયમય: મેક્ષના પ્રવાસે નિકળેલાઓને લુંટનાર જે એક લુટારે જાણીતો છે તે જગદ્વિખ્યાત લોભ છે. તે માહ રાજાને મુખ્ય પ્રધાન છે. ૭૦ સંસારનું મૂળ એક લેભ અને મોક્ષનું મૂળ ફક્ત તેને અભાવ. આ પ્રમાણે રોગવિશારદો સંસાર અને મુક્તિના માર્ગનું દિગ્દર્શન કરાવે છે. જેમને જય મેળવવા બહુ મુશ્કેલ છે તેમામાં લેભને નમ્બર સહુથી પહેલ છે. તે છતાતાં અખિલ જગમાં બધું ય છતાઈ જાય છે. લેભ હણાતાં માહ હણાઈ જ જાય છે, જ્યારે ક્રોધાદિને નાશ થતાં પણ માહ અવશેષ રહે છે. ચિત્તારૂપ લતાઓને કન્દ લોભ છે. ગુણેને કેળીયા કરી જનાર રાક્ષસ લે છે. પુરુષાર્થસિદ્ધિમાં મહાન વિણભૂત લે છે. એને કોણ જીતે? જેનું સર્વ દરિયા જેવડું હોય છે, જેનું ચિત્ત સરવને સમુદ્ર હોય તે. Page #224 -------------------------------------------------------------------------- ________________ अध्यात्मतत्त्वालोकः । ७३ चेत् सात्त्विकस्ते पुरुषाभिमानो यद्यस्ति लोकापदोपलिप्सा । स्फार परिस्फारय तर्हि लोभवप्रं प्रभङ्गं पुरुषार्थमुच्चैः ॥ १९० ७४ ये स्वेच्छया पूरयितुं क्षमन्ते न शाकतोऽपि स्वकुक्षिरन्ध्रम् | आन्दोलितान्तःकरणा विचित्राssकांक्षासमीरेण भवन्ति तेऽपि ॥ ७५ लोभार्दितः कि सहते न कष्टं लोभाsserः कि न करोति कर्म ? | करोत्यनर्थं पितृबान्धवानामप्याशु लोभच्छुरिकाहताक्षः || ७६ संक्लेश्य ये निष्करुणं प्रना स्व ततो गृहीत्वा पुपुपुः स्वकोषम् । भयङ्करं भूरि विधाय युद्ध [ चतुर्थ मदीदृशन् ये प्रलयावभासम् ॥ Page #225 -------------------------------------------------------------------------- ________________ પ્રવીણ ] શાય–ગયઃ १९१ ૭૩ જે તારા પુરુષાભિમાન સાવિક હોય અને જે તારી, લોકના અગ્રણી પદ પર પહોંચવાની ઉત્કંઠા હોય તે લેભરૂપ કિલાને ભાંગવા તારે ભારમાં ભારે પુરુષાર્થ ફેરવ. SS જેઓ સ્વેચ્છાએ શાકમાત્રથી પણ પિતાનું કુક્ષિરહ્મ પુરવા સમર્થ નથી તેવાઓનાં પણ અcકારણે લેભના ચકડોળે ચઢી કંઈ કંઈ આકાંક્ષાઓની હવામાં ઉડતાં હોય છે! મ લાભાર્તા શું કષ્ટ સહન નથી કરતા! ભગ્રસ્ત શું કર્મ નથી આચરતે! લેભરૂ૫ છરીથી જેની આંખ કપાઈ ગઈ છે એ માણસ પોતાના બાપ અને બાન્ધને પણ અનર્થના ખાડામાં ઉતારે છે, તેમને મારી પણ નાખે છે. જેઓએ પ્રજાને નિર્દય રીતે રીબાવીને તેની પાસેથી ધન કઢાવી પોતાના ખજાના ભરેલા અને મહાભયંકર યુદ્ધો કરી જેમણે પ્રલય કાળના જેવો દેખાવ બતાલે, Page #226 -------------------------------------------------------------------------- ________________ अध्यात्मतत्त्वालोका । [चतु लोमादितास्ते मरणस्य काले किञ्चित् किमादातुमलम्बभूवुः ।। एकाकिनो रकमुखास्तु यातास्तस्मात् त्यजेल्लोमवशम्वदत्वम् ।। (युग्मम्) केनापि साधं न गता घरेयं लोभेन ताम्यन्ति वृथैव लोकाः । विवेकमाधाय विचार्यते चेत् सन्तोष एवं प्रतिभाति सौख्यम् ॥ कृते प्रयासे प्रचुरेऽपि नेष्ट ___ संसिद्धिमाप्नोति यदा तदानीम् । सद्दिश्यते किन्तु विचारणीयं यदस्मदीयं न हि तत् परेषाम् ॥ बहुप्रयत्नैरपि नार्थसिद्धि. कस्याप्ययत्नादपि कार्यसिद्धिः । एतन्महत् कर्मबलं विचार्याs निष्टप्रसङ्गे नहि खेदवान् स्यात् ॥ Page #227 -------------------------------------------------------------------------- ________________ प्रकरणम् ] ઉપાય જાય ! ૭૭ તેવા લેભાન્ય ભૂપાલે (!) શું મરણ વખતે કંઈ પણ સાથે લઈ જવા સમર્થ થયા? આખરે બીચારા ગરીબડા માટે એલા સિધાવ્યા! પછી શા માટે ભવશ થવું. ૭૮ કોઇની સાથે આ પૃથ્વી ગઈ નથી. લાકે ફેકટ લાભથી પીડાય છે. વિવેકપુર સર વિચાર કરાય તે સન્તષમાં જ સાચું સુખ જોઇ શકાય. બહુ પ્રયાસ કરવા છતાં જ્યારે અભીષ્ટની સિદ્ધિ થતી નથી ત્યારે માણસ દુઃખી થાય છે. પણ વિચારવું જોઈએ કે જે અમારૂં છે તે પરતું નથી અથવા જે અમારું નથી તે પરનું છે. ” બહુ બહુ પ્રયત્નો કરવા છતાં કેઇને અથસિદ્ધિ થતી નથી, જ્યારે બીજાને અનાયાસ કાર્યસિદ્ધિ થઈ જાય છે. આ ઉપરથી ફલિત થતું કમબળનું મહતવ જે થાન પર લેવાય તે માણસ અનિષ્ટના પ્રસંગે દુખી થાય, २५ Page #228 -------------------------------------------------------------------------- ________________ १९४. अध्यात्मतत्त्वालोकः । [चतुर्थ न कतुंमुयोगमियं न वार्ता ___ परन्तु लोभोत्थविकल्पधूमः । श्याम स्वमन्तःकरणं वृथैव कार्य गृहस्थैरपि हन्त ! कस्मात् ॥ क्रोधस्य रोषस्य शमो विधाता मानाय शक्नोति पुनर्मूदुत्वम् । मायां प्रहन्तुं प्रभुताऽऽर्जवस्य लोमस्य शत्रुः परितोष एकः ॥ क्रोधादिकाऽऽविर्मवनप्रसङ्गान् प्रागेव दूरेण विचार्य कुर्यात् । कषाय आयातवति प्रसङ्गा दुक्कानुपायांस्त्वरया भजेत ॥ सञ्जन्येत यथा यथाऽवलतया क्रोधादिमिर्दूषणैः सन्चेष्टेत तथा तथा परिहरन् सुज्ञः प्रमादोदयम् । यः क्रोधादिविकारकारण उपप्राप्ते च नाक्षिप्यते तस्य स्वात्मबलस्य योगशिखर प्राप्तुं विलम्बः कुतः॥ Page #229 -------------------------------------------------------------------------- ________________ વાય?? ઉદ્યોગ ન કરવાની આ વાત નથી, નિરુદામી રહેવાનું આ પ્રતિપાદન નથી. પણ તાત્પર્ય એ છે કે ગૃહસ્થાએ પણુ લાભથી ઉઠતા વિકલ્પરૂપ ધુમાડાથી પોતાના ચિત્તને શા માટે વ્યર્થ કલુષિત રાખવું જોઈએ ધન રાધ શમથી થાય. માનને હંફાવનાર મરવ ગુણ છે. માયાનું હનન બાજુના કરશે. અને લાભને કટ્ટો દુશ્મન સતેજ છે. કેધાદિ દાણા પ્રગટવાના સંચાગો પહેલેથી જ વિચારી લઈ દૂર રાખવા અગર પોતે તેવા સંગાથી દૂર રહેવું. પ્રસંગવશાત્ એ દેને ઉદય થાય ત્યારે તેને કાબુમાં તેવા ઉક્ત ઉપાચા લેવા. જેમ જેમ ક્રોધાદિ દેનબળા પડે તે તે રીતે સુજને પ્રમાદને દૂર કરી પિતાની પ્રવૃત્તિ રાખવી જોઈએ. જે, ક્રોધાદિ વિકારનાં કારણ ઉપસ્થિત થતાં પણ તેના વશમાં આવતા નથી તે આત્મબલસમ્પના મહાનુભાવને દેશના શિખરે પહોંચતાં કેટલે વિલંબ ! Page #230 --------------------------------------------------------------------------  Page #231 -------------------------------------------------------------------------- ________________ पंचम-प्रकरणमें। पानसामग्री। - - Page #232 -------------------------------------------------------------------------- ________________ १९८ अध्यात्मतत्त्वालोकः । पञ्चम आत्मस्वरूपं खलु मोक्षतत्व तदात्मशुद्धेन भवत्यभाव । कषायराहित्यमियं च तस्मात् नत्रैव मुक्तिः परिवेदितव्या ।। कपायरोषाय जितेन्द्रियत्व जितेन्द्रियत्वाय मनोविशुद्धिः । मनोविशुद्धय समता पुनः साs ममत्वतस्तत् खलु भावनामिः ॥ भीमाद् भवाम्भोनिधितो भयं चेत् तदेन्द्रियाणां विनये यतेत । सरित्सहस्त्रापरिपूर्यसिन्धु मध्योपमानं वहतामतृप्तौ ॥ देहान्तदुःख गजमीनभृङ्ग पतङ्गसारङ्गकुलं प्रयाति । ससार एकैकहृषीकदोषात् का तर्हि सर्वाक्षरतस्य वार्ता ! ॥ Page #233 -------------------------------------------------------------------------- ________________ ૧૦ प्रकरणम् ] ध्यानसामग्री । મેક્ષ આત્માનું સ્વરૂપ હોઈ આત્મશુદ્ધિ વગર ન હોઈ શકે એ સ્પષ્ટ છે. હવે આત્મશુદ્ધિ શું છે? એ કષાયરહિત સ્થિતિનું જ નામ છે. એટલે વાસ્તવમાં કષાયમુકિતમાં જ મુક્તિ છે. કષાયરોધ માટે ઈજિયજય, ઈન્દ્રિયજય સારુ મનશુદ્ધિ અને મનશુદ્ધિ અર્થ સમતા. સમતાને પ્રાદુર્ભાવ નિર્મમત્વથી અને નિર્મમત્વ સધાય ભાવનાઓથી. ભવાભાધિ ભયંકર છે. તેની ભયંકરતા અનુભવાતી હેય અને તેનાથી મુક્તિ મેળવવાની કામના હોય તે તેને માટે સારામાં સારા રસ્તે ઈજિયજય છે. ઈક્રિયા કયારેય તૃપ્ત થતી નથી. અએવ તેની સરખામણી હજાર નદીએથી નહિ પૂરાતા એવા સમુદ્રના મધ્ય ભાગ સાથે કરવામાં આવે છે. હાથી, માછલું, ભમરે, પતંગીયું અને હરિ એક એક ઈજિયના દેજથી દેહાન્ત દુઃખને પ્રાપ્ત થાય છે. તે જે તમામ ઈક્તિને દાસ છે તેની શી વાત કરવી! Page #234 -------------------------------------------------------------------------- ________________ अध्यात्मतत्त्वालोकः । [पञ्चम অনুজ্ঞমুলিয়শািল यदीन्द्रियाणां विजयो न जातः । भूमण्डलान्दोलनशक्तिमानो प्योनस्विनः किं नु वलस्य मूल्यम् ॥ अन्तर्वलोद्भावनहेतुरेकः स इन्द्रियाणां विनियन्त्रितत्वम् । एतत्कृतेऽन्तःकरणस्य शोध __ आवश्यके यत्नपरायणः स्यात् ॥ भ्राम्यन् मनोरक्ष इह स्वतन्त्र दुःखावटे प्रक्षिपति त्रिलोकम् । अराजको निःशरणो जनोऽयं त्राता ततः कोऽत्र गवेषणीयः ! । गृहं परित्यज्य महानुभावान् मुक्तिश्रिया आचरतस्तपस्याम् । वात्येव चेतश्चपलस्वभाव मन्यत्र कुत्रापि परिक्षिपेद् द्राक् ।। Page #235 -------------------------------------------------------------------------- ________________ प्रकरणम् ] ઇન્દ્રિયા પ્રાણીને મહાભયંકર મૂર્છામાં પટકે છે. તેનુ જો સંચમન ન થઇ શકયું તે પછી મનુષ્ય જીવનની વિશેષતા શી ! કલ્પના કરી કે એક ચાદ્ધો આખા દેશમાં અને આખી પૃથ્વી પર આન્દોલન જગાડવાની શક્તિ ધરાવે છે, પણ જો તે પાતાની ઇન્દ્રિયો પર કાબૂ રાખી શકતા ન હોય તે તેના ખળનું શું મૂલ્ય ? તે સાચા વીર તરીકે નહિ ઉલ્લેખાય. ध्यानसामग्री । २०१ આન્તર શક્તિ પ્રગટાવવાના એક જ માર્ગ છે, અને તે પેાતાની ઇન્દ્રિચાના વિજેતા બનવુ' તે. અને સારુ મનઃશુદ્ધિ પરમ આવશ્યક છે. એટલે ઇન્દ્રિયયના ઉમેદવારે મનશુદ્ધિના સાધનમાં સતત યત્નશીલ રહેવુ જોઇએ. ७ મનરૂપ રાક્ષસ સ્વતન્ત્રપણે સદા સત્ર ભટકતા રહે છે અને આખા જગતને દુઃખના ખાડામાં નાંખે છે. જગતની અરાજક, અશરણુ જેવી સ્થિતિ થઈ પડી છે. એ રાક્ષસથી રક્ષણુ આપનાર કોને શાષવા g . જે ઘર છેડી સન્યાસ લઇ મુક્તિ સારુ તપ તપી રહ્યા છે તે મહાનુભાવાને પણ ચપળ ચિત્ત એકદમ વાયુની માક ઉડાવી કયાંય ફેકે છે, Page #236 -------------------------------------------------------------------------- ________________ २०२ अध्यात्मतत्त्वालोकः । [पञ्चम मनोविशोधन विनैव योग धराधरारोहणमीहते यः। प्रहस्यते पङ्गुरिव क्रमाभ्यां देशाटनं कर्तुमनाः स मूढः ॥ रुद्धानि कर्माणि मनोनिरोधे मनःप्रचार प्रसरन्ति तानि । असंयमः सयम एव तस्य भवस्य मोक्षस्य समस्ति मूलम् ॥ ११ जगत्त्रयीविभ्रमणप्रवीणो मनःप्लवङ्गो विनियन्त्रणीयः। केनापि यत्नेन विचारवद्भि रभीप्सितं शान्ति-सुखं परं चेत् ॥ . १२ सर्वागमानां परमार्थभूत मेकं तदन्तःकरणस्य शुद्धिः । कर्मक्षयप्रत्यलमेकमुक्तं ध्यानं तदन्तःपरिशुद्धिमूलम् ॥ Page #237 -------------------------------------------------------------------------- ________________ પ્રવક્] કચાનકામગી २०३ જે મનશુદ્ધિ વગર ચાગ–પર્વત પર આરોહણ કરવાની ઈચ્છા રાખે છે, તે મૂઢ માણસ પગથી દેશાટન કરવા ઈચ્છતા પાંગળા માણસની જેમ ઉપહસનીય સ્થિતિમાં મૂકાય છે. મનના વિરોધમાં કર્મને નિરાધ છે અને મનના પ્રચારમાં કર્મને પ્રચાર છે. મનને અસંચમ ભવનું મૂળ અને તેને સંયમ મોક્ષનું મૂળ. અખિલ જગતમાં બ્રમણશીલ મનરૂપ વાનર કઈ પણ ચહ્નથી વશમાં કરવે જોઈએ-જે ખરૂં સુખ અને શાતિ મેળવવી હોય. સવ આગમોનું પરમાર્થે રહસ્ય એક માત્ર અન્તઃકરણની શુદ્ધિ છે. કર્મક્ષયનું સાધન શાસ્ત્રકારે એક માત્ર ધ્યાન બતાવે છે. અને તેનું મૂળ અત્તકરણની શુદ્ધિમાં છે. Page #238 -------------------------------------------------------------------------- ________________ अध्यात्मतत्त्वालोकः । [पश्चम १३ प्रदीपिका योगपथप्रकाशे योगाङ्कुरप्रोद्भवकाश्यपी च । मनोविशुद्धिः प्रथमं विधेया प्रयासवेयर्थ्यम विना तु ॥ चित्तस्य शुद्धिः खलु धमतत्त्वं तदर्थमेवाऽस्ति च कर्मकाण्डम् । यावन्मनः शुष्यति तावदशे क्रियाविधिः सार्थकतां दधाति ॥ नानाप्रकारा अपि कर्मयोगा श्चित्तस्य शुद्धि यदि साधयन्ति । सर्वेऽपि वोध्या उपयोगिनस्ते तन्दमात्रात् कलहो न युक्तः ॥ नानाविधः कर्मविधिः प्रणीत श्चित्तस्य शोधाय स वेदितव्यः । एकस्य साध्यस्य हि साधनानि वहनि, कस्तत्र सतां विवादः । । Page #239 -------------------------------------------------------------------------- ________________ પ્રવા] ધ્યાનમાં ૨૦૯ ચિત્તશુદ્ધિ એ યોગમાર્ગ પર પ્રકાશ નાંખનારી દીવાદાંડી” છે. વેગના અંકુરાઓને ઉત્પન્ન કરનારી એ સર્વોત્તમ ભૂમિ છે. એની પ્રથમ જરૂર છે. એ વગર સઘળે પ્રયાસ વ્યર્થ છે. ૧૪ ચિત્તની શુદ્ધિ એ જ ધર્મનું તત્વ છે. સર્વ ક્રિયાકાંડ તેને જ માટે છે. ક્રિયાથી જેટલે અંશે મન શુદ્ધ થાય તેટલે અંશે તે ક્રિયા) સફળ ગણાય. ક્રિયાની સફલતાનું માપ મનઃશુદ્ધિના પ્રમાણુ પર અંકાય છે. ક્રિયાવિધિ નાનાવિધ છે. અને તે જે ચિત્તશુદ્ધિનું કામ બજાવતી હોય તે તે સઘળી ઉપચાગી ગણાય. ક્રિયાકાંડના ભેદમાત્રથી ( ક્રિયાદો પર ) તકરાર કરવાની ન હાય. શિયામાર્ગ અનેકવિધ છે. પણ તે સર્વ ચિત્તશુદ્ધિના ઉદેશ માટે જાયેલ છે. એક સાધ્યનાં અનેક સાધને નથી હોતાં શું ? પછી તેમાં (ક્રિયા માટે) વિવાદ છે ? Page #240 -------------------------------------------------------------------------- ________________ अध्यात्मतत्त्वालोकः । [पञ्चम १७. मनोविशुद्धयै, समतां श्रयेत __ निमज्जनात् साम्यसरोवरे यत् । रागादिकम्लानिपरिक्षयः स्याद् अमन्द आनन्द उपेयते च ॥ संयम्य चेतः समता क्षण चेद् निषेव्यते तहिं तदुत्थमन्तः । अलौकिकं शं प्रसरीसरीति कि वय॑ते तर्हि सदा समस्य ।। साम्याञ्जनं पूरितमस्ति यस्याऽ। न्तर्लोचन मोहतमःप्रणाशात् । स्वस्मिन् स्वरूप परमेश्वरस्य पश्यत्यसौ निष्ठितसाध्यबिन्दुः ॥ २० दूरे, दिवः शर्म शिवं दवीयः सुखं मनःसन्निहितं समत्वात् । शक्यं समास्वादयितुं मनोज्ञ मिहैव मोक्षः समतारतस्य ॥ Page #241 -------------------------------------------------------------------------- ________________ प्रकरणम् ] ध्यानसामग्री। २०७ ૧૭ મનશુદ્ધિ માટે સમતાને આશ્રય જોઈએ. સમતાના સાવરમાં નિમન કરવાથી રાગાદિ મેલ ધોવાઈ જાય છે અને અમન્દ આનન્દ પ્રગટ થાય છે. મનપસંચમસાધિત સમતાના ક્ષણિક અનુભવે પણ જ્યારે અન્તઃકરણમાં અલૌકિક આનન્દ ફેલાય છે, તે પછી જે આત્મા સમતામાં સદા નિરત છે તેનું શું પૂછવું. જેની અન્તષ્ટિમાં સામ્યરૂપ અંજન પૂરાયું છે તે માહરૂપ તિમિરના નાશથી કૃતાર્થ થયેલ પિતાની અન્દર પરમાત્માનું સ્વરૂપ નિહાળે છે. ૨૦ સ્વર્ગ દૂર અને મોક્ષ તે એથીયે તૂર, પણ સમતાના આશ્રય પર પિતાના મનમદિરમાં જ અપૂર્વ સ્વસ સુખ અનુભવી શકાય છે. સમતારતને અહીં જ માસ છે, Page #242 -------------------------------------------------------------------------- ________________ २०८ अध्यात्मतत्त्वालोकः । [पञ्चम सुधाघनो वर्षति माम्यरूपो मनोभुवां यस्य महाशयस्य । संसारदावानलदाहतापोऽ-- नुभूतिमास्कन्दति कि तदीयाम् ! ॥ २२ आत्मानमात्मा परतो विभिन्न यदाऽऽस्मना साध्वनुबोभवीति । प्रकाशते तस्य तदा समत्व मशक्यलाभ विबुधेश्वराणाम् ॥ २३ अधिष्ठिते मोहमृगेश्वरेण __ भयङ्करे दोषवने महत्या । ममत्वरूपन्वलनार्चिषा ये दाहं ददुस्ते परिनिष्ठितार्थाः ।। निसर्गवेग अपि देहमानो ___ यद्दर्शनाच्छान्तिमवाप्नुवन्ति । अन्यत्र साम्यान्न तदस्ति किश्चित् तदेव देवस्य परा विभूतिः ॥ Page #243 -------------------------------------------------------------------------- ________________ વાળ] ध्यानसामग्री। જે મહાશયની મને ભૂમિ પર સામ્યરૂપ સુધામેલ વરસે છે તેને ભગવાનની તાપ-વેદના શું સ્પર્શ શકે. ૨૨ જ્યારે આત્મા પોતે પિતા દ્વારા પિતાને તમામ પર ભાવથી ભિન્ન રૂપે અનુભવ કરે છે ત્યારે તેને સામ્ય ગુણને સાચો પ્રકાશ પ્રગટે છે, કે જે મોટા મહેટા શાસક પંડિત કે દેવેન્દ્રોને પણ પ્રાપ્ત થવા અશક્ય છે. ૨૩ મોહરૂપ મૃગાધિરાજથી અધિષ્ઠિત ભયંકર છેષવનમાં જેઓએ સામ્યરૂપ અગ્નિની જ્વાળા પ્રગટાવી છેસમભાવની આગ લગાહી છે તે કૃતાર્થ થયા છે. નિસગવરી, જન્મસિદ્ધ વૈરી પ્રાણીઓ પણ જેના દર્શનથી પિતાનાં વેર ભૂલી જઈ પરસ્પર શાનિત ધારણ કરે છે તે શું છે? તે સમવૃત્તિને જ ચમત્કાર છે. તેમજ પરમાત્મજીવનની ઉંચામાં ઉંચી વિભૂતિ છે. Page #244 -------------------------------------------------------------------------- ________________ २१. अध्यात्मतत्त्वालोकः । [पञ्चम-- २५ ' ' अनित्यभावादिकभावनाः स्मृता । महर्षिभिर्दादश तासु सन्ततम् । विभाव्यमानासु ममत्वलक्षणा न्धकारनाशे समताप्रभा स्फुरेत् ।। २६ मुखं न नित्यं करणं न नित्य भोगा न नित्या विषया न नित्याः। विनश्वरोऽयं सकलः प्रपञ्चो न किञ्चिदास्थास्पदमत्र नाम ॥ २७ महीपतिश्चक्रधरः सुरेश्वरो योगीश्वरो वा भुवनत्रयेश्वरः । सर्वेऽपि मृत्योरुपयान्ति गोचरं शरीरभानो भववास ईदृशः ।। २८ दुःखानि दुष्कर्मविपाककाले ढौकन्त उग्राणि शरीरमानः । अमु ततस्त्रातुमलं न कश्चिद् , मार्गोपदेशाच्छरणं च सन्तः ॥ Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૨} ૨૫ મહર્ષિઓએ અનિત્યભાવના વગેરે ખાર ભાવના ઉપદેશી છે. તે ભાવના એ સતત ચિન્તન કરવા લાયક છે. એથી મમત્વરૂપ અન્ધકાર દૂર થાય અને સમભાવની રાશની પ્રગટે. પ્રણમ્ ] ध्यानसामग्री । ૨૬ સુખ (વૈષયિક)નિત્ય નથી, ઇન્દ્રિયા નિત્ય નથી, ભાગા નિત્ય નથી, વિષયેા નિત્ય નથી. અર્થાત્ આ સર્કલ પ્રપંચ વિનશ્વર છે. આસ્થા રાખવા લાયક કોઈ નથી. ૨૦ રાજા, ચક્રવતી, સુરેશ્વર, ચેાગીશ્વર અને જગદીશ્ર્વર બધાને મૃત્યુના માર્ગ પર આવવું પડે છે. દેહધારીને મૃત્યુ અવશ્યમ્ભાવી છે. ભવવામની સ્થિતિ જ એવી છે ૨૦ પાણીને પાતે ઉપાર્જન કરેલ દુષ્કર્માં જ્યારે ઉદયમાં આવે છે ત્યારે કેવાં કેવાં દુઃખા ખમવાં પડે છે. સસાર મહાવિષમ છે. કાઇ કાઈને રક્ષણ આપવા સમથ નથી. ફક્ત સન્ત જન માના ઉપદેશક હાવાથી શણભૂત કહી સાય. Page #246 -------------------------------------------------------------------------- ________________ अध्यात्मतत्त्वालोकः । पचम भवोदधिजन्मनरावसान• पयःप्रपूर्णः स्मरवाडवश्च । मोहात्मकावर्त-विपत्तिमत्स्यः कुत. सुखं सम्भवतीशीह ! । एकाकिनः प्राणभृतो गतागत कुर्वन्ति संसारवने भयङ्करे। विधाय पापानि परार्थमीयिवान् एकोऽसुमान् भूरि परत्र पीस्यते ॥ विलक्षणः सर्वबहिष्प्रपञ्चतः सचिन्महानन्दमयोऽस्ति चेतनः । इद शरीरं स्फुटमन्यदात्मनः कस्तनन्यो भुवनऽभ्युपेयते ।। ३२. द्वारः स्रवद्भिर्नवमिः सदैवा शुचीन् घृणायाः पदमस्ति कायः । कस्तस्य मोहे क्षणभङ्गुरस्य निपत्य धीमान् स्वहितं निहन्यात् ।। Page #247 -------------------------------------------------------------------------- ________________ ध्यानसामग्री। ભવરૂપ સમુદ્ર કે જે જન્મ, જરા અને મરણરૂપ પાણીથી અપૂર્ણ છે અને જેમાં કામરૂપ વડવાનલ પ્રજવલિત છે, મોહરૂપ વમળ છે અને વિપત્તિરૂપ માછલાં છે, આવા આ ભવસમુદ્રમાં સુખ કયાંથી હોઈ શકે. ૩૦ ભયંકર સંસારવનમાં પ્રાણી એકલે અત્રતત્ર ગમનાગમન કરે છે. મોહવશ પરને સારૂ પાપ કરી પરલોક એકલ સિધાવે છે અને ત્યાં બીચારે એકલો જ પિતાનાં કમરના દુર્વિપાકે ભગવે છે. ૩૧ આ સચ્ચિદાનન્દરૂપ આત્મા નિખિલ બાહા જગથી, અખિલ જડ જગતથી વિલક્ષણ છે. આ શરીર જ ચાખી રીતે આત્માથી ભિન્ન છે, ત્યારે પછી બીજી કઈ વસ્તુ આમાની કહી શકાય? આત્માથી અભિન માની શકાય? ર આ શરીર ક્ષણભંગુર છે અને એમાં નવ દ્વારાથી અશુચિ વહી રહી છે. આમ આ શરીરની સ્થિતિ ધૃણા સ્પદ છે. પછી એના માહમાં પડી કેણુ ડાહો મનુષ્ય પિતાનું હિતસાધન સૂકે ! Page #248 -------------------------------------------------------------------------- ________________ अध्यात्मतत्त्वालोकः । । पञ्चम मनोवचोभूधनकर्म योगाः स आस्रव कर्मनियोजनेन । शुभाशुभ कर्म शुभाशुभाद्धि योगानिवघ्नन्ति शरीरभाजः ॥ यथाऽम्बु गृह्णाति हि यानपात्रं छिट्टैस्तथा चेतन एष कर्म । योगात्मरन्धेरशुभैः शुमैवा निर्यात्यमुष्मिन् सति नो भवाब्धेः॥ निरोधन यत् पुनरास्त्रवाणां स संवरो योगिभिरुच्यते स्म । विभावनादास्त्रव-संवरस्य भवादुदासीनतया मनः स्यात् ॥ स्यात् कर्मणां निर्जरणं च निर्जरा द्विधा सकामेतरभेदतः पुनः ।। पाकः फलानामिव कर्मणामपि स्वतोऽप्युपायादपि सम्प्रनायते ॥ Page #249 -------------------------------------------------------------------------- ________________ ध्यानसामग्री । પ્રણમ્ ] 33 મન, વચન અને કાયના વ્યાપાર તે ચૈાગ? કહેવાય છે. અને તે કમસ અન્ય થવાનાં દ્વાર હાઇ ૮ આસવ કહેવાય છે. જીભ યાગથી શુભ કર્મ અને અશુભ ચૈાગથી અશુભ કમ મ થાય છે. २१५ > ૩૪ જેમ, જલમાર્ગે ચાલનારૂ યાનપાત્ર જો છિદ્રવાળુ' હાય તા તે છિદ્રો દ્વારા આવતા પાણીથી ભશઈ જાય છે, તેમ, ચેાગરૂપ છિદ્રોવર્ટ આવતાં કર્મોથી આત્મા ભરાઈ જાય છે. જળથી ભરાઈ ગયેલું. યાનપાત્ર જેમ પાણીમાં ડૂખી જાય છે, તેમ મેથી ભરાયલે આત્મા સંસારમાં ડૂબી જાય છે. આમ આસવ'ની વિદ્યમાન દશામાં ભવસાગરથી કેમ નિકળી શકાય ? ' ૩૫ આસવના નિરાપ તે સવર. ક્રમ 'ધાય એવી જે વૃત્તિ કે પ્રવૃત્તિ તે આસવ અને તેના પર કાબૂ તે સવર આ આસ્રવ અને સવર્ ની ભાવના કરવી તે આત્મભાવના છે. એના સતત ચિન્તનથી મેાક્ષસાધનના ઉપાયભૂત ભવવૈરાગ્ય પુષ્ટ થાય છે. : ૩૬ . કર્મના ક્ષય. તે નિર્જરા કહેવાય છે. તે બે જાતની સકામ અને અકામ. પ્રયત્નપૂર્વક કર્મઘાતન તે સકામ નિર્જરા, અને સ્વતએવ કનુ ખરી પડવુ' તે અકામ નિર્જરા. ફુલપાક પણ સ્વતઃ અને ઉપાયસાધિત એમ અન્ય રીતે થાય છે. Page #250 -------------------------------------------------------------------------- ________________ २१६ अध्यात्मतत्त्वालोकः । [पञ्चम लोकोऽस्ति जीवैश्च जडैश्च पूर्णो यथा तथा तत्परिचिन्तनं यत् । सा भावना लोकविचाररूपा मनोक्शीकारफळप्रधाना ॥ जगत् समुद्धत्तुमनल्पदुःख __ पङ्कादहो ! कीडश एष धर्म । प्रादर्शि लोकोत्तरपूरुषैर्यनिषेवणादात्ममहोदयः स्यात् ! ॥ ३९ उक्तः क्षमा मार्दवमानव च शौचं च सत्यं तपसंयमौ च । त्यागस्तथाऽकिञ्चनता तथैव ब्रह्मेति धर्मो दशधा शुभाय ॥ सडिष्टकर्मस्वबलीभवत्सु जातेऽपि योग्ये नरजन्मलाभे । यथार्थकल्याणपथानुकूला तत्त्वप्रतीतिबहुदुर्लभत्वा ॥ Page #251 -------------------------------------------------------------------------- ________________ કવામ] ध्यानसामग्री। ૩૭. લોક છે અને જડ પદાર્થોથી સર્વત્ર પૂર્ણ છે. તેનું સ્વરૂપ-ચિન્તન કરવું તે લેકભાવના છે. બીજી ભાવનાઓની જેમ આ ભાવનાનું ફળ પણ મનાવશીકાર છે. સંસારના ગંભીર દુખમાંથી જગને ઉદ્ધાર કરવા સારુ લેકેશ્વર મહાત્માઓએ કે ધર્મ પ્રકા છે કે જેનું આરાધના કરવાથી આત્મા પોતાનું પરમ શ્રેય સાધી શકે છે, ધર્મશાસ્ત્રોમાં ક્ષમા, માર્દવ, આજીવ, શૌચ, સત્ય, ત૫, સંયમ, ત્યાગ, આકિચન્ય અને બ્રહ્મચર્ય આમ દશ પ્રકારને ધમ ફરમાવ્યું છે, કે જે આત્મકલ્યાણની સિદ્ધિમાં પરમ સાધનભૂત છે. સંકિષ્ટ કમી જ્યારે નબળાં પડે છે ત્યારે ચોગ્ય મનુષ્યજન્મ પ્રાપ્ત થાય છે. પરંતુ એ મળ્યા પછી એ સાચું કલ્યાણ સધાય એવી તત્વપ્રતીતિ થવી એ વધુ દુર્લભ છે. Page #252 -------------------------------------------------------------------------- ________________ २१८ अध्यात्मतत्त्वालोकः । [पञ्चम एताशीमिः खलु भावनाभिः सुवासितान्तःकरणो मुमुक्षुः । ममत्वलुण्टाकविलुण्ट्यमानां साम्यश्रियं रक्षितुमीश्वरः स्यात् ॥ ध्यानं समालम्ब्य समत्वमाश्रयेत् साम्यं विना तत्र कृते विडम्बना । ध्यानं समायाति यथा यथोन्नति तथा तथाऽऽत्मावरणं विभिद्यते ॥ ध्यानं समत्वेन विना 'भवेन्न साम्यं विना ध्यानमपि स्फुरेन्न । परसरापेक्षणतो द्वयं तत् प्रपद्यते स्थैर्यबलप्रकर्षम् ॥ अतिदारुणपापभारिणोऽ प्यमुना ध्वस्तसमस्तकर्मकाः । परमात्मदशां प्रपेदिरे परमध्यात्ममिद विदुर्बुधाः ॥ Page #253 -------------------------------------------------------------------------- ________________ વિરામ ] ध्यानसामग्री। આ પ્રકારની ભાવનાઓથી જે સુમુક્ષુનું અન્તકરણ સુવાસિત થયું છે તે મમત્વરૂપ ડાકુ (લૂટારા)થી હુંટાતી પિતાની સમતારૂપ લક્ષમીને રક્ષવા સમર્થ થઈ શકે છે. સમતાના આલખન પર ધ્યાન કરાય છે. સામ્યની સિદ્ધિ વગર ધ્યાનને માર્ગ વિડમ્બનારૂપ બને છે. જેમ જેમ ધ્યાનના ઉત્કર્ષ થાય છે તેમ તેમ આત્મા પરના આવરણે ભેદાય છે. સમતા વગર ધ્યાન ન થાય અને ધ્યાન વગર સમતાની પુષ્ટિ ન થાય. આમ એ અને એકબીજાના સહકારથી પોતાનું સ્વૈર્ય-બળ વધારી શકે છે. અતિદારુણ પાપરાશિના શિખર પર થયેલા પણ ધ્યાનના ચાગે પિતાનાં સર્વ કર્મો નષ્ટ કરી શકયા છે અને પરમાત્મદશાને વર્યા છે. નિઃસજેહ, ધ્યાન એ અધ્યાત્મની રીમા છે. Page #254 --------------------------------------------------------------------------  Page #255 -------------------------------------------------------------------------- ________________ षष्ट-प्रकरणम्। ध्यानसिद्धिः। Page #256 -------------------------------------------------------------------------- ________________ २२२ अध्यात्मतत्त्वालोकः । षष्ठ शुद्धं तपः स्वात्मरतिस्वरूपं त ज्ञानयोग निगदन्ति सन्तः । सर्वक्रियासाधनसाध्यभूत मनन्तर कारणमेष मुक्तः ॥ क्रियोच्चकोटीसुपजग्मुषां या नावश्यकी सा व्यवहारवृत्तौ । गुणावहाऽस्तीति परम्परातोऽ पवर्गसम्पादकताक्षताऽस्याम् ॥ अभ्यस्यतोऽपेक्ष्यत एव सम्यक् क्रियाऽऽत्मशुद्धचै अपरिस्खलन्ती । योग समारूढवतः सतस्तु शामप्रवाहः परमात्मभूमौ ॥ मनः स्थिरीभूतमपि प्रयायाद् रनोबलाच्चञ्चलभावमाशु । प्रत्याहृतेस्तस्य करोति रोध मन्यासकः स्वात्मनि नागरुकः ॥ Page #257 -------------------------------------------------------------------------- ________________ ગામ ] માજ) ध्यानसिद्धिः। ગામયિકા ૧૧૫ આત્મરતિરૂપ શુદ્ધ તપને જ્ઞાનીઓ જ્ઞાનાગ કહે છે. એ સૃતિનું અવતર કારણ છે અને સર્વ ક્રિયાઓનું કેન્દભૂત સાધ્ય છે. ઉરચ દશાએ પહોચેલાઓને ક્રિયાકાંડ અનાવશ્યક છે, જ્યારે વ્યવહારગામી નીચી ભૂમિકાવાળા પ્રાણીઓને માટે તે હિતાવહ, ગુણાવહ છે. એટલા માટે એ પરમ્પરાએ મોક્ષનું સાધન છે. અભ્યાસીને આત્મશુદ્ધિ માટે શુદ્ધ ક્રિયામાર્ગની અખલિતપણે જરૂર છે, જ્યારે ચગારૂઢ સન્તની દશા જુદી છે. તેનું અન્નમુખ જીવન પ્રશમરતિનિમન હેચ છે. સ્થિર થયેલું મન વળી પાછું રળે ચંચલ બની જાય છે. પણ જેનું લક્ષ્ય અચૂક છે, સાધ્યબિન્દુ જેની દષ્ટિસમીપ છે, આત્મસિદ્ધિ માટે જે સદા જાગરૂક છે તે વીર્યસમ્પન અભ્યાસી “પ્રત્યાહાર વડે પિતાના ચલિત થયેલ મન પર ફરી પિતાને કબજે લે છે, Page #258 -------------------------------------------------------------------------- ________________ २२४ अध्यात्मतत्त्वालोकः । पठ लोलेषु लोलं मन एकमस्ति कार्य परं निग्रहणं च तस्य । अपेक्ष्यते तत्र महान् प्रयत्न स्तदर्थमभ्यासपरः सदा स्यात् ।। चित्तस्य दोषानपनेतुमेव धर्मस्य शास्त्राणि नियोजितानि । कुर्यादतो हेतुत एव सम्यक् क्रियाविधि निर्मलभावनातः॥ सम्यक्तयाऽभ्यस्य च कर्मयोग समुन्ज्वलं साम्यमुपाश्चितो यः । सदाप्युदासीनतया स्थितस्य लेपावहं तस्य भवेन कर्म ॥ नाऽऽप्य प्रियं हृष्यति नोद्विजेच्च प्राप्याऽप्रियं ब्रह्मनिविष्टदृष्टिः । स स्यात् समेक्षी विषमेऽपि जीव न्मुक्तं स्थिर ब्रह्म तमीरयन्ति । Page #259 -------------------------------------------------------------------------- ________________ કામ ] થારિદ્ધિ ૨૨૯ ચપળમાં ચપળ એક માત્ર મન છે. તેને નિગ્રહ કરવો એ જમ્બરમાં જમ્બર કામ છે. જગતભરમાં મોટામાં મોટું કામ એજ છે. એમાં મહાન પુરુષાર્થની દરકાર છે. એ માટે સદા અભ્યાસપરાયણ રહેવું જોઈએ. ચિત્તના દે જોવા માટે જ જગન્નાં ધર્મશાસે સરજાયાં છે. અએવ નિર્મળ વૃત્તિથી એગ્ય રીતે રિયાભ્યાસ કરવો ઉપચાગી છે. કર્મયોગને રૂડી રીતે અભ્યાસ કરી જે ઉજવળ સમભાવની દશાએ પહોંચ્યો છે એવા ભવદાસીનરૂપે સદા સ્થિતિસમ્પન મહાત્માને કાર્ય કરતાં લેપ લાગતો નથી. જેની દષ્ટિ બહાનિવિષ્ટ છે એ સ્થિતપ્રજ્ઞ સન્ત પ્રિય સંગે હર્ષિત થતો નથી અને અપ્રિયના ગે ઉદ્વિગ્ન થતો નથી. તે વિષમમાં પણ સમદ્રષ્ટા છે. તે સ્થિર બ્રાસ્વરૂપ જીવન્મુક્ત છે. Page #260 -------------------------------------------------------------------------- ________________ २२६ अध्यात्मतत्त्वालोकः । नहीन्द्रियार्थेषु यदाऽनुरन्येद् रागं च रोषं च परो निहन्तुम् । आरूढवान् योगमसौ तदानीं भवेत् स्थिरात्मा शमवाहिचेताः ॥ ܘܐ निर्मीतिको निश्चलनासिकाग्र दृष्टिः प्रसन्नाननपुण्डरीकः 1 लिष्टष्ठयुग्मोरदने रदांश्चाऽ स्पृशन् सुसंस्थान इतप्रमादः ॥ स्पृहाविमुको निजभूषनेऽपि प्रभूतसंवेगसरोनिमग्नः । अमात्रकारुण्यपदं भवश्री पराङ्कुखो हर्षयितेक्षमाणान ॥ १२ एवविधो निष्ठितकर्मयोगः श्रीज्ञानयोगेन समाहितात्मा । ध्याने प्रवेशं कुरुते सुघोर कर्माटवीज्वालनदाववहौ || [ पष्ठ (त्रिभिर्विशेषकम् ) Page #261 -------------------------------------------------------------------------- ________________ પ્રવેપામ્ ] ચાનસિદ્ધિ ! २२७ રાગદ્વેષહનનપરાયણ આત્મા જ્યારે ઇન્ડિયાના વિષયોમાં અનુરક્ત થતું નથી અને સ્થિર સ્વભાવ પ્રાપ્ત કરી શમભાવના સહજાનન્દમાં મગ્ન બને છે ત્યારે તે ચેગ પર આરૂઢ થયો કહેવાય છે. ભયરહિત, નાસિકાના અગ્ર ભાગ પર સ્થિરદષ્ટિ, પ્રસન્નમુખ, બન્ને હઠ ભેગા કરેલ, દાંતથી દાંતને સ્પર્શ નહિ કરતે, સુઠું શરીરસંસ્થાનવાળા, પ્રમાદ વગરને, પિતાના શરીર પર પણ નિસ્પૃહ, પ્રબળ ભાવનાસમ્પન, પ્રચુર વૈરાગ્યનિમગ્ન, કરુણપૂર્ણ અને ભવવિભૂતિથી પશખ તેમજ જેને જોતાં આનન્દ ઉત્પન થાય ૧૨ એ, કર્મવેગ સમાપ્ત કરી જ્ઞાનયોગથી સમાહિત બનેલ આત્મા ઘેર કમટવીને બાળવામાં દાવાનલસમાન કયાનમાં પ્રવેશ કરે છે. Page #262 -------------------------------------------------------------------------- ________________ २२८ अध्यात्मतत्त्वालोकः । १३ नारीपशुक्लीत्रकुशीलवर्ज स्थान विविक्तं किमपि श्रयेत । नानासनानामपि यत् स्थिरं च सुखं च भासेत तदाश्रयेत ॥ १४ ध्यानाय कालोsपि मतो न कोऽपि यस्मिन् समाधिः समयः स शस्यः । ध्यायेन्निषण्णः शयितः स्थितो वाs वस्था जिता कापि मतानुकूला ॥ १५ ध्यानस्य सिद्धचै दृढभावनानामावश्यकत्वं विबुधा वदन्ति । मैत्री प्रमोद करुणामुपेक्षां युञ्जीत, तद् ध्यानमुपस्करोति ॥ १६ सर्वेऽपि जीवाः सुखिनो भवन्तु मा कोऽपि पापाचरणानि कार्षीत् । एव जगज्जन्तुषु चित्तवृत्ति कल्याणभावां प्रवदन्ति मैत्रीम् ॥ [ पछँ Page #263 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનસિદ્ધિ: 1 ૧૩ ધ્યાન માટે સ્ત્રી, પશુ, નપુસક અને કુશીલના સસથી રહિત એવુ કાઇ પણ એકાન્ત શુદ્ધ સ્થાન ઉપચેગમાં લેવાય છે. આસને અનેક પ્રકારનાં છે. પણ તેમાં જે પેાતાને સ્થિર અને સુખરૂપ લાગે તેના આશ્રય લેવાય. प्रकरणम् ] २२९ ૧૪ ધ્યાન માટે કાઈ ખાસ વખત નિયત કરવામાં આન્યા નથી. જ્યારે ચિત્તની સમાધિ હૈાય તે વખત ધ્યાન માટે પ્રશસ્ત ગણાય. ખેડા, ઉભે અને મુત્તે પણ ધ્યાન કરી શકે. જે અવસ્થા સિદ્ધ થયેલી જણાય, જે પોતાને અનુકૂળ પડે, તે અવસ્થા ધ્યાન માટે ઉપચેગી, ૧૫ ધ્યાનની સિદ્ધિ માટે ભાવનાની દૃઢતા પૂર્ણ આવશ્યકતા ધરાવે છે. તે ભાવનાઓ મૈત્રી, પ્રમાદ, કારુણ્ય અને માધ્યસ્થ્ય ભાવના છે. ધ્યાનને સંસ્કારિત અનાવવા માટે, પુનર્જીવિત કરવા માટે આ ભાવના આની ચાજના અગત્યની છે ૧૬ બધા પ્રાણીઓ સુખી થાઓ, કોઈ જીવ પાપાચરણ ન કરી એમ જગના સઘળા જંતુઓ માટે કલ્યાણભાવના કરવી, મંગલભાવના પાષવી અને મૈત્રી’ ભાવના કહેવામાં આવે છે Page #264 -------------------------------------------------------------------------- ________________ अध्यात्मतत्त्ववालोकः । १७ देदीप्यमाना गुणगौरवेण महाशया ये सुजना जगत्याम् । गुण तैषां बहुमानभावी यस्त प्रमोदं परिकीर्तयन्ति ॥ २३० १८ दीनपु दारिद्र्यपराहतेषु क्लिष्टेषु भीतेषु च रोगितेषु वृत्ति प्रतीकारपरायणा या कारुण्यभावः परिकीर्त्तिता सा ॥ १९ जगद् विचित्र भविभिर्विचित्रे - विचित्रकर्मेरितवृत्तिभाग्भिः । भजन्ति माध्यस्थ्यमवेक्ष्य धीरा दुष्टेप दुष्टाचरणस्य कोऽर्थः ॥ २० ध्यानं पुनः स्याद् ध्रुवमासुहूर्ताद एकाग्रसम्प्रत्ययलक्षणं तत् । आज्ञागपायं च विपाकतत्त्व संस्थानमाचयतीह योगी ॥ -- Page #265 -------------------------------------------------------------------------- ________________ પ્રવીર ] થારિદ્ધિ ૨૧ ૧૭, જગતભરમાં જે કઈ મહામના સુજને ગુણગૌરવથી વિભૂષિત હોય, તેમના ગુણે તરકે બહુમાન રાખવું એ પ્રમાદ ” ભાવના છે. - ૧૦ ૧૮ દીન, દરિદ્ર, રેગી, ભયભીત અને સન્તાપિત એવા દુખી જીનાં દુખ શમાવવાની વૃત્તિને “કરુણા” ભાવના કહે છે, ૧૯ વિચિત્રકર્મપ્રેરિત વિચિત્ર વૃત્તિ-પ્રવૃત્તિવાળા વિચિત્ર છથી જગત વિચિત્ર છે. એ જોઈ વિવેદી જન માધ્ય ધારણ કરે છે. દુષ્ટ સામે દુષ્ટ આચરણ કરવાથી શું અર્થ ? અન્તર્મુહૂર્ત સુધી એકાગ્ર ચિત્તનને સ્થિર પ્રવાહ તેને ધ્યાન” કહેવામાં આવે છે. એમાં આઝા, અપાય. વિપાક અને સંસ્થાનનું ચિન્તન નીચે પ્રમાણે બતાવવામાં આવે છે, Page #266 -------------------------------------------------------------------------- ________________ [पष्ठ २३२ अध्यात्मतत्त्वालोकः । २१ आश्रित्य लोकोत्तरपूरुषाणा माज्ञामवाधां परिचिन्तनं यत् । वस्तुस्वरूपस्य यथार्थरीत्या ध्यानं तदाज्ञाभिधमामनन्ति ॥ २२ अध्यात्ममार्गाश्रयणं विनाऽय मात्मा भवेऽभ्राम्यदनन्तकालम् । रागादिदोषकवशीभवन्तो निर्यान्ति नापायमहाटवीतः ॥ मोहान्धकारावृतमानसेन मया न कि किं कलुषं व्यधायि ।। श्वभ्रेषु तिर्यक्षु नरेषु चोग दुःखं न कि कि प्रतिपद्यते स्म । । २४ संसारदुःखाम्बुनिधौ गभीरे कालो गतोऽयं ब्रुडतोऽखिलो मे। कस्याऽपराधोऽत्र मया विचार्यः प्रमाद एतस्य कुचेतसो मे ! ॥ Page #267 -------------------------------------------------------------------------- ________________ કાન] ध्यानसिद्धिः । ૨૧ લોકેત્તર પુરૂની અબાધિત આજ્ઞાને આશ્રય લઈને વસ્તુતવનું યથાર્થરૂપે ચિન્તન કરવું તે આજ્ઞા થાન છે, ૨૨ અધ્યાત્મ માગને આશ્રય ન લેવાથી આ આત્મા અત્યાર સુધી અનનકાળ સંસારમાં રઝન્યા છે. રાગાદિ દોષને વશ થયેલા પ્રાણુઓ દુખના ગહન જગલમાંથી નથી નિકળી શક્તા. માહાન્યકારથી આચ્છાદિત હાલતમાં મેં શાં શાં કાળા કામ નથી કર્યા ? અને અતએ નરક, તિર્યંચ આદિ ગતિઓમા મેં કેવાં કેવાં દુખે ભગવ્યાં છે! ૨૪. મારે આટલે કાળ સંસારના ગંભીર દુખસાગરમા ડુબી રહેવામાં ગયો છે! આમાં બીજા કોને વાંક કા? મારી મૂઢ વૃત્તિનું જ આ પરિણામ છે! અજ્ઞાન અને પ્રમાદે મારી આ સ્થિતિ કરી છે ! Page #268 -------------------------------------------------------------------------- ________________ अध्यात्मतत्त्वालोकः । [षष्ठ प्राप्यापि बोधि मलिनैर्मनोवाक् छरीरयोगैः कुधिया मयैव । प्रचालितः स्वोपरि धूमकेतुः कोऽत्रापराधी परिभान्यतेऽन्यः ।। स्वाधीनभावेऽपि पथस्य मुक्ते न्त्यिा स्वयं पातित एष आत्मा । - भिक्षां यथाऽटेदुपलब्धरान्यो मोक्षे स्वतन्त्रेऽपि तथा भ्रमोऽयम् । ॥ २७ एव हि रागादिकदूषणेभ्यो नाता अपायाः परिचिन्तनीयाः । यस्मिन्नुपाया अपि तत्प्रणाशे ___ध्यानं द्वितीय तदपायनाम ।। उदीरितः कर्मफलं विपाकः शुभाशुभत्वेन स च द्विभेदः । द्रव्यादियोगात् स च चित्ररूपोऽ नुभूतिमास्कन्दति देहभानाम् ।। Page #269 -------------------------------------------------------------------------- ________________ प्रकरणम्) ध्यानसिद्धिः । २३५ ૨૫ ઓધિ (સમજણ પ્રાપ્ત થવા છતાં મેં મારાં મન વચન-કાયને એ દુરુપયોગ કર્યો કે મેં મૂર્ખ હાથે કરી મારા માથા પર ધૂમકેતુની જવાળા સળગાવી! આમાં બીજા કાને અપરાધ ! મુક્તિનો માર્ગ સ્વાધીન છતાં ભ્રમને વશ થઈ મેં પિતે જ મારા આત્માને અધોગતિમાં પટક છે. જેમ રાજ્ય મળવા છતાં કઈ મૂર્ખ માણસ ભિખ માગવા નિકળે, તેમ મોક્ષ સ્વાધીન છતાં, સ્વહસ્તસિદ્ધ છતાં હું ભવચકમાં રઝા છું. ર૭ આ પ્રકારે રાગાદિ દેથી ઉપજતા કલેશે અને તેના નાશના ઉપાય પણ જે ધ્યાનમાં ચિંતવાય છે તે અપાય 'ધ્યાન છે. વિપાક એટલે કર્મના ફળને ઉદય કર્મ શુભ અને અશુભ એમ બે જાતના હોઈ તેના ફળ પણ શુભ અને અશુભ એમ બે જાતનાં હોય છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવના વિચિત્ર સંગ અનુસાર ઉદયમાં આવતાં કર્મનાં વિચિત્ર ફળ પ્રાણિ-જગતમાં અનુભવાય છે, Page #270 -------------------------------------------------------------------------- ________________ अध्यात्मतत्त्वालोकः । पंछ २९ द्रव्यैः प्रमोदास्पदवस्तुनातैः शुभोऽशुभस्तद्विपरीतयोगे। क्षेत्रे निवासेन महालयादौ शुभः श्मशानप्रभृतौ तदन्यः ।। ३० काले वसन्तप्रभृतावशीता नुष्णे शुभोऽन्यत्र विपर्ययश्च । मनप्रसावप्रभृतौ च भावे शुभोऽशुभो रौद्रविकारभावे ॥ सुदेवमादिकसद्भवेषु शुभोऽशुभोऽन्यत्र च वेदितव्य । दव्यादियोगादिति चित्ररूप विचिन्तयेत् कर्मफलं तृतीये ॥ आत्मप्रतिष्ठं स्थितमस्त्यनन्ता नन्तं नमः सर्वत एव तत्र। लोकोऽस्ति मध्यस्थित ऊर्ध्व-मध्याऽ.. वोषागतो यस्त्रिगगत्स्वरूप ।। Page #271 -------------------------------------------------------------------------- ________________ प्रकरणम् ] ध्यानसिद्धिः । ૨૭ ૨૯ સુખકારી ( અનુકૂળ લેાજન, પાન આદિ) દ્રબ્યાના સંસ શુભ કર્મ ના શુભ વિપાકનું અને પ્રતિકૂલ બ્યાના સંસગ અશુભ કર્મના અશુભ વિપાકનું કારણુ મને છે. (આ દ્રવ્યથી શુભાશુભ વિપાક. ) મહેલ, ખાગ વગેરે અનુકૂળ સ્થળાની પ્રાપ્તિ શુભ વિપાકનુ અને શ્મશાન વગેરે પ્રતિકૂળ સ્થળની પ્રાપ્તિ અશુભ વિપાકતુ' કારણ છે. ( આ ક્ષેત્રથી શુભાશુભ વિપાક. ) ૩૦ અશીત-અનુ વસન્ત અને એવી ખીજી નુકૂળ ઋતુના પ્રસંગ શુભ વિપાકનુ અને પ્રતિકૂળ ઋતુના પ્રસંગ અશુભ વિપાકનું કારણુ ખને છે. ( આ કાળથી શુભાશુભ વિપાક. ) મનની પ્રસન્નતા આદિ સૂભાવાના ઉદય શુભ વિપાકનુ અને રૌદ્રતા આદિ દુર્ભાવાના ઉદય અશુભ વિપાકનું કારણ અને છે. (આ ભાવથી શુભાશુભ વિપાક.) ૩૧ · દેવ, મનુષ્ય આદિ સુખકારક ગતિની પ્રાપ્તિ શુભ વિપાકનું અને નિય"ચ આદિ દુઃખકારક ગતિની પ્રાપ્તિ અશુભ વિપાકનું કારણ છે. ( આ ભવથી શુભાશુભ વિપાક.) આ પ્રમાણે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવના વિચિત્ર ચૈાગે ઉદિત થતાં ક્રમનાં વિચિત્રફળા આ ત્રીજા ધ્યાનમાં ચિતવાય છે. કર આકાશ સર્વત્ર વ્યાપક છે. તે સ્વપ્રતિષ્ઠિત અને અનન્તાનન્ત છે. તેના મધ્યબિન્દુમા આ લાક સ્થિત છે. જેમાંના ઊર્ધ્વ ભાગ ઊર્ધ્વલાક, મધ્યમ ભાગ મધ્યમલાક અને અધેાભાગ અધેાલાક કહેવાય છે. આમ લેક ત્રણ ઢાકામાં વિભક્ત થાય છે. Page #272 -------------------------------------------------------------------------- ________________ अध्यात्मतत्त्वालोकः । ३३ स्वरूपमेतस्य विचिन्तयन्ति ध्यानं तदम्यासपराश्चतुर्थे | सम्पद्यंत वृत्तवतां च धर्म - २३८ ध्याने स्वयंवेद्यमतीन्द्रिय शम् ॥ ३४ ध्यानादमुष्माच्च नृजन्मपूर्ती महर्द्धिकं स्वर्गमवाप्नुवन्ति । पुनर्नृजन्म प्रतिपद्य चारु योगस्य मार्गे पथिकीभवन्ति ॥ [ 98 ३५ ध्यानं शुक्लं ततस्ते परममुपगताः प्राप्त पूर्णोज्ज्वलत्वा नाशात् सर्वावृतीनां परमविकमितं ज्ञानमासादयन्ति । 'व व्याख्यान्ति मोहान्धतमसहतये पर्षढ़ि प्रस्फुरन्त्यागायुष्यत तत स्युः परमपदृजुप सच्चिदानन्दरूपाः ॥ ३६ अस्वच्छदर्पणसमा भवचक्रवर्त्तिनो यः स्वस्थ शोधनविधौ यतंतंत्र चेतनः । शुद्धि परां समधिगम्य भवत् स ईश्वरो मोहाचतो भ्रमति मोह इते स वै शिवः ॥ Page #273 -------------------------------------------------------------------------- ________________ gવરાપ ] ध्यानसिद्धिः। २३९ આવા પ્રકારના લોકનું સ્વરૂપ ચોથા સ્થાનમાં ધ્યાનાભ્યાસીએ ચિંતવે છે. આમ ધર્મધ્યાનમાં વર્તનારાઓને સ્વસવેવ અતીન્દ્રિય સુખની અનુભૂતિ પ્રાપ્ત થાય છે. આમ ધ્યાનચે જેઓ પોતાનું મનુષ્યજીવન મહાન ઉરચ બનાવે છે તેઓ મનુષ્યજન્મ પૂરા કરી મહદ્ધિ દેવલોકને પ્રાપ્ત થાય છે. પછી દેવલોકની જિન્દગી પૂરી થતાં તેઓ ત્યાંથી ફરી મનુષ્યજન્મમાં આવે છે. આ વખતે તેમની સાધનસમ્પનતા વિશેષ બલવતી હોય છે. તેઓ ચાગમાં આગળ વધે છે. અને અઘરે ચાગ પૂર્ણ કરવા તત્પર થાય છે. ૩૫ તેઓ ધ્યાનમાં આગળ વધતાં જ્યારે પોલ્કષ્ટ શુકલધ્યાન પર આવે છે ત્યારે તેમના આત્મા પરનાં સર્વ આવરણ દૂર થાય છે. અને તેઓ પૂર્ણ ઉજવળ બની પરમવિમલ, પરમવિકસિત જ્ઞાનને (કેવલજ્ઞાન) પ્રાપ્ત કરે છે. આમ ચાગના ચરમ શિખર પર પહોંચી આત્મા પરમાત્મપદને પ્રાપ્ત કરે છે. એ પછી એઓ (દેહધારી પરમાત્મા), જેમનાં અન્તઃકરણ પ્રભાવિત થઈ રહ્યાં છે એવી લકસભામાં માહાકારના નાશ માટે ધર્મપ્રકાશન કરે છે. અને આયુષ્ય પૂર્ણ થતાં સચ્ચિદાનન્દ પરબ્રહ્મ સ્વરૂપ સ્થિતિને પ્રાપ્ત થાય છે, સંસારવતી પ્રાણુઓ મલિન દર્પણ જેવા છે. તેમાં જે આત્મા પોતાની શોધનવિધિમાં ઉઘુક્ત થાય છે તે અભ્યાસક્રમે જ્યારે પરમ શદ્ધિને પ્રાપ્ત કરે છે ત્યારે પરમાત્મા બને છે, અર્થાત ઈશ્વર થાય છે. કેમકે પરમાભા થવું એટલે ઈશ્વર થવું. મહાવૃત આત્મા ભવચક્રમાં ભમે છે, જ્યારે મેહનું આવરણ ખસતાં તે આત્મા પોતે જ શિવરૂપ, ઇશ્વરરૂપ છે. સ્વરૂપે શિવરૂપ, ઇશ્વરરૂપ આત્મા મહાશે ભવમાં ભમી રહ્યો છે. માહ જતાં એ શિવ જ છે, ઈશ્વર જ છે. Page #274 --------------------------------------------------------------------------  Page #275 -------------------------------------------------------------------------- ________________ सतम-प्रकरणम्। योगश्रेणी। Page #276 -------------------------------------------------------------------------- ________________ २४२ अध्यात्मतत्त्वालोकः । [सप्तम मानसवृत्तिनिरोधं सम्प्रज्ञातेतरप्रकारतया। योग वदन्ति तन्ज्ञा ध्यानविशेषोऽत्र च प्रथमः ॥ वृत्तिक्षयस्वरूपोऽ सम्प्रज्ञातोऽस्ति, वृत्तयो मनसः । क्षीणा भवन्ति सर्वाः केवलबोधस्तदोदेति ॥ देहस्य वृत्तयः खल्लु यदा निरुद्धा भवन्ति तत्कालः । योगोऽसम्प्रज्ञाताद् न मिद्यते निर्वतिद्वारम् ।। अध्यात्म भावना ध्यान समता वृत्तिसंक्षयः । इत्येवमप्यनूचाना ऊचाना योगपद्धतिम् ॥ Page #277 -------------------------------------------------------------------------- ________________ પ્રારા ] योगश्रेणी । २४५ ચગાચા ચાગનું લક્ષણ ચિત્તવૃત્તિનિરોધ બતાવે છે. અને તેને સસ્પ્રજ્ઞાત’ અને ‘અસભ્યજ્ઞાત એવા બે ભેદમાં વિભક્ત કરે છે. તેમાં પ્રથમ “સમ્રજ્ઞાત” એ એક ધ્યાનને પ્રકાર છે. અર્થાત્ એ ચિન્તાત્મક ધ્યાન છે. અસ...જ્ઞાત એગ વૃત્તિક્ષયસ્વરૂપ છે. “શુકલ’ ધ્યાનને દ્વિતીય પાદ બારમા ગુણસ્થાનકમાં પ્રાપ્ત થાય છે ત્યારે ચિત્તની સર્વ વૃત્તિઓને વિલય થાય છે અને તત્કાલ કેવલજ્ઞાન પ્રકટ થાય છે. એટલે દ્વાદશગુણસ્થાનવતી “શલ” સમાધિ કે જેમાંથી કેવલજ્ઞાન પ્રકટે છે તે ચિત્તવૃત્તિનિધની પૂર્ણ સ્થિતિ છે. “અસમ્માત” સમાધિ તેને કહી શકીએ છેલ્લા ગુણસ્થાનમાં શરીરના તમામ ચાગ નિરુદ્ધ સ્થિતિને પ્રાપ્ત થાય છે. એ કાયયોગનિરોધની પૂર્ણ અવસ્થા છે. “અસમ્રજ્ઞાતમાં આ રોગને પણ સમાવેશ કરી શકાય. આ ઇ ઉ જ છુ એ પાંચ હસ્વ અક્ષરાના ઉચ્ચારણમાં જે વખત લાગે એટલે જ વખત આ રોગને છે. એ પછી તે જ ક્ષણે આત્મા દેહથી મુક્ત થઈ નિરાકાર મુક્ત અવસ્થાને પ્રાપ્ત થાય છે. અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિક્ષય એ રીતે પણ ચોગાચાર્યો વેગની પદ્ધતિ બતાવે છે. ભજન, સ્મરણ, ચિન્તન અને વર્તન એ અધ્યાત્મ છે. એના ફલસ્વરૂપ વિશુદ્ધ ભાવશ્રેણું એ ભાવના છે. એના પરિણામે સ્થિરલઅન શુદ્ધ ચિત્ત તે ધ્યાન છે. એના ઉત્કર્ષે પ્રાપ્ત થતા પૂર્ણ સમતાચાગ તે સમતા છે. અને એ બધાનું ચરમ અને પરમ ફળ વૃત્તિશય છે. પૂર્ણતા પ્રાપ્ત કરવાની આ પ્રણાલી છે. Page #278 -------------------------------------------------------------------------- ________________ २४४ अध्यात्मतत्त्वालोकः । [सप्तम ' छ त्येपोमामिलायो खोचम् ।। इच्छा च शास्त्रं च समर्थता च त्येपोऽपि योगो मत आदिमोऽत्र । - अपि प्रमत्तस्य सतोऽमिलायो यो धर्मयोंग धतः सुबोधम् ॥ श्रद्धान-बाघों दधतः प्रशस्तो प्रमादवर्नस्य यथात्मशक्ति । यो धर्मयोगो वचनानुसारी स शास्त्रयोगः परिवेदितव्यः । शास्त्रानुपायान् विदुषः सतो यः शास्त्राप्रसाध्यानुभवैकगम्यः। उत्कृष्टसामर्थ्यतयाऽभ्युदेति मामर्थ्ययोग तमुदाहरन्ति । न मिद्धिसम्पादनहेतुभेदाः सर्वेऽपि शास्त्रादुपलभ्यबाधा। सर्वज्ञता तच्छृतितोऽन्यथा स्यात् तत् प्रातिभज्ञानगन' स योगः ॥ Page #279 -------------------------------------------------------------------------- ________________ योगश्रेणी । પ્રણમ્ ] ૫ ઇચ્છાયાગ, શાસ્ત્રચેગ અને સામથ્યાગ એ પ્રમાણે પણ ચાગના ભાગે ખતાવવામાં આવ્યા છે. જ્ઞાનવાત્ અને ઈચ્છાસમ્પન્નની પણ ધમયાગમાં પ્રમાદ્યજનિત વિકલ પ્રવૃત્તિ હાય છે. તથાપિ અન્તઃકરણુની વૃત્તિ ધયાગના સાધન માટે ઇચ્છાસન્ન મનવી એ એક શુભ ચિહ્ન છે. અને એજ “ ઇચ્છાયાગ ' છે. ઇચ્છા કે ઉત્સાહમાંથી જ પ્રયત્ન સ્ફુરે છે. પુરુષાર્થની ચાવી ઉત્સાહસર્પમાં જ રહેલી છે. ઈચ્છા કે આકાંક્ષા વગર સાધવિવિધ કેમ નિપજે ? એટલા માટે ઈચ્છાને ચેાગની પ્રથમ ભૂમિકા તરીકે મૂકવામાં ઔચિત્ય જ છે. ? २४५ જ્ઞાન અને શ્રદ્ધાનમાં ઉજ્વલ અને પ્રમાદરહિત આત્માના યથાશક્તિ વચનાનુસારી જે ધર્માંચાગ તે ' શાસ્ત્રયાગ ’ છે. ७ શાસ્રાદ્વારા સાધનના ઉપાય જાણ્યા પછી અને સાધુનામાં આગળ મહાન પ્રગતિ કર્યાં પછી ઉત્કૃષ્ટ સામ ખિલતાંશાસ્રાતિકાન્ત, શાસ્ત્રોથી અસાધ્ય એવા સ્વાનુભવગાચર યાગ પ્રાપ્ત થાય છે તે સામર્થ્ય ચાગ ’ છે, . માસિદ્ધિના સાધનભૂત તમામ માગેર્યાં કંઇ શાસ્ત્રથી ઉપલબ્ધ થઇ શકતા નથી. શાસ્ત્રથી જો સ માર્ગે અવગત થઇ શકતા હાત તેા શાસ્ત્રાભ્યાસમાત્રથી સજ્ઞતા મળી જાય અને મુક્તિ પણ થઇ જાય. માટે તે (સામર્થ્ય યાગ) પ્રાતિભ’જ્ઞાનસ ગત ચૈાગ છે. અર્થાત્ આત્મસવેદનભૂત વિશિષ્ટઅનુભવસાધ્ય છે. શાસ્ત્રની મર્યાદા છે. શાસ્ત્રજ્ઞાન પછી અભ્યાસની આવશ્યકતા રહે છે. અને અભ્યાસ જેમ જેમ ઉત્તરોત્તર મલવાન મનતા જાય છે તેમ તેમ આત્માનુભવ વિકસે છે અને એમાંથી જે પ્રકાશ પડે છે તે શાસ્ત્રની મહારના હૈાય છે. આમ અભ્યાસથી પ્રકાશ અને પ્રકાશથી અભ્યાસ ખિલે છે. અને એ રીતે એ મને એકખીજાની પુષ્ટિનાં સાધન બને છે. Page #280 -------------------------------------------------------------------------- ________________ २४६ अध्यात्मतत्त्वालोकः। [सप्तम तत् प्रातिम केवलबोधभानोः प्राग्वृत्तिकं स्यादरुणोदयामम् । 'ऋतम्भरा' 'तारक' एवमादि नामानि तस्मिनपरे वदन्ति ॥ संन्यासरूपः स्मृत एष योगो धर्मस्तथा योग इति द्विधासौ। तत्राऽऽदिमः स्यात् क्षपकावलिस्थे शैलेश्यवस्थावति च द्वितीयः ॥ आत्माऽऽदिमं योगमुपेत्य वीरोड नन्तं परिस्फोरयति स्ववीर्यम् । निहत्य मोहावरणान्तरायान् । सद्यः प्रभुः केवलचिन्मयः स्यात् ।। परस्त्वयोगोऽपि मनोवचोऽङ्ग ___ व्यापाररोधात् सकलप्रकारैः । अवादि मुक्त्या सह योजनेन योगो भवाम्मोनिधिरोध एषः॥ Page #281 -------------------------------------------------------------------------- ________________ પ્રÇ ] योगश्रेणी । २४७ " તે પ્રાતિલ ’ જ્ઞાન ( ક્ષષકશ્રેણિ 'વી અનુભવદશા ) કેવલજ્ઞાનરૂપ સૂર્યના ઉદય થાય તે અગાઉના અરુણાદય' છે. આ ઉત્કૃષ્ટ ( સાચેામિક ) જ્ઞાનદશાને વ્યવહાર અન્ય ચાગાચાયોએ · તારક ', એવાં જુદા જુઠ્ઠા નામથી કર્યાં છે. " ઋતમ્ભા ’ ૧૦ ' આ સામર્થ્ય યોગ ’એ સન્યાસયોગ છે. અને તેના એ પ્રકાર છે. ધમ સન્યાસ અને ચૈાગસન્યાસ. તેમાં ધમસન્યાસ યાગ ક્ષપકશ્રેણીમાં હાય છે અને ચાળસન્યાસ યોગ શૈલેશી’ અવસ્થામાં (ચૌદમા ગુણસ્થાનમાં) હાય છે, સામર્થ્ય ચાગના આ બન્ને વિભાગેામાં સ’ન્યાસ' ના અથ ત્યાગ થાય છે. ધર્માના અર્થાત્ અનાત્મીય તમામ ધર્માના નિરાસ તે ધસન્યાસ અને ચાગના અર્થાત્ મન-વચન-કાયના વ્યાપારાના નિરાય તે યાગસન્યાસ. ૧૧ વીર આત્મા ધમ સન્યાસ પર આરાહેણુ કરી પોતાનુ’ અનન્ત વીર્ય ક્ારવે છે. તે માહ, આવરણા અને અન્તરાયાને સમૂલ હણી નાંખે છે અને તત્કાલ કેવલન્ત્યાતિમંચ પરમાત્મા અને છે. ૧૨ ચાગસન્યાસ મન-વચન-કાયના વ્યાપારાના સવ થા નિરાધક હાવાથી અયાગાત્મક છે અતએવ અન્તિમ ગુણસ્થાનનું નામ · અાગિ ’ રખાયું છે. છતાં મુક્તિ સાથે જોડી આપનાર આત્માના અન્તિમ પ્રયત્નરૂપ હાવાથી તે ચેાગાત્મક છે. એ ચરમ ચૈાગ છે. અન્તિમ [ સાકાર ] જિન્દગીના છેલ્લા ક્ષણના છેલ્લા ચૈાગ છે. અતએવ એ ભવસાગરના તટ છે. Page #282 -------------------------------------------------------------------------- ________________ २४८ अध्यात्मतत्त्वालोकः । १३ योग गतोऽमुं च विकर्मकीसन् मोक्षं क्षणादेति विमुच्य देहात् । सार्वज्ञ्यलाभावसरेऽवशिष्ट कर्माणि हन्ति क्षणतो यदेषः ॥ १४ ऊर्ध्वं यथाsaraफलं जलेऽधःस्थित समागच्छति लेपनाशे । ऊर्ध्वं तथा गच्छति सर्वकर्म लेपप्रणाशात् परिशुद्ध आत्मा ॥ १५ अयं स्वभावोऽपि सतां मतो यद् विकर्मकत्वागत ऊर्ध्वमेति । ऊर्ध्वं प्रगच्छन्नवतिष्ठतेऽसौ क्षणेन लोकाग्रपदे परात्मा ॥ १६ ततोsa आयाति न गौरवस्याऽ मावान्न चाग्रेऽप्यनुपग्रहत्वात् । न याति तिर्यग् विरहात् प्रयोक्छु [ सप्तम -- का एव स्थितिमान् भवेत् तत् ॥ Page #283 -------------------------------------------------------------------------- ________________ પ્રમ્ ] योगश्रेणी । २४९ ૧૩ યોગસન્યાસમાં વત્તમાન આત્મા તત્કાળ સમ્પૂર્ણ કાઁથી રહિત અને દેહથી વિમુક્ત અનીમાક્ષ પ્રાપ્ત કરે છે. કેમકે કેવલજ્ઞાન પ્રાપ્ત કરતાં જે ક્રાં (અધાતી) શેષ રહ્યાં હતાં તેના તે ચેાગસન્યાસી ક્ષણવારમાં વિનાશ કરી નાંખે છે. ૧૪ જેમ પાણીમાં નીચે રહેલી તુંબડી તેના પરના માટીના લેપ સઘળા નિકળી જતાં એકદમ ઉપર આવે છે, તેમ ક્રમના લેપ તમામ નિકળી જતાં પૂર્ણ શુદ્ધ આત્મા ઊર્ધ્વ ગતિ કરે છે. પ અકમક સ્થિતિમાં આત્માનુ ઊર્ધ્વગમન થવું એ તેને સ્વભાવ પણ છે. અને તે વિદ્વત્સમ્મત છે. સકાઁનિ ત પરમ આત્મા ઉપર જતા ક્ષણ માત્રમાં લેકના મગ ભાગે અવસ્થિત થાય છે. ૧૬ તેમા ત્યાંથી ( લાકાય ભાગથી ) તે નીચે ન આવે કેમકે ગુરુત્વ નથી. ત્યાંથી વળી આગળ ન જાય. કેમકે ગતિમાં ઉપકારક તત્ત્વ ઃ ધર્માસ્તિકાય ’ ત્યાથી આગળ નથી. પ્રેરક વગર તિર્યક ગતિ પણ તેની ન થાય. અતઃ લાકના અગ્ર ભાગ પર જ તે સ્થિતિમાન થાય છે. R Page #284 -------------------------------------------------------------------------- ________________ २५० अध्यात्मतत्त्वालोकः । १७ महेश्वरास्ते परमेश्वरास्ते स्वयम्भुवस्ते पुरुषोत्तमास्ते । पितामहास्ते परमेष्ठिनस्ते तथागतास्ने सुगताः शिवास्ते ॥ १८ स ईश्वरो हे बहुभागधेया' । भूयाद् भवन्मानसहंस एषः । असावुपायः परमात्मलाभ महत्त्वपूर्णः परिवेदितव्यः ॥ १९ जनः सदाचारमय स्वजीवनं भवेत् क्षमः साधयितुं पथाऽमुना । सृनंश्च चारित्रबलं महोन्नतं निज करो त्यात्मविकासनं परम् ॥ २० [ सप्तम आलम्बन भवति या शमीगात्माssपत्तिर्निजात्मनि भवेदिति को न वेत्ति ? | आलम्बन परमनिर्मलवीतरागः संधीयते यदि तदा किमपेक्षणीयम् | ॥ Page #285 -------------------------------------------------------------------------- ________________ પ્રવામિ ] योगश्रेणी। २५१ ૧૭ તે મહેશ્વર છે, તે પરમેશ્વર છે, તે સ્વયમ્ભ છે, તે પુરુષોત્તમ છે, તે પિતામહ છે, તે પરમેષ્ઠી છે, તે તથાગત છે, તે સુગત છે અને તે શિવ છે. ૧૮ હે ભાગ્યશાલીઓ! તે આ ઇશ્વર તમારા માનસને હંસ બને ! પરમાત્મપદને મેળવવાને એ મહત્વપૂર્ણ ઉપાય છે. આ (પ્રભુભક્તિના) માગે માણસ પોતાના જીવનને સદાચારમય બનાવવા શક્તિમાન થાય છે. અને પોતાના ચારિત્રબળની મહાન ઉન્નતિ દ્વારા આત્મવિકાસની પકાષ્ઠાએ પહોંચે છે. જેવું આલમ્બન હોય તેવી પોતાના આત્મામાં છાપ પડે છે. પરમનિમળ વીતરાગ પરમાત્માનું આલમ્બન જે સ્વીકારીએ તે પછી બીજા કશાની અપેક્ષા રહે ખરી! Page #286 --------------------------------------------------------------------------  Page #287 -------------------------------------------------------------------------- ________________ अष्टम-प्रकरणम् । अन्तिम उद्गार। Page #288 -------------------------------------------------------------------------- ________________ २६४ अध्यात्मतत्त्वालोकः । । एम अनन्तशक्ति धदेष चेतनः प्रवेदितुं त यतत महोदयः । प्रकाशितेऽस्मिन् सकलं प्रकाशतऽ प्रकाशितेऽस्मिन् सकलं तमोमयम् ॥ मोहप्रणाशेन च तत्प्रकाशन मोहप्रणाशोऽपि च तत्त्वचिन्तनात् । चिन्त्यं च कोऽह भववास एप क' सुखासुखं कि किमिद जगत् पुनः ॥ वस्तुस्वरूपस्य विचिन्तनातो विवेकभासः प्रकटीभवन्ति । मोहप्रपञ्चाद् विनिवृत्य सुस्थी भूयान्तरीक्षाकरणेन चिन्ता ॥ तत्त्वावबोधप्रविकासहेतो यस्य स्वभावो न विचारणायाः । यातानुयातस्य पृथग्जनस्य न तस्य वैराग्यमुदेति साधु ॥ Page #289 -------------------------------------------------------------------------- ________________ अन्तिम उद्गार। २५५ આ ચૈતન્યસ્વરૂપ આત્માની અનન્ત શક્તિ છે. ભાગ્યવાન એને જાણવાને, એને ઓળખવાનો પ્રયત્ન કરે છે. એ પ્રકાશિત થતાં બધું પ્રકાશે છે, અને એ પ્રકાશિત નથી ત્યાં સુધી બધું અન્ધકારમય છે. એનું પ્રકાશન માહપ્રણાશ પર અવલખિત છે. અને મેહમણાશ તત્વચિન્તનથી સાધ્ય છે. ચિન્તનીય તત્વ સ્વયં પિતે છે. હું કેણુ? આ ભવવાસ કેમ? આ સુખ-દુખ શું? અને આ વિશ્વરચના શી? એને શાન ભાવે વિચાર કરવો એ તત્વચિન્તન છે. વિવેકજ્ઞાન તરવચિન્તનથી થાય. અને તત્વચિન્તન મેહપ્રપંચથી વેગળા થઈ શાન્તભાવે અન્તર્મુખે નિરીક્ષણ કરવાથી થાય. ચિન્તન એ જ્ઞાનપ્રકાશને માર્ગ છે. જે ચિન્તનશીલ નથી, તે ગતાનુગતિક પામર પ્રાણું સાચે વૈરાગ્ય પામી શકતો નથી. Page #290 -------------------------------------------------------------------------- ________________ २५६ अध्यात्मतत्त्वालोकः । [अष्टम न साधुवैराग्यविवर्जितत्वंs पवर्गमार्गे भवति प्रवेशः । एवं च मानुष्यमनर्थकं स्याद् विचारमभ्यस्यतु तेन सम्यक् ॥ एकस्वभावा नहि सर्वलोका विचित्रकर्मानुगयोगमानः। आयुष्य-धी-शक्तिविचित्रताया___ मर्हन्ति सर्वे नहि मार्गमेकम् ॥ समप्रसामग्र्यनुकूलताया न सम्भव. सर्वशरीरभानाम् । भवन्ति सर्वे नहि तेन योग्याः सामान्यता योगपथाधिरोहे ॥ कुयाद् यथाशक्ति तथापि नूनं कर्तव्यमात्मान्ननिमादधानम् । शनैः शनैः सञ्चरणेऽपि मागे स्थानं चिरेणाप्युपलभ्यते हि ॥ Page #291 -------------------------------------------------------------------------- ________________ प्रकरणम् ] अन्तिम उद्गारः । २५७ અને સાચા વરાગ્ય વગર અપવર્ગ–માર્ગમાં પ્રવેશ કેમ થાય. ફલતઃ મનુષ્યત્વ એળે જાય. માટે ચિન્તનશીલ થઈએ. દરેકના કાયાદિ ચા ભિન્નભિન્નકનુસાર ભિન્ન ભિન્ન પ્રકારના છે. અતએ બધા માણસે, બધા જીવો એક સ્વભાવના નથી, ન હોઈ શકે. દરેકમાં આયુષ્ય, જ્ઞાન અને શક્તિની વિચિત્રતા છે. અતએ બધા એક માને લાયક ન હાય. સમગ્ર સામગ્રીની અનુકૂળતા બધા પ્રાણીઓને નથી, અને ન હોય, અતએ બધા જ સરખી રીતે ચાગમાગના અધિકારી ન હોય. ચોગપથ પર ચઢવામાં બધાની સરખી યોગ્યતા ન હોય. તે પણ દરેકે પિતાની શક્તિ અનુસાર આત્માન્નતિસાધક કdવ્ય જરૂર બજાવવું જોઈએ. ધીમે ધીમે પણ માર્ગ પર ચાલવાથી ઈષ્ટ સ્થલે મહા પણ જરૂર પહોંચી શકાય. ચાલનારા બધાની કંઇ એક સરખી ચાલનથી હોતી. કોઇની ચાલ તીવ્ર હોય અને કોઈની મજ. ધીર ચાલનાર પણ જે માર્ગ પર ચાલ્યા કરશે તો મોડે પણ પિતાના સ્થાને જરૂર પહોંચશે. Page #292 -------------------------------------------------------------------------- ________________ २५८ अध्यात्मतत्त्वालोकः। [अष्टम उद्विग्नमन्तःकरणं यदीयं __ यथार्थरूपेण भवप्रपश्चात् । संरक्षणे स्वस्य स जागृतः स्यात् कपायमारात् परिपूर्णशकचा । मनोविजेता जगतो विजेता विश्वश्रियस्तचरणे लुठन्ति । न दुर्गतिनापि च दुर्भगत्व मन्यत्र खल्विन्द्रियदासमावात् ।। हिंसादिक पापमिति प्रसिद्ध तत्र प्रवत्तेत न चेत् कदापि । ईशस्य कुर्यात् स्मरणं च तर्हि संसाधितं निश्चितमात्मकार्यम् ।। दुर्वनैर्ब्रह्म विदारयन्तो नाङ्गं पर भाग्यमपि स्वकीयम् । विदारयन्त्यस्थिरचित्तमावा स्वजीवनं सन्तमसे लिपन्ति ॥ Page #293 -------------------------------------------------------------------------- ________________ મામ્ ] अन्तिम उद्गारः । २५९ જેનું અન્તઃકરણ ભવપ્રપોંચથી ખરેખર ઉદ્વિગ્ન થયુ છે તેણે કષાયના મારથી પેાતાની રક્ષા માટે જાગતા રહેવામાં પેાતાની શક્તિના પુરેપુરા ઉપયાગ કરવા જોઇએ. જે મનના વિજેતા છે તે જગતના વિજેતા છે. તેના ચરણમાં અખિલ વિશ્વની લક્ષ્મી આળોટે છે. ઇન્દ્રિયેાના ગુલામ અનવું એના જેવી કોઇ દુ॰તિ નથી, એના જેવુ' કાઇ દુર્ભાગ્ય નથી. ૧૧ હિંસા, જૂઠ વગેરે પાપ છે એના કાઈ ઈન્કાર કરી શકે તેમ નથી. એ પાપ તરીકે આખા જગતમાં જાણીતાં છે. એનુ' આચરણ ન થાય અને ઇશ્ર્વરપ્રાર્થનામા પરાયણ થવાય તે જરૂર આત્મકલ્યાજીની સિદ્ધિ છે. ૧૨ જેએ ખરામ ચાલચલગતથી પાતાના પ્રાચનુ વિદ્યારણ કરે છે, તેઓ કેવલ પેાતાના શરીરને જ નથી હણુતા, પાતાના ભાગ્યને પણ હણે છે. તેવા અસ્થિર મનના માણસો પાતાના જીવનને ધાર અન્વકારમાં પટકે છે. Page #294 -------------------------------------------------------------------------- ________________ २६. अध्यात्मतत्त्वालोकः । [अष्टम शक्यो भवेचेन्न परोपकारः परापकारे तु कदापि न स्यात् । धर्मक्रियायां यदि न प्रवृत्तिनधिर्मकर्माचरणं तु कुर्यात् ।। १४ प्रामाणिकत्वं व्यवहारशुद्धि रौचित्यतः संयमन च यस्य । ' स जीवनं स्वं सुखितं करोति मोक्षाय कल्पेत च विश्वबन्धुः ॥ १५ प्रारम्भ आध्यात्मिकजीवनस्य संजायते न्यायपरायणत्वात् । मार्गानुसारित्वगुणेषु विजे रादौ समस्थापि गुणः स एव ।। स्वर्गोऽपि दुःखास्पदमामयाविनो निरामयः पर्णगृहेऽपि खेलति । आरोग्यमुच्चैः पुरुषार्थसाधनं - तद्रक्षणं संयमतः सुसम्भवम् । Page #295 --------------------------------------------------------------------------  Page #296 -------------------------------------------------------------------------- ________________ २६२ अध्यात्मतत्त्वालोकः । १७ शुद्धं जलं शुद्धसमीरणं च सुसङ्गतिः साविकभोजनं च । स्वच्छत्वयोगः शुचि वाचनं च निरामयत्वाय परिश्रमश्च ॥ १८ अश्रद्धधानोऽपि परोक्षभावान् निज्ञासुबुद्धिर्गुणपक्षपाती । भवेत् सदाचारपरायणश्चेत् कल्याणभूमि नियमेन गामी ॥ १९ दौर्जन्ययोगो यदि चास्तिकत्वे नदास्तिकत्वं खलु नाममात्रम् । दौर्जन्यं पूर्णाद वरमास्तिकत्वात् सौजन्यपूर्ण बहु नास्तिकत्वम् ॥ २० न सम्प्रदायान्तरकारणेन कुर्यान्मनः संकुचितं परत्र । मर्वे हि भक्ताः परमेश्वरस्य परस्पर भ्रातृमनो भजेयुः ॥ [ अष्टम Page #297 --------------------------------------------------------------------------  Page #298 -------------------------------------------------------------------------- ________________ अध्यात्मतत्त्वालोकः । [अष्टम न निश्चितं किञ्चन कर्मकाण्ड न निश्चितः कश्चन सम्प्रदायः । मोक्षस्य लामाय वदन्ति सन्तस्तत्प्राप्तिमूलं तु समत्व एव ।। २२ कषायनिर्घातनकर्मशीला श्चारित्रसंशोधनदत्तचित्ताः। महाशयाः क्वापि हि मम्प्रदाये निःसशयं मोक्षमवाप्नुवन्ति ।। धर्मस्य तवं परमार्थभूत वदन्ति सर्वे समभाववृत्तिम् । यतेत यस्तत्र शिवं स गामी युक्तं न धर्मान्तरवैमनस्यम् ॥ ज्ञानस्य शाखा भुवि मिन्नमिन्ना _श्चारित्रतत्वं पुनरेकमेव । तदेव च ज्ञानफल विधेय न धर्मभेदे विषमाशयः स्यात् ॥ Page #299 -------------------------------------------------------------------------- ________________ प्रकरणम् ] अन्तिम उद्गारः । ૨૬૧ ૨૧ માક્ષ માટે ન કઈ ખાસ “કર્મકાંડ ચોક્કસ કરેલ છે, તેમજ ન કઈ ખાસ સમ્પ્રદાય” ચોકકસ કરેલ છે. મોક્ષપ્રાપ્તિનું મૂળ વાસ્તવમાં સમભાવમાં રહેલું છે. એજ શિને આદેશ છે. કષાયહનનની પ્રવૃત્તિમાં જેઓ ઉદ્યમશીલ છે અને ચારિત્રસંશોધનમાં દત્તચિત્ત છે તે મહાનુભાવ કેઈ પણ સમ્પ્રદાયમાંના હાય, અવશ્ય મોક્ષને પ્રાપ્ત કરે છે. ૩ ધમનું પરમાર્થ તત્વ સમભાવવૃત્તિ છે એમ સર્વ સન્તનું કહેવું છે. એમાં જે કોઈ પ્રયત્નશીલ થશે તે માક્ષને પામશે એ સન્દહ વગરની વાત છે. અતએ ધર્માન્તર તરફ વૈમનસ્ય રાખવું ચોગ્ય નથી. ર૪ જગતમાં જ્ઞાનની શાખાઓ તે ભિન્નભિન્ન છે પણ ચારિત્રનું તત્ર તે સર્વત્ર એક જ પ્રકારનું છે. અને એજ (ચારિત્ર) જ્ઞાનનું ફળ છે, એજ જ્ઞાન વડે મેળવવાનું છે, એજ જ્ઞાનનો સાર છે અને એ જ કર્તવ્ય છે, જે મુદ્દાની વાત છે તેમાં બધાને એક સરખો ઝાક છે. પછી અન્ય ધર્મ તરફ વિષમભાવ રાખ કેમ ચાગ્ય ગણાય? સર્વધર્મસમભાવ એ એક મહાન ગુણ છે. અને તે ન વિસર જોઈએ. Page #300 -------------------------------------------------------------------------- ________________ २६६ अध्यात्मतत्त्वलोक. | २५ बुध्येत माम्येन परो न गेषाद् वैरेण वैर समुपैति वृद्धिम् । बलान्युप प्रेम जगत्यशेषे परप्रबोधेऽपि च सूपयोगि ॥ २६ आलोचनं दूषितभाषितस्याऽप्यरक्त-विद्विष्टतया क्रियेत । समस्वभावा हि महानुमावा' सर्वत्र किं नाम मतान्तरेषु ! | २७ सम्प्रदायोऽपि कषाययोगात् स्वजीवनं दुःस्थितमातनोति । असम्प्रदायोऽपि कषायनाशाद् आत्मानमुचैः पद आदधाति ॥ २८ भवन्ति शूद्रा अपि वृत्तभागो द्विना अपि स्युः कुचरित्रशीलाः । [ अष्टम न कोऽपि मान्यः खलु जातिमात्राद् गुणा हि पूज्या गुणिनां भवन्ति ॥ Page #301 -------------------------------------------------------------------------- ________________ પ્રમ્ | अन्तिम उद्गारः। * મજ T ૨૫ બીજાને સમજાવવું હોય તે સમભાવથી સમજાવી શકાશે, પણ રેષથી નહિ સમજાવી શકાય. જગતમાં દરેક જાતના બળ કરતાં પ્રેમનું બળ ચઢી જાય છે. અને બીજાને પ્રતિબંધ કરવામાં પણ તે બહુ ઉપચાગી નિવડે છે. કઈ પુસ્તક, ગ્રન્થ કે માણસનું વક્તવ્ય દૂષિત જણાતું હોય તે તેની આલેચના, તેનું પ્રતિવિધાન પણ અરક્તદ્વિકપણે, મધ્યસ્થભાવે, સમદષ્ટિએ કરી શકાય છે. સત્યનું પ્રતિપાદન કે અસત્યનું પ્રતિવિધાન કરવું એ તો શિષ્ટ અને ઉપાગી કાર્યો છે. વાત માત્ર એટલી છે કે તે પૂર્ણ સમભાવે થવું જોઈએ. મહામના મહાનુભાવે સર્વત્ર સમભાવશીલ હોય છે, પછી મતાતરે (અન્ય ધર્મો) તરફ વિષમભાવ શાને? ૨૭ સમ્પ્રદાયચુસ્ત માણસ પણ કપાયાગે (ચાહે તે સમ્પ્રદાયની ખાતર કાં ન હોય) પિતાના જીવનનો દુર્ગતિ કરે છે. જ્યારે સમ્પ્રદાય વગરનો માણસ પણ કષાયવિનાશના પરિણામે પિતાના આત્માને ઉચ્ચ પદ પર સ્થાપિત કરે છે. ૨૮ શકો પણ ચારિત્રસમ્પન્ન હોય છે, અને પ્રાણ પણ સ્ત્રિ હોય છે. જાતિમાત્રથી કઇ માટે કે માનનીય નથી ગુણ જનના ગુણની જ પૂજા છે. ગુણ જ ગુણીને પૂજ્ય અને પ્રતિષ્ઠિત બનાવે છે–પછી તે ચાહે તે માણસમાં હેય ગુણ કે ચારિત્રને કેઈએ ઇજા લીધા નથી. જ્યાં તે ઝળકે છે તે ગૌરવારિસ્પદ બને છે. , 1 Page #302 -------------------------------------------------------------------------- ________________ २६८ अध्यात्मतत्त्वालोकः । २९ जैनो जयाज्जीवनदूषणानां ब्रह्मोच्यते ब्रह्मविकासनेन । क्षत्रः परित्राणविधे क्षतात् स्याद् आत्मार्थसिद्धौ मननान्मनुष्यः ॥ ३० ध्येयं विचार्य नरनीवनस्य विद्यान्न तत्सारतयाऽर्थकामौ । भूत्वा स्थिरो मङ्गलभूतवृत्ते सम्पादयेद् विश्वहितोद्यतं स्वम् || ३१ नवीनविज्ञानचमत्कृतानां न मोक्षशास्त्रेषु घृणा विधेया । चित्रप्रयोगा बहवो भवन्तु न युज्यतेऽध्यात्मपथस्तु हातुम् ॥ ३२ जडेऽप्यनन्ता सम्मानि शक्तिरेव च चित्रप्रभवा भवेयुः । महत्य आविष्कृतयो मंगत्यां [ अष्टम- किं तर्हि युक्ता जडमोहलीला | ॥ Page #303 -------------------------------------------------------------------------- ________________ પ્રણમ્ ] अन्तिम उद्गारः । २६९ ૨૯ જીવનની ખુરાઈઆને જીતવાથી જૈન થાય. બ્રહ્મ ( આત્મજ્ઞાન )ને વિકસાવવાથી બ્રાહ્મણ થાય. ત્રસ્ત, પીડિત, ભયાત્તને રક્ષવાથી ક્ષત્રિય થાય. અને આત્મકલ્યાણની સિદ્ધિનું મનન કરવાથી મનુષ્ય થાય. ૩૦ મનુષ્યજીવનનું ધ્યેય શું એ વિચારવું' બહુ અગત્યતુ છે એ જીવનના સહુથી મ્હોટા અને ગંભીર પ્રશ્ન છે. અને એ તેટલા જ સુન્દર પણ છે. અથ અને કામ એ જીવનના સાર નથી એ ખાસ ખ્યાલમાં રહે. મંગલભૂત ચરિત્રમાં મજબૂત રહી પ્રાણીમાત્રના હિતસાધનમાં યથાયોગ, યથાશક્તિ ઉઘુક્ત થવુ એજ જીવનના સાર છે. ૩૧ આધુનિક વિજ્ઞાન’થી. ચમત્કૃત થઇ મામશાસ્ત્ર પર ઘૃણા કરવી ન ઘટે. ભલે અનેકાનેક આશ્ચર્યકારક પ્રયાગા મહાર આવે, એથી આધ્યાત્મિક માર્ગોની કિમ્મત ઘટી શકતી નથી. પરમાતા એ એકજ માર્ગ માત્ર કલ્યાણુભૂમિ છે એ જીવન વગર આત્માનું મ’ગદ્યસાધન અશક્ય છે. કર જš ( Matter)માં પણ અનન્ત શક્તિ સ્વીકારાયેલી છે. અતએવ, એના બળ પર મહાત્ વિસ્મચેત્પાદક આવિષ્કારા નિકળવાસ ભવિત છે પણ એથી આધ્યાત્મિક મંગલભૂમિને ડેલી. જડવાદના ઉપાસક બનવુ. ચેગ્ય મગાય. Page #304 -------------------------------------------------------------------------- ________________ २७० अध्यात्मतत्वालोकः । ३३ सीमा न खल्वस्ति चमत्कृतीनां भूमण्डले चेत् कुशलः प्रयोक्ता । परं च ताभिर्नहि कर्मसृष्टि St र्व्याहन्यते शुष्यति नापि मोक्षः ॥ ३४ संसारवासे वसतोऽपि योगात् परिस्थितौ क्वापि विवेकमाजः । स्मृतेर्बहिः स्यान्न तु साध्यबिन्दुरात्माभिमुख्यं खलु सारमन्ते ॥ ३५ [ अष्टम इति सुबोधसुवासितमाशयं कुरुत काङ्क्षत चात्मसमुन्नतिम् ! | सति बलीयसि तत्र मनोरथे प्रयतनं सुलभीभविता स्वत' ॥ ३६ उपसंहारः--- तदेव सङ्क्षित गदितमिदमध्यात्मविषये मयाऽल्पज्ञेनाऽपि स्वपरिदृढसंस्कारविधये । समालोकिप्यन्ते किल सहृदयाः केऽपि गुणिनः प्रबुद्धेऽस्मात् कस्मिश्चन मम कृतार्थत्वमधिकम् ॥ Page #305 -------------------------------------------------------------------------- ________________ अन्तिम उदारः। २७१ ૩૩ ભૂમંડલમાં ચમત્કારાની સીમા નથી. કુશલ પ્રોક્તા અનેક અજાયબીભર્યા પ્રાગે રજુ કરી શકે છે. પણ એથી કર્મચષ્ટિનું સ્થાન ખંડિત થતું નથી અને મને બહિષ્કાર થતા નથી. સંસારવાસમાં વસવા છતાં અને ગમે તે પરિસ્થિતિમાં પણ સાધ્યબિન્દુ ખ્યાલ બહાર ન રહેવું જોઈએ. અને, આત્માભિમુખ થવું એ જ સાર છે. એ જ વિવેકનું ફળ છે. સ, સુજને ! આમ, તમારા આશયને સુબોધવાસિત બનાવે અને આત્માન્નતિની આકાંક્ષાને જાગૃત કરે! આત્મસિદ્ધિની ભાવના બલવાન થતાં તેને સારુ પ્રયત્નને પણ રસ્તો નિકળશે. જ્યાં ઈચ્છા છે ત્યાં રસ્તે છે. ૩૬ હું અલ્પજ્ઞ છું. છતાં મારા પિતાના સંસ્કારને દઢ બનાવવા માટે મેં આ અધ્યાત્મસમ્મથી નિરૂપણ કર્યું છે. આશા છે કે આ અલ્પ કૃતિ કે સહુદય ગુણ જનેના જોવામાં પણ આવશે. આથી જે કેઈને પણ પ્રબોધપ્રાપ્તિ થશે તો હું વધુ કૃતાર્થ થઈશ. Page #306 -------------------------------------------------------------------------- ________________ આ પુસ્તકમાં “મેથીવાળા સોની આર્થિક મદદ 205) શા. ભાઈલાલ ગિરધરલાલ 101) શા. દલસુખભાઈ હરજીવનદાસ 35) શા. મગનલાલ હરજીવનદાસ ર૫) શા. વીરચંદભાઈ હરજીવનદાસ 25) શા, રામદાસ તેમચંદ. 5) શ. છોટાલાલ વર્ધમાન 5) સીમરીના શા. મોતીલાલ કહાનદાસ હા. છગનભાઈ 41) શા. નારણભાઈ માણેકચંદ, દીવેર 41) શા. નાનચંદ ચુનીલાલ છે દેહણવાળા સજનની આર્થિક મદદ - 71) શા. ચન્દ્રમલજી ઉમેદમલજી હા. મિસરીમલ 71) શા. નવલમલજી હીરાચંદજી હા. ધનરાજ 51) શા. કેસરીમલજી હીરાચંદજી હા. ચંપાલાલ 51) શા. ફકીરચંદજી ચન્દ્રમલજી હા. જેઠમલ 41) શા. માનમલજી વીરચંદજી હા. ગુલાબચંદ 21) શા. છગનલાલ ચન્દ્રમલજી હા. પોતે ર૧) બાઈ શીરે વર (સદ્દગત ઝુમરલાલજી મુલતાન મલજીનાં ધર્મપત્ની) 15) શા. જિમલજી મોટાજી હા. રૂપચંદ 200) સ્વ. બાઈ તીખાઈ બારડીવાળા તરફથી હા. ગેવરચંદ બાફણા તથા મિસરીમલ ચારડીયા