________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૧| ગાથા-૮ ગાથાર્થ - .
તે કારણથી દ્રવ્યાનુયોગ આત્મકલ્યાણમાં બળવાન હોવાથી, ગુરુચરણને આધીન સમયે સમયે એ યોગમાં લીન દ્રવ્યાનુયોગમાં લીન, જે ક્રિયાનો વ્યવહાર “હું સાવું છું” તેહ જ અમને મોટો આધાર છે. II૧/૮
ટબો:
તે કારણિ-દ્રવ્યાનુગની બલવતાનઈ હેતઈં ગુરુચરણનઈં અધીન થકા-એણઈ કરી મતિકલ્પના પરિહરિ, સમય સમય ઈણિ થીગઈં-દ્રવ્યાનથીગઈં, લીન-આસક્ત થકા, ક્રિયાવ્યવહાર સાધું છું, તેહિ જ અહનઈ મોર્ટા આધાર , માટેિ ઈમ ઇચ્છાથગ સંપનઈં. તનક્ષમ્ –
"कर्तुमिच्छोः श्रुतार्थस्य, ज्ञानिनोऽपि प्रमादिनः।
વિત્નો થર્મોજો ક, છાયા સાતઃ IIછા” નિખિતવિસ્તારો (વાષ્ટિ)] II૧/૮ ટબાર્થ:
તે કારણ=પૂર્વગાથામાં કહ્યું કે, દ્રવ્યાનુયોગના સારને પામ્યા વગર ચારિત્રાચારથી ભાવચારિત્ર પ્રાપ્ત થતું નથી તે કારણે, દ્રવ્યાનુયોગની બલવતાના હેતુથી=પોતાના જીવનમાં દ્રવ્યાનુયોગની બળવાન પ્રાપ્તિના હેતુથી, ગુરુચરણને આધીન થકા ગુરુચરણને આધીન થઈને, મતિકલ્પના પરિહરી–ગુરુચરણનું અવલંબન લઈને પોતાની પ્રતિકલ્પનાના પરિહારપૂર્વક, સમયે સમયે આ દ્રવ્યાનુયોગમાં લીન થકા દ્રવ્યાનુયોગમાં આસક્ત થતા, જે ક્રિયાનો વ્યવહાર “હું સાવું છું તે જ અમને મોટો આધાર છે દ્રવ્યાનુયોગમાં લીનતાપૂર્વક જે સંયમની ક્રિયા પોતે આદરે છે તે જ ગ્રંથકારીને સંસારસાગરથી તરવા માટે મોટો આધાર છે. દ્રવ્યાનુયોગ મોટો આધાર કેમ છે ? તેથી કહે છે –
જે માટે આ રીતે દ્રવ્યાનુયોગમાં આસક્ત થઈને સંયમની ક્રિયા કરવામાં આવે એ રીતે, ઈચ્છાયોગની પ્રાપ્તિ થાય છે.
તન્નક્ષતેનું લક્ષણ=ઈચ્છાયોગનું લક્ષણ બતાવે છે –
કૃતાર્થચ=શ્રતઅર્થવાળા=સાંભળેલું છે આગમ જેણે એવાં, અનુમિચ્છો:=કરવાની ઇચ્છાવાળા એવાં, જ્ઞાનનો પ્રમાલિન =જ્ઞાની પણ પ્રમાદન : વિશનો થયા=જે વિકલ ધર્મયોગ છે, ફુછાયો સહિત=(તે) ઈચ્છાયોગ કહેવાયો છે." (યોગદષ્ટિ સમુચ્ચય, શ્લોક-૩) ૧/૮ ભાવાર્થ :
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે, દ્રવ્યાનુયોગના બોધ વગર જેઓ ચારિત્રની ક્રિયાથી સંતુષ્ટ છે તેઓ ચારિત્રના સારને પામ્યા નથી; કેમ કે ચારિત્રનો સાર દ્રવ્યાનુયોગના ચિંતવન દ્વારા વિતરાગતાને