________________
કંગાળ ]
अष्टाङ्गयोगः ।
ચાગકથામાં તેને પ્રેમ અવિચ્છિન્ન થાય છે. સત્યરુષો તરફ તેને માન હોય છે. આ દૃષ્ટિમાં નિશ્વિત આચરણ નથી હોતું. અને “શિષ્ટ પ્રમાણ છે!” એવી ભાવના હોવાથી અન્ય મત તરફ સમભાવ હોય છે.
ત્રીજી દષ્ટિ બલા છે. એમાં ચાગનું ત્રીજું અંગ આસન પ્રાપ્ત થાય છે. આ દૃષ્ટિમાં જે દશન હોય છે તે કાાગ્નિના પ્રકાશ જેવું દઢ હેાય છે.
આ દષ્ટિમાં તવશ્રવણની આકાંક્ષા પ્રબળ હોય છે અને “ક્ષેપષ (ચાંચલ્ય), જે ચોગપ્રવાસમાં નડતર કરનાર છે, તે ટળી જાય છે. અચાગ્ય લાલસા અને વારા શાન્ત થઈ જવાથી આ દૃષ્ટિમાં સ્થિર અને સુખરૂપ આસનની સિદ્ધિ થાય છે.
અહીં સાધનવિધી અન્તરાય ઠંડા પડે છે અને શીતાણાદિ દ્વથી અભિઘાત થતો નથી. જે દર થવાથી આ દષ્ટિમાં સમસ્ત વચ્ચે ય મન પ્રણિધાનપૂર્વક શાય છે,