Book Title: Uttaradhyayan Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तरावषमतो निर्मितेऽत्यन्तसंकटे क्षात्रे कृष्यमाणो घृष्यमाणश्वासी तीक्ष्णैः फपिशीर्षकदन्तकेश चर्मच्छेदेन मरणान्तिकपीडा प्राप्तवान् । इति चौरदृष्टान्तः ॥३॥ पापकर्मवत् पापकर्मणः प्रशंसाऽभिलापोऽपि पर्जनीय , तत्पशसादेरप्यनर्थहेतुत्लात् ।
तत्र दृष्टान्तः प्रोच्यतेदुर्मतिनामकेन चौरेण दुरारोहे मासादे क्षात्र खनित्या तदन्त प्रविश्य बहुधनं गृहोत्वा निर्यात । प्रभाते प्रबुद्धो गृहपतिनहुद्रव्यविनाशजन्यदु खादाकन्दति, तत्र बहुतरे लोके मिलिते सति स तस्करस्तत्र लोकाः किं किं वदन्तीति शात सुवेष धृत्वा समागत' । उसने जो वह कगूराकार सेंध तयार की थी सो वह स्वय ही सकीर्ण होने की वजह से ऐसा फँसा की भीतर और बाहर खीचने से विचारा कुल गया । सेध से कगूरों से उसका समस्त शरीर रिद गया इससे उसे मरणान्तिक पीडा सहनी पडी ॥३॥
पापफर्म को छोड़ने की तरह पापकर्म की प्रशंसा का भी स्याग कर देना चाहिये क्यों कि पाप कर्म की प्रशसाभी अनेक अनों की कारण होती है इस पर दृष्टान्त इस प्रकार है
दुर्मति नाम का एक चोर था । उसने एक ऐसे महल में खातर पाडा कि-जिसपर चढ़ना यडा ही मुश्किल था । उस स्वातरमें घुसकर उस चोरने वहा से यरत सा धन चुराया और धन लेकर वह फिर उसी खातर से बाहर निकल आया। प्रातः काल होने पर जय मकान का मालिक जगा तो धन के धुरा जाने से बहुत पुरी तरह रोने लगा। रोने की आवाज પાડેલું કે જેમાથી અદર બહાર ખેચાતા તેનું શરીર છેદાઈ ગયું અને તેને પરિણામે મરણ જેવી પીડા સહેવી પડી છે ૩
પાપ કર્મને છેડવાની માફક પાપ કર્મની પ્રશસા કરવાને પણ ત્યાગ કરી દેવો જોઈએ કેમ કે, પાપ કર્મની પ્રશંસા પણ અનેક અનર્થોનું કારણ બને છે તેના ઉપર દુષ્ટાન્ત આ પ્રકારનું છે–
દુમતિ નામને એક ચોર હતું, તેણે જ્યા ચઢવુ ઉતરવું ઘણું જ કઠીન હતુ તેવા મહાલયમા ખાતર પાડયું તેણે તે વિશાળ મકા નની પછીતે બાકોરૂ પાડી, આ દર ઘુસી ઘણુ ધન ચાર્યું અને ચુપચાપ પોતે પાડેલા તે બાકારામાથી બહાર નીકળી ગયો પ્રાત કાળ થતા જ્યારે મકાન માલીક જાગે ત્યારે તેને ચોરી થયાની ખબર પડી આથી તે ધન ગુમાવતા પિકે પકે રેવા માડે તેનું આ પ્રકારનુ રૂદન સાભળીને ત્યા ઘણા