SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ કોમ્] पूर्वसेवा । ૩૩ તપશ્ચરણ દ્વારા જે કષ્ટ સહનને સ્વભાવ બરાબર કેળવા હાય તો ઘણા પ્રસંગોમાં તે હિતાવહ થાય. અવસાનસમય પણ રૌદ્ધ ન નિવડતાં સમાધિયુક્ત સધાય. ૩૪ એક વખત ભોજન કરવું, નીરસ ભોજન કરવું, પેટ કંઈક ઉણું રાખીને ઉઠવું, પરિમિત વસ્તુઓથી સન્તોષ કર અથવા મિષ્ટ જોજન પણ સમભાવથી લેવું એ બધું પણ તપ છે. ૩૫ લુપતા દૂર કરવી એનું નામ તપ. એમાં તપનું તમામ રહસ્ય આવી જાય છે. વિવેક-દીપના ચગે આન્નતિને માર્ગ જેમને પ્રકા છે તેઓ ધન્ય છે. તેઓ તપસાધનમાં રતિ અનુભવે છે. અપવગ (મોક્ષ) પરમ કલ્યાણરૂપ છે. પરંતુ ભવાભિનન્દીઓને એ અરૂચિને વિષય હોય છે. અજ્ઞાનસામ્રાજ્ય કેટલું? મોહની ગતિ મહાભયંકર છે.
SR No.010831
Book TitleAdhyatma Tattvaloka
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherSurendra Lilabhai Zaveri
Publication Year1934
Total Pages306
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy