Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
જિન શાસનનો શિરતાજ, કલિકાલ કલ્પતરૂ, જૈન શાસનનાં મહાન તિર્ધર, છે તપાગચ્છાણિ, અવિકલ શાત્રજ્ઞાન, અવિચલ શાસ્ત્ર નિષ્ઠા, વિરલ વિમલ શાસ્ત્ર પ્રરૂપણાના સ્વામી, તપાગચ્છના તાજ, કલિયુગના-કેહિનુર, ગુજરાતના ગૌરવ, ભારતના આ ભુષણ, જગતના જવાહિર, દીક્ષા દુંદુભિના દિવ્ય- વાદક, સાગરશા ગંભીર, મેરૂકાધીર, દીક્ષાના દાનવીર, વ્યાખ્યાન વાચસ્પતિ વશાલ ગચ્છાધિપતિ-આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા !
જન શાસનનું ઝલકતૂ જવાહર
પુ. સા. શ્રી હર્ષિતપ્રજ્ઞાશ્રીજી મ.
આપના જાજવલ્યમાન જીવનના અનેક સુવર્ણ પાસાઓ પૈકીનું એક સુવર્ણપાસુ છે હતુંસ્વાધ્યાય રસિકતા ! ૯-૯ વટાવી છેલ્લી ૯૬ વર્ષની અતિબુઝગ વયે પણ ગાથા { ગોખવી, સ્વાધ્યાય કર, શાસ્ત્રવચનમાં તત્પર રહેવું, ડમ-વિહારને ટાઈમ પણ છે B ન વેડફાય તે રીતે વિહાર દરમ્યાન આગમાદિ શાસ્ત્રોનું ચિંતવન કરવું, આ બધું જ
તાં આપશ્રીને વિદ્યાવ્યાસંગ અને સ્વાધ્યાયરંગ સ્પષ્ટ રીતે નજરે ચઢતે... પ.
દેવદ્રવ્યની રક્ષા, બાલદીસા, સત્યનું રણ, તિથિચર્ચા વિગેરે શાસન કાર્યોના- છે. વિષયમાં પૂજ્ય શ્રી પિતાના વિચારો મેથાના લક્ષયની દૃષ્ટિથી તત્વદર્શન અને શાસ્ત્રનાઆધારે સટ રીતે રજુ કરતા. એના કારણે આવતા અનેક ઝંઝાવાતોને સામને કરી, જે
છેવટે અણનમ જ રહી જયને પ્રાપ્ત કરતા હતા, છેલ્લે સં. ૨૦૪૪ ના કહેવાતા છે. 5 મુનિ સંમેલનમાં લેવાયેલા શાસ્ત્રવિરૂદ્ધ ઠરાવોને પણ યુકિતયુકિત શાસ્ત્ર વચનથી જોર- છે દાર વિરોધ કર્યો તેમાં પણ પૂજ્યશ્રી જયશ્રીને વર્યા, આમ એકલા પણ અનેકેની સહ-૪ સત્યપક્ષની રક્ષા કરતા પૂજયશ્રીએ અમારા ઉપર પણ કરૂણ નજર કરી, પ. પૂ. ગુરૂદેવશ્રી છે
ખાંતિશ્રીજી મ સા. પ. પૂ. ગુરૂદેવશ્રી સ્વ. કિરણપ્રજ્ઞાશ્રીજી મ. સા. નો આખે સારવી આ સમુદાય પૂજ્યશ્રીની આજ્ઞામાં આવી કૃત્યકૃત્ય બન્ય, ધન્યાતિધન્ય બન્યા છે, 8 ખરેખર આ એક મહાન ઉપકાર મારે કયાં શબ્દોમાં વર્ણવ, ભવોભવ સુધી આ છે. પૂજ્યશ્રીના અમે ઋણી છીએ, આપ જ અમારા ત્રાણ-પ્રાણુ અને જીવનના આધાર છે, જે છે બીજા પણ અમારા ઉપર પૂજયશ્રીના ઘણા-ઘણું ઉપકારો થયેલા, દીક્ષા, વડી દીક્ષા, દીક્ષાના જ છે મુહૂર્તો આદિ ઘણા કાર્યો પૂજ્યશ્રીની આજ્ઞાથી નિવિદનપણે સંપૂર્ણ થયેલ.