Book Title: Dravya Gun Paryayno Ras Part 01
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 412
________________ ૩૮૧ દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ ઢાળ-૯ | ગાથા-૨૪ અવતરણિકા : ગાથા-૧૯થી ૨૩ સુધી ઉત્પાદના ભેદો અને તેનું સ્વરૂપ બતાવ્યું. હવે વિનાશનું સ્વરૂપ અને તેના ભેદો બતાવે છે – ગાથા - વિવિધનાશ પણિ જાણિઈ, એક રૂપાંતર પરિણામ રે; અર્થાતરભાવગમન વલી, બીજો પ્રકાર અભિરામ રે. જિન II૯/૨૪ll ગાથાર્થ : વિનાશ પણ બે પ્રકારનો જાણવો. એક રૂપાંતર પરિણામ, વળી, બીજો પ્રકાર અર્થાતરભાવગમનરૂપ અભિરામ જાણવો. II૯/૨૪II બો : "परिणामो ह्यर्थान्तरगमनं न च सर्वथा व्यवस्थानम् । न च सर्वथा विनाशः, परिणामस्तद्विदामिष्टः ।।१।। सत्पर्यायविनाशः प्रादुर्भावोऽसता (असतो) च पर्यायतः । દ્રવ્યાપ પરિVII: પ્રોm: વસ્તુ પર્યયનથી” ||રા એ વચન સમ્મતિ-અજ્ઞાનિ [૫૯ ૨૩, સૂત્ર ૨૨]વૃત્તિ. કથંચિત્ સત્ રૂપાંતર પામઇં, સર્વથા વિણસઈ નહીં, તે દ્રવ્યાર્થિકનયન પરિણામ કહિઓ. પૂર્વ સદુપયૐ વિણસઈ, ઉત્તર અસતુ પર્યાયઈ ઊપજઈ, તે પર્યાયાર્થિકનાથનો પરિણામ કહિ. એ અભિપ્રાય જતાં-એક રૂપાંતરપરિણામ વિનાશ; એક અર્થાન્તરગમન વિનાશ-એ વિનાશના ૨. ભેદ જાણવા. ૯/૨૪તા. ટબાર્થ: “પરિણામો દિ અર્થાન્તરમનં-પરિણામ જ અર્થાતરગમન છે, ર સર્વથા વ્યવસ્થાન અને સર્વથા વ્યવસ્થાન નથી, ૨ સર્વથા વિનાશ:=અને સર્વથા વિનાશ નથી, તો પરિણામઃ રૂઝ:=તેના જાણનારાઓને પરિણામ ઈષ્ટ છેઃઅર્થાતરગમનરૂપ પરિણામ ઈષ્ટ છે.” IIII સત્પર્યાવના દ્રવ્યોનાં પરિણામ:=સત્પર્યાયનો વિનાશ દ્રવ્યનો પરિણામ છે, પર્યાયત: ૨ મસતો પ્રાદુર્ભાવ: વસ્તુ પર્યયનય (નિ .) પ્રો: અને પર્યાયથી અસનો પ્રાદુર્ભાવ પર્યાયનયન (પરિણામ) કહેવાયો છે.” l/રા (પ્રજ્ઞાપના સૂત્ર, પદ-૧૩, સૂત્ર-૯૨૫ ની વૃત્તિ) એ વચનની સમ્મતિ પ્રજ્ઞાપનાપદ-૧૩ની વૃત્તિ છે. ‘મસતાને સ્થાને ‘મસતો' હોવાની સંભાવના છે અને તે મુજબ અર્થ કરેલ છે.

Loading...

Page Navigation
1 ... 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426