________________
ઝા
]
પૂર્વસેવા
અધ્યાત્મણિએ અને શારીરિક દૃષ્ટિએ પણ ઉપવાસ ઉપયોગી છે. મનના અને દેહના મલને દૂર કરી એ જીવનને લાભ પમાડનારી વસ્તુ છે.
તવા “ઉપવાસ” શબ્દથી મહાન આદર્શની સમીપમાં વાસ કર એ અર્થ જણાવે છે. કષાયવૃત્તિ અને વિષયપ્રવૃત્તિને ત્યાગ કર્યા વગર ઉપવાસ સિદ્ધ થતા નથી.
ર૭.
ખાનપાન એ કઈ આત્માને વાસ્તવિક ધર્મ નથી. શરીરના સશે એ બધું કરાય છે. માટે “ અનાહાર” (વિદેહ) પદની પ્રાપ્તિ સારુ તપને પણ સ્વશક્તિઅનુરૂપ અભ્યાસ કરે ઉપયોગી છે.
૨૮ દુર્ગાન ઉપસ્થિત ન થાય, મન-વચન-કાયના ચોગોને હાનિ ન પહોંચે અને ઈન્દ્રિયો ક્ષીણ ન થાય એ તપ સવિચારપૂર્વક કરીએ.