________________
प्रकरणम् ] आत्मनागृतिः ।
જેમણે અધ્યાત્મરૂપ અતીન્દ્રિય અમૃતનું પરિપૂર્ણ પાન કરી અનાદિ કસમૂહપ વિષને હણી નાંખ્યુ છે તે પરમ આત્મામાને મનસા વાચા કર્મણા વન્દ્વન કર્
.
જો અધ્યાત્મ-સુધાનુ રસાસ્વાદન નથી, તે સખેદ કહેવુ જોઇએ કે, ગમે તેટલું શાસ્ત્રપાંડિત્ય પણ હણાયલ ગાય અને વાણીકોશલ અનકારી અને તથા વિજ્ઞાનવિદ્યાની વિશાશ્વેતા નિરર્થક જાય,
ર
જ્ઞાન, ભક્તિ, તપ અને ક્રિયાનું આ એકજ પ્રત્યેાજન છે કે, ચિત્તની સમાધિના માર્ગે કમ લેપનું નિકન્દન થતાં આત્મગુણીના પ્રકાશ થાય.
'
ધ્યાન, મૌન, તપ, ક્રિયા . એ બધું અધ્યાત્મમાર્ગની સમ્મુખ ન હોય તે કલ્યાણુસાધક ન અને. લક્ષ્યસમ્મુખ જ પ્રવૃત્તિ ચાગ્ય ગણાય.