________________
દ્રવ્યગણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૮| ગાથા-૨૦
ગાથા -
વ્યવહારઈ નિશ્ચયથકી રે, સ્યો ઉપચાર વિશેષ ?;
મુખ્યવૃત્તિ જ એકની રે, તો ઉપચારી સેસ રે. પ્રાણી ll૮/૨૦ના ગાથાર્થ -
વ્યવહારનયમાં ઉપચાર છે, (તેમાં) નિશ્ચય થકી સ્યો વિશેષ =નિશ્ચય કરતાં શો ભેદ છે? અર્થાત્ નિશ્ચયમાં પણ ઉપચાર છે માટે ભેદ નથી.
નિશ્ચયમાં ઉપચાર છે તે ગાથાના ઉત્તરાર્ધથી બતાવે છે – | મુખ્યવૃત્તિ જે એક નયની હોય વ્યવહારનયની મુખ્યવૃત્તિ હોય, તો શેષની ઉપચારીક નિશ્ચયનયની ઉપચારથી વૃત્તિ છે. ll૮/૨૦|| બો -
વ્યવહારનઈં વિર્ષે ઉપચાર છઈ, નિશ્ચયમાંહિ ઉપચાર નથી, એ પણિ સ્ય વિશેષ? જિવાઈ-એક નાની મુખ્યવૃત્તિ લેઈઈ, તિવારઈ-બીજ નાની ઉપચારવૃતિ આવઈ. ગત-“ચાદિત્યેવ" એ નથવાથઈં અસ્તિત્વગ્રાહકનિચ્છનિય અસ્તિત્વધર્મ મુખ્યવૃત્તિ લેતાં, કાલાદિક ટઈં અર્મેદવૃત્ત્વપચારઈં અસ્તિત્વસંબદ્ધ સકલ ધર્મ લેતાં જ, સકલાદેશારૂપ નથવાક્ય થાઈ. સાર-ગ્રંથઈ ઈમ પ્રસિદ્ધ થઈ. “સ્વસ્વાર્થ સત્યપણા અભિમાન તો સર્વ નયનઈં માંહોમાંહિં કઈ જ. ફલથી સત્યપણું ર્તી સમ્યગદર્શન થીગઈં જ છઇં.” I૮/૨૦IL ટબાર્થ -
‘વ્યવહારનયના વિષયમાં ઉપચાર છે, નિશ્ચયનયમાં ઉપચાર નથી' એમ જે દિગંબરો કહે છે, એ પણ શો વિશેષ છે? એ વિશેષ ઉચિત નથી.
કેમ ઉચિત નથી તે બતાવે છે –
જે વખતે એક નથની મુખ્યવૃત્તિ લઈએ, તે વખતે બીજા નયતી ઉપચારવૃત્તિ આવે. આથી જ= એકનયની મુખ્યવૃત્તિ લેવાથી બીજા તયની ઉપચારવૃત્તિ આવે ગત =આથી જ, ‘ચાત્ સ્તિ ' એ નયવાક્યમાં અસ્તિત્વગ્રાહક નિશ્ચયનયથી અસ્તિત્વ ધર્મ મુખ્યવૃત્તિ લેતાં, કાલાદિ આઠથી અમેદવૃત્તિના ઉપચાર વડે અસ્તિત્વ સાથે સંબદ્ધ સકલ ધર્મને ગ્રહણ કરવાથી જ, સકલાદેશરૂપ નયવાક્ય થાય. આ ગ્રંથમાં=સ્યાદ્વાદ-રત્નાકર' ગ્રંથમાં, આ પ્રમાણે પ્રસિદ્ધ છે="
નિશ્ચનયને મુખ્ય કરીને કાલાદિ આઠથી અમેદવૃત્તિનો ઉપચાર વડે સકલાદેશરૂપ નથવાક્ય થાય છે એમ પ્રસિદ્ધ છે. (માટે નિશ્ચયનયમાં ઉપચાર નથી, તે દિગંબરનું વચન સંગત નથી.)