________________
મળમ્ ]
યજ્ઞ: }
૩
જેમ જેમ માણસનું શરીર, મન અને લેહી નિખળ પડતાં જાય છે, તેમ તેમ તેની ક્રોધ—પ્રકૃતિ વધતાં તેની જીવનદશા શૈાચનીય અનતી જાય છે.
१६१
૪
બીજાનાં વચનો સાંભળી સુના ઉત્તેજિત થતા નથી. સહનશીલતા ઉપયાગી છે. શહેની આગળ શહે થવુ એ સાધુતા નથી.
૧૫
ખીજાનાં વચનાથી યુ' કંઈ રોગ ઉત્પન્ન થાય છે યા ઈત—મામને ધક્કો લાગે છે દિવા આર્થિક સ્થિતિને હાનિ પહોંચે છે ? નહિ. તેવુ તે કર્યું છે નહિ. પછી દોષનો આશ્રય લેવાતુ' કંઇ કારણુ ?
૧૬
સમભાવના આશ્રય લેવા ચ તે તેની સામે ક્રોધ કરનાર માણસ સ્વય' લજ્જિત થશે અને પાછળથી તેને પશ્ચાત્તાપ થશે. શમ ખરેખર ક્રોધની આગ પર જલવાં છે.
"
૨૬