________________
आत्मजागृतिः ।
૧૭
શુદ્ધ આત્મતત્વને લક્ષ્ય કરી અમૂઢ કરાય તેને મુનિપુ ંગવા અધ્યાત્મ ' કહે આત્માનું આ લક્ષણ છે.
'
પ્રરળમ્ ]
દૃષ્ટિથી જે પ્રમુદ્ધે
છે.
૧૮
અહીં કઈક કલ્યાણભૂત તત્ત્વ કહેવાને મારૂં મન ઉત્સાહ ધરાવે છે. સજ્જના ! જે અધ્યાત્મપર્વત પર આરાહણ કરવા ચાહતા હૈા તા આ ઉપદેશ કરાતા જ્ઞાનપ્રવાહે એક મનથી સાંભળેા !
૧૯
મહાન્ પુણ્યપ્રભાવે વિશિષ્ટ મનુષ્યજન્મ પ્રાપ્ત થાય છે. સુજના સત્ય જ્ઞાન દ્વારા પોતાના ચારિત્રની શુદ્ધિ કરી એ મહાન્ જન્મને સફલ મનાવે છે.
૨૦
મહાવરણથી આવૃત એવા આ જીવે અનન્ત શરીરી ધારણ કર્યાં છે. માહની હયાતીમાં દેહના યાગ નિશ્ચિતજ છે. અને દેહના ચાળે કુઃખ પણ એટલું જ નિશ્ચિત છે.