________________
ઉ૦
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૨ | ગાથા-૧૨ બોલાવ્યા છે. તે માટે તેને=વર્ણ, ગંધ જેને દિગંબરો પુદ્ગલના ગુણ કહે છે તેને, પર્યાય કહીએ પણ ગુણ ન કહીએ.
અહીં દિગંબર કહે કે, જેમ વર્ણપર્યાય, ગંધ પર્યાય શબ્દો સૂત્રમાં કહ્યા છે, તેમ સૂત્રમાં એકગુણ કાળો', “બેગણ કાળો' ઇત્યાદિ વચન પ્રયોગો પણ છે. તેથી પર્યાયથી પૃથફ ગુણો સ્વીકારવા જોઈએ. તેનું નિરાકરણ કરવા અર્થે કહે છે –
અને ‘એકગુણ કાળ'=એકગુણ કાળો ઈત્યાદિ ઠેકાણે, જે ગુણ શબ્દ છે તે ગણિતશાસ્ત્રસિદ્ધ પર્યાયવિશેષરૂપ સંખ્યાવાચી છેઃકાળા વર્ણમાં એકગુણરૂપ સંખ્યા છે, બે ગુણરૂપ સંખ્યા છે ઈત્યાદિ પર્યાયવિશેષને કહેનારા સંખ્યાવાચી છે. જેમ કાળા વર્ષ કરતાં સફેદ વર્ણ ભિન્ન છે તેવો બોધ થાય છે તેમ “એકગુણકાળાવાળી વસ્તુ કરતાં, બેગણકાળાવાળી વસ્તુ ભિન્ન પર્યાયવાળી છે. તેથી તેમાં પર્યાયવિશેષ છે અને તે પર્યાયવિશેષરૂપ સંખ્યાનો વાચી ગુણ' શબ્દ છે, પરંતુ તે વચન= “એકગુણકાળો’ ઇત્યાદિ વચન, ગુણાસ્તિકાયના વિષયનો વાચી નથી.
જ સમેતો અને સમ્મતિમાં કહેવાયું છે="એકગુણકાળ આદિ શબ્દ સંખ્યાનો વાચી છે, ગુણાસ્તિકાયના વિષયનો વાચી નથી એમ જે પૂર્વમાં કહ્યું તે સમ્મતિમાં કહેવાયું છે.
“નવૃતિ=ગતિ=બોલે છે દ્રવ્યથી ગુણ અન્ય છે એ પ્રમાણે માનનારા બોલે છે: સમ=સમયે= સિદ્ધાતમાં, પુણો સાળો અનંતાનો Fિ=": સગુણ: અનંત"T: મસ્તિ=એકગુણ, દસગુણ, અનંતગુણ છે=વ્યપદેશ છે, તફા=તમા–તે કારણથી, વારું પરિણામો પર પરિણામ:=રૂપાદિ પરિણામ, વિરેસા માઇવિશેષ: મતિ=ગુણવિશેષ કહેવાય છે, અર્થાત=ગુણાર્થિક નય ભગવાન વડે=કહેવાયો છે.” li૩/ ૧૩ ('સમ્મતિ'ના ત્રીજા કાંડની ગાથા-૧૩)
“
ગુમંતરેવિકાશમંતરે પત્રગુણ શબ્દાંતરથી પણ=પર્યાય કરતાં ગુણરૂપ શબ્દાંતરથી પણ, પmવિશેષસંલ્લા તં તુ=પર્યાવિશેષસંધ્યાને તં તુ=વળી, પર્યાયવિશેષ સંખ્યાવાચક તે અર્થાત્ ગુણ શબ્દ, સિસિદ્ધતિ=સિદ્ધ થાય છે. જીવર સંવ સભ્યો ના ગુણો=નવરં સંધ્યાનશાસ્ત્રધર્મ ન ર | =કેવલ સંખ્યાશાસ્ત્ર ધર્મ છે, પરંતુ ગુણ નથી=પર્યાયથી પૃથફ ગુણ નથી. ઉત્ત=તિ એ પ્રમાણે (અર્થ છે.) li૩/૧૪ ('સમ્મતિ'ના ત્રીજા કાંડની ગાથા-૧૪)
“નહે= થા=જે પ્રમાણે, રસસુ–સસુ=દસ દ્રવ્યોમાં, રામ મિસાને ર અને દસ ગુણોવાળા એક દ્રવ્યમાં, રસાં સાં વેવ= સર્વ સમ વેવ=દશપણું સમાન છે અર્થાત્ એ બંને સ્થાનોમાં દશપણું સંખ્યામાત્ર બતાવે છે, તહેવ=તળેવ=તે પ્રમાણે જ, હિયષિ વિપુસfધ પુસદ્ગુણ શબ્દ અધિક હોતે છતે=પર્યાય શબ્દથી અધિક એવો ગુણ શબ્દ શાસ્ત્રમાં વપરાયો હોતે છતે, અર્થ પ રદ્દવ્યં પર્વ પિ
દવ્યં આ પણ જાણવું શાસ્ત્રમાં જે એક ગુણકાળો, દસગુણકાળો વગેરે સ્થાનોમાં પર્યાય' શબ્દથી જુદો જે ‘ગુણ' શબ્દ વપરાયો છે એ પણ પર્યાયની સંખ્યામાત્ર બતાવે છે એમ પણ જાણવું.” li૩-૧પ (“સમ્મતિના ત્રીજા કાંડની ગાથા-૧૫)
આમ પરમાર્થની દૃષ્ટિથી પર્યાયથી ગુણ ભિન્ન નથી તો તે ગુણ, દ્રવ્યની જેમ શક્તિરૂપ કેમ કહેવાય ?=પર્યાયની શકિતરૂપ કહી શકાય નહીં. ર/૧૨ાા