SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રજામ ] સાવલિયોન | ૫૩ વયાઓ માયાવિની હોય છે. આવી કે જેણીના મનમાં કંઇ, વચનમાં કંઇ અને વર્તનમાં કંઇ હાય છે. એને સંગ સુખને માટે ન હેય. ૫૪ વેશ્યાસંગી માણસ અસત્સંગમાં નિરત બની વિવેકાગથી એ ભ્રષ્ટ થાય છે કે તે મૂઢ ગુરુઓને નથી માનતે અને બધુવને નથી માનતે. ઈશ્વરને તે માને જ શેને? ૧૫ જે, દ્રવ્યની લાલસાએ કહી આને પણ નેહભરી દષ્ટિથી દેવકુમારના જે જુએ, એવી નિત્તેહ છતાં મહારને ટે સ્નેહ દેખાડતી ગણિકાને સંગ ન કરીએ. શરીરની હાનિ, ધનની હાનિ, વિવેકની હાનિ અને આબરૂની હાનિ આમ ગણિકા સંગ મહાહાનિઓનું સ્થાન છે. ઉપરાંત એ દુરાચારને, દુજનતાને અખાડે છે. આમ સમજી એથી છેટા રહીએ.
SR No.010831
Book TitleAdhyatma Tattvaloka
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherSurendra Lilabhai Zaveri
Publication Year1934
Total Pages306
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy