________________
૩૪૦.
દ્રવ્યગણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૯ | ગાથા-૧૦
અવતરણિકા :
ઘાવકાલ એક વસ્તુમાંહિ ત્રણ ૩ લક્ષણ કિમ હઈ? તે નિરઈ છઈ – અવતરણિકાર્ચ -
થાવત્કાળ=સર્વ કાળમાં, એક વસ્તુમાં, ત્રણ લક્ષણો કેમ હોય ? તે નિધરે છે તે સ્પષ્ટ કરે છે – ભાવાર્થ -
જગવર્તી દરેક વસ્તુમાંથી કોઈપણ વસ્તુને જોઈને વિચાર કરવામાં આવે તો તે વસ્તુમાં સદા ઉત્પાદ, વ્યય, દ્રવ્ય એ ત્રણ લક્ષણ કઈ રીતે પ્રાપ્ત થાય ? અર્થાત્ ભિન્ન ભિન્ન કાળમાં ઉત્પાદવ્યયધ્રૌવ્ય પ્રાપ્ત થઈ શકે પરંતુ દરેક સમયમાં ઉત્પાદવ્યયધવ્ય કઈ રીતે પ્રાપ્ત થઈ શકે ? તે સ્પષ્ટ કરે છે –
ગાથા :
ઉત્પન્નઘટઈ નિજદ્રવ્યના, ઉત્પત્તિનાશ કિમ હોઈ રે? સુણિ ધ્રુવતામાં પહિલા ભલિયા, કઈ અનુગમશક્તિ દોઈ રે.
જિન II૯/૧ના
ગાથાર્થ :
નિજદ્રવ્યના ઉત્પન્નઘટમાં માટી આદિ પોતાના દ્રવ્યના બીજી આદિ ક્ષણમાં ઉત્પન્ન થયેલા ઘટમાં, ઉત્પત્તિ-નાશ કેમ થાય ? એ પ્રકારની શિષ્યની શંકામાં ગુરુ કહે છે –
સુણિ સાંભળ, ધ્રુવતામાં=પ્રથમ ક્ષણમાં ઉત્પધમાન ઘટમાં જે ધ્રુવતા છે તેમાં, પહિલા ભલિયા=પહેલી ક્ષણના ઉત્પત્તિ અને નાશ ભળ્યા. અનુગમશક્તિ સદાઈ=ધ્રુવતામાં ભળેલા ઉત્પત્તિ અને નાશ બેયની અનુગમશક્તિ સદા=દ્વિતીયાદિ ક્ષણવાળા ઘટમાં, છે. II:/૧oll
ગાથાના અંતિમ પદમાં છઈ અનુગમશક્તિ દોઈ રે છે. ત્યાં ટબામાં અર્થ કર્યો તે પ્રમાણે દોઈને ઠેકાણે સદાઈ' હોવું જોઈએ એમ જણાય છે અને ગાથામાં જે પ્રમાણે “દોઈ શબ્દ પ્રયોજાયેલ છે તે પ્રમાણે અર્થ કરવો હોય તો “ઉત્પત્તિ અને નાશ બેયની અનુગમશક્તિ છે=બીજી આદિ ક્ષણમાં ધ્રુવતામાં ભળેલા હોવાથી ઉત્પત્તિ અને નાશ બેયની અનુગમશક્તિ છે' એ પ્રમાણે પ્રાપ્ત થાય. ટો :
“ઉત્પત્તિ થઈ છઈ જેહની, એહર્ષો-જે ઘટ-સ્નેહનઈ વિષઈં-હિતીવાદિક્ષણ સ્વવ્યસંબંધે ઉત્પત્તિ નાશ કિમ હઈ? જે માટÚ-પ્રથમક્ષણ-સંબંધરૂપત્તરપયોત્પત્તિતેહ જ પૂર્વપથનાશ-તુર્ભે પૂર્તિ થાણો છઈએ. એ શિષ્ય પ્રશ્ન પૂછયું ગુરુપ્રતિ. ઈહાં ગુરુ ઉત્તર શિષ્ય પ્રતિ કહઈ છઈ, સાંભલઈ શિષ્ય. પહિલા-પ્રથમ ક્ષણઈ થયા જે