________________
મળમૂ ]
પાય ગયા !
१५९
૯
એ ધને શાન્ત કરવામાં ક્ષમા સમથ છે. જેનાં અન્તઃકરણ આત્મસામ્રાજ્યની પ્રાપ્તિ માટે ઉત્સુક છે તેમને એ આશીર્વાદરૂપ છે. એ સંયમરૂપ પગીચામાં પાણીની વિશાળ નીક છે અને ક્લિષ્ટ ક્રરૂપ પર્વતાને સેકવામાં વળ કલ્પ સાધન છે.
૧૦
ધ્રુવ મૃદુ, મધ્ય, તીવ્ર આદિ અનેક પ્રકારાથી જાણીતા છે. જેવા પ્રકારના તે ઉચમાં આવે છે તેવા પ્રકારના રસવાળુ ક સર્જે છે.
૧૧
ક્ષમા એ ચેાગના અસાધારણ માર્ગ છે. એનાથી આત્મખલ બહુ પુષ્ટ થાય છે. એ વગર જે ચેાગ–લક્ષ્મી મેળવવા ચાહે છે તે વિષથી જીવિત ઈચ્છે છે.
ર
નિળ માણુસ વગર કારણે ચા નજીવા કારણે જ્યારે જ્યારે ક્રોધને વશીભૂત થાય છે આમ દોષના શિકાર બનતા તે પોતાનુ જીવન દુઃખી બનાવે છે.