________________
अष्टाङ्गयोगः |
૧૧૭
૮ સભ્યનન ’ પ્રાપ્ત ન થયું હોય ત્યાં સુધી જીવ • મિથ્યાર્દષ્ટિ ' કહેવાય. - મિથ્યાદૃષ્ટિ પણ સ્વભાવે ભદ્ર, શાન્ત, વિનીત, મૃદુ અને ચારિત્રસમ્પન્ન હોઈ શકે છે. અને એવા · મિથ્યાષ્ટિ” પણ ધર્મી તરીકે સ્તુત્ય છે, તેમજ તે માક્ષભાજન છે.
૧૧૮
પ્રણમ્ ]
१४३
'
ભવભ્રમણના કાળ વધુમાં વધુ અડધા - પુગલપરાવર્ત્ત ’ બાકી રહે ત્યારે - સમ્યગ્દર્શન ' પ્રાપ્ત થાય છે. અર્થાત્ સમ્યગ્દષ્ટિનેમાડામાં માડી મેાક્ષ અધ પુદ્ગલપરાવતે થાય.
૧૧
આ ચાર સભ્યષ્ટિએ છેઃ સ્થિશ, કાન્તા, પ્રભા અને પા. સ્થિરામાં ચૈાગતુ અંગ પ્રત્યાહાર ? પ્રાપ્ત થાય છે. આ દૃષ્ટિમાં પ્રકાશતા પટ્ટુ દર્શનને રત્નપ્રભાની ઉપમા આપવામાં આવે છે.
૧૨૦
C પ્રત્યાહાર • એટલે ઇન્દ્રિયાન વિષચૈાથી હઠાવવી. ઇન્દ્રિયા પાતાની વિષયાગવિરહિત સ્થિતિમા જાણે ચિત્તસ્વરૂપનુ અનુકરણુ કરતી હોય એવી ઇન્દ્રિયાની જે સ્થિતિ તે પ્રત્યાહાર. પ્રત્યાહારથી ઇન્દ્રિયાની વશ્યતા સધાય છે. આ દૃષ્ટિમાં સૂક્ષ્મબંધ પ્રકાશે છે.