________________
વાય??
ઉદ્યોગ ન કરવાની આ વાત નથી, નિરુદામી રહેવાનું આ પ્રતિપાદન નથી. પણ તાત્પર્ય એ છે કે ગૃહસ્થાએ પણુ લાભથી ઉઠતા વિકલ્પરૂપ ધુમાડાથી પોતાના ચિત્તને શા માટે વ્યર્થ કલુષિત રાખવું જોઈએ
ધન રાધ શમથી થાય. માનને હંફાવનાર મરવ ગુણ છે. માયાનું હનન બાજુના કરશે. અને લાભને કટ્ટો દુશ્મન સતેજ છે.
કેધાદિ દાણા પ્રગટવાના સંચાગો પહેલેથી જ વિચારી લઈ દૂર રાખવા અગર પોતે તેવા સંગાથી દૂર રહેવું. પ્રસંગવશાત્ એ દેને ઉદય થાય ત્યારે તેને કાબુમાં તેવા ઉક્ત ઉપાચા લેવા.
જેમ જેમ ક્રોધાદિ દેનબળા પડે તે તે રીતે સુજને પ્રમાદને દૂર કરી પિતાની પ્રવૃત્તિ રાખવી જોઈએ. જે, ક્રોધાદિ વિકારનાં કારણ ઉપસ્થિત થતાં પણ તેના વશમાં આવતા નથી તે આત્મબલસમ્પના મહાનુભાવને દેશના શિખરે પહોંચતાં કેટલે વિલંબ !